________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
le
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશા
સત્ય ખેલવું એ ઠીક છે પરંતુ અસત્યથી કુટુંબનું રક્ષણ થતું હાય તા વ્યક્તિએ સત્યનિષ્ઠાને વળગી કુટુંબના નાશ કરવા એ હિતકારક ચશે નહિ એવા અમારા વ્યકિતગત મત છે. જે મહાભારતમાં હજાર અશ્વમેધ યજ્ઞ કરતાં પણ સત્યને શ્રેષ્ઠ કહ્યું છે, તે જ મહાભાદતમાં દ્રોણાચાર્યના પ્રતાપ આગળ પાંડવસેનાને પાછીપાની કરવી પડી ત્યારે નીતિશાસ્ત્રજ્ઞાના અગ્રણી યેાગેશ્વર કૃષ્ણે ધર્મરાજા જેવા સત્યનિષ્ઠાને પણ અસત્ય ખેલવાને ઉપદેશ કર્યો એમ કહ્યું છે. મહાભારતના આ એકજ દાખલે એટલેા મહાન છે કે તેના આધારે કાઈ પણ વ્યકિત ગમે ત્યારે અસત્ય ખેાલવાનું સમર્થન કરી શકે તેમ છે. આ ઉપરથી એટલું તે સ્પષ્ટ થશે કે સત્ય ખેલવું એ ક્રાઇકનું સાધન (કાનું તે આગળ જોઇશું) છે. સત્ય ખેલવું એ સાધ્ય નથી. તેથી જ આ તત્ત્વજ્ઞાનીઓએ સત્યકથનને નીચેના અપવાદો કહ્યા છે. 'न नर्मयुक्तं वचनं हिनस्ति न स्त्रीषु राजन् न विवाहकाले । प्राणात्यये सर्वधनापहारे पंचानुतान्याहुरपातकानि ॥ '
આવાં નીતિશાસ્ત્રનું પરિણામ એટલે શ્રેષ્ઠેના વિનાશ. કારણકે આવું નીતિશાસ્ત્ર શ્રેષ્ઠ જ પાળવાના. આ તરફ ખીજાએ કદી ધ્યાન દેવાના નથી. ભારતીય વીર કર્ણ એ દાનવીર હતા, તેથી જ કવચ કુંડલા આપી નષ્ટ પામ્યા ! આવી બાબતમાં હિંદુસ્તાનના નીતિભીરૂ લેાકાને કેટલું સહન કરવું પડયું છે તેની સાક્ષી તિહાસ પુરી રહ્યો છે.? આનું મુખ્ય કારણ એ કે આ તત્ત્વજ્ઞાનમાં ગૃહીત લીધેલી સંત્રનિરપેક્ષ વ્યકિત ક્યાંય પૃથ્વીતલપર અસ્તિત્વમાં નથી. વળી વ્યકિત, કુટુંબ, જાતિ અગર સમૂહ, પ્રાંત, રાષ્ટ્ર, માનવસમાજ આગળ માનવ્ય વગેરે ૫નાએ મૂકવાથી તે કા પ્રવણ થશે એમ અમને લાગતું નથી.
↑ Annal and Antiquities of Rajasthan by Col. J. Todd; Rise of the Christain Power, the story of Satara and other work's. by D. D. Basu,
For Private and Personal Use Only