________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
આ બાબતમાં અમે યુરેપીઅન ગ્રંથકારેએ કરેલી શોધ આપીએ છીએ. અહીં યુરોપના બાલય શબ્દનો અર્થ અને હિંદુસ્થાનના બાલવય શબ્દને અર્થ જુદો કરે જોઈએ, એમ કેટલાક પંડિત આક્ષેપ લાવશે તે એમને એટલું જ કહેવાનું કે હેલેક એલીસ બાલવી માતાને અર્થ સોળ વર્ષની અંદરની માતા એ કરે છે. યુરોપનાં સેળ એટલે હિંદુસ્તાનનાં પંદર. કારણ કે એ બે ખંડના ઋતુપ્રાપ્તિના વયમાં એક વર્ષનું અંતર છે. પંદર વર્ષે જે માતૃપદ પ્રાપ્ત થાય છે તે સ્ત્રીને વિવાહ કાલે બારમું કે તેરમું વર્ષ હોવાનું જ. તેની અંદર વિવાહ થએલ હોય એવી સ્ત્રીઓ હિંદુસ્તાનમાં સાત ટકા જેટલી જ છે. યુરોપના અનુભવે નીચે પ્રમાણે છે: “એ વાત તો સ્પષ્ટ છે કે બાલવી માતાઓ માતૃપદ ઘણુ સહેલાઈથી લઈ શકે છે અને તેમને ખરેખર ઘણીજ ઉત્તમ સંતતિ થાય છે.”
એકવીસ વર્ષની અંદર જેમને માતૃપદ થયું છે એવી સ્ત્રીઓની સંતતિ તે વય કરતાં મેડું માતૃપદ પ્રાપ્ત કરનાર સ્ત્રીઓની સંતતિ કરતાં સામાન્ય રીતે વર્તનમાં અને બુદ્ધિમાં વધુ શ્રેષ્ઠ હોય છે.” ‘બાલવી માતાઓનાં શરીર મૃદુલ હોવાથી તેમને સુવાવડનાં કષ્ટ પડતાં નથી અને સુવાવડમાં ત્રાસ પણ થતું નથી અને એકાદ સ્ત્રીને ત્રાસ થાય તે તેનાથી વધુ વયની સ્ત્રીને જેટલું કષ્ટ પડશે તેટલું તેને પડતું નથી. બાલવી માતાની પ્રકૃતિ ગર્ભવતી અવસ્થામાં ઉત્તમ રહે છે અને પ્રસૂતિ પછી પણ તેની પ્રકૃતિ ઘણી જ ઝડપથી મૂળ સ્થિતિ પર આવે છે.” એજ ગ્રંથકાર આગળ કહે છે કે, “બાલવયમાં થનારી પ્રસૂતિ જન્મનારા બાળકને અને જન્મ દેનારી માતાને બંનેને હિતકારક હોય છે.” “આ પ્રસૂતિ શાસ્ત્રજ્ઞોએ શોધી કાઢેલા
? Census of India 1931.
2 Studies in Psychology Ellis pages 633 to 637
of Sex Vol VI-Havelock
For Private and Personal Use Only