________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
વર્ષો સુધી પેણે ભાગ સખ્યા સિલક રહે છે. વિશ્વાહિત પુરૂષ સ સામાન્ય રીતે ૪૮ ટકા હેાય છે. આ સ પ્રમાણા લએ તો આટલી સતતિ ઉપર લેકસા ટકી રહેવી શકય છે કે કેમ તેને વિચાર સમાજસુધારકેએ કરવા તેએ. કચી કન્યા સુપ્રજ અને કયી અપ્રજ એની સાધારણ કલ્પના ડ્રાય તે પણ નક્કી પ્રજોત્પાદન શકિત કાઇની જ કહી શકાય તેમ નથી. તેથી સુધારણાની ભાંજગડમાં જે અર્ધી પ્રજા ભરી કાઢનારી સ્ત્રીએ જ સાંપડે તે લોકસંખ્યા કાયમ રહેશે ખરી? લોકસખ્યાની દૃષ્ટિએ વિચાર કરીએ તે પણ પ્રત્યેક વિવાહુયેન્થ સના વિવાહ થવે જ બ્રેઇએ અને અમે ઉપર આપેલાં કારણે ને લીધે તે ચેયે જ આવા જોઇએ.
29
ઉત્તમ પ્રજોત્પાદન શક્તિ કયા કાળમાં હેાય છે એનેા ગણિતાત્મક પદ્ધતિથી વિચાર કરવા ઘરાજ અઘરા છે. અમે આપેલા સિદ્ધાંતાની પુષ્ટિઅર્થે કરવી પડતી ગણિતાત્મક પદ્ધતિ અમે ગુરૂ ૨. પુ. પરાંજપેને અગર મારા માનનીય મિત્ર ગણપતરાવ મહાજનીને આપવા તૈયાર છીએ અને તેએાશ્રી ગણિત કરીને જે ઉત્તર કાઢશે તે અમે માન્ય કરીશું. ‘તાત્મક પદ્ધતિથી જેશું તે જે સમાજમાં ઋતુપ્રાપ્તિ સાથે અગર તે પછી ઘેાડા કાળમાં જ વિવાહ થાય છે તે સમાજમાં ઉત્કૃષ્ટ પ્રજોત્પાદનની લાયકાતનું વય (Reproductive Value ) બાર પછી પડે તેા મને આશ્ચર્ય લાગ્યા વગર રહેશે નહિ.
ve
..
If this is the case among a people by no means precious in reproduction, it would be surprösing if, in a state of society entailing marriage at or soon after puberty, the age of maximum reproductive value should fall at any lator age than twelve,'
Genetical theory of Nahural selection-R. . F'isier. page 29
For Private and Personal Use Only