________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પદ્ધતિઓ અને નિસર્ગ
૧૧૯
મૂલ્યોનું ચણતર થવું જોઈએ. હિંદુ સમાજ જાતીય પદ્ધતિ પર રચાએલે હોવાથી અહીં વ્યકિતપ્રધાન નૈતિક મૂલ્યોને જરા પણ સ્થાન નથી અને આજ એક બાબત હજુ પણ આપણા જહાલ (extremit) સુધારકને સમજી લેવાની બાકી છે તે બાબત સમાજને વહેલી જ વિનાશના માર્ગે લાગ્યા પહેલાં એટલે કે સુધર્યા પહેલાં ન સમજાય એવી અમારી ઈશ્વર પ્રત્યે પ્રાર્થના છે. આપણું મહાત્મા ઇસુના અવતાર છે એમ મનાય છે, તેથી ઈસુએ જે પ્રમાણે વ્યક્તિ પ્રધાન નૈતિક મૂલ્યનો પ્રસાર કરી રેમન સામ્રાજ્યને નાશ કર્યો તેવી જ રીતે એઓશ્રી, જુનામાં જુના બાકી રહેલા હિંદુસમાજમાં પણ આ રેગ ફેલાવશે એવી બીક લાગે છે. શાંતિ સારી ખરી, એને પણ કંઈ મર્યાદા તો છે જ. નીતિ પદ્ધતિ સમાજરચનાના મૂળ તોની વિધી ન હોવી જોઈએ. સમાજરચના જાતિ પ્રધાન અને નીતિ વ્યક્તિપ્રધાન એ કલ્પના જ હાસ્યાસ્પદ છે. પરંતુ હિંદુસમાજ તેને જ જહાલ સુધારણું કહે છે. વળી મનુષ્યને ખરેખર પિતાના સગુણને વિકાસ કરી લે હોય તે તેને પિતાનું સ્વતંત્ર નિષ્ઠાસ્થાન હોવું જોઈએ. સત્ય, દવા વગેરે અસ્થિર, અવ્યક્ત અને અર્થશુન્ય નિષ્ઠાસ્થાને પ્રત્યક્ષ નિષ્ઠા સ્થાનની ઉણપ કદી ભરી કાઢશે નહિ. કદાચ કોઈ એવો પ્રશ્ન ઉભો કરશે કે આ બંને પ્રકારની નીતિ પતિ વચ્ચે કંઈ સમન્વય કરવાની જરૂર નથી? આપણે સંકુચિત જાતીય નિષ્ઠા સ્થાન નષ્ટ કરી આખો હિંદુસમાજ એક છે એવી મન:પ્રવૃત્તિ કરીએ તે વધારે સારું એમ કેટલાકને અભિપ્રાય છે, તેને હવે વિચાર કરીએ. જાતિને બદલે સમાજ એ નિષ્ઠા સ્થાન ઉત્પન્ન થાય તે જાતીય અભિમાન નષ્ટ થવાનું જ, પરંતુ અભિમાન હમેશાં ખરાબ પરિણામ લાવે છે એ શેધ સમાજસુધારકે ક્યારે કરી એ સમજાતું નથી. જાતીય અભિમાન નષ્ટ થવાથી જાતી વડે સમાજમાં પોતાની જે કંઈ વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ અપાતી તેને પણ તેની સાથે નાશ થશે. હિંદુસ્તાનના ઇતિહાસમાં દરેક જાતિએ કંઇક વિશિષ્ટ પ્રકારનું કાર્ય
For Private and Personal Use Only