________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિનું સમાજરથનાશામ
maan
પિંડ પ્રગતિ અને સામાજિક પ્રગતિ આ બંને પ્રગતિનું કાર્ય, કારણ
હેતુ, ગતિ વગેરે સર્વ વિષયોમાં આત્યંતિક
ફરક છે, તેથી કઈ પણ સમાજમાં સાંસ્કારિક પ્રગતિના પર્યાયે પ્રગતિ કેટલી થવા દેવી એ વિષે ઘણો બધે
શ્રમ ન લેવાય તે ટુંક સમયમાં જ આ બંને પ્રગતિમાં એક પ્રકારની અસંબદ્ધતા ઉત્પન્ન થવા લાગે છે. પછી પિંડાપિંડત્વ, સંસ્કારા સંસ્કારત્વ વગેરે ભેદને લીધે સંસ્કૃતિના ચાર પર્યાય થાય છે.
(૧) પિંડ પ્રગતિ કનિષ્ટ અને સાંસ્કારિક પ્રગતિ કનિષ્ટ, પરિણામ નાશ.
(૨) પિંડ પ્રગતિ કનિષ્ટ અને સાંસ્કારિક પ્રગતિ છે, પરિણામ થોડા કાલ સુધી ચારે દિશાએ બધી બાજુ કીર્તિ, જગતનું વિજેતાપણું, અધિક સુખ, સંપત્તિને ઉપભોગ, પ્રત્યક્ષ પરમેશ્વર સાથે સ્પર્ધા. પરંતુ અંતે વિનાશ! “મુહૂર્ત કવત્તિતં શ્રેય ન તુ ધૂમાયિનું चिरम् ।' 'अभिमानधनस्य गत्वहैरसुभिः स्थास्नु यश પિતા '
તેજ નહિ તવાર નહિ જ્યાં, જનપદ એને કણ કહે? દુષ્ટજનની લલના કેરી, આંખ ભીની ના વેર વડે , પાસ ન હોયે ઢાલ ખડ્ઝ ભાલા ધિક્ એ લેક પરે, પ્રણામ મારાં સ્વતંત્ર રાજ્યાલંકૃત રાષ્ટ્ર તને !
વગેરે ધ્યેયો આ જ સંસ્કૃતિનાં હોય છે. તત્ત્વજ્ઞાનની ભાષામાં આ સંસ્કૃતિનું વર્ણન નીચેના લેકથી થઈ શકશે.
विषयेन्द्रियसंयोगाद्यत्तग्रेऽ मृतोपम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥ १
૧ ભગવદ્દગીતા
For Private and Personal Use Only