________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
બનાવી ? આ સબંધી શેાધ કરી આપણી તરફના નીતિશાસ્ત્રપ્રવેશ પડિતા જાહેર કરશે તે જગતનું થે।પુ અજ્ઞાન એકઠું કર્યાંનું શ્રેય એમને મળશે. આ ઉપરથી દેખાય છે કે દાઢસા વરસે જેટલા કાળમાં મનુષ્યજાતિએ ચાર ચાર હજાર વર્ષોં સુધી પાડેલા સ`સ્કાર આ ઘેાડાએ પરથી ભૂંસાઇ ગયા અને તે જ ધેડાએ પાછા પેાતાના ચાર હજાર વર્ષો પૂર્વેના પૂર્વજોની અસલ સ્થિતિએ પહેાંચી ગયા ! આનેજ Atavism કહે છે. ચાર હજાર વર્ષના સ`સ્કાર કહેવાનું કારણુ એટલું જ કે ઉપરોક્ત ધાડાઓની જે સતિ થઇ તેવા પ્રકારના ઘેાડા ફકત નીતેવી ' શહેરમાંની શિલ્પકલામાં અને પાથે નાનમાંના ચિત્રામાં જ જણાઇ આવે છે. આવા પ્રકારના ધેડા ચીનના જુના સિક્કા પર દેખાય છે; તેવી જ રીતે તેમનું અસ્તિત્વ ટ્રાયના ધેરાના કાળમાં હતું એમ લાગે છે. ઉપરની બાબત પરથી એ અનુમાનેા કાઢી શકાય. પહેલું એ કે જીવસૃષ્ટિને અનિયંત્રિત અને સ્વતંત્ર સ્થિતિમાં રહેવા દેવામાં આવે તે ચાર ચાર હજાર વર્ષના સરકારા દાઢસા વર્ષોમાં નષ્ટ થાય છે. એ જ બાબત સુપ્રસિદ્ધ પ્રાણીશાસ્ત્રજ્ઞ વાઝમાન (Veismann) નીચેના શબ્દોમાં કહે છે કે, “ જીવસૃષ્ટિ અનિયંત્રિત સ્થિતિમાં રહે તે તેની પ્રવૃત્તિ અધોગામી થવા લાગે છે.'
'
“ Life left to itself las got tendency to deteriorate.'' એજ સિદ્ધાંત મનુએ પણ આ પ્રમાણે કહ્યો છે, ધીમે ધીમે આ ક્ષત્રિય જાતિ સરકાર રહિત થવાથી અને સત્કાર કહેનારા ભ્રાહ્મણે ન મળવાથી શુદ્રત્વને પહેાંચી. ખીજું અનુમાન એવું નિકળે છે કે અમારી તરફના સુધારકા જેને રોટી બેટીના વાડાઓ જેવાં દૂષણાસ્પદ નામાથી સોધે છે.રતે વાડા જેવીજ પ્રક્રિયા સૃષ્ટિમાં ચાલ્યા કરે છે. માનવીની કંઇ પ્રગતિ થવાની હશે તે તે સુષ્ટિના નિયમા સમજી, તેના ઉપયોગ કરીને જ ચરી, નિહું કે તે નિયમાનુ
૧ મનુ અધ્યાય ૧૦ શ્ર્લાક ૪૩, ૪૪
૨ . ભ. છૅ. સાવરકર
For Private and Personal Use Only