________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કે સમાજ સુખી કહેવાય ?
चिंतामपरिमेयां च प्रलयान्तामुपाश्रिता । कामोपभोगपरम। एतावदिति निश्चिताः ॥ आशापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः । ईहन्ते कामभोगार्थमन्यायेनार्थसंचयान् ॥
સ્વાતંત્ર્ય તત્વ પર પિતાને પ્રેમ છે એમ માનવ છુટથી કહેવા લાગશે પરંતુ જે કોઈ મહાપુરૂષો રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટે પ્રયત્ન કરતા હશે તેમનાં રોમાંચ ખડાં કરે તેવા હાલ કરશે. સ્વાતંત્ર્ય સારું ખરું, પણ તે મારા માટે, તારા માટે નહિ. યુરોપીઅન માનવ ઇસુમાં શ્રેષ્ઠત્વ હોવાનું કબુલી બીજી તરફ મુસોલિની હિટલર વગેરેની આજ્ઞાઓનું પણ પાલન કરશે અર્થાત તે દરેક વખતે કઈક પણ તત્વનો આશ્રય લે છે, એવું ભોળા અને અલેકેને બતાવે છે. સગુણ પર પ્રેમ છે એમ તે બતાવશે અને વેશ્યાવૃત્તિ, ઉપદેશ. પર, વગેરે રોગને ફેલાવ તે જ કરશે. સ્ત્રીઓને નસાડી જવાનું તે તેને માટે એક મહત્વનું ઉદરનિર્વાહનું સાધન થઈ પડશે. આજની બંગાલ પ્રાન્તની સ્થિતિ પ્રસિદ્ધ જ છે. વિવાહ સંસ્થા સર્વ સંસ્કૃતિઓને પાયો છે એમ તે મોઢથી બેલ જશે અને સાથે હસ્તસ્પર્શ, ચુંબન, કુમારિકા પર રેતસિંચન, વ્યભિચાર વગેરે સર્વ બાબતે પણ સમાજને ન સમજાય તેવી રીતે કરતે જશે, વળી તેજ સમાજમાં ઊંચે માથે ફરતે જણાશે ! આ સિવાય હજુ શી શી વિકૃત ક્રિયાઓ માનવપ્રાણી કરે છે તેની માહિતી ક્રાઈડ, યંગ, સ્ટેકેલ, એડલર, જહેન્સ, મીડર, એલીસ, વગેરેના ગ્રંથ પરથી
૧ જુએ પાનું ૧૦-૧૮
2 The house of dead-Dostoiewsky; Prisoner of Chillon Byron. મારા અનુભવ-સાવરકર.
3 Mrs. Warren's profession-Bernard Shaw; Lena or London girl; Wby girls go wrong and other works.
For Private and Personal Use Only