________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ લગ્ન સંસ્થા
પ
ઉલટુ‘ એક પત્નીકત્વ હિતકારક છે. પતિને લહેર લાગે ત્યારે સ્ત્રીને હાંકી શકે નહિ, એ દૃષ્ટિએ આજના વિવાહ હિતકારક છે, પરંતુ એકાદ સ્ત્રીને માથા ફરેલ પતિ સાથે કાલક્રમણ કરવું પડે, તે દૃષ્ટિએ અહિતકારક છે, છતાં છુટાછેડાની વ્યવસ્થા કરવી એ કંઇ આને સાચેા ઉપાય નથી. નૈતિક મૂલ્યેા ઉચ્ચ રાખી, શિક્ષણપદ્ધતિ વધુ માથા ફરેલપણાને ઠેકાણે લાવવાને પ્રયત્ન કરવા એ છે. સાટાં પતિ અને કન્યાવિક્રય એ બંને સ્થિતિમાં પતિના કુટુબના સંબધ આવતા હાવાથી સ્ત્રીને એ કિંચિત અહિતકારક છે ખરી, પણ એકદરે ફાયદાકારક જ છે, કારણ કે સ્ત્રીને ધરમાં લાવવા માટે જે પૈસા ખરચ થયા, તેટલું નુકસાન સહન કરવા મનુષ્ય તૈયાર નથી હેાતા, તેથી આ વિવાહપહિત ગરીબ લેકામાં અતિશય ઉત્તમ અને છે. આજના સમાજની આર્થિક ઘટનાના વિચાર કરીએ તે પ્રીતિવિવાહ સ્ત્રીને અતિશય હાનિકારક નિવડે છે, અને તેથી જ તે સમાજમાં પ્રચલિત થવા ઇષ્ટ નથી. વિવા થયા પછી દસ વર્ષે પ્રેમ અદૃશ્ય થઇ શકે, પરંતુ કૌટુબિક વ્યવહારની દૃષ્ટિએ અર્થાર્જનની લાયકાત વધશે નહિ. તેથી અમે ભવિષ્ય ભાખીએ છીએ કે વિશ્વવિદ્યાલયના શિક્ષણથી ભેજું ચસકી ગયેલા કેટલાક ઉલ્લુએ આ વિધાતક પદ્ધતિના પુરસ્કાર કરે તા પણ વિવાહના આ પ્રકાર સામાન્ય સમાજમાં કયારે પણ રૂઢ થશે નિહ. તે જેટલા સમાજોમાં રૂઢ થશે, તેટલા સમાજોનેા નાશ થશે. ઠીક, ખીજું આ સર્વ વિવાહપ્રકારમાં પેાતાની બહારની શકિત પાસે માથું નમાવવું જોઇએ એ જે નીતિના પાયે અમે કહ્યો, તેના એક એ અપવાદ છેડી દઇએ તા જરા પણ વિચાર કરવામાં આવ્યા નથી. આ કારણને લીધે આવા પ્રકારના વિવાહે સ્થિર સ્વરૂપના થવા ધણા જ મુશ્કેલ છે. અહીં પાશ્ચાત્ય સમાજશાસ્ત્રજ્ઞાને વિવાહસંસ્થાના કયાં સુધી ખાધ થયા છે તે વિચાર કર્યો. તેમના મતે આ પ્રકારના
૧ Evolution of Modern marriage-Muller Iyer; History of human marriage-Westermarck.
For Private and Personal Use Only