________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાયાસ
Cl
ગેસ્ કહે છે કે, જો એક જ માનવવંશમાંની થાડી વ્યક્તિએ વિભિન્ન કરી તેમને અંદર અંદર જ વિવાહ કરવા શું તે એ જ માનવવશમાંથી અનેક વિભિન્ન માનવવશેા ઉત્પન્ન થાય છે.”૧ ઉદ્દા હરણા જેને આપણે શ્વેતવાય કે યુરોપીઅનના નામથી સ ંખેાધીએ છીએ તે લેકા પણ કંઈ એકરૂપ નથી. આધુનિક શાસ્ત્રજ્ઞાના મતાનુસાર એમનામાં પણ નાડિક, મેડિટરેનિયન, અપાન, એ નામથી જાણીતા થએલા ત્રણ મુખ્ય વ’શા છે; ઉપરાંત અનેક ઉપવશે અગર ઉપજાતિએ છે, પર'તુ આ પ્રશ્ન અહિં જ સમાપ્ત થતા નથી. મૂળ એક જ વંશના હાઇ જુદાજુદા સ્થળે તેના તે લેાકેાને જુદાજુદા નામેાથી એળખવામાં આવ્યા છે. એ જ સ્થિતિ જગતના દરેક સધની છે. ટુંકમાં સંધ અને ઉપસધ દરેક ઠેકાણે અસ્તિત્ત્વમાં હાય છે.
હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે પ્રથમ મેાટા મેાટા સથે! અતી પછી એના નાના ઉપસર્ધા બન્યા ( diffrentiation ) કે પ્રથમ નાના નાના વિભાગો પડી, પછી તેમનું કાઇક તત્ત્વાનુસાર એકીકરણ ( Integration ) થયું ! માનવસમાજને વિચાર કરીશું તે એમ જણાઈ આવશે કે આ બન્ને ક્રિયાઓ ચાલુ છે. તેથી તા આ પ્રશ્નને સર્વસાધારણ જવાબ આપવામાં ' પ્રથમ ખીજ કે વૃક્ષ † ના જવાબ જેટલી જ મુશ્કેલી છે, છતાં જવાબ આપવા જ હશે તેા જે સધ વિષે આપણે ખાલીએ છીએ તેની એકંદર પરિસ્થિતિનું અને ઉત્ક્રાંતિનું સર્વ દ્રષ્ટિએ નિરીક્ષણ કરવું જોઇશે. સમાજની જુદી જુદી સ્થિતિમાં લેાકેા પાતપેાતાના હેતુ અનુરૂપ જુદા જુદા જવાખે। આપે છે. અર્થશાસ્ત્રનર ફેરિક લિસ્ટ કંઈક અર્થશાસ્ત્રજ્ઞ હેતુ મનમાં રાખી જની બહાર રહેનારા લાકાતે પણ જર્મન માને છે, ત્યારે બીજી તરફ જર્મનીમાં કેટલાક શર્કા વસતિ કરી રહેલા ન્યુ લેાકેાને જર્મીન
↑ Heredity & Engiies by R. R. Gates, Page 223 2 Doctrines by Gide and Rist
For Private and Personal Use Only