________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુઓનું સમાજરચનાચા
વ્યવસ્થા કરવાના પ્રયત્ન કરે છે. માનવની સત્ય પ્રીતિ વધે છે પરંતુ જ્ઞાનનું પ્રત્યેક પગથીયું ચઢતાં માનવીજીવનનું રહસ્ય એ રહસ્યજ રહે છે એમ બતાવે છે. તેથી મનુષ્યે શ્રદ્ધામય થયા વગર છુટકા નથી. ભગવદ્ગીતાકાર કહયું છે કે
श्रद्धामयोऽयं पुरुषो यो જેની તે જેવી તે હૅવાઃ
यच्छ्रद्धः स एव सः । આ શ્રદ્ધામય માનવી.
ડીક, પ્રત્યક્ષ શાોવર્ડ જેટલા જગતના મેધ થાય છે અને ઉપરથી જેટલા નિયમા નિકળી શકે છે તે સના શકય તેટલે ઉપયેાગ સમાજરચના કરનારે
ધમ એ પ્રત્યક્ષની કરી લેવા જોઈએ. માત્ર જોવાનું એટલુંજ કસોટી કે તે નિયમા ધાર્મિક શ્રદ્ધાથી વિરૂદ્ધ ન હાવા જોઇએ. પરંતુ આ ઉપરથી એમ સિદ્ધ નથી થતુ કે સમાજરચનાની પ્રત્યેક બાબતમાં ખેલવાને પ્રત્યક્ષ શાસ્ત્રોને અધિકાર છે. જેવી રીતે શ્રદ્ધામય ધમે પેાતાના પ્રાન્ત છેડી પ્રત્યક્ષ સૃષ્ટિમાં માંથુ મારવું નિહ, તેવી જ રીતે કાર્ય કારણુ. ભાવની પર પરાથી જકડાએલાં પ્રત્યક્ષ શાસ્ત્રોએ પણ શ્રદ્ધાપ્રધાન ધર્માંની ખાખામાં માથું મારવું નહિ. આ ઉપરથી એમ દેખાશે કે માનવની વિભાગણી, તેનું વિવાહનું વય, તેની ખાનપાનની પહિત વગેરે વ્યવહારિક બાબતાને વિચાર કરતી વખતે પ્રત્યક્ષ શાોના વિચાર કરવા જોઇએ. પરંતુ નૈતિક ધ્યેયે ઠરાવતી વખતે શ્રદ્ધામય ધર્મ શાસ્રજ શ્રેષ્ઠ છે. ધર્મ શાસ્ત્રમાં પણ હિંદુધર્મ શાસ્ત્ર શ્રેષ્ઠ છે, કારણ કે પ્રત્યક્ષ જગત અને વિચારક જગત તેના સમજપૂર્વક વિચાર કરે છે.
૧ ભગવદ્ગીતા અ. ૧૭ ક્લાક ૩
२ आर्षे शास्त्रोपदेशं च धर्मशास्त्राविरोधिना । यस्तर्केणानुसंघते स धर्म वेद नेतरः ॥ मद
For Private and Personal Use Only