Book Title: Samaysara Part 01
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram
Catalog link: https://jainqq.org/explore/022415/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હો નાં COCONGONGO હેલ્લો દર પે Page #2 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસાર પરમર્ષિ ભગવતુ અમૃતચંદ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિ' ટીકાથી વ્યાખ્યાત આત્મખ્યાતિ' ઉપર ડૉ. ભગવાનદાસ કૃત અમૃત જ્યોતિ' મહાભાષ્ય અમૃત જ્યોતિ' મહાભાષ્ય કરી ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતા એમ.બી.બી.એસ. ગાથા કાવ્યાનુવાદ (સાય) : “આત્મખ્યાતિ નો અક્ષરશઃ અનુવાદ : ગાથા અને “આત્મખ્યાતિ ટીકાના ભાવોદ્ઘાટન રૂપ “આત્મભાવના: સમયસાર કલશ પર સમશ્લોકી, ઉપરાંત “અમૃત પદ' (સ્વરચિત) : અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (સળંગ વિસ્તૃત વિવેચન) : સમગ્ર સમસ્ત કૃતિ ડૉ. ભગવાનદાસ કૃત : પ્રકાશક : શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ. Page #3 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ : મુદ્રક : : પ્રકાશક : શ્રી મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. : અગાસ, પો.બોરીઆ - ૩૮૮ ૧૩૦ દુન્દુભી પ્રિન્ટર્સ - ૫૪, મેઘદૂત ફૂલેટ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૪૦૪૧૮૬ ૪ - અમૃત જ્યોતિ મહાભાષ્ય કર્તાનું મંગલાચરણ જય આત્મદેવ ! જય આત્મગુરુ !--- જય આત્મધર્મ જય આત્મગુરુ !... જય આત્મદેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, જ્ઞાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્ર, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, “આત્મખ્યાતિ' જ્યોન્ઝા વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંસ્કૃત, સ્થાપ્યા ળશો' દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મા પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્ પાત્ર, દાસ ભગવાન અમૃત જ્યોતિથી, વિવેચતો સત્ શાસ્ત્ર.. જય. ૫ (ભગવાનદાસ) પુસ્તક પ્રાપ્તિસ્થાનઃ શ્રી પરમત પ્રભાવક મંડલ હાથી બિલ્ડિંગ, “એ” બ્લોક, દૂસરા મજલા, રૂમ નં. ૧૮ ભાંગવાડી, ૪૪૮, કાલબાદેવી રોડ, બોમ્બે-૪૦૦ ૦૦૨ શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ સ્ટેશન : અગાસ પોસ્ટ : બોરીયા વાયા : આણંદ પિન : ૩૮૮ ૧૩૦ ગુજરાત Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ thitttttttttttttttarashatantra liniiiiiiiiiiiiiiiiiiiiiiiiiiia * *** * Initianitariannattainintinuintarin E શ્રીમદ્ રાજચંદ્ર વર્ષ ૩૩ મું વિ. સં. ૧૯૫૬ waminarrantinatinantitanantinatitaniuminstitutionariwalantinatitanium Page #6 -------------------------------------------------------------------------- ________________ પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના ચરણ કમળમાં સમર્પણ જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે, પાવન અવિન આ કરી અવતારે રે; ભારત જ્યોતિર્ધર જે આ કાળે રે, વિરલ વિભૂતિ વિશ્વને ઉજ્જળે રે... જે ધર્મમૂર્ત્તિ. ૧ જે પુણ્યશ્લોક દિવ્ય જ્યોતિ રાજચંદ્રે રે, જ્ઞાનચંદ્રિકા વિસ્તારી આત્મચંદ્રે રે; સાક્ષાત્ જે પ્રયોગસિદ્ધ સમયસારે રે, આત્મસિદ્ધિ મહાપ્રામૃત આત્મ તારે રે... જે ધર્મમૂર્તિ. ૨ મહાવીરનો મહામાર્ગ જેણે ઉદ્ઘોષ્યો રે, નિગ્રંથ પંથ ભવ અંત ઉપાય ઉદ્બોધ્યો રે; મૂળ માર્ગનું દિવ્ય ગાન જેણે ગાયું રે, દિવ્ય ધ્વનિનું અમૃત પાન પાયું રે.. જે ધર્મમૂર્તિ, ૩ જે રાજચંદ્ર વચનામૃત જગ સારો રે, અનુભવસિદ્ધ સમય સારો રે; સાગર શું ગંભીર અહો ! અતિ ઉદારો રે, પામે કોણ અહો ! તેનો પારો રે... ધર્મમૂર્તિ. ૪ તે રાજચંદ્રના પદાજમાં પ્રોલ્લાસે રે, આત્મખ્યાતિ’ ઉપરે સર્જ્યું આ દાસે; ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉલ્લાસે રે, ગ્રંથ સમર્યો આ ભગવાનદાસે રે... જે ધર્મમૂર્તિ. ૫ ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ ૨૭-૩-’૯૪ ૫, કે.એમ. મુન્શી માર્ગ ૩ ભગવાનદાસ Page #7 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવતો જાગતો પ્રયોગસિદ્ધ સમયસાર આવું અદ્ભુત, આવું અનુપમ, આવું અલૌકિક જેનું શુદ્ધ ચૈતન્ય ધ્યાન હતું, તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ સહજત્મસ્વરૂપ સ્વામી શ્રીમદ્દ સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ શુદ્ધ આત્મા થયા છે - પ્રયોગસિદ્ધ સમયસાર થયા છે. સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ - જીવતો જાગતો પ્રયોગસિદ્ધ-સમયસાર જેવો હોય તે શ્રીમદ્ રાજચંદ્રનું જીવતું જાગતું જ્વલંત અધ્યાત્મ ચરિત્ર - “અધ્યાત્મ રાજચંદ્ર' આપણી દૃષ્ટિ સન્મુખ હાજર છે. શ્રીમદ્ભા શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્રામૃત પ્રત્યે અને શુદ્ધ આત્માનુભૂતિના સહજ ઉદ્ગારરૂપ વચનામૃત પ્રત્યે દૃષ્ટિપાત કરતાં સહજ સુપ્રતીત થાય છે, કે શ્રીમદ્ શુદ્ધ આત્માને - સાક્ષાતુ સમયસાર પામેલા શુદ્ધ આત્મા અનુભવ હસ્તગત કર્યો એવા પરમ વીતરાગ સત પુરુષ થઈ ગયા છે. શાસ્ત્રનો વિષય પરોક્ષ છે અને અનુભવનો વિષય પ્રત્યક્ષ આત્મપ્રત્યક્ષ “શાસ્ત્રતિષ્ઠાંત નવર:' - શાસ્ત્રથી પર એવા અનુભવની ભૂમિકા શાસ્ત્રની ભૂમિકા કરતાં ઘણી ઘણી આગળ છે. આવો સમયસાર - શુદ્ધ આત્મા પ્રયોગસિદ્ધ કરી અનુભવપ્રત્યક્ષ કર્યો છે, એ જ શ્રીમદનું પરમ સતુ પડ્યું - પરમ મહતું પડ્યું છે. ” વર્તમાનમાં આવો પ્રયોગસિદ્ધ સાક્ષાત સમયસારભૂત દિવ્ય પુરુષ થઈ ગયો છે. તેવી તથારૂપ શુદ્ધ આત્મદશા સંપન્ન - સાક્ષાત્ સમયસાર સંપન્ન શ્રીમદ્ભા દિવ્ય આત્માની અમૃત ખ્યાતિ પોકારતા એમના આત્માના અમૃતાનુભૂતિમય વચનામૃતો બુલંદ અવાજથી આ વસ્તુ જગતને જાહેર કરે છે. (Proclaims) ખરેખર ! “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલ જ્ઞાન રે એ આત્મભાવના અહોનિશ ભાવબારા પરમ ભાવિતાત્મા વીતરાગ શ્રીમદે આત્માની - સમયસારની જેવી ને જેટલી આત્યંતિક ભાવના કરી છે તેવી ને તેટલી પ્રાયે ભાગ્યે જ કોઈએ કરી હશે. કેવલ એક શદ્ધ આત્માની - સમયસારની અનુભૂતિ જેને નિરંતર વર્તતી હતી, એવા શ્રીમદ્ભી સમયસાર દશાનું સૂચન પૂર્વે કેવલ શુદ્ધાત્માનુભવ દશા પ્રકરણમાં આદિ સ્થળે સ્થળે કર્યું જ હતું. જેમકે - કૃતકૃત્ય અદભૂત શાનદશા જેને પ્રગટી હતી એવા “સહજ સ્વરૂપી” (અં-૩૭૭) સહાત્મસ્વરૂપી શ્રીમની “આત્માકાર સ્થિતિ હતી (અં-૩૯૮), તે તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રોમાં આવતા અનુભવ પ્રમાણ વચનામૃત પરથી સહેજે પ્રતીત થાય છે. “અત્રે આત્માકારતા વર્તે છે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે છે. અર્થાત આત્માના પોતાના સ્વરૂપને વિષે કેવળ જગત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે. એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે.' અં.૪૩૧ આ સમયસારની- શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિના સહજ ઉદ્ગાર “સહજ સમાધિ પર્વત” પ્રાપ્ત (અં. ૬૦૯) દશાએ પહોંચી ગયેલા શ્રમી સાક્ષાત્ સમયસાર દશા ડિડિમ નાદથી ઉદ્ઘોષે છે. શ્રીમની આ સમયસાર દશા કેવી છે? અત્ર તપાસીએ “સમજ્યા તે શમાઈ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા' - એ વાક્યનું વિવેચન કરતા પરમ પરમાર્થ પ્રકાશતા સૌભાગ્ય પરના અમૃત પત્ર (અં. ૬૫૧) શ્રીમદે આ અનુભવસિદ્ધ પરમાર્થ પ્રકાશ્યો છે અને આમ સ્વરૂપ સમજીને સ્વરૂપમાં શમાવા રૂપ શાશ્વત અમૃત માર્ગ પામી જે સાક્ષાત અનુભવસિદ્ધ શુદ્ધ આત્મા થયા હતા, એવા શ્રીમદ્દ “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત' પામ્યા હતા. એટલે જ જ્ઞાનાવતાર શ્રીમની આ “દેહ છતાં દેહાતીત' દશા દેખી આશ્ચર્યથી દિંગ થઈ જઈ સર્વકાળના સર્વ મુમુક્ષુઓ આ ભાવપૂર્ણ નમસ્કાર શ્રીમદ્જ લાગુ પાડતાં, ભક્તિથી એકી અવાજે પોકારી ઊઠે છે - “જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો !! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, Page #8 -------------------------------------------------------------------------- ________________ ઘરને, માર્ગને, આસનાદિ સર્વ નમસ્કાર હો ! નમસ્કાર હો !' (અં. ૬૭૪). એવી સાક્ષાત્ સમયસાર અનુભવ જાગ્રત દશા-સ્થિતિદશા જેને પ્રગટી હતી, એવા સાક્ષાત્ મદ આત્માનુભવસિદ્ધપણે આ અમૃત પત્રમાં (એ. ૭૭૯). સૌભાગ્યને આત્મજાગૃતિ અર્થે જણાવ્યું છે તેમ - “સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપણું છે, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસવો ત્યાંથી મુક્ત દશા વર્તે છે, તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. શુદ્ધ સહજ આત્મસ્વરૂપ. (અં. ૭૭૯), આવા શુદ્ધ સહજ આત્મસ્વરૂપના સ્વામી સાક્ષાત્ સમયસારભૂત જીવન્મુક્ત હતા શ્રીમદ્ ! ** નિગ્રંથના પંથને અનુસરતાં પ્રત્યેક પ્રત્યેકે પદાર્થનો અત્યંત વિવેક કરી જે પરમ ભાવ નિગ્રંથ આત્માને તેનાથી વ્યાવૃત્ત કરી સાક્ષાત્ સમયસાર - શુદ્ધઆત્મા પ્રગટ કર્યો હતો, “જાગ્રત સત્તા, જ્ઞાયક સત્તા આત્મસ્વરૂપ” (હા.નોં. ૩-૨૧) સિદ્ધ કર્યું હતું, એવા આત્મસિદ્ધ સાક્ષાત્ સમયસાર - પ્રયોગસિદ્ધ સમયસાર હતા શ્રીમદ્ ! અને આમ નિગ્રંથના પંથને અનુસરતાં જેને સાક્ષાત્ સમયસાર દશા પ્રગટી છે, એવા સ્વરૂપસ્થ થયેલા પરમ ભાવનિગ્રંથ શ્રીમદ્ આત્માનુભવ સિદ્ધપણે આ સ્વરૂપસ્થ થવાનો પરમનિગ્રંથ માર્ગ ઉદ્ઘોષે છે. “એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે.” ** અને પરમાનંદમય આત્મનિમગ્ન સાક્ષાતુ સમયસાર દશા જેને પ્રગટી છે, એવા સ્વરૂપસ્થ શ્રીમદ્ આવા પરમ આત્માનંદના ઉલ્લાસમાં ને ઉલ્લાસમાં આ શુદ્ધ આત્માનો-સમયસારનો મહામહિમતિશય ઉદ્ઘોષતા આ પરમ અમૃત પત્રમાં (એ. ૮૩૩) આ ટંકોત્કીર્ણ અમૃત વચનો પ્રકાશે છે – “સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યરૂપ પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું, હે નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉં છું. શાંતિઃ શાંતિઃ શાંતિ.” -શ્રીમદ્ રાજચંદ્ર અં. ૮૩૩ અને આવા સાક્ષાત્ સમયસારભૂત - એવંભૂત દશા પામેલા સ્વરૂપસ્થ જેવા અદ્ભુત શાનીશ્વર વિના આ ચતુર્દશ સૂત્રમાં સૂચવ્યું છે, તેમ એવંભૂત દેષ્ટિથી એવંભૂત સ્થિતિની આત્મામાં આવી અદ્ભુત સતનય ઘટના કોણ કરી શકે? ” આમ સાત નયની આત્મામાં અદ્ભુત ઘટનામાં આ મહાનું પરમાર્થ ગંભીર ચતુર્દશ સૂત્રમાં - સર્વત્ર તેવા પ્રકારની તથારૂપ દશાવાળી એવંભૂત દેષ્ટિની અને એવંભૂત સ્થિતિની શ્રીમદની આત્મભાવના વ્યાપક છે. * શ્રીમદે અત્ર સર્વત્ર એવભૂત સ્થિતિની - તથારૂપ સહાત્મસ્વરૂપ સ્થિતિની જ આત્યંતિક આત્મભાવના કરી છે. આમ જેના જીવનમાં અને કવનમાં એક આત્મા આત્મા ને આત્મા જ એ દિવ્ય ધ્વનિ ગૂંજ્યા કરતો હતો, એવા સહાત્મસ્વરૂપસ્વામી શુદ્ધચૈતન્યમૂર્તિ શ્રીમદ્ આવા શુદ્ધ આત્મા પ્રયોગસિદ્ધ સમયસાર હતા ! નમસ્કાર હો ! નમસ્કાર હો આવા જીવતા જાગ્રતા આ પ્રયોગસિદ્ધ સમયસારને ! નમ: સમયસર ! " * Page #9 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સુધાસિન્થના સુધાબદુ मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झादि तं चेय । તથૈવ વિદર ળિયં મા વિદરસુ ગgÒસુ || - શ્રી કુંદકુંદાચાર્યજી अहमिक्को खलु सुद्धो दंसणणाणमईओ सदारूवी । વિ સ્થિ મજ્જ વિવિવિ પરમાણુમi | - શ્રી કુંદકુંદાચાર્યજી सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयं स्वमिहैकं ।। નાસ્તિ નતિ મમ શ્ચન મોટ્ટઃ શુરિયનમોનિથમિ || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसन्ति नित्यं । વિછત્વનાdયુતરશાન્તવત્તાસ્ત gવ સાક્ષામૃત પિવતિ || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । યત્ર તત્પર તત્ત્વ શેષ: પુનરૂપત્તવઃ || - શ્રી હરિભદ્રાચાર્યજી (યો.દ. સમુચ્ચય) परब्रह्मपरिणामनिदानं, स्फुटकेवलविज्ञानं रे । વિરય વિનયવિવતિજ્ઞાનં, શાંતસુધારસપાન રે | - શ્રી વિનયવિજયજી કૃત શાંતસુધારસ અહો સત્યરુષનાં વચનામૃત, મુદ્રા અને સસમાગમ ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિની સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી, અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. - શ્રીમદ રાજચંદ્ર અહો ! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ ! અહો તે સર્વોત્કૃષ્ટ શાંતરસ પ્રધાન માર્ગના મૂળ સર્વ દેવ, અહો ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીતિ કરાવ્યો એવા પરમકૃપાળુ સદ્ગુરુ દેવ - આ વિશ્વમાં સર્વકાળ તમે જયવંત વર્તો, જયવંત વર્તો. - શ્રીમદ્ રાજચંદ્ર સમસ્ત વિસ્વ ઘણું કરીને પરકથા અને પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા માંથી પ્રાપ્ત થાય એવાં અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પરવૃત્તિમાં જવા યોગ્ય દેવા યોગ્ય નથી. - શ્રીમદ્ રાજચંદ્ર T શુદ્ધાત્માનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે, પરવડી છાંહડી જેહ પડે, તે પરસમય નિવાસ રે. - શ્રી આનંદઘનજી (અરજિન સ્તવન) શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયે ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. - શ્રી યશોવિજયજી શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી, અવ્યાબાધ અનંતે પામે, પરમ અમૃત સુખ ધામજી. - શ્રી દેવચન્દ્રજી (શીતલ જિન સ્તવન) શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા મેં કેલિ કરે, શુદ્ધતા મેં સ્થિર હૈ, અમૃત ધારા બરસૈ. - શ્રી બનારસીદાસજી સહજ ગુણ આગરો, સ્વામી સુખ સાગરો, જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો, શુદ્ધતા એકતા તીણતા ભાવથી, મોહ રિપુ જય પડહ વાયો. - શ્રી દેવચન્દ્રજી (પાર્શ્વજિન સ્તવન) જય સહજ સ્વરૂપી શુદ્ધ ચૈતન્ય મૂર્તિ, શ્રીમદ્ ભગવત્ અર્હદ્ ચૈત્ય તે શાંત મૂર્તિ, કરતું ચિતસમાધિ અર્પતું આત્મશાંતિ, હરતું ભવ ઉપાધિ કાપતું મોહ ભ્રાંતિ. - ભગવાનદાસ (સ્વરચિતઃ લલિત વિસ્તરા ટીકા મંગલાચરણ) Page #10 -------------------------------------------------------------------------- ________________ अहमिक्को खलु सुद्धो, णिम्ममओ णाणदंसणसमग्गो । તfધ ોિ તધિતો સર્વે UN વર્ષ નિ | - શ્રી કુંદકુંદાચાર્યજી सुद्धस्स य सामण्णं भणियं सुद्धस्स दंसणं णाणं ।। સુદ્ધસ શિવ્વા સો ચિય સિદ્ધો નો તસ || - શ્રી કુંદકુંદાચાર્યજી (પ્રવચનસાર, ૨૭૪) चित्पिडचंडिमविलासिविकासहासः शुद्धप्रकाशभरनिर्भरसुप्रभातः । કાનંવસ્થિતફાસ્વનિતૈવરૂપસ્તચૈ વોયમુત્યવતર્વિરા || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી तज्जयति परंज्योतिः समं समस्तैरनन्तपर्यायः । સર્વતતન રૂવ સત્તા પ્રતિનિતાર્થનાતિવા યત્ર || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી (પુરુષાર્થ સિદ્ધિ ઉપાય) अहो ! अनन्तवीर्योऽयमात्मा विश्वप्रकाशकः ।। ત્રિનોવચં વાયત્વે ધ્યાનશવિતઝમાવતઃ | - શ્રી શુભચંદ્રાચાર્યજી (જ્ઞાનાર્ણવ) आत्मप्रवृत्तावतिजागरूकः परप्रवृत्तौ बधिरान्धमूकः । સવિલાનનો યો નોોત્તર સામુતિ યોગ || - શ્રી યશોવિજયજી (અધ્યાત્મોપનિષદ) i શ્રીમદ્ વીતરાગ ભગવંતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિ સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્નો. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪૩. જે સત્પરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કણાને નિત્ય પ્રત્યે એવા સર્વ સત્યરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૩ (ષટુ પદનો અમૃત પત્ર). દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંતગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪ અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય પાણી, સર્વ દેહાથની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૯ કેવલ અંતર્મુખ થવાનો સત્પરુષોનો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે. - શ્રીમદ્ રાજચંદ્ર-ઈ. ૮૧૬ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. (શ્રીઆત્મસિદ્ધિ) પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય. પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયણ નિહાળે જંગધણી, મહિમા મેરુ સમાન. - શ્રી આનંદઘનજી (ધર્મનાથ જિન સ્તવન) સાહેબાં હે કંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હે લાલ, આ. મુજ મનમંદિર માંહી, આવે જો અરિબલ જીપતો હે લાલ.- શ્રી યશોવિજયજી (કુંથ જિન સ્તવન) જાગ્યો સમ્યગુ શાન સુધારસ ધામ જો, છોડિ દુર્જય નીંદ પ્રમાદની રે લો, જે અતિ દુરૂર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો. જિન આલંબની નિરાલંબતા પામે જો, તેણે હમ રમશું નિજગુણ શુદ્ધ નંદનવને રે લો. - શ્રી દેવચંદ્રજી દર્શન શાન ચારિત્ર ત્રિવેણી, સંગમ તીરથ શિવપથ શ્રેણી, એ જસ તીર્થે નિત્ય નિમજી, પાવન જન સૌ પાપ કિં વિવર્જ... જય જિનદેવા ! જય જિનદેવા ! જય જિનદેવા ! દેવ કરે છે સહુ તમ સેવા, સુર નર ઈન્દ્રો સ્તવન કરે છે, યોગિવરેન્દ્રો ધ્યાન ધરે છે... જય જિનદેવા... ભગવાનદાસ (સ્વરચિતઃ પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨) Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન છે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. “હે કુંદકુંદાચંદ્ર આચાર્યો તમારા વચનો વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.” - હાથનોંધ-૨ (૨૦) કુંદકુંદાચાર્ય અને આનંદઘનજીને સિદ્ધાંત સંબંધી જ્ઞાન તીવ્ર હતું. કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુસ્થિત હતા.” પરમર્ષિ કુંદકુંદાચાર્ય પ્રણીત, પરમર્ષિ અમૃતચંદ્રાચાર્ય વિરચિત “આત્મખ્યાતિ વ્યાખ્યાત અને ડૉ. ભગવાનદાસ કૃત ‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય સંયુક્ત આ પરમશ્નતની પ્રભાવના કરનારા આ સમયસાર ગ્રંથનું પ્રકાશન કરતાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસને અતિ આનંદ થાય છે. તેમના બે ગ્રંથ “અધ્યાત્મ રાજચંદ્ર” તથા “આત્મસિદ્ધિ” ઉપર રાજજ્યોતિ મહાભાષ્ય, આશ્રમથી પ્રકાશિત થયેલ અને ટૂંક સમયમાં તે અપ્રાપ્ય થયા. આ બન્ને ગ્રંથોની નવી આવૃત્તિઓનું પ્રકાશન થશે એજ એમના પ્રકાશનની ઉપયોગિતા સૂચવે છે. ડૉ. ભગવાનદાસભાઈએ અતુલ પરિશ્રમથી એકાણું વર્ષની વયે એકલા હાથે આ સમયસાર ગ્રંથનું વિવેચન કરેલ છે જે જિજ્ઞાસને મૂળ ગ્રંથ વિચારવામાં, સમજવામાં સરળતા રહેશે. તેઓએ આ ગ્રંથનું ખૂબ જ ઝીણવટ અને ચીવટથી કોઈ મુદ્રણદોષરહિત સુંદર ગ્રંથ બનાવવામાં આ ઉંમરે શ્રમ લીધો છે અને પરમશ્નતની પરમભક્તિ - પરમાર્થ પ્રેમથી નિષ્કામ પરમાર્થ સેવા કરી છે તે માટે એમને પુનઃ પુનઃ ધન્યવાદ અને આ સંસ્થાનું આ પ્રકાશન સફળ રહેશે. પરમ કૃપાળુદેવે જે સન્શાસ્ત્રોનો અભ્યાસ સૂચવ્યો છે એમાં પૂ. કુંદકુંદાચાર્ય રચિત સમયસાર, અષ્ટપ્રભુત, પંચાસ્તિકાય વિ. ગ્રંથનો સમાવેશ થાય છે અને આ આશ્રમ તરફથી એ પુસ્તકોનું પ્રકાશન થયું છે. પરમ કૃપાળુદેવે વચનામૃત ૩૭૮માં કહેલ નીચેના વાક્યો તરફ સર્વ વાચકોનું લક્ષ ખેંચવું યોગ્ય લાગે છે. - “નિશ્ચય”ને વિષે અકર્તા, “વ્યવહાર”ને વિષે કર્તા, ઈત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિષે છે તે વિચારવાને યોગ્ય છે, તથાપિ નિવૃત થયા છે જેના બોધસંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.” કોઈપણ નય ન દુભાય એવી પરમ વીતરાગની વાણી અને પરમ કૃપાળદેવનો ઉપદેશ લક્ષમાં રાખી આ ગ્રંથનું વાંચન સર્વને હિતકારી નીવડશે એ શ્રદ્ધા સાથે આ ગ્રંથનું પ્રકાશન થયું છે. “સપુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.” સંવત ૨૦૫૦ મનુભાઈ ભ. મોદી શ્રાવણ પ્રમુખ ઓગસ્ટ, ૧૯૯૪ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ “સમયસાર”ના છપાઈ દાન આપનારી યાદી જુઓ પના : ૮૬૪ રૂા : ૨,૦૦,૦૦૦ = ૨૦ ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા Page #12 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણો જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. “હું કોઈ ગચ્છમાં નથી; પણ આત્મામાં છું; એ ભુલશો નહીં; શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૩૭' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૩૬ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, શાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. દિવ્યાત્મા તે અમૃતચંદ્ર, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, આત્મખ્યાતિ' જ્યોન્ના વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. સ્થળે સ્થળે ત્યાં અમૃત સંભૂત, સ્થાપ્યા “કળશો' દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મ પ્રગટવા દિવ્ય... જય. દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્માત્ર, દાસ ભગવાન “અમૃત જ્યોતિ'થી, વિવેચતો સતુ શાસ્ત્ર... જય. (સ્વરચિત) ભગવત્ કુંદકુંદાચાર્ય અને ભગવત્ અમૃતચંદ્રાચાર્ય એ જગદ્ગુરુ વિશ્વની વિરલ વિભૂતિ થઈ ગયા, અધ્યાત્મ ક્ષેત્રે મોક્ષમાર્ગની જગતુ પાવની પરમશ્રુત ગંગા વહાવનારા આ જગદ્ગુરુ ભારત અવનિ પાવન કરી ગયા, જિનદર્શનનો પરમ ઉદ્યોત કરનારા મહાપ્રભાવક પરમ પુરુષો થઈ ગયા. પરમ શ્રમણ ભગવાન મહાવીરના લોકોત્તર પરમ અધ્યાત્મ મોક્ષમાર્ગને ઉદ્યોતિત કરનારા પરમર્ષિ કુંદકુંદાચાર્ય લગભગ બે હજાર વર્ષ પૂર્વે થયા, તે પછી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્ય લગભગ એક હજાર વર્ષે થયાં, ભગવાન મહાવીરના આધ્યાત્મિક અલૌકિક દિવ્ય માર્ગનો દિવ્ય પ્રકાશ ઝીલી પરમર્ષિ કંદકુંદાચાર્યજીએ આ વિશ્વમાં જ્ઞાન-ભાનુનો દિવ્ય પ્રકાશ રેલાવ્યો, તે ચિતુ પાત્રમાં ઝીલી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વિશ્વમાં જ્ઞાનચંદ્રિકા વિસ્તારી અને તે આ પરમર્ષિ યુગ્મનો દિવ્ય જ્ઞાનપ્રકાશ યથાશક્તિ ઝીલી આ ભગવાનના દાસે (ભગવાન-દાસે) સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરમશ્રુત ભક્તિથી વિસ્તાર્યો. આ પરમર્ષિ યુગ્મ આધ્યાત્મિક શૈલીથી મોક્ષમાર્ગનું અપૂર્વ નિરૂપણ અત્રે સમયસાર અને “આત્મખ્યાતિ'માં પ્રકાર્યું છે. જિન દર્શનની શૈલી અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે: શી એની શૈલી ! જ્યાં આત્માને વિકારમય થવાનો અનંતાંશ પણ રહ્યો નથી. શુદ્ધ, સ્ફટિક, ફીણ અને ચંદ્રથી ઉજ્વળ શક્લ ધ્યાનની શ્રેણિથી પ્રવાસરૂપે નીકળેલાં તે નિર્ઝન્થનાં પવિત્ર વચનોની મને-તમને ત્રિકાળ શ્રદ્ધા રહો ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના !” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પર પરમર્ષિ કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસાર - પ્રવચનસારાદિ યુગપ્રવર્તક મહાગ્રંથોને યુગપ્રવર્તક મહાટીકાઓથી વિભૂષિત કરવાનો મહાયશ પ્રથમ ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યને ફાળે જાય છે, તેમની પરમ સમર્થ ટીકાઓથી કુંદકુંદાચાર્યજીનું અલૌકિક અપૂર્વ કેવું અનંતગુણવિશિષ્ટ ગૌરવ બહુમાન કર્યું છે, તે વિશ્વવિશ્રત છે. કુંદકુંદાચાર્યના મહાગ્રંથોમાં પ્રવહતી અધ્યાત્મરસ અમૃત સરિતા અવનિ પર અવતારવાનું માન અમૃતચંદ્રાચાર્યને ઘટે છે. ખરેખર ! અમૃતચંદ્રાચાર્ય જાણે કુંદકુંદાચાર્યજીના હૃદય અંત:તલમાં પ્રવિષ્ટ હોયની ! કુંદકુંદાચાર્યના આધ્યાત્મિક વારસદાર હોયની ! મહાનું અમૃતચંદ્રાચાર્યે Page #13 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એમની યુગપ્રવર્તક અસાધારણ અલૌકિક મહાટીકાઓથી મહાન કુંદકુંદાચાર્યનો મહિમાતિશય જગતમાં વિસ્તાર્યો, એટલું જ સ્વ દિવ્ય આત્માનો મહિમાતિશય વિસ્તાર્યો છે. શ્રી કુંદકુંદાચાર્ય પ્રણીત પંચાસ્તિકાય-પ્રવચનસાર-સમયસાર એ પરમાગમ પ્રસ્થાનત્રયી' તરીકે સુપ્રસિદ્ધ છે, આ ત્રણે શાસ્ત્ર પર અમૃતચંદ્રાચાર્યજીની અલૌકિક મહાટીકા વિશ્વવિખ્યાત છે. અત્ર તો સમયસાર અંગે વક્તવ્ય પ્રસ્તુત છે, તે હવે આ પ્રસ્તાવનામાં સંક્ષેપમાં કરશું. આ પરમાગમ સમયસાર પ્રત્યે અમૃતચંદ્રજીનો કેવો પરમ પરમાર્થ પ્રેમ પ્રવાહ ઉલ્લસ્યો છે, તેનું આપણને “આત્મખ્યાતિ' મહાટીકામાં દર્શન થાય છે. અત્રે એક સૂત્રનિબદ્ધ પરમાર્થગંભીર પરમાર્થઘન સળંગ એક જ વાક્યમાં તે તે ગાથાનો સંપૂર્ણ સમગ્ર ભાવ વ્યક્ત કરી દેવો, તે અમૃતચંદ્રજીનું અપૂર્વ આત્મપરાક્રમ દાખવે છે. ખરેખર ! આવી એક સૂત્રનિબદ્ધ સૂત્રાત્મક મહાટીકા અખિલ ભારતમાં અજોડ અને અદ્વિતીય છે. અત્ર પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ (પ્રસિદ્ધિ-પ્રકૃષ્ટ સિદ્ધિ) કરી છે એવી આ “આત્મખ્યાતિ’ ટીકા ખરેખર ! આત્મખ્યાતિ જ છે. આવી યથાર્થનામાં “આત્મખ્યાતિ' નામથી પરમ પ્રખ્યાતિ પામેલી, પરમ પરમાર્થ ગંભીર અદ્વિતીય અનન્ય સૂત્રમય ટીકા આ પરમ તત્ત્વદ્રા અમૃતચંદ્રજીએ સોળે કળાથી પૂર્ણ અનન્ય અદ્દભુત તત્ત્વકળાથી ગૂંથી છે અને તેમાં પણ, આ પરમ અધ્યાત્મરસપરિણત પરમ ભાવિતાત્મા મહાત્માએ પરમ આત્મભાવના પરમ ઉલ્લાસથી, શુદ્ધ ચૈતન્ય-અમૃતરસની અમૃત સરિતા વહાવતી અપૂર્વ કળશકાવ્ય રચના કરી, આ “આત્મખ્યાતિની, આત્મખ્યાતિમાં અનંતગુણવિશિષ્ટ અભિવૃદ્ધિ કરી છે - એવું આ પરમ આત્માનુભવી દિવ્ય દ્રષ્ટા કવિ-ગ્નષ્ઠાની અમૃતાનુભવ પ્રસાદી રૂપ આ કળશકાવ્ય સર્જન છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની યુગપ્રવર્તક (Epoch-making) કૃતિઓ પ્રત્યે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનો કેવો અનન્ય પરમાર્થ પ્રેમ છે, તે તો તે તે ગ્રંથોની તેમની યુગપ્રવર્તક (Epoch-making) પરમ પ્રતિભાસંપન્ન અનુપમ અદ્વિતીય પરમ અમૃત ટીકાઓથી તેમણે જે મહાનું કુંદકુંદાચાર્યજીનું અને તેમના મહાનું ગ્રંથોનું અનંતગુણ વિશિષ્ટ ગૌરવ વધાર્યું છે - કર્યું છે, તે પરથી જગતુ વિશ્રત છે અને તેમાં પણ આ ગ્રંથરાજ પ્રત્યેનો એમનો પરમ પ્રેમસિંધુ એટલો બધો ઉલ્લાસયમાન થઈને છલકાયો છે, કે તે આ પરમ આત્માનુભવી (મહાકવિ-બ્રહ્મા પરબ્રહ્મ સ્વરૂપ) પરમાર્થ મહાકવીશ્વરના હૃદય-હૃદ્રમાંથી અનુભવોલ્ગાર રૂપ સહજ સ્વયંભૂ સ્રોત રૂપે નીકળેલી અપૂર્વ કળશ કાવ્યની અમૃત સરિતા પરથી સહૃદય સંવેદક સંતજને ગીર્વાણ વાધયમાં યુગપ્રવર્તિની “આત્મખ્યાતિનો ગદ્ય ભાગ માત્ર રચીને એ આર્ષદ્રષ્ટા પરમર્ષિનો આત્મા સંતોષ ન પામતાં, એમણે હૃદયમાં ન માતા પરમ આત્મભાવના અમૃતાનુભવ ઉલ્લાસથી આ અનુપમ “સુવર્ણમય “કળશ” કાવ્યોનું હૃદયંગમ સર્જન કર્યું છે, કે જે આ પરમ નિસ્પૃહ મહામુનિની કીર્તિના અનુપમ “સુવર્ણ કળશ” સમાન સદા ઝળહળી રહેલ છે ! અને જેનો દિવ્ય પ્રકાશ દેશ-કાળ-જાતિના બંધનથી અનવચ્છિન્નપણે દૂર દૂરથી આકર્ષીને સંતજનોને દિવ્ય અનુભવામૃત રસાસ્વાદમાં નિમજ્જન કરાવી રહેલ છે ! કોઈ મંદિર હોય તેની પૂર્ણાહુતિ થતાં શિખર પર કોઈ સુવર્ણ કળશ ચઢાવે, તેમ આ સમયસાર શાસ્ત્ર રૂપ પરમ તત્ત્વજ્ઞાનનું ઉંચામાં ઉચું શિખર છે - મેરુ શિખર છે ને તેના પર અનન્ય તત્ત્વમંથનના નવનીત રૂ૫ આત્માનુભૂતિમય પરમ અમૃતરસથી ભરેલા આ અમૃત સુવર્ણ કળશ કાવ્યો ચઢાવી અમૃતચંદ્રજી યથાર્થનામાં “અમૃત ચંદ્ર’ થયા છે ! Page #14 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસ્તાવના આ આગળ લંબાવતાં પહેલાં આ સમયસાર શાસ્ત્રના ારા અભ્યાસનો ઈતિહાસ સંક્ષેપમાં રજુ કરશું : આ સમયસાર ગ્રંથ સં. ૧૯૭૫ માં (ઈ. ૧૯૧૯) શ્રીમદ્રાજચંદ્ર શાસ્ત્રમાળામાં પ્રકાશિત થયો અને તદનુસાર પૂ. ગણેશપ્રસાદવર્ણીજી દ્વારા ‘અહિંસા મંદિર' પ્રકાશનમાં (દિલ્હી) ૧૯૫૮માં પ્રકાશિત થયો. શ્રીમદ્રાજચંદ્ર શાસ્ત્રમાળામાં પ્રકાશિત સમયસાર શાસ્ત્ર ઈ. ૧૯૪૨માં મ્હારા હાથમાં આવ્યો અને તેના અભ્યાસમાં સર્વાત્માથી મંડી પડ્યો. આ અલૌકિક શાસ્ત્ર અને અલૌકિક ‘આત્મખ્યાતિ'નો મહાપ્રભાવ જગમાં વિસ્તરવો જોઈએ એવો સ્વયંભૂ સંકલ્પ મ્હારા હૃદયમાં થયો અને આ ભાવનાને સક્રિય મૂર્ત સ્વરૂપ આપવા યથાવકાશ ક્વચિત્ મંદ ક્વચિત્ તીવ્ર વેગે-સંવેગે આ વિસ્તૃત વિવેચનાત્મક મહાભાષ્યાદિ લેખન (પણ) કાર્ય કરતો રહ્યો. આ અભ્યાસ દરમ્યાન મ્હારા આત્મામાં સહજ સંવેદાયું કે તે તે શાસ્ત્ર જાણે પરિચિત હોયની ! કારણકે સૂત્રાત્મક ‘આત્મખ્યાતિ' કોઈની પણ સહાય વિના મને શીઘ્ર સહજ સમજાઈ ગઈ અને અદ્ભુત આત્મખ્યાતિ' ટીકાની અદ્ભુત સંકલના પણ સમજાઈ ગઈ, જેથી મને પોતાને આશ્ચર્ય લાગ્યું. આ મહાન્ આચાર્યોની અલૌકિક કૃતિ પ્રત્યે અવ્યક્ત નૈસર્ગિક પૂર્વ સંસ્કાર જાગ્રત હોય અને જાણે આત્મીય હોય એમ તે પ્રત્યે ઓર અપૂર્વ ભાવ સ્ફુરિત થયો, આ અનુભવસિદ્ધ હકીકત છે. સમયસાર ગાથા પણ ‘આત્મખ્યાતિ' વ્યાખ્યા પરથી જ સ્પષ્ટ સમજાય છે. તે તે ગાથાનું હાર્દ સમજવા આત્મખ્યાતિ' પરમ ઉપકારી - પરમ ઉપયોગી છે, આત્મખ્યાતિ' વિના સમયસારનો ભાવ ૫૨માર્થ આશય સમજાવો દુષ્કર છે. ખરેખર ! ‘આત્મખ્યાતિ' વિના સમયસાર શાસ્ત્રમાં પ્રવેશ કરવો દુર્ગમ્ય છે, તે સુગમ્ય કરવા માટે આ લેખકે વિસ્તૃત વિવેચનાત્મક ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય સંદબ્ધ કર્યું છે. અસ્તુ ! પૂર્વે કહ્યું તેમ ૧૯૪૨ના પ્રારંભથી પ્રસ્તુત શાસ્ત્રનો મ્હારો અભ્યાસ પ્રારંભ થયો અને લગભગ બે - અઢી વર્ષમાં પૂર્ણ થયો, પરંતુ કોઈ સ્થળો વિચારવાને બાકી રહ્યા હતા અને અવકાશ અભાવે તે પૂર્ણ થઈ શક્યા નહિ, તેમજ સાંગોપાંગ પરિપક્વ અભ્યાસ ન થાય ત્યાં સુધી ગ્રંથ બ્હાર પાડવો નહિં એવો મ્હારો સંકલ્પ હતો, તે આદિ કારણે ગ્રંથ પ્રકાશનમાં વિલંબ થયો હતો. ૧૯૬૭માં ગ્રંથ સંપૂર્ણ થયો. પણ અંગત સંજોગોવશાત્ અનુષાંગિક કારણોથી તેમજ પત્નીની દીર્ઘ અનારોગ્ય અવસ્થા ઉદયાદિ કારણોથી ગ્રંથ પ્રકાશન કાર્ય ખોળંબે પડતું ગયું. ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ' એ ઉક્તિએ તેનો ભાવ ભજવ્યો ! અસ્તુ ! હવે આ ગ્રંથ પ્રકાશન થાય છે અને સુજ્ઞ વાંચકના કર-કમળમાં આવે છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા જ્ઞાનાવતાર પરમ જ્ઞાની પુરુષે જેની પરમશ્રુતમાં ગણના કરી છે, આવા પરમ શ્રુતની મહાપ્રભાવના કરનારા આ ગ્રંથનું પ્રકાશન શ્રેય શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસે પ્રામ કર્યું, તે અતિ પ્રશસ્ત અને સમુચિત છે. તે બદલ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસના મહાનુભાવ ટ્રસ્ટી મંડળે જે ઉલટ ઉમંગ અને ઉત્સાહથી પ્રકાશન લાભ લીધો તે માટે તેમને પુનઃ પુનઃ ધન્યવાદ ! પ્રેસના માલિક શ્રી જયેશ શાહે જે ખંત અને ઉત્સાહથી આ મુદ્રણ કાર્ય સુંદર રીતે કર્યું, તે માટે તેમને અભિનંદન ! આ મહાન્ આચાર્યોની અને તેમના મહાન્ શાસ્ત્રો પ્રત્યેની નૈસર્ગિક પ્રીતિ-ભક્તિથી પ્રેરિત થઈને ‘પ્રીત્યાત્મવીર્યમવિચાર્ય’ આ લેખન પ્રવૃત્તિની ધૃષ્ટતા કરી છે, આ મહાન્ આચાર્યોનો અને તેમના મહાન્ શાસ્ત્રના સમર્થ અવલંબને આ લેખકે યથાશક્તિ-યથાભક્તિ-યથાવ્યક્તિ આ કાર્ય કરવાનું સાહસ કર્યું છે, નહીં તો ‘પ્રાંશુત્તમ્મે તે મોહાદારિવ વામનઃ' જેવી આ સાહસચેષ્ટા પડત ! આ લેખકના આ નમ્ર પ્રયત્નમાં વિગતમત્સર ગુણદોષજ્ઞ સજ્જનોને જે કંઈ સફળતા ભાસ્યમાન થાય તે કેવળ ૫૨મગુણનિધાન પરમ કૃપાનિધિ આ બન્ને અતીદ્રિય જ્ઞાની પુરુષોના કૃપાપ્રસાદને આભારી છે જેના પરમ સમર્થ વચનામૃતની પ્રબળ ભિત્તિના અવલંબન વિના આ પ્રયત્ન અશક્ય હોત. તેમજ વર્તમાનમાં તેવા અતીદ્રિય જ્ઞાની પુરુષ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃત અને ચરિત્રામૃત - અધ્યાત્મ રાજચંદ્ર'ને આભારી ૧૧ - Page #15 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છે, જે વચનામૃતમાંથી કિંચિત્ અંશ - તે તે ગાથા અને “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં આ વિવેચનના મથાળે ઈત્યાદિ યથાસ્થાને આ લેખકે ટાંક્યા છે - અવતરણ કર્યા છે, અને જે આ પરમ જ્ઞાનીપુરુષની ઊર્ધ્વગામિની અલૌકિક અદ્ભુત શાનદશાની મુમુક્ષુને સુપ્રતીતિ કરાવે છે. તેમજ હરિભદ્રાચાર્યજી, હેમચંદ્રાચાર્યજી આનંદઘનજી, ચિદાનંદજી, પૂજ્યપાદાચાર્યજી, પવનંદિ આચાર્યજી, દેવચંદ્રજી, યશોવિજયજી, બનારસીદાસજી આદિ આધ્યાત્મિક યોગીપુરુષોના વચનામૃત યથાસ્થાને આ લેખકે વિસ્તૃત વિવેચનમાં- સ્વકૃત ‘અમૃત જ્યોતિ મહાભાષ્યમાં ટાંક્યા છે, જે માટે ઋણ સ્વીકાર કરી આભાર માને છે. આ પરમ જ્ઞાની પુરુષોના વચનામૃત સંબંધી લેખનમાં ક્ષયોપશમની મંદતાથી જાણ્યે-અજાણ્યે કંઈ પણ ચૂનાધિક, અસમંજ, અસમ્યક, અયથાર્થ, અસંબદ્ધ, અયથાસૂત્ર લખાઈ જાય અથવા શુદ્ધ સતુ. આશયથી લખવા છતાં છvસ્થતાથી કંઈ પણ આશયાંતર વા આશ...વિરુદ્ધ સમજાય તો તેનો દોષ આ લેખકને શીરે છે, અને તેની તે નમ્રભાવે ક્ષમાયાચના કરે છે. અત્રે જે કાંઈ ગુણ હોય, તે પરમ સફુરુષ જ્ઞાની પુરુષોના છે અને દોષ હોય આ લેખકનો છે, એમ ગણી હંસદેષ્ટિ ગુણગ્રાહી સજ્જનો અત્ર સપુરુષના ગુણગણનું ગ્રહણ કરજો ! Page #16 -------------------------------------------------------------------------- ________________ CON ગ્રંથ યોજના અને ગ્રંથ સંકલના હવે ગ્રંથયોજના - ગ્રંથસંકલના અંગે સંક્ષેપમાં નિર્દેશ કરશું. તેમાં - ગાથા અને “આત્મખ્યાતિનો અનુક્રમઃ સપ્તાંગી યોજના ૧. ગાથા પ્રાકૃત શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત. આ આચાર્યજીએ સ્વયં કહ્યું છે તેમ આ સમયમામૃત શ્રુતકેવલ ભણિત' કહીશ. મહાન ટીકાકાર અમૃતચંદ્રાચાર્યજી આના આ ત્રણ અર્થ પ્રકાશ્યા છે - (૧) કેવલિ – (૨) શ્રત – (૩) શ્રત-કેવલિ ભણિત. આમ સર્વ પ્રકારે અહંતુ-પ્રવચનનું અવયવ હોઈ પરમ પ્રમાણતાને પામેલ છે. કાવ્યાનુવાદ (સઝાય). ગાથાનો આ અક્ષરશઃ સઝાય રૂ૫ ગુજરાતી અનુવાદ અત્ર ઢાળબદ્ધ ગેય કાવ્યમાં અવતારવાનો આ વિનમ્ર પ્રયાસ આ લેખક-વિવેચકે કર્યો છે. તે ગાથાનો અર્થ શીધ્ર સમજવા માટે કાવ્ય રસિકોને સ્વાધ્યાયાર્થે ઉપયોગી થઈ પડશે. ગાથાર્થ - ગાથાનો અક્ષરશઃ ગુજરાતી અર્થ. “આત્મખ્યાતિ'કાર આચાર્યજીએ સંસ્કૃતમાં ગાથા છાયા-પ્રતિબિંબરૂપ અર્થ પ્રકાશ્યો છે, તે “આત્મખ્યાતિ'ના અંગભૂત છે. ૪. “આત્મખ્યાતિ સંસ્કૃત ટીકા... અત્ર “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રથમ સંસ્કૃતમાં ગાથા છાયા-પ્રતિબિંબ રૂ૫ તાદેશ્ય અર્થ પ્રકાશ્યો છે, તે “આત્મખ્યાતિ'ના અંગભૂત જ છે. આમ ગાથાના અનુસંધાનમાં સમર્થ અર્થ પ્રકાશી, આ આચાર્યજીએ “આત્મખ્યાતિ'માં ગાથાનો અક્ષરે અક્ષર અર્થ-ભાવ-તત્ત્વ ચમત્કૃતિથી-પરમાર્થ-અર્થગૌરવથી અદ્ભુત સકલ અવિકલ સંકલનાબદ્ધપણે વિવર્યો છે. આ “આત્મખ્યાતિ' સૂત્રકર્તા અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર “આત્મખ્યાતિમાં તે ગાથામાં સર્વત્ર એક જ સુશ્લિષ્ટ સુગ્રથિત સૂત્રનિબદ્ધ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યા કરવાની અનન્ય લાક્ષણિક અદ્ભુત શૈલી પ્રયુક્ત કરી છે તે આશ્ચર્યનું આશ્ચર્યનું છે, સમસ્ત ગીર્વાણ વાદ્વયમાં અપ્રતિમ છે. સુજ્ઞ વાચકનું લક્ષ દોરવું યોગ્ય છે કે અત્ર ગાથામાં અને “આત્મખ્યાતિ'માં યથા દષ્ટાંત તથા દાષ્ટ્રતિક - વર્ણન લગભગ ૩૦-૪૦ ટકા આવે છે, યથા તથા તે તેની ઓર વિશિષ્ટતા છે, તેથી તે તે સ્થળે બે કોલમમાં કંપોઝ કરાવ્યું છે - દૃષ્ટાંત દાષ્ટ્રતિક, જેથી સુજ્ઞ વાંચકને દુર્ણત-દાતિકનો બિંબ-પ્રતિબિંબ ભાવ સમજવા સરલતા સુગમતા થાય. આ બિંબ-પ્રતિબિંબ ભાવથી દષ્ટાંત-દાષ્ટીતિક દ્વારા સાંગોપાંગ સંપૂર્ણ અર્થઘટના દર્શાવવી તે અમૃતચંદ્રાચાર્યજીની શૈલીની અદભુત વિશિષ્ટતા છે અને તે આલંકારિક ભાષામાં તાદૃશ્ય પ્રતિભાવસ્તુ ઉપમાનો વિશિષ્ટ પ્રકાર છે. “આત્મખ્યાતિ' ટીકાનો ગુજરાતી અર્થ (અક્ષરશઃ અનુવાદ). અત્રે “આત્મખ્યાતિ'માં સંસ્કૃતમાં અમૃતચંદ્રાચાર્યજીએ, એક જ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં જે પ્રકારે અદ્ભુત રચના કરી છે, તે પ્રકારે ગુજરાતીમાં એક જ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યરચના યથાવત્ રાખી છે, કે જેથી ભાવ-અર્થની લેશ પણ ક્ષતિ ન થાય અને આચાર્યજીના મૂળ ભાવની અખંડિત જાળવણી થાય. સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્ય (વિસ્તૃત વિવેચન). આ લેખક-વિવેચકે કરેલી આ વિવેચનાનું અમૃત જ્યોતિ' મહાભાષ્ય નામ રાખવામાં આવ્યું છે, તે સાભિપ્રાય છે. કારણકે આ મુખ્યપણે મૂળ ગાથા ને તે પરની મહાન આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીની મહાનું “આત્મખ્યાતિ ટીકાનું વિશિષ્ટ અભ્યાસરૂપ વિસ્તૃત વિવેચન હોઈ, તેમાં અમૃતચંદ્રજીની પરમ પ્રિયતમ “આત્મજ્યોતિ”નો “અમૃતચંદ્ર જ્યોતિનો મહિમા ૬. ૧૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પદે પદે ઝળહળે છે, એટલે આ નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને સમુચિત જ જણાશે. આત્મભાવના અત્રે શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ મહાટીકામાં સમયસાર ગાથાની પરમાર્થગંભીર અદ્ભુત અલૌકિક સૂત્રબદ્ધ વ્યાખ્યા વિરચી છે. આ ગ્રંથમાં સર્વત્ર ગાથાનો અને આત્મખ્યાતિ’નો પૂર્વાપર સંબંધ દર્શાવવા પૂર્વક સાન્વયાર્થ આત્મભાવના લેખકે કરી છે. મૂળ સૂત્રને ભાવતી, “આત્મખ્યાતિને તેમનું આત્મભાવના આ કરે, દાસ ભગવાન આ એમ. ગાથા અને “આત્મખ્યાતિ' ટીકાને સંપૂર્ણપણે આવરી લેતી આ નૃત્યાત્મક “આત્મભાવનાની રચના આ લેખક-વિવેચકે આત્મભાવનારૂપ સ્વયં વિચારણાર્થે કરી છે. તે ગાથા અને આત્મખ્યાતિ ના અનુસંધાનમાં યથાવત અર્થભાવનથી સ્વયં વિચારણાર્થે અભ્યાસાર્થે સુશ વાંચકને ઉપયોગી થઈ પડશે. આત્મખ્યાતિ' અંતર્ગત કળશનો અનુક્રમ : પંચાંગી યોજના ૧. અમૃતચંદ્રજી વિરચિત કળશ સંસ્કૃત શ્લોક. ૨. ગુજરાતી સમશ્લોકી અનુવાદ અમૃત પદ' - અત્ર “આત્મખ્યાતિ' અંતર્ગત કળશકાવ્યની દિવ્ય રચના મહાકવિ અમૃતચંદ્રજીએ કરી છે. આ સંસ્કૃત કળશકાવ્ય રચનાનો કંઈક રસાસ્વાદ ગુજરાતી જનતા માણી શકે એવા ભાવથી આ લેખકે સમશ્લોકી ભાષાનુવાદ ઉપરાંત, આ કળશકાવ્યોનો અર્થ વિભાવનરૂપ સ્પષ્ટાર્થ પ્રકાશતો યતુ કિંચિત યથાર્થ આશય ઝીલી, અત્ર ગૂર્જરીમાં “અમૃત પદ' રચવાનો ઉપક્રમ કર્યો છે અને આ અમૃતચંદ્રજીની મૂળ કળશ કાવ્ય રચના પરથી ઉતારેલ છે, તેની પુણ્ય સ્મૃતિ અર્થે તેને “અમૃત પદ' એવું નામ આપ્યું છે તે યથોચિત છે. ૪. શ્લોકનો ગુજરાતી અર્થ ૫. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય વિસ્તૃત વિવેચન) પૂર્વવતું. આ પ્રકારે ગ્રંથ યોજના અને ગ્રંથ સંકલના રાખી છે. હવે આ પ્રસ્તાવનામાં નમૂનારૂપ-પ્રતીકરૂપ ૮ ગાથા અને ૧૦ કળશની વક્તવ્ય વસ્તુનું દિગુ દર્શન કરશું : (૧) પ્રારંભના ત્રણ કળશ, (૨) પ્રારંભની ૫ ગાથાઓ “આત્મખ્યાતિ' સમેત, (૩) મોક્ષમાર્ગની નિરૂપણ ૧૬ ગાથા (૪) મોક્ષમાર્ગ નિરૂપણ ૪૧૨ ગાથા, (૫) કળશ ૨૪૦, ૨૪૪, ૨૪૫, (૬) શાસ્ત્ર પૂર્ણાહુતિ ગાથા-૪૧૫, (૭) કળશ ૨૭૫, ૨૭૬, ૨૭૮ - આ સર્વ પર અને આ ગ્રંથમાં સર્વત્ર આ લેખક-વિવેચકે સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પુષ્કળ વિવેચન કર્યું છે. સમયસાર અને “આત્મખ્યાતિ’ ટીકાનું વસ્તુ દિગ્ગદર્શન છે સમયસાર શાસ્ત્રની ભગવતી “આત્મખ્યાતિ ટીકા પ્રારંભતાં આચાર્ય ચૂડામણિ ભગવત અમૃતચંદ્રાચાર્યજી પ્રથમ સમયસારની પરમ ભાવતુતિ રૂપ આ મંગલ કલશ કાવ્ય પ્રકાશે છે - नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय, सर्वभावांतरच्छिदे ।। ‘નમઃ સમયસર' - નમસ્કાર હો સમયસારને એ મહામંત્રરૂપ મંગલ સૂત્રથી આ “આત્મખ્યાતિ ૧૪ Page #18 -------------------------------------------------------------------------- ________________ ટીકાનું મંગલાચરણ કર્યું છે - “જે સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી પ્રકાશી રહ્યો છે અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદ (પરિજ્ઞાન-પરિભેદ) કરે છે એવો જે ચિતુ સ્વભાવી - ચૈતન્ય સ્વભાવી ભાવ છે, તે સમયસારને નમસ્કાર હો !' પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ (પ્રસિદ્ધિ-પ્રકષ્ટ સિદ્ધિ) કરી છે એવી આ “આત્મખ્યાતિ' ટીકા ખરેખર ! આત્મખ્યાતિ જ છે. આવી યથાર્થનામાં “આત્મખ્યાતિ' નામથી પરમ પ્રખ્યાતિ પામેલી, પરમ પરમાર્થગંભીર, અદ્વિતીય અનન્ય સૂત્રમય ટીકા આ પરમ તત્ત્વદ્રા અમૃતચંદ્રજીએ સોળે કળાથી પૂર્ણ અનન્ય અદૂભુત તત્ત્વકળાથી ગૂંથી છે અને તેમાં પણ, આ પરમ અધ્યાત્મરસ પરિણત પરમ ભાવિતાત્મા મહાત્માએ, પરમ આત્મભાવના પરમ ઉલ્લાસથી, શુદ્ધ ચૈતન્ય-અમૃતરસની અમૃતસરિતા વહાવતી અપૂર્વ કળશ કાવ્યરચના કરી, આ “આત્મખ્યાતિ'ની આત્મખ્યાતિમાં અનંતગુણવિશિષ્ટ અભિવૃદ્ધિ કરી છે. આ પરમ આત્માનુભવી દિવ્ય દ્રા કવિ-ગ્નષ્ટાની અમૃતાનુભવ પ્રસાદી રૂપ આ કળશકાવ્ય સર્જનમાં આ મંગલરૂપ પ્રથમ કળશકાવ્ય છે અને તેમાં આ સમયસાર શાસ્ત્રનું સારભૂત તત્ત્વ અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિથી પ્રકાશ્ય છે. આ ભગવાનું સમયસાર કેવા છે? તો કે - “સ્વાનુમૂલ્ય વાસ’ - સ્વાનુભૂતિથી પ્રકાશતા એવા છે, પોતાના આત્માનુભવથી જ પ્રકાશી રહેલા - સ્વસંવેદનગમ્ય એવા છે. અંતરમાં પ્રગટ ઝળહળતી પ્રકાશની ઝગઝગે છે - ચકચકે છે - ઝળહળ જ્યોતિ સ્વરૂપે “ચકાસે” છે, આત્માનુભવ પ્રમાણથી પ્રત્યક્ષ જ્વલંતપણે અનુભવાય છે. સ્વાનુભવથી તે કેવા પ્રકાશે છે ? તો કે - “સ્વિમવાવ - ચિત્ ચૈતન્ય એ જ જેનો સ્વભાવ છે - સ્વરૂપમાં ધારી રાખનારો ધર્મ છે એવા. ચૈતન્ય એ જ આત્માનો પ્રગટ સ્વલક્ષણ રૂપ વિશિષ્ટ સ્વભાવ-ધર્મ છે, સ્વ ભાવ પોતાનો (One's own) ભાવ છે અને સ્વભાવ-સ્વધર્મ હોવાથી આ ચૈતન્ય કદી પણ આત્માનો ત્યાગ કરતું નથી, આત્મા સદા ચૈતન્ય લક્ષણ સંપન્ન સાક્ષાત દેખાય છે, પ્રગટ અનુભવાય છે. અને જેનો આવો અનુભવ સ્વરૂપ પોતાનો વિશિષ્ટ ચિસ્વભાવ છે, તે પોતાના “ભાવ” - હોવાપણા વિના કેમ હોઈ શકે ? અર્થાત્ જે આ ચિત્ સ્વભાવી છે તે ભાવ છે – “પાવાય', સત્ છે, વિદ્યમાન છતી પ્રગટ અસ્તિત્વ સંપન્ન - અસ્તિત્વ રૂપ સ્વતંત્ર વસ્તુ છે. જેમ ઘટપટાદિ ભાવ-પદાર્થ છે, તેમ આત્મા પણ એક સ્વતંત્ર સ્વરૂપ અસ્તિત્વ ધરાવતો ભાવ-પદાર્થ છે, “મવતીતિ ભાવ:' - ત્રણે કાળમાં હોવાપણા રૂપ - અસ્તિરૂપ સત્ વસ્તુ છે - જે સત્ ચિત્ આનંદ સ્વરૂપ (સચ્ચિદાનંદ) વસ્તુ આત્માનુભૂતિમય ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ઝળહળ જ્યોતિ સ્વરૂપ છે. અને આવો આ ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ચિસ્વભાવી ભાવ સર્વ ભાવાત્તરનો પણ પરિચ્છેદ-પરિજ્ઞાન કરનાર, જાણનાર, સર્વવેદી જ્ઞાયક ભાવ છે, અથવા પરિચ્છેદ એટલે સર્વથા જૂદું - પૃથફ ભિન્ન કરનાર સર્વભેદી ભેદક ભાવ છે - “સર્વમાવાન્તરપિચ્છ - અર્થાત્ તે આત્માનુભૂતિથી સ્વયં આત્માને પ્રકાશે છે એટલું જ નહિ, પણ વિશ્વના સર્વ અન્ય ભાવોને આત્માના દિવ્ય ચૈતન્ય પ્રકાશથી પ્રકાશે છે અને જુદા પાડે છે. એટલે દીપક જેમ સ્વ-પર પ્રકાશક છે, સૂર્ય પ્રકાશ જેમ સ્વ-પર પ્રકાશક છે તેમ આ દિવ્ય આત્મ જ્યોતિ - સમયસાર સ્વપ૨ પ્રકાશક છે, એટલું જ નહિ પણ સ્વ-પર પ્રભેદક પણ છે. આમ સ્વાનુભવથી પ્રકાશમાન અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદક – પરિજ્ઞાયક એવો ચિત્ સ્વભાવી ભાવ તે શુદ્ધ આત્મા સમયસાર છે, તેને નમસ્કાર હો ! એવા ભાવના આ શ્લોકના આ બધા યથોક્ત પરમ અર્થગંભીર સૂચક વિશેષણો પ્રયોજીને પરમ તત્ત્વદષ્ટા “આત્મખ્યાતિ'સ્રષ્ટા પરમષિએ આત્મા સંબંધી જે અન્યાન્ય એકાંતિક મિથ્યા-બ્રાંત કલ્પનાઓ જગતુમાં પ્રવર્તે છે, તેનું ગર્ભિતપણે સુયુક્તિથી નિરાકરણ કરી, પરમાર્થ સતુ સત્ય આત્મ તત્ત્વનું અત્રે અજબ કુશળતાથી સુસંપ્રતિષ્ઠાપન કર્યું છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આવી અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિથી ભરેલા આ મંગલરૂપ પ્રથમ કળશ કાવ્યથી આ “આત્મખ્યાતિ” કર્તા પરમર્ષિએ આ “આત્મખ્યાતિ ટીકાનું પરમ અદ્ભુત મંગલાચરણ કર્યું છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની યુગપ્રવર્તક (Epoch-making) કૃતિઓ પ્રત્યે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનો કેવો અનન્ય પરમાર્થ પ્રેમ છે, તે તો તે તે ગ્રંથોની તેમની યુગપ્રવર્તક (Epoch-making) પરમ પ્રતિભાસંપન્ન અનુપમ અદ્વિતીય પરમ અમૃત ટીકાઓથી તેમણે જે મહાનું કુંદકુંદાચાર્યજીનું અને તેમના મહાન ગ્રંથોનું અનંતગુણવિશિષ્ટ ગૌરવ વધાર્યું છે - ગુણ ગૌરવ બહુમાન કર્યું છે, તે પરથી જગત વિશ્રત છે અને તેમાં પણ આ ગ્રંથરાજ પ્રત્યેનો એમનો પરમ પ્રેમસિંધુ એટલો બધો ઉલ્લાસયમાન થઈને છલકાયો છે, કે તે આ પરમ આત્માનુભવી, દિવ્ય દૃષ્ય, મહાકવિ બ્રહ્મા, પરંબહ્મ સ્વરૂપ પરમાર્થ મહાકવીશ્વરના હદય-હદ્રમાંથી અનુભવોગારરૂપ સહજ સ્વયંભૂ સ્રોતરૂપે નીકળેલી અપૂર્વ કળશ કાવ્યની શુદ્ધ આત્માનુભૂતિ અમૃત સરિતા પરથી સહૃદય સંવેદક સંતજનોને તત્પણ સુપ્રતીત થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨. હવે “આત્મખ્યાતિ' કર્તા આચાર્યજી સાક્ષાત્ સરસ્વતી મૂર્તિરૂપ અનેકાન્તમયી મૂર્તિને મંગલ આશિષ અર્પતું બીજું મંગલ કળશ કાવ્ય પ્રકાશે છે - अनंतधर्मणस्तत्त्वं, पश्यंती प्रत्यगात्मनः । अनेकान्तमयी मूर्ति नित्यमेव प्रकाशताम् ॥ અનંત ધર્મનું તત્ત્વ, પેખતી પ્રત્યગાત્મનું; અનેકાન્તમયી મૂર્તિ, નિત્યમેવ પ્રકાશજો ! અર્થાતુ અનંત ધર્મ જેમાં છે એવા પ્રત્યગાત્માનું (પ્રત્ય-અંતર આત્માનું) તત્ત્વ (પૃથફભિન્ન) પેખતી એવી અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશજો ! અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનેકાન્તમય મૂર્તિનું અભિનંદન કરતું આ આશીર્વચનાત્મક મંગલસૂત્રરૂપ બીજું કળશ કાવ્ય પરમ તત્ત્વભક્તિમય આત્મભાવોલ્લાસથી લલકાર્યું છે : અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! કેવી છે આ અનેકાન્તમયી મૂર્તિ ? અનંત ધર્મ જેમાં રહ્યા છે એવા પ્રત્યગુ આત્માનું' - અંતર્ગત આત્માનું તત્ત્વ દેખી રહી છે, સાક્ષાત્ કરી રહી છે એવી અને તે આત્માનું તત્ત્વ તે કેવું દેખી રહી છે ? બીજા બધા બહિર્ગત - આત્મબાહ્યા ભાવોથી - પદાર્થોથી જુદું જ તરી આવતું એવું “પ્રત્ય'. - અંતર્ગત-અંતરમાં રહેલું, અત એવ સર્વથી “પૃથફ” અલગ - ભિન્ન - સાવ અલાયદું દેખી રહી છે, પ્રત્યક્ષ અનુભવગોચર કરી રહી છે. આવી અનંતધર્મા આત્માના શુદ્ધ ચેતન રૂપ અંતર્, તત્ત્વને પૃથક ભિન્ન દેખતી અનેકાન્તમૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! અનેકાંત સિદ્ધાંતના અનન્ય પરિજ્ઞાતા, અનન્ય પુરસ્કર્તા અને વ્યાખ્યાતા તરીકે વિશ્વવિશ્વત આચાર્યવર્ય અમૃતચંદ્રજી વિશ્વતત્ત્વ વ્યવસ્થાપક અનેકાન્ત તત્ત્વ પ્રત્યે એટલા બધા મુગ્ધ થઈ ગયા છે, કે તેઓએ તેમના પુરુષાર્થ સિદ્ધિ ઉપાય' આદિ ઈતર ગ્રંથોની જેમ અત્રે પણ મંગલાચરણમાં જ તેની મુક્ત કંઠે સ્તુતિ કરી છે, આ અનેકાન્ત તત્ત્વને અને તેને પ્રકાશનારી અનેકાન્ત જિનવાણીને અત્રે મૂર્તિમાનું મૂર્તિ રૂપે કલ્પીને તેની પરમ ભાવોલ્લાસથી પ્રશંસા કરી છે. જેમાં અનેક અંત-ધર્મ છે તે અનેકાન્ત, અથવા અનું એક + અંત છે, અન્ એક (પરની સાથે) એક નહીં તે એટલે કે (પર વસ્તથી) ભિન્ન અંત-ધર્મ માં છે તે અનેકાન્ત અને તન્મયી જે મૂર્તિ તે અનેકાન્તમયી મૂર્તિ. આ જ દિવ્ય એવી ભગવદ્ વાણી રૂપ સરસ્વતીનું - વાગુ દેવીનું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ છે. અને આ આત્મતત્ત્વ તે કેવું દેખે છે ? તે પણ પ્રત્ય * શબ્દના આવા વિશિષ્ટ પરમાર્થ પ્રયોગથી સાવ સ્પષ્ટ થઈ જાય છે કે – “પ્રત્યફ' અંતર્ગત એટલા માટે જ અત્યંત પૃથક્ - ભિન્ન – જૂદું - નિરાળું - સાવ અલાયદું એવું, દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી ને ભાવથી જેનો અંત નાશ છેડો) નથી એવો અનંત-શાશ્વત સનાતન ધર્મ-વસ્તુ સ્વભાવ છે જેનો એવું. અર્થાત્ આત્મા સ્વરૂપથી તત્ છે, પરરૂપથી અતતુ છે, આત્મા સ્વરૂપથી સતુ છે, પરરૂપથી અસતુ છે, આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી હોવારૂપ - અસ્તિત્વ રૂપ છે, પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નહીં હોવારૂપ - નાતિરૂપ છે, એમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા ભિન્ન છે - પૃથક એવું વિવિક્ત તત્ત્વ નિશ્ચય રૂપ ભેદજ્ઞાન અનેકાંત સિદ્ધાંતથી વજલેપ દેઢ પ્રકાશે છે. એટલે કે આ અનેકાંતમયી મૂર્તિ સર્વ પરદ્રવ્યથી ભિન્ન, સર્વ પદ્રવ્યના સર્વ ગુણ-પર્યાયથી ભિન્ન, સર્વ વિભાવિક આત્મ પરિણામથી ભિન્ન, સર્વ સજાતીય આત્મદ્રવ્યથી પણ ભિન્ન, એવું ૬, પૃથક એવું તે આત્મતત્ત્વ - સહજત્મસ્વરૂપ પ્રગટ દેખી રહી છે. અત્રે “Tયંતી - દેખી રહેલી એ શબ્દથી પ્રત્યક્ષપણાનો - સાક્ષાતપણાનો - આત્માનુભવપણાનો ભાવ સૂચવ્યો છે. અર્થાત આ અનેકાંતમયી મૂર્તિ અનંતધર્મા આત્માનું તત્ત્વ અન્ય સર્વ દ્રવ્યથી - દ્રવ્યાંતરથી ભિન્ન અને અન્ય સર્વ ભાવથી - ભાવાંતરથી ભિન્ન પ્રગટ પ્રત્યક્ષ સાક્ષાત્ દેખી રહી છે. *"पराश्चि खानि व्यतृणत्स्वयंभू स्तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् । વશ્ચિદ્ધરઃ પ્રત્યકIIભાનમૈક્ષવાવૃત્ત રધુરમંતમિચ્છનું II” - કઠોપનિષદુ, દ્વિ.અ. વલ્લી ૧, ૧ (જુઓઃ શંકરાચાર્ય કૃત ટીકા) Page #21 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આમ અનેકાન્ત સિદ્ધાંત જેનો આત્મા છે એવી શબ્દ બહ્મમય જિનવાણી પણ અનેકાન્તમૃત્તિ છે અને આ ગ્રંથ પણ અનેકાન્ત સિદ્ધાંતના અંગભૂત છે, એટલે આનું નિરૂપણ પણ અનેકાન્તિક છે, એકાંતિક નથી, એ મુદ્દો સૂચિત થતો અત્રે પ્રારંભમાં જ સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. આ ગ્રંથમાં જે કે શુદ્ધ નિશ્ચય નયના પ્રધાનપણાથી મુખ્યપણે નિરૂપણ છે, પણ તે બીજા નયોની અપેક્ષાઓને સાપેક્ષપણે છે. શુદ્ધ આત્મસ્વરૂપની શ્રેણીએ ચઢવા માટે વસ્તુના શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરતો શુદ્ધનય જ - નિશ્ચય નય જ આત્માર્થી મુમુક્ષને પરમ ઉપકારી છે - “પ્રવચનસાર ક્રિશ્ન. સ્કંધ. ૯૭ ગાથાની ટીકામાં આચાર્યવય અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ શુદ્ધપણે સાધ્ય દ્રવ્યના શુદ્ધત્વ-દ્યોતકપણાને લીધે “સાધક તમ” છે - “સાધ્વી દિ શુદ્ધત્વેન દ્રવ્યચ શુદ્ધત્વોતઋત્વાન્નિશ્ચય જીવ સધઋતમ:', એટલે તેના નિરૂપણની મુખ્યતાથી અત્રે સાપેક્ષ કથન છે, તે કાંઈ સાધ્ય નિશ્ચયના સતુ સાધન રૂપ સદ્ વ્યવહારનો લોપ કરવા માટે નથી. કારણકે નિશ્ચય વ્યવહાર સાપેક્ષ હોય અને વ્યવહાર નિશ્ચય સાપેક્ષ હોય, એ જ સર્વ નય વિલસિતોના વિરોધનું મથન કરનારી જિનવાણીની અનેકાન્ત શૈલી છે અને એ જ અનેકાન્તમૂર્તિની ખાસ વિશિષ્ટ સ્તુતિ પરથી ફલિત થતા બોધનો ધ્વનિ છે, આર્ષદૃષ્ટા અમૃતચંદ્રજીનો ગર્ભિત આશય છે. અર્થાત આત્માર્થી મુમક્ષએ શુદ્ધ નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખી. તે શદ્ધ નિશ્ચયની સાધનામાં પરમ ઉપકારી એવા સદુદેવ - જિન સિદ્ધ ભગવાન, સદ્ગુરુ - આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સતુ પુરુષ અને સત શાસ્ત્ર - સત તત્ત્વનિરૂપક સહુ આગમ એ આદિની ભક્તિ આદિ સર્વ સતુ વ્યવહાર સાધન પણ પરમ ભક્તિથી સેવવા યોગ્ય છે, એ તાત્પર્ય અત્ર સર્વત્ર સ્મરણમાં રાખવા યોગ્ય છે. આ અંગે “આત્મસિદ્ધિ' શાસ્ત્રમાં પરમ આત્મતત્ત્વદેષ્ટા સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' - શ્રી આત્મસિદ્ધિ અત્રે “પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં ભાખેલું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનું આ સુવર્ણ સૂત્ર સ્મૃતિમાં આવે છે - રવૈયાના નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજે અંતથી છેડેથી) ઢીલું છોડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી (ધર્મથી) વસ્તુનું તત્ત્વ આકર્ષતી અને બીજેથી શિથિલ (ઢીલું, ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ તત્ત્વ-નવનીત વલોવી જયવંત વર્તે છે.” આનો જાણે પ્રતિધ્વનિ કરતાં હોય એમ આ જ પરમર્ષિ અત્રે પ્રકાશે છે - આવી આ અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશ પામો ! "एकेनाकर्षती श्लथयंती वस्तुतत्त्वमितरेण । બન્નેન નથતિ નૈની નીતિર્મયાનનેત્રવિ શોપ || - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” "इमां समक्षप्रतिपक्षसाक्षिणामुदारघोषामुद्घोषणां ब्रुवे । न वीतरागात्परमस्ति दैवतं, न चाप्यनेकान्तमृते नयस्थिति ।।" - કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત અન્ય યો. વ્યચ્છેદ. Page #22 -------------------------------------------------------------------------- ________________ ૩. હવે ત્રીજું મંગલ કળશકાવ્ય પ્રકાશતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ સમયસાર વ્યાખ્યાની શુદ્ધ આત્માર્થ ઉદેશે પરમાર્થગંભીર મહાપ્રતિજ્ઞા કરે છે - परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावा - दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते - भवतु समयसारव्याख्ययैवानुभूतेः ॥ પરપરિણતિ હેતુ એવા મોહ નામના અનુભાવથી (વિપાક રસથી) અવિરતપણે અનુભાવ્યની (અનુભવમાં આવવા યોગ્ય એવા રાગાદિથી) વ્યાતિથી જે કલુષિત થયેલ એવી હું શુદ્ધ ચિન્માત્રમૂર્તિની મમ પરમ વિશદ્ધિ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી હો અર્થાતુ સમયસાર-શુદ્ધ આત્મા પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ અનુભૂતિ છે અને આ શુદ્ધ આત્માનું સંકીર્તન કરી આ સમયસાર શાસ્ત્ર પ્રતિસૂત્રે શુદ્ધ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્માની અનુભૂતિ કરાવે છે, એટલે આવી પદે પદે શુદ્ધ આત્માની ખ્યાતિ કરતી આ “આત્મખ્યાતિ' વ્યાખ્યા થકી જ હું શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ અનુભૂતિની એવી પરમ શુદ્ધિ હોજો - કે જ્યાં પછી કોઈ પણ પ્રકારની કિંચિત્ માત્ર પણ અશુદ્ધિ ન રહે અને ફરી વિશુદ્ધિ કરવાનું ન રહે, એવી આત્યંતિક છેલ્લામાં છેલ્લી (Once for all final) અને ઉંચામાં ઉંચી પરમ વિશુદ્ધિ હોય. 2 આત્માએ અપૂર્વ આત્મપુરુષાર્થ સ્કરાવવો યોગ્ય છે અને આત્મ પુરુષાર્થની જાગ્રતિને અર્થે, આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન કારણપણે પ્રગટાવવા અર્થે, પરમ ઉપકારી જિન-સિદ્ધ ભગવાન રૂપ સાક્ષાતુ સમયસાર - શુદ્ધ આત્માના પુણાલંબનરૂપ પરમ શુદ્ધ નિમિત્તના અવલંબનની પરમ આવશ્યકતા છે, અને આ શુદ્ધ સ્વભાવ સાધન માટે જેણે તે શુદ્ધ સ્વભાવ સિદ્ધ કર્યો છે, એવા સાક્ષાતુ સમયસાર સ્વરૂપ જિન-સિદ્ધ ભગવાન અથવા શુદ્ધ આત્મ ભગવાન અને તેના સહાત્મસ્વરૂપનું સંકીર્તન કરતા આ સમયસાર શાસ્ત્ર કરતાં વધારે બળવાનું પુષ્ટ નિમિત્ત સાધન બીજું કયું હોઈ શકે? અને એટલા માટે જ શુદ્ધ આત્મા સમયસાર પ્રકાશતા આ સમયસાર શાસ્ત્રની વ્યાખ્યાથી જ શુદ્ધાત્મ અનુભૂતિ થકી હારી પરમ વિશુદ્ધિ હો - એ અર્થે હું સર્વાત્માથી – મહારી સમસ્ત શક્તિથી કટિબદ્ધ થયો છું. એવી શુદ્ધ આત્મભાવનાથી શુદ્ધ આત્મશુદ્ધિ અર્થે જ સત્ આગમ રૂપ શબ્દબ્રહ્મના દેઢ ઉપાસનથી, સતુ દર્શન નિરૂપક સતુ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદથી પ્રાપ્ત શુદ્ધ આત્મતત્ત્વના ઉત્તમ અનુશાસનથી અને સતુ-ચિતુ-આનંદમય આત્માનુભવ પ્રકાશરૂપ સ્વ સંવેદનથી જે કાંઈ નિજ આત્માની સ્વ સંપદ્’ હોય, તે સમસ્ત આત્મસંપદ્ આ પરમર્ષિએ સમયસાર વ્યાખ્યામાં સમર્પણ કરી છે, આ આત્માની સમસ્ત આત્મસંપત્તિરૂપ ક્ષાયોપથમિક શક્તિનો જે કાંઈ વિકાસ હોય, તે ઉત્તમોત્તમ તત્ત્વ પ્રકાશક આ ઉત્તમોત્તમ શાસ્ત્ર સમયસારનું વ્યાખ્યાન કરવામાં ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ પરમાર્થ, ઉત્તમોત્તમ તત્ત્વ, ઉત્તમોત્તમ ભાવ, ઉત્તમોત્તમ આશય, ઉત્તમોત્તમ કવિત્વ, ઉત્તમોત્તમ અનુભવ, એ આદિ મ્હારૂં-મહારા આત્માનું સર્વ કાંઈ ઉત્તમોત્તમ (all the best of mine) યથાશક્તિ સમર્પે એવી ઉત્તમોત્તમ ભાવનાથી, સમયસારના ગુણ રસીયા બનેલા સ્વ આત્માના સર્વ જ્ઞાનાદિ ક્ષાયોપથમિક ગુણોને આ સમયસારની નિષ્કામ સેવા ભક્તિમાં હાર કર્યા છે, કે જેથી કરીને આ ઉત્તમોત્તમ સમયસારનો ઉત્તમોત્તમ મહિમા જગતુમાં પ્રદ્યોતમાન થાય ! અને જેથી કરીને પોતાના આત્માને ઉત્તમોત્તમ નિરારૂપ ઉત્તમોત્તમ વિશુદ્ધિથી ઉત્તમોત્તમ શુદ્ધ આત્મખ્યાતિની પ્રાપ્તિ થાય ! એટલે જ આ ભાવિતાત્મા આચાર્યજીએ ભાવ્યું છે કે - પદે પદે જ્યાં શુદ્ધ આત્માની ખ્યાતિ-પ્રસિદ્ધિ-જાહેર ઉદ્ઘોષણા (Proclamation) કરવામાં આવશે, એવી આ યથાર્થનામાં “આત્મખ્યાતિ' વ્યાખ્યાથી જ ઓર વિશિષ્ટ અનુભૂતિ થકી જ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ મ્હારી આત્માનુભૂતિની એવી તો પરમ વિશુદ્ધિ થાઓ કે તેમાં મોહજન્ય રાગાદિ વિભાવ દોષની સમયમાત્ર પણ પરમાણુ માત્ર પણ કણિકા મ હો ! ૧૯ Page #23 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણરસી હો લાલ, સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી હો લાલ... દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો હો લાલ.” - શ્રી દેવચંદ્રજી આમ લબ્ધિ, ખ્યાતિ, માનાદિ કોઈ પણ ફલ પ્રયોજનથી કે દેહાશ્રિત નામની ખ્યાતિ - દેહાશ્રિત'ના કોઈ તુચ્છ હાલાહલ વિષમય પ્રયોજનથી આ વ્યાખ્યા નથી કરવામાં આવતી, પણ કેવળ એક શદ્ધ પરમ અમૃતમય “આત્મખ્યાતિ' અર્થે જ, કેવળ એક શુદ્ધ આત્માર્થે જ, કેવળ એક આત્મશુદ્ધિ અર્થે જ, કેવળ એક શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ પરમાર્થ હેતુએ જ આ “આત્મખ્યાતિ વ્યાખ્યા કરવામાં આવે છે, અહંત્વ-મમત્વની ભસ્મભૂમિકા પર જ આ સુવર્ણ કળશ સંપન્ન “આત્મખ્યાતિ પ્રાસાદનું સર્જન કરવામાં આવે છે - એવી પરમ શુદ્ધ આત્મભાવના અત્રે-આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા ધર શુદ્ધોપયોગદશા સંપન્ન પરમશ્રમણ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે. વર્તમાનમાં આવા જ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ આત્માર્થ અંગે ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – અનંતવાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાથની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો, એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજત્મસ્વરૂપ.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૧૯ અને આમ આ યુગપ્રવર્તક (Epoch-making) અનુપમ અદ્વિતીય અલૌકિક અસાધારણ આત્મખ્યાતિ' ગ્રંથ આ મહાનિગ્રંથ આત્મજ્ઞાની વીતરાગ મુનિચંદ્ર અમૃતચંદ્રજીએ અનન્ય તત્ત્વકળાથી ગૂંચ્યો છે. એટલા માટે જ પરમ અધ્યાત્મરસપરિણત, પરમ ભાવિતાત્મા આ “આત્મખ્યાતિ’ કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ સ્વાધ્યાય ઉઘોષણા અદ્યાપિ અન્ય અધ્યાત્મરસપિપાસુ આત્માર્થી જોગીજનોના હૃદયને સ્પર્શી તેમના પર અપાર ઉપકાર કરે છે, જીવતી જાગતી જ્યોત જેવા આ આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ આચાર્યજીની આ શુદ્ધ આત્માનુભૂતિમયી ચેતનવંતી અમૃતવાણી આત્માર્થી જોગીજનોને જાગૃત કરી. તેમના અંતરમાં નિર્મલ આત્મજ્યોતિ રૂપ અનુભવ પ્રદીપ પ્રગટાવે છે અને યાવચંદ્રદિવાકરી પ્રગટાવતી રહેશે એવું એમાં પરમ દૈવત છે ! કારણકે પરમર્ષિ ભગવતુ કુંદકુંદાચાર્યજીના દિવ્ય આત્મા સાથે અભેદ ભક્તિથી તાદામ્ય સાધી તેમના ગ્રંથોના અનન્ય પરમ પ્રમાણભૂત વ્યાખ્યાતા તરીકે પરમર્ષિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજીની યાતિ જગત વિખ્યાત છે અને તેમાં પણ આ સમયસારની વ્યાખ્યા જે “આત્મખ્યાતિ' તરીકે ખ્યાત છે, તે તો આ પરમ આત્માનુભૂતિદશા સંપન્ન પરમ આર્ષદ્રષ્ટાના દિવ્ય આત્માનું તાદૃશ્ય-તદાકાર પ્રતિબિંબ પાડતી હોઈ, તે મહામુનીંદ્રની આત્મખ્યાતિ પોકારતી ખરેખર ! “આત્મખ્યાતિ' જ છે, એટલું જ નહીં પણ જે કોઈ સાચો આત્માર્થી મુમુક્ષુ આ આત્મખ્યાતિનું યથાર્થ ભાવન કરી તથારૂપ આત્મ પરિણમન કરશે, તે પણ અવશ્ય આત્મખ્યાતિ (આત્મસિદ્ધિને) પામશે, એટલા માટે પણ આ ખરેખર ! આત્મખ્યાતિ છે. માટે શુદ્ધ આત્માનુભવ રસનું આકંઠ પાન કરવા માટે આ અનુભૂતિ મૂર્તિ આચાર્યજીએ જે આ “આત્મખ્યાતિ” અમૃત રચના કરી છે, તેમાં અવગાહન કરી - ઊંડા ઉતરી, આ પરમ શાંતસુધારસમય શુદ્ધ આત્માનુભવામૃત રસનું આકંઠ પાન કરી આત્માર્થી સંતજનો તૃપ્ત થાઓ ! અને તેમાં પણ પરમ વિશિષ્ટ “અમૃતઘન” સંભૂત એક એક સુવર્ણ કળશ સાક્ષાત્ “અમૃતકુંભ' - જેમાં આ પરમબ્રહ્મવેત્તા પરબ્રહ્મરૂપ પરમ આત્માએ આત્માનુભૂતિનો સ્વયંભૂરમણ સમુદ્ર સમાવ્યો છે - તેનું અનુભવરસ્વાદન કરી સાક્ષાતુ અમૃતસિંધુ અનુભવો ! અને અમૃતચંદ્રજીની આ પરમ અમૃતવાણીને માણી અમૃત “આત્મજ્યોતિ'ની વિખ્યાતિ કરો ! Page #24 -------------------------------------------------------------------------- ________________ હવે “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ “આત્મખ્યાતિ'માં પ્રાયઃ સર્વત્ર સુશ્લિષ્ટ સુગ્રથિત - સૂત્રનિબદ્ધ સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક એક જ વાક્યમાં વ્યાખ્યાન કરવાની તેમની અનન્ય લાક્ષણિક શૈલીથી આ પ્રથમ ગાથા મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર પરમ અદૂભુત વ્યાખ્યારૂપ સૂત્ર' પ્રારંભે છે - अथ सूत्रावतारः - वंदित्तु सव्वसिद्धे धुवचलमणोपमं गई पत्ते । वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं ।। અર્થાત્ - ધ્રુવ, અચલ, અનૌપચ્ચ ગતિને પ્રાપ્ત એવા સર્વ સિદ્ધોને વંદીને હું અહો ! શ્રુત-કેવલીએ ભણિત (ભાખેલ) આ સમયમામૃત (સમયસાર) કહીશ. અત્રે શાસ્ત્રારંભે શાસ્ત્રકર્તા પરમર્ષિ ભગવતુ કુંદકુંદાચાર્યજીએ સર્વ સિદ્ધોને વંદન મંગલ કરી. શ્રત-કેવલિ ભાષિત આ સમયમામૃત શાસ્ત્ર કહેવાની મહાપ્રતિજ્ઞા કરી છે અને “આત્મખ્યાતિ'કર્તા પરમર્ષિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજીએ અથ સૂત્રાવતાર:' એમ પરમ ગૌરવપૂર્ણ શબ્દોથી આ મંગલ સૂત્રની પરમાદરથી ભવ્ય રજુઆત કરી છે (grand presentation), પરમાદરથી આ સૂત્રાવતાર કરી, આત્મખ્યાતિકર્તાએ આ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર અદૂભુત વ્યાખ્યા પ્રકાશી છે : “પ્રથમથી જ ભગવતુ સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરીને સ્થાપીને, પાઠાંતર - નિખાત કરીને), આ અહેતુ પ્રવચન અવયવરૂપ સમયપ્રાભૃતનું પરિભાષણ ઉપક્રમાય (પ્રારંભાય) છે.” અત્રે મુખ્ય મુદ્દા છે : (૧) સિદ્ધવંદન, (૨) સૂત્ર ગ્રંથન. આ બન્ને મુદ્દાની હવે આ અમૃત જ્યોતિ મહાભાષ્ય” નામક વિવેચનમાં અનુક્રમે સંક્ષેપમાં વિવક્ષા કરશું : ૧. સિદ્ધવંદન આ ભગવાન સિદ્ધો કેવા છે ? “અપવર્ગ સંક્ષિકા ગતિને પ્રાપ્ત થયેલા છે. આ અપવર્ગ ગતિ-સિદ્ધ ગતિ કેવી છે ? ધ્રુવ, અચલ અને અનુપમ, તે આ પ્રકારે - (૧) “સ્વભાવભાવભૂતપણાએ કરીને તે ધ્રુવપણાને અવલંબી રહેલી છે. આ સિદ્ધ ગતિ સ્વભાવભાવજન્ય હોવાથી વ છે, સહજ આત્મસ્વભાવરૂપ સહજત્મસ્વરૂપ સિદ્ધગતિ સદા સ્થિર છે, શાશ્વત છે. (૨) અચળ છે - “અનાદિ ભાવાંતરરૂપ પરિવૃત્તિની વિશ્રાંતિ વશે કરીને અચલપણાને પામેલી છે.' - આત્માથી અથવા સ્વભાવથી, અન્ય તે અનાત્મા રૂપ ભાવાંતર - પરભાવ - વિભાવ, તે અનાદિ પરભાવ-વિભાવ પરાયણ, અર્થાત્ પરભાવ-વિભાવને આધીન જે પરિવૃત્તિ-એક ભાવથી ભાવાંતરગમનરૂપ - સંસારરૂપ પરિવર્તન-પરિણમન, તેની વિશ્રાંતિ-વિરામતાને લીધે અચલપણાને પામેલી છે. (૩) “અનૌપચ્ચે” (અનુપમ) અખિલ ઉપમાનથી વિલક્ષણ અદૂભુત માહાભ્યપણાએ કરીને જેનું ઔપમ્ય (ઉપમા આપવા યોગ્ય) અવિદ્યમાન એવી છે.” - જેના વડે ઉપમા આપી શકાય એવા સર્વ ઉપમાનથી વિલક્ષણ-વિશિષ્ટ લક્ષણવાળા અદભુત - આશ્ચર્યકારી કોઈ અવર્ણનીય મહાભ્યવાળી છે. આમ સ્વભાવભાવભૂતપણાથી ધ્રુવ, પરભાવ-વિભાવ રહિતપણાથી અચલ અને વિલક્ષણ અદભુત મહાભ્યપણાથી અનુપમ એવી આ “અપવર્ગ' નામની સિદ્ધગતિને પામેલા આ સિદ્ધ ભગવંતો છે. આવા આ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એમ અનંત અને અપાર જ્ઞાનાદિ ગુણસંપદાથી વિરાજમાન છે, અભુત અતિશય આત્મઋદ્ધિસંપન્ન પૂર્ણ સહજ સમૃદ્ધિવંત સહજત્મસ્વરૂપી પ્રકાશમાન છે. એટલા માટે એ મહાભાગ્યવંતો ખરેખરા ! ભગવંતો છે. આ લેખક-વિવેચકે કરેલી આ વિવેચનાનું “અમૃત જ્યોતિ મહાભાષ્ય” એવું નામ રાખવામાં આવ્યું છે, તે સાભિપ્રાય છે, કારણકે આ મુખ્યપણે મૂળ ગાથા ને તે પરની મહાન આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીની મહાનું “આત્મખ્યાતિ ટીકાનું વિશિષ્ટ અભ્યાસરૂપ વિસ્તૃત વિવેચન હોઈ, તેમાં અમૃતચંદ્રજીની પરમ પ્રિયતમ “આત્મજ્યોતિનો - “અમૃતચંદ્ર જ્યોતિ'નો મહિમા પદે પદે ઝળહળે છે, એટલે આ નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને સમુચિત જ જણાશે. ભગવાનદાસ ૨૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આ ભગવાન સર્વ સિદ્ધો, “સિદ્ધત્વથી સાધ્ય આત્માના પ્રતિછંદ0ાતીય છે.” અર્થાત પરભાવ-વિભાવથી વિરત અને સુસ્થિત અનુપમ સિદ્ધ સ્વભાવે સાધ્ય – સાધવા યોગ્ય આત્માના આદર્શ સ્થાનીય છે. જેમ પ્રતિછંદને - આદર્શને અનુલક્ષીને - નિરંતર લક્ષમાં રાખીને કુશલ શિલ્પી કલાકાર ઉત્તમ કલામય પ્રતિમા ઘડે છે, તેમ શુદ્ધ ચૈતન્ય પ્રતિમા રૂપ સિદ્ધ પ્રતિરછંદને - સાધ્ય આદર્શને નિરંતર લક્ષ રાખી આત્માર્થ કુશલ સાધક મુમુક્ષુ આત્મા પણ સિદ્ધપણારૂપ - શુદ્ધ ચૈતન્ય પ્રતિમારૂપ સાધ્યને સાધે છે. આ સિદ્ધ ભગવાનના રૂપ દર્પણમાં આત્માને નિજ સ્વરૂપનું દર્શન થાય છે, શુદ્ધ ચૈતન્યમૂર્તિ રૂપ આ સિદ્ધ - બિંબમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું પ્રતિબિંબ પડે છે. પ્રતિછંદે પ્રતિછંદે જિનરાજના હોજી, કરતાં સાધક ભાવ, દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રા| ભાવ.. નમિપ્રભ.” - શ્રી દેવચંદ્રજી “ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા.” - શ્રીમદ્ રાજચંદ્રજી, (હાથનોંધ) અને જિન-સિદ્ધ ભગવાન આમ આત્માના પ્રતિÚદસ્થાનીય છે, આરાધ્ય આદર્શ રૂપ છે, એ પરથી જ એ જિન-સિદ્ધ ભગવાનની તાત્ત્વિક ભક્તિનું પરમ ઈષ્ટ પ્રયોજન સિદ્ધ થાય છે. કારણ કે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધનિશ્ચયનયની દૃષ્ટિએ આ આત્માનું સ્વરૂપ છે, પણ મૂળ સ્વરૂપદેષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી, જેવું “અનંત સુખસ્વરૂપ” તે જિનપદ છે, તેવું જ આ “મૂળ શુદ્ધ તે આત્મપદ' છે. આ જિનપદ અને નિજપદની એક્તા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એ જ આ ભક્તિનું પ્રયોજન છે. એટલે એવા અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદને જે ઈચ્છે છે તે જોગીજને', તે પ્રગટ સ્વરૂપી સયોગી જિનપદની અથવા સિદ્ધપદની અખંડ એકનિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ. ઈચ્છે છે જે જોગી જન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિનસ્વરૂપ. જિનપદ નિજ પદ એકતા, ભેદભાવ નહીં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યા શાસ્ત્ર સુખદાયિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી આ શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિરૂપ કાર્ય જેણે સિદ્ધ કર્યું છે, એવા શુદ્ધ આત્મારૂપ અહં ભગવાન સિદ્ધ ભગવાન તે જ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ સમયસાર અથવા કાર્ય સમયસાર છે, ભગવાન જેમ વ્યક્તિથી સમયસાર છે, તેમ શુદ્ધ નિશ્ચયથી પ્રત્યેક આત્મા પણ શક્તિથી સમયસાર છે અથવા કારણ સમયસાર છે, એટલે એ શક્તિની વ્યક્તિ કરવા માટે પ્રત્યેક આત્માર્થીએ, જેને એ સમયસાર વ્યક્તિથી સિદ્ધ એવા અહેતુ-સિદ્ધ ભગવાનના પરમ ચરણ શરણનું અનન્ય ભક્તિભાવે અવલંબન ભજવું પરમ ઉપકારી છે. કારણકે “વાટ જેમ દીવાને ઉપાસી દિવો બને છે, તેમ ભિન્ન આત્માને ઉપાસીને આત્મા તેવો પરમ બને છે.” મન્નાભાનમુપાયાત્મા, પરો મવતિ તાદ્રશઃ | વર્સિ હૈં ઇથોપાસ્ય, મિત્રા મવતિ તાદૃશી I” - શ્રી પૂજ્યપાદસ્વામી કૃત સમાધિશતક' સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જાણ્યો છે, ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યત તે સ્વરૂપ ચિંતવના જીવને પ્રબળ અવલંબન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-દ૯૩ માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તે તણો હેતુ પ્રભુ તુંહી સાચો, દેવચંદ્ર સ્તવ્યો મુનિગણે અનુભવ્યો, તત્ત્વભક્તિ ભવિક સકલ રાચો.” અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી.” -- તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી હતસિદ્ધ ૨૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ "जो जाणइ अरिहंते, दव्वगुणपज्जवेहिंय । તો બીગ નિય |, મોહી વતુ ગાડુ તસ્સ તથં '' - શ્રી કુંદકુંદાચાર્ય કૃત પ્રવચનસાર' ગા. ૮૦ અને એટલા માટે અત્રે આ પરમ આદર્શરૂપ – “પ્રતિછંદ સ્થાનીયસર્વસિદ્ધ ભગવાનોને “પ્રથમત gવ' - પ્રથમથી જ ભાવસ્તવ - દ્રવ્યસ્તવથી સ્વ - પર આત્મામાં નિહિત કરી - સ્થાપન કરી એમ વંદનની અપૂર્વ વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના દિવ્ય આત્માએ યોગરાજ આનંદઘનજીની જેમ, સર્વ મુમુક્ષુ આત્મબંધુઓને જાણે આહુવાન કર્યું છે કે - આ અહત - સિદ્ધ ભગવંતોને તમે “ધુરે' પ્રથમ સેવો - તેની આરાધનામાં - તેની ઉપાસનામાં - તેની સેવનામાં સૌથી પ્રથમ તત્પર થાઓ ! એમ જાણે આ આચાર્યજીનો દિવ્ય આત્મધ્વનિ પોકારી રહ્યો છે. અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો. જિન આલંબની નિરાલંબતા પામે છે, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો. જગતદિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો.” - શ્રી દેવચંદ્રજી આમ સૌથી પ્રથમ સ્થાન જેને આપવા યોગ્ય છે એવી ભગવદ્ ભક્તિના અવલંબન પરથી પણ શુદ્ધ સ્વરૂપ ચિંતન પર ચઢાય છે કે જેવું આ અહંત-સિદ્ધ ભગવંતનું સ્વરૂપ છે તેવું જ આ મહારા આત્માનું સ્વરૂપ છે અને આમ શુદ્ધ નિશ્ચયથી તો સર્વ જીવ “સિદ્ધસમ' છે, પણ તે તો જે સમ્યક પ્રકારે સમજે તે થાય અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્ગુરુ આજ્ઞા જિનદશા આદિ છે, પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધત્વ પામતા નથી અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે, - આ અંગે પરમતત્ત્વ દેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકોત્કીર્ણ વચનામૃત છે કે – “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણમાંય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫-૧૩૬ અર્થાતુ “સદગુરુ આજ્ઞા આદિ તે આત્મસાધનનાં નિમિત્ત કારણ છે અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ ઉપાદાન કારણ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે અને ભ્રાંતિમાં વર્યા કરશે, કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારું સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું અને પુરુષાર્થ રહિત ન થવું, એવો શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે.” - શ્રીમદ્ રાજચંદ્રનું સ્વપજ્ઞ વિવરણ, પ્રસ્તુત આત્મસિદ્ધિ સૂત્ર, ૧૩૫-૧૩૬ અને અત્રે પણ શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શાસ્ત્રારંભે આદિમાં જ “વંત્તિ સદ્ગસિદ્ધ - સર્વ સિદ્ધોને વંદન કરી આ ભક્તિમાર્ગનું પ્રાધાન્યનું જ ઉત્કીર્તન કર્યું છે અને “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ આ સર્વ સિદ્ધો ભગવંતોને આત્માને પ્રતિછંદ સ્થાનીય' તરીકે બિરદાવી, આવા પ્રતિછંદ સ્થાનીય - પરમ આદર્શરૂપ સિદ્ધ ભગવાનોને આત્માના પરમ સાધ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ સેવ્ય, પરમ પૂજાઈ – પરમ અહંતુ જાણી, “પ્રથમ ઇવ માવદ્રવ્યસ્તવમ્યાં હાનિ રસ્મિન નિધામ (નિવાત)' - પ્રથમથી જ ભાવસ્તવ - દ્રવ્યસ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરી (પાઠાંતર ઃ નિખાત કરી) એમ પરમ ગૌરવ – બહુમાનથી વંદનની પરમ અદ્ભુત તત્ત્વસ્પર્શી વ્યાખ્યા કરતાં, અત્રે પરમ પ્રધાન ભક્તિમાર્ગનું જ સુપ્રતિષ્ઠાપન કર્યું છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એવા આ ભાવસ્તવ-દ્રવ્યસ્તવરૂપ ભક્તિના અવલંબને સિદ્ધપણે સાધ્ય આત્માને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલા માટે જ અત્રે ભગવાન શાસ્ત્રકર્તા - “આત્મખ્યાતિ' કર્તાએ ભાવસ્તવ - દ્રવ્યસ્તવથી આ સિદ્ધ ભગવાનોને પરમ ભક્તિથી પોતાના આત્મામાં અને શાસ્ત્ર “આત્મખ્યાતિ' - વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા પરના આત્મામાં નિધાનની જેમ ધારણ કર્યા છે અને કરાવ્યા છે, દેહપર્યાય નાશ પામે પણ આત્મા નાશ ન પામે, મન-વચન-કાયાના યોગ થાકે પણ આત્મભાવ ન થાકે, એટલે સદા સ્થાયી “આત્મામાં' અને આત્મભાવમાં સ્થાપન કર્યા છે - કરાવ્યા છે, અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રતિમા સિદ્ધ ભગવાનનું જેમ સિદ્ધાલયમાં શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે, શુદ્ધચૈતન્યપ્રતિમા સિદ્ધ ભગવાનના પ્રતિબિંબ રૂપ ધાતુ-પ્રતિમાનું જેમ જિનમંદિરમાં સુપ્રતિષ્ઠિતપણું છે, તેમ આત્માના અંતરાત્મારૂપ નિજ મંદિરમાં આ સિદ્ધ ભગવાનનું ત્રણે કાળમાં ન ચળે એવું સપ્રતિષ્ઠિતપણું કર્યું છે અને આત્મામાં જે આ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે, તે પણ પરમ નિધાનની જેમ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે. કોઈ મહામૂલ્યવાન નિધાન-ખાનો હોય તો તેની રક્ષા માટે કેવી તકેદારીથી રાતદિવસ કેવો જાગ્રત રહે ? તો પછી આ તો અચિંત્ય તત્ત્વચિંતામણિ સ્વરૂપ અનંત ગુણરત્નના પરમ નિધાન શુદ્ધચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા-સિદ્ધ ભગવાન તેને તો કેટલા પ્રયત્નતિશયથી, કેટલા આદરાતિશયથી, કેટલા ભજ્યતિશયથી વકીલકની (વજના ખીલાની) જેમ આત્મામાંથી એક ક્ષણ પણ ખસે નહિ એમ સુરક્ષિતપણે રાખવા જોઈએ, તે વગર કહ્યું સ્વયં સમાય છે. સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત તદ ધ્યાન મહીં; પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે !” - શ્રીમદ્ રાજચંદ્રજી (શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતનું અંતિમ કાવ્ય અં. ૫૪) Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨. સૂત્ર ગ્રંથન આવા પરમ નિધાનરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ સિદ્ધ ભગવાનોની સ્વાત્મામાં અને પરાત્મામાં પરમ ભક્તિથી પ્રતિષ્ઠા કરવારૂપ પરમ સુમંગલ કત્ય આચરી ભગવાન શાસ્ત્રકારે પ્રતિજ્ઞા કરી છે - “વામિ સમયપાર્દીિનાનો સુહેવતમય’ - “આ અહો ! શ્રુતકેવલિ ભાષિત સમયપ્રાભૃત હું કહીશ.” અર્થાતુ. આવી વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિકાર અમૃતચંદ્રજી વદે છે તેમ “આ સમય પ્રકાશક પ્રાભૃત નામના અહંતુ પ્રવચનઅવયવનું સ્વ-પરના અનાદિ મોહ પ્રહાણાર્થે ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી પરિભાષણ ઉપકમાય છે.” - એટલે કે સ્વરૂપની મર્યાદામાં રહે તે સમય, આવા શુદ્ધ આત્મારૂપ સમયનો પ્રકાશ કરનારું આ સમયપ્રકાશક “પ્રાભૃત' નામનું અહતું પ્રવચનનું-જિન પ્રવચનનું અવયવ -અંગ છે, તેનું પરિભાષણ” – વ્યાખ્યાન શરૂ કરવામાં આવે છે. આ સમયપ્રકાશક શાસ્ત્ર - સમયસાર “પ્રાભૃત’ નામથી ઓળખાતું એવું પરમ આH - પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું અંગ છે. કારણકે ચૌદ પૂર્વ મળે છä “જ્ઞાનપ્રવાદ પૂર્વ છે, તેના “વસ્તુ' નામે વશ વશ આંતર અધિકાર છે. તેમાં દશમી વસ્તુ સમય” નામે પ્રાકૃત છે. “પ્રાભૃત' એટલે સાર અથવા ભેટ, અર્થાત્ પરમ તત્ત્વદેશ જ્ઞાનીઓએ અનન્ય તત્ત્વમંથન કરી નિષ્કારણ કરુણાથી જગતને જે સારભૂત ઉત્તમ તત્ત્વજ્ઞાનની વિશિષ્ટ વિશિષ્ટ ભેટ આપી છે. તે પ્રાભત', અથવા જેમાં અમુક વિશિષ્ટ તત્ત્વ વિષયની વાત “પ્ર” - પ્રકષ્ટપણે ‘આ’ - વસ્તમર્યાદા પણે પ્રપૂર્ણપણે “ભુત” - સંભૂત - સારી પેઠે સમ્યકપણે ભરેલી છે તે પ્રાભૃત'. આમ આ પ્રાભૃત પરમ આH - પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું, અંગ હોઈ સ્વતઃ પરમ પ્રમાણભૂત છે જ. એટલું જ નહિ પણ - “(૧) અનાદિ નિધન શ્રતથી પ્રકાશિતપણાએ કરીને, (૨) સકલ અર્થ સાર્થના સાક્ષાત્કારી કેવલીથી પ્રણીતપણાએ કરીને, (૩) અને સ્વયં અનુભવતાં શ્રુતકેવલિઓથી કથિતપણાએ પ્રમાણતાને પામેલ છે. અર્થાત (૧) શ્રન (૨) નિમિ% મnિi અથવા (૩) શ્રતત્તિમઃ મળિd g - એમ સમાસછેદથી પ્રજ્ઞાનિધિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રદર્શિત કર્યું તેમ, તે કૃતતિ મળતું પદના અદૂભુત અથચમત્કૃતિપૂર્ણ ત્રણ અર્થ નીકળે છે. તે આ પ્રકારે - (૧) “નાવિનિધન શ્રુતકાશિત્વે - જેની આદિ નથી અને નિધન - અંત નથી એવા અનાદિનિધન – અનાદિ અનંત શાશ્વત શ્રતથી પ્રકાશવામાં આવેલું છે, તેથી કરીને એ પ્રમાણ છે. (૨) નિહિતાર્થસાર્થસાક્ષાત્કારિવત્તિપ્રીતત્વેન’ - વળી સર્વ અર્થ સાર્થને - સમસ્ત પદાર્થ સમૂહને સાક્ષાત્ કરનારા દિવ્ય કેવલજ્ઞાન - ચક્ષુથી પ્રગટ દેખનારા એવા સર્વજ્ઞ કેવલીથી આ પ્રણીત કરવામાં આવેલું છે, તેથી કરીને પણ આ પ્રમાણ છે. (૩) તેમજ - “કૃતવનિમ: યમનુમદ્ધિમિહિતત્વેન’ - સ્વયં – પોતે અનુભવ કરતા આત્માનુભવી શ્રુત કેવલીઓથી કહેવામાં આવેલું છે તેથી કરીને પણ આ પ્રમાણ છે. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે. ષડ્રદરિશન.” - શ્રી આનંદઘનજી આમ સર્વ પ્રકારે પરમ પ્રમાણપણાને પામેલ આ સમયપ્રાભૃતનું અત્રે “પરિભાષણ કરવામાં આવે છે, “પરિભાષાણમુપક્રમ્મતે ' અર્થાતુ પરિભાષણ એટલે સૂત્રને “પરિ” - પરિગત એવું અથવા સૂત્રનું “પરિ" - સર્વથા સર્વ પ્રકારે “ભાષણ' - વ્યાખ્યાન કરવામાં આવે છે, સૂત્રને પરિગત પરિવૃત્તિ જ કરવામાં આવે છે. વૃત્તિ (વાડ) જેમ ક્યારાને ચોપાસ વીંટીને વર્તે અને તેને સુરક્ષિત રાખે, તેમ આ પરિવૃત્તિ સૂત્રરૂપ ક્યારાને પરિ – ચોપાસ વીંટીને જ વર્તે છે (વૃત્તિ) અને તેનું પરમાર્થ – નિશ્ચયન રૂપ યથાર્થ અર્થ સંરક્ષણ કરે છે, અર્થાત્ સૂત્રની મર્યાદાથી જરા પણ બહાર નહીં પણ સૂત્રની મર્યાદાની પૂરેપૂરી અંદર જ વર્તવારૂપ પરિવૃત્તિરૂપ આ પરિભાષણ' છે, આ સમય પ્રાભૃતનું પરમાર્થવ્યંજન - ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પરમાર્થ પ્રકાશન કરવા માટે આચાર્યવર્ય પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ ટીકા નામક અપૂર્વ પરિભાષણ - પરિવૃત્તિરૂપ વ્યાખ્યા અદૂભૂત સૂત્રબદ્ધ પરમાર્થઘન એક જ સળંગ વાક્યમાં વ્યાખ્યાન કરવાની એકસૂત્રાત્મક શૈલીથી સંક્ષિપ્ત છતાં મહાગ્રંથાર્થગંભીર ભાવથી કર્યું છે અને આ પરમ સમર્થ અનન્ય અદ્વિતીય “આત્મખ્યાતિ' મહાટીકા વડે સુશોભિત સમલંકૃત કરી આ પ્રાભૃતને મહાપ્રાભૃત બનાવી દઈ, આ ગ્રંથનું અને ગ્રંથકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનું અનંતગુણવિશિષ્ટ ગુણગૌરવ બહુમાન વધારી સ્વયં “સવાઈ ગ્રંથકાર' નામને યોગ્ય એવી અનુપમ “આત્મખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ પરિભાષણ કેવી રીતે કરવામાં આવે છે ? ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી - “માવવાવા દ્રવ્યવાવી |’ - અર્થાત્ આત્મામાં ઉઠતા શ્રતવિકલ્પરૂપ - શ્રુતજ્ઞાનોપયોગરૂપ - જ્ઞાનવિચાર રૂ૫ - આત્મભાવરૂપ ઉપયોગમય ભાવભાષાથી - આત્મભાષાથી અને તે ઉપયોગ પ્રેરિત વાયોગરૂપ શબ્દબ્રહ્મમય - દ્રવ્યઋતરૂપ - વચનયોગરૂપ દ્રવ્યભાષાથી – પુદગલભાષાથી - આ પરિભાષણ કરવામાં આવે છે અને તે પણ શું અર્થે કરવામાં આવે છે ? “સ્વપરથોરનાવિનોwહાય' - સ્વ - પરના અનાદિ મોહ પ્રહાણાર્થે - પોતાના અને પરના અનાદિ અવિદ્યારૂપ મોહના પ્રકૃષ્ટ – આત્યંતિક – સર્વથા હાન – નાશ - ક્ષય અર્થે કરવામાં આવે છે. શુદ્ધ આત્મોપયોગમય કેવલ જ્ઞાનમય ભાવભાષાથી સ્વના - પોતાના આત્માના અનાદિ મોહનું પ્રહાણ થાય એટલે માટે અને પુદ્ગલરૂપ વચનમય દ્રવ્યભાષાથી પરને પણ શુદ્ધ આત્મોપયોગરૂપ કેવલજ્ઞાનમય ભાવભાષાનું ઉત્તમ નિમિત્ત લઈ પરના - અન્ય આત્માઓના પણ અનાદિ મોહનું પ્રહાણ થાય એટલા માટે દ્રવ્યવાચાથી અનુક્રમે (યથાસંખ્ય) આત્મબ્રાહ્મમય ભાવવાચાથી અને શબ્દબ્રહ્મમય દ્રવ્યવાચાથી આ પરિભાષણ કરવામાં આવે છે. આ બન્ને મહા આત્મજ્ઞાની વીતરાગ પરમર્ષિ કે જેઓનું “સત્તમ” - “ઉત્તમ” આદિ ‘તમાંત': પ્રત્યયોથી જ (superlatives) યવુકિંચિત્ વર્ણન શક્ય છે, તેઓના આ પરિભાષણ કરવાનો ઉપક્રમ ખ્યાતિ - માન – પૂજા – કીર્તિ આદિ તુચ્છ હાલાહલ વિષ જેવા પ્રયોજનહેતુએ નથી, પણ પોતાના આત્મામાં અને આ શાસ્ત્રનો તથા તેની આ વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા બીજના આત્મામાં રહેલા અનાદિ મોહ - દર્શનમોહ અને ચારિત્રમોહ - આથી સર્વથા નાશ પામે તે જ એક શુદ્ધ આત્માર્થ - પરમાર્થહતુએ છે, કારણકે મોહ જ આ સંસારમાં સંસરાવનાર - રખડાવનાર છે, એટલે તેનો સર્વથા સંક્ષય - પ્રલય થઈ એક શુદ્ધ આત્માર્થરૂપ પરમ “અમૃત” ફળ મળે અને સિદ્ધ ભગવાન જેવી શુદ્ધ આત્મસિદ્ધિ સિદ્ધ થાય એ જ એક અત્ર ઈષ્ટ પ્રયોજન છે. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૫૪ આમ પરમશ્રમણ ભગવાન મહાવીરના શુદ્ધાત્મસિદ્ધિરૂપ પરમ મોક્ષમાર્ગના અનુસરનારા પરમ મુમુક્ષુ પરમશ્રમણ પરમર્ષિ કુંદકુંદાચાર્યજી, - જેઓ “પંચાસ્તિકાય શાસ્ત્રની રચના પછી પ્રવચનસાર” શાસ્ત્રના પ્રારંભે વીતરાગ ચારિત્રરૂપ સામ્યની - શુદ્ધોપયોગરૂપ યથાર્થ શ્રમયની મહાપ્રતિજ્ઞા કરી શુદ્ધોપયોગની દશામાં અત્યંત સ્થિર થયા હતા અને જેઓએ તે જ પ્રવચનસારના ત્રીજા ચારિત્ર અધિકારમાં “વયે તિટામ:' ઈ. અમર શબ્દોમાં અન્ય મુમુક્ષુઓને પણ તેમ કરવા પ્રેર્યા હતા, - તેઓશ્રીએ એ શુદ્ધોપગોપમય આત્મદશાની આત્યંતિક સ્થિરતા અર્થે અને તથારૂપ શુદ્ધોપયોગની દશાને પામેલા અન્ય ઉચ્ચ અધિકારી શ્રમણોને - મહામુમુક્ષુ મુનિવરોને વા અન્ય તથારૂપ યોગ્યતાસંપન્ન આત્માર્થીઓને તે શુદ્ધોપયોગમય અનુભવાત્મક આત્મદશામાં વિશેષે સ્થિરતા અર્થે, અનુપમ શુક્લધ્યાનની દશાનો - સ્વાનુભવ સિદ્ધ જીવન્મુક્ત દશાનો અનુભવ કરાવવાને પરમ સમર્થ આ અલૌકિક સમયસાર શાસ્ત્રની રચના કરી છે અને તેના પર તેવી જ શુદ્ધોપયોગમય વીતરાગ ચારિત્રદશાને પામેલા તેવા જ પરમ મુમુક્ષુ પરમ શ્રમણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્વ – પરના આત્માર્થે આ શુદ્ધ - શુક્લ આત્મધ્યાનના દિવ્યાનંદમાં નિમજ્જન ૨૬ Page #30 -------------------------------------------------------------------------- ________________ કરાવી જીવન્મુક્ત દશાનો સાક્ષાત્ અનુભવ કરાવવા પરમ સમર્થ ‘આત્મખ્યાતિ' પરમ અદ્ભુત પરમાર્થ ગંભીર અલૌકિક ટીકા રચી છે અને આ ભગવતી ‘આત્મખ્યાતિ'ની વિખ્યાતિ અર્થે તે ‘અમૃત' ભગવાનના દાસ આ મહાભાષ્યકારે (ભગવાન-દાસે) તેની પરમ પરમાર્થ ગંભીરતાનું મૃત્ કિંચિત્ દિગ્દર્શન કરાવતું આ અમૃત જ્યોતિ' મહાભાષ્ય નામનું વિસ્તૃત વિવેચન રચવાનો યથાશક્તિ વિનમ્ર ઉપક્રમ કર્યો છે, તે આ મંદમતિ ભાષ્યકારને (વિવેચકને) અને સુન્ન વિવેકી વાંચકને શુદ્ધ આત્માર્થના ઉત્કર્ષ અર્થે થાઓ એ જ અભ્યર્થના 1 卐 ૨૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૫. जीवो चरित्तदंसणणाणविउ तं हि ससमयं जाण । पुग्गलकम्मपदेसट्ठियं च तं जाण परसमयं ॥ અર્થ - ચરિત્ર-દર્શન-શાન સ્થિત જીવ તે જ સ્વસમય જાણ ! અને પુદ્ગલકર્મપ્રદેશ સ્થિત તે (જીવ) પરસમય જાણ ! પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ ગાળામાં સ્વસમય-પરસમયનું સ્વરૂપ પ્રકાશ્ય છે અને તેનું અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે પ્રથમ “સમય'ની તત્ત્વસર્વસ્વ સમર્પક સર્વકષ તાત્ત્વિક વ્યાખ્યા કરી, તેના સ્વસમય - પરસમય એ બે પ્રકારનું સાંગોપાંગ સર્વાંગસુંદર હૃદયંગમ સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. આમ અત્રે મુખ્ય ત્રણ મુદ્દા છે : (૧) સમય, (૨) સ્વસમય, (૩) પરસમય. તેનો અનુક્રમે વિચાર કરીએ. ૧. સમય અત્રે ‘રોય નીવો નામ પાર્થ તે સમય:' - જે “આ” - પ્રત્યક્ષ અહંપ્રત્યયથી અંતરમાં અનુભવાઈ રહેલો જીવ’ નામનો પદાર્થ' - પદ અર્થ – સ્વરૂપથી કદી ચલાયમાન ન થાય એવો સ્થિર સ્થિતિરૂપ અર્થ - દ્રવ્ય - વાસ્તવિક વસ્તુ તે ‘સમય’ છે. શાથી? એકત્વથી એકી સાથે જાણે છે અને જાય છે એવી નિરુક્તિ પરથી - “સમયત: અછત્વેન યુપન્નાનાતિ અતિ રેતિ નિરુવેત્તે: ' અર્થાતુ (સમયત = સન્ + સયત) સમ્ - એકપણે એકી સાથે મતે - જાણે છે અને જાય છે - ગમન કરે છે એમ નિરુક્તિ - વ્યુત્પત્તિ છે માટે. કર્યું = Tધાતુના જાણવું અને જવું એમ બે અર્થ થાય છે, એટલે ભણવારૂપ અયન - ગમન અને એક પર્યાયથી બીજ પર્યાય પ્રત્યે જવારૂપ - પરિણમવારૂપ અયન-ગમન જ્યાં એકપણે એકી સાથે થાય છે, ભણવું અને જવું - પરિણમવું જ્યાં જૂદા નથી - એક છે. જાણવું એ જ જવું – પરિણમવું અને જવું - પરિણમવું એ જ જ્યાં જાણવું છે, એમ જાણપણારૂપ ગમન-પરિણમન જ્યાં એકરૂપ છે તે સમય છે. એવા વ્યુત્પત્તિ અર્થ (Etiomological meaning) ઉપરથી જીવ તે “સમય” છે. આ “જીવ” નામનો પદાર્થ કેવો છે, તેનું સમગ્ર (most comprehensive) દ્રવ્યાનુયોગના નિચોડ રૂ૫ સંપૂર્ણ અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક (most scientific) તાત્ત્વિક અલૌકિક સ્વરૂપ, અત્રે તાત્ત્વિક શેખર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભાવવાહી પરમ પ્રૌઢ પરમાર્થગંભીર શૈલીથી પ્રકાશ્ય છે અને તે પણ થોડા પણ મહાગ્રંથ આશય ભરેલા પરમ અર્થઘન શબ્દોમાં એક સળંગ સૂત્રાત્મક વાક્યથી પ્રવ્યક્ત કરી, આખું વિશ્વતત્ત્વ હસ્તામલકવતુ સમપ્યું છે, તેની પરમ અદભુત ચમત્કૃતિના દિગ્ગદર્શનરૂપ ખાસ વિશદ વિચારણા અત્ર વિસ્તારીએ છીએ. તે આ ગ્રંથના પાયા રૂપ હોઈ સુશ વાંચકને યથોચિત જ જણાશે. પ્રથમ તો જે આ “જીવ' નામનો પદાર્થ છે, તો તેનું કંઈ પણ અસ્તિત્વ હોવું જોઈએ અને આ જીવનું અસ્તિત્વ તો પ્રગટ અનુભવસિદ્ધ છે, એટલા માટે કહ્યું – “નિત્યમેવ રિપ/માનિ સ્વભાવે ગવતિષ્ઠાનત્વત્' - નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠમાનપણાને લીધે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઐક્ય અનુભૂતિ લક્ષણવાળી સત્તાથી અનુસ્મૃત (પરોવાયેલો) છે, “ઉત્પાવવ્યાધ્રીāવચાનુભૂતિતક્ષણયા સત્તાયાનુસ્થતઃ ' અર્થાત્ સદાય પરિણામ પામવું એ જ જેનો આત્મા એવા “પરિણામાત્મક' સ્વભાવમાં “અવતિષ્ઠમાનપણું' - અવસ્થિત હોઈ રહેવાપણું છે, તેથી આ જીવ ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યના ઐક્યની એકપણાની “અનુભૂતિ’ લક્ષણા “સત્તાથી' - અસ્તિતાથી - અસ્તિપણાથી “અનુસૂત’ છે, અન્વયથી પરોવાયેલ છે. અર્થાત ઉત્પાદ - ઉપજવું, વ્યય-નાશ પામવું અને ધ્રૌવ્ય - સ્થિર રહેવું એ ત્રણે ઐક્યનો એક સાથે વર્તવારૂપ એકપણાનો જ્યાં અનુભવ થાય છે એવી એકરૂપ સત્તાથી આ જીવ સદા અભિન્નપણે જોડાયેલો જ છે. આમ ‘ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્ય યુક્ત તે સત” એમ ત્રિલક્ષણા સત્તાની અવિસંવાદી યથાર્થ વ્યાખ્યા છે અને સત્તા પણ જીવના નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠામાનપણાને લીધે છે અને તે પરિણામ પણ “સ્વભાવનું જ ૨૮ Page #32 -------------------------------------------------------------------------- ________________ હોય છે, બીજાનું નહિ, એમ “સ્વભાવ'ની જ (પરભાવની નહિ) પરિણામ પરંપરા નિરંતર ચાલ્યા કરે છે, એટલે વસ્તુ તો જેમ છે તેમ નિત્યમેવ “સ્વભાવમાં અવસ્થિત જ' - ધ્રુવ જ રહે છે. આમ પરિણામી છતાં નિત્ય સ્વભાવમાં અવસ્થિત હોવાથી ઉત્પાદ - વ્યય - ધ્રૌવ્યની એકતાનો જ્યાં અનુભવ થાય છે, એવી એકસૂત્રરૂપ સત્તાથી આ જીવ નિરંતર પરોવાયેલો છે. અર્થાતુ આ જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી, “સતુ', વિદ્યમાન, છાતી, પ્રગટ પ્રત્યક્ષ અનુભવ રૂપ વસ્તુ છે. આ સ્વતંત્ર વસ્તુરૂપ જીવનું વિશિષ્ટ સ્વરૂપ અસ્તિત્વ કેવું છે ? “ચૈતન્યસ્વરૂપવત' - ચૈતન્ય સ્વરૂપપણાને લીધે નિત્યોદિત વિશદ દેશિ - જ્ઞાતિ જ્યોતિ - નિત્યતિશજ્ઞપ્તિન્યતિઃ' - એવો આ જીવ પદાર્થ છે. આવો જે સત્ ચિત્ દેશિ - શક્તિ જ્યોતિ જીવ છે તે અનંત ધર્માધિરૂઢ એકધર્મીપણાને લીધે જેનું દ્રવ્યત્વ ઉદ્યોતમાન છે એવો છે; અને આ દ્રવ્ય છે, એટલા માટે તે “ક્રમ-અક્રમે પ્રવૃત્ત વિચિત્ર ભાવસ્વભાવપણાને લીધે ગુણ-પર્યાય જેના ઉત્કંગમાં બેસાડેલ” છે એવો છે અને આવો જે જીવ પદાર્થ સત્ ચિત્ પણ દર્શન - જ્ઞાન જ્યોતિ સ્વરૂપ ગુણપર્યાયવંત દ્રવ્ય છે, તે “સ્વ – પર આકારના અવભાસનમાં સમર્થપણાને લીધે વિશ્વરૂપપણું ઉપાત્ત કરેલ એવો એકરૂપ છે.” આ જીવ દર્શન - જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે એટલે પોતાના અને પરના આકારના અવભાસનમાં – પ્રકાશનમાં એવું સમર્થપણું છે, દીપક જેમ સૂર્ય - ચંદ્રની જેમ એ સ્વ-પર પ્રકાશક છે, તેથી કરીને સમસ્ત વિશ્વરૂપ ઉપગ્રહતાં છતાં તે એકરૂપ છે, અર્થાતુ આ સ્વપરપ્રકાશક ચેતન દ્રવ્ય વિશ્વરૂપ જોયાકાર ગ્રહતાં છતાં એકરૂપ - જ્ઞાયકરૂપ - જ્ઞાનરૂપ છે, એટલા માટે જ તે “પ્રતિવિશિષ્ટ અવગાહ - ગતિ - સ્થિતિ - વર્તના નિમિત્તપણાના અને રૂપિપણાના અભાવને લીધે અને અસાધારણ એવા ચિદ્રુપતા સ્વભાવના સદૂભાવને લીધે આકાશ – ધર્મ - અધર્મ - કાલ અને પુદ્ગલથી ભિન્ન છે. અને આમ સ્વતંત્ર ચેતન સ્વભાવથી જીવ પદાર્થ અન્ય પદાર્થોથી ભિન્ન છે, એટલા માટે આ જીવ પદાર્થ, “અનંત દ્રવ્યના સંકરમાં (સેળભેળમાં) પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે ટંકોત્કીર્ણ ચિતુ. સ્વભાવવાળો છે', અર્થાતુ અનંત દ્રવ્યોના સંકરમાં પણ - સંમિશ્રપણામાં – ભેળસેળરૂપ શંભુમેળામાં પણ આ જીવ સ્વરૂપથી પ્રય્યત થતો નથી, એટલે તે ટંકોત્કીર્ણ ચિસ્વભાવવાળો જ અવસ્થિત રહે છે. આ પદ્રવ્યાત્મક લોકમાં અનંત દ્રવ્યોનો સંકર - સંમિશ્રપણે સંમિલન છે, એકક્ષેત્રાવગાહ સ્થિતિ છે, છતાં તે મધ્યે પણ અસાધારણ ચેતન સ્વરૂપલક્ષણથી ભિન્ન એવો જીવ પદાર્થ સ્વરૂપથી પ્રય્યત - ભ્રષ્ટ થતો નથી, ભગવાન “અશ્રુત' જ રહે છે, તેથી ટાંકણાથી શિલાના ઉત્કીર્ણ - કોતરેલા અક્ષરની જેમ તે અક્ષર’ એવા ટંકોત્કીર્ણ ચિતસ્વભાવમાં નિત્ય અવસ્થિત - જેમ છે તેમ જ રહે છે. આમ સતુ ચિતુ વસ્તુસ્વરૂપ એવો આ “જીવ” નામનો પદાર્થ ચૈતન્યરૂપ સ્વરૂપ સત્તાથી યુક્ત એવું ગુણપર્યાયવંત સ્વતંત્ર દ્રવ્ય છે, દર્શન - જ્ઞાન જ્યોતિ સ્વરૂપ આ ચેતન દ્રવ્ય સ્વ - પર પ્રકાશકપણાને લીધે વિશ્વરૂપગ્રાહી છતાં એકરૂપ છે અને અસાધારણ એવી ચિદ્રુપતાને લીધે આકાશાદિ અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન હોઈ, ચિતુસ્વરૂપથી અપ્રચ્યવનને લીધે “ટંકોત્કીર્ણ એવો ચિસ્વભાવી છે અને આમ એક ચિતુ’ અક્ષરમાં જ અક્ષર એવું જેનું સંપૂર્ણ સ્વરૂપ સમાય છે, એવો આ “જીવ' નામનો પદાર્થ એકપણે એકીસાથે જાણે છે અને જાય છે - ગમન કરે છે - પરિણમન કરે છે. પરિણમે છે, તેથી નિરુક્તિથી - વ્યુત્પત્તિથી “સમય” એવી યથાર્થ સંજ્ઞાથી ઓળખાય છે. - - - - ૨. સ્વ સમય આવો આ સમય - આત્મા જ્યારે “સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક વિવેક જ્યોતિના ઉદ્દગમન થકી સમસ્ત પરદ્રવ્યથી પ્રય્યત થઈ, દેશિ - જ્ઞપ્તિ સ્વભાવમાં નિયતવૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે. ત્યારે દર્શન - જ્ઞાન - ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એત્વથી યુગપતુ (એકી સાથે) ભણતો અને જતો સ્વસમય છે.' - અર્થાતુ આવો આ સમય - જીવ જ્યારે સ્વને - આત્માને પોતાને એકપણે એકીસાથે જાણે છે અને જાય છે (પરિણમે છે), ત્યારે તે “સ્વ સમય’ એમ પ્રતીત થાય છે. તે આ પ્રકારે - પ્રથમ તો આ જીવને વિવેક જ્યોતિનો સમુદય થાય છે - એટલે સ્વ સ્વભાવ - પર સ્વભાવના ભેદનું ભાન થાય છે, એથી કરીને સકલ ૨૯ Page #33 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ વિદ્યા - આત્મજ્ઞાન ઉપજે છે. આમ વિદ્યાજનક વિવેક થકી સ્વ – પર ભાવનું ભેદવિજ્ઞાન ઉપજે છે, એથી સકલ સ્વભાવના અવભાસનમાં સમર્થ વિદ્યા - આત્મજ્ઞાન ઉપજે છે. એટલે આ પર દ્રવ્ય તે હું નથી ને હારૂં નથી એમ જાણી આ જીવ સમસ્ત પરદ્રવ્યથી પ્રય્યત થાય છે, સર્વથા ભ્રષ્ટ થાય છે અને આમ પરદ્રવ્યથી પ્રય્યત થઈને, આ જીવ દેખવા - જાણવા રૂપ “દશિ - શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે.” અર્થાત દર્શન - જ્ઞાન સ્વભાવમાં જ વર્તવારૂપ જેની વૃત્તિ નિયત છે, ત્રણે કાળમાં ન ચળે એવી અખંડ નિશ્ચય રૂપ વર્તે છે. એવા આત્મતત્ત્વની સાથે એકત્વથી વર્તે છે. એટલે આમ ‘દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકત્વથી એકીસાથે જાણતો અને જતો તે “સ્વ સમય' પ્રતીતાય છે', અર્થાતુ શુદ્ધ દર્શન-શાનમય આત્મસ્વભાવમાં વર્તતો તે સ્વસમય. આ સમસ્ત પરથી સ્વસમય પ્રાપ્તિનો કમ સ્પષ્ટપણે સમજાઈ જાય છે : (૧) પ્રથમ તો સ્વ – પરનો ભેદજ્ઞાનરૂપ વિવેક પ્રગટે છે, (૨) તેથી આત્મજ્ઞાન રૂપ વિદ્યા ઉપજે છે, (૩) એટલે આ પરદ્રવ્ય તે હું નહિ ને મહારૂં નહિ એમ જાણી પરથી પ્રચ્યવન થાય છે, (૪) દેશિ - જ્ઞપ્તિમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણું વર્તે છે, (૫) એટલે આત્માનું સ્વરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર હોઈ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણું હોય છે, (૬) એટલે સ્વને એકત્વથી જાણવા-જવારૂપ સ્વ સમય હોય છે. આમ (૧) ભેદ જ્ઞાન - (૨) આત્મજ્ઞાન (૩) પર પ્રતિ (૪) આત્મવૃત્તિ - (૫) સ્વરૂપ સ્થિતિ (૬) સ્વ સમય, એમ ક્રમ છે. આ સર્વના પરમ અદ્દભુત નિષ્કર્ષરૂપ પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રનું આત્માનુભવોલ્ગારરૂપ આ ટંકોત્કીર્ણ અમર વચનામૃતજી છે કે – જડ ને ચેતન દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાં ય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે સમાય એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૨ ૩. પર સમય શુદ્ધાત્મ અનુભવ સદા, સ્વ સમય વિલાસ રે; પરવડી છાંયડી જ્યાં પડે છે, તે પરસમય નિવાસ રે.” - શ્રી આનંદઘનજી (અર જિન સ્તવન) પણ જ્યારે અનાદિ અવિદ્યા કંદલીના મૂલ કંદર્પ મોહની અનુવૃત્તિ તંત્રતાએ કરીને દેશિ - શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રય્યલ થઈ (આ જીવ) પરદ્રવ્ય પ્રત્યયી મોહ - રાગ - દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતપણે વર્તે છે, ત્યારે પુદ્ગલકર્મપ્રદેશમાં સ્થિતપણાને લીધે પરને એકત્વથી એકી સાથે ભણતો અને જતો, પરસમય એમ પ્રતીતાય છે.” - અર્થાતુ આ આત્મા જ્યારે પરને એકત્વથી એકી સાથે જાણે છે અને જાય છે (પરિણમે છે) ત્યારે તે પરસમય છે એમ પ્રતીત થાય છે. તે આ પ્રકારે - અનાદિ અવિદ્યારૂપ કંદલીનો મૂલ કંદ મોહ છે, તે મોહને અનુસરવા - અનુવર્તવારૂપ અનુવૃત્તિતંત્રતા વડે કરીને આ જીવ દેશિ - જ્ઞપ્તિ (દખવા - જાણવા રૂપ) સ્વભાવમાં નિયતવૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રય્યત થાય છે અને પરદ્રવ્યપ્રત્યયી - પરદ્રવ્ય નિમિત્તે ઉપજતા મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતત્વથી વર્તે છે, ત્યારે પુદ્ગલકર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે, તે પરને એકત્વથી એકી સાથે જાણતો અને જતો - પરિણમતો સતો તે પરસમય હોય છે. આમ દર્શન-શાન સ્વભાવી આત્મામાં નિયતપણે વર્તવારૂપ આત્મભાવથી પ્રય્યત થઈ - ભ્રષ્ટ થઈ, પરભાવને એકત્વથી જાણી તેમાં વર્તવું તે પરસમય છે. આ સમસ્ત પરથી આ પરસમયની ઉત્પત્તિની સંકલના પણ સ્વયં સમજાઈ જાય છે : (૧) પ્રથમ તો મોહ અંધકારને લીધે સ્વ - પરનો ભેદ પરખાતો નથી – ભેદ અજ્ઞાન હોય છે, (૨) તેથી આત્મઅજ્ઞાનરૂપ અવિદ્યા ઉપજે છે, (૩) એટલે દેશિ – જ્ઞપ્તિ સ્વભાવમાં નિયતવૃત્તિરૂપ આત્મતત્ત્વથી ૩૦ Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રચ્યવન હોય છે, (૪) એથી આ પરદ્રવ્ય તે હું ને મ્હારૂં એમ જાણી તે સાથે એકત્વ - એકપણું વર્તે છે, (૫) એટલે પુદ્ગલકર્મપ્રદેશરૂપ પરરૂપમાં સ્થિતપણું વર્તે છે, (૬) એટલે પરને એકત્વથી જાણવા - જવારૂપ પરસમય હોય છે. આમ ભેદ અજ્ઞાન - આત્મ અજ્ઞાન - સ્વપ્રશ્રુતિ - પરવૃત્તિ - પરરૂપ સ્થિતિ પરસમય એમ ક્રમ છે. આમ જ્યાં શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે, તે સ્વસમય વિલાસ છે અને પરવસ્તુની છાંયડી જ્યાં પડે છે તે પરસમય નિવાસ છે, અથવા સમય એટલે મર્યાદા. આત્મા જ્યારે પરસમયની - પરભાવની મર્યાદામાંથી પાછો વળી સ્વસમયમાં - સ્વ સ્વભાવની મર્યાદામાં વર્તે છે, ત્યારે સ્વસમય છે અને સ્વભાવની મર્યાદા ઉલ્લંધી પરસમયમાં - પરભાવની મર્યાદામાં વર્તે છે તે પરસમય છે. તાત્પર્ય કે - પરભાવથી પ્રય્યત થઈ સહજ આત્મસ્વરૂપમાં - આત્મ સ્વભાવમાં નિયત વૃત્તિ - સ્થિતિ - ચારિત્ર તે સ્વસમય છે અને સ્વભાવથી પ્રય્યત થઈ, પરભાવમાં વૃત્તિ - સ્થિતિ - ચારિત્ર તે પરસમય તે. શુદ્ધ આત્મવૃત્તિ – આત્મ પરિણતિ તે સ્વસમય અને પર વૃત્તિ - પ૨પરિણતિ તે પરસમય એમ પ્રતીત થાય છે. એટલે “આમ સમયનું ફુટપણે દ્વિવિધપણું ઉદ્ધાવે છે', સ્વ સમય અને પરસમય એમ દ્વિ પ્રકારનું જગતમાં જોર શોરથી દોડી રહ્યું છે, અર્થાત આ વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં સ્વ સમય અને પરસમય આ બે પ્રકારની દોડધામ ચાલી રહી છે. એક બાજુ સ્વાત્મામાં જ સ્થિતિ કરનારા સહજત્મસ્વરૂપમાં સુસ્થિત એવા જીવન્મુક્ત આત્માઓ - અરિહંત ભગવાનો, સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત એવા વિદેહમુક્ત આત્માઓ - સિદ્ધ ભગવાનો, સહજાત્મસ્વરૂપ સ્થિતિની ઉચ્ચ ભૂમિકાને પામેલા એવા જીવન્મુક્ત સાધક આત્માઓ - આત્મારામી શુદ્ધોપયોગવંત શ્રમણો - આચાર્ય ભગવાનો. ઉપાધ્યાય ભગવાનો અને સાધુ ભગવાનો, એમ પંચ પરમેષ્ઠિ રૂપ સ્વ સમયનું દર્શન થાય છે અને બીજી બાજુ પરભાવમાં જ સ્થિતિ કરનારા, પરકથા અને પરવૃત્તિમાં વહ્યા જનારા સામાન્યપણે જગજીવોનું જીવતું જાગતું પ્રદર્શન દેખાય છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી થાય? એ એવાં અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પપ૦ ET હવે ‘આ’ (સમયનું દ્વિવિધપણું) બાધવામાં આવે છે - ૩૧ Page #35 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૬. एयत्तणिच्छयगतो समयो सव्वत्थ सुंदरो लोए । बंधकहा एयत्ते तेण विसंवादिणी होइ ॥ અર્થ - સર્વત્ર લોકના એકત્વનિશ્ચયગત સમય સુંદર છે, તેથી એકત્વમાં બંધકથા વિસંવાદિની (વિસંવાદ પામતી, બસૂરી) હોય છે. અર્થાતુ - આગલી ગાથામાં સ્વસમય - પરસમય વિભાગથી સમયનું દ્વિવિધપણું દર્શાવ્યું, તેનું અત્ર બાધન કરવામાં આવ્યું છે અને “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિએ તેનું અપૂર્વ તત્ત્વસ્પર્શી વ્યાખ્યાન પ્રકાશ્ય છે - અત્રે “સમય” એટલે સામાન્યથી સર્વ પદાર્થ. શા પરથી ? “સમયતે (સમુ + મતે) પછી ભાવેન ગુણપયાનું ચ્છિતીતિ નિરુત્તે. ' એકભાવથી – એકભૂત ભાવથી – એકરૂપ ભાવથી “સ્વ ગુણપર્યાયો' - પોતાના ગુણપર્યાયો પ્રત્યે જાય છે - ગમન કરે છે - પરિણમે છે તે સમય, એમ “સમય” શબ્દની નિરુક્તિ - વ્યુત્પત્તિ પરથી. તેથી સર્વત્ર પણ ધર્મ - અધર્મ - આકાશ - કાળ – પુદ્ગલ - જીવ એ છ દ્રવ્ય જ્યાં અવલોકાય છે એવા આ પદ્વવ્યાત્મક લોકમાં જે જેટલા કોઈ પણ અર્થો છે, તે સર્વે ય નિયતપણે “એકત્વ નિશ્ચયગતત્વથી” - એકપણારૂપ નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય - સુંદરપણું પામે છે. આ અર્થો કેવા છે? (૧) “સ્વકીય' - આત્મીય - પોતાના દ્રવ્યમાં “અંતર્મગ્ન' - અંદરમાં મગ્ન - બેલા એવા અનંત “સ્વધર્મચક્રચુંબી” - પોતાના ધર્મચક્રને - ધર્મસમૂહને છતાં પરસ્પર - એકબીજાને “નહિ ચુંબતા’ - લેશમાત્ર પણ નહિ સૃશતા, (૨) એક ક્ષેત્રમાં ગાઢ મિલન રૂપ એકત્રાવગાહીપણાને લીધે અત્યંત પ્રયાસત્તિમાં નિકટતામાં પણ નિત્યમેવ - સદાય પોતપોતાના સ્વરૂપથી નહિ પડતા, (૩) પરરૂપે અપરિણમનને લીધે “અવિનષ્ટ' - જેનો કોઈ કાળે નાશ થયો નથી વા થવાનો નથી એવા અનંત વ્યક્તિપણા થકી જણે “ટંકોત્કીર્ણ - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ હોય એમ “તિષ્ઠતા - અવિચલ સુસ્થિર સ્થિતિ કરતા, (૪) અને સમસ્ત વિરુદ્ધ - અવિરુદ્ધ કાર્યપણાએ – કારણપણાએ કરીને “શશ્વદેવ” - સદાય - સનાતનપણે જ વિશ્વને – અખિલ જગતને “અનુગ્રહતા' - અનુગ્રહ ઉપકાર કરતા - એવા આવા સર્વે ય અર્થો નિયતપણે” - ચોક્કસ પણે - નિશ્ચિતપણે ત્રણે કાળમાં ન ફરે એવા “એકત્વ નિશ્ચયગતપણાએ કરીને જ સુંદરપણું પામે છે. એમ શા માટે? પ્રકારતરથી - આનાથી અન્ય પ્રકારે તો “સર્વ સંકર આદિ દોષની આપત્તિ થાય છે માટે, સંકર - અનવસ્થા - અતિવ્યાપ્તિ આદિ સમસ્ત દોષનો આફત – પ્રસંગ પ્રાપ્ત થાય છે માટે. એમ સર્વ પદાર્થનું એકત્વ' - એકપણું - અદ્વૈતપણું “પ્રતિષ્ઠિત' - પ્રતિ - પ્રત્યેકપણે પ્રતિવિશિષ્ટ વસ્તુસ્થિતિથી સ્થિત - સિદ્ધ છે, ત્યારે “જીવ' નામના સમયની - પદાર્થની બંધકથાને જ “તમૂલ” - તે બંધકથામૂલક - તે બંધકથા જેનું મૂલ છે, એવું પુદ્ગલ કર્મપ્રદેશસ્થિતપણું જેનું મૂળ - પ્રભવસ્થાન છે એવા પરસમયથી “ઉત્પાદિત' - ઉપત્પાદવામાં આવેલું - ઉપાવાયેલું આ જીવસમયનું એકત્વ - એકપણું જ અવસ્થિત રહે છે' - વસ્તુસ્થિતિથી જેમ છે તેમ જ વસ્તુમર્યાદાથી સ્થિત છે. હવે અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર અદ્ભુત અલૌકિક અપૂર્વ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ : આ જગતના પરમતત્ત્વજ્ઞાની તીર્થંકરાદિ પરમ જ્ઞાનીઓએ શોધી શોધીને શોધ્યું તો આ વિશ્વના મૂળ તત્ત્વભૂત આ છ જ ધર્માસ્તિકાયાદિ અર્થો - દ્રવ્યો દીઠા. આ એકેક દ્રવ્યમાં પોતપોતાના અનંત રાધર્મ રહ્યા છે. અનંત ગુણપર્યાય રહ્યા છે. તે પરસ્પર સહકારથી પરમ પ્રેમથી “એકીભાવથી” એકભૂત ભાવથી જૂદાઈ વિના વર્તી રહ્યા છે અને તે એકરસ ભાવરૂપ પરમ પ્રેમથી તે તે દ્રવ્યો જાણે તે અનંત સ્વધર્મોને ચુંબી રહ્યા છે. એટલે જ તે તે દ્રવ્યના ગુણપર્યાયરૂપ અનંત સ્વધર્મચક્ર પોતપોતાના દ્રવ્યમાં જ “અંતર્મગ્ન” છે - અંદરમાં ડૂબેલા પડ્યા છે અને તે તે દ્રવ્ય તે અંતર્મગ્ન “અનંત. સ્વધર્મચક્રને ચુંબે છે, પણ એકબીજાને ચુંબતા નથી. કારણકે પ્રત્યેક અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જૂદા છે. એટલે કોઈ પણ અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા કોઈ પણ અર્થના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ૩૨ Page #36 -------------------------------------------------------------------------- ________________ ભાવને લેશ સ્પર્શ કરતા નથી અને અન્ય અર્થના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી લેશ પણ સ્પર્શ કરાતા નથી. પ્રત્યેક અર્થ - સમય પોતપોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં - સમયમાં જ રહ્યા છે. પર અર્થ - પરસમયના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં સમયમાં અતિક્રમ કરતા નથી, એટલે કે પ્રત્યેક અર્થ - સમય પોતપોતાના જ દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવના સમયમાં જ - મર્યાદામાં જ વર્તે એ જિનસમય - જિનાગમ - જિનઆજ્ઞા છે, એવી જિનઆજ્ઞારૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચતુર્વિધ રાજનીતિનું ઉલ્લંઘન કોઈ અર્થ કરતા નથી. જડ-ચેતન કોઈ પણ “ત્રાસ પામી - પરસમયમાં જવારૂપ “ત્રાંસું' - વાંક વક્ર ગમન કરી, આ જિનઆશારૂપ રાજનીતિનો લોપ કરતો નથી ! અર્થાતુ વિશ્વના સર્વ અર્થમાં જ જિન શાસનની - જિનવાણી પરમ આશા વર્તી રહી છે ! દ્રવ્ય - ક્ષેત્ર ને કાલ ભાવ એ, રાજનીતિ એ ચારજી, ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી : શીતલ જિનપતિ.” - શ્રી દેવચંદ્રજી “લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ જ વર્ણવ્યા છે, પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી, અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાણ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી, તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણકે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેના ધર્મ કહ્યા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૫૩ આમ સ્વધર્મ મર્યાદામાં જ વર્તતા આ સર્વ સ્વધર્મચક્રચુંબી - છતાં પરસ્પર અચુંબી છે, એટલે જ “અત્યંત પ્રત્યાસત્તિમાં - અત્યંત નિકટવર્ણિપણામાં પણ નિત્યે જ સ્વરૂપથી પડતા નથી” - એક લોકાકાશ ક્ષેત્રમાં નિકટપણે આ અર્થો પરસ્પર ગાઢ મિલનરૂપ એક ક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યા છે છતાં, જેમકે - જીવ અને પુદ્ગલ એક દેહમાં દૂધ ને પાણી જેમ એક બીજા સાથે ગાઢપણે મળી રહ્યા છે, છતાં એકબીજાથી જુદા ને જુદા જ વર્તે છે અને સ્વરૂપથી પતન પામતા નથી. પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વ્યુત થતા નથી - સ્વદ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવનો ત્યાગ કરતા નથી, એટલું જ નહિ પણ તે પરરૂપે પરિણમતા પણ નથી. અર્થાતુ પરદ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવને પામતા નથી. જડ ચેતન બનતું નથી ને ચેતન જડ બનતું નથી, “જડ જડભાવે જ પરિણમે છે', “ચેતન ચેતન ભાવે જ પરિણમે છે'. “કોઈ પોતપોતાનો સ્વભાવ છોડીને પલટતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ જ રહે છે, ચેતન તે ત્રણે કાળમાં ચેતન જ રહે છે.” આમ કોઈ પણ દ્રવ્ય કોઈ પણ પરરૂપે પરિણમતું નથી અને પરરૂપે અપરિણમનને લીધે પ્રત્યેક અર્થનું - દ્રવ્યનું વ્યક્તિત્વ નાશ પામતું નથી, એટલે આ અર્થોનું અવિનષ્ટ અનંત વ્યક્તિત્વ (Individuality) જળવાઈ રહે છે. એથી કરીને તેઓ જાણે ટંકોત્કીર્ણ હોય એમ સ્થિતિ કરી રહ્યા છે, યંકણાથી ખડકમાં કોતરી કાઢેલ ચક્રવર્તીનો શિલાલેખ જેમ ચિરકાળ પર્યંત જેમનો તેમજ અવસ્થિત રહે છે, તેમ ત્રણે કાળમાં જેમનો તેમજ અવસ્થિત રહે છે. આ સર્વના પરમ નિષ્કર્ષરૂપ ટંકોત્કીર્ણ અનુભવ - વચનામૃત પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્ય છે – “જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૬૬ - અને આમ સર્વ અર્થો નિયતપણે એકત્વનિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્યને પામે છે - નિયમેવત્વ તત્વેનૈવ સૌદર્યમાપદંતે ' અર્થાત્ સર્વ અર્થોનું પ્રત્યેકનું એકત્વ – એકપણું છે – જ્યાં અન્ય કોઈનો - બીજાનો પ્રવેશ નથી એવું અદ્વિતીયપણું - અદ્વૈતપણું છે અને આ એકપણું - અદ્વૈતપણું ન ચળે એવું નિશ્ચયરૂપ - અખંડ સ્થિર સ્થિતિરૂપ છે અને ત્રણે કાળમાં ન ફરે એવા નિયત નિશ્ચયરૂપ એકત્વનિશ્ચયગતપણાએ કરીને જ આ અર્થો સંદરતા ધારે છે. કારણકે એકત્વ નિશ્ચયગત સ્થિતિ એ જ સતુ - પરમાર્થસતુ હોવાથી સત્ય છે, “પરમ સત્યં પરમ શિવ પરમ સંદર' છે. ૩૩ Page #37 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “જીવ નવિ પુગલી નૈવ પુગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે ન કદા પરસંગી.. અહો સુમતિ જિન.” - શ્રી દેવચંદ્રજી આમ સર્વ સમયનું પ્રત્યેકનું એકત્વ તો ઉપરોક્ત રીતે સુપ્રતિષ્ઠિત છે અને તે જ સુંદર છે, તો પછી જીવ સમયનું આવું દ્વિવિધપણું ક્યાંથી ઘટે? માટે વિસંવાદિની બંધકથાથી ઉપજતું દ્વિવિધપણું કાંઈ સુંદર દેખાતું નથી, એથી સમયનું એકત્વ અવસ્થિત રહે છે – શતઃ સમયચૈવત્વમેવાવતિને ' , ૩૪ Page #38 -------------------------------------------------------------------------- ________________ તથા પ્રકારે આ (એકત્વ) અસુલભત્વથી વિભાવાય છે - सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥ અર્થ - સર્વને ય કામભોગ - બંધકથા શ્રત પરિચિત - અનુભૂત છે, પણ વિભક્ત એવા કેવલ એકત્વનો ઉપલંભ (અનુભવ, પ્રાપ્તિ) સુલભ નથી. અર્થાતુ - સમયનું જે આ એકત્વ આગલી ગાથાની વ્યાખ્યાનું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એમની અપૂર્વ લાક્ષણિક શૈલીથી વિવરી દેખાડ્યું, તે એકત્વનું અસુલભપણું આ ગાથામાં વિભાવન કર્યું છે અને આવા વિભાવનનું વિભાવન કરતાં “આત્મખ્યાતિ'માં આ પરમાર્થ મહાકવીશ્વર “આત્મખ્યાતિ' ભ્રષ્ટા આચાર્યજીએ, સંસારચક્રના ચાકડે ચઢેલા આ સકલ જીવલોકનું સ્વભાવોક્તિ અલંકારમય તાદેશ્ય સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે : આત્મખ્યાતિ' ટીકા અર્થ - “આ લોકને વિષે સંસાર ચક્રના ક્રોડના (ઉત્કંગમાં) અધિરોપિત એવો જે આ સકલ પણ જીવલોક - (૧) અશ્રાંતપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-ભાવના પરાવર્તોથી (ફરાથી) ભ્રાંતિ સમુપક્રાંત કરી રહ્યો છે, (૨) એકછત્રીકત વિશ્વતાએ કરીને વિશ્વના એકછત્રીપણાએ કરીને) મહતુ એવા મોહ-ગ્રહથી ગો (બળદ) જેમ વહાવાઈ રહ્યો છે, (૩) બળાત્કારે ઉત્કટપણે વૃદ્ધિ પામેલી તૃણાના તીવ્ર વેદનપણાને લીધે અંતર આધિ (અંતર્માથ) વ્યક્ત કરી રહ્યો છે - એવા આ સકલ પણ જીવલોકન, પરસ્પર આચાર્યપણું આચરતાં, એત્વથી વિરુદ્ધપણાએ કરીને અત્યંત વિસંવાદિની એવી પણ કામભોગાનુબદ્ધ કથા અનંતવાર મૃતપૂર્વા (પૂર્વે સાંભળેલી), અનંતવાર પરિચિતપૂર્વા (પૂર્વે પરિચય કરેલી) અને અનંતવાર અનુભૂતપૂર્વા (પૂર્વે અનુભવ કરેલી) છે, પણ નિર્મલ વિવેકાલોકથી (વિવેક પ્રકાશથી) વિવિક્ત (ભિન્ન, પૃથક - અલગ) એવું આ કેવલ એકત્વ – નિત્ય વ્યક્તતાથી અંતઃપ્રકાશમાન છતાં - કષાયચક્ર સાથે એક ક્રિયમાણપણાને લીધે અત્યંત તિરોભૂત સતું - સ્વની અનાત્મજ્ઞતાએ કરીને અને પર આત્મજ્ઞોના અનુપાસનને લીધે - નથી કદાચિત્ પણ ભૂતપૂર્વ (પૂર્વે સાંભળેલું) નથી કદાચિત્ પણ પરિચિત પૂર્વ (પૂર્વે પરિચય કરેલું) અને નથી કદાચિતું પણ અનુભૂતપૂર્વ (પૂર્વે અનુભવ કરેલું), એથી કરીને એકત્વનું સુલભપણું નથી.' આ “આત્મખ્યાતિ'ના અભુત પરમાર્થઘન વાક્યનો પરમાર્થગંભીર આશય સંક્ષેપમાં વિચારશું : આ સકલ જીવલોક કેવો ? “સંસારચક્ર ક્રોડમાં અધિરોપિત છે. એટલે જ તે “અશ્રાંતપણે અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવ એ પંચ પરાવર્તાથી - ફેરાથી - આંટાથી અશ્રાંતપણે - અથાકપણે અવિરામપણે ભમી રહ્યો છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભવથી અને ભાવથી અનંત પરાવર્તો કરતો સતો, અનંતા ભેવફેરા કરતો સતો આ ભવચકમાં ચક્રની જેમ પરિભ્રમણ કરી રહ્યો છે. દ્રવ્યથી આ જીવે જેમાં સર્વ પુદગલ પરમાણ ભોગવીને છોડી દીધા છે એવા અનંત પુદગલ પરાવર્તન કર્યા છે. ક્ષેત્રથી આ લોકમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં આ જીવ ફરી ફરી ઉત્પન્ન ન થયો હોય, એમ લોકક્ષેત્ર અવગાહવારૂપ અનંત ક્ષેત્ર પરાવર્તન આ જીવ કર્યા છે. કાળથી આ જીવે ઉત્સર્પિણી – અવસર્પિણીમય કાલચક્રના સર્વ સમયમાં અનંતા જન્મ - મરણ કર્યા છે, એવા અનંત કાળચક્રના પરાવર્તન આ જીવે કર્યા છે. ભવથી આ જીવે નરકના જઘન્ય આયુથી માંડી રૈવેયકના ઉત્કૃષ્ટ આયુ પર્યત સર્વ ભવોના અનંતા પરાવર્ત કર્યા છે. ભાવથી મિથ્યાત્વ વશે કરીને આ જીવે આઠે કર્મની સર્વ પ્રકૃતિ - સ્થિતિ - અનુભાગ-પ્રદેશ એ ચારે બંધસ્થાનોને સ્પર્શી અનંતા ભાવ પરાવર્તન કર્યા છે. આમ પંચ પ્રકારના પરાવર્તાથી - પુનરાવૃત્તિ રૂપ પુનઃ પુનઃ ફેરાથી આ જીવ ભવચક્રના અનંતા ફેરા ફરી રહ્યો છે, અનંત આંટા મારી રહ્યો છે, અનંત ભવપરિભ્રમણ દુઃખ અનુભવી રહ્યો છે. “સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; ૩૫ Page #39 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત “આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧ આવું આ મહા દુઃખમય ભવભ્રમણ જીવ શાથી કરી રહ્યો છે ? શા માટે એ મહાખેદમય ભવભ્રાંતિ છોડી દેતો નથી ? કોણ એને જબરજસ્તીથી પરાણે ભમાવી રહ્યું છે ? તેનો અત્ર આત્મખ્યાતિ’ કર્તા આચાર્યજી જવાબ આપ્યો છે - “એકછત્રીકૃત વિશ્વતાએ કરીને વિશ્વના એકછત્રીપણાએ કરીને) મહતુ એવા મોહગ્રહથી “ગો' - બળદની જેમ વહાવાઈ રહ્યો છે.” અર્થાતુ. અખિલ વિશ્વને પોતાની આણમાં વર્તાવી પોતાના એકછત્ર શાસન તળે આણ્યું, એથી વિશ્વના એકછત્રીપણાએ કરીને જે આખા જગત કરતાં મહત-મોટો છે એવા મહામોહ-હથી આ જીવલોક ગો'ની જેમ - બળદની જેમ હંકારાઈ રહ્યો છે. બંધનબદ્ધ બળદ પરતંત્ર હોવાથી ગાડું ચલાવનાર જેમ ચલાવે તેમ ચાલવું પડે છે, તેમ આ કર્મબંધનબદ્ધ જીવ - વૃષભ કર્મ પરતંત્ર હોવાથી ભવનું ગાડું ચલાવનાર મોહ-તંત્રી જેમ ચલાવે તેમ ચાલવું પડે, જેમ ભમાવે તેમ ભમવું પડે છે. જ્યાં લગી તેને મોહને લીધે સ્વ સ્વરૂપનું ભાન નથી ને પરભાવમાં આત્મભ્રાંતિ છે ત્યાં લગી તે “ગો' - બળદ પશ જેવા અબૂઝ ગમાર હોઈ કર્મ પરતંત્ર છે, એટલે આ મોહજન્ય કર્મ પાતંત્ર્યને લીધે જ તેને આ ભવભ્રમણ કરવું પડે છે. કર્મના આખા તંત્રનું સંચાલન કરનાર તંત્રી મોહ છે, એટલે જ તેને કર્મોનો રાજા કહ્યો છે અને એટલે જ કર્મચક્રથી ચાલતા આખા ભવચક્રમાં આ મહામોહચક્રવર્તીનું એકછત્રી શાસન ચાલી રહ્યું છે, એટલે જ સકલ જીવલોક બળદની જેમ ભવમાર્ગમાં હંકારાઈ રહ્યો છે. મહામોહ-ઘાંચીથી ભવચક્રની ઘાણીમાં ઘૂમાવાઈ રહ્યો છે. અને આમ ઘાણીના બેલની જેમ આ ભવચક્રમાં ભ્રમણ કરતો આ જીવલોક પ્રબલપણે ઉજ્જૈભિત (વૃદ્ધિ પામેલી) તૃષ્ણાલંકપણાને લીધે અંતર આધિ વ્યક્ત કરી રહ્યો છે.” અર્થાત્ આ જીવલોકને તીવ્ર તૃષ્ણાલંક - તીવ્ર તૃષ્ણાવેગ ઉજ્જૈભિત - ઉલ્લસિત થાય છે, ઉત્તરોત્તર વધતો જાય છે અને એ વડે એ તીવ્ર અંતર આધિ - ઉગ્ર અંતર દાવેદના વ્યક્ત - પ્રગટ દાખવી રહ્યો છે. એક બાજુ ઉગ્ર ગ્રીષ્મનો તાપ હોય ને ત્યાં વળી ભ્રમણ થાક ચઢ્યો હોય, ત્યારે અરણ્યમાં ભમતાં બળદને કેટલી બધી તરસ લાગે ? કેટલી બધી દાવેદના ઉપજે? અને આ તો ઉગ્ર ભવ-ગ્રીષ્મનો અનંત ઉત્તાપ ને મોટી ઘાણી જેવા ગોળ ગોળ ભવારણ્યમાં અનંત પરિભ્રમણનો મહાખેદ ત્યાં પછી તૃષ્ણાનું પૂછવું જ શું ? આમ આ તીવ્ર વિષયતૃષ્ણાને બૂઝાવવાને આ જીવ-વૃષભ અકડાઈ અકડાઈને - કરાંઝી કરાંઝી ઉછળી ઉછળીને મૃગતૃષ્ણા રૂપ વિષયગ્રામને ઉપસંધે છે”, આ વિષય તૃષાર્ત વિષય - મૃગજલ માટે ઝાંવાં નાંખે છે, પણ વિષય મૃગતૃષ્ણાજલ કાંઈ હાથમાં આવતું નથી. છતાં આ સખણો ચાલતો નથી ને આ પરથી કાંઈ બોધપાઠ લેતો નથી એટલું જ નહિ, પણ ઉલટો બીજાઓને વિષયનો બોધપાઠ આપવા જાય છે ! વિષય સંબંધી ઉપદેશ આપી – “પરસ્પર આચાર્યપણું આચરતાં” – એક બીજાનું ગુરુપણું કરે છે ! અને આમ સંસારચક્રને ચાકડે ચઢી, બળદની જેમ, મહામોહ-ગ્રહથી હંકારાઈ પરિભ્રમણ કરતો આ સકલ જીવલોક, તીવ્ર તૃષ્ણાદાયની ઉપશાંતિ અર્થે મૃગતૃષ્ણા સમા વિષયોને સેવતો અને ગુરુ બની બેસી બીજાઓએ ઉપદેશતો ફરે છે ! એટલે જ આવા આ મહામોહમૂઢ જીવલોકે ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ, એકત્વથી વિરુદ્ધપણાએ કરીને અત્યંત વિસંવાદિની - બસૂરી એવી કામભોગથી અનુબદ્ધ કથા - પરભાવ રૂપ વિષય સંબંધિની એવી કામકહાણી “પૂર્વે અનંતવાર શ્રત કરી છે, પૂર્વે અનંતવાર પરિચિત કરી છે અને પૂર્વે અનંતવાર અનુભૂત કરી છે', પણ “આ નિર્મલ વિવેક - આલોકથી વિવિક્ત - સાવ જૂદું એવું જે આ કેવલ એકત્વ, તે તો જેણે પૂર્વે કદી પણ શ્રત કર્યું નથી, પૂર્વે કદી પણ પરિચિત કર્યું નથી અને પૂર્વે કદી પણ અનુભૂત કર્યું નથી.” આ અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – અનાદિ કાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ છે, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સતુ મળ્યા નથી. સતુ શુક્યું નથી અને શ્રધ્યું નથી અને એ મળે. એ શયે અને શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૬૬ ૩૬ Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણસેવન વિના અનંત કાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં-૫૩૭ પણ એકત્વ તો “નિર્મલ વિવેક આલોકથી વિવિક્ત’ - વિશદ વિવેક – પ્રકાશથી બીજા બધાયથી સાવ જુદું અલાયદું ભાસે છે, તે “નિત્ય વ્યક્તતાથી અંત:પ્રકાશમાન સદાય પ્રગટપણે ખુલ્લ ખુલ્લા અંતરમાં પ્રકાશી રહ્યું છે, ઝળહળી રહ્યું છે, છતાં કષાયચક સાથે એકરૂપ કરાઈ રહ્યાપણાને લીધે તે અત્યંત “તિરોભૂત” થઈ ગયું છે - ઢંકાઈ ગયું છે - અવરાઈ ગયું છે, તેની આડો વિકૃત ચેતનભાવ રૂપ - વિભાવરૂપ કષાયચકનો અજ્ઞાન અંધકારમય પડદો - તિમિરપટ આવી ગયો છે. અર્થાત્ સદા સ્થિર પ્રકાશવંત રત્નદીપ સમું આ એકત્વ તો આત્માના સદા – પ્રગટપણે અંતરમાં પ્રકાશી રહ્યું છે, પણ આત્માએ કષાય - વિભાવનો અંધાર-પછેડો ઓઢ્યો છે અને તે વિભાવ - તમસુ પટલથી તિરોત હોઈ આ સ્વસ્વભાવભૂત એકત્વ તેને દેખાતું નથી. પણ વિવેક - આલોક - વિવેક - પ્રકાશ થાય તો આ એકત્વ તત્કાલ વિવિક્ત - અલગ - પૃથક દેખાય અને સ્વ - પર ભેદવિજ્ઞાન રૂપ આ વિવેકની પ્રાપ્તિ તો મુખ્યપણે સદગુરુને આધીન છે, એટલે વિવેકજન્ય આત્મજ્ઞાન રૂપ સન્માર્ગની પ્રાપ્તિમાં આત્મજ્ઞાની આત્મારામ વીતરાગ સદ્દગુરુનું એકનિષ્ઠ ઉપાસન એ પરમ ઉપકારી મુખ્ય નિમિત્ત સાધન છે, સાક્ષાતુ સદ્દગુરુ ઉપાસના થકી જ મુખ્યપણે જીવ સન્માર્ગનો લક્ષ પામે છે. જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે છે તે માત્ર પોતાના સ્વચ્છંદના ઉદયને વેદે છે એમ વિચારવું ઘટે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક “ગગન નગરમેં અધ બીચ કૂવા, ઉહાં અમીકા વાસા, સગરા હોવે સો ભર ભર પીવે, નગરા જાવે પ્યાસા.” - શ્રી આનંદઘન, પદ૯૮ આમ વિવેક-આલોક અર્પનારા આત્મા સદ્ગુરુનું સમુપાલન જીવને પરમ ઉપકારી થાય છે, પણ પૂર્વે આ અનાત્મણ જીવે તેવા તથારૂપ આત્મજ્ઞનું કદી પણ ઉપાસન કર્યું નથી, એટલે તેને વિવેક-આલોકની પ્રાપ્તિ થઈ નથી અને એટલે જ વિવિક્ત - સર્વ અન્ય ભાવથી ભિન્ન - પૃથફ એવું તે કેવલ એકત્વ તો તેણે કદી પૂર્વે સાંભળ્યું નથી, કદી પણ પૂર્વે પરિચય કર્યું નથી અને કદી પણ અનુભવ્યું નથી, “અતઃ એકત્વની પ્રાપ્તિનું સુલભત્વ નથી - સંત ઋત્વા ન સુત્તમત્વે | એટલા માટે જ આનું આ (એકત્વ) ઉપદર્શાવાય છે – Page #41 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण । जदि दाएज पमाणं चुक्किज छलं ण घेत्तव्वं ॥ (ગાથા-સઝાય) એકત્વ વિભક્ત તે દાખવું રે, આત્મવિભવ અનુસાર; જે દાખું પ્રમાણો ચૂકું, છલ મ ગ્રહો કો વાર... રે આત્મન ! વંદો સમયસાર. અર્થ - એકત્વથી વિભક્ત એવો તે આત્મા હું આત્માના સ્વવિભવથી દર્શાવું, જે દર્શાવું પ્રમાણ કરવું, ચૂકું તો છલ ન રહવું. ઉપરમાં કહ્યું તેમ આ જગતમાં જ્યાં જુઓ ત્યાં પરસંબદ્ધ અશુદ્ધ આત્માનું અશુદ્ધત્વ સંભળાય છે, પણ આત્મારામી શુદ્ધ આત્માનું શુદ્ધત્વ તો જવલ્લે જ સાંભળવામાં આવે છે. અર્થાત એકવનિશ્ચયગત શુદ્ધ આત્માની તત્ત્વવાર્તા સુલભ નથી, અત્યંત દુર્લભ છે, એટલે જ જ્યાં એક અદ્વૈત આત્મા સિવાય બીજું કાંઈ નથી એવું જે આત્માનું એકત્વ અસુલભપણે - દુર્લભપણે આગલી ગાથામાં દર્શાવ્યું, તે અત્ર આ સમયસાર શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ - “તે એકત્વ વિભક્ત આત્મા આત્માના સ્વવિભવથી હું દર્શાવું' - એવી મહામનોરથમયી મહાપ્રતિજ્ઞા કરી પરમ મૃદુ, - ઋજુ ભાવથી વિજ્ઞપ્તિ કરી છે કે – “જો હું દર્શાવું તો પ્રમાણ કરવું, પણ ચૂકે તો છલ ન રહવું - છત્ન ન દેત્તળું ” એ ભાવને પરિસ્કટ કરતાં “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે - “જે કોઈ પણ મ્હારા આત્માનો સ્વવિભવ છે તે સમસ્તથી જ “આ” (પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા એવો) હું તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવું એમ બદ્ધવ્યવસાય છું’, અર્થાતુ હારા આત્માનો જે કોઈ પણ હારા આત્માનો “સ્વ વિભવ' - પોતાનો વૈભવ આત્મસંપદુ સમસ્તથી જ તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવું એમ કૃતનિશ્ચય છું. આ શુદ્ધ આત્માનું દર્શન કોણ કરાવી શકે ? જેણે આ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર દર્શન કર્યું હોય છે. તેવા તથારૂપ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર રૂપ સાક્ષાત્ અનુભવ - દર્શન જેણે કર્યું છે એવા સાક્ષાતુ : આત્મદેશ આચાર્યજી સાક્ષાત દર્શાવવાની અત્ર આવી પરમ ઉદાત્ત આત્મભાવનામયી મહાપ્રતિજ્ઞા કરી છે. આવી આ મહાપ્રતિજ્ઞા કરનારા મહાવિભૂતિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીના આત્માનો સ્વવિભવ કેવો છે ? તેનું કુંદકુંદાચાર્યના દિવ્ય આત્માને ભવ્ય અંજલિરૂપ પરમ સુંદર પરિસ્કૂટ સ્પષ્ટીકરણ કરતાં, તેવા જ મહાવિભૂતિ સાક્ષાત્ આત્મદે “આત્મખ્યાતિ' ક7 પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી તે સ્વવિભવ જેનાથી જન્મ પામ્યો છે એવા ચાર અદ્દભુત કારણોને અત્ર ઉપન્યાસ કર્યો છે. તે આ પ્રકારે - “(૧) સકલ ઉદ્ભાસિ “સ્યાત્ પદથી મુદ્રિત શબ્દબ્રહ્મના ઉપાસનથી જન્મ છે એવો, (૨) સમસ્ત વિપક્ષના લોદમાં નિર્દલનમાં-ચૂર્ણનમાં) ક્ષમ અતિ નિખુષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો એવો, (૩) નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતનિર્મગ્ન એવા પરાપર ગુરુઓથી પ્રસાદીકત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો એવો, (૪) અનવરત (નિરંતર) ચંદિ - અંદતા (ટપકતા, નિર્ઝરતા) એવા સુંદર આનંદથી “મુદ્રિત” અમંદ સંવિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો એવો – સ્વ વિભવ છે. આમ સત્ આગમ થકી, સત્ યુક્તિ થકી, સત્ ગુરુપ્રસાદ થકી અને સત્ સ્વસંવેદન થકી જેનો જન્મ થયો છે એવો હારા આત્માનો જે કોઈ પણ સ્વવિભવ છે, તે “સમસ્તથી જ (સર્વાત્માથી) હું એકત્વ વિભક્ત તે આત્મા દર્શાવું એમ નિશ્ચયવંત થયો છું.” અર્થાત્ સર્વ અન્ય ભાવથી વિભક્ત-ભિન્ન કરેલ - પૃથક પાડેલ એવા એકત્વવિભક્ત એક શુદ્ધ અદ્વૈત આત્મતત્ત્વરૂપ શુદ્ધ આત્માનું સમયસારનું નિરૂપણ કરવા આ સમયસાર શાસ્ત્રનું ગ્રંથન કરવા મ્હારો આત્મા આત્માની સમસ્ત આત્મશક્તિથી બદ્ધ પરિકર થયો છે. આત્માના સર્વ સ્વવિભવથી - આત્મ સમૃદ્ધિથી – આનૈશ્વર્યથી ઉદ્યત થયો છે. એટલે ૩૮ Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમથી, અનુમાનથી, અનુશાસનથી અને અનુભવથી ઉદભવ પામેલો એવો મ્હારો જે કોઈ આત્માનો “સ્વવિભવ' છે, જ્ઞાનાદિ આત્મગુણ સંપત્તિરૂપ મ્હારા આત્માનું જેટલું સ્વધન છે - જેટલી પોતીકી આત્મસંપત્તિ છે, તે સર્વ કાંઈ પણ બાકાત રાખ્યા વિના હું આ સમયસાર શાસ્ત્રની રચનામાં સમડું છું, મહારી લાયોપથમિક શક્તિનો જે કાંઈ પ્રકાશ હોય તે આ સતુ શાસ્ત્રની ગૂંથણીમાં હાજર કરું છું, કે જેથી કરીને જગતના પરમોત્તમ તત્ત્વરૂપ આ શુદ્ધ આત્મ તત્ત્વનો - સમયસારનો આ વિશ્વને વિષે પરમ પ્રકાશ થાય અને જેથી કરીને મ્હારા આત્માની જેમ અન્ય આત્માર્થી આત્માઓને - સમસ્ત જગજીવોને પણ સર્વ પરભાવ - વિભાવથી વ્યાવૃત્તિ થઈ શુદ્ધાત્મ સ્વભાવને વિષે આત્યંતિક પ્રવૃત્તિ થાય. “કિંતુ જે દર્શાવું તો સ્વયમેવ સ્વાનુભવ પ્રત્યક્ષથી પરીક્ષીને પ્રમાણ કર્તવ્ય છે, પણ જો અલું તો છલગ્રહણમાં જાગરૂક થવું યોગ્ય નથી.” અર્થાત્ મ્હારા આત્માને જેમ આત્માનુભવ પ્રત્યક્ષથી પ્રમાણ ભાસ્યું તેમ જતાથી - સરળતાથી દર્શાવ્યું તેમ વિવેકી તત્ત્વચિંતક મુમુક્ષુએ પણ સ્વયમેવ આત્માનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરવી, હું જે દર્શાવું તે સત્ય જાણી ઋજુતાથી - સરળતાથી પ્રમાણ કરવું, પણ જે અલના કરું - ચૂકં, તો છલગ્રહણ કરવામાં જાગરૂક - ખબરદાર (Ever-ready) ન થવું, છલ પકડવામાં અર્થાત વક્રતાથી દૂષણાભાસરૂપ છિદ્ર શોધવામાં તત્પર ન થવું, સદા જાગતા (always alert) ન રહેવું. આમ ઋજુતાની – મૃદુતાની મૂર્તિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શુદ્ધ સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયથી નિખાલસપણે આત્મભાવ દર્શાવ્યો છે. અત્રે “મહારા આત્માનો સ્વવિભવ' એમ કહ્યું તે એમ સૂચવે છે કે - “હું” એટલે દેહ અને દેહાશ્રિત “કંદકંદ' નામ ધરનારો નહિ પણ કુંદકુંદ નામધારી દેહમાં બેઠેલો દેહી' - શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા, એવો સતત જાગતો ઉપયોગ શુદ્ધોપયોગ સુસ્થિત આત્મારામી મહાશ્રમણ કુંદકુંદજીના હૃદયમાં સોદિત જ છે. નિષ્કારણ કરુણાથી જગતનો ઉપકાર કરવો એ સત્ પુરુષોની સનાતન પ્રણાલિકા છે, તેને અનુસરી આ મહા-જ્ઞાનેશ્વરીએ પોતાના “આત્માનો જેટલો કાંઈ સ્વવિભવ' તે સર્વસ્વ કાંઈ બાકી રાખ્યા વિના - જગતુ કલ્યાણાર્થે કોઈ પણ જાતની કંઈ પણ સ્પૃહા વિના પરમ નિસ્પૃહપણે ખર્ચી નાંખ્યો છે, ખાલી કરી ઠલવી નાંખ્યો છે, છતાં આત્મામાં પૂરો ભરી રાખ્યો છે ! જગતના આત્મ કલ્યાણ યજ્ઞમાં આત્મસમર્પણ કરનારા આ જ્ઞાન-ધનેશ્વરે જેનું દાન દીધાથી વધે છે એવા જ્ઞાન ધનનો આ અક્ષયનિધિ જગતુ દારિદ્ર દૂર કરવા માટે ખૂલ્લો મૂકી દીધો છે અને દાનમાં કે ભેટમાં તો કોઈ બદલાની કે સ્પૃહાની આશા હોય નહીં, એટલે આ સર્વ“સ્વ” દાન કરનારા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરીએ આ લોક - પરલોક સંબંધી સર્વથા નિષ્કામ-નિઃસ્પૃહપણે સ્વ - પરના એકાંત શુદ્ધ આત્માર્થહેતુએ જ - શુદ્ધ પરમાર્થહેતુએ જ આ પરમાર્થ જ્ઞાનદાન કરી ઉત્તમ તત્ત્વજ્ઞાન જગતને ભેટ ધરી છે. અને આ સમયસાર શાસ્ત્રનું “સમયમામૃત' નામ પણ એ જ અર્થનું સૂચન કરે છે. મહા જ્ઞાનેશ્વરી - દાનેશ્વરી પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્યજીએ આ પરમાર્થ સંભૂત સમયસાર “પ્રાભૃત”નું જગતને પ્રાભૃત (ભટણ) ધર્યું છે અને તેવા જ મહા જ્ઞાનેશ્વરી - દાનેશ્વરી પરમષિ ભગવતું અમૃતચંદ્રાચાર્યજી પણ અત્રે આત્માનો સર્વ “સ્વ વિભવ' સમર્પણ કરી પરમ અદ્ભુત મૌલિક તત્ત્વામૃત મંથનમય મહા જ્ઞાન-સમૃદ્ધિથી આ પ્રાભૃતને અત્યંત સંભૂત – સમૃદ્ધ કરી મહામૂલ્યવંતુ “મહાપ્રાભૃત” બનાવ્યું છે. આમ જગતુને આવા ઉત્તમોત્તમ તત્ત્વજ્ઞાનનું પ્રાભૃત સમર્પનારા આ બન્ને પરમ ધુરંધર પરમ ગુરુઓની અદ્ભુત અલૌકિક પરમર્ષિ યુગલે જગતુતત્ત્વજ્ઞાનીઓની યશસ્વી પરમ યશસ્વી મંડલીમાં એવું વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે, કે પદે પદે તત્ત્વરસિકોના સહજ સ્વયંભૂ ઉદ્ગાર નીકળે છે કે જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! આમ પરમ ભાવિતાત્મા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ જે શુદ્ધ ભાવથી કહ્યું છે, તેવો જ ભાવ પરમ આત્મભાવનાથી અસ્થિમજ્જ રંગાયેલા પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી અંગે પણ ઉપલક્ષણથી સમજવાનો છે. કારણકે કુંદકુંદાચાર્યજીના અનન્ય પરમાર્થ ભક્ત એવા અમૃતચંદ્રાચાર્યજીએ પણ પોતાના આત્માનું સર્વ સામર્થ્ય રેડ્યું છે. એટલે કે તેઓશ્રીએ પણ, પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની ૩૯ Page #43 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જેમજ, સ્યાદ્વાદ શબ્દબ્રહ્મના અનન્ય સમુપસાનથી, નિખુષ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદરૂપ શુદ્ધાત્મતત્ત્વના સમર્થ અનુશાસનથી અને પરમાનંદમય આત્માનુભવરૂપ તીવ્ર સ્વસ જન્મ પામેલો પોતાના આત્માનો સમસ્ત “સ્વ વિભવ' આ શાસ્ત્રનો પરમાર્થઆશય અનંતગુણવિશિષ્ટ બળવાનપણે અપૂર્વ સોળે કળાથી પ્રકાશિત કરવામાં સર્વાત્માથી ખર્ચી નાંખી, અક્ષરે અક્ષરે પદે પદે પરમ અમૃત વર્ષાવી પોતાના “અમૃતચંદ્ર અભિધાનને સાર્થક કર્યું છે. અને તેવા પ્રકારે ગદ્ય ભાગ ઉપરાંત શુદ્ધાત્માનુભૂતિમય અનુપમ “કળશ” કાવ્યોથી વિશિષ્ટપણે સમલકત આ “આત્મખ્યાતિ' પરમ “અમૃત ટીકાના વરમાં વર (Choicest) શબ્દ, અર્થ, પરમાર્થ, તત્ત્વ, આશય, ભાવ, કવિત્વ, ગ્રંથના, શૈલી, આત્માનુભૂતિ આદિ પ્રત્યે સહજ દૃષ્ટિપાત કરતાં કોઈ પણ સશ સહદય વિવેકી વિચક્ષણને તતક્ષણ સુપ્રતીત થવા ઉપરાંત ચોક્કસ ખાત્રી થાય એમ છે કે - અમૃતચંદ્રજીએ પણ અત્ર પોતના આત્માનો સમસ્ત “સ્વ વિભવ' ખર્ચી નાંખવામાં લેશ પણ કસર કરી નથી, એટલું જ નહિ પણ પરમ ઉદારતા કરી છે અને એટલા માટે જ અમૃતચંદ્રજીના દિવ્ય આત્માની પરમ ખ્યાતિ પોકારતી આ અનુપમ “આત્મખ્યાતિ' સુકતિથી અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત પરમ અનુભવરસ પૂર્ણ અલૌકિક મૌલિક કળશ કાવ્ય સર્જનથી સાનંદાશ્ચર્ય અનુભવી સર્વ પ્રાજ્ઞજનો પદે પદે મુક્તકંઠે પોકારે છે કે - ધન્ય અમૃતચંદ્ર !” ૪૦ Page #44 -------------------------------------------------------------------------- ________________ આ શાનઘન આત્મા જ નિત્ય ઉપાય છે એમ નીચેની ગાથાનું (૧૬) ભાવનું સૂચન કરતો કળશ (૧૫) સર્જતાં સાક્ષાત્ આત્મસિદ્ધિ સંપન્ન “આત્મખ્યાતિ’ કર્તા અમૃતચંદ્રાચાર્યજીએ આત્મસિદ્ધિ સાધવા ઈચ્છતા અન્ય મુમુક્ષુઓને ભાવપૂર્ણ ઉબોધન કર્યું છે. “સાધ્ય-સાધક ભાવથી દ્વિધા (બે પ્રકારનો) ૨ એક આ શાનઘન આત્મા આત્મસિદ્ધિ ઈચ્છનારાઓથી નિત્ય સમુપાસન કરાઓ !” અર્થાત ‘આ’ પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવાતો “જ્ઞાનઘન’ - સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એવા ઘન જ્ઞાનમય આત્મા સાધ્ય-સાધક ભાવથી “દ્વિધા” - બે વિભાગમાં વહેંચાયેલો છતાં એક એવો આત્મસિદ્ધિ અભિલાષીઓથી નિત્ય - સદાય “સમુપાસાઓ’ સમ્યક પ્રકારે ઉપાસાઓ ! ૪૧ Page #45 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૦. दसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिचं । ताणि पुण जाण तिण्णिवि अप्पाणं चेव निश्चयदो ॥२६॥ અર્થ - દર્શન - જ્ઞાન - ચારિત્ર સાધુએ નિત્ય સેવવા યોગ્ય છે અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા જ જાણ ! અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી “આત્મખ્યાતિ'માં પ્રકાશે છે - “નિશ્ચયે કરીને જે જ ભાવે કરીને આત્મા સાધ્ય – સાધન હોય, તેથી કરીને જ આ નિત્ય ઉપાસ્ય છે એમ સ્વયં અભિપ્રાય ધારી (વિચારી) “સાધુએ દર્શન - જ્ઞાન - ચારિત્ર નિત્ય ઉપાસ્ય છે' એમ પરો પ્રત્યે વ્યવહારથી પ્રતિપાદવામાં આવે છે. પુનઃ તે ત્રણે પણ પરમાર્થથી આત્મા એક જ છે - વસ્તૃતરનો (બીજી કોઈ વસ્તુનો) અભાવ છે માટે. જેમ કોઈ દેવદત્તનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના અનતિક્રમથી દેવદત્ત જ છે - નહિ કે વસ્તૃતરઃ તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ આત્મસ્વભાવના અનતિક્રમથી આત્મા જ છે - નહીં કે વસ્વન્તર, તેથી આત્મા એક જ ઉપાય છે, એમ સ્વયમેવ પ્રદ્યોતે છે. (તે આત્મા - ખરેખર ! તે નીચેના કળશોમાં કહીએ છીએ.)' અમૃતખ્યાતિનો આશય આ લેખકે સ્વરચિત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં આ પ્રમાણે વિવર્યો છે : નિશ્ચય શુદ્ધ દ્રવ્યાશ્રિત હોઈ અભેદગ્રાહી છે. એટલે તેમાં સાધ્ય - સાધનનો અભેદ છે, વ્યવહાર પર્યાયાશ્રિત છે - હોઈ ભેદગ્રાહી છે એટલે તેમાં સાધ્ય-સાધનનો ભેદ છે. દ્રવ્યાશ્રિત નિશ્ચય દૃષ્ટિએ એક શુદ્ધ આત્મા એ જ અભેદ રત્નત્રયી છે અને એ જ નિશ્ચય મોક્ષમાર્ગ છે; અને આ આત્માથી અભિન્ન સ્વગુણપર્યાયરૂપ દર્શન-જ્ઞાનચારિત્ર એ આત્મસ્વભાવભૂત આત્મધર્મ સ્વગત - આત્મગત ભેદવિવક્ષારૂપ સદભૂત વ્યવહારથી વા પરમાર્થ વ્યવહારથી ભેદ રત્નત્રયી છે. એટલે એ પણ નિશ્ચય મોક્ષમાર્ગના અંગભૂત જ છે. કારણકે એ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ભેદરત્નત્રયીરૂપ આત્મધર્મ આત્માથી અભિન્ન હોઈ અભેદ રત્નત્રયીરૂપ આત્મા પ્રત્યે - નિશ્ચય સાધ્ય પ્રત્યે લઈ જનાર નિશ્ચય સાધન છે. મહાગીતાર્થ મહામુનિ દેવચંદ્રજીએ “અધ્યાત્મગીતા'માં સંગીત કર્યું છે તેમ - “ભેદરત્નત્રયી તીક્ષ્ણતાયે, અભેદ રત્નમયીમાં સમાયે’ - ભેદ રત્નત્રયીની તીક્ષ્ણતાએ કરીને અભેદ રત્નત્રયીરૂપ આત્મામાં” આ સમાય છે, સવિકલ્પરૂપ ભેદરત્નત્રયીના સાધન થકી નિર્વિકલ્પ અભેદ રત્નત્રયીરૂપ સાધ્ય આત્મા પર આરૂઢ થવાય છે; અને એટલે જ નિશ્ચયથી આત્માથી અભિન્ન છતાં સભૂત વ્યવહારથી ભિન્ન વ્યપદેશાતા આ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મધર્મ સાધુએ નિત્ય ઉપાસ્ય છે - સદાય ઉપાસવા યોગ્ય છે, નિરંતર આરાધવા યોગ્ય છે, એવો સ્પષ્ટ ઉપદેશ અત્ર આ ગાળામાં કરવામાં આવ્યો છે, કે જેથી કરીને દર્શન-શાન-ચારિત્ર એ આત્મધર્મથી અભિન્ન એવો નિત્ય ઉપાસ્ય આત્મા પ્રાપ્ત થાય. આમ આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન, આત્માનું ચારિત્ર એ ભેદરત્નત્રયી અને આત્મા એ જ દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ ચારિત્ર એ અભેદરત્નત્રયી - એમ ભેદભેદ રત્નત્રયી બન્ને આત્માશ્રિત હોઈ સાધ્ય - સાધનના અભેદથી નિશ્ચય મોક્ષમાર્ગ પરમાર્થ મોક્ષમાર્ગ છે. અને એ જ “જિન”નો મૂળમાર્ગ છે, જે જિનના મૂળ માર્ગનું દિવ્ય ગાન પરમ આત્મદેણ શ્રીમદ્ રાજચંદ્રજીએ “મૂળ મારગ સાંભળો જિનનો રે એ દિવ્ય ધ્વનિનો રણકાર કરતા આ અમર કાવ્યમાં પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યું છે - મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ... મૂળ મારગ. નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વહાલું અંતર ભવદુઃખ... મૂળ મારગ. છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ.. મૂળ મારગ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ મારગ. જે શાને કરીને જણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત... મૂળ મારગ. ૪૨ Page #46 -------------------------------------------------------------------------- ________________ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત... મૂળ મારગ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ... મૂળ મારગ. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, ચારિત્ર તે અણલિંગ.... મૂળ મારગ. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મરૂપ... મૂળ મારગ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ.. મૂળ મારગ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫ આમ યથોક્ત પ્રકારે સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું સમ્યગુ જ્ઞાન, શુદ્ધ આત્માનું સમ્યફ ચારિત્ર – એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણામાવી, ભગવાન શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષ પામ્યા, એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મચારિત્રની અભેદ એકતા સાધવી એ “જિનનો મૂળમાર્ગ છે; અને આમ આ જિનનો મૂળમાર્ગ છે તો કેવળ આત્મપરિણતિ રૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, નિશ્ચય માર્ગ છે, ભાવમાર્ગ છે, અંતરંગ માર્ગ છે, બહિરંગ માર્ગ નથી. આ વસ્તતત્ત્વ તદન સ્પષ્ટ છે. જે કોઈ સિદ્ધ થયા છે. થાય છે કે થશે ? જિનના મૂળ પરમાર્થમાર્ગે પ્રયાણ કરીને જ – એમ સર્વ જ્ઞાની સત પુરુષોનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એક જ ત્રિકાલબાધિત મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે. એટલે “આત્મખ્યાતિ'કાર આચાર્યજીએ પ્રકાગ્યું – “તેથી આત્મા એક જ ઉપાસ્ય છે, એમ સ્વયમેવ પ્રદ્યોતે છે, તે (આત્મા) ખરેખર ! કેવો છે ? નીચેના ચાર કળશ કાવ્યોમાં (૧૬-૧૯) પ્રકાશમાં આશય સંક્ષેપમાં આચાર્યજીએ અત્રે પ્રમાણ - નયષ્ટિથી દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદભેદની અર્થાત ભેદરત્નત્રયી અને અભેદરત્નત્રયી તાત્ત્વિક મીમાંસા રજૂ કરી છે - તેમાં (૧) પ્રમાણ દૃષ્ટિથી જોઈએ તો (વ્યવહાર) દર્શન-શાન-ચારિત્રથી આત્માનું ત્રિત્વ – ત્રણપણું છે તેથી અને (નિશ્ચયથી) સ્વયં આત્માનું એકત્વ - એકપણું છે તેથી, પ્રમાણથી આત્મા એક સરખી રીતે એકી સાથે મેચક-અમેચક-ચિત્ર અચિત્ર છે. અને આમ શુદ્ધ આત્માને જાણવો, શ્રદ્ધવો અને આચરવો એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય છે, ધ્યેય છે. લક્ષ્ય છે અને એટલે જ સાધ્ય એવા આ આત્માની સિદ્ધિ “આત્મસિદ્ધિ' - આત્મખ્યાતિ ઈચ્છનારા સાધક સાધુએ આત્માના સાધક એવા આ આત્મભાવરૂપ નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય જેમાં અભેદભાવે સમાય છે એવા આત્માની જ સાધના કરવી. એ જ અત્ર તાત્પર્યાર્થ – પરમાર્થ છે. ૪૩ Page #47 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૧. આમ ૧૬મી ગાથામાં આચાર્યજીએ દર્શન-શાન ચારિત્ર એ નિશ્ચય મોક્ષમાર્ગની સેવના કરવી એમ પ્રકાશ્ય, તે જ વસ્તુ આ શાસ્ત્રની પૂર્ણાહુતિમાં પણ ગાથામાં (૪૧૨) પ્રકાશી છે. મહાનું કુંદકુંદાચાર્યજી આ ગાથામાં મુમુક્ષુને પરમ ભાવવાહી ઉદ્ધોધન કર્યું છે – मोक्खपहे अप्पाणं ठवेहि तं चेव झाहि तं चेत । तत्थेव विहर णिचं मा विहरसु अण्णदब्बेसु ॥४१२॥ મોક્ષ પથમાં આત્માને સ્થાપ ! તેમ તે જ થાવ તે ચેત ! ત્યાં જ નિત્ય વિહર ! અન્ય દ્રવ્યોમાંમા વિહરીશ. શાસ્ત્રકર્તાના આ કર્ણમાં ગુંજી રહે એવા કર્ણામૃતમય પરમ અમર શબ્દોના પ્રત્યેક પદનો અપૂર્વ પરમાર્થ પરમામૃત મધુર અત્યંત વિશદપણે અવ્યક્ત કરી તેના દિવ્ય ધ્વનિનું, અનંતગુણ વિશિષ્ટ સંવર્ધન કરતું વિશ્વાનુગ્રહી વિશ્વગ્રાહી શબ્દબ્રહ્મ વિસ્તારમાં પરમબ્રહ્મજ્ઞ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી “આત્મખ્યાતિ'માં પ્રકાશે છે - આસંસારથી પરદ્રવ્ય રાગ-દ્વેષમાં નિત્યમેવ સ્વ-પ્રશાદોષથી અવતિષ્ઠમાન આત્માને પણ સ્વપ્રજ્ઞાગુણથી જ તેમાંથી વ્યાવૃત્ત કરીને, દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિત્યમેવ અવસ્થાપ અતિ નિશ્ચલ આત્માને ! તથા-ચિત્તાંતર નિરોધથી અત્યંત એકાગ્ર થઈને દર્શન-શાન-ચારિત્રને જ ધ્યાન ! તથા સકલ કર્મ - કર્મફલ ચેતનાના સંન્યાસથી શુદ્ધ જ્ઞાનચેતનામય થઈને દર્શન-શાન ચારિત્રને જ ચેત ! તથા દ્રવ્યસ્વભાવ વશ થકી પ્રતિક્ષણે વિજ્ભમાણ (વૃદ્ધિ પામતી) પરિણામતાએ કરીને તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર ! તથા જ્ઞાનરૂપ એક જ અચલિત એવાને અવલંબતો, શેયરૂપે ઉપાધિતાથી સર્વતઃ એવ વેગે દોડી રહેલા પરદ્રવ્યોમાં - સર્વેમાં પણ જરા પણ મા વિહરીશ.” ૧૨. અને આ ગાથાના અનુસંધાનમાં આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ ઉક્તનાં સારસમુચ્ચય રૂપ અમૃત કળશ પ્રકાશ્યો છે - एको मोक्षपथो य एव नियतो दृग्ज्ञप्तिवृत्तात्मकः, तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन्, सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विंदति ।।२४०।। આ કળશ કાવ્યમાં આર્ષદ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી મુમુક્ષુને કોલ આપે છે કે જે ઉક્ત વિધાનને વિધિવત્ આચરે છે તે સમયસારને શીધ્ર પામે છે - પો મોક્ષપથી ય વ નિયતો દૃજ્ઞક્ષિવૃત્તીત્મ: - - ઊંતિ - વૃત્તાભ - સુર્શન - જ્ઞાન - વરિત્રમય એવો ને મા “નિયત’ - ત્રણે ઋામાં વછે એવો પરમ નિશ્ચય ઇષ મે મોક્ષપથ - મોક્ષમાર્ગ છે, ત્યાં જ જે સ્થિતિ કરે છે, તેને અહોનિશ - રાત દિવસ ધ્યાવે છે, તેને ચેતે છે - અનુભવે છે અને ‘દ્રવ્યાંતરોને' - આત્માથી અતિરિક્ત અન્ય દ્રવ્યોને “અસ્પર્શતો' - નહિ સ્પર્શતો તેમાં જ નિરંતર વિહરે છે, તે અવશ્ય નિત્યોદયી સદા ઉદયવંત એવો સમયનો સાર સમયસાર અચિરથી - શીઘ વિદે છે – અનુભવે છે. આ મોક્ષમાર્ગના ઉપાયો અંગે સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રના અનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – Page #48 -------------------------------------------------------------------------- ________________ જે ઉપાયો દર્શાવ્યા તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર અથવા તે ત્રણેનું એક નામ સમ્યક્મોક્ષ. સમ્યક્દર્શન સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્રમાં મુખ્યતા ઘણા સ્થળે વીતરાગોએ કહી છે, જો કે સમ્યક જ્ઞાનથી જ સમ્યક્દર્શનનું પણ ઓળખાણ થાય છે, તો પણ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વગરનું જ્ઞાન સંસાર એટલે દુઃખના હેતુરૂપે હોવાથી સમ્યગ્દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. જેમ જેમ સમ્યગ્દર્શન શુદ્ધ થાતું જાય છે, તેમ તેમ સમ્યક્ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલ્લસતું જાય છે અને ક્રમે કરીને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે અને ક્રમે કરીને પૂર્ણ સ્થિર સ્વભાવ પ્રગટે છે અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી સહિત થવાથી એક શુદ્ધ આત્મસ્વભાવરૂપ મોક્ષમાં પરમ અવ્યાબાધ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે.'' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૫૫ ૪૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૩. આ અમૃત કળશમાં (૨૪૪) અમૃતચંદ્રજી પરાતુ પર સમયસારના પરમ મહિમાનું મુક્તકંઠે ઉત્કીર્તન કરે છે - अलमलतिजल्पै दुविकल्पैरनल्पै - स्वमिह परमार्थश्चित्यतां नित्यमेकः । स्वरसविसरपूर्णज्ञानविस्फूर्त्तिमात्रा - ર હતુ સમયસરભુત્તર વિલિત્તિ ૨૪૪ અર્થાતુ - અતિ જલ્પવાળા અનલ્પ દુર્વિકલ્પોથી બસ થયું ! બસ થયું. અહીં આ પરમાર્થ એક નિત્ય ચિંતવાઓ ! આ શુદ્ધજ્ઞાન રૂપ એક અદ્વિતીય - અદ્વૈત પરમાર્થનું - પરમઅર્થ સમયસારનું નિત્ય ચિંતન કરાઓ! ખરેખર ! નિશ્ચય કરીને “રવ રસના'- પોતાના ચેતનરસથી પૂર્ણ શાન વિસ્કૂર્તિ માત્ર સમયસારથી ઉત્તર – આગળ પછી કિંચિત્ છે નહિ – કંઈ પણ છે નહિ - હતુ સમયસર ઉત્તર વિવિતિ | ૪૬ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૪. આ સમયસાર શાસ્ત્રની પૂર્ણાહુતિ અવસરે અંતિમ ગાથાના ભાવનું સૂચન કરતા આ અમૃત કળશમાં અમૃતચંદ્રજી સમયસારનો મહિમાતિશય જગતુના ચોકમાં પોકારે છે – इदमेकं जगचक्षुरक्षयं याति पूर्णतां । विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ॥२४५॥ અર્થાત્ - કેન્દ્ર ના સુરક્ષાં યતિ પૂર્ણતાં - આ એક - અક્ષય જગતુ ચક્ષુ પૂર્ણતા પામે છે – આ એક - અદ્વિતીય જેનો ક્ષય નથી, એવું જગત્ ચક્ષુ - વિશ્વનું દર્શન કરાવનારું ચક્ષુ - વિશ્વનેત્ર પૂર્ણતા પામે છે. કેવું છે આ જગત્ ચ? આનંદમય વિજ્ઞાનઘનને અધ્યક્ષતા - પ્રત્યક્ષતા પમાડતું એવું, આનંદમય વિજ્ઞાનઘન આત્માનું પ્રત્યક્ષ – સાક્ષાત્ દર્શન કરાવતું એવું - વિજ્ઞાનથનમાનંદમયમધ્યક્ષતાં નવત્ | આ લેખકે - “અમૃત જ્યોતિ' મહાભાષ્યકારે આ અમૃત કળશનો ભાવ “અમૃત પદ'માં (સ્વરચિત) પરમાર્થ પ્રસંગથી ૨૪ કડીમાં વિસ્તાર્યો છે, - અને તે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી એ જગદ્ગુરુ યુમના જગત્ ઉપકારી પરમાર્થ કાર્યની પ્રશસ્તિ - પ્રસ્તુતિ હોઈ અત્રે સમુચિત છે. પ્રસ્તુત “અતિપદ' અત્ર અવતારશું – એક એહ જગચક્ષુ, અક્ષય અત્ર પૂર્ણતા પામે, વિજ્ઞાનઘન આનંદમય અધ્યક્ષ, દેખાડતું જે સામે... એક એહ જગચક્ષુ અક્ષય. ૧ સમયસાર' જગચક્ષુ વિના યે, જગમાં બધે અંધારું, જગમાં વસ્તુ કાંઈ ન દીસે, ગોથાં ખાય બિચારું... એક એહ જગચક્ષુ અક્ષય. ૨ સમયસાર જગચક્ષ વિના જગ, અંધ માર્ગમાં ચાલે, ઉત્પથ કુપથે ઠેબાં ખાતું, અંધ શું કોઈ ન ભાળે... એક એહ જગચક્ષુ અલય. ૩ “સમયસાર જગચક્ષુ આ તો, જગત સકલ દેખાડે, જ્ઞાનપ્રકાશ રેલાવી જગમાં, સાચો સર્વ પ્રકાશ પમાડે... એક એહ જગચણ અક્ષય. ૪ “સમયસાર' જગચક્ષુ જગમાં, સાચો માર્ગ બતાવે, જગને સાક્ષાત દષ્ટ કરતું, સન્માર્ગે જ ચલાવે... એક એહ જગચક્ષુ અક્ષય. ૫ સમયસાર’ જગચક્ષુ આ તો, દિવ્ય ચક્ષુ જગ અપ્યું, કુંદકુંદ દિવ્ય દૃષ્ટાએ, આત્મ સર્વસ્વ સમપ્યું... એક એહ ગચક્ષુ અક્ષય. ૬ આ જગચક્ષુના સર્જનમાં, આત્મવિભવ સહુ અર્પ, એત્વવિભક્ત આત્મા દર્શાવું', પ્રતિજ્ઞા જેણે તર્પી. એક એહ જગચક્ષુ અક્ષય. ૭ સમય પ્રાભૃત” આ જગચક્ષુનું, જગને પ્રાભૃત અર્પ, મહાજ્ઞાનધનેશ્વરીએ જે, ઋષિઋણ દીધું તર્પ... એક એહ જગચક્ષુ અક્ષય. ૮ આ પ્રાભૃતમાં “આત્મખ્યાતિ'નું, પ્રાભૂત મહા ઉમેરી, શાનદાનેશ્વરીએ અમૃતચંદ્ર, જગચક્ષુ કાંતિ ઉદેરી... એક એહ જગચક્ષુ અક્ષય. ૯ આત્મવૈભવ સર્વસ્વ સમર્પ, મુનદ્ર અમૃતચંદ્ર, આ જગચક્ષુની દિવ્ય પ્રભાને, ઓર વધારી ઉમંગે... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૦ દિવ્ય દૃષ્ટા આ અમૃતચંદ્ર, દિવ્ય દૃષ્ટિ અહીં અર્પ, “સમયસાર' જગચક્ષુ કેરી, ખ્યાતિ પ્રતિપદ તર્પ... એક એહ જગચક્ષુ અલય. ૧૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ દિવ્ય દેખા આ જગગુરુ યુગલે, દિવ્ય ચક્ષુ આ દીધું, “સમયસાર” આ “આત્મખ્યાતિથી, જગ ઉદ્યોતિત કીધું... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૨ એક અદ્વૈત આ શુદ્ધ આત્મનું, ખ્યાપન કરતું ચક્ષુ, એક અદ્વૈત સકલ જગમાં આ, જગગુરુનું જગચક્ષુ. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૩ કેવલ જ્ઞાનમય શુદ્ધ આત્મનું, દર્શન કરતું સાક્ષાત્, કેવળજ્ઞાનમય જગચક્ષુ આ, દેખે જગ સહુ સાક્ષાત્. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૪ સર્વ પ્રદેશે જ્ઞાનમયો જે, વિજ્ઞાનઘન આ આત્મા, પર પરમાણુ ન પેસે એવો, વિજ્ઞાનઘન ચિદાત્મ... એક એહ જાચક્ષુ અક્ષય. ૧૫ પ્રત્યક્ષ કરતું જગને આપ્યું, દિવ્ય ચક્ષુ આ સાક્ષાત્, કુંદકુંદ ને અમૃતચંદ્ર, વિજ્ઞાનઘને સાક્ષાત્... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૬ કદી પણ ક્ષય ન જ પામે, એવું અક્ષય આ જગચક્ષુ, પ્રત્યક્ષ જગ સહુ દેખે એવું, દેખો સદા મુમુક્ષુ. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૭ અલયનિધિ આ કાળ અનંતે, કદી ન ખૂટ્યો ખૂટે, ભલે અનંત અનંત મુમુક્ષુ, લૂટાય તેટલો લૂટે... એક એહ જગચક્ષુ અલય. ૧૮ અક્ષયનિધિ આ જ્ઞાનરત્નથી, ભરિયો અમૃત દરિયો, અક્ષયનિધિ આ કુંદકુંદ ને, અમૃતચંદ્ર ધરિયો... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૯ અક્ષયનિધિ જગચક્ષુ એવું, “સમયસાર” આ શાસ્ત્ર, જ્ઞાનપૂર્ણ થયું પૂર્ણ પૂર્ણ આ, “આત્મખ્યાતિનું પાત્ર... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૦ પૂર્ણ પ્રકાશનું પૂર્ણ થયું આ, તો ય રહ્યું આ પૂર્ણ, પૂર્ણથી પૂર્ણ આ નીકળ્યું તોયે, પૂર્ણ શેષ આ પૂર્ણ... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૧ કુંદકુંદ ને અમૃતચંદ્ર, મંથી સિંધુ સમય શાસ્ત્ર, જ્ઞાનામૃતથી પૂર્ણ ભર્યું આ, પૂર્ણ કળશ આ પાત્ર... એક એહ જગચક્ષુ અલય. ૨૨ પૂર્ણ આનંદથી પૂર્ણ, આનંદમય વિજ્ઞાનઘન આ આત્મા, પ્રત્યક્ષ કરતું આ જગચક્ષુ, અર્પી દિવ્ય આ મહાત્મા. એક એહ જગચક્ષુ અક્ષય. ૨૩ વિજ્ઞાનના ઘન વર્ષતો, આ આત્મા આ ઘન વિજ્ઞાન, ગાયો સાક્ષાત્ “વિજ્ઞાનઘન’ આ, અમૃતચંદ્ર ભગવાન... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૪ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ અંતિમ ગાથામાં શાસ્ત્રકાર ભગવાન આ સમય પ્રાભૂતનું પરમાર્થફલ ઉદ્યોષે છે - जो समयपाडमिणं पडिहणं अत्थतच्चदो गाउं । अत्थे ठाही चेया सो होदी उत्तमं सोक्खं ॥ જે આ સમયપ્રાભૃત પઠીને અર્થ - તત્ત્વથી જાણીને ચેતયિતા અર્થમાં સ્થિતિ કરશે તે ઉત્તમ સૌખ્ય હોશે. એમ શબ્દબ્રહ્મનો દિવ્ય નાદ ગજાવતા પરમબ્રહ્મજ્ઞ પરબ્રહ્મનિષ્ઠ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીના કર્ણામૃતમય અમૃત શબ્દોના દિવ્ય ધ્વનિને અનંતગુણવિશિષ્ટ ભાવથી બહલાવતાં, શબ્દબ્રહ્મના પરમ પારદેશ્વા પરમબ્રહ્મવેત્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ગાથાના પ્રત્યેક પદની પરમ અદ્દભુત અપૂર્વ વ્યાખ્યા કરી, આત્માની અનન્ય ખ્યાતિ કરતી આ યથાર્થનામાં “આત્મખ્યાતિ'માં વિશ્વપ્રકાશક સમયસાર - શુદ્ધ આત્માની અપૂર્વ ખ્યાતિ પ્રકાશી છે - જે નિશ્ચયે કરીને - સમયસારભૂત આ ભગવતુ પરમાત્માના વિશ્વપ્રકાશકપણાએ કરીને વિશ્વ સમયના પ્રતિપાદન થકી સ્વયં શબ્દબ્રહ્મરૂપ થઈ રહેલા આ શાસ્ત્રને અધ્યયન કરી, વિશ્વપ્રકાશનમાં સમર્થ પરમાર્થભૂત ચિત પ્રકાશરૂપ પરમાત્માને નિશ્ચિત કરતો અર્થથી અને તત્વથી પરિચ્છેદીને, આના જ અર્થભૂત ભગવતુ એક પૂર્ણ વિજ્ઞાનઘન પરમ બ્રહ્મમાં સર્વોરંભથી ચેતયિતા સ્થિતિ કરશે, તે એક સાક્ષાતુ તત્ક્ષણ વિભમાણ ચિદેકરસનિર્ભર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ આત્મરૂપતાએ કરીને પરમાનંદશબ્દથી વાચ્ય ઉત્તમ અનાકુલત્વ લક્ષણ સૌખ્ય સ્વયમેવ થશે.' - આવા પરમાર્થઘન પરમતત્ત્વ ગંભીર ભાવને “આત્મખ્યાતિ'માં એક સળંગ વાક્યમાં આત્મખ્યાતિ' કારે સંદિગ્ધ કર્યો છે, એ આશ્ચર્યનું આશ્ચર્ય છે. ' અને “આત્મખ્યાતિ'નો ભાવ-આશય આ લેખકે “અમૃત જ્યોતિ મહાભાષ્ય'માં પરિÚટ કર્યો છે - સમયસાર ભૂત” - સમયના સારભૂત અથવા “સમયસાર” - શુદ્ધ આત્મા થઈ ગયેલા એવા આ “ભગવત’ - પરમજ્ઞાનાદિઐશ્વર્યસંપન્ન પરમાત્મા “વિશ્વપ્રકાશક - અખિલ જગતુના પ્રકાશક છે, આવા વિશ્વપ્રકાશક સમયસાર પરમાત્માનું સ્વરૂપ આ સમયસાર શાસ્ત્ર પ્રકાશે છે, એટલે આમ વિશ્વપ્રકાશક સમયસારના પ્રકાશનને લીધે આ સમયસાર શાસ્ત્ર “વિશ્વ સમયનું' - સર્વ જગતુ પદાર્થનું પ્રતિપાદન - પ્રરૂપણ કરે છે અને એટલે જ અખિલ વિશ્વના સર્વ પદાર્થને વ્યાપી રહેલું આ સમયસાર શાસ્ત્ર “સ્વયં” - આપોઆપ “શબ્દબ્રહ્મ રૂપ” - વિશ્વવ્યાપક - વિશ્વપ્રકાશક પરમાગમ રૂપ થઈ પડે છે. આમ જે ખરેખર ! નિશ્ચય કરીને (૧) સમયસારભૂત આ ભગવતુ પરમાત્માના વિશ્વપ્રકાશકપણાએ કરીને, વિશ્વ સમયના પ્રતિપાદનને લીધે સ્વયં શબ્દબ્રહ્મ રૂપ થઈ રહેલા આ શાસ્ત્રને અધ્યયન કરી, (૨) વિશ્વ પ્રકાશનમાં – અખિલ જગતને પ્રકાશવામાં સમર્થ પરમાર્થભૂત - ચિત્ પ્રકાશરૂપ પરમાત્માને નિશ્ચિત કરતો અર્થથી અને તત્ત્વથી પરિચ્છેદીને' - પરિજ્ઞાન કરીને - સર્વથા જાણીને, (૩) આના જ અર્થભૂત ભગવત્ એક પૂર્ણ વિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં “ચેતયિતા’ - ચેતનારો – ચેતન અનુભવયિતા સર્વોરંભથી - આત્માની સમસ્ત શક્તિથી સ્થિતિ કરશે, (૪) તે “સાક્ષાતુ” - પ્રત્યક્ષ તત્ક્ષણ વિભૂંભમાણ” - વિવર્ધમાન - વિકસાયમાન - ઉત્તરોત્તર વૃદ્ધિગત થતા - ઉલ્લસી રહેલાં - “ચિદેક રસનિર્ભર' - ચિદ્ર રૂપ એક – અનંતરસથી ‘નિર્ભર પરિપૂર્ણ સ્વભાવમાં “સસ્થિત’ - સારી પેઠે સ્થિત એવી “નિરાકલ” - આકલતા રહિત આત્મરૂપતાએ કરીને, પરમાનંદ' શબ્દથી વાચ્ય એવું ઉત્તમ અનાકલત્વ લક્ષણ સૌખ્ય સ્વયમેવ થશે, અર્થાત ઉક્ત વિધાનથી જે ચેતયિતા પૂર્ણ વિજ્ઞાનધન પરંબ્રહ્મની અનુભૂતિ કરશે, તે ચિદકરસનિર્ભર સ્વભાવમાં સુસ્થિત નિરાકુલ આત્મરૂપતાએ કરીને પોતે જ પરમાનંદ સ્વરૂપ અનાકુલત્વ લક્ષણ ઉત્તમ -પરમ સૌખ્ય બની જશે. એમ પૂર્ણ વિજ્ઞાનઘન ભગવાન કુંદકુંદાચાર્યજીની અનુપમ અમૃત કૃતિ આ સમયસારની અંતિમ ગાથાની અનન્ય વ્યાખ્યા પ્રકાશતાં વિજ્ઞાનઘન ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથેલ સૂત્રાત્મક અનુપમ અમૃત “આત્મખ્યાતિ'ના દિવ્ય ધ્વનિથી ઉદ્ઘોષણા કરી. ક ૪૯ Page #53 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્યાદ્વાવાદઃ ચૂલિકાની ભૂમિકા. આમ આ મંગલમય શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ તો થઈ અને તે શાસ્ત્રગાથાની મંગલમયી આત્મખ્યાતિ' વ્યાખ્યા પણ મંગલ પૂર્ણાહતિ પામી, અને આમ પદે પદે શુદ્ધ આત્માની ખ્યાતિ કરતી આ યથાર્થનામા “આત્મખ્યાતિથી પોતાના શુદ્ધ આત્માની ખ્યાતિ પદે પદે ઓર પ્રખ્યાતિ પમાડી, પોતે પ્રારંભમાં પ્રતિજ્ઞાત કરેલ પોતાની શુદ્ધ ચિન્માત્રમૂર્તિની પરમ વિશુદ્ધિ પ્રાપ્ત કર્યાંથી, અમૃતચંદ્રજીના પરમામૃતમય દિવ્ય આત્માનો દિવ્ય પરમાનંદ એટલો બધો સમુલ્લાસ પામ્યો, કે તેનો ઉભરાઈ જતો (over flowing) અમૃતરસ આ શાસ્ત્રના કળશના કળશરૂપ ચિંતામણિ રત્નમય સ્યાદ્વાધિકારમાં સંભૂત થઈ તત્ત્વજ્ઞાનના મેરુ શિખર સમા આ ગ્રંથરાજના સુવર્ણમય શિખરે સમારૂઢ થયો, અને આ પરમાગમ સમયસાર શાસ્ત્રના પરમ તાત્પર્યરૂપ અનેકાંત * જ્ઞાન-જ્યોતિનો દિવ્ય પ્રકાશ યાવચંદ્રદિવાકરી ઝગઝગરાવી રહ્યો ! આ પરમ શાસ્ત્રની “આત્મખ્યાતિ' વ્યાખ્યાની પરમ શોભારૂપ વિશિષ્ટ અંગભૂત કળશકાવ્ય - કે જેના એક એક અમૃત કળશમાં - “અમૃત કુંભ'માં ઠાંસી ઠાંસીને ભરેલો ચૈતન્ય અમૃતરસ સિંધુરૂપ સ્વયંભૂરમણ સમુદ્રનો દિવ્ય અનુભવ અમૃતરસ કોઈ પણ મુમુક્ષુને સુગમપણે “પેય” અમૃત પાનરૂપ થઈ પડ્યો છે. આવા આ અનુપમ દિવ્ય અમૃત કળશકાવ્યની ગ્રષ્ટિથી પણ સંતોષ ન પામતાં દિવ્ય દશ મહાકવિ-બ્રહ્મા પરમ બ્રહ્મજ્ઞ પરંબ્રહ્મ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કળશના કળશરૂપ આ સ્યાદ્વાદ અધિકારની પરમ અદ્ભુત રચના કરી છે અને આ શાસ્ત્રચૂડામણિના ચૂડામણિ સ્થળે શોભી રહેલ ચૂલિકારૂપ આ સ્યાદ્વાદાધિકારમાં પરમ જગદગુરુ અહંતુ ભગવાનના અનેકાંત સિદ્ધાંતની અલૌકિક મૌલિક અભૂતપૂર્વ અનન્ય તત્ત્વમીમાંસા કરી, જગતમાં અનેકાંતનો વિજય ઉદ્ઘોષી, જ્ઞાનનો અનન્ય મહિમા વિસ્તાર્યો છે. (ભગવાનદાસ) ૫૦ Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૬. આ સ્યાદ્વાદ અધિકારમાં એકત્રીસ (૩૧) અમૃત કળશનું દિવ્ય ગાન અમૃતચંદ્રજીએ ગાયું છે, તેમાંના ઉપસંહાર રૂપ ત્રણ અમૃત કળશ આ રહ્યા - जयति सहजपुंजः पुंजमजत्रिलोकी - स्खलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः । स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलंभः, प्रसभनियमितार्चिचिचमत्कार एषः ॥२७५॥ આ “આત્મખ્યાતિ પરમ અમૃત કૃતિની (most Immortal nectar like work) પરમાર્થ મહાકવિ જગદ્ગુરુ અમૃતચંદ્રાચાર્યજી આ પરમ પરમામૃતસંસ્કૃત કળશ કાવ્યમાં પરમ ભાવોલ્લાસથી આ ચિતુ ચમત્કારરૂપ સહજ સ્વરૂપનો જય ઉદ્ઘોષે છે - “સ્વરૂપ” - સ્વ - પોતાનું રૂપ - નિજરૂપ જેનું એવો આ સ્વરૂપ સહજ પુંજ જય પામે છે. કેવો છે આ સહજ પુંજ? પુંજમાં “મજ્જતી' - મગ્ન થતી “ત્રિલોકી” - લોકત્રિયી છે, એટલે “અખિલ’ - સમસ્ત વિકલ્પ જ્યાં અલિત થાય છે એવો છતો પણ જે “એક જ છે - જ્યાં દ્વિતીય બીજું કંઈ પણ નથી એવા અદ્વૈત જ છે. અર્થાત ત્રણે લોક આ સહજ પુંજમાં પ્રતિભાસિત થતા હોઈ જાણે તેમાં “મગ્ન થાય છે, એટલે પછી ત્રણે લોક સંબંધી કંઈ પણ વિકલ્પને સ્થાન રહેતું નથી, એટલે કે નિર્વિકલ્પ એવો તે સ્વરૂપ માત્ર જ છે, તે જયવંત છે. આ સહજ પુંજ કેવો છે ? “સ્વરસની”- “સ્વ” “રસના - ચિદુ રસના વિસરથી” પૂર્ણ “અચ્છિન્ન” - અખંડ તત્ત્વોપલંભ” - તત્ત્વાનુભવ - તત્ત્વાનુભૂતિ - તત્ત્વ પ્રાપ્તિ જ્યાં થાય છે એવો, પ્રસભથી' - વસ્તુના સ્વરૂપ બલથી નિયમિત' - સ્વરૂપમાં નિયત નિશ્ચયવૃત્તિથી નિયમમાં રખાયેલ છે, “અર્ચિ” - નીકળતા કિરણ - રમિ જેના એવો, આ ‘ચિત્ ચમત્કાર છે, જ્યાં ચિતુના “ચમત્કાર” - પરમ આશ્ચર્યકારી - પરમ “અદૂભુતાદાદુભુત” (most wonderful) ચમકારા થાય છે, એવા “ચિતું ચમત્કાર છે, પ્રસંમનિયમિતાવિશ્ચિમાર [N: | ' અર્થાત્ ચિત્ ચમત્કાર રૂપ સહજાત્મસ્વરૂપી સહજ પુંજ જયવંત છે. જે જ્ઞાનપુંજમાં ત્રિલોકી મસ્જિત થતાં તત્ સંબંધી અખિલ વિકલ્પ અલિત થાય છે, એટલે નિર્વિકલ્પ દશાને પામેલો આ સહજ - પુંજ એક જ સ્વ છે રૂપ જેનું “સ્વરૂપ છે - સહજાત્માસ્વરૂપ છે. સ્વરસવિસરથી પૂર્ણ એવો અખંડ તત્ત્વઅનુભવ જ્યાં થાય છે, એવો સંહાત્મસ્વરૂપી સહજપુંજ સ્વબલથી - સ્વરૂપ સામર્થ્યથી જેના “અચિ - કિરણ નિયમિત છે, એવો આ ચિત્ ચમત્કાર સહજાત્મસ્વરૂપી પરમ આત્મદેવ - ચૈતન્યદેવ જય પામે છે ! આવી આ ચિત્ ચિંતામણિમય “આત્મખ્યાતિ' અમૃત ગીતા “તત્ત્વચિંતામણિ' અમૃતચંદ્રાચાર્યે તત્ત્વ ચિંતામણિમય “સુછંદ'થી - સુંદર કાવ્ય પ્રકારથી સંગીત કરી છે. “તત્ત્વ ચિંતામણિ રત્નની શિલાઓ સંયોજીને આ “આત્મખ્યાતિ રૂપ અનુપમ પ્રાસાદ યોજી, તત્ત્વકળાના અનુપમ શિલ્પી - કળાકાર અમૃતચંદ્ર મહાકવિએ અમૃત એવી અનલ્પ પરમ કળા દાખવી છે. આ “આત્મખ્યાતિ' રૂપ તત્ત્વચિંતામણિમય પ્રાસાદ તે સાક્ષાત્ તત્ત્વચિંતામણિ ભગવાન અમૃતચંદ્રનો અમૃત પ્રસાદ છે. અત્રે આ તત્ત્વચિંતામણિમય પ્રાસાદના શૃંગ પર – શિખરે ભગવાન અમૃતચંદ્ર સર્વાગે “સુવર્ણ” મઢેલા દિવ્ય કળશ ચઢાવ્યા છે ! સહજત્વરૂપી ભગવાન અમૃતચંદ્ર જ્ઞાનામૃતરસ – ચંદ્રિકા પરમ આનંદથી રેલાવી છે ! Page #55 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૭. अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म - न्यवरतरतनिमग्नं धारयद् ध्वस्तमोहं । उदितममृतचंद्रज्योतिरेतत्समंता - ज्जवलतु विमलपूर्णं निःसपत्नस्वभावं ॥२७६॥ અત્રે આચાર્યચૂડામણિ ભગવાન કુંદકુંદાચાર્યજીએ રચેલા આ તત્ત્વજ્ઞાનના મેરુશિખર સમા આ સમયસાર શાસ્ત્રની અને દિવ્ય આત્માની બુલંદ ખ્યાતિ પોકારતી આ અચિંત્ય ચિંતામણિ નિધાન સમી યથાર્થનામાં “આત્મખ્યાતિ' પરમ અમૃત કૃતિના ભવ્ય પૂર્ણાહુતિ પ્રસંગે આ બીજે પરમ પરમામૃત પૂર્ણ મંગલ કળશ ચઢાવતાં, આવી પરમ અભુત કૃતિથી પરમ કૃતકૃત્ય બની પરમ અમૃતત્વને પામેલા યથાર્થનામા આચાર્ય ચૂડામણિ ભગવાન અમૃતચંદ્રાચાર્યજી પૂર્ણાનંદ ઉલ્લાસથી - “આ વિમલ પૂર્ણ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ' સમંતાતુ - સર્વતઃ સર્વ દિશામાં - સર્વકાળમાં - સર્વક્ષેત્રમાં જ્વલો - ઝળહળો ! એવો મંગલ આશિર્વાદ આપે છે - “અવિચલિત” - ચિદૂ છે આત્મા જેનો એવા “ચિદાત્મા” આત્મામાં આત્માને આત્માથી “અનવરત નિમગ્ન - નિરંતર સતત “નિમગ્ન ધારતી, “મોહ' જેણે “ધ્વસ્ત કર્યો છે એવી, ‘નિસપત્ન” - નિર્વિરોધી - નિરાવરણ “સ્વભાવવાળી” આ ‘ઉદિત’ વિમલ પૂર્ણ ‘અમૃતચંદ્ર જ્યોતિ' “સમંતાત' - સર્વતઃ સર્વ દિશામાં - સર્વકાળમાં - સર્વક્ષેત્રમાં દેશ - કાળના બંધનથી અનવચ્છિન્નપણે “જ્વલો' ! જ્વલંતપણે પ્રકાશો ! જ્વલંત સહજાત્મસ્વરૂપ પ્રકાશપુંજથી ઝળહળો ! उदितममृतचंद्रज्योतिरेतत्समंतात ज्वंलत विमलपूर्ण निःसंपलस्वभावं । આ “અમૃત કળશનો ભાવ આ લેખકે પરમર્ષિ યુગ્મની પ્રશસ્તિ - પ્રસ્તુતિ કરતાં સ્વરચિત (૧૭) કડીના આ “અમૃત પદ'માં બહાવલાવ્યો છે - અમૃત પદ - (રત્નમાલા) ઝળહળજો આ અમૃત જ્યોતિ ! ઝળહળજે આ અમૃત જ્યોતિ !... ધ્રુવપદ. કદી ન ચળતા એહ ચિદાત્મા, આત્મમહીં આત્માથી આત્મા, સતત નિમગ્નો જેહ ધરતી, મોહ સમસ્તો ધ્વસ્ત કરતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧ અમૃત કૃતિ અમૃત રસ પૂર્ણા, “આત્મખ્યાતિ’ આ કરતી અપૂર્ણા, પુલકિત થાતા સાત્ત્વિક હર્ષ, ઉદિત થઈ જે અમૃત વર્ષા.. ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૨ ઝળહળતી જે સ્વરૂપ સુતેજે, સર્વ જ્યોતિથી અતિશયિ તેજે, આતમ-અમૃતચંદ્રની ખ્યાતિ, પદ પદ કરતી વિશ્વવિખ્યાતિ... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૩ અનવચ્છિન્ના જે સર્વ દેશ કાળે, સર્વ દિશાથી સર્વ નિહાળે, દૂર દૂરથી આકર્ષણ કરતી, ચિદ્ ગગને જે નિત ચમકતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૪ અમૃતચંદ્ર જ્યોતિ તેહ મુદામાં, ઝળહળજો આ સર્વ દિશામાં, વિભાવ ટળ્યાથી વિમલ સદા જે, સ્વભાવ મળ્યાથી પૂર્ણ વિરાજે... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૫ પ્રતિપંથિ જેનો નહિ જગમાં, શિવપથ દર્શિ જે પદપદમાં, નિસિપત્નએવો જ માલ પ્રગટ પ્રકાશ્યો પરમ પ્રભાવ.... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૬ અમૃતચંદ્ર જ્યોતિ તેહ મુદામી, ઝહળજો આ સર્વ દિશામાં, અનુભવ અમૃતરસ વરયંતી, ચકોર ચિતોને નિત હરપંતી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૭ પર Page #56 -------------------------------------------------------------------------- ________________ પરમશ્રુત પ્રભાવન કરતો, અમૃત કળશે અમૃત ભરતો, “આત્મખ્યાતિ' અમૃત પદ ધરતો, ભગવાન આ અમૃતપદ વરતો... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૮ “આત્મખ્યાતિ' અમૃત ગ્રંથ એવો, નિગ્રંથ ગૂંથ્યો અમૃત દેવે, તત્ત્વકળાથી પૂરણ ઝીલ્યો, સકળ કળાથી “ચંદ્ર' શું ખીલ્યો !... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૯ શાનચંદ્રિકા દિવ્ય રેલાવી, આતમ-અમૃતચંદ્ર પ્રભાવી, પરબ્રહ્મ અમૃતચંદ્ર આવી, શબ્દબ્રહ્મની આ સૃષ્ટિ સર્જવી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૦ આત્મખ્યાતિ’નો ગાતા સુજશો, પદ પદ સ્થાપ્યા અમૃત કળશો, ભવ્ય જનોને અમૃત પીવા, અમૃત કીર્તિના અમૃત દીવા... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૧ અમૃત મંથન અમૃતચંદ્ર, તત્ત્વસિંધુનું કરી ઉછરંગે, અમૃત કળશે અમૃતસિંધુ, સંભૂત કીધો અનુભવ ઈદુ... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૨ ચૌદ પૂર્વ સારો સમયસારો, “આત્મખ્યાતિ' મંથે લઈ તસ સારો, અમૃત કળશે અમૃત જમાવ્યો, વિજ્ઞાનઘન તે અમૃત સમાવ્યો... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૩ શાનદાનેશ્વરી શ્રી કુંદકુંદે, શુદ્ધોપયોગી મહામુનિ , સમયતણું આ પ્રાભૃત કીધું, જગગુરુ જગને પ્રાભૃત દીધું... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૪ આત્મખ્યાતિ’થી કરી તસ ખ્યાતિ, દિવ્ય સ્વાત્માની કરતી વિખ્યાતિ, મહાપ્રાભૃત તે કીધું સુઈદે, અમૃતચંદ્ર મહામુનિચંદ્ર... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૫ જ્ઞાન દાનેશ્વરી જગગુરુ જોડી, જગમાં જેની જડતી ન જોડી, દાસ ભગવાન આ કહે કર જોડી, જુગ જુગ જીવે જગગુરુ જોડી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૬ આત્મખ્યાતિની અમૃત જ્યોતિ, ઉદિત થઈ અમૃત જ્યોતિ, ટીકા ભગવાનની ‘અમૃત જ્યોતિ', જ્વલો જગમાં આ અમૃત જ્યોતિ..ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૧૭ અર્થાતુ - આ અમૃતચંદ્ર જ્યોતિ સર્વતઃ ઝળહળજો ! કેવી છે આ અમૃતચંદ્ર જ્યોતિ? કદી પણ ન ચળતા એના અચલિત ચિદાત્મા આત્મામાં આત્માને નિરંતર નિમગ્ન ધારતી અને સમસ્ત મોહને જેણે “ધ્વસ્ત કર્યો છે - સર્વનાશ કર્યો છે એવી અને આ “આત્મખ્યાતિ' અમૃતરસ પૂર્ણ અમૃત કૃતિ પૂર્ણ આ અમૃતવર્ષિણી “ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ” આવું પરમ અમૃત વર્ષાથી ને સાત્ત્વિક હર્ષથી પુલકિત થતી “મુદિત' થઈ છે - આનંદ આનંદ પામી ગઈ છે. સર્વ જ્યોતિથી “અતિશાયિ' - ચઢિયાતા તેજે કરી સ્વરૂપ સતેજે જે અમૃતચંદ્ર જ્યોતિ આત્મારૂપ અમૃતચંદ્રની ખ્યાતિને પદે પદે વિશ્વ વિખ્યાતિ કરી રહી છે અને સર્વ દેશ - કાળથી અનવચ્છિન્ન જે સર્વ દિશાથી સર્વ નિહાળે છે, એવી દૂર દૂરથી આકર્ષણ કરતી જે અમૃતચંદ્ર જ્યોતિ ચિદ્ ગગનમાં નિત્ય ચમકી રહી છે. વિભાવ ટળ્યાથી જે સદા વિમલ છે અને સ્વભાવ મળ્યાથી જે પૂર્ણ વિરાજે છે એવી આ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ સર્વ દિશામાં ઝળહળો જેનો પ્રતિપંથિ વિરોધી જગતમાં છે નહિ ને પદે પદે જે શિવપથદર્શી - મોક્ષમાર્ગ દર્શાવનાર છે. એવો ‘નિસપત્ન’ - નિર્વિરોધી - નિરાવરણ પરમ પ્રભાવી સ્વભાવ પ્રકટ પ્રકાશ્યો છે. એવી આ અનુભવ અમૃતરસ વર્ષની ને ચકોર ચિત્તોને નિત્ય હર્ષતી આ ઉદિત અમૃતચંદ્ર જ્યોતિ સર્વ દિશામાં ઝળહળજે ! આમ “પરમકૃતનું પ્રભાવન કરતો અમૃત કળશોમાં અમૃત ભરતો, ને “આત્મખ્યાતિ' રૂપ અમૃત પદ ધરતો આ ભગવાન અમૃતચંદ્ર અમૃત પદ વરે છે. એવો આ “આત્મખ્યાતિ' અમૃત ગ્રંથ પરમ નિગ્રંથ અમૃતચંદ્રાચાર્ય દેવે પૂર્ણ તત્ત્વકળાથી ગૂંથ્યો છે, તે સકલ – સોળે કળાથી જાણે “ચંદ્ર’ ખીલ્યો છે ! ૫૩ Page #57 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મારૂપ અમૃતચંદ્રનો પ્રભાવ કરનારી આ દિવ્ય જ્ઞાનચંદ્રિકા રેલાવી પરંબ્રહ્મ અમૃતચંદ્ર - કવિ બ્રહ્માએ આ શબ્દબ્રહ્મની આવી દિવ્ય સૃષ્ટિ સર્જી છે ! તેમાં - “આત્મખ્યાતિનો સુજશ ગાતા અમૃત કળશો ભવ્ય જનોને અમૃત પીવાને પદે પદે સ્થાપ્યા છે, તે જાણે અમૃતચંદ્ર મહાકવિની કીર્તિના કીર્તિસ્થંભ સમા એમ ઝળહળતા અમૃત દીવા છે ! અમૃતચંદ્ર અત્યંત ઉછરંગથી - પરમ આત્મોલ્લાસથી તત્ત્વર્સિધુનું અમૃત મંથન કરી એકેક અમૃત કળશમાં “અનુભવ અમૃતચંદ્ર રૂપ અમૃતસિંધુ સંભૂત કરી દીધો છે ! ચૌદ પૂર્વનો સાર એવો જે સમયસાર, તેનો “આત્મખ્યાતિ’ મંથ વડે સાર લઈને વિશાનઘન તે અમૃતચંદ્ર એકેક અમૃત કળશમાં વિજ્ઞાનઘન એવું તે પરમ અમૃત જમાવ્યું છે, જાણે ગાગરમાં સાગર સમાવ્યો છે ! અને આમ શુદ્ધોપયોગી મહામુનીંદ્ર શાનદાનેશ્વરી શ્રી કુંદકુંદાચાર્યજી જગ_રુએ સમયનું આ પ્રાભૃત કરી જગતને તેનું પ્રાભૃત (ભટણું) કર્યું, દિવ્ય આત્માની વિખ્યાતિ કરતી “આત્મખ્યાતિ' પરમ અદ્ભુત મહાટીકાથી તે સમય પ્રાભૃતને તેવા જ જ્ઞાનદાનેશ્વરી મહામુનિચંદ્ર અમૃતચંદ્ર મહાપ્રાભૃત કર્યું. આવા આ મહાશાનદાનેશ્વરી બે જગદ્ગુરુની - કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યની જોડી - કે જેની જેડી જગતમાં જડવી દુર્લભ છે, તે માટે આ ભગવાનોનો દાસ કર જોડીને કહે છે કે આ જગદ્ગુરુની જોડી જુગ જુગ જીવો ! આ “ભગવાન'નું “અમૃત જ્યોતિ મહાભાષ્ય” ભગવાન અમૃતચંદ્રની દિવ્ય જ્યોતિને ઝળહળાવતું જગતને વિષે ઝળહળો ! Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૮. અને આ “આત્મખ્યાતિ'ની પૂર્ણાહુતિમાં અમૃતચંદ્રજીએ આ અંત્ય મંગલ કળશનું દિવ્ય ગાન કર્યું છે - स्वशक्तिसंसूचितवस्तुतत्त्वैः, व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किंचिदस्ति, कर्तव्यमेवामृतचंद्रसूरेः ।। સ્વ શક્તિ વડે કરીને જેણે વસ્તુતત્ત્વ સંસૂચિત કર્યું છે, એવા શબ્દોથી સમયની આ વ્યાખ્યા કૃતા - કરવામાં આવી, સ્વરૂપગુણ અમૃતચંદ્રસૂરિનું કર્તવ્ય જ ન કિંચિત્ અસ્તિ - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ. અર્થાત્ - જો આમ છે તો પછી આ “આત્મખ્યાતિ' સૂત્રની રચના કોણે કરી ? તેનો અદ્ભુત ખુલાસો કરતા આ પરમામૃત સંભૂત અંતિમ મંગલ કળશમાં “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજી અહંન્દુ - મમત્વ વિલોપનની પરમ અદભુત પરાકાષ્ઠા દાખવી છે : “સ્વશક્તિથી” - પોતાની વાચ્ય - વાચક શક્તિની જેણે વસ્તુતત્ત્વને “સંસૂચિત કર્યું છે - સમ્યકપણે સૂચવેલું છે એવા શબ્દોથી “સમયની આ - શાસ્ત્રની વા આ શાસ્ત્રના પ્રતિપાદ્ય શદ્ધ આત્માની - સમયસારની વ્યાખ્યા કરવામાં આવી. તેમાં “સ્વરૂપગુપ્ત' - સ્વરૂપના દુર્ગમાં ભરાઈ બેઠેલા સ્વરૂપ સુરક્ષિત એવા અમૃતચંદ્ર સૂરિનું કર્તવ્ય જ કિંચિત્' - કંઈ પણ છે નહિ – સ્વરૂપ મુતી ન હિંવિતિ ર્તવ્યમેવામૃતચંદ્રસૂરેઃ | આમ શબ્દ શબ્દ પદે પદે પરમ પરમામૃત વર્ષાવતી અને સ્થળે સ્થળે પરમ પરમામૃતસંભૂત અપૂર્વ ચિંતામણિ રત્નમય કળશોથી ચૈતન્ય - સ્વયંરમણસિંધુનો અમૃતઘનરસ પીવડાવતી, આ અપૂર્વ અનન્ય અલૌકિક મૌલિક “આત્મખ્યાતિ' સૂત્ર જેવી પરમ લોકોત્તર મહાકૃતિનું સ્વયં સર્જન કર્યા છતાં, મહાકવિ-બ્રહ્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી જે એમ કહે છે કે આ સૂત્રનું સૂત્રણ તો શબ્દોથી કરાયું છે, અમે કાંઈ કર્યું નથી, તે આ આર્ષદૃષ્ણ શુદ્ધોપયોગનિમગ્ન લોકોત્તર મહાશ્રમણની લોકોત્તર નિમનિતા અને જગતમાં જેની જોડી નથી એવી અહંન્દુ - મમત્વ વિલોપતી અપૂર્વ પરમ અભુત આત્મસમર્પણતા પ્રકાશે છે. નમસ્કાર હો પદે પદે આવા આત્મનિમગ્ન વિજ્ઞાનઘન સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રને ! નમસ્કાર હો પદે પદે અમૃતવર્ષિણી “આત્મખ્યાતિ’ - અમૃતચંદ્રિકાને ! - અત્રે આ અમૃત કળશનું ભાવભંજન કરતાં આ લેખકે (૨૫) કડીના સ્વરચિત “અમૃત પદમાં અમૃતચંદ્રજીની ઓર પ્રશસ્તિ – પ્રસ્તુતિ કરી છે : અમૃત પદ સ્વરૂપ ગુપ્ત' અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના, “સ્વરૂપગુપ્ત' અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના... સ્વરૂપગુમ અમૃતચંદ્રસૂરિનું. ૧ સ્વ શક્તિથી જ સત્ વસ્તુ તત્ત્વની, સૂચના જેથી ધરાઈ, એવા શબ્દોથી સમય તણી આ, વ્યાખ્યા એહ કરાઈ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨ સ્વરૂપ ગુણ અમૃતચંદ્રસૂરિનું, કિંચિતું કર્તવ્ય જ છે ના, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૩ સ્વરૂપ ગુપ્ત' અમૃતચંદ્ર સૂરિ તે, સ્વરૂપ તેજે જ પ્રતપતા, ગ્રહ મંડલમાં “સૂરિ' સમા જે, સૂરિ મંડલમાં તપતા... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૪ ભલે સ્વરૂપથી ગુપ્ત રહ્યા તે, “આત્મખ્યાતિ' વ્યાખ્યાતા, તોય સ્વરૂપથી પ્રગટ જગતમાં, અમૃત કળશ સંગાતા... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૫ સ્વરૂપ ગુપ્ત તે અમૃતચંદ્રનું, સ્વરૂપ રહે ક્યમ છાનું? ૫૫ Page #59 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ઘનથી અમૃત વર્ષાં ચંદ્રનું, તેજ છુપે અહીં શાનું ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૬ વિજ્ઞાનના ઘન વષઁતા તે, ‘વિજ્ઞાન ઘન’ સ્વરૂપી, પર પરમાણુ પ્રવેશે ન એવા, ‘ઘન વિજ્ઞાન' અનૂપી... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૭ શબ્દો તે તો પુદ્ગલમયા છે, પરમાણુના છે ખેલા, વાચક શક્તિથી તે વાચે, વાચ્ય અર્થના મેળા... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૮ તે શબ્દે આ વ્યાખ્યા કીધી, વાચ્ય-વાચક સંબંધે, અમે એમાં કાંઈ પણ ન કર્યું છે, અમ ચિત ત્યાં કેમ બંધે ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૯ વ્યાપ્ય - વ્યાપક ભાવે તે શબ્દ, વ્યાખ્યા ભલે આ કીધી, જડ શબ્દોને જોડાવાની, શક્તિ અહીં કોણ દીધી ?... સ્વરૂપશુમ અમૃત્તચંદ્ર સૂરિનું. ૧૦ અમૃતચંદ્ર નિમિત્ત વિણ શબ્દો, જોડાત જડ તે ક્યાંથી ? પરબ્રહ્મવાચી શબ્દ બ્રહ્મ આ, અહીં સર્જાત જ શ્યાથી ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૧ પ્રજ્ઞા સમજણ કાંઈ ન જડમાં, તે તો અચેત બિચારો, પ્રશાશ્રમણ અમૃતચંદ્ર કળાનો, આ તો ચિત્ ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૨ ન કિંચિત્ કર્તવ્ય જ અમારૂં, નિર્મમ મુનિ ભલે ભાખે, ન કિંચિત્ કર્રાવ્ય જ તમારૂં, ચિત્ ચમત્કાર આ દાખે ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૩ શબ્દ પુદ્ગલ પરિગ્રહ ત્યાગીનો, ભલે ન કિંચિત્' કારો, પદે પદે ‘આત્મખ્યાતિ’માં, તેનો ‘ન કિંચિત્' ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૪ ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી, એવા મહાનિગ્રંથ, શુદ્ધોપયોગી શ્રમણ કયે છેડે, બાંધે ગ્રંથનો ગ્રંથ ?... સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૫ અહો નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહ લોપ, ભગવાન અમૃતચંદ્રે દાખ્યો, અહો ! અહંત્વ વિલોપ... સ્વરૂપ અમૃતચંદ્ર સૂરિનું. ૧૬ અમૃતચંદ્ર મુનીકે જેનું, છાંડ્યુ મમત્વ તે શબ્દો, આલંબી આ દાસ ભગવાને, ગોઠવિયા તે શબ્દો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૭ દાસ ‘ભગવાન’ એ નામ ધારીએ, ધાડ એમાં શી મારી ? સાગર અંજલિ સાગરને દીધી, બુધ લ્યો સ્વયં વિચારી... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૮ ઉત્તમોત્તમ શબ્દ અર્થ પ્રયોજી, ઉત્તમોત્તમ કવિભાવ, અમૃતચંદ્ર મહાકવિ બ્રહ્મે સજ્જ, શબ્દબ્રહ્મ મહાપ્રભાવ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૯ મહા અધ્યાત્મ નાટ્યકાર આ, મહાકવિ અમૃતચંદ્ર, યથેચ્છ ભારતી અત્ર નટાવી, અમૃત કળશ સુરંગે... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૦ સર્વ સર્જ્યું તેણે મમત્વ વર્યું, કાંઈ ન બાંધ્યું ગાંઠે ! કાંઈ ન સર્જ્યું દાસ ભગવાન તે, મમ બાંધે કઈ ગાંઠે ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૧ તેથી રાખ્યું નિજ વિવેચનાનું, ‘અમૃત જ્યોતિ’ સુનામ, કળશ ભાવ ઝીલંતા પદનું, ‘અમૃત પદ’ એ નામ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૨ દોષ અહીં તે દાસ ભગવાનના, ગુણ ભગવાન અમૃતના, દોષ ત્યજી ગુણ હંસો ચરજો ! સુણી ભગવાન વિજ્ઞાપના... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨૩ દાસ ભગવાને મુંબઈ પુરીમાં, જ્ઞાનયજ્ઞ આ કીધો, તન મન ધન આહત આપી, આત્મ અમૃતફલ લીધો... સ્વરૂપ અમૃતચંદ્ર સૂરિનું. ૨૪ જ્ઞાનસત્ર સંપૂર્ણ થયું આ, દ્વિ સહસ્ર સત્તર વર્ષે, મહા સ્વાધ્યાય તપનો લઈ લ્હાવો, ભગવાન ઉલ્લસ્યો હર્ષે... સ્વરૂપ અમૃતચંદ્ર સૂરિનું. ૨૫ ૫ Page #60 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ - સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું ‘કિંચિત્' - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ, અથવા સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું ‘કિં ચિત્' કર્તવ્ય જ છે નહિ ? શું ચિત્ કર્તવ્ય જ છે નહિ ? આત્માની શુદ્ધ ચિત્ પરિણતિ - શુદ્ધ ચૈતન્ય પરિણતિ એ કર્તવ્ય જ શું નથી ? તો પછી આ “આત્મખ્યાતિ' કૃતિ કોની છે ? સ્વ શક્તિથી જ સતુ વસ્તુતત્ત્વની સૂચના જેનાથી કરાઈ છે એવા શબ્દોથી આ “સમય”ની આ સમયસાર શાસ્ત્રની અથવા શુદ્ધ આત્મારૂપ સમયસારની આ “આત્મખ્યાતિ' વ્યાખ્યા કરાઈ. આ વ્યાખ્યા કરાઈ તે કાંઈ સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું ‘કિંચિત' - કંઈ પણ કર્તવ્ય જ છે નહિ, અથવા સ્વરૂપ અમૃતચંદ્રસૂરિનું ‘કિંચિત્' કર્તવ્ય જ છે નહિ ? આત્માની ભાવભાષા રૂપ ચિત્ પરિણતિ તે શું ચિત્ કર્તવ્ય જ નથી? એટલે કે છે જ. “સ્વરૂપ ગુપ્ત - સ્વરૂપથી વા સ્વરૂપમાં “ગુપ્ત' - સુરક્ષિત તે અમૃતચંદ્ર સૂરિ સ્વરૂપ તેજે “પ્રતપતા' - પ્રતાપી રહેલા “સૂરિ' છે, ગ્રહમંગલમાં સૂર્યની જેમ સૂરિ મંડલમાં “સૂરિ' - સૂર્ય છે, “આત્મખ્યાતિથી - પોતાના આત્માની ખ્યાતિથી અથવા “આત્મખ્યાતિ’ ટીકાથી ખ્યાતિથી ખ્યાત એવા તે વ્યાખ્યાતા ભલે સ્વરૂપથી ગુપ્ત રહ્યા હો, તો પણ અમૃત (Immortal) એવા તે અમૃત (nectarlike) કળશના સંગાતા સ્વરૂપથી તો જગતમાં પ્રગટ – પ્રસિદ્ધ છે ! સ્વરૂપગુપ્ત એવા તે અમૃતચંદ્રનું સ્વરૂપ છાનું' - છૂપાયેલું - ગુપ્ત કેમ રહે ? અમૃતવર્ષી ચંદ્રનું તેજ અહીં ઘનથી - મેઘથી શાને છૂપું રહે ? વિજ્ઞાનના “ઘન’ - મેઘ વર્ષતા તે વિજ્ઞાનઘન સ્વરૂપી અમૃતચંદ્ર તો પર પરમાણું પણ ન પ્રવેશે એવા અનુપમ “ઘન” - નકર વિજ્ઞાન છે, સર્વ આત્મપ્રદેશે વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય એવા “વિજ્ઞાનઘન” છે. મ ભગવાનનો દાસ દલીલ કરે છે. ત્યાં તો સ્વરૂપગત પરબ્રહ્મ અમચંદ્રજી જાણે બોલી ઉઠે છે - શબ્દો તે તે દૂગલમયા પરમાણુના ખેલા છે, તેઓ વાચક શક્તિ વડે કરીને વાચ્ય અર્થના મેળા વાચે છે – કહે છે, એવા તે શબ્દોએ આમ વાચ્ય – વાચક સંબંધે આ સમયની આ વ્યાખ્યા કરી, એમાં અત્રે કાંઈ પણ કર્યું નથી, એટલે અમારૂં “ચિત્' ત્યાં કેમ પ્રતિબંધ પામે ? ત્યારે ભગવાનનો દાસ જવાબ આપે છે - વ્યાપ્ય - વ્યાપક ભાવે તે શબ્દોએ ભલે આ વ્યાખ્યા કરી હો, પણ તે જડ શબ્દોને અર્થ પૂર્ણ રીતે જોડવાની ને જોડાવાની શક્તિ કોણ આપી ? પરંબ્રહ્મ અમૃતચંદ્રના નિમિત્ત વિના જડ એવા તે શબ્દો ક્યાંથી જોડાત ? ને પરબ્રહ્મવાચી આ શબ્દબ્રહ્મ અહીં સર્જત જ શાથી ? જડમાં કોઈ પ્રજ્ઞા કે સમજણ નથી, તે તો બિચારો અચેત છે અને આ શબ્દ બ્રહ્મસર્જન તે તો પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રની કળાનો “ચિત્ ચમત્કાર' છે. “ન કિંચિત્' કર્તવ્ય જ અમારૂં, એમ આપ નિર્મમ મુનિ ભલે ભાખો, પણ અહો ! અમૃતચંદ્ર મુનિ ! “ન કિં ચિત્' કર્તવ્ય જ તમારું આ શું ચિત્ ચમત્કાર દાખવતું નથી ? શબ્દ પુદ્ગલના પરિગ્રહત્યાગીનો ભલે “ન કિંચિત્' કાર હોય, પણ પદે પદે “આત્મખ્યાતિ'માં તે દિવ્ય આત્માનો “ન કિં ચિતુ' ચમત્કાર છે ? શું ચિતુ ચમત્કાર નથી ? પણ હા ! એ વાત તો ખરી છે કે ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી છે એવા મહાનિર્ગથ અમૃતચંદ્ર જેવા શુદ્ધોપયોગી શ્રમણ ગ્રંથનો ગ્રંથ'-ગાંઠ-પરિગ્રહ કયે છેડે બાંધે ? અહો ! ભગવાન અમૃતચંદ્રની નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહ લોપ ! અહો ભગવાન અમૃતચંદ્ર દાખવેલો અહત્વ વિલોપ ! અમૃતચંદ્ર મુની જેનું મમત્વ છાંડ્યું છે તે શબ્દોને આલંબી આ દાસ ભગવાને તે જ શબ્દો ભાષાભેદે ગોઠવ્યા, એમાં આ ભગવાનદાસ” નામધારીએ શી ધાડ મારી છે ? આ તો સાગરની અંજલિ સાગરને દીધી છે એમ બુધ જનો સ્વયં વિચારી લ્યો ! ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ કવિત્વ અને ઉત્તમોત્તમ ભાવ પ્રયોજીને અમૃતચંદ્ર મહાકવિબ્રહ્માએ આ મહાપ્રભાવી શબ્દબ્રહ્મ સર્યું છે. મહાઅધ્યાત્મ નાટ્યકાર આ મહાકવિ અમૃતચંદ્ર અત્રે “આત્મખ્યાતિ'માં અમૃતકળશ રૂપ સુંદર રંગભૂ પર ભારતીને - સરસ્વતીને યથેચ્છ નટાવી છે – પરમાર્થતાલ બદ્ધ નૃત્ય કરાવ્યું છે. આવા આ અમૃતચંદ્ર અત્ર સર્વ સમ્યું છે તેણે મમત્વ વન્યું ને કાંઈ ગાંઠે બાંધ્યું નહિ ! તો પછી આ ભગવાનના દાસે કાંઈ પણ સર્યું નથી, તે મમત્વને કઈ ગાંઠે બાંધે ? તેથી આ દાસ ભગવાને પોતાની આ વિવેચનાનું સુનામ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય એમ રાખ્યું છે અને “અમૃત કળશના ભાવને ઝીલતા પદોનું “અમૃત પદ' એ યથાર્થ નામ ૫૭ Page #61 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ રાખ્યું છે. અહીં જે કોઈ દોષ હોય તે આ ભગવાનદાસના છે અને જે કાંઈ ગુણ હોય તે ભગવાન અમૃતચંદ્રના છે. તેમાંથી દોષ ત્યજી, ભગવાનદાસની વિજ્ઞાપના સાંભળી, હંસજનો ગુણ ચરો ! આ ભગવાન-દાસે મુંબઈ નગરીમાં આ સ્વાધ્યાય રૂપ જ્ઞાનયજ્ઞ કર્યો અને તેમાં તન-મન-ધનની આહુતિ આપી આત્મારૂપ અમૃતફળ લીધું. આ જ્ઞાનસત્ર સંવત્ ૨૦૧૭ વર્ષમાં સંપૂર્ણ થયું અને મહાસ્વાધ્યાય તપનો લ્હાવો લઈ આ ભગવાનદાસ હર્ષ ઉલ્લાસ પામ્યો. ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ તા. ૨૭-૩-૧૯૯૪ ૫, કે.એમ. મુન્શી માર્ગ, મુંબઈ-૭. ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ.એસ.બી.એસ ૫૮ Page #62 -------------------------------------------------------------------------- ________________ ઉપોદઘાત અનંત અવ્યાબાધ સુખનો એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે. એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠો છે. ભગવાન જિને દ્વાદશાંગી એ જ અર્થે નિરૂપણ કરી છે, અને એ જ ઉત્કતાથી તે શોભે છે. જયવંત છે. ** જે મહાત્માઓ અસંગ ચૈતન્ય લીન થયા, થાય છે અને થશે. તેને નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૧ સમયસાર શાસ્ત્ર અને “આત્મખ્યાતિ’ ટીકાનું વિશેષથી વસ્તુ દર્શન પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ શાસ્ત્રની પાંચમી ગાથામાં “એકત્વ વિભક્ત આત્મા દર્શાવવાની મહાપ્રતિજ્ઞા કરી તેનું દિગ્ગદર્શન આપણે પ્રસ્તાવનામાં કર્યું. હવે સમયસાર શાસ્ત્રની પ્રત્યેક ગાથાનું આત્મખ્યાતિ' ટીકાના અનુસંધાનમાં વિશેષથી વસ્તુદર્શન કરીએ - તે પણ આ બન્ને આચાર્યજીના પ્રાય તેમના શબ્દોમાં (ગુજરાતી અનુવાદમાં). તે આ શુદ્ધ આત્મા કોણ છે ? તેનું સ્પષ્ટ વિધાન અત્રે છઠ્ઠી ગાથામાં શાસ્ત્રકાર ભગવાન કુંદકુંદાચાર્યજીએ કર્યું છે અને તેનું અપૂર્વ તત્ત્વમીમાંસન “આત્મખ્યાતિ' સૂત્રકર્તા ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ કર્યું છે - “જે જ્ઞાયક એક ભાવ તે પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો, આ જ અશેષ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે ઉપાસાઈ રહેલો “શુદ્ધ એમ કહેવાય છે. કેવો છે આ જ્ઞાયક એક ભાવ છે? વિશદ જ્યોતિ, નિત્યોદ્યોત, અનાદિ અનંત અને સ્વતઃ સિદ્ધ. સાતમી ગાથામાં આચાર્યજી કયે છે - બંધપ્રત્યય થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! દર્શન-શાનચારિત્ર નથી વિદ્યમાન, કારણકે ધર્મ - ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં વ્યપદેશથી તો ઉપજાવી વ્યવહારમાત્રથી જ “જ્ઞાનીના દર્શન - જ્ઞાન - ચારિત્ર' એવો ઉપદેશ છે, પણ પરમાર્થથી તો નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર - શાયક જ એક શુદ્ધ છે. તો પછી પરમાર્થ જ એક વક્તવ્ય (કહેવા યોગ્ય) છે એમ કહો તો તેનું બીજી ગાથામાં સમાધાન કરતાં આચાર્યજી પ્રકાશે છે - જેમ અનાર્ય અનાર્ય ભાષા વિના “ઝહાવવો’ - સમાવવો શક્ય નથી જ, તેમ વ્યવહાર વિના પરમાર્થનું ઉપદેશન” - ઉપદેશવું અશક્ય છે. વ્યવહારનું પરમાર્થ પ્રતિપાદકપણું કેવી રીતે છે? તે અત્રે ૯-૧૦ ગાથામાં “શ્રુતકેવલિનો પરમ અલૌકિક મૌલિક પરમાર્થ પ્રકાશતાં પરમ રહસ્યપૂર્ણ સમર્થ દાંતથી પરમર્ષિ ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમર્થિત કર્યું છે - “જે ઋતથી નિશ્ચય કરીને આ કેવલ શુદ્ધ આત્માને જાણે છે, તેને લોકપ્રદીપકર ઋષિઓ “શ્રુતકેવલિ' કહે છે. જે શ્રુતજ્ઞાન સર્વ જાણે છે, તેને જિનો “શ્રુતકેવલિ' કહે છે, કારણ કે જ્ઞાન સર્વ આત્મા તેથી “શ્રુતકેવલી.” આવા ભાવની આ ગાથાઓનું પરમ પરમાર્થ પ્રકાશક અલૌકિક મૌલિક અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિમાં પરમ અભુત તત્ત્વ રહસ્ય પ્રકાશ્ય છે. વ્યવહારનય શા માટે અનુસરવો યોગ્ય નથી ? તેનું રહસ્ય આચાર્યજી ૧૧મી ગાથામાં પ્રકાશે છે. વ્યવહાર અભૂતાર્થ અને શદ્ધનય જ ભૂતાર્થ દર્શાવવામાં આવ્યો છે. ભૂતાર્થને આશ્રિત જીવ નિશ્ચયે કરીને સમ્યગૃષ્ટિ હોય છે. આ ગાથાની સ્પષ્ટ મીમાંસા “આત્મખ્યાતિ'માં આચાર્યજી કરે છે - વ્યવહારનય સર્વ જ અભૂતાર્થપણાને લીધે અભૂત અર્થ પ્રદ્યોતે (પ્રકાશે) છે, શુદ્ધનય એક જ ભૂતાર્થપણાને લીધે ભૂત અર્થ પ્રદ્યોતે છે. અત્રે પંક-જલ વિવેકના દાંતથી સમર્થિત કરતાં વદે છે - “ભૂતાર્થદર્શીઓ તો, સ્વમતિથી નિપાતિત શદ્ધનયના અનુબોધ માત્રથી ઉપજાવાયેલી આ વિવેકતાએ કરી, સ્વપુરુષકારથી આવિર્ભાવિત સહજ એક ગ્લાયક સ્વભાવપણાને લીધે, પ્રદ્યોતમાન એક જ્ઞાયકભાવવાળો તે (આત્મા) અનુભવે છે, તેથી અત્રે જેઓ ભૂતાર્થને આઠે છે, તેઓ જ સમ્યફ દેખતા એવા સમ્યગૃષ્ટિઓ હોય છે, નહિ કે બીજાઓ, - શુદ્ધનયનું કતકસ્થાનીયપણું - નિર્મલીચૂર્ણ ૫૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્થાનીયપણું છે માટે. એટલા માટે પ્રત્ય (અંતર્ગત, પૃથક, વિવિક્ત, ભિન્ન) આત્મદર્શીઓએ વ્યવહારનય અનુસર્તવ્ય (અનુસરવો યોગ્ય) નથી'; અને છતાં કેટલાકોને તે વ્યવહાર નય પણ પ્રયોજનવાન છે, કારણકે “શુદ્ધ આદેશવાળો શુદ્ધનય પરમભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે, પણ જેઓ અપરમ ભાવમાં સ્થિત છે, તેઓ તો વ્યવહારથી ઉપદેશિત હોય” - એમ આચાર્યજીએ બારમી ગાથામાં પ્રકાશ્ય છે અને તે “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ સુવર્ણ શુદ્ધિના પ્રસિદ્ધ દાંત દ્વારા સાંગોપાંગ સુઘટનાનપણે અનન્ય અદ્દભુત અનુપમ શૈલીથી વિવરી દેખાડી નિખુષપણે અત્યંત પરિÚટ કર્યું છે. આમ જ તીર્થનું અને તીર્થફલનું વ્યવસ્થિતપણું છે માટે કહ્યું છે કે – “જો તમે જિનમત પ્રત્યે જતા હો, તો વ્યવહાર અને નિશ્ચય મ મૂકજો ! કારણકે એક (વ્યવહાર) વિના તીર્થ છેદાય છે અને બીજા (નિશ્ચય) વિના તત્ત્વ છેદાય છે.” આ ગાથાના અનુસંધાનમાં અમૃતચંદ્રજી “આત્મખ્યાતિ'માં ઉભયનયવિરોધધ્વસિ અને “વ્યવરણનયઃ સ્યાતું યદ્યપિ પ્રાસ્પદવ્યા” એ ભાવના બે અમૃત કળશ (૪-૫) સંગીત કરે છે, તથા “એકત્વે નિયતસ્ય શુદ્ધનયતો” અને “અતઃ શુદ્ધનયાત' - એ બે અમૃત કળશ (દ-૭) નીચેની ગાથાના ભાવનું સૂચન કરતાં પ્રકાશે છે. આ તેરમી (૧૩) ગાથામાં આચાર્યજી વદે છે - “ભૂતાર્થથી અભિગત - જાણવામાં આવેલા જીવ, અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ સમ્યક્ત છે'. - આવા ભાવની આ શાસ્ત્રની દ્વાર ગાથાનું અપૂર્વ અનન્ય વ્યાખ્યાન કરતાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તાએ પોતાની અદ્ભુત લાક્ષણિક શૈલીથી પરમ પરમાર્થ - મર્મ પ્રકાશ્યો છે : “આ જીવ આદિ નવતત્ત્વો તે ભૂતાર્થથી અભિગત સમ્યગુદર્શન સંપજે જ છે - તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે અભૂતાર્થ નયથી વ્યપદેશવામાં આવતા આ જીવ - અજીવ - પુણ્ય - પાપ - આસ્રવ - સંવર - નિર્જરા – બંધ - મોક્ષ લક્ષણ નવ તત્ત્વોમાં એકત્વદ્યોતી ભૂતાર્થનયથી એકત્વ આણી, શુદ્ધનયત્વથી વ્યવસ્થાપિત આત્માની “આત્મખ્યાતિ' લક્ષણા અનુભૂતિનું સંપદ્યમાનપણું છે માટે. ** આ નવ તત્ત્વોમાં પણ ભૂતાર્થ નયથી એક જીવ જ પ્રદ્યોતે (પ્રકાશે) છે. એમ આ એકત્વથી દ્યોતમાન શુદ્ધનયત્વથી અનુભવાય જ છે અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ જ અને આત્મખ્યાતિ તે સમ્યગદર્શન જ – એમ સમસ્ત જ નિરવઘ છે. અત્રે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પરમ ભાવવાહી અમૃત કળશ (૮) સંગીત કરે છે - “વર્ણમાલા કલાપમાં નિમગ્ન સુવર્ણની જેમ, ચિરકાળ એમ નવતત્ત્વમાં છત્ર (છપાયેલ) ઉન્નીયમાન - ઉત્કટપણે દેખાડાઈ રહેલી એવી આ સતત વિવિક્ત એકરૂપ ઉદ્યોતમાન આત્મજ્યોતિ પ્રતિપદે દેખજે !' અર્થાતુ આ શાસ્ત્ર - સૂત્રમાં નવે તત્ત્વના અધિકારમાં અને તેના ઉપસંહારરૂપ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં પ્રત્યેક પદે એક સૂત્ર રૂપ આ “વિવિક્ત” - પૃથગૃભૂત આત્મજ્યોતિનું દર્શન કરાવવામાં આવશે, ઉત્કૃષ્ટપણે નયન કરાવવામાં આવશે - “ઉન્નીયાન', તે દિવ્ય આત્મપ્રકાશથી ઝળહળતી દિવ્ય આત્મજ્યોતિ આ “આત્મખ્યાતિ'ના અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત આ સવર્ણ સમયસાર કળશોના પ્રતિપદ' - પ્રત્યેક પદે ઉદ્યોતન કરવામાં આવશે. આ નવ તત્ત્વમાં પ્રત્યગ આત્મજ્યોતિનું - સમયસારનું દર્શન કરાવતું આ સમયસાર અલૌકિક નવાંકી નાટક છે, એવી મહાનુ કવિકલ્પના મહાનુ અધ્યાત્મ નાટ્યકાર પરમાર્થ - મહાકવીશ્વર આર્ષદ અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર કરી, આ અલૌકિક અધ્યાત્મ નાટકની તત્ત્વ કલામય સાંગોપાંગ સમસ્ત રૂપક ઘટના અપૂર્વ અદ્ભુત તત્ત્વકળાથી કરી છે. તેમાં - જેમ નાટકના પૂર્વાંગમાં નાટ્ય વસ્તુનું સૂચન કરતાં સૂત્રકાર નાટકકાર દષ્ટા – શ્રોતા સભાજનોને આ આવા નાટકનું દર્શન કરાવવામાં આવે છે તે દેખો ! એમ ભાવવાહી આહ્વાન કરે છે, તેમ આ સમયસારનું - શુદ્ધ આત્માનું દર્શન કરાવતા આ સમયસાર અધ્યાત્મ મહનાટકના પૂર્વરંગમાં આ નાટક વસ્તુનું સૂચન કરતાં મહાઅધ્યાત્મ નાટકકાર સૂત્રધાર આત્મખ્યાતિ' સૂત્રકાર અત્રે પ્રતિપદે સતત વિવિક્ત આ એકરૂપ ઝળહળી રહેલી આત્મજ્યોતિ દેખાડવામાં આવશે તે દેખો ! અનુભવ પ્રત્યક્ષ કરો ! એમ પરમ ભાવવાહી આહ્વાન કરે છે. આ ગાથાના ઉત્તર ભાગની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પ્રકાશે છે – “એમ એકત્વથી ધોતમાન આત્માના અધિગમ ઉપાયો જે પ્રમાણ નય - નિક્ષેપો તે નિશ્ચયથી અભૂતાર્થ છે, તેઓમાં પણ ૬૦ Page #64 -------------------------------------------------------------------------- ________________ - આ (આત્મા) એક જ ભૂતાર્થ છે, ઈત્યાદિ ગદ્ય ભાગમાં કહ્યું તેનો સારસમુચ્ચયરૂપ અમૃત કળશ સંગીત કરે છે, “નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત પામી જાય છે અને નિક્ષેપચક્ર અમે ન ક્યાંય ચાલ્યું જાય છે ! બીજું અમે શું કહીએ ? આ સર્વકષ ધામ (તજ) અનુભવમાં આવ્યું àત જ ભાસતું નથી.” અમૃતચંદ્રજીના આ અમૃત કળશ પરથી પરમ આત્મદેશ શ્રીમદ્ રાજચંદ્રજીના આત્માનુભવસિદ્ધ વચનામૃતની સહજ સ્મૃતિ થાય છે - એક પુરાણ પુરૂષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિમાત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. ** અમે દેહધારી હૈયે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. નય - પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતા નથી. ઈ."* - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૫૫ આ પછીની ગાથાનાં ભાવનું સૂચન કરતો અમૃતકળશ (૧૦) અમૃતચંદ્રજી લલકારે છે - “આપૂર્ણ, આદિ અંત વિમુક્ત, સંકલ્પ - વિકલ્પની જાલ ત્યાં વિલીન છે એવો પરભાવથી ભિન્ન એક આત્મસ્વભાવ પ્રકાશતો શદ્વનય અભ્યદય પામે છે.” આવો શદ્ધનય આચાર્ય ચૌદમી ગાથામાં (૧૪) પ્રકાશે છે - “જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવો દેખે છે, તે શુદ્ધનય જાણ !' આ ગાથાનો અલૌકિક પરમાર્થ અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે - “નિશ્ચયે કરીને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય અને અનુભૂતિ તો આત્મા જ છે, એટલે આત્મા એક જ પ્રદ્યોતે છે. યથોદિત આત્માની અનુભૂતિ કેમ ? એમ જો પૂછો તો બદ્ધસ્પષ્ટત્વ આદિના અભૂતાર્થપણાને લીધે, ઈ.” અત્ર “આત્મખ્યાતિમાં - (૧) કમલ પત્ર, (૨) મૃત્તિકા, (૩) સમુદ્ર, (૪) સુવર્ણ, (૫) જલ - એ દૃષ્ટાંત યોજી સર્વ ભાવ અત્યંત સ્પષ્ટ કર્યો છે. અર્થાતુ આત્મા જલ - કમલપત્રવતુ છે, આત્મા અનન્ય છે - મૃત્તિકાની જેમ, આત્મા નિયત છે - સમુદ્રની જેમ, આત્મા અવિશેષ છે - સુવર્ણની જેમ, આત્મા અસંયુક્ત છે - શીત જલ જેમ. સર્વના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે. “આ અબદ્ધસ્પષ્ટ ભાવ આદિ ફુટપણે ઉપરમાં તરતાં છતાં આવીને જ્યાં પ્રતિષ્ઠા ધરતા નથી, તે સર્વતઃ ઘોતમાન સમ્યક સ્વભાવને જગતુ મોહરહિત થઈને અનુભવો !” તથા બીજે અમૃત કળશ (૧૨) પ્રકાશે છે - ભૂત, વર્તમાન અને ભાવી બંધને એકદમ (એક સપાટ) નિર્ભદીને કોઈ પણ સુધી – સુમતિવંત મોહને હઠથી વ્યાહત્ય કરી જે અંતરમાં સ્કુટપણે અહો ! કળે (દખે, અનુભવે), તો આત્માનુભવૈકગમ્ય મહિમાવાળો આત્મા વ્યક્ત ધ્રુવપણે બેઠો છે - કે જે નિત્ય કર્મકલંક પંકથી વિકલ એવો સ્વયં શાશ્વત દેવ છે.' તથા ત્રી અમૃત કળશ (૧૩) આગલી ગાથાના ભાવનું સૂચન કરતો સંગીત કરે છે - “એવા પ્રકારે જે શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ આ જ જ્ઞાનાનુભૂતિ એમ નિશ્ચયે કરીને જાણીને, આત્માને આત્મામાં સુનિપ્રકંપ નિવેશીને, સર્વતઃ નિત્ય એક અવબોધઘન - જ્ઞાનઘન છે.” આમ શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ એ જ્ઞાનાનુભૂતિ એમ “આત્મખ્યાતિ'માં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૧૫) આચાર્યજી પ્રકાશે છે - “જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ દેખે છે, અપદેશ સૂત્રમધ્ય સર્વ જિનશાસનને દેખે છે.” આ ગાથાનો અપૂર્વ પરમાર્થ - મર્મ અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે - “જે આ અબદ્ધસ્કૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અસંયુક્ત - એવા આત્માની અનુભૂતિ, તે નિશ્ચયે કરીને અખિલ જિનશાસનની અનુભૂતિ છે - શ્રુતજ્ઞાનનું સ્વયં આત્મત્વ છે માટે. પરંતુ ત્યારે સામાન્ય - વિશેષના આર્વિભાવ - તિરોભાવથી અનુભવાઈ રહેલું છતાં જ્ઞાન અબદ્ધ લુબ્ધોને સ્વદાતું (સ્વાદમાં આવતી નથી. એમ પણ અલુબ્ધ બુદ્ધોને તો - જેમ સૈધવ ખિલ્ય (મીઠાનો ગાંગડો) - અન્ય દ્રવ્ય સંયોગના વ્યવચ્છેદથી કેવલ જ અનુભાઈ રહેલો - સર્વતઃ પણ એક લવણરસત્વથી લવણત્વથી સ્વાદમાં આવે છે - તેમ આત્મા પણ પરદ્રવ્ય સંયોગના વ્યવચ્છેદથી કેવલ જ જુઓઃ “અધ્યાત્મ રાજચંદ્ર (સ્વરચિત) પ્રકરણ ઓગણસાઠમું. ૬૧ Page #65 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અનુભવાઈ રહેલો - સર્વતઃ પણ એક વિજ્ઞાનઘનત્વથી - જ્ઞાનત્વથી સ્વાદમાં આવે છે.” આ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં વિવરીને કહ્યું તેની પરિપુષ્ટિરૂપ આ અમૃત કળશ (૧૪) અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે - “અખંડિત, અનાકુલ અંતરમાં ને બહારમાં જ્વલંત (ઝળહળતું). અનંત એવું સહજ પરમ તેજ અમને સદા ઉવિલાસ (ઉત્કૃષ્ટપણે વિલાસ કરતું) હો ! - કે જે લવણ ખિલ્યનો (મીઠાના ગાંગડાનો) લીલા પ્રકાર જ્યાં ઉલ્લસે છે એવા ચિતુના ઉછાળાથી નિર્ભર એકરસને સકલકાલ અવલંબે છે. અર્થાત આ અલૌકિક અમૃત કળશનો ભાવ આ લેખકે સ્વરચિત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યો છે તેમ - અત્ર મહાકવિ - બ્રહ્મા “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજીએ પરમ ઉદ્દામ આત્મભાવના વ્યક્ત કરી છે - સહજ એવું તે પરમ મહસુ - મહાતેજ અમને સદા ઉદ્ વિલાસ હો ! સહજ - આત્મ સહજત સ્વભાવભૂત હોઈ જે ક્યાંઈ બહારથી લાવવું પડતું નથી પણ સહજ - અપ્રયાસપણે સદા હાજરાહજૂર છે, તેમજ તેનાથી પર કોઈ ન હોઈ ને પોતે સર્વથી પર હોઈ જે પરમ” - ઉત્કૃષ્ટ - પરમોત્તમ એવું “મહમ્” છે - “મદસો મહીયાનું મહત્ કરતાં મહતું એવું મહાતેજ છે, ઝળહળ સ્વરૂપે ઝળહળતી પરમ જ્યોતિ છે - તે આ સહજ પરમ તેજ અમને સદા - સર્વકાળ નિરંતરપણે “ઉદ્ર વિલાસ' - ઉત્કૃષ્ટપણે ઉદ્દામપણે વિલાસ કરતું, નિત્ય આત્મામાં રમણ કરતું સહજ - અપ્રયાસપણે સદા હો ! આ પ્રત્યક્ષ અનુભવથી સંવેદાતું સહજ પરમ તેજ કેવું છે ? ‘અવંતિ'. - અખંડ અભંગ આત્મસ્વભાવનું દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી અને ભાવથી કદી પણ કંઈ પણ ખંડિતપણું ન થતું હોવાથી અખંડિત છે, પરભાવ - વિભાવનું કદી પણ આકુલપણું ન થતું હોવાથી અનાકુલ છે, આમ સ્વભાવનું અખંડપણું અને પરભાવના આવરણનું અનાકુલપણું હોવાથી અંતરમાં અને વ્હારમાં અનંતપણે ઉગ્ર સ્વરૂપ તેજ ઝળહળતું - જ્વલંત છે અને આ ઝળહળ જ્વલંત જ્યોતિપણાનો દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી અને ભાવથી અંત ન હોવાથી “અનંત” છે, અત એવ વિદુછતનનિર્મર - ચિત્ ઉચ્છલન નિર્ભર, શુદ્ધ ચૈતન્ય અમૃતસિંધુના ચિત આવિષ્કારોરૂપ તરંગોના ઉછાળાથી નિર્ભરપણું વિલસતું હોવાથી સકલ કાલ એક ચૈતન્ય રસરૂપ છે અને એમ નિરંતર એક ચૈતન્યામૃતરસપણાને લીધે, સર્વ પ્રદેશે લવણ રસ પણે સ્વદાતા લવણ - ઘનની (મીઠાના ગાંગડા) જેમ, સર્વ પ્રદેશે ચૈતન્યઘન સ્વરૂપ છે. આવી ચૈતન્ય અમૃતરસની લહરીઓ ઉછાળતી ચૈતન્યામૃતસિંધુ ચૈતન્યઘન એવી આ સહજાત્મસ્વરૂપ પરમ જ્યોતિ અમને સદા ઉદ્દવિલાસ હો ! સ્વ સ્વરૂપમાં અત્યંત રમણતા રૂપ ઉદ્દામ વિલાસ કરતી નિરંતર પ્રગટ હો ! એમ અનુભવામૃત સિંધુનો પરમ અર્ક (Concentrated extract) આ અમૃત સમયસાર કળશમાં સંભૂત કરી આત્માનુભવામૃત સ્વયંભૂરમણ સમુદ્રમાં રમણતા અનુભવનારા વિજ્ઞાનઘન ભગવત્ અમૃતચંદ્રાચાર્યજી ભાવે છે. આમ પંદર ગાથા અને “આત્મખ્યાતિ'નું તથા અંતર્ગત ચૌદ અમૃત કળશનું આપણે દિગદર્શન કર્યું. હવે સોળમી (૧૬) ગાથાનો ભાવ સૂચવતો અમૃત કળશ અમૃતચંદ્રજી સંગીત કરે છે - (સમજાવે છે) “એહ જ્ઞાનઘનો નિત્ય, આત્મા સિદ્ધિ ઈચ્છુકથી, દ્વિધા એક ઉપાસાઓ, સાધ્ય-સાધક ભાવથી.' આ કળશથી સૂચિત ગાથા આચાર્યજી પ્રકાશે છે – “દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધુએ નિત્ય સેવવા યોગ્ય છે અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા જ જાણ !' આ ગાથાની અપૂવ વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે, તેના અનુસંધાનમાં અમૃતચંદ્રજીએ દર્શન-શાનચારિત્ર અંગે ચાર અમૃત સમયસાર કળશ (૧૬-૧૭-૧૮-૧૯) પ્રકાશ્યા છે અને છેલ્લા કળશમાં આગલી ગાથાનું સૂચન કર્યું છે. આ ગાથામાં (૧૭-૧૮) આચાર્યજીએ પ્રકાશ્ય છે - “જેમ કોઈ પુરુષ રાજાને સદેહે (શ્રદ્ધ) છે, પછી અર્થાર્થી તે તેને પ્રયત્નથી અનુચરે છે, તેમ જીવ-રાજ જાણવો યોગ્ય છે, સહવો (શ્રદ્ધવો) યોગ્ય છે અને મોક્ષકામીએ પુનઃ તે જ અનુચરવો યોગ્ય છે.' આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશી છે - ** જ્યારે આત્માને અનુભવાઈ રહેલા અનેક ભાવના સંકરમાં પણ પરમ વિવેક કૌશલથી “આ હું અનુભૂતિ’ એવા આત્મજ્ઞાન સંગાથે સંગત થતું જ “તથા” એવા પ્રત્યય લક્ષણવાળું શ્રદ્ધાન ઉસ્લવે (એકદમ ઉપજે) છે, ત્યારે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત ૬૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ રહેવાની શક્યપણાને લીધે આત્માનુચરણ ઉપ્લવતું આત્માને સાધે છે, એમ સાધ્ય-સિદ્ધિની તથોડપત્તિ છે - પણ જ્યારે આબાલગોપાલને જ સકલકાલ જ ભગવતી - અનુભૂતિઆત્મા આત્મા સ્વયમેવ અનુભવાઈ રહ્યો છતાં અનાદિ બંધવશથી પરો સાથે એકત્વ અધ્યવસાયથી વિમૂઢને “આ હું અનુભૂતિ' એવું આત્મજ્ઞાન ઉગ્લવતું નથી, ત્યારે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત રહેવાના અશક્યપણાને લીધે આત્માનુચરણ અનુસ્લવતું આત્માને સાધતું નથી – એમ સાધ્યસિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે.' અમૃતચંદ્રની આ અદ્ભુત અલૌકિક અનુપમ વ્યાખ્યા પરથી સ્પષ્ટ સમજાય છે કે - “આ હું અનુભૂતિ’ એવું આત્મજ્ઞાન થાય તેની સંગાથે જ તેમજ છે - “તત્તિ’ એવું આત્મશ્રદ્ધાન - આત્મવિનિશ્ચય - આત્મદર્શન ઉપજે છે અને ત્યારે જ “આ હું નહિ, આ હું નહિ' એમ સર્વ ભાવાંતરના વિવેકે કરીને આત્મામાં નિઃશંક સ્થિતિ કરવાના શક્યપણાને લીધે આત્માનુચરણ ઉપજે છે. આ ઉપર જે આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં કહ્યું તેનો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૨૦) અમૃતચંદ્રજી લલકારે છે - કોઈ પણ પ્રકારે ત્રિત્વ (ત્રિપણું) સમુપાત્ત - સમ્યફપણે ઉપગૃહીત છતાં એકતાથી અપતિત - નહિ પડેલી એવી આ ઉદય પામતી અચ્છ આત્મજ્યોતિ અનંત ચૈતન્ય ચિહ્નવંતી અમે સતત – નિરંતર અનુભવીએ છીએ. ખરેખર ! ખરેખર ! અન્યથા - આથી અન્ય પ્રકારે સાધ્યસિદ્ધિ નથી.” અત્રે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી મહત્ત્વનું શંકા - સમાધાન દાખવે છે - શંકા - વારુ, જ્ઞાન સાથે તાદાભ્યને લીધે આત્મા જ્ઞાનને નિત્ય ઉપાસે જ છે, તો પછી તે (જ્ઞાન) ઉપાસ્યપણે કયા કારણથી અનુશાસવામાં આવે છે ? સમાધાન - ના, એમ નથી. કારણકે આત્મા જ્ઞાન સાથે તાદાભ્ય છતાં ક્ષણ પણ જ્ઞાન ઉપાસતો નથી - સ્વયંબુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ કારણ પૂર્વકપણાએ કરીને જ્ઞાનની ઉત્પત્તિ હોય છે માટે. શંકા - તો પછી તે કારણથી પૂર્વે આત્મા નિત્ય જ અજ્ઞાની છે - અપ્રતિબુદ્ધપણાને લીધે. સમાધાન - આ એમ જ છે. ત્યારે કેટલો કાળ આ અપ્રતિબદ્ધ હોય છે ? તે કહો – તે ગાથામાં (૧૯) આચાર્યજી પ્રકાશે છે - “કર્મમાં અને નોકર્મમાં “હું એવી અને હું કર્મ-નોકર્મ એવી જે નિશ્ચય કરીને બુદ્ધિ જ્યાં લગી હોય છે, ત્યાં લગી અપ્રતિબદ્ધ હોય છે.” આ વસ્તુ અત્રે ઘટના દાંતથી “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ સમજાવી છે - “જેમ સ્પર્શ - રસ - ગંધ – વર્ણાદિ ભાવોમાં અને પૃથુ - બુદ્ધોદર (હોળા ઊંડા પેટવાળા) આકારે પરિણત પુદ્ગલ સ્કંધોમાં આ ઘટ છે એવી અને ઘટમાં આ સ્પર્શ - રસ - ગંધ - વર્ણાદિ ભાવો તથા પૃથુ - બુબ્બોદર (હોળા ઊંડા પેટવાળા) આકારે પરિણત પુદ્ગલ સ્કંધો છે એવી વસ્તુ અભેદથી અનુભૂતિ છે : તેમ કર્મમાં - મોદાદિ અંતરંગ અને નોકર્મમાં - શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી પુદ્ગલ પરિણામોમાં હું એવી અને આત્મામાં કર્મ - મોહાદિ અંતરંગ અને નોકર્મ - શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી પુગલ પરિણામો છે એવી, વસ્તુઅભેદથી જેટલો કાળ અનુભૂતિ છે, તેટલો કાળ આત્મા અપ્રતિબદ્ધ હોય છે. જ્યારે કદાચિત - જેમ રૂપી એવા દર્પણની સ્વ - પર આકાર અવભાસિની સ્વચ્છતા જ છે અને અગ્નિના ઔસ્ય તથા જ્વાલા છે : તેમ નીરૂપ એવા આત્માની સ્વ - પર આકાર અવભાસિની જ્ઞાતા જ છે અને પુગલોના કર્મ તથા નોકર્મ છે - એવી સ્વતઃ કે પરતઃ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ ઉપજશે - ત્યારે જ આ પ્રતિબદ્ધ થશે.” આમ “આત્મખ્યાતિમાં કહ્યું તેના સારસમુચ્ચય અને પરિપુષ્ટિરૂપ અમૃત કળશ (૨૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “કોઈ પણ પ્રકારે (કેમે કરીને) નિશ્ચયે કરીને સ્વ થકી વા પર થકી જેઓ ભેદવિજ્ઞાનમૂલા અચલિત અનુભૂતિ પામે છે, તેઓ જ પ્રતિફલનથી - પ્રતિબિંબનથી નિમગ્ન અનંતભાવ સ્વભાવોથી મુકુર - દર્પણની જેમ સતત અવિકાર હોય.' વારુ, આ અપ્રતિબદ્ધ કેમ લક્ષાય ? એ વસ્તુ ગાથા - (૨૦-૨૧-૨૨)માં કુંદકુંદાચાર્યજીએ પ્રકાશી છે – સચિત્ત, અચિત્ત, વા મિશ્ર (સચિત્તાચિત્ત) એવું અન્ય જે પરદ્રવ્ય તે આ હું છું, આ હું છે, હું આનો જ હોઉં છું, આ મ્હારૂં છે, આ પૂર્વે મ્હારૂં હતું, હું પણ આ પૂર્વકાળે હતો, આ પુનઃ પણ મ્હારૂં હશે અને હું પણ આ હોઈશ, આ અસદૂભૂત આત્મવિકલ્પ સમૂઢ કરે છે, પણ ભૂતાર્થને ૪૩ Page #67 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ - જાણતો અસંમૂઢ કરતો નથી.' - આ અદ્ભુત ગાથાઓના ભાવ ‘આત્મખ્યાતિ'માં અદ્ભુત ચમત્કારિક રીતે અમૃતચંદ્રાચાર્યજીએ અગ્નિ અને ઈંધનના સુગમ દૃષ્ટાંતથી સ્પષ્ટ વિવરી દેખાડેલ છે તેમ હું આ છું, આ હું છે, મ્હારૂં આ છે, આનો હું છું, મ્હારૂં આ પૂર્વે હતું, આનો હું પૂર્વે હતો, મ્હારૂં આ પુનઃ હશે, આનો હું પુનઃ હોઈશ - એમ પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પપણાને લીધે અપ્રતિબુદ્ધ કોઈ લક્ષાય : હું આ છું નહિ, આ હું છે નહિ, હું હું છું, આ આ છે, આ મ્હારૂં છે નહિ, આનો હું છું નહિ, મ્હારો હું છું, આનું આ નહિ, મ્હારૂં આ પૂર્વે ન્હોતું, આનો હું પૂર્વે ન્હોતો, મ્હારો હું પૂર્વે હતો, આનું આ પૂર્વે હતું, મ્હારૂં આ પુનઃ નહિ હશે, આનો હું પુનઃ નહિ હોઈશ, મ્હારો હું પુનઃ હોઈશ આનું આ પુનઃ હશે - એમ સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પવાળા પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ છે માટે.' આમ પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પને લીધે જીવ મૂઢ અપ્રતિબુદ્ધ હોય છે અને સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પને લીધે અસંમૂઢ પ્રતિબુદ્ધ હોય છે. આમ ‘આત્મખ્યાતિ’ના ગદ્ય વિભાગમાં નિષ્ઠુષપણે ખુલ્લે ખુલ્લું વિવરી દેખાડ્યું તે પરથી ફલિત થતો સાર ઉદ્બોધ કરતો અમૃત કળશ (૨૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે ‘જગત્ હવે તો આજન્મલીન આસંસારથી માંડીને આત્મમાં લય પામી રહેલો મોહ ત્યજી ઘો ! રસિકોનું રોચન ઉદય પામતા જ્ઞાનને રસો ! (રસ લ્યો). અહીં કોઈપણ પ્રકારે - કેમે કરીને આત્મા અનાત્મા સાથે એક થઈને નિશ્ચયે કરીને કોઈ પણ કાળે તાદાત્મ્ય વૃત્તિ કળતો (અનુભવતો) નથી.' - *** હવે (૨૩-૨૪-૨૫) ગાથામાં શાસ્ત્રકાર ભગવાન અપ્રતિબુદ્ધના પ્રતિબોધનનો વ્યવસાય કરે છે અજ્ઞાનથી જેની મતિ મોહિત થઈ છે એવો બહુભાવ સંયુક્ત જીવ, બદ્ધ અને અબદ્ધ એવું પુદ્ગલ દ્રવ્ય ‘આ મ્હારૂં' એમ કહે છે. (૨૩) સર્વજ્ઞ શાનથી દૃષ્ટ એવો જીવ નિત્ય ઉપયોગ લક્ષણ છે. તે પુદ્ગલ દ્રવ્યરૂપ કેવી રીતે થઈ ગયો ? કે જેથી ‘આ મ્હારૂં' એમ તું કહે છે ! (૨૪) જો તે (જીવ) પુદ્ગલ રૂપ થઈ ગયો, તો ઈતર (પુદ્ગલ) જીવત્વ પામી ગયું, તો તું કહેવાને શક્ત હો આ પુદ્ગલ દ્રવ્ય મ્હારૂં છે.' (૨૫) શાસ્ત્રકારના આ ભાવને અમૃતચંદ્રાચાર્યજીએ ‘આત્મખ્યાતિ’માં ઓર વિકસ્વર કર્યો ‘એકી સાથે બંધનોપાધિના સન્નિધાનથી પ્રધાવિત (વેગે દોડેલા) અસ્વભાવ ભાવોના સંયોગ વશથી, વિશેષ (વિચિત્ર) આશ્રયથી ઉપરક્ત સ્ફટિક પાષાણની જેમ સ્વભાવભાવથી અત્યંત તિરોહિતતાએ કરીને (ઢંકાઈ જવાપણાએ કરીને), જેની સમસ્ત વિવેક જ્યોતિ અસ્તમિત થઈ છે (આથમી ગઈ છે), સ્વયં મહત્ અજ્ઞાનથી જેનું હૃદય વિમોહિત થયું છે એવો ભેદ નહિ કરીને તે જ અસ્વભાવભાવોને સ્વીકારતો, ‘પુદ્ગલ દ્રવ્ય આ મ્હારૂં' એમ અનુભવે છે, તે નિશ્ચયે કરીને અપ્રતિબુદ્ઘ જીવ છે. હવે આને જ પ્રતિબોધવામાં આવે છે - રે દુરાત્મન્ ! આત્મપંસન્ ! (દુષ્ટાત્મા ! આત્મઘાતી !) પરમ અવિવેક ઘમ્મર સતૃણાલ્યવહારિપણું (ખડખાવાપણું) છોડ ! છોડ ! સમસ્ત સંદેહ વિપર્યાસ અને અનધ્યવાસય જેણે દૂર નિરસ્ત કર્યા છે એવા વિઐકજ્યોતિ સર્વજ્ઞજ્ઞાનથી સ્કુટ કરાયેલું જીવદ્રવ્ય નિશ્ચય પ્રગટપણે નિત્ય ઉપયોગ લક્ષણ છે, તે કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું ? કે જેથી ‘પુદ્ગલ દ્રવ્ય આ મ્હારૂં' એમ તું અનુભવે છે. કારણકે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્યરૂપ થઈ ગયેલું હોય, તો જ ‘લવણના જલ'ની (મીઠાના પાણીની) જેમ ‘મ્હારૂં આ પુદ્ગલ દ્રવ્ય છે એવી અનુભૂતિ ખરેખર ! ઘટે, પણ તે તો કોઈ પણ પ્રકારે હોય નહિ.' ઈ. - આમ ‘આત્મખ્યાતિ'માં કહ્યું તેની પરિપુષ્ટિરૂપ અમૃત કળશ (૨૩) અમૃતચંદ્રજી લલકારે છે ‘અલ્યા ! કેમે કરીને મૃત્યુ પામી, તત્ત્વ કુતૂહલી સતો તું ભવમૂર્તિનો (દેહનો) પાર્શ્વવર્તી - પાસે રહેનારો – પાડોશી બની મુર્ત્ત અનુભવ કર ! કે જેથી કરીને પૃથક્ - ભિન્ન વિલસંતા સ્વને સમાલોકી તું ઝટ જ મૂર્ત્તિ સાથનો એકત્વમોહ ત્યજી દેશે.' - આ અદ્ભુત અમૃત સમયસાર કળશનો ભાવ આ લેખકે સ્વરચિત ‘અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યો છે તેમ - અલ્યા ! કેમે કરીને કોઈ પણ પ્રકારે મરી જઈને. એમ તે કેમ બને ? અને શા માટે ? તત્ત્વકૌતુહલી સતો - જોઈએ તો ખરા તત્ત્વ કેવુંક છે, એમ તત્ત્વનું કુતૂહલ - કૌતુક જેને ઉપજ્યું છે એવો થઈને. એમ મરી જઈને શું ? ભવમૂર્તિનો ૬૪ Page #68 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વવર્તી થઈ મુહૂર્ત અનુભવ ! અર્થાત્ ‘ભવમૂર્તિ'નો ભવની સંસારની જે ‘મૂર્તિ' - મૂર્તિમાન સ્વરૂપ છે એવા મૂર્ત પુદ્ગલમય દેહનો ‘પાર્શ્વવર્તી’ પાર્શ્વ - પડખે વર્તનારો પાડોશી મુર્ત્ત ભર અનુભવ કર ! એથી શું ? પૃથક્ વિલસંતા સ્વને સમાલોકીને, ‘પૃથç' - સર્વ અન્ય ભાવથી ભિન્ન એવા સ્વને – પોતાને - આત્માને ‘સમાલોકીને’ સમ્ સમ્યક્ પ્રકારે ‘આ' વસ્તુની મર્યાદા પ્રમાણે ‘લોકીને' – દેખીને સાક્ષાત્ કરીને, ઝટ જ મૂર્તિનો સાથે એકપણાનો મોહ તું છોડી જશે. અર્થાત્ આ જડ દેહ જાણે મરી ગયો છે અને તું તેને પાડોશીની જેમ પડખે રહીને તટસ્થ સાક્ષીભાવે જોયા કરે છે એવો અનુભવ કર ! એટલે ‘પૃથક્' તે દેહથી સાવ ભિન્ન વિલસી રહેલા એવા આત્માનું તને સમ્યગ્ દર્શન થશે અને તે અમૂર્ત આત્માનું સમ્યગ્દર્શન થશે એટલે તું ઝપાટાબંધ જ આ મૂર્ત્તિ' - મૂર્ત દેહ સાથેના એકત્વનો મોહ છોડી જશે. હે મુમુક્ષુ ! આત્માનુભવની આ અમે આપેલી રહસ્યચાવી (master-key) તું આત્માનુભવ કરીને પોતે જ અજમાવી જો ! = પછી ૨૬મી ગાથામાં અપ્રતિબુદ્ઘ આશંકા કરે છે ‘જીવ જો શરીર નથી તો તીર્થંકર આચાર્ય સંસ્ક્રુતિ તે સર્વે પણ મિથ્યા હોય છે, તેથી આત્મા છે દેહ છે.’ આના અનુસંધાનમાં ‘આત્મખ્યાતિ’માં ‘ાંચૈવ : સ્નયંત્તિ' ઈ. અમૃત સમયસાર કળશ (૨૪) મહાકવિ અમૃતચંદ્રજી સંગીત કરે છે ૨૭-૨૮-૨૯-૩૦ ગાથામાં આચાર્યજી વ્યવહાર - નિશ્ચયની વિવિક્ષાથી સાંગોપાંગ સમાધાન પ્રકાશે છે ‘(૧) વ્યવહાર નય ભાખે છે કે જીવ અને દેહ ખરેખર ! એક છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદાપિ એક અર્થ નથી. (૨) તે આ પ્રકારે - જીવથી અન્ય એવા આ પુદ્ગલમય દેહને તે નિશ્ચયમાં સ્તવી મુનિ માને છે કે મ્હારાથી કેવલી ભગવાન સંસ્તવાયા વંદાયા. (૩) (તથાહિ) યુક્ત નથી, કારણ કે શરીર ગુણો કેવલિના હોતા નથી, જે કેવલિ ગુણોને સ્તવે છે, તે કેવલી તત્ત્વને સ્તવે છે. (૪) શરીર સ્તવનથી - તેના અધિષ્ઠાતાપણાને લીધે - આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત છે ? એમ પૂછો તો નગરનું વર્ણન કરવામાં આવ્યે જેમ રાજાની વર્ણના કૃતા (કરાયેલી) હોતી નથી, તેમ દેહ ગુણ સ્તવવામાં આવતાં કેવલિ ગુણો સ્તુત (સ્તવાયેલા) હોતા નથી.' અત્રે આ ગાથાના અનુસંધાનમાં ‘આત્મખ્યાતિ'માં મહાકવિ અમૃતચંદ્રજીએ સ્વભાવોક્તિમય અદ્ભુત કાવ્ય ચમત્કૃતિવાળા આ બે (૨૫-૨૬) અમૃત સમયસાર કળશ અપૂર્વ તત્ત્વકળાથી સંદબ્ધ કર્યા છે - (૧) કિલ્લાથી જે આકાશને કોળીઓ કરી ગયું, ઉપવનરાજીથી (બગીચાઓની શ્રેણીથી) જે ભૂમિતલને ગળી ગયું છે, એવું એમ નગર વર્ણવ્યે પણ આ નગર પરિખા-વલયથી (ગોળાકાર ખાઈથી) પાતાલને જાણે પીએ છે વર્ણન રાજાનું – તેનું અધિષ્ઠાતાપણું છતાં, પ્રાકાર - ઉપવન - પરિખાદિમંતપણાના અભાવને લીધે ન હોય. તથૈવ તે જ પ્રકારે - (૨) નિત્ય અવિકાર સુસ્થિત સર્વ અંગવાળું, અપૂર્વ સહજ લાવણ્યવાળું એવું સમુદ્ર જેવું અક્ષોભ પરમ જિવેંદ્ર રૂપ જય પામે છે. એમ શરીર સ્તવવામાં આવતાં પણ તીર્થંકર કેવલિ પુરુષનું - તેનું અધિષ્ઠાતાપણું છતાં - સુસ્થિત સર્વાંગપણું - લાવણ્ય આદિ ગુણના અભાવને લીધે સ્તવન ન હોય' અને આ ગાથાઓની ‘આત્મખ્યાતિ' ટીકામાં અમૃતચંદ્રજીએ વ્યવહાર નિશ્ચયની અદ્ભુત પરમાર્થ વિવિક્ષાથી સાંગોપાંગ નિષ્ણુષ સમાધાન પ્રકાશ્યું છે. - - - - હવે (૩૧)મી ગાથામાં કુંદકુંદાચાર્યજી નિશ્ચય સ્તુતિ કહે છે, (તેમાં) જ્ઞેય-શાયકના સંકરદોષના પરિહારથી - જે ઈદ્રિયોને જીતીને શાન સ્વભાવથી અધિક આત્માને જાણે છે, તેને જ નિશ્ચયે કરીને જિતેંદ્રિય તેઓ કહે છે, કે જે સાધુઓ નિશ્ચિત (નિશ્ચયવંત) છે.' શાસ્ત્રકારના આ પરમાર્થબીજરૂપ ભાવને પરમાર્થ વૃક્ષપણે વિકસાવી ‘આત્મખ્યાતિ’કાર અમૃતચંદ્રાચાર્યજીએ ‘આત્મખ્યાતિ’માં ઈંદ્રિયજયનું સંપૂર્ણ વિધાન પરમ અદ્ભુત અનુપમ અનન્ય અલૌકિક પરમાર્થ શૈલીથી નિષ્ઠુષપણે વિવરી દેખાડ્યું છેઅને તે પણ સેંકડો ગ્રંથોથી જે ભાવ ન દર્શાવી શકાય એવા અદ્ભુત પરમાર્થ પ્રકાશક પરમાર્થઘન એક જ સળંગ સૂત્રાત્મક વાક્યમાં મહાનિર્પ્રન્થેશ્વર મહામુનીશ્વરે અનન્ય તત્ત્વલાથી ગૂંથેલ છે. તે વિસ્તારભયથી અત્ર આપેલ નથી. (જુઓ ‘આત્મખ્યાતિ’ અને આ લેખકે લખેલું ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ગાથા- ૩૧-૩૨-૩૩). પછી (૩૨)મી ગાથામાં આચાર્યજી ભાવ્ય ભાવક સંકર દોષના પ Page #69 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પરિહારથી દ્વિતીય નિશ્ચય સ્તુતિ પ્રકાશે છે - “જે મોહને જીતીને જ્ઞાનસ્વભાવથી અધિક એવા આત્માને જાણે છે, તેને “જિતમોહ' સાધુ પરમાર્થ વિજ્ઞાયકો કહે છે' અને (૩૩)મી ગાથામાં ભાવ્ય - ભાવક ભાવના અભાવથી તૃતીય નિશ્ચય સ્તુતિ પ્રકાશે છે – “જિતમોહ સાધુનો ક્ષીણ મોહ જ્યારે હોય, ત્યારે નિશ્ચય કરીને તે નિશ્ચયવિદોથી “ક્ષીણમોહ' કહેવાય છે. આ ત્રણે ગાથાનું તલસ્પર્શી વિવરણ આત્મખ્યાતિ'માં પ્રકાડ્યું છે અને આ લેખકે “અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં પરિફુટ વિવર્યું છે. આમ ઉપરમાં જે બધું અપ્રતિબુદ્દે ૨૬મી ગાથા આશંકા કરી તે નિવારણ માટે ૨૭ થી ૩૩ ગાથા આચાર્યજીએ પ્રકાશી, તેનું સવિસ્તર વ્યાખ્યાન “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં સુસ્પષ્ટ વિવરીને કહ્યું, તેના સારસમુચ્ચયરૂપ બે અમૃત સમયસાર કળશ (૨૭-૨૮) અમૃતચંદ્રજી સંગીત કરે છે - (૧) કાયા અને આત્માનું એકત્વ વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી, શરીરની સ્તુતિથી પુરુષનું સ્તોત્ર વ્યવહારથી, પણ તે તત્ત્વથી નથી, ચિતનું નિશ્ચયથી સ્તોત્ર ચિતુ સ્તુતિથી જ હોય છે અને તે ચિતુ. સ્તુતિ એમ (ઉક્ત પ્રકારે) હોય છે, એટલા માટે તીર્થકર સ્તવના ઉત્તરના બલથી આત્મા અને દેહનું એકત્વ નથી. (૨) “એવા પ્રકારે જેને તત્ત્વ પરિચિત છે એવાઓથી (તત્ત્વવિજ્ઞાની આત્માનુભવી પુરુષોથી) આત્મા અને કાયાની એકતા નવિભજનની (નયનો વિભાગ પાડવાની) યુક્તિથી અત્યંત ઉચ્છાદિત થતાં - ઉઘાડી પડાતાં, સ્વરસના આવેગથી કુષ્ટ - ખેંચાયેલો એવો પ્રસ્તુટતો બોધ એક જ આજે કોને બોધમાં જ અવતરતો નથી ?' અર્થાતુ આવું તેવા સ્પષ્ટ પ્રગટ ભેદજ્ઞાનવાળું તત્ત્વ વિજ્ઞાન પ્રતિપાદન કરવામાં આવ્યું, સ્વરસના આવેગથી આપોઆપ જ ખેંચાઈ બોધ પ્રફુટ થાય છે અને બોધ બોધમાં જ' - જ્ઞાનમાં જ અવતરે છે - ઉતરે છે, એટલે આત્મા પ્રતિબદ્ધ થાય જ છે. આમ અપ્રતિબદ્ધની ઉક્તિનો નિરાસ (નિરાકરણ) કરવામાં આવ્યો. હવે (૩૪)મી ગાથાનું પરમ ભાવવાહી અવતરણ કરતું વિશિષ્ટ ઉત્થાનિકા સૂત્ર અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે - “એમ અનાદિ મોહસંતાનથી નિરૂપિત એવી આત્મા - શરીર એકત્વ સંસ્કારતાએ કરીને અત્યંત અપ્રતિબદ્ધ છતાં, પ્રબલપણે ઉલ્લસિત થઈ છે તત્ત્વજ્ઞાન જ્યોતિ જેની એવો. આ નેત્રવિકારીની જેમ પટલ પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો, ઝટ લઈને પ્રતિબદ્ધ થયેલો સાક્ષાત દૃષ્ણ એવા સ્વને સ્વયમેવ નિશ્ચય કરીને વિશેષે કરી જાણીને અને શ્રદ્ધીને અને તેને જ અનુચરવાનો કામી સતો, સ્વ આત્મારામ એવા આને (આત્માને) અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન શું હોય ? એમ પૂછતાં આમ કહેવા યોગ્ય છે – “કારણકે સર્વ ભાવોને “પર” એમ જાણીને પચ્ચખે છે (ત્યજે છે), તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન નિયમથી જાણવું.' આ ગાથાની અદભુત વ્યાખ્યા અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે - “કારણકે દ્રવ્યાંતર સ્વભાવભાવી અન્ય અખિલ જ ભાવોને ભગવત જ્ઞાતૃદ્રવ્ય સ્વસ્વભાવ ભાવની અવ્યાપ્યતાથી પરત્વથી જાણીને પચ્ચખે છે (ત્યાગે છે). તેથી જે જ પૂર્વે જાણે છે, તે જ પછી પચ્ચખે છે - નહિ કે અન્ય, એમ આત્મામાં નિશ્ચિત કરી, પ્રત્યાખ્યાન સમયે પ્રત્યાખ્યય ઉપાધિમાત્રથી પ્રવર્તિત એવું કર્તૃત્વનું વ્યપદેશપણું છતાં - પરમાર્થથી અવ્યપદેશ જ્ઞાનસ્વભાવથી અપ્રચ્યવનને લીધે – પ્રત્યાખ્યાન જ્ઞાન જ એમ અનુભવવું યોગ્ય છે.” હવે શાતાના પ્રત્યાખ્યાનમાં કયું દૃષ્ટાંત છે ? તે આ (૩૫) મી ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “જેમ ખરેખર ! ફુટપણે કોઈ પણ પુરુષ “આ પરદ્રવ્ય છે” એમ જાણીને ત્યજી દે છે, તેમ સર્વ પરભાવોને જાણીને જ્ઞાની મૂકી દે છે.” આ દાંતને “આત્મખ્યાતિ'માં બહલાવી પરમાર્થ મહાકવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં તાદેશ્ય શબ્દચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી સાંગોપાંગ સંપૂર્ણ અપૂર્વ બિંબપ્રતિબિબભાવે વિવરી દેખાડ્યું છે - “જેમ નિશ્ચય કરીને કોઈ પુરુષ સંભ્રાંતિથી ધોબી પાસેથી પારકું વસ્ત્ર લઈ આવીને આત્મીય પ્રતિપત્તિથી (પોતાનું માની) પરિધાન કરી શયન કરી રહ્યો છે, તે સ્વયં (પોતે) અજ્ઞાની હોઈ અન્યથી તેનો અંચલ (ડો) પકડીને બલથી નગ્ન કરવામાં આવતો સતો, “ઝટ પ્રતિબુદ્ધ જાગૃત) થા ! પરિવર્તિત થયેલું આ મહાકું વસ્ત્ર આપી દે !' - એમ અનેકવાર વાક્ય શ્રવણ કરતાં, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા ૬૬ Page #70 -------------------------------------------------------------------------- ________________ કરીને, નિશ્ચિતપણે આ પાકું છે એમ જાણી શાની સતો, તે વસ્ત્ર અચિરથી (વાર લગાડ્યા વિના) છોડી ઘે છે ઃ તેમ જ્ઞાતા પણ સંભ્રાંતિથી પરકીય ભાવોને લઈ આત્મીય પ્રતિપત્તિથી (પોતાના માની) આત્મામાં અઘ્યાસી શયન કરી રહ્યો છે, તે સ્વયં (પોતે) અજ્ઞાની હોઈ ગુરુથી પરભાવ વિવેક કરી એક કરાતો સતો, ઝટ પ્રતિબુદ્ધ થા ! (પ્રતિબોધ પામ !) નિશ્ચયથી આ આત્મા એક જ છે' એમ અનેકવાર શ્રૌત વાક્ય શ્રવણ કરતાં, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરીને, નિશ્ચિતપણે આ પરભાવો છે એમ જાણી શાની સતો, અચિરથી છોડી દ્યે છે.' આમ ‘આત્મખ્યાતિ' ગદ્ય ભાગમાં ઉપરમાં કહી દેખાડ્યું, તે ભાવના સમર્થનમાં પરમ આત્મનિશ્ચયી પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ આ અમૃત કળશ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે અનવમ (નવા નહિં એવા, પુરાણા) પરભાવના ત્યાગની દૃષ્ટાંત દૃષ્ટિ જ્યાં લગીમાં અત્યંત વેગથી વૃત્તિમાં અવતરતી, ત્યાં લગીમાં તો સકલ પરકીય ભાવોથી ઝટ વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં આવિર્ભૂત થઈ !' અર્થાત્ આ પરભાવ ત્યાગ સંબંધી સિદ્ધાંતને દઢ કરવા માટે જે અત્ર પરમ સમર્થ અનુપમ દૃષ્ટાંત વિવરી દેખાડ્યું તેની દૃષ્ટિ આત્માની વૃત્તિમાં ઉતરે, ત્યાં તો સર્વ પરભાવોથી સર્વથા ઝટ લઈને વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં આપોઆપ આર્વિભૂત થઈ ! હવે અનુભૂતિનો પરભાવવિવેક કેવી રીતે થયો ? અત્ર (૩૬)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે મ્હારો કોઈ પણ મોહ છે નહિ, ઉપયોગ જ હું એક બૂઝાય - જણાય છે, તે મોહનિર્મમત્વ સમયના વિજ્ઞાયકો કહે છે.' આ ગાથાની અદ્ભુત તાત્ત્વિક મીમાંસા કરતાં અમૃતચંદ્રજી આત્મખ્યાતિ'માં પ્રકાશે છે – ‘અહીં નિશ્ચયે કરીને ફલદાન સમર્થતાએ કરી પ્રાદુર્ભૂત થઈ ભાવક સતા પુદ્ગલ દ્રવ્યથી અભિનિર્વર્તાઈ રહેલો (સર્જાતો, ઉપજાવાતો) એવો કોઈ પણ પ્રકારનો કોઈ પણ મ્હારો મોહ છે નહિ - કારણકે ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવથી ભાવાવાનું અશક્યપણું છે માટે, પણ આ છે કે - સ્વયમેવ વિશ્વપ્રકાશથી ચંચુર (ચમકતી) વિકસ્વર એવી અનવરત પ્રતાપ સંપાળા ચિત્ત્શક્તિમાત્ર સ્વભાવભાવથી ભગવાન આત્મા જ અવબોધાય છે (જણાય છે), કારણકે સ્ફુટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહના નિવારવાના અશક્યપણાને લીધે - મજ્જિત અવસ્થામાં પણ - દહીં - ખાંડ અવસ્થાની જેમ - પરિસ્ફુટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને, હું મોહ પ્રતિ નિર્મમત્વ છું - સર્વદા જ આત્મ એકત્વગતપણાએ કરીને સમયનું એમ જ સ્થિતપણું છે. માટે એવા પ્રકારે આમ ભાવક-ભાવનો વિવેક થઈ ગયો.' આ ૫રમાર્થ ગંભીર ‘આત્મખ્યાતિ'નો પરમાર્થઆશય આ લેખકે અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી સ્પષ્ટ સમજાવ્યો છે. = – - . ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું એના સમર્થનમાં તેની પરિપુષ્ટિરૂપ ઉત્કૃષ્ટ આત્મભાવનામય અમૃત સમયસાર કળશ (૩૦) પરમ આત્મભાવનાથી અત્યંત ભાવિતાત્મા સંવેગાતિશયથી લલકાર્યો છે મહામુનીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી (સમશ્લોકી) ‘સર્વતઃ સ્વરસનિર્ભર ભાવ, ચેતું એક સ્વ સ્વયં અહીં સાવ; છે ન છે ન મુજ કોપણ મોહ, શુદ્ધ ચિન મહોનિધિ છું હું.' અર્થાત્ - ‘સર્વતઃ સ્વરસથી નિર્ભર’ બીજું કાંઈ પણ ન ભરાય - ન સમાય એમ ઠાંસો ઠાંસ ભરેલ અનવકાશ ‘એક’ અદ્વિતીય અદ્વૈત એવા સ્વને - આત્માને હું સ્વયં – પોતે ચેતું છું - વેદું છે - અનુભવું છું. જ્યાં સર્વ બાજુએ સર્વ પ્રદેશે સર્વ પ્રકારે એક શુદ્ધ ચૈતન્ય રૂપ સ્વરસ જ છે, જ્યાં સર્વ પ્રદેશે ચૈતન્ય ચૈતન્ય અને ચૈતન્યરસ જ નિર્ભર ભર્યો છે, એવા પરમ ચૈતન્યરસથી પરિપૂર્ણ એક આત્માને હું પોતે અનુભવી રહ્યો છું. નાસ્તિ નાસ્તિ મમ જ્જન મોહઃ - આવા મ્હારો કોઈ મોહ છે નહિં છે નહિ, હું તો શુદ્ધ ચિદ્દન મહોનિધિ - મહાતેજનિધિ છું, જ્યાં સર્વ પ્રદેશે ચેતન ચેતન ને ચેતન જ એવો હું ચૈતન્યનો ઘન - ચૈતન્યઘન છું. - - - = Fe - ધર્મ હવે સાડત્રીશમી (૩૭) ગાથામાં શેય ભાવનો વિવેક પ્રકાર કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે આદિ મ્હારા છે નહિ, ઉપયોગ જ હું એક બૂઝાય (જણાય) છે, તે ધર્મનિર્મમત્વ સમયના વિજ્ઞાયકો કહે - Page #71 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છે. આ ગાથાના ભાવને પરમતત્ત્વદા અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય લાક્ષણિક શૈલીથી મહાગ્રંથાર્થગંભીર સૂત્રાત્મક એક જ સળંગ વાક્યમાં “આત્મખ્યાતિમાં વિવરી દેખાડ્યો છે - “સ્વરસથી વિજૂભિત (ઉલ્લસિત) અનિવારિત પ્રસરવાળી વિશ્વઘમ્મર (વિશ્વગ્રાસી) પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે કવલિતપણાએ કરીને જાણે અત્યંત અંતર્મગ્ન હોય, એમ આત્મામાં પ્રકાશમાન એવા આ ધર્મ - અધર્મ - આકાશ - કાલ - પુદ્ગલ - જીવાંતરો ખરેખર ! ટપણે મહારા છે જ નહિ, - કારણકે ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવપણાએ કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વની તદતિરિક્ત (તેનાથી જુદી) સ્વભાવતાથી તે ધર્માદિનું તત્ત્વથી બહિસ્ તત્ત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે. માટે, પણ આ છે કે - સ્વયમેવ નિત્યમેવ ઉપયુક્ત (ઉપયોગવંત) એવો તત્ત્વતઃ એવ એક અનાકુલ આત્માને કળતો (અનુભવતો) ભગવાન આત્મા એવ અવબોધાય છે, કારણકે પ્રગટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સંવેદ્ય - સંવેદક ભાવમાત્રથી ઉપજેલ ઈતરેતર સંવલનમાં (અન્યોન્ય ઓતપ્રોત સંમિશ્રણમાં) પણ, પરિસ્ફટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને ધર્મ - અધર્મ - આકાશ - કાલ - પુદગલ - જીવાંતરો પ્રતિ હું નિર્મમત્વ છું - કારણકે સર્વદા જ આત્મએકત્વગતપણે સમયનું એમ જ સ્થિતપણું છે માટે - એવા પ્રકારે આમ જોયભાવનો વિવેક થઈ ગયો.” આ તત્ત્વસર્વસ્વ સમર્પક અદ્ભુત “આત્મખ્યાતિ નો પરમાર્થ - આશય આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિફુટપણે વિવેચ્યો છે. આ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં વિવરીને દર્શાવ્યું તેના સમર્થનમાં પરિપુષ્ટિ અર્થે મહાગીતાર્થ આત્મારામ આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ ઉપસંહારરૂપ આ અમૃત કળશ (૩૧) અપૂર્વ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યો છે - “એવા પ્રકારે અન્ય ભાવો સાથે વિવેક થયે સતે સ્વયં એક આત્માને ધારતો આ ઉપયોગ, પ્રકટિત-પરમાર્થ એવા દર્શન-જ્ઞાન-વૃત્તથી જેણે પરિણતિ કરી છે, એવો આત્મારામ જ પ્રવૃત્ત થયો.” અર્થાત એવા પ્રકારે સર્વ અન્ય ભાવો સાથે વિવેક ઉપજ્યો, એટલે આ ઉપયોગ સ્વયં - આપોઆપ જ એક આત્માને ધારણ કરી રહ્યો – ઉપયોગ આત્મામય થયો. આત્માકાર બન્યો, એટલે પરમાર્થ જેણે “પ્રકટિત' - પ્રકટ કરેલો છે એવા દર્શન - જ્ઞાન - વૃત્તથી પરિણતિ કરી છે, એવો તે ઉપયોગ આત્મારામ જ પ્રવૃત્ત થયો. અર્થાત્ આત્મા એ જ દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા વૃત્ત - જ્ઞાન - દર્શન - આત્મસ્વભાવમાં વર્તવા રૂપ ચરિત્ર, એમ પરમાર્થથી દર્શન - જ્ઞાન - ચારિત્રનું - અભેદપણું થયું, આત્મા આત્માને જ દેખતો જાણતો સતો આત્મામાં જ વર્તી રહ્યો. આમ તે આત્મામાં જ વિશ્રાંત થયેલો આત્મામાં જ આરામ કરતો “આત્મારામ” જ પ્રવૃત્ત થયો. - હવે એમ “દર્શન - જ્ઞાન - ચારિત્ર પરિણત એવા આત્માને કેવુંક સ્વરૂપ સંચેતન' હોય છે, તે અત્ર (૩૮)મી અમૃત ગાથામાં શાસ્ત્રકાર ભગવાન પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે - “હું એક નિશ્ચયથી શુદ્ધ, દર્શન - જ્ઞાનમય, સદા અરૂપી છું, અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ હારૂં છે નહિ.” આ ગાથાનું અપૂર્વ વ્યાખ્યાન આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્ય છે - “જે - ફુટપણે નિશ્ચય કરીને - અનાદિ મોહઉન્મત્તતાથી અત્યંત અપ્રતિબુદ્ધ સતો, નિર્વિણ (ખેદ પામેલા) ગરુથી અનવરતપણે પ્રતિબોધવામાં આવી રહેલો કેમે કરીને પ્રતિબદ્ધ થઈ. નિ હેલો કેમ કરીને પ્રતિબદ્ધ થઈ, નિજ કરતલમાં વિન્યસ્ત (મૂકાયેલ) છતાં વિસ્તૃત સુવર્ણના અવલોકન ન્યાયે, પરમેશ્વર આત્માને જાણી શ્રદ્ધી અને સમ્યક અનુચરી એક આત્મારામ થઈ ગયો, તે ખરેખર ! નિશ્ચયે કરીને - (૧) સમસ્ત ક્રમ - અક્રમે પ્રવર્તી રહેલા વ્યાવહારિક ભાવોથી ચિન્માત્રકારથી અભિમાન પણાને લીધે એક, (૨) નર - નારકાદિ જીવ વિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ - એ લક્ષણવાળા વ્યાવહારિક નવ તત્ત્વોથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવે કરીને અત્યંત વિવિક્તપણાને લીધે શુદ્ધ, (૪) ચિન્માત્રતાથી સામાન્ય - વિશેષ ઉપયોગત્મકતાના અનતિક્રમણને લીધે દર્શન-જ્ઞાનમય. Page #72 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્પર્શ - રસ - ગંધ - વર્ણ નિમિત્ત સંવેદન પરિણતપણામાં પણ સ્પર્શારિરૂપે સ્વયં અપરિણમનને લીધે સદૈવ અરૂપી - - એવો પ્રત્ય અંતર્ગત (પૃથક, ભિન્ન) આ હું સ્વરૂપ સંચેતી રહેલો પ્રતપું છું અને એમ પ્રતપતી મ્હારૂં - બહિરૂ વિચિત્ર સ્વરૂપ સંપથી પરિક્રુટતા વિશ્વમાં પણ - કંઈ પણ અન્ય પરમાણુમાત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી, - કે જે ભાવકપણાએ કરી અને શેયપણાએ કરી એકરૂપ થઈ પુનઃ મોહ ઉલ્કાવાવે છે – (કારણકે) “સ્વરસથી અપુનઃ પ્રાદુર્ભાવાર્થે (પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ) સમૂલ મોહને ઉમૂલીને મહતુ જ્ઞાનોદ્યોતનું પ્રસ્તુરિતપણું છે માટે. આમ પરમ સમર્થ અનન્ય ટીકાકાર ભગવાન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સર્વત્ર પદે પદે આત્માની ખ્યાતિ વિસ્તારતી આ સૂત્રમયી ભગવતી “આત્મખ્યાતિ' અમૃત વૃત્તિમાં, તેના અક્ષરે અક્ષરનું અનંતગુણવિશિષ્ટ તત્ત્વમંથનમય પરિભાવન કરતું, પરમ પરમાર્થગંભીર અપૂર્વ અદ્ભુત અનન્ય ષોડશ તત્ત્વકલા પરિપૂર્ણ વ્યાખ્યાન પ્રકાશી, “અમૃતચંદ્ર' નામની યથાર્થતા પોકારતી પરમતત્ત્વામૃતમયી અમૃતવાણીની રેલછેલ કરી છે. આ “આત્મખ્યાતિ'માં ઉપસંહારરૂપ અમૃત સમયસાર કળશ (૩૨) અમૃતચંદ્રજી અપૂર્વ પરમભાવોલ્લાસથી લલકારે છે - “લોકપર્વત ઉછળી રહેલા શાંતરસમાં આ સમસ્ત લોકો એકી સાથે જ નિર્ભરપણે મજ્જન કરો ! વિભ્રમ - તિરસ્કરિણીને (પડદી) આપ્લાવિત કરી, આ ભગવાન અવબોધસિંધુ (શાનસિંઘુ) આત્મા પૂરેપૂરો પ્રોન્મગ્ન થયો છે !' અર્થાત્ - અત્રે સમસ્ત મુમુક્ષુ શ્રોતાજનને જ નહિ પણ સમસ્ત લોકોને પરમ પ્રેરણા - આહ્વાન રૂપ આ અમૃત સમયસાર કળશમાં મહા અધ્યાત્મનાટ્યકાર પરમ પરમાર્થ - મહાકવિવર અમૃતચંદ્રજી અદ્દભુત નાટકીય શૈલીથી ઉદ્બોધન કરે છે કે - આ પરમ શાંતરસ એટલો બધો ઉલ્લાસ પામ્યો છે કે તે લોકપયત - ઉછળી રહ્યો છે ! એ શાંતરસમાં અહો લોકો ! બધાય એકસાથે જ નિર્ભરપણે મજ્જન કરો ! જુઓ ! વિભ્રમરૂપ “તિરસ્કરિણીને' - આત્માને આવરરૂપ નાનકડી “પડદી'ને આપ્લાવિત કરી, આ ભગવાન અવબોધસિંધુ આત્મા પ્રોન્મગ્ન થયો છે ! આ નાટક “સમયસાર કળશ નામનું મહાનું અધ્યાત્મનાટક છે. જેમ બહિરંગ નાટકમાં નાના પ્રકારના પાત્ર વસ્ત્ર-આભરણથી સારી પેઠે બનીઠની પોતપોતાની વેષભૂષા ધારણ કરી, નાટકશાળામાં રંગભૂમિ પર નાટકમાં પોતપોતાનો ભાગ ભજવવા આવે છે, તેમ આ અંતરંગ નાટકમાં નાના પ્રકારના જીવાદિ તત્ત્વ-પાત્ર સ્વરૂપ સમૃદ્ધિથી સમૃદ્ધ બની, પોતપોતાની વિશિષ્ટ સ્વરૂપ શોભા ધારણ કરી, આ અધ્યાત્મ નાટક શાળામાં - આ ગ્રંથરૂપ અધ્યાત્મ રંગભૂમિ પર પોતપોતાનો ભાગ ભજવવા આવે છે. બહિરંગ નાટકમાં પડદો હોય છે, તે જ્યાં લગી પડ્યો હોય છે, ત્યાં લગી રંગભૂમિ અને પાત્રનું દેશ્ય ચેષ્ટિત દેખી શકાતું નથી, પણ પડદો ખુલતાં જ રંગભૂમિ અને પાત્રનું દૃશ્ય ચેષ્ટિત દેષ્ટિ સન્મુખ ખડું થાય છે, તેમ અંગરંગ નાટકમાં વિભ્રમ-મોહરૂપ પડદો હોય છે, તે જ્યાં લગી પડ્યો હોય છે ત્યાં લગી આ અધ્યાત્મ ગ્રંથરૂપ રંગભૂમિ અને તે પરના તત્ત્વ-પાત્રનું દૃશ્ય સ્વરૂપ ચેષ્ટિત દેખી શકાતું નથી, પણ વિભ્રમ - મોહનો પડદો ખૂલતાં જ આ રંગભૂમિ અને તે પરના તત્ત્વ - પાત્રનું યથાર્થ સ્વરૂપ - દેશ્ય ચેષ્ટિત દૃષ્ટિ સન્મુખ ખડું થાય છે. એટલે સહૃદય દ્રા પ્રેક્ષક ગણ નાટ્યરસમાં મજ્જન કરે છે, તેમ અધ્યાત્મરસીયા સજ્જન તલ્લીન તન્મય બની જાણે અધ્યાત્મ નાટકના પરમ શાંતસુધારસમાં મજ્જન કરે છે - ડૂબી જાય છે ! બહિરંગ નાટકમાં જેમ દષ્ટા સભ્ય પ્રેક્ષકગણ હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં દ્રષ્ય પ્રેક્ષકગણ આત્માર્થી મુમુક્ષજન હોય છે. બહિરંગ નાટક જેમ પૂર્વરંગ અને વિવિધ અંકોમાં વિભક્ત હોય છે, તેમ આ અંતરંગ નાટક પણ પૂર્વરંગ અને નવ અંકમાં વિભક્ત છે. બહિરંગ નાટકમાં જેમ મુખ્યપણે કોઈ શૃંગાર-અદ્ભુત-કરુણ-વીર આદિમાંથી કોઈ એક રસનું પ્રાધાન્ય હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં ૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મુખ્યપણે રસાધિરાજ પરમશાંતરસનું પ્રાધાન્ય છે. નાટકના ગ્રખ્ય-સર્જન જેમ કોઈ તત્ વસ્તુના જાણકાર તા મહાકવિ - બ્રહ્મા હોય, તેમ આ અંતરંગ નાટકના ગ્રાસર્જક અધ્યાત્મ વસ્તુના જાણકાર તજજ્ઞ પરમબ્રહ્મવેત્તા પરમર્ષિ શાસ્ત્રકાર પરમર્ષિ “આત્મખ્યાતિ'કાર મહાકવિ પરંબ્રહ્મ બ્રહ્મા છે. નવ તત્ત્વના નવ અંકો જેમાં છે એવા આ નવાંકી અધ્યાત્મ નાટકનો આ પૂર્વરંગ સમાપ્ત થયો. નાટકમાં જેમ પ્રથમ સૂત્રધાર નાટકના પ્રવેશકરૂપ પૂર્વરંગ રજુ કરે છે, તેમ મહાકવિ-બ્રહ્મા કુંદકુંદજીએ પ્રણીત કરેલા સમયસાર અધ્યાત્મ નાટકના સૂત્રધાર સમા “આત્મખ્યાતિ' સૂત્રકાર મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્રજીએ એક આત્માનું સૂત્ર જ્યાં સંતાનિત છે એવી એકસૂત્રમય “આત્મખ્યાતિ’ વ્યાખ્યાથી ઓર બહલાવેલો આ સમયસાર નાટકનો પૂર્વરંગ પ્રણીત કર્યો અને અત્રે નાટકના તઝા પર મોહનો પડદો દૂર હઠાવીને ભગવાન અવબોધસિંધુ - જ્ઞાનસિંધુ આત્માનું પાત્ર સમયસાર નાટક કળશકાવ્યના દિવ્ય ધ્વનિથી આ અધ્યાત્મ રંગભૂમિ પ્રગટ ખડું થયું અને તે ભગવાન જ્ઞાનસિંધુ આત્માના લો૫યત ઉછળતાં શાંતસુધારસમાં નિમજ્જન કરવાનું આ મહાનાટ્યકાર મહાકવીશ્વરે સર્વ કોઈને પ્રેમ આમંત્રણ આપ્યું. - પરમર્ષિ કુંદકુંદાચાર્ય કૃત આ સમયસાર પ્રાભૃતની અપૂર્વ આત્મખ્યાતિ વ્યાખ્યાની અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથણી કરતાં મહાનિર્ગથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીને તેના ગદ્યભાગ માત્રથી સંતોષ ન થતાં, તેમનો આત્માનંદ અમૃતરસ એટલો બધો ઉભરાયો કે તે પરમ અમૃતરસ સંભૂત “સુવર્ણ કળશમય કવિતાની અમૃતસરિતા રૂપ પ્રવહ્યો. દિવ્ય અધ્યાત્મ ગગનમાં અતિ અતિ ઊર્ધ્વ ભૂમિકાએ ઉડનારા આ પરમહંસ મહાનાટ્યકાર અમૃતચંદ્રજી મહાકવિએ, ગગન ગામિની કલ્પનાથી આ સમયસારને પોતાની વિશિષ્ટ સમયસાર નાટક કળશની દિવ્ય સૃષ્ટિથી અલૌકિક અનુપમ અદ્ભુત નાટકનું વ્યવસ્થિત રૂપ આપ્યું. આત્માને શુદ્ધ ચેતનાના શાંતસુધારસમાં રમણ કરાવતું તે જાણે ‘બેપુ નાટક્યું ” - કાવ્યોને વિષે નાટક રમ્ય છે એ ઉક્તિને ચરિતાર્થ કરતું હોયની ! અને એટલે જ આત્મરમણતામાં રમણ કરાવવા સમર્થ આવા દિવ્ય નાટકના અનુપમ સ્રષ્ટા પરંબ્રહ્મ સ્વરૂપ આ બન્ને આત્મારામી મહાકવિ-બ્રહ્માઓની આ દિવ્ય કાવ્યસૃષ્ટિ દેખી સાનંદાશ્ચર્ય અનુભવતા સહૃદય દ્રષ્ટા મુમુક્ષુ આત્માર્થીજન પદે પદે આફ્રીન પોકારે છે કે – જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! | ઈતિ પૂર્વરંગ ૭૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧. જીવ-અજીવ અધિકાર જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક આમ પૂર્વરંગ સમાપ્ત કરી આ સમયસાર અધ્યાત્મ નાટકના જીવાજીવ અધિકાર રૂપ પ્રથમ અંકનું ઉદ્દઘાટન કરતાં ભગવતુ અમૃતચંદ્રાચાર્યજી આ મંગલ કળશ (૩૩) સંગીત કરે છે - “જીવ - અજીવના વિવેકરૂપ પુષ્કળ - વિશાલ દષ્ટિ વડે પાર્ષદોને (પરિષજનોને - સભાજનોને) પ્રતીતિ પમાડતું, આસંસારથી માંડીને બદ્ધ બંધન વિધિના ધ્વંસ (નાશ) થકી વિશુદ્ધ સ્ફટતું એવું આત્મારામ, અનંત ધામમહસુથી અધ્યક્ષથી નિત્યોદિત, ધીરોદાત્ત, અનાકુલ એવું જ્ઞાન મનને આલ્હાદતું વિલસે છે.' - આ કળશનો ભાવ આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી વિવેચ્યો છે. અત્ર ભગવાન શાસ્ત્રકારે પરને જ આત્મા કહેનારા પરાત્મવાદીઓના વિવિધ પ્રકાર દર્શાવી તે પરાત્મવાદીઓ પરમાર્થવાદીઓ નથી એમ (૩૯-૪૩) ગાથામાં નિરૂપણ કર્યું છે. જેમકે- (૧) કોઈ અધ્યવસાનને આત્મા કહે છે, (૨) કોઈ કર્મને આત્મા કહે છે, (૩) અધ્યવસાન સંતાનને આત્મા કહે છે, (૪) કોઈ નોકર્મને (શરીરને) આત્મા કહે છે, (૫) કોઈ કર્મવિપાકને આત્મા કહે છે, (૬) કોઈ કર્માનુભવને આત્મા કહે છે, (૭) કોઈ આત્મા-કર્મ ઉભયને આત્મા કહે છે, (૮) કોઈ કર્મસંયોગને આત્મા કહે છે, પણ તે સર્વ પ્રકાર માનનારા પરમાર્થવાદી નથી એમ નિશ્ચયવાદીઓ વદે છે. આ સર્વ પ્રકારો “આત્મખ્યાતિ'કાર પરમર્ષિએ લાક્ષણિક પરમાર્થઘન શૈલીમાં “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી બતાવ્યા છે. એમ કયા કારણથી ? તે (૪૪) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “આ સર્વે ભાવો કેવલિ જિનોથી પુદ્ગલદ્રવ્યના પરિણામોથી નિષ્પન્ન થયેલા કહેવામાં આવ્યા છે, તે જીવ” એમ કેમ કહેવાય છે ?” આ ગાથાનો પરમાર્થ મર્મ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે - “આ અધ્યવસાનાદિ સમસ્ત જ ભાવો ભગવદુ વિશ્વસાક્ષી અહંતોથી પુદગલ દ્રવ્ય પરિણામત્વથી પ્રાપ્ત કરાયેલા હોઈ - ચૈતન્ય શૂન્ય પુદ્ગલ દ્રવ્યથી અતિરિક્તપણે (ભિન્નપણે) પ્રજ્ઞાપવામાં આવી રહેલું ચૈતન્ય સ્વભાવ જીવદ્રવ્ય હોવાને ઉત્સાહતા નથી, તેથી કરીને આગમ, યુક્તિ અને સ્વાનુભવથી બાધિત પક્ષપણાને લીધે તદાત્મવાદી (ત તે પરભાવોને આત્મા વદનારા) નિશ્ચય કરીને પરમાર્થવાદીઓ નથી. પ્રથમ તો આજ સર્વશ વચન આગમ છે અને આ સ્વાનુભવ ગર્ભિતા યુક્તિ છે - નૈસર્ગિક રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન નિશ્ચયે કરીને જીવ નથી - તથાવિધ અન્ય એવા ચિત સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું (અનુભવાઈ રહ્યાપણું) છે માટે. (આમ આઠ મુદ્દાનું વિવેચન “આત્મખ્યાતિ'માં કર્યું છે.) ** અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ (અનુભૂતિ) વિષયમાં વિપ્રતિપન્ન (વિપરીત માન્યતાવાળા) સામથી જ (સમજાવટથી) આમ – આ કહેવામાં આવતા કળશમાં કહેવાય છે, તેમ અનુશાસ્ત્ર - અનુશાસન કરવા યોગ્ય છે. અત્ર અમૃતચંદ્રજીએ અમૃત સમયસાર કળશ (૩૪) લલકાર્યો છે - “વિરમ ! બીજા અકાર્ય કોલાહલથી શું ? સ્વયં જ - તું પોતે જ નિવૃત - મૌન થઈ એક છ માસ જે ! કે હૃદય – સરમાં પામવંતા પુરુષની શું અનુપલબ્ધિ (અનુભૂતિ) ભાસે છે ? કે ઉપલબ્ધિ (અનુભૂતિ) !” - આ કળશનો ભાવાર્થ આ પ્રકારે - વિરમ ! વિરામ પામ ! બીજી બધી વાત બધી જવા દે, આ હારી બધી દોડાદોડ મૂકી દઈ ઉભો રહે, થોભ ! આ બીજ અકાર્ય - નહીં કરવા યોગ્ય - નકામા કોલાહલથી શું ? આ આમ છે કે તેમ છે એવા કલ્પનાના ઘોડા દોડાવવા રૂપ મિથ્યા વાદવિવાદના શોરબકોરથી શું ? તું તારી મેળે જ અમે કહીએ છીએ તે આ એક અનુભવ યુક્તિ અજમાવી જો ! તું સ્વયં પોતાને જ - તારી મેળે “નિભૃત” થઈ - મૌન થઈ, ચૂપચાપ છાનોમનો બેસી રહી, અજમાયશ દાખલ એક છ માસ તો આ પ્રયોગ – અખતરો (Experiment) કરી જો ! અને અંતરમાં જો તો ખરો ! કે હારા હૃદય – સરમાં - હૃદયરૂપ સ્વચ્છ નિર્મલ સરોવરમાં પુદ્ગલથી ભિન્ન ધામવંત - જ્યોતિવંત એવા એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પુરુષની – આત્માની શું અનુપલબ્ધિ - અનનુભૂતિ ભાસે છે ? કે ઉપલબ્ધિ - અનુભૂતિ ? આ પ્રયોગ (scientific experiment) તું ત્યારી મેળે જ અનુભવસિદ્ધ કરીને ખાત્રી કરી ૭૧ Page #75 -------------------------------------------------------------------------- ________________ જો ! વધારે કહ્યાથી શું? ચિન્વયનો પ્રતિભાસ છતાં અધ્યવસાનાદિ પુદ્ગલ સ્વભાવો કેમ ? તેનું સમાધાન અત્ર (૪૫)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યું છે - ‘આઠ પ્રકારનું પણ કર્મ સર્વ પુદ્ગલમય જિનો કહે છે - જે વિપાક પામી રહેલનું ફલ ‘દુઃખ' એમ કહેવાય છે.' આ વસ્તુ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્ફુટ સમજાવી છે ‘અધ્યવસાનાદિ ભાવોનું નિર્વર્તક (સર્જનકાર - નીપજાવનાર) અષ્ટવિધ પણ કર્મ સમસ્ત જ પુદ્ગલમય છે એમ સ્ફુટપણે સકલજ્ઞની જ્ઞપ્તિ છે અને વિપાકકાષ્ઠાધિરૂઢ તેના ફલપણે જે અભિલપાય છે, તે - અનાકુલત્વ લક્ષણ સૌખ્ય નામના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે - નિશ્ચય કરીને દુઃખ છે, તદંતઃપાતિ જ નિશ્ચયે કરીને આકુલત્વ લક્ષણ અધ્યવસાનાદિ ભાવો છે, તેથી તેઓ ચિન્વયપણાના વિભ્રમે પણ આત્મસ્વભાવો નથી, કિંતુ પુદ્ગલ સ્વભાવો છે.’ = સમયસાર : આત્મખ્યાતિ આમ જો અધ્યવસાનાદિ પુદ્ગલ સ્વભાવો છે, તો પછી કેમ જીવત્વથી સૂચિત છે ? એ આશંકાનું (૪૬)મી ગાથામાં સમાધાન કર્યું છે આ સર્વે અધ્યવસાનાદિ ભાવો જીવો છે, એ જિનવરોથી વર્ણવવામાં આવેલ ઉપદેશ તે વ્યવહારનું દર્શન છે.’ આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્યો વ્યવહાર વ્યવહા૨ીઓને મ્લેચ્છોને મ્લેચ્છભાષાની જેમ પરમાર્થ પ્રતિપાદપણાને લીધે *** અપરમાર્થ છતાં - તીર્થપ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાય્ય જ (ન્યાયયુક્ત) છે.' ઈ - અત્ર કયા દેષ્ટાંતથી વ્યવહાર પ્રવૃત્ત છે ? તે (૪૭-૪૮) ગાથામાં પ્રકાશ્યું છે રાજા ખરે ! નીકળ્યો' એમ આ બલસમુદયનો (સૈન્ય સમૂહ) આદેશ વ્યવહારથી જ કહેવાય છે, ત્યાં એક રાજા નીકળ્યો છે, એમ જ અધ્યવસાનાદિ અન્ય ભાવોનો ‘જીવ' એવો વ્યવહારમાં સૂત્રમાં કરવામાં આવ્યો છે, ત્યાં નિશ્ચિત એક જીવ છે.’ આ દૃષ્ટાંત ‘આત્મખ્યાતિ’માં સ્પષ્ટ વિવરી દેખાડ્યું છે. - – જો એમ છે તો તે એક ટંકોત્કીર્ણ પરમાર્થજીવ શું લક્ષણવાળો ? એમ પૂછવામાં આવતા આચાર્યજી (૪૯)મી ગાથામાં પ્રકાશે છે અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણ, અશબ્દ, અલિંગગ્રહણ, અનિર્દિષ્ટ સંસ્થાન એવો જીવ જાણ !' આ ગાથાની અપૂર્વ તાત્ત્વિક મીમાંસા અમૃતચંદ્રજીએ ‘આત્મખ્યાતિ'માં વ્યતિરેક અન્વયથી અદ્ભુત પ્રકાશી છે અને આ લેખકે ‘અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચી છે. જીવ - પુદ્ગલનું અદ્ભુત ભેદવિજ્ઞાન કરાવતી આ મહાન્ ગાથા એટલી બધી મહત્ત્વની છે કે શાસ્ત્રકર્તા કુંદકુંદાચાર્યજીએ તેમના ‘પંચાસ્તિકાય’ ‘પ્રવચન સાર' આદિ ઈતર ગ્રંથોમાં તે સૂત્રિત કરી છે અને તે તે ગ્રંથોમાં ભિન્ન ભિન્ન પ્રકારે તેની અપૂર્વ વ્યાખ્યા અનન્ય ટીકાકાર અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત રીતે પ્રકાશી છે. - = આ ગાથાના અનુસંધાનમાં ‘આત્મખ્યાતિ'માં અમૃત સમયસાર કળશ (૩૫) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - ‘ચિક્તિરિક્ત' (ચિત્ શક્તિથી રિક્ત - ખાલીખમ - શૂન્ય એવું જે કાંઈ છે તે) સકલ પણ સદા છેવટને માટે એકદમ છોડી દઈ, ચિત્રશક્તિમાત્ર’ સ્ફુટતર ‘સ્વ'ને અવગાહીને, વિશ્વની ઉપરિ ચતા આ ચારુ અનંત એવા પરમાત્માને આત્મામાં સાક્ષાત્ કળો ! (અનુભવો !)'. અત્રે અમૃતચંદ્રજી આગલી ગાથાના ભાવ સૂચન કરતો અમૃત કળશ (૩૬) સંગીત કર્યો છે. ચિત્ શક્તિથી' વ્યાસ જેનો સર્વસ્વસાર - આ જીવ આટલો જ છે, એથી અતિરિક્ત (જૂદા તરી આવતા) આ (કહેવામાં આવે છે તે) સર્વે જ ભાવો પૌદ્ગલિક છે :- ‘જીવનો નથી વર્ણ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ, નથી રૂપ, નથી શરીર, નથી સંસ્થાન, નથી સંહનન, (૨) જીવનો નથી રાગ, નથી દ્વેષ અને નથી મોહ, જીવના નથી પ્રત્યયો, નથી કર્મ અને નથી નોકર્મ, (૩) જીવનો નથી વર્ગ, નથી વર્ગણા અને નથી કોઈ સ્પર્ધકો, નથી અધ્યાત્મ સ્થાનકો અને નથી અનુભાગસ્થાનો, (૪) જીવના નથી કોઈ યોગસ્થાનો, નથી બંધસ્થાનો, નથી ઉદયસ્થાનો અને નથી કોઈ માર્ગણાસ્થાનો, (૫) જીવના નથી સ્થિતિબંધ સ્થાનો, નથી સંક્લેશ સ્થાનો, નથી વિશુદ્ધિ સ્થાનો અને નથી સંયમલબ્ધિ સ્થાનો, (૬) અને જીવના નથી જીવસ્થાનો અને નથી ગુણસ્થાનો - કારણકે આ સર્વેય પુદ્ગલ દ્રવ્યના પરિણામો ૭૨ Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. આ (૫૦-૫૫) ગાથામાં વર્ણવાયેલ પૌદ્ગલિક ભાવોના આ સર્વ પ્રકારોનું પ્રત્યેકનું “આત્મખ્યાતિ'માં અત્યંત પરિફુટ વિવરણ કરી દેખાડતાં, પરમ આત્મભાવનાથી પરમભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પૌદ્ગલિક ભાવોનું અનુભૂતિથી ભિન્નપણું પરિભાવન કરાવ્યું છે અને જે વર્ણાદિ - રાગાદિ ઈ. તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય - પરિણામમયપણાએ કરીને તેઓનું અનુભૂતિથી ભિન્નપણું છે માટે', એમ સકર્મોના કર્ણમાં સદા ગૂંજી રહે એવા કર્ણામૃત સમા અમૃત શબ્દોમાં ભેદજ્ઞાનની ધૂન લેવાડાવી ભેદજ્ઞાન ગોખાવ્યું છે. આ “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં અત્યંત વિસ્તારથી વિવરી દેખાડ્યું તેના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૩૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “વર્ણાદિ વા રાગ-મોહાદિ વા સર્વે જ ભાવો પુરુષથી ભિન્ન ભાવો છે, તેથી જ અંતરમાં તત્ત્વથી પેખતા તેને આ દેષ્ટ થાય નહિં, પણ પરમ એક જ (આત્મ તત્ત્વ) દેષ્ટ થાય.' વાસ. આ વર્ણાદિ જો જીવના છે નહિ. તો તંત્રાન્તરમાં છે' એમ કેમ પ્રજ્ઞાપવામાં આવે છે ? આનું સમાધાન (૫૬)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “વ્યવહારથી આ વર્ણાદિ - ગુણસ્થાન પયત ભાવો જીવના હોય છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે કોઈ (જીવના) નથી.” આ ગાથાનો પરમાર્થ મર્મ - “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે “અહીં વ્યવહારનય ફુટપણે પર્યાયાશ્રિતપણાને લીધે – પુદ્ગલસંયોગ વશ કરીને અનાદિ પ્રસિદ્ધ બંધપર્યાયવાળા જીવના - કુસુંભરક્ત (કસુંબલ) સૂતરાઉ વસ્ત્રની જેમ - ઔપાધિક ભાવને અવલંબીને ઉસ્લવતો સતો, પરનો પરભાવ વિહિત કરે છે, પણ નિશ્ચયનય દ્રવ્યાશ્રિતપણાને લીધે, કેવલ જીવના સ્વાભાવિક ભાવને અવલંબી ઉમ્બવતો સતો, પરનો પરભાવ સર્વ જ પ્રતિષેધે છે, તેથી કરીને વ્યવહારથી વર્ણાદિ - ગુણસ્થાનપર્યત ભાવો જીવના છે - નિશ્ચયથી છે નહિ, એમ યુક્ત પ્રજ્ઞપ્તિ છે.” અને જીવના વર્ણાદિ નિશ્ચય કયા કારણથી છે નહિ? તેનો અહીં (૫૭)મી ગાથામાં આચાર્યજીએ ખુલાસો કર્યો છે - “એ વર્ણાદિ સાથેનો જીવનો સંબંધ ક્ષીર-નીર જેમ જાણવો, પણ તેના (જીવના) તેઓ (વણદિ) તે જીવના હોતા નથી, કારણકે જીવ ઉપયોગગુણથી અધિક છે.” અત્રે આપેલ આ ક્ષીર-નીરના દાંતને પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં બિંબ–પ્રતિબિંબ ભાવથી દષ્ટાંત - દાર્શતિકપણે સાંગોપાંગ વિવરી દેખાડી, અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પરિફુટ કરી પરિપુષ્ટ કર્યો છે. તો પછી વ્યવહાર કેવી રીતે અવિરોધક છે ? તેનો ખુલાસો (૫૭-૫૮-૫૯) ગાથામાં કરતાં આચાર્યજી પ્રકાશે છે - “પંથમાં (માર્ગમાં) કોઈને લૂંટાતો દેખીને વ્યવહારી લોકો કહે છે - “આ પંથ લૂટાય છે' પણ પંથ કોઈ લૂંટાતો નથી, તેમ જીવમાં કર્મોનો અને નોકર્મોનો વર્ણ દેખીને “જીવનો આ વર્ણ' જિનોથી વ્યવહારથી કહેવામાં આવ્યો છે. ગંધ-રસ-સ્પર્શ-રૂપ, દેહ, સંસ્થાનાદિક જે છે, તે સર્વ વ્યવહારના અભિપ્રાયે નિશ્ચય દૃષ્ટાઓ વ્યપદેશે છે.' - આ ગાથાનો પરમાર્થ આશય અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિ'માં પરિસ્કટ પ્રકાશ્યો છે અને તેમાં છેવટે ** વ્યવહારથી અહંદૂદેવોનું પ્રજ્ઞાપન છતાં - નિશ્ચયથી નિત્યમેવ અમૂર્ત સ્વભાવી ઉપયોગગુણથી અધિક એવા જીવના (7) સર્વે ય છે નહિ, - તાદાભ્ય લક્ષણ સંબંધના અભાવને લીધે.' ઈ. જીવનો વર્ણાદિ સાથે તાદાભ્ય લક્ષણ સંબંધ ક્યા કારણથી નથી ? તેનું સમાધાન આચાર્યજી (૬૧)મી ગાથામાં પ્રકાશે છે - “તત્ર ભવમાં (સંસારમાં) સંસારસ્થ જીવોના વર્ણાદિ હોય છે, પણ સંસાસ્મમુક્ત જીવોના વર્ણાદિ કોઈ નિશ્ચય કરીને નથી.' આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિફુટ પ્રકાશ્યો છે – અને જીવના વર્ણાદિ સાથે તાદાત્મના દુરભિનિવેશમાં આ દોષ છે, એ (૬૨)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે – “અને આ સર્વેય ભાવો જીવ જ એમ જો તું માને છે, તો હારા મતે જીવનો અને અજીવનો કોઈ વિશેષ નથી અને સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય છે એવા અભિનિવેશમાં પણ આ જ દોષ છે - એ (૬૩-૬૪) ગાથામાં પ્રકાશે છે - જે હારા મતે સંસારસ્થ જીવોના વર્ણાદિ હોય છે, તો સંસારસ્થ જીવો રૂપપણું પામી ગયા ! એમ છે ૭૩ Page #77 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મૂઢમતિ ! તથા પ્રકારના લક્ષણથી પુગલ દ્રવ્ય જીવ થઈ ગયું ! અને નિર્વાણ પામેલો પણ પુદ્ગલ જીવત્વને પ્રાપ્ત થયો !' - આ ગાથાઓનાં ભાવનું ઓર સ્પષ્ટીકરણ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્ય છે અને “એમ આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી એવો નિશ્ચય સ્થાપ્યો છે.” હવે આચાર્યજી (૬૫-૬૬) ગાથામાં પ્રકાશે છે - “એકેંદ્રિય, બેઈદ્રિય, ત્રિઈદ્રિય, ચર્તુઈદ્રિય અને પંચેન્દ્રિય એવા બાદર – સૂક્ષ્મ પર્યાપ્ત - અપર્યાપ્ત જીવો નામકર્મની પ્રકૃતિઓ છે અને કરણભૂત એવી તે આ પુદગલમથી પ્રકતિઓથી નિવૃત્ત (નિર્માણ કરાયેલી જીવસ્થાનો જીવ કેમ કહેવાય ?' - આ ગાથાની તલસ્પર્શી તાત્ત્વિક મીમાંસા અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે - “નિશ્ચયથી કર્મ અને કરણના અભિન્નપણાને લીધે જે જેના વડે કરાય છે, તે તે જ છે એમ સમજીને, જેમ કનક પત્ર કનક વડે કરાતું કનક જ છે, નહિ કે અન્ય : તેમ જીવસ્થાનો - બાદર – સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીંદ્રિય, ટીંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય પર્યાપ્ત - અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી કરવામાં આવતા – પુદ્ગલ જ છે, નહિ કે જીવ અને નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમ પ્રસિદ્ધ છે અને દેશ્યમાન એવા શરીર આકાર આદિ મૂર્ણ કાર્યોથી અનુમેય છે. એમ ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન પણ - પુગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું (ઉત્પન્નપણું) સતે, તેના અવ્યતિરેકથી (અભિન્નપણાથી) જીવસ્થાનોથી જ ઉક્ત છે. તેથી વર્ણાદિ જીવ નથી એમ નિશ્ચય સિદ્ધાંત છે. શેષ તો વ્યવહારમાત્ર છે આ (૬૭)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “જે પર્યાપ્ત - અપર્યાપ્ત અને જે સૂક્ષ્મ – બાદર એવી દેહની જીવસંજ્ઞાઓ સૂત્રમાં વ્યવહારથી કહી છે.” આ ગાથાની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતા અમૃતચંદ્રજીએ “ધૃતકુંભ' - ઘીના ઘડાનું સુંદર દૃષ્ટાંત રજુ કરી પરમ અદભુત પરમાર્થ પ્રકાશ્યો છે અને આ ઉક્તનો સાર દર્શાવતો અમૃત કળશ (૪૦) સંગીત ર્યો છે - “ધૃતકુંભ' - ઘીનો ઘડો કહેવામાં આવતાં પણ કુંભ જે ધૃતમય - ઘીનો બનેલો નથી, તો તે જ પ્રમાણે વર્ણાદિમતુ જીવના જલ્પનમાં - કથનમાં પણ જીવ તન્મય - તે વર્ણાદિમય નથી.” આ પણ સ્થિત જ છે રાગાદિ ભાવો જીવ નથી એમ (૬૮)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાર્યું છે - “મોહનીય કર્મના ઉદય થકી જે આ ગુણસ્થાનો વર્ણવવામાં આવ્યા છે, તે જે નિત્ય અચેતન ઉક્ત છે તે જીવો કેમ હોય છે ?' આ ગાથાની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતાં અમૃતચંદ્રજીએ આ નિશ્ચય સિદ્ધાંતનું પરિદૃઢપણું કરાવ્યું છે - “મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનો - પૌદ્ગલિક મોહકર્મ પ્રકૃતિનું વિપાકપૂર્વકપણું સતે નિત્ય અચેતનત્વને લીધે, “કારણાનુવિધાયી કાર્યો હોય એટલા માટે, “યવપૂર્વક થવો થવો જ છે' એ ન્યાયે - પુદ્ગલ જ. નહિ કે જીવ; અને ગુણસ્થાનોનું નિત્ય : થકી અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માથી અતિરિક્તપણે વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણા થકી પ્રસાધ્ય છે. * તેથી રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ત્યારે કોણ છે જીવ ? તો કે - (નીચેના કળશોમાં કહીએ છીએ તે) - હવે આ જીવાજીવ અધિકારના ઉપસંહારમાં અમૃતચંદ્રજી “પંચરત્ન'રૂ૫ સમયસાર કળશ લલકારે છે - (૧) “જીવ તો સ્વયં અનાદિ, અનંત, અચલ, સ્વસંવેદ્ય એવું ચૈતન્ય અત્યંત ચકચકી રહ્યું છે.” (૨) કારણકે વર્ણાદિથી સહિત તથા વિરહિત એમ બે ભેદે અજીવ છે, તેથી કરીને અમૂર્તત્વને ઉપાસીને જગતુ જીવના તત્ત્વને દેખતું નથી, એમ આલોચીને વિવેચકોથી ન અવ્યાપિ વા અતિવ્યાપિ એવું સમુચિત વ્યક્તપણે જીવતત્ત્વ પ્રકાશનું અચલ ચૈતન્ય આલંબાઓ !' (૩) “એવા પ્રકારે લક્ષણથી જીવથી વિભિન્ન એવા સ્વયં ઉલ્લચંતા અજીવને જ્ઞાનીજન અનુભવે છે, તો પછી અજ્ઞાનિનો નિરવધિ પ્રવિભિત (અત્યંત ઉલ્લસિત) મોહ અહો ! અરે ! નાટક કેમ કરી રહ્યો છે ? (૪) “ભલે નાટક કરે, તથાપિ – આ અનાદિ મહાઅવિવેક-નાટ્યમાં વર્ણાદિમાનું પુદ્ગલ જ નાટક કરે છે, અન્ય નહિ; અને આ જીવ રાગાદિ પુદ્ગલ વિકારથી વિરુદ્ધ એવો શુદ્ધચૈતન્ય ધાતુમય મૂર્તિ છે.” અર્થાત્ અનાદિ કાળથી ચાલી રહેલા આ વિશ્વવ્યાપક મહામોહરૂપ અવિવેક નાટ્યમાં વર્ણાદિમાનું તો પુદ્ગલ જ નટ નાટક કરે છે, અન્ય નહિ; અને આ જીવ તો રાગાદિ પુદ્ગલ વિકારોથી વિરુદ્ધ - વિપરીત એવો શુદ્ધ ચૈતન્યધાતુમય ૭૪ Page #78 -------------------------------------------------------------------------- ________________ - - મૂર્તિ છે. (૫) ‘આમ જ્ઞાન-કરવત કલનાનું પાટન નાટક કરીને, જીવ-અજીવ સ્ફુટ વિઘટન જ્યાં લગી પામ્યા નથી, ત્યાં લગી તો ‘પ્રસભ' – પ્રબલપણે વિકસતી વ્યક્ત ચિન્માત્રશક્તિથી વિશ્વને વ્યાપીને શાતુદ્રવ્ય સ્વયં અતિરસથી ઉચ્ચપણે પ્રકાશી રહ્યું.' અર્થાત્ - આવા પ્રકારે જ્ઞાનરૂપ ઝીણી કરવતની કલના વડે પાટન (ફાડવાનું) નટાવીને કરવતથી જેમ કાષ્ઠની બે ચોક્ખી ફાડ કરવામાં આવે, તેમ જીવ-અજીવનો સ્પષ્ટ ભેદ કરવા રૂપ બે ફાડ કરવા રૂપ પાટનનો (ફાડવાની - વ્હેરવાની ક્રિયા) ભાગ ભજવીને, જીવ - અજીવ એ બન્ને જ્યાં હજુ સ્ફુટ વિઘટન પામ્યા નથી, નિજ નિજ દ્રવ્યપણે અલગ અલગ સ્થિતિ પામવા રૂપ જુદાપણું પામ્યા નથી, ત્યાં તો પ્રસભથી - પ્રબળપણે વિકસતી વ્યક્ત - પ્રગટ ચિન્માત્ર શક્તિથી વિશ્વને અખિલ લોકને વ્યાપીને, શાતૃદ્રવ્ય (શાયક આત્મા) સ્વયં અતિરસથી છલકાઈ જતા ઉભરાઈ જતા - અતિશાયિ ચૈતન્યરસથી અત્યંતપણે ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! આ ભેદશાન થતાં જ્યાં જીવ - અજીવ હજુ સ્ફુટ ભેદસ્થિતિ પામ્યા નથી ત્યાં તો શાતુદ્રવ્ય ચિત્ શક્તિથી લોકવ્યાપી - વિશ્વવ્યાપી થઈ, કેવળજ્ઞાન સ્વરૂપે વિશ્વપ્રકાશી બની ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! ભેદશાનના પરમફળરૂપ દિવ્ય કેવળજ્ઞાન જ્યોતિના પ્રકાશથી અત્યંત ઝગઝગી રહ્યું ! ઈતિ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક. - ૭૫ = Page #79 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૨. કર્તા-કર્મ અધિકાર કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક હવે જીવ-અજીવ જ કર્તા કર્મ વેષે પ્રવેશ કરે છે : “ચિત હું અહીં એક કર્તા, આ કોપાદિ મારૂં કર્મ એવી અજ્ઞોની કત્તકર્મપ્રવૃત્તિને સર્વતઃ શમાવતી જ્ઞાનજ્યોતિની મુક્ત કંઠે સ્તુતિ કરતો અને આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૪૬) અમૃતચંદ્રજી સંગીત કરે છે. અત્ર (૬૯૭૦) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “જ્યાં લગી આત્મા અને આસ્રવ એ બન્નેનો વિશેષ અંતર (તફાવત) જાણતો નથી. ત્યાં લગી અજ્ઞાની તે જીવ ક્રોધાદિમાં વર્તે છે અને ક્રોધાદિમાં વર્તતાં તેને કર્મનો સંચય હોય છે, એમ જીવનો બંધ નિશ્ચય કરીને સર્વદર્શીઓથી કહેવામાં આવ્યો છે. આ ગાથાનો પરમાર્થ મર્મ “આત્મખ્યાતિ'માં પરમ અદૂભુત તલસ્પર્શી વિવરણ કરતાં અમૃતચંદ્રજીએ કર્તા કર્મ પ્રવૃત્તિનું સમગ્ર તત્ત્વવિજ્ઞાન એક જ સળંગ વાક્ય - સૂત્રમાં ગૂંથેલ અનન્ય સૂત્રાત્મક લાક્ષણિક શૈલીથી નિખુષપણે વિવરી દેખાડી, બંધ પ્રક્રિયાનું સમસ્ત તત્ત્વ સર્વસ્વ સમર્પક રહસ્ય પ્રસ્તુટ કર્યું છે અને ડિડિમ નાદથી જાહેર કર્યું છે કે કર્તાકર્મપ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન જ. આ અજ્ઞાનને લીધે જ જીવ ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મ કરે છે અને જીવના આ અજ્ઞાનજન્ય ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મને લીધે જ જીવને પૌગલિક કર્મબંધ દ્વવ્યકર્મ બંધ) થાય છે. આ “આત્મખ્યાતિને અનુસરી - અનુવદી સર્વ ભાવ આ ગ્રંથમાં સર્વત્ર આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યો છે. આ કર્તાકર્મપ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે ? તેનો ખુલાસો (૭૧)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે - જ્યારે આ જીવને આત્માનો અને આગ્નવોનો વિશેષાંતર જ્ઞાત હોય છે, ત્યારે તેને બંધ નથી હોતો.” આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્કુટ વિવર્યો છે - “અહીં નિશ્ચયે સ્વભાવમાત્ર વસ્તુ છે અને સ્વનું ભવન સ્વભાવ, તેથી જ્ઞાનનું ભવન નિશ્ચયે કરીને આત્મા, ક્રોધાદિનું ભવન તે ક્રોધાદિ "" એમ આત્માનું અને ક્રોધાદિનું નિશ્ચય કરીને એકવસ્તુત્વ નથી, એવા પ્રકારે આત્મા, આત્માના અને આસવોના વિશેષદર્શનથી જ્યારે ભેદ જાણે છે, ત્યારે એની અનાદિ પણ અજ્ઞાના (અજ્ઞાનજન્ય) કર્ણ કર્મ પ્રવૃત્તિ નિવર્તે છે અને તેની નિવૃત્તિ થયે અજ્ઞાનનિમિત્ત પુગલદ્રવ્યકર્મબંધ પણ નિવર્તે છે, તથા તેમ સતે જ્ઞાનમાત્ર થકી જ બંધનિરોધ સિદ્ધ થાય.’ જ્ઞાનમાત્ર થકી જ બંધ નિરોધ કેમ ? તેનું સ્પષ્ટીકરણ (૭૨)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - આશ્રવોનું અશુચિત્વ અને વિપરીત ભાવ અને દુઃખના કારણો જાણીને જીવ તેમાંથી નિવૃત્તિ કરે છે.” આનું વિવરણ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પ્રકાર્યું છે - “જલમાં સેવાલ જેમ • આઝવો નિશ્ચયે - અશુચિઓ, ભગવાન આત્મા તો અત્યંત શુચિ જ. ** અન્યસ્વભાવો નિશ્ચય કરીને આસવો, ભગવાન આત્મા તો અનન્ય સ્વભાવ જ. આગ્નવો નિશ્ચય કરીને દુઃખના કારણો, ભગવાન આત્મા તો નિત્યમેવ અનાકુલત્વ સ્વભાવથી અકાર્ય કારણપણાને લીધે દુઃખનું અકારણ, - એમ વિશેષદર્શનથી જ્યારે જ આત્મા- આમ્રવનો ભેદ જણે છે, ત્યારે જ ક્રોધાદિ આસ્રવોમાંથી નિવર્સે છે. તેઓમાંથી (આસવોમાંથી) અનિવર્તમાનને તેના પારમાર્થિક ભેદજ્ઞાનની અસિદ્ધિ છે માટે. તેથી કરીને ક્રોધાદિ આગ્નવ નિવૃત્તિથી અવિનાભાવી એવા જ્ઞાનમાત્ર થકી જ અજ્ઞાનજન્ય પૌગલિક કર્મનો બંધનિરોધ સિદ્ધ થાય.” ઈ. આમ ભગવતી “આત્મખ્યાતિ'માં જે કહ્યું તેની પરિપુષ્ટિરૂપ - સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૪૭) આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “પરપરણતિને છોડતું અને ભેદવાદોને ખંડતું એવા આ ઉચંડ અખંડ જ્ઞાન ઉચ્ચપણે ઉદિત છે, તો અહીં કર્તાકર્મપ્રવૃત્તિને અવકાશ કેમ હોય વાર ? વા પૌગલિક કર્મબંધ કેમ હોય વારુ.” કયા વિધિથી આ આસ્રવોથી નિવર્તે છે ? એ અત્ર (૭૩)મી ગાથામાં આચાર્યજીએ પ્રદર્શિત કર્યો છે - “હું એક નિશ્ચયે શુદ્ધ, નિર્મમત, જ્ઞાન-દર્શન સમગ્ર છું, તેમાં સ્થિત, તચિત્તવાળો હું આ સર્વને (ક્રોધાદિ આગ્નવોને) ક્ષય પમાડું છું.' - આ અદૂભુત ગાથાની અદ્દભુત વ્યાખ્યા અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે. આ લેખકે “અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં વિસ્તારથી વિવરી છે. ૭૬ Page #80 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન અને આસ્રવ નિવૃત્તિનું સમકાલપણું કેવી રીતે ? તેનો સ્પષ્ટ ખુલાસો (૭૪)મી ગાથામાં આચાર્યજીએ પ્રદર્શિત કર્યો છે - “જીવનિબદ્ધ આ (આમવો) અધ્રુવ, અનિત્ય, અશરણ, દુઃખો અને દુઃખલો છે એમ જાણીને તેઓમાંથી નિવર્તે છે.” - આ ગાથાની અલૌકિક અપૂર્વ વ્યાખ્યા અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં અદૂભુત વૈધર્મ દૃષ્ટાંતોથી પ્રકાશી છે. ઉક્તની પુષ્ટિમાં જ્ઞાનીને જગતુના સાક્ષી તરિકે બિરદાવતો અમૃત સમયસાર કળશ (૪૮) અમૃતચંદ્રજી લલકારે છે - “એવા પ્રકારે એમ હવે પરદ્રવ્યમાંથી પરા નિવૃત્તિ વિરચીને, વિજ્ઞાનઘન સ્વભાવ “સ્વ”ને અભય થકી “પર” આસ્તિક્ય કરતો સતો, અજ્ઞાનથી ઉઠેલા કક્કર્મકલનરૂપ ક્લેશથી નિવૃત્ત એવો સ્વયં જ્ઞાનીભૂત જગતનો સાક્ષી પુરાણ પુરુષ “ઈતઃ' અહીં “ચકાસે છે – પ્રકાશે છે.' આત્મા જ્ઞાનીભૂત કેમ લક્ષાય ? તેનો આ (૭૫)મી ગાથામાં આચાર્યજીએ લક્ષ કરાવ્યો છે - કર્મના પરિણામને અને તેમ જ નોકર્મના પરિણામને - આને આત્મા નથી કરતો, જે જાણે છે, તે શાની હોય છે. આનો પરમ અદ્દભુત પરમાર્થ પ્રકાશતાં અમૃતચંદ્રજીએ કર્નકર્મ7 વાસ્તવિક રીતે ક્યાં ઘટે ને ક્યાં ન ઘટે એનું ઊંડુ તત્ત્વજ્ઞાન સમજાવી અત્ર “સૂત્રાત્મક” “આત્મખ્યાતિમાં તલસ્પર્શી વૈજ્ઞાનિક મીમાંસા કરી છે - મોહાર્દિ અંતર કર્મ પરિણામ અને સ્પર્શાદિ બહિરુ નોકર્મ પરિણામ જે પુગલ પરિણામ હોઈ પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહ્યા છે, તેને આત્મા કરતો નથી, એટલે પરમાર્થથી તે તે પુદ્ગલ પરિણામ સાથે આત્માને કર્તૃ - કર્મત્વ સંબંધ નથી, પણ પુદ્ગલ પરિણામને આત્મા જાણે તો છે જ, એટલે કે પુલ પરિણામ જ્ઞાન તો આત્મા કરે છે, એટલે પુદ્ગલ પરિણામ જ્ઞાન સાથે જ આત્માનો કર્ણકર્મત સંબંધ છે. આ વસ્તુ અભુત તત્ત્વકલાથી ગૂંથેલ આ સળંગ પરમાર્થઘન એક જ સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિ' સૂત્રમાં ઘટ-મૃત્તિકા ને ઘટ-કુંભકારના સચોટ દષ્ટાંતથી અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ વિવરી દેખાડી છે. ઈ. ઉપરમાં જે “આત્મખ્યાતિ'માં કહ્યું તેના સારસમુચ્ચય રૂપ અમૃત સમયસાર કળશ (૪૯) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - આમ વ્યાપ્ય - વ્યાપકપણું તો તદાત્મામાં હોય, અતદાત્મમાં પણ ન જ હોય અને પુદ્ગલ ને આત્માનું તો તદાત્મપણું છે જ નહિ, અતદાત્મપણું જ છે, એટલે તેમાં વ્યાપ્ય-વ્યાપક ભાવનો સંભવ ક્યાંથી હોય ? આમ વ્યાપ્ય - વ્યાપક ભાવનો સંભવ ન હોય તો કર્ણ કર્મની સ્થિતિ પણ ક્યાંથી હોય ? એવા પ્રકારે ઉદ્દામ વિવેકરૂપ સર્વગ્રાસી “મહસુ'થી - મહાતેજ: ભારથી અજ્ઞાન - તમને ભેદી નાંખતો એવો આ પુરુષ જ્ઞાની થઈ ત્યારે કર્તુત્વશૂન્ય લસલસી રહ્યો. પુગલકર્મને જાણતા જીવનો પુગલની સાથે કર્કર્મભાવ શું હોય છે? શું નથી હોતો? આનો સ્પષ્ટ ઉત્તર (૭૬)મી ગાથામાં આચાર્યજીએ આપ્યો છે - “અનેક પ્રકારનું પુદગલ કર્મ સ્કુટપણે જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્ય પર્યાયે નથી પરણમતો નથી, નથી ગ્રહતો, નથી ઉપજતો.' - આ ગાથાનો પરમાર્થ મર્મ અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે - ** જ્ઞાની સ્વયં અંતરવ્યાપક થઈ બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને - કળશને મૃત્તિકાની જેમ આદિ - મધ્ય - અંતમાં વ્યાપીને - નથી ગ્રહતો નથી તથા પરિણમતો નથી અને તથા ઉપજતો, તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવા વ્યાપ્ય લક્ષણ પદ્રવ્ય પરિણામ કર્મને નહીં કરતા જ્ઞાનીનો – પુદ્ગલ કર્મને જાણતાં છતાં – પુદ્ગલ સાથે કર્કર્મભાવ નથી.” અર્થાત જ્યાં વ્યાપ્ય - વ્યાપક ભાવ હોય ત્યાં જ કÇકર્મભાવ ઘટે, પણ પુદ્ગલરૂપ પરદ્રવ્ય સાથે આત્માને તેવો વ્યાપ્ય - વ્યાપક ભાવ નથી, એટલે પુદ્ગલ પરિણામને જાણતાં છતાં આત્માનો જુગલ સાથે કર્તકર્મભાવ નથી, આ વસ્તુતત્ત્વ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં અત્યંત પરિફુટ સમજવ્યું છે અને આ લેખકે “અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યું છે. (૨) સ્વ પરિણામને જાણતા જીવનો પુદગલની સાથે કર્વકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? - આનો ઉત્તર (૭૭)મી ગાથામાં અભુત ગમિક સૂત્ર શૈલીથી આપ્યો છે - “અનેક પ્રકારનો સ્વક (પોતાનો) પરિણામ સ્લેટપણે જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્યપર્યાયે નથી પરિણમતો, નથી રહતો, નથી ઉપજતો.' (૩) પુદ્ગલ કર્મફલને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્ણાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? આ તૃતીય ભંગનો ઉત્તર ૭૭. Page #81 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (૭૮)મી ગાથામાં આપ્યો છે - “અનંત પુદગલ કર્મફલ જાણતાં છતાં જ્ઞાની નિશ્ચય કરીને પરદ્રવ્યપર્યાયે નથી પરિણમતો, નથી રહતો, નથી ઉપજતો.” (૪) જીવ પરિણામને, સ્વ પરિણામને અને સ્વપરિણામ ફલને નહિ જાણતા પુદ્ગલ દ્રવ્યનો જીવની સાથે કર્નાકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? આ ચતુર્થ ભંગનો ઉત્તર (૭૯)મી ગાથામાં આપ્યો છે - “તથા પ્રકારે પુગલ દ્રવ્ય પણ પરદ્રવ્યપર્યાય નથી પરિણમતું, નથી રહેતું, નથી ઉપજતું, પણ સ્વક (પોતાના) ભાવે પરિણમે છે.' - આ ચારે ભંગનું સૂક્ષ્મ પર્યાલોચન “આત્મખ્યાતિ'માં પ્રકાશ્ય છે. ઉપરમાં ચાર ગાથાઓમાં વ્યાપ્ય-વ્યાપક સિદ્ધાંત જે કર્તાકર્મભાવના હૃદયરૂપ છે, તેના નિશ્ચય રૂપ ઉડ અપૂર્વ તત્ત્વવિજ્ઞાન વિવરી દેખાડ્યું, તેનો સારસમુચ્ચય રૂપ અમૃત સમયસાર કળશ (૫૦) પરમાર્થ-મહાકવિ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “જ્ઞાની આ સ્વ – પર પરિણતિને જાણતો છતાં અને પુદ્ગલ નહિ જાણતો છતાં, અત્યંત ભેદને લીધે, અંતર વ્યાપ્ય - વ્યાપકત્વને કળવા નિત્ય અસહ-અસમર્થ છે, અજ્ઞાનને લીધે આ બેના ક-કર્મની ભ્રમમતિ ત્યાં લગી ભાસે છે, કે જ્યાં લગી કરવતની જેમ સદ્ય (શીઘ) અધ્ય ભેદ ઉપજાવીને વિજ્ઞાનાચિષ (વિજ્ઞાન તેજ:પ્રકાશ) પ્રકાશતો નથી.” અર્થાતુ કરવત જેમ અદયપણે કાષ્ઠની બે ફાડ કરે છે, તેમ આ ભેદજ્ઞાનની કરવત અદયપણે શીધ્ર જડ - ચેતનનો સ્પષ્ટ ભેદ ઉપજવવા રૂપ બે ફાડ કરે છે, એટલે આ વિજ્ઞાનાચિષ - વિજ્ઞાન અગ્નિની જ્વાલા ઉગ્રપણે પ્રકાશે છે. હવે જીવપરિણામનું અને પુદ્ગલપરિણામનું અન્યોન્ય નિમિત્તપણું છે, તથાપિ તે બેનો કર્જ કર્મ ભાવ નથી એમ (૮૦-૮૧-૮૨) ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - (૧) જીવ પરિણામના હેતુએ પુદગલો કર્મત્વ પરિણમે છે, તેમજ પુદ્ગલ કર્મ નિમિત્તે જીવ પણ પરિણમે છે. (૨) નથી જીવ કર્મગુણો કરતો, તેમજ નથી કર્મ જીવગુણો કરતું, પણ અન્યોન્ય નિમિત્તથી જ બન્નેના પરિણામ જાણ ! (૩) એ કારણથી જ આત્મા સ્વક (પોતાના) ભાવે કરી કર્તા છે, પણ પુગલ કર્મ કત સર્વ ભાવોનો કર્તા નથી.' - આ ગાથાનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ તલસ્પર્શી મીમાંસન કર્યું છે - ** જીવ અને પુગલના પરસ્પર વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવને લીધે જીવને પુદ્ગલ પરિણામોના અને પુદગલ કર્મને પણ જીવ પરિણામોના કર્તકર્મત્વની અસિદ્ધિ સતે ** તે કારણથી - મૃત્તિકાથી કલશ જેમ, સ્વ ભાવ વડે કરી સ્વ ભાવના કરણને લીધે જીવ સ્વભાવનો કર્તા કદાચિત હોય, પણ મૃરિકાથી વસ્ત્રની જેમ સ્વ ભાવ વડે કરીને પરભાવ કરવાના અશક્યપણાને લીધે પુદ્ગલભાવોનો કર્તા કદાચિત. પણ ન હોય એમ નિશ્ચય છે.” તેથી આ સ્થિત છે કે જીવનો સ્વપરિણામો સાથે જ કર્ણકર્મભાવ અને ભોક્નભોગ્ય ભાવ છે, એમ અત્ર (૮૩)મી ગાથામાં શાસ્ત્રકાર આચાર્યજીએ તત્ત્વવિનિશ્ચય પ્રકાશ્યો છે - “એમ નિશ્ચય નયના અભિપ્રાયે આત્મા ફુટપણે, આત્માને જ કરે છે અને આત્મા તે આત્માને જ પુનઃ વેદે છે એમ જાણ !” - આ ગાથાના ભાવને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સમુદ્ર - સમીરના સચોટ દેણંતથી પરિપુષ્ટ કર્યો છે - જેમ સમીરનું સંચરણ - અસંચરણ નિમિત્ત છે જેનું એવી ઉત્તરંગ - નિસ્તરંગ એ બે અવસ્થાને વિષે પણ ” સમુદ્ર ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને પોતાને) કરતો આત્માને એકને જ પ્રતિભાસે છે, નહિ કે પુનઃ અન્યનેઃ તેમ પુદ્ગલ કર્મ વિપાકનો સંભવ - અસંભવ નિમિત્ત છે જેનું એવી અસંસાર - નિઃસંસાર એ બે અવસ્થાને વિષે પણ * જીવ સસંસાર વા નિઃસંસાર આત્માને કરતો આત્માને એકને જ કરતો ભલે પ્રતિભાસો ! મ પુનઃ અન્યને', ઈત્યાદિ. હવે (૮૪)મી ગાથામાં આચાર્યજી વ્યવહાર દર્શાવે છે – “પણ વ્યવહારના અભિપ્રાય આત્મા અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ કરે છે અને તે અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ પુનઃ વેદે છે.” આ ગાથાના ભાવને આત્મખ્યાતિ'માં ઘટ-મૃત્તિકા અને ઘટ-કુંભકારના સચોટ દષ્ટાંતથી “અમૃતચંદ્રજીએ સ્કુટ વિવરી દેખાડ્યો છે - જેમ અંતર્ વ્યાપ્ય – વ્યાપક ભાવથી મૃત્તિકાથી કળશ કરાતે સતે અને ભાગ્ય ભાવક ભાવથી મૃત્તિકાથી ૭૮ Page #82 -------------------------------------------------------------------------- ________________ જ અનુભવાતે સતે, બહિર્ વ્યાપ્ય - વ્યાપક ભાવથી કળશ સંભવને અનુકૂળ વ્યાપાર કરતો અને કળશકૃત જલોપયોગજન્ય તૃપ્તિ ભાવ્ય - ભાવક ભાવથી અનુભવતો કુંભકાર કળશ કરે છે અને અનુભવે છે - એવો લોકોનો પ્રથમ તો અનાદિ રૂઢ વ્યવહાર છે : તેમ - અંતર્ વ્યાપ્ય - વ્યાપક ભાવથી પુદ્ગલ દ્રવ્યથી કર્મ કરાતે સતે અને ભાવ્ય - ભાવક ભાવથી પુદ્ગલ દ્રવ્યથી જ અનુભવાતે સતે, બહિર્ વ્યાપ્ય - વ્યાપક ભાવથી - અજ્ઞાનને લીધે - પુદ્ગલ કર્મ સંભવને અનુકૂળ પરિણામ કરતો અને પુદ્ગલ કર્મ વિપાકથી સંપાદિત વિષય સન્નિધિથી પ્રાવિત સુખ દુઃખ પરિણતિને ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો જીવ પુદ્ગલ કર્મ કરે છે અને અનુભવે છે, એવો અજ્ઞાનીઓનો આસંસાર પ્રસિદ્ધ વ્યવહાર છે.’ હવે આને (વ્યવહારને) (૮૫)મી ગાથામાં આચાર્યજી દૂષવે છે જો આત્મા આ પુદ્ગલ કર્મને કરે છે અને તેને જ વેદે છે, તો બે ક્રિયાથી અવ્યતિરિક્ત (અભિન્ન - જૂદો નહિ એવા) આત્માનો પ્રસંગ પ્રાપ્ત થાય છે કે તે જિનાવમત છે.' - આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ નિષ્ઠુષ યુક્તિથી પરિસ્ફુટ પ્રકાશ્યો છે - ‘અહીં નિશ્ચયે કરીને સ્ફુટપણે ક્રિયા તો અખિલ પણ પરિણામ લક્ષણતાએ કરીને' ખરેખર ! પરિણામથી ભિન્ન છે નહિ, પરિણામ પણ પરિણામ - પરિણામીના અભિન્ન વસ્તુત્વને લીધે પરિણામીથી ભિન્ન છે નહિ, તેથી જે કોઈ ક્રિયા છે, તે સકલ પણ સ્ફુટપણે ક્રિયાવંતથી ભિન્ન નથી, એમ ક્રિયા અને કર્તાની અવ્યતિરિક્તતા (અભિન્નતા) વસ્તુસ્થિતિથી પ્રતપતી સતે - જેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી જીવ સ્વપરિણામ કરે છે અને ભાવ્ય - ભાવક ભાવથી તે જ અનુભવે છે, તેમ વ્યાપ્ય વ્યાપક ભાવથી પુદ્ગલકર્મ પણ જો કરે અને ભાવ્ય ભાવક ભાવથી તે જ અનુભવે, તો આ સ્વ - પર સમવેત ક્રિયાયની અવ્યતિરિક્તતા (અભિન્નતા) પ્રસક્ત સતે સ્વ - પર વિભાગના પ્રત્યસ્તમનને લીધે, અનેકાત્મક એક આત્માને અનુભવતો (તે) મિથ્યાર્દષ્ટિતાએ કરીને સર્વજ્ઞ અવમત હોય.' ઈત્યાદિ. - - દ્વિ (બે) ક્રિયાનો અનુભાવી મિથ્યાર્દષ્ટિ કયા કારણથી ? તેનો આ (૮૬)મી ગાથામાં આચાર્યજીએ ખુલાસો કર્યો છે ‘કારણકે આત્મભાવને અને પુદ્ગલભાવને બન્ને કરે છે, તેથી જ ઢિક્રિયાવાદિનો મિથ્યાદષ્ટિઓ હોય છે.' - આ ગાથાના ભાવનું ‘આત્મખ્યાતિ'માં ઘટ મૃત્તિકા ને ઘટ કુંભકારના દૃષ્ટાંતથી તત્ત્વ સર્વસ્વ સમર્પક વિવરણ કરતાં અમૃતચંદ્રજીએ અનન્ય અપૂર્વ અદ્ભુત તત્ત્વ રહસ્ય પ્રઘોતિત કર્યું છે કારણકે સ્ફુટપણે આત્મપરિણામને અને પુદ્ગલ પરિણામને કરતા આત્માને દ્વિક્રિયા વાદીઓ માને છે, તેથી તેઓ મિથ્યાદૅષ્ટિઓ જ છે, એમ સિદ્ધાંત છે અને એક દ્રવ્યથી દ્રવ્યન્દ્વય પરિણામ કરાતો મા પ્રતિભાસો ! યથા સ્ફુટપણે કુંભકાર કળશ સંભવને અનુકૂળ આત્મ વ્યાપાર પરિણામ - આત્માથી અવ્યતિરિક્ત, આત્માથી અવ્યતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી ક્રિયમાણ એવો કરતો પ્રતિભાસે છે, પણ કળશ કરણ અહંકારથી નિર્ભર છતાં, સ્વ વ્યાપારને અનુરૂપ મૃત્તિકાનો કળશ પરિણામ મૃત્તિકાથી અવ્યતિરિક્ત, કૃત્તિકાથી અવ્યતિરિક્ત પરિણતિ માત્ર ક્રિયાથી ક્રિયમાણ - એવો, કરાતો નથી પ્રતિભાસતો : તથા આત્મા પણ પુદ્ગલપરિણામને અનુકૂળ એવો - અજ્ઞાનને લીધે - આત્મપરિણામ આત્માથી અવ્યતિરિક્ત, આત્માથી અવ્યતિરિક્ત પરિણતિ માત્ર ક્રિયાથી ક્રિયમાણ એવો કરાતો ભલે પ્રતિભાસો ! પણ પુદ્ગલ પરિણામ કરણ અહંકારથી નિર્ભર છતાં, સ્વ પરિણામને અનુરૂપ પુદ્ગલનો પરિણામ પુદ્ગલથી અવ્યતિરિક્ત, પુદ્ગલથી અવ્યતિરિક્ત પરિણતિ માત્ર ક્રિયાથી ક્રિયમાણ એવો, કરતો મા પ્રતિભાસો! ઈત્યાદિ. - - ૭૯ - ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે અપૂર્વ તત્ત્વ વિજ્ઞાન પ્રકાશ્યું, તેની પરિપુષ્ટિ કરતા સારસમુચ્ચયરૂપ આ ચાર અમૃત સમયસાર કળશમાં (૫૧-૫૪) અમૃતચંદ્રજીએ કર્તૃ-કર્મના ધંડુ ગંભીર પરમ રહસ્યભૂત તત્ત્વજ્ઞાન અદ્ભુત શબ્દ - અર્થ - તત્ત્વ ચમત્કૃતિથી સંગીત કર્યું છે - (૧) જે પરિણમે છે તે કર્તા, પરિણામ તે કર્મ હોય, જે પરિણતિ તે ક્રિયા, ત્રય પણ વસ્તુતાથી ભિન્ન નથી ઈ. (૨) એક સદા પરિણમે છે, એકનો સદા પરિણામ ઉપજે છે, એકની પરિણતિ હોય, કારણકે અનેક પણ એક જ છે. (૩) ઉભય (બે) નિશ્ચયે કરીને પરિણમતા નથી, ઉભયનો (બેનો) પરિણામ ઉપજે નહિ, ઉભયની (બેની) પરિણતિ હોય નહિ, કારણકે અનેક અનેક જ સદા હોય. (૪) એકના નિશ્ચયે કરીને બે Page #83 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કર્તા હોય નહિ અને એકના બે કર્મો હોય નહિ અને એકની બે ક્રિયાઓ હોય નહીં, કારણકે એક અનેક ન હોય.' તાત્પર્ય કે - (૧) જડ કર્તા કર્મ ને જડ ક્રિયા જ કરે છે, પણ ચેતન કર્મ ને ચેતન ક્રિયા કરે જ નહીં, (૨) ચેતન કર્તા ચેતન કર્મ ને ચેતન ક્રિયા જ કરે છે, પણ જડ કર્મ ને જડ ક્રિયા કરે જ નહિ. આ ઉપરથી ફલિત થતા બોધની અત્રે આ અમૃત સમયસાર કળશમાં (૫૫) અમૃતચંદ્રજી ઉઘોષણા કરે છે - “આસંસારથી જ અહીં - આ લોકને વિષે મોહીઓનું “પરને હું કરૂં” એવું દુર્વાર મહાઅહંકાર રૂપ તમસું અત્યંત વેગે દોડી રહ્યું છે, તે ભૂતાર્થ પરિગ્રહથી જો એક વાર વિલય પામી જાય તો જ્ઞાનઘન આત્માને અહો ! પુનઃ બંધન શું હોય ખરૂં?' આ અમૃત કળશનો ભાવ આ લેખકે સ્વરચિત “અહમ અનાદિ હારૂં બાળ રે' - એ “અમૃત પદમાં’ ઝીલ્યો છે. હવે આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૫૬) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “આત્મભાવોને આત્મા કરે છે, પરભાવોને સદા પર કરે છે, આત્માના ભાવો નિશ્ચયે આત્મા જ, પરના તે પર જ', આ સિદ્ધાંતનું આ (૮૭)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - ‘મિથ્યાત્વ પુનઃ બે પ્રકારનું - જીવ અને અજીવ તેમજ અજ્ઞાન, અવિરતિ, યોગ, મોહ, ક્રોધ આદિક આ ભાવો પણ જીવ - અજીવ એમ બે પ્રકારના છે.” આ સિદ્ધાંતિક વસ્તુનું “આત્મખ્યાતિ'માં મયૂર-મુકુરંદના (દર્પણ) સમર્થ દાંતથી અમૃતચંદ્રજીએ વજલેપ દઢીકરણ કર્યું છે, અને અહીં કોણ જીવ - અજીવ એનો પ્રગટ ભેદ (૮૮)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે . “મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન - આ અજીવ તે પુદ્ગલ કર્મ અને અજ્ઞાન, અવિરતિ, મિથ્યાત્વ - આ જીવ તે ઉપયોગ.” આનું ઓર સ્પષ્ટીકરણ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ કર્યું છે - “જે નિશ્ચયથી મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ઈત્યાદિ અજીવ, તે અમૂર્ત એવા ચૈતન્ય પરિણામથી અન્ય એવું મૂર્ત પુદ્ગલ કર્મ છે અને જે મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ઈત્યાદિ જીવ, તે મૂર્ત એવા પુદગલ કર્મથી અન્ય એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે ઈત્યાદિ. આ મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી ? એનો ઉત્તર (૮૯)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે – “ઉપયોગના – મોહયુક્ત એવાના અનાદિ ત્રય પરિણામો - મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ જાણવો.” આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ'માં સ્ફટિકની સ્વચ્છતાના અપૂર્વ અદ્ભુત દૃષ્ટાંતથી સમર્થન કરી અમૃતચંદ્રજીએ અદ્ભુત તસ્વપ્રકાશ રેલાવ્યો છે - સ્વરસથી જ સમસ્ત વસ્તુ સ્વભાવભૂત સ્વરૂપ પરિણામનું સમર્થપણું સતે, ઉપયોગનો ફુટપણે - અનાદિ વવંતરભૂત મોહયુક્તપણાને લીધે - મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એમ ત્રિવિધ પરિણામ વિકાર છે અને તે તો તેને સ્ફટિકની સ્વચ્છતાની જેમ પરતઃ (પર થકી) પણ પ્રભવતો દેષ્ટ છે : યથા સ્ફટિક સ્વચ્છતાનો - સ્વરૂપ પરિણામ સમર્થપણું સતે, કદાચિતુ નીલ - હરિત - પીત તમાલ - કદલી - કાંચન પાત્ર ઉપાશ્રયના યુક્તપણાને લીધે, નીલ - હરિત - પીત એવો ત્રિવિધ પરિણામ દષ્ટ છે : તથા ઉપયોગનો - અનાદિ મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ સ્વભાવ એવા વવંતરભૂત મોહના યુક્તપણાને લીધે - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ એવો ત્રિવિધ પરિણામવિકાર દેખવ્ય (દેખવા યોગ્ય) છે.” ' હવે આત્માનું ત્રિવિધ પરિણામ વિકારનું કર્તત્વ આ (૯૦)મી ગાથામાં આચાર્યજીએ દર્શાવ્યું છે - “અને એઓ (મિથ્યાદર્શનાદિ) સતે, શુદ્ધ નિરંજન ભાવ એવો ઉપયોગ ત્રિવિધ હોય છે, તે ઉપયોગ જે ભાવ કરે છે, તેનો તે કર્તા હોય.” આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયા વિવરી દેખાડી અમૃતચંદ્રજીએ પ્રસ્ફટ કર્યો છે - “હવે એમ અનાદિ વસ્તૃતરભૂત મોહયુક્તપણાને લીધે આત્મામાં ઉપ્લવી રહેલા મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ભાવરૂપ આ ત્રિ (ત્રણ) પરિણામ વિકારો નિમિત્તભૂત સતે, આ ઉપયોગ પરમાર્થથી શુદ્ધ નિરંજન અનાદિનિધન વસ્તુ સર્વસ્વભૂત ચિન્માત્રભાવત્વથી એકવિધ છતાં, અશુદ્ધ સાંજન અનેકભાવત્વને આપન્ન થઈ રહેલ ત્રિવિધ થઈ, સ્વયં અજ્ઞાનીભૂત કર્તુત્વને ઉપઢૌકતો વિકારથી પરિણમી, જે જે ભાવ આત્માનો કરે છે, તેનો તેનો નિશ્ચય કરીને ઉપયોગ કર્તા હોય.” ઈ. હવે આત્માનું ત્રિવિધ પરિણામ વિકારનું કર્તુત્વે સતે પુદ્ગલ દ્રવ્ય સ્વત એવ કર્મત્વ પરિણમે છે ૮૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ અને તેમાં ના ગામમાં પ્રતિ એમ આ (૯૧)મી ગાથામાં પ્રતિપાદન કર્યું છે - “આત્મા જે ભાવ કરે છે. તે ભાવનો તે કર્તા હોય છે અને તેમાં સ્વયં પુદગલદ્રવ્ય કર્મત્વ પરિણમે છે. આનો ભાવ “આત્મખ્યાતિ'માં સાધકના દાંતથી ઓર સમર્થિત કર્યો છે - “આત્મા ફુટપણે આત્માથી તથા પરિણમનથી નિશ્ચય કરીને જે ભાવ કરે છે, તેનો આ કર્તા હોય, સાધકવતું. તે નિમિત્ત સતે (હોતાં) પુદ્ગલ દ્રવ્ય કર્મત્વ સ્વયમેવ પરિણમે છે.” ઈત્યાદિ અને અજ્ઞાન થકી કર્મ પ્રભવે છે એવું તાત્પર્ય (૯૨)મી ગાથામાં પ્રકાશે છે - “પરને આત્મા કરતો અને આત્માને પણ પર કરતો એવો અજ્ઞાનમય જીવ કર્મોનો કારક હોય છે.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્યો છે - “આ આત્મા પ્રગટપણે અજ્ઞાનથી પર અને આત્માના પરસ્પર વિશેષનું અનિર્ણાન સતે, પરને આત્મા કરતો અને આત્માને પર કરતો સ્વયં અજ્ઞાનમયીભૂત એવો કર્મોનો કર્તા પ્રતિભાસે છે', ઈત્યાદિ. પણ જ્ઞાન થકી કર્મ પ્રભવતું (જન્મતું) નથી એમ (૯૩)મી ગાથામાં પ્રકાશે છે - “પરને આત્મા અકરતો અને આત્માને પણ પર અકરતો એવો તે જ્ઞાનમય જીવ કર્મોનો અકારક (અકર્તા) હોય છે.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં પરિટ્યુટ વિવેચ્યો છે - “આ આત્મા પ્રગટપણે જ્ઞાનથી પર અને આત્માના પરસ્પર વિશેષનું નિર્ણાન સતે, પરને આત્મા અ-કરતો ને આત્માને પર અ-કરતો સ્વયં જાનમથીભૂત એવો, કર્મોનો અકારક પ્રતિભાસે છે.” ઈત્યાદિ. અશાન થકી કર્મ કેમ પ્રભવે છે? એનો અહીં (૯૪)મી ગાથામાં શાસ્ત્રકાર આચાર્યજીએ ખુલાસો કર્યો છે અને તેની સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા (Scientific process) આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્યુટ વિવરી દેખાડી અપૂર્વ તત્ત્વપ્રકાશ વિસ્તાર્યો છે - “આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય પરિણામ - પર - આત્માના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી, સમસ્ત ભેદને અપહૃત કરી (છૂપાવી, ઓળવી) ભાવ્ય - ભાવકભાવને આપન્ન (પામેલા) ચેતન - અચેતન સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે - “હું ક્રોધ છું' એવી સવિકાર ચૈતન્ય પરિણામથી પરિણમતો, તે સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો કર્તા હોય.” ઈત્યાદિ. ઉપરની ગાથાના અનુસંધાનમાં (૯૫)મી ગાથા આચાર્યજી પ્રકાશે છે - “ત્રિવિધ આ ઉપયોગ ધર્માદિરૂપ આત્મવિકલ્પ કરે છે, તે ઉપયોગરૂપ આત્મભાવનો તે કર્તા હોય છે, અને તેની સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા “આત્મખ્યાતિ'માં વિવરી દેખાડી અમૃતચંદ્રજીએ અદૂભુત તત્ત્વ ઉદ્યોત રેલાવ્યો છે - આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય પરિણામ, પરસ્પર અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદને અપહૃત કરી (છુપાવી, ઓળવી), જોય - જ્ઞાયક ભાવાપન્ન (ભાવને પામેલા) પર - આત્માના સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે – “હું ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવાંતર - એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી કરીને આ આત્મા “હું ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવાંતર' એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્ય પરિણામથી પરિણમતો, તે સોપાધિ ચૈતન્ય પરિણામસ્વરૂપ આત્મભાવનો કર્તા હોય.” ઈત્યાદિ. આ જે ઉપરમાં આટલું વિવરી દેખાડ્યું તે પરથી આ સ્થિત છે કે કર્તૃત્વમૂલ અજ્ઞાન છે, એમ આ (૯૬)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે – “એમ મંદબુદ્ધિ - અજ્ઞાનભાવથી પરદ્રવ્યોને આત્મા કરે છે અને આત્માને પણ પર કરે છે.” આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ભૂતાવિષ્ટ-ધ્યાનાવિષ્ટના દāતથી સાંગોપાંગ બિંબપ્રતિબિંબ ભાવથી તેનું અપૂર્વ અદૂભુત વ્યાખ્યાન પ્રકાશ્ય છે - “ક્રોધાદિ ફુટપણે હું ક્રોધાદિ છું ઈત્યાદિ જેમ અને હું ધર્મ છું ઈત્યાદિ જેમ, આત્મા પરદ્રવ્યોને આત્મા કરે છે ને આત્માને પણ પરદ્રવ્યો કરે છે, તેથી આ - અશેષ વસ્તુ સંબંધથી રહિત નિરવધિ વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છતાં – અજ્ઞાનને લીધે જ સવિકાર - સોપાધિરૂપ કરાયેલ ચૈતન્ય પરિણામતાએ કરીને તથાવિધ આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે એમ આત્માનું ભૂતાવિષ્ટ – ઘાનાવિષ્ટની જેમ, કર્તૃત્વ- મૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે.” આ “આત્મખ્યાતિ’નો ભાવ આ લેખકે સ્વરચિત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં નિખુષ્મણે સ્કુટ વિવેચ્યો છે. ૮૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેથી આ સ્થિત છે કે જાન થકી કર્ણત્વ નાશે છે એવો નિશ્ચયસિદ્ધાંત અત્ર (૯૭)મી ગાથામાં મગવાન શાસ્ત્રકારે પ્રતિપાદન કર્યો છે - “આથી જ (અજ્ઞાનથી જ) તે આત્મા કર્તા નિશ્ચયવિદોથી પરિકથિત છે, એમ નિશ્ચયથી જે જાણે છે તે સર્વ કર્તૃત્વ મૂકે છે. આ ગાથાનો ભાવ “વિજ્ઞાનઘન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભગવતી “આત્મખ્યાતિ'માં પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં વિવરી દેખાડી તેનું તત્ત્વ સર્વસ્વ સમર્પક પરમ અદભત વ્યાખ્યાન કરી, કર્તાપણા - અકર્તાપણાનો સાંગોપાંગ સકલ વૈજ્ઞાનિક અનુક્રમ વિધિ પ્રકાશ્યો છે અને આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિસ્યુટ વિવેચ્યો છે - જેથી આ અજ્ઞાનથી પર - આત્માનો એકત્વ વિકલ્પ આત્માનો કરે છે, તેથી આત્મા નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે, પણ જે એમ જાણે છે તે સમસ્ત કર્તૃત્વ ઉત્સર્જે (છોડી ઘે) છે, તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે, તે આ પ્રકારે : ૯૭) અહીં આ આત્મા ફુટપણે અજ્ઞાની સતો, અજ્ઞાનને લીધે આસંસારપ્રસિદ્ધ મિલિત સ્વાદના સ્વાદનથી મુદ્રિત - ભેદ સંવેદન શક્તિવાળો અનાદિથી જ હોય, તેથી તે પરને અને આત્માને એકત્વથી જાણે છે, તેથી “ક્રોધ હું ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે, તેથી નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ તે વારંવાર અનેક વિકલ્પોથી પરિણમતો કર્તા પ્રતિભાસે છે. (૨) પણ જ્ઞાની સતો જ્ઞાનને લીધે તદાદિ પ્રસિદ્ધયતા પ્રત્યેક સ્વાદના સ્વાદથી ઉન્મુદ્રિત-ભેદ સંવેદન શક્તિવાળો હોય, તેથી કરીને અનાદિનિધન, અનવરત સ્વદમાન નિખિલ રસાંતરથી વિવિક્ત અત્યંત મધુર શૈતન્ય એકરસ આ આત્મા, ભિન્નરસા કષાયો, તેઓની સાથે એકત્વ વિકલ્પકરણ તે અજ્ઞાનથી - એમ નાનાત્વથી (ભિન્નપણાથી) પરને અને આત્માને જાણે છે, તેથી અકતક એક જ્ઞાન જ હું છું - નહિ કે કૃતક અનેક ક્રોધાદિ પણ, એમ “ક્રોધ હું ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ કરતો નથી, તેથી તે સમસ્ત પણ કત્વ ફગાવી ઘે છે, તેથી નિત્યમેવ ઉદાસીન અવસ્થાવાળો તે જાણતો જ બિરાજે છે, તેથી નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનભૂત તે અત્યંત અકર્તા પ્રતિભાસે છે.” ઈ.” ઉપરમાં “આત્મખ્યાતિમાં ગદ્ય ભાગમાં કર્તૃત્વમૂલ અજ્ઞાન વિવરી દેખાડ્યું, તેની પરિપુષ્ટિ રૂપ સારસમુચ્ચયરૂપ આ અમૃત કળશ (૫૭) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “જે ખરેખર ! સ્વયં જ્ઞાન હોતાં છતાં અજ્ઞાનથી જ સલુણ - અભ્યવહારકારી જે છે - રાગ કરે છે, તે શ્રીખંડ પીને મધુરાગ્લ (ખટમીઠા) રસની અતિગૃદ્ધિથી ખરેખર ! ગાયનું જાણે રસાલ દૂધ દૂહે છે !' અર્થાતુ તે અજ્ઞાનને લીધે જ સતણાવ્યવહારકારી - તૃણ સાથે અભ્યવહાર - આહાર કરનારો છે. હાથી જેમ સુંદર શુદ્ધ ધાન્ય હોય તેને તૃણ સાથે ભેળવીને - મિશ્ર કરીને ખાય છે, તેમ આ જ્ઞાનમય આત્મા સ્વયં નિશ્ચયથી પ્રગટ શુદ્ધ જ્ઞાન છે છતાં, પોતાના નિજ સ્વરૂપનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધે જ રાગાદિ રંગના અનુરંજન સાથે મિશ્રપણે - અશુદ્ધભાવ સહિતપણે અશુદ્ધ અનુભવ કરે છે. આ અજ્ઞાની જીવનું આ સતણાવ્યવહારકારી પણું છોડાવવા પરમાર્થ - મહાકવિ અમૃતચંદ્રજી સુંદર અન્યોક્તિથી કહે છે કે જાણે દધિ-ઈસુ પીને મધુર-અમ્લ ખટમીઠા રસની અતિગૃદ્ધિથી ખરેખર ! ગાયનું રસાલ દૂધ દોહે છે ! આના પછીના અજ્ઞાનની ભારોભાર નિંદા કરતા આ સમયસાર કળશ કાવ્યમાં (૫૮) કેટલાક સુપ્રસિદ્ધ દષ્ટાંતો તાદૃશ્ય આબેહુબ શબ્દચિત્રથી સ્વભાવોક્તિથી આલેખી મહા-પરમાર્થકવીશ્વર અમૃતચંદ્રજી ત્રણ અન્યોક્તિથી જીવોની અજ્ઞાન-નિદ્રા ઉડાડે છે - “અજ્ઞાનથી મૃગતૃષ્ણિકાને જલબુદ્ધિથી પીવાને મૃગો દોડે છે, અજ્ઞાનથી તમસમાં રજુમાં ભુજગાધ્યાસથી (દોરડીમાં) જનો દ્રવે છે - ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પચક્રકરણ થકી વાયુથી ઉત્તરંગ સમુદ્રની જેમ આ (જનો) સ્વયં શુદ્ધ જ્ઞાનમય છતાં આકુલ બની સ્વયં કર્તા થાય છે. અર્થાતુ અજ્ઞાનને લીધે મૃગતૃણિકાને - ઝાંઝવાના જલને જલબુદ્ધિથી મૃગો દોડે છે, અજ્ઞાનને લીધે તમસુ - ઘોર અંધકારમાં રજુમાં - દોરડામાં ભુજગ અધ્યાસથી - સાપ માની બેસવાથી જનો દ્રિવે છે - દડદડ દોડી જાય છે - એકદમ ભાગે છે અને અજ્ઞાનને લીધે વિકલ્પચક્રના - ચક્ર જેવા વિકલ્પ વૃંદના કરણ થકી - કરવા થકી વાયુથી ઉત્તરંગ - ઉંચા ઉછળતા તરંગવાળા અબ્ધિ - સમુદ્રની જેમ આકલ થયેલા આ જનો સ્વયં - પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં કર્તારૂપ થાય છે. ૮૨ Page #86 -------------------------------------------------------------------------- ________________ આગલા બે કળશમાં અજ્ઞાનની ભારોભાર નિંદા કરી, અમૃતચંદ્રજી મહાકવિએ આ અને પછીના પણ ત્રણ અન્યોક્તિથી સમયસાર કળશમાં (૫૯-૬૦) જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે - (૧) “જ્ઞાન થકી વિવેચકતાએ કરીને જે, નીર-ક્ષીરમાં હંસની જેમ, પર -આત્માનો વિશેષ જાણે છે, તે અચલ ચૈતન્ય ધાતએ સદા અધિરૂઢ થયેલો નિશ્ચય કરીને જાણે જ છે, કંઈ પણ કરતો નથી.” (૨) “જ્ઞાન થકી જ અનલ-જલની ઔશ્ય - મૈત્યની (ઉષ્ણપણા - શીતલપણાની) વ્યવસ્થા છે, જ્ઞાન થકી જ લવણના સ્વાદભેદનો ભુદાસ ઉલસાવે છે, જ્ઞાન થકી જ સ્વરસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુની અને ક્રોધાદિની ભિદા (ભિન્નતા) કર્ણભાવને ભેદતી એવી - પ્રભવે છે.' ઈ. આ જે ઉપરમાં કહ્યું તેના સારસર્વસ્વ રૂપ આ અમૃત સમયસાર કળશમાં (૬૧) અમૃતચંદ્રજીએ આત્મા આત્મભાવનો જ કર્તા હોય સ્પષ્ટ પ્રકાર્યું છે - “એમ આત્માને અજ્ઞાન કે જ્ઞાન પણ કરતો આત્મા આત્મભાવનો કર્તા હોય, ક્વચિતુ પરભાવનો કર્તા ન હોય.' અને આ હવે પછીની ગાથાના ભાવનું સૂચન કરતો આ અમૃત સમયસાર કળશ (૬૨) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - “આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન જ્ઞાનથી અન્ય શું કરે છે? આત્મા પરભાવનો કર્તા એ તો વ્યવહારિઓનો આ મોહ છે. - આ પ્રકારે - આ (૯૮)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે તેમ - “વ્યવહારથી જ આત્મા ઘટ - પટ - રથ દ્રવ્યો અને કરણો અને કર્મો અને વિવિધ નોકર્મો અહીં કરે છે. આ ગાથાનો ભાવ આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ફુટ પ્રકાશ્યો છે “કારણકે યથા આ આત્મા આત્મવિકલ્પ - વ્યાપાર વડે ઘટાદિ પરદ્રવ્યાત્મક બહિકર્મ કરતો પ્રતિભાસે છે, તેથી કરીને તથા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક સમસ્ત અંતઃકર્મ પણ કરે છે - અવિશેષ છે માટે - એવો વ્યવહારીઓનો ખરેખર ! વ્યામોહ છે.” તે સત નથી એમ (૯૯)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે – “અને જો તે પરદ્રવ્યોને કરે તો નિયમથી તન્મય હોય, કારણકે નથી તન્મય હોતો, તેથી તે તેઓનો કર્તા નથી હોતો.” આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ પ્રકાશ્યો છે. જ્ઞાની જ્ઞાનનો કર્તા હોય એમ (૧૦૧)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “પુદ્ગલ દ્રવ્યોના પરિણામો જે જ્ઞાનાવરણો હોય છે, તેઓને આત્મા નથી કરતો, જે જાણે છે તે જ્ઞાની હોય છે.” અને તેનું ગોરસાધ્યક્ષના સમર્થ દષ્ટાંતથી સમર્થન કરી “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ અપૂર્વ અદ્ભુત વ્યાખ્યાન કર્યું છે. અને અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય એમ (૧૦૨)મી ગાથામાં નિરૂપણ કર્યું છે - “આત્મા જે શુભ – અશુભ ભાવ કરે છે, તેનો તે નિયમથી કર્તા હોય છે અને તે આત્મા તેનો વેદક હોય છે. તેનું ‘આત્મખ્યાતિમાં અપૂર્વ ભાવોદ્દઘાટન કર્યું છે અહી નિશ્ચય કરીને અનાદિ અજ્ઞાનને લીધે પર - આત્માના એકત્વ અધ્યાસે કરીને જે આ આત્મા અચલિત વિજ્ઞાનઘન એક સ્વાદવાળા આત્માના સ્વાદને પણ મંદ-તીવ્ર સ્વાદવાળી બે પુગલ કર્મવિપાક દશા વડે ભેદતો સતો શુભ વા અશુભ અજ્ઞાનરૂપ ભાવ કરે છે, તે (આત્મા) ત્યારે તન્મયપણાને લીધે તે ભાવનો વ્યાપકપણાને કર્તા હોય છે અને તે ભાવ પણ ત્યારે તન્મયપણાએ કરીને તે આત્માનું વ્યાપ્યપણાને લીધે કર્મ હોય છે અને તે જ આત્મા ત્યારે તન્મયપણાએ કરીને તે ભાવનો ભાવકપણાને લીધે અનુભવિતા હોય છે અને એ ભાવ પણ ત્યારે તન્મયપણાને કરીને તે આત્માનો ભાવ્યપણાને લીધે અનુભાવ્ય હોય છે અને એમ અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય.” ઈ. અને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી, એમ (૧૦૩)મી ગાથામાં એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત આચાર્યજીએ પ્રસ્થાપિત કર્યો છે - “જે ગુણ જે દ્રવ્યમાં હોય છે, તે અન્ય દ્રવ્યમાં નથી સંક્રમતો, અન્યમાં અસંક્રાંત એવો તે દ્રવ્યને કેમ પરિણમાવે ?' આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાથી ઓર સમર્થિત કર્યો છે - “અહીં - આ લોકને વિષે ફુટપણે જે જેટલો કોઈ વસ્તુવિશેષ જે જેટલા કોઈ ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં વા ગુણમાં સ્વરસથી જ અનાદિથી જ વૃત્ત (વર્તી રહેલો) છે નિશ્ચયથી અચલિત વસ્તુસ્થિતિ સીમાના ભેદવાના અશક્યપણાને ૮૩ Page #87 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ લીધે તેમાં જ વર્તે છે. પુનઃ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં અસંક્રમતો તે અન્ય વસ્તવિશેષને કેમ પરિણમાવે ? એથી કરીને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી.” ઈ. ઉપરમાં જે નિશ્ચયવાર્તા કહી તે પરથી ફલિત થાય છે કે નિશ્ચયથી આત્મા પુદગલકર્મોનો અકર્તા સ્થિત છે, આ વસ્તુ (૧૦૪)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશી છે - “આત્મા પુદ્ગલમય કર્મમાં દ્રવ્ય - ગુણ નથી કરતો, તેમાં તે ઉભય નહિ કરતો તે તેનો કર્તા કેમ ?' આ નિશ્ચય સિદ્ધાંત આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ કલશ ને કલશકારનાં દેશંતથી ઓર સમર્થિત કર્યો છે. આ જે ઉપરમાં કહ્યું તેથી અન્ય તો ઉપચાર છે એમ અત્ર (૧૦૫)મી ગાથાઓ સ્પષ્ટ કર્યું અને તેનું અપૂર્વ વ્યાખ્યાન આત્મખ્યાતિ'માં પ્રકાશ્ય છે. * પણ આત્મા જે વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવે પણ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે પુગલ દ્રવ્યાત્મક કર્મ રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે, તે તો ફુટ ઉપચાર છે.” એ પણ કેવી રીતે ? તે રાજા-પ્રજાના દચંતથી અત્ર (૧૦૮)મી ગાથામાં પ્રકાર્યું છે અને તેનું “આત્મખ્યાતિ'માં અત્યંત વિશદીકરણ કર્યું છે, ઈ. તો પછી પગલકર્મનો કર્તા કોણ ? એ નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૩) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - “જીવ જો પુદગલ કર્મ કરતો નથી, તો પછી તે કોણ કરે છે ? એવી અભિશંકાથી જ તીવ્ર વેગી મોહનિર્મણાર્થે (વિધ્વંસનાર્થે, વિનાશાથે) આ સ્કુટપણે પુગલકર્મ ક સંકીર્તવામાં આવે છે, તે શ્રવણ કરો !” - આ અત્ર (૧૦૯-૧૧૨) ગાથામાં આચાર્યજીએ પ્રકાર્યું છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવરીને દેખાડ્યું છે - “પુદગલ કર્મનું નિશ્ચયથી પુદગલ દ્રવ્ય જ એક કર્ણ, તેના વિશેષો - મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ બંધની સામાન્ય હેતતાએ કરીને ચાર કર્તાઓ છે, તેઓ જ વિકલ્પવામાં આવતાં મિથ્યાષ્ટિ આદિ સયોગ કેવલી અંત તેર કર્તાઓ છે. કારણકે પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના વિકલ્પો - “ગુણ' શબ્દથી વાચ્ય એવા તેર વિશેષ પ્રત્યયો કેવલ જ કર્મો કરે છે, તેથી પુદ્ગલ કર્મોનો જીવ અકર્તા, ગુણો જ તેના કર્તાઓ અને તેઓ તો પુદ્ગલ દ્રવ્ય જ છે. તેથી સ્થિત છે કે પુદ્ગલ કર્મનું પુદ્ગલ દ્રવ્ય જ એક કરૂં છે.' ઈ. અને જીવ - પ્રત્યયનું એકત્વ નથી એ (૧૧૩-૧૧૫) ત્રણ ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્ય છે - (૧) “જેમ ઉપયોગ જીવથી અનન્ય છે, તેમ જો ક્રોધ પણ અનન્ય હોય તો જીવ અને અજીવનું એમ એનન્યપણું આવી પડ્યું. (૨) એમ તો અહીં જે જ જીવ તે જ નિયમથી તથા પ્રકારે અજીવ હોય, પ્રત્યય - નોકર્મ - કર્મોના એકત્વમાં આ દોષ છે. (૩) હવે જે હારા મતે ક્રોધ અને ઉપયોગાત્મા ચેતયિતા અન્ય હોય, તેમ જેમ ક્રોધ તેમ પ્રત્યય - કર્મ - નોકર્મ પણ અન્ય છે.' આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ અનન્ય વ્યાખ્યાન કર્યું છે. - હવે પુદ્ગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સાધે છે - સાંખ્યમતાનુયાયી શિષ્ય પ્રતિ - અત્ર (૧૧૬-૧૨૦)મી ગાથા આચાર્યજીએ પ્રકાશે છે - (૧) “જો આ પુદ્ગલ દ્રવ્ય જીવમાં સ્વયં બદ્ધ નથી, સ્વયં કર્મભાવે પરિણમતું નથી, તો તે અપરિણામી હોય છે. (૨) અને કાશ્મણ વર્ગણાઓ કર્મભાવે અપરિણમતી સતે, સંસારનો અભાવ પ્રસંગ આવશે અથવા સાંખ્યસમયનો પ્રસંગ આવશે. (૩) જીવ પુદ્ગલદ્રવ્યોને કર્મભાવે પરિણાવે, તો તે સ્વયં અપરિણમતાને ચેતયિતા કેમ પરિણાવે વારુ? (૪) હવે પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ કર્મભાવે પરિણમે છે, તો જીવ કર્મને (કાર્મણ વર્ગણાને) કર્મત્વ પરિણાવે છે, એ મિથ્યા છે. (૫) નિયમથી કર્મ પરિણત પુદ્ગલ દ્રવ્ય કર્મ જ હોય, તેમ જ્ઞાનાવરણાદિ પરિણત તેને (પુદ્ગલને) તે જ (જ્ઞાનાવરણાદિ) જાણ !' આ ગાથાનો ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિgષ યુક્તિથી અદ્ભુત મીમાંસન પ્રકાશ્ય છે. હવે અત્ર (૧૨૧-૧૨૫) ગાથામાં આચાર્યજીએ જીવ પરિણામિત્વનું સાધ્યું છે. (૧) જે હારા મતે સ્વયં કર્મમાં ન બદ્ધ આ જીવ સ્વયં ક્રોધાદિથી નથી પરિણમતો, તો સંસારનો અભાવ હોય વા સાંખ્ય સમયનો પ્રસંગ આવે છે. (૩) આત્મા સ્વયં ક્રોધભાવે પરિણમે છે તો પુદગલ કર્મ ક્રોધ જીવને ક્રોધિત્વ ૮૪ Page #88 -------------------------------------------------------------------------- ________________ પરિણાવે છે એ મિથ્યા થશે. (૫) ક્રોધ ઉપયુક્ત આત્મા ક્રોધ અને માન ઉપયુક્ત જ માન, માયા ઉપયુક્ત માયા અને લોભ ઉપયુક્ત લોભ હોય છે. આ ગાથાઓના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સયુક્તિથી સમર્થન કરી પરિપુષ્ટપણું પ્રસાધ્યું છે અને તેના સારસમુચ્ચય નિગમન કરતો અમૃત સમયસાર કળશ (૬૫) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે – “એમ જીવની સ્વભાવભૂત પરિણામ શક્તિ નિરંતરાયા સ્થિત છે, તે સ્થિત સતે તે (જીવ) જે ભાવ સ્વનો (પોતાનો - આત્માનો) કરે છે, તેનો જ તે કર્તા હોય.” ઈ. આ પ્રકારે અત્ર (૧૨૬) ગાથામાં આચાર્યજીએ પ્રકાયું છે - “જે ભાવ આત્મા કરે છે, તે કર્મનો તે કર્તા હોય છે, જ્ઞાનીનો તે (ભાવ) જ્ઞાનમય અને અજ્ઞાનીનો અજ્ઞાનમય હોય છે. આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પરમાર્થગંભીર સૂત્રાત્મક વ્યાખ્યાન પ્રકાશે છે. જ્ઞાનીનો ભાવ સમ્યક સ્વ - પર વિવેકથી અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનમય જ હોય : અજ્ઞાનીનો તો - સમ્યફ સ્વ - પર વિવેકના અભાવથી અત્યંત પ્રત્યસ્તમિત - વિક્તિ - આત્મખ્યાતિપણાને લીધે - અજ્ઞાનમય જ હોય.” અને જ્ઞાનમય થી શું ? અજ્ઞાનમય થકી શું થાય છે) એ (૧૨)મી ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાર્યું છે - અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય છે, તેથી તે કર્મો કરે છે અને જ્ઞાનીનો (ભાવ) જ્ઞાનમય છે, તેથી તે કર્મો નથી કરતો.” આ ગાથાનો અદ્ભુત ભાવ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ તત્ત્વકલાથી અદ્ભુત સૂત્રાત્મક શૈલીથી ગ્રથિત કરેલ ભગવતી “આત્મખ્યાતિ'માં તેનું સમગ્ર તત્ત્વવિજ્ઞાન પ્રદર્શિત કરી અલૌકિક જ્ઞાનચંદ્રિકા વિસ્તારી છે. એટલે જ (૧૨૮-૧૨૯) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “કારણકે જ્ઞાનમય ભાવ થકી જ્ઞાનમય જ ભાવ જન્મે છે, તેથી જ્ઞાનીના સર્વે ભાવો નિશ્ચયે જ્ઞાનમય હોય છે, કારણકે અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાન ભાવ જ જન્મે છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય હોય છે.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે અને તેના સારસમુચ્ચય આ સમયસાર કળશમાં (૬૭) સંગીત કર્યો છે - “જ્ઞાનિના સર્વે ભાવો નિશ્ચય કરીને જ્ઞાનનિવૃત્ત (જ્ઞાનથી સર્જિતો હોય છે - પણ અજ્ઞાનીના તે સર્વેય ભાવો અજ્ઞાન નિવૃત્ત (અજ્ઞાનથી સર્જિતો હોય છે.” હવે એ જ લોકપ્રસિદ્ધ દષ્ટાંતથી (૧૩૦-૧૩૧) ગાથામાં આચાર્યજીએ સમર્થન કર્યું છે - “કનકમય ભાવ થકી કંડલાદિ ભાવો જન્મે છે અને લોહમય ભાવ થકી જેમ કટકાદિ (કડા આદિ) ભાવ જન્મે છે, તેમ અજ્ઞાનિને અજ્ઞાનમય ભાવ થકી બહુવિધ પણ અજ્ઞાનમય જન્મે છે અને જ્ઞાનીના સર્વે ભાવો જ્ઞાનમય હોય છે.' આ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર પરિસ્પષ્ટ પ્રકાર્યું છે અને આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૬૮) સમયસાર સંગીત કર્યો છે - “અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને દ્રવ્યકર્મના નિમિત્ત એવા ભાવોની હેતુતા પામે છે.” ઈ. આ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ, (૧૩૨-૧૩૬)માં ગાથામાં આચાર્યજીએ સ્પષ્ટ નિરૂપણ કર્યું છે - (૧) “અજ્ઞાનનો તે ઉદય જે જીવોની અતત્ત્વઉપલબ્ધિ (તત્ત્વનું અજાણપણું) અને મિથ્યાત્વનો ઉદય તે જીવનું અશ્રદ્ધાનપણું. (૨) અને અસંયમનો ઉદય જે જીવોનું અવિરમણ હોય છે. (૩) તે જોગઉદય જાણ ! જે જીવોનો ચેષ્ટા ઉત્સાહ અથવા શોભન વા અશોભન વિરતિ ભાવ કર્તવ્ય છે. (૪-૫) એઓ હેતુભૂત સતે કાર્માણવર્ગણાગત ભાવે અષ્ટવિધ પરિણમે છે, ત્યારે જીવ પરિણામ ભાવોનો હેતુ હોય છે. આ ગાથાઓના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ તેનું તત્ત્વ સર્વસ્વ સમર્પક તલસ્પર્શી વિશદ વિવરણ પ્રકાડ્યું છે. અતઃ પુદ્ગલ દ્રવ્યથી પૃથગુભૂત જ જીવનો પરિણામ છે, એ (૧૩૭–૧૩૮) ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે. - “જીવના કર્મની સાથે રાગાદિ પરિણામો હોય છે, એમ તો જીવ અને કર્મ બન્ને ય રાગાદિ ભાવાપન્ન (પ્રાણ) થયા, પણ એક જ જીવનો રાગાદિથી ઉપજે છે, તો કર્મોદય હેતુઓ વિના જીવનો પરિણામ હોય છે.” આનું “આત્મખ્યાતિ'માં નિખુષ વ્યાખ્યાન પ્રકાશ્ય છે અને જીવથી પૃથગુભૂત જ પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે, એ (૧૩૯-૧૪૦) ગાથામાં આચાર્યજીએ નિરૂપણ કર્યું છે - “જો જીવની સાથે જ પુદ્ગલ દ્રવ્યનો કર્મ પરિણામ હોય છે, તો એમ પુદ્ગલ અને જીવ બન્નેય કર્મત્વ પ્રાપ્ત) થયા; પણ એક જ પુદ્ગલ દ્રવ્યનો કર્મભાવે પરિણામ હોય છે, તો જીવભાવ હેતુઓ ૮૫ Page #89 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વિના કર્મનો પરિણામ હોય છે. આનું પણ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વ્યાખ્યાન પ્રકાશ્ય છે. - તો પછી કર્મ આત્મામાં શું બદ્ધસ્કૃષ્ટ છે ? શું અબદ્ધસ્પષ્ટ છે ? એમ નય વિભાગથી (૧૪૧)મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - ‘જીવમાં કર્મ બદ્ધ અને સ્પષ્ટ છે એમ વ્યવહારનયનું કથન છે, પણ શુદ્ધ નયના મતે તો જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ હોય છે. આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પરિટ્યુટ વ્યાખ્યાન પ્રકાશ્ય છે - “જીવ અને પુદ્ગલકર્મના એક બંધાર્યાયત્વથી તદાત્વે (ત્યારે) વ્યતિરેકના અભાવને લીધે જીવમાં કર્મ બદ્ધ સૃષ્ટ છે એમ વ્યવહારનય પક્ષ છે ? જીવ અને પુગલના અનેક દ્રવ્યત્વથી અત્યંત વ્યતિરેકને લીધે જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે, એમ નિશ્ચયનય પક્ષ છે.' ઈ. આગલી ગાથામાં સમયસારને “પક્ષીતિક્રાંત' - સર્વ પક્ષથી પર કહ્યો, તે પક્ષાતિક્રાંતનું સ્વરૂપ શું છે? તેનું અત્ર (૧૪૩)મી ગાથામાં ભગવદ્ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટીકરણ કર્યું છે -- બન્ને ય નયોનું કથન કેવલ જાણે છે, પરંતુ સમયપ્રતિબદ્ધ એવો નયપક્ષ પરિહીન કંઈ પણ નયપક્ષ નથી ગ્રહતો.” આનું ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં દષ્ટાંત-દાષ્ટાંતિક ભાવ સાંગોપાંગ બિંબપ્રતિબિંબપણે દર્શાવતું તત્ત્વસર્વસ્વ સમર્પક અલૌકિક અદ્ભુત પરમ અમૃત વ્યાખ્યાન કરતાં અપૂર્વ તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. આમ “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે કહ્યું તેના પર આ અમૃત સમયસાર કળશ (૯૨) ચઢાવતાં, આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી શુદ્ધ આત્મભાવની પરિપુષ્ટિ કરતાં વદે છે - “ચિત સ્વભાવભરથી ભાવિત ભાવ અભાવ ભાવની પરમાર્થતાથી એક અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ ફગાવી દઈને ચેતું છું - અનુભવું છું.' પાતિક્રાંત જ સમયસાર એવા પ્રકારે અવતિષ્ઠ છે - એમ (૧૪૪) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “આ (એક આત્મા જ) સમ્યગુદર્શન - જ્ઞાન એ કેવલ વ્યપદેશ (નામ નિર્દેશ) લહે છે, સર્વ નયપક્ષ રહિત એવો જે કહેવામાં આવ્યો, તે સમયસાર.” એમ અત્રે ઉપસંહાર રૂપ નિગમન કર્યું છે અને તેનું પરમ પરમાર્થ હાર્દ પ્રકટ કરતું તત્ત્વસર્વસ્વ સમર્પક અલૌકિક પરમ અમૃત વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમયસાર “આત્મખ્યાતિ પ્રાપ્તિવિધિની અદભુત રહસ્ય ચાવી (Master-key) દર્શાવી છે. આ અભુત “આત્મખ્યાતિનો પરમગંભીર પરમાર્થ આશય આ ગ્રંથમાં સર્વત્ર આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિક્રુટ વિવેચ્યો છે અને આત્મખ્યાતિ'ના અંગભૂત અમૃત કળશનો પરમાર્થ આશય પણ પરિસ્પષ્ટ વિવરી દેખાડ્યો છે." હવે આ કર્તા - કર્મ અધિકારનો સર્વોપસંહાર કરતાં સપ્ત અમૃત સમયસાર કળશ (૯૩-૯૯) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી ચિદ્ ગગનમાં સપ્તર્ષિ સમા ચમકાવે છે. તે મધ્યે આ પ્રથમ કળશમાં (૯૩) નયપેક્ષ વિના નિર્વિકલ્પ ભાવથી અનુભવાતા આ સમયસાર પુરાણ પુરુષનું ઉત્કીર્તન કરે છે - ૧. “નયોના પક્ષો વિના અચલ અવિકલ્પ ભાવને આક્રામતો એવો જે સમયનો સાર નિભૂતોથી (ગૂપચૂપ, મૌનથી) સ્વયં આસ્વાદાઈ રહેલો ભાસે છે, તે વિજ્ઞાનૈકરસ આ ભગવાન પુણ્ય પુરાણ પુરુષ છે, જ્ઞાન દર્શન પણ આ છે, અથવા તો શું? જે કંઈ છે તે એક જ આ છે.” *** તથાપિ આ મોહ અરે ! નેપથ્યમાં કેમ રભસથી – આવેગથી - જોરશોરથી નાટક રહ્યો છે ? ૭. અથવા નાટક ભલે કરે, તથાપિ - જ્ઞાન જ્ઞાન થાય ને પુદ્ગલ પુદ્ગલ થાય તેમ આ કેવલ જ્ઞાન જ્યોતિ ઝળહળે છે, એવા ભાવનો અમૃત સમયસાર કળશ અમૃતચંદ્રજી આત્મભાવોલ્લાસથી લલકારે છે - (સમશ્લોકી) “કર્તા કર્મ જ્યમ ન બનતો કર્મ તે કંર્મ ના જ, જ્ઞાન જ્ઞાન જ્યમ જ બનતું પુદ્ગલો પુદ્ગલો જ; જ્ઞાન જ્યોતિ જ્વલિત અચલા અંતરે વ્યક્ત તેમ, ચિત્ શક્તિના ભરથી અતિશે એહ ગંભીર એમ. | ઈતિ કર્તા-કર્મ પ્રરૂપક દ્વિતીય અંક | Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩. પુણ્ય પાપ અધિકાર પુણ્ય-પાપ પ્રરૂપક તૃતીય અંક હવે એક જ કર્મ બે પાત્રરૂપ થઈ પુણ્ય-પાપરૂપે પ્રવેશે છે અને તેનો પ્રવેશ કરાવતાં, પરમાર્થ-મહાકવિ અમૃતચંદ્રજી તે કર્મના શુભ-અશુભ દ્વિરૂપની મોહબ્રાંતિ ટાળનારા જ્ઞાન-અમૃતચંદ્રનો ઉદય ઉદ્યોષતા આ અમૃત સમયસાર કળશ (૧૦૦, ૧૦૧) સંગીત કરે છે અને તાદેશ્ય ચિત્રમય સ્વભાવોક્તિ સંયુક્ત અન્યોક્તિ રજૂ કરે છે. “એક બ્રાહ્મણત્વનાં અભિમાન થકી દૂરથી મદિરા ત્યજે છે, બીજો “હું શુદ્ધ સ્વયં છું' એમ અભિમાની નિત્ય તે વડે જ સ્નાન કરે છે ! આ બન્નેય શુદ્રિકાના ઉદરમાંથી યુગપત - એક સાથે જોડકાં) નીકળેલા સાક્ષાત્ બે શૂદ્રો છતાં તેઓ જાતિભેદના ભ્રમથી વિચરે છે !' આવું ગ્રંથ સહસ્ત્રથી પણ ન દાખવી શકાય એવું પરમ તત્ત્વરહસ્ય અત્ર અમૃતચંદ્રજીએ માર્મિકપણે સૂચવી આગલી ગાથામાં (૧૪૫) આવતા ભાવનું સૂચન કર્યું છે. આ (૧૪૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “અશુભ કર્મને કુશીલ અને શુભ કર્મને સુશીલ તમે જાણો છો, તે સુશીલ કેમ હોય છે? - કે જે સંસારમાં પ્રવેશાવે છે. આનું તત્ત્વ સર્વસ્વ સમર્પક અદૂભુત વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાયું છે. ઉક્ત વસ્તુના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રયના સદાય અભેદને લીધે નિશ્ચય કરીને કર્મભેદ નથી જ, તેથી બંધ માગશ્રિત એક માનવામાં આવેલું તે કર્મ સ્વયં સમસ્ત નિશ્ચયે બંધહેતુ છે.' ઈ. - હવે (૧૪૬)મી ગાથામાં આચાર્યજી ઉભય કર્મને અવિશેષથી બંધહેતુ સાધે છે - “સૌવર્ણિક (સોનાની) બેડી પણ અને લોહમય (લોઢાની) બેડી પણ જેમ પુરુષનું બાંધે છે, એમ શુભ વા અશુભ કરેલું કર્મ જીવને બાંધે છે'; અને (૧૪૮-૧૪૯) ગાથામાં ઉભય કર્મને પ્રતિષેધ્ય સ્વયં દાંતથી સમર્થે છે - “જેમ સ્કુટપણે કોઈ પણ પુરુષ જનને કુત્સિત શીલવાળો જાણીને તેની સાથેનો સંસર્ગ અને રાગકરણ વર્જે છે (દૂરથી પરિહરે છે), એમ કર્મપ્રકૃતિનો શીલ સ્વભાવ કુત્સિત દુષ્ટ) જાણીને સ્વભાવરત જનો તેનો સંસર્ગ વર્જે છે અને પરિહરે છે.” આના ભાવનું “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ વનહસ્તીના સુંદર દૃષ્ટાંતથી ઓર સંવર્ધન કર્યું છે. હવે (૧૫૦)મી ગાથામાં આચાર્યજી ઉભય કર્મને બંધહેત અને પ્રતિષેધ્ય આગમથી સાધે છે - “રક્ત (રાગયુક્ત) કર્મ બાંધે છે, વિરાગ સંપ્રાપ્ત જીવ મૂકાય છે - આ જિનોપદેશ છે, તેથી કર્મોમાં મ રંજ !' - આના ભાવનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર સ્પષ્ટીકરણ કર્યું છે. અને આ લેખકે સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પ્રવચનસાર' અને અમૃતચંદ્રાચાર્યકૃત પ્રવચનસાર ટીકાના પ્રબળ અવલંબને પરિપુષ્ટ કર્યો છે; અને “આત્મખ્યાતિ'માં તેની પુષ્ટિ અર્થે સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૩) અમૃતચંદ્રજી સંગીત કરે છે – “કારણકે કર્મને સર્વને પણ સર્વવિદો અવિશેષ બંધસાધન કહે છે, તેથી સર્વ પણ તે પ્રતિષિદ્ધ છે, જ્ઞાન જ શિવહેતુ - (મોક્ષકારણ) વિહિત છે.” ઈ. અને આના અનુસંધાનમાં અમૃત સમયસાર કળશ (૧૦૪) અમૃતચંદ્રજી લલકારે છે - “સર્વ સુકૃત - દુકૃત કર્મ સ્કુટપણે નિષેધવામાં આવ્યું, નષ્કર્મ (નિષ્કર્મપણું) પ્રવૃત્ત થયે મુનિઓ ખરેખર ! અશરણ છે જ નહિ, ત્યારે જ્ઞાનમાં પ્રતિચરિત જ્ઞાન એઓનું શરણ છે, ત્યાં નિરત એઓ સ્વયં પરમ અમૃત અનુભવે છે.” અર્થાત તદા - ત્યારે તથારૂપ “મુનિ' - શુદ્ધોપયોગ દશાસંપન્ન સાચા શ્રમરૂપ જ્ઞાની જેવા તે ઉચ્ચ અધિકારીને શુભ - અશુભ કર્મથી પર એવી નિષ્કર્મ મુનિદશા - જ્ઞાનદશા પ્રાપ્ત થયે, જ્ઞાનમાં પ્રતિચરિત જ્ઞાન - “જ્ઞાનું જ્ઞાને પ્રતિવરિતે' - એઓનું નિશ્ચય કરીને શરણ છે – “gષ દિ શરdi ' ઈ. ઉપરમાં શુભાશુભ કર્મને અવિશેષથી બંધહેતુ સિદ્ધ કર્યો, ત્યારે મોહેતુ કોણ? તેના ઉત્તરમાં આ (૧૫૧)મી ગાથામાં આચાર્યજીએ જ્ઞાનને જ મોક્ષહેતુ સાધ્યો છે “પરમાર્થ જ નિશ્ચય કરીને જે સમય, શુદ્ધ, કેવલી, મુનિ, શાની છે, તે સ્વભાવમાં સ્થિત મુનિઓ નિર્વાણ પામે છે.” આ અદ્ભુત ગાથાનો ભાવ અદભુત “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે. ૮૭. Page #91 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આચાર્યજી (૧૫૨)મી ગાથામાં જ્ઞાનને વિહિત કરે છે – “પણ પરમાર્થમાં અસ્થિત એવો જે તપ કરે છે અને વ્રત ધારે છે, તે સર્વને સર્વશો બાલતપ અને બાલવ્રત જાણે છે.” અને (૧૫૩)મી ગાથામાં જ્ઞાન-અજ્ઞાનને મોક્ષહેતુ-બંધહેતુ નિયમે છે – “વ્રત-નિયમો તથા શીલો ધારતા અને કરતા એવા પરમાર્થબાહ્ય જેઓ છે, તેઓ નિર્વાણને નથી પામતા.' - આ ત્રણે ગાથાનો અદ્ભુત પરમાર્થ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે અને ઉપરમાં જે જ્ઞાનને જ મોક્ષહેતુ સુનિશ્ચિત કર્યો, તેની પરિપુષ્ટિરૂપ આ સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૫) લલકાર્યો છે - “જ્ઞાનાત્મ એવું જે આ ધ્રુવ અચલ ભવન ભાસે છે, આ શિવનો હેતુ છે, કારણપણે સ્વયં પણ તે (જ્ઞાન) શિવ છે, એનાથી અન્ય બંધનો હેતુ છે, કારણકે સ્વયં પણ તે (અન્ય) બંધ છે, તેથી જ્ઞાનાત્મત્વ (જ્ઞાનાત્મપણું) ભાન તે ફુટપણે અનુભૂતિ જ વિહિત છે.” ઈ. હવે આચાર્યજી પુનઃ પણ પુણ્યકર્મના પક્ષપાતીના પ્રતિબોધનાર્થે પ્રકાશે છે - “પરમાર્થબાહ્ય” તે અજ્ઞાનથી અજાણતાં, સંસારગમન હેતુ પણ પુણ્યને ઈચ્છે છે.' આ ગાથાનો અદ્ભુત ભાવ અદ્ભુત આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ એક જ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં સેંકડો ગ્રંથોથી પણ ન દર્શાવા તેવો ભાવ અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથી અપૂર્વ તત્ત્વ પ્રકાશ રેલાવ્યો છે, “અહીં નિશ્ચય કરીને કોઈ - નિખિલ કર્મપક્ષના ક્ષયથી સંભાવિત છે આત્મલાભ જેનો એવા મોક્ષને અભિલષતાં છતાં - તદ્દેતુભૂત સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્ર સ્વભાવના પરમાર્થભૂત જ્ઞાનભવન માત્ર ઐકાચ્ય લક્ષણ સામાયિક પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રના ઉત્તરણમાં કલીતાએ (પૌરુષહીનતાએ) કરીને, ** સકલ કર્મકાંડને નહિ ઉખૂલતાં, સ્વયં અજ્ઞાનને લીધે કેવલ અશુભ કર્મને બંધહેતુ અધ્યાસી (માની બેસી) એમ વ્રત - નિયમ - શીલ - તપ પ્રમુખ શુભકર્મને - બંધહેતુને પણ - અજાણતાં અભ્યપગમે છે. (માની બેસે છે.)” ઈ. “આત્મખ્યાતિ'ના સર્વ ભાવ આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિસ્યુટ વિવેચ્યા છે. હવે આ (૧૫૫) ગાથામાં આચાર્યજી પરમાર્થ મોહેતુ તેઓને દર્શાવે છે - “જીવાદિ શ્રદ્ધાન (તે) સમ્યક્ત, તેઓનો (જીવાદિનો) અધિગમ (તે) જ્ઞાન, રાગાદિ પરિહરણ (ત) ચરણ (ચારિત્ર) - આ જ મોશપથ.” આ ગાથાનો પરમાર્થ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિફુટ પ્રકાશ્યો છે - “મોક્ષહેતુ’ નિશ્ચયે કરીને સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્ર, તેમાં - સમ્યગદર્શન જીવાદિ શ્રદ્ધાન સ્વભાવથી જ્ઞાનનું ભવન (હોવું, પરિણમવું), જીવાદિ જ્ઞાન સ્વભાવથી જ્ઞાનનું ભવન જ્ઞાન, રાગાદિ પરિહરણ સ્વભાવથી જ્ઞાનનું ભવન ચારિત્ર. તેથી એમ સમ્યગદર્શન – જ્ઞાન ચારિત્ર એક એવ જ્ઞાનનું ભવન આવ્યું, તેથી જ્ઞાન જ પરમાર્થ મોક્ષહેતુ.” ઈ. હવે આ (૧૫૬) ગાથામાં આચાર્યજી પરમાર્થ મોક્ષહેતુથી અન્ય એવા કર્મને પ્રતિષેધે છે - નિશ્ચયાર્થ મૂકીને વિદ્વાનો વ્યવહારથી પ્રવર્તે છે, પણ કર્મક્ષય તો પરમાર્થ આશ્રિત યતિઓનો વિહિત છે.” આ ગાથાનો પરમાર્થ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્પષ્ટ વિવર્યો છે. ઉપરમાં જે “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં પરમ તત્ત્વજ્ઞાન પ્રકાશ્ય, તેના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૦૬, ૧૦૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે - (૧) “જ્ઞાનનું ભવન સદા જ્ઞાન સ્વભાવથી વૃત્ત છે, તેથી એકદ્રવ્યસ્વભાવપણાને લીધે, તદ્ એવ (જ્ઞાન ભવન જ) મોક્ષહેતુ છે. (૨) જ્ઞાનનું ભવન કર્મસ્વભાવથી વૃત્ત (વિટાયેલું) નથી જ, તેથી દ્રવ્યાંતર સ્વભાવપણાને લીધે કર્મ મોક્ષહેતુ નથી.' એમ ઉક્ત પ્રકારે જ્ઞાનભવન જ મોહેતુ છે અને કર્મ મોક્ષહેતુ નથી જ, એટલા માટે જ તે નિષેધવામાં આવે છે, એમ પછીની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૦૮) અમૃતચંદ્રજી લલકારે છે - “મોક્ષહેતુના તિરોધાનને લીધે અને સ્વયમેવ બંધપણાને લીધે અને મોક્ષહેતુ તિરોધાયિ ભાવપણાને લીધે તે (કર્મ) નિષેધાય છે.” ઈ. હવે આ ત્રણ ગાથામાં (૧૫૭-૧૫૯) આચાર્યજી કર્મનું મોહેતુનું તિરોધાનકરણ સાધે છે - (૧) “વસ્ત્રનો જૈતભાવ જેમ મલમલનાસક્ત નાશે છે. તેમ મિથ્યાત્વમલથી અવચ્છત્ર (આચ્છાદિત, ૮૮ Page #92 -------------------------------------------------------------------------- ________________ ઢંકાયેલ) સમ્યત્વ નિશ્ચયથી જાણવું. (૨) વસ્ત્રનો શ્વેતભાવ જેમ મલમલનાસક્ત નાશે છે, તેમ અજ્ઞાનમલથી અવચ્છત્ર જ્ઞાન હોય છે એમ જાણવું. (૩) વસ્ત્ર શ્વેતભાવ જેમ મલમલનાસક્ત નાશે છે તેમ કષાયમલથી અવચ્છિન્ન ચારિત્ર પણ જાણવું. ઈ. હવે (૧૬૦)મી ગાથામાં કર્મનું સ્વરૂપ બંધપણું સાધે છે - “તે સર્વ જ્ઞાનદર્શી નિજ કર્મરજથી અવચ્છ (ઢંકાયેલ) એવો સંસાર સમાપત્ર (સંસારને પામેલો) સતો સર્વતઃ સર્વ નથી જાણતો.' અને ત્રણ ગાથામાં (૧૬૧-૧૬૨-૧૬૩). આચાર્યજી કર્મનું મોક્ષહેતુનું તિરોધાયિભાવપણું દર્શાવે છે. “સમ્યક્ત’ પ્રતિનિબદ્ધ મિથ્યાત્વ જિનવરોથી પરિકથિત છે, તેના ઉદયથી જીવ મિથ્યાષ્ટિ' એમ જાણવો. (૨) જ્ઞાનનું પ્રતિનિબદ્ધ અજ્ઞાન જિનવરોથી પરિકથિત છે, તેના ઉદયથી જીવ અજ્ઞાની જાણવો. (૩) ચારિત્રનો પ્રતિનિબદ્ધ કષાય જિનવરોથી પરિકથિત છે. તેના ઉદયથી જીવ અચારિત્ર જાણવો.” આ સર્વ ગા વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્યુટ વિવર્યું છે અને આ લેખકે “અમૃત જ્યોતિ” મહાભાષ્યમાં સ્પષ્ટ વિવેચ્યું છે. આમ સમસ્ત કર્મનું તત્ત્વ નિખુષ યુક્તિથી સિદ્ધ કરી, કેવલ જ્ઞાનના પરમોલ્લાસમાં રમણ કરતા પરમ આત્મભાવનાથી ભાવિતાત્મા મહાકવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ અધિકારના સમસ્ત વક્તવ્યના પરમ સારસમુચ્ચયરૂપ - પરમ તત્ત્વ નિષ્કર્ષરૂપ પરમ પરમાર્થ અમૃતરસથી સંભૂત આ ચાર પરમ મંગલ સમયસાર કાવ્ય-કળશ અત્ર સમયસાર તત્ત્વમંદિરના મેરુ શિખર પર ચઢાવ્યા છે. તે જાણે તત્ત્વ દિવિજય કરવા ધર્મચક્રવર્તીના ચારે દિગંતમાં રોપિત કરેલા શાશ્વત ભાવ-કીર્તિ સ્થંભો હોયની ! ૧. “તે આ સમસ્ત પણ કર્મ જ મોક્ષાર્થિએ સંન્યસવા યોગ્ય (ત્યજવા યોગ્ય) છે, તે સંન્યસ્ત (ત્યક્ત) સતે તત્ર ખરેખર ! પુણ્યની વા પાપની કથા શી ? સમ્યક્ત્વાદિ નિજ સ્વભાવભવન થકી મોક્ષનો હેતુ થતું એવું નૈષ્કર્મે પ્રતિબદ્ધ (નૈષ્કર્મ સાથે જોડાયેલું) ઉદ્ધત રસવાળું જ્ઞાન સ્વયં દોડે છે. ૨. જ્યાં લગી જ્ઞાનની તે કર્મવિરતિ સમ્યફ પાક પામતી નથી, ત્યાં લગી કર્મ-જ્ઞાનનો સમુચ્ચય પણ વિહિત કર્યો તો કોઈ ક્ષતિ નથી, પરંતુ અત્રે પણ અવશથી જે કર્મ સમુલ્લસે છે, તે બંધાર્થે છે, મોક્ષાર્થે તો સ્વતઃ વિમુક્ત પરમ જ્ઞાન સ્થિત છે. ૩. કર્મનય અવલંબનપરા એવા જે જ્ઞાનને ન જાણતા, તેઓ મગ્ન (ડૂબેલા) છે, જ્ઞાનનય ઈચ્છનારાઓ પણ જેઓ અતિ સ્વચ્છેદથી મંદ ઉદ્યમી છે, તેઓ પણ મગ્ન છે, વિશ્વની ઉપર તેઓ તરે છે, કે જેઓ સતત જ્ઞાન ભવંતા (જ્ઞાન ભવનવંત) કદી પણ કર્મ નથી કરતા અને કદી પણ નથી પ્રમાદને વશ જતા. ૪. ભેદ ઉન્માદના ભ્રમરસભરથી મોહ પીધેલ હોય એવું નાટક કરતું તે સકલ પણ કર્મ બલથી મૂલોભૂલ કરી (જડ મૂળથી ઉખેડી નાંખી), હેલાથી ઉન્મીલન પામતી પરમ કલા સાથે કેલિ આરંભી છે જેણે એવી તમને કવલિત કરનારી (કોળીઓ કરનારી) જ્ઞાન જ્યોતિ ભરથી (પૂર્ણ પણે) પ્રોજ઼ભિત (વિકસિત) થઈ. | ઈતિ પુણ્ય-પાપ રૂપે દ્વિપાત્ર રૂપ થયેલું કર્મ એકપાત્રરૂપ થઈને નિષ્ઠાંત થયું (વ્હાર નીકળી ગયું) . | ઈતિ પુણ્ય-પાપ પ્રરૂપક તૃતીય અંક | ૮૯ Page #93 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૪. આસ્રવ અધિકાર આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંક હવે ચોથા અંકમાં “આસવ' નામક પાત્ર પ્રવેશે છે અને તેનો અભુત નાટકીય રીતિથી પ્રવેશ કરાવતાં મહાકવીશ્વર અમૃતચંદ્રજી તાદેશ્ય શબ્દચિત્ર આલેખતું કળશ (૧૧૩) કાવ્ય લલકારે છે – “હવે મહામદથી નિર્ભર મંદગતિ (મંથર) એવા રણસંગ્રામરૂપ રંગભૂમિમાં આવી પહોંચેલા આમ્રવને, આ ઉદાર-ગભીર મહોદય દુર્જય બોધ-ધનુર્ધર (જ્ઞાન-બાણાવળી) જીતે છે.” ઈ. આ સર્વ ભાવ આ લેખકે અમૃત મહાભાષ્યના વિસ્તારથી વિવેચ્યો છે. તત્ર - આ ગાથામાં (૧૬૪-૧૬૫) આચાર્યજીએ આમ્રવનું સ્વરૂપ પ્રકાશ્ય છે - મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગ (એ પ્રત્યેક) સંશ - અસંશ (ચેતન-અચેતન) હોય છે. જીવમાં બહુવિધ ભેજવાળા તે તેના જ અનન્ય પરિણામો છે. તેઓ (મિથ્યાત્વાદિ) વળી જ્ઞાનાવરણાદિક કર્મનું કારણ હોય છે અને તેઓનું (મિથ્યાત્વાદિન) પણ કારણ રાગ-દ્વેષાદિભાવ કરનારો જીવ હોય છે. આ ગાથાનું તત્ત્વસર્વસ્વ સમર્પક અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ વ્યાખ્યાત કર્યું છે. પણ જ્ઞાનીને તેનો અભાવ એમ (૧૬૬) ગાથામાં દર્શાવ્યું છે - “પણ સમ્યગુદૃષ્ટિને આગ્નવબંધ નથી, આગ્નવ નિરોધ છે, સત્તામાં રહેલા તે પૂર્વ નિબદ્ધોને (આમ્રવને) તે - નહિ બાંધતો સંતો - જાણે છે.” હવે (૧૬૭) ગાથામાં રાગ-દ્વેષ-મોહનું આસ્રવત્વ નિયમે છે - “જીવથી કરાયેલો રાગાદિત ભાવ જ બંધક કહ્યો છે, રાગાદિ વિપ્રમુક્ત (સર્વથા પ્રમુક્ત) ભાવ જ અબંધક એવો કેવલ જ્ઞાયક જ છે. આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ લોહચુંબક અને લોહસૂચિના અદ્દભુત દૃષ્ટાંતથી સ્પષ્ટ સમજાવી અત્યંત સમર્થિત કર્યો છે. હવે (૧૬૮) મી ગાથામાં રાગાદિથી અસંકીર્ણ ભાવનો સંભવ દર્શાવે છે - “પક્વ ફલ પતિત થયે - પડી ગયે જેમ ફલ પુનઃ બીંટ સાથે બંધાતું નથી, તેમ જીવનો કર્મભાવ પતિત થયે - પડી ગયે પુનઃ ઉદય પામતો નથી.” આ ગાથાના ભાવને “આત્મખ્યાતિ'માં ઓર પુષ્ટ કર્યો છે અને તેના અનુસંધાનમાં અમૃતચંદ્રજીએ અમૃત સમયસાર કળશ (૧૧૪) સંગીત કર્યો છે - “રાગ-દ્વેષ-મોહ વિના જે ભાવ જીવનો હોય, જ્ઞાનનિવૃત્ત (જ્ઞાનમય) જ હોય, તે આ સર્વ દ્રવ્યકર્મ આસ્રવ ઓઘોને (સમૂહોને) સંધતો એવો સર્વ ભાવઆગ્નવોનો અભાવ છે.' અતઃ એવ (૧૬૯) મી ગાથામાં જ્ઞાનીને દ્રવ્યાસવ અભાવ દર્શાવે છે - “પૂર્વનિબદ્ધ પ્રત્યયો તો તેને-જ્ઞાનીને પૃથ્વી પિંડ સમાન છે, તે તો સર્વેય કર્મશરીરની સાથે બદ્ધ (બંધાયેલા) છે.” આ વસ્તુ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી છે અને આ સર્વ પરથી ફલિત થતો ભાવ અમૃત કળશમાં (૧૧૫) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - “ભાવઆગ્નવોના અભાવને પ્રપન્ન (પામેલો) અને દ્રવ્યાસ્ત્રવોથી સ્વત એવ (આપોઆપ જો ભિન્ન એવો જ્ઞાની સદા જ્ઞાનમય એકભાવ નિરાગ્નવ જ્ઞાયક એક જ છે.” ઈ. - જ્ઞાની નિરાગ્નવ કેવી રીતે ? તે (૧૭૦) મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે – “કારણકે ચતુર્વિધ (પ્રત્યયો) બે જ્ઞાન - દર્શન ગુણોએ કરીને અનેક ભેદવાળું (કર્મ) સમયે સમયે બાંધે છે, તેથી જ્ઞાની અબંધ જ છે.' આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં વિવર્યો છે - “જ્ઞાની” નિશ્ચયે પ્રથમ તો આગ્નવ ભાવ - ભાવનાના અભિપ્રાય અભાવને લીધે નિરાસ્રવ જ છે, પણ જે તેને પણ દ્રવ્ય પ્રત્યયો પ્રતિસમયે અનેક પ્રકારનું પુદ્ગલ કર્મ પ્રતિબંધે છે, તેમાં જ્ઞાન-ગુણ પરિણામ જ હેતુ છે' અને જ્ઞાનગુણ પરિણામ બંધહેતુ કેવી રીતે ? તે (૧૭૧) મી ગાથામાં પ્રકાશે છે – “કારણકે જઘન્ય જ્ઞાનગુણને લીધે જ્ઞાનગુણ પુનઃ પણ અન્યત્વ પરિણમે છે, તેથી જ તે બંધક કહ્યો છે.' આનો ભાવ “આત્મખ્યાતિમાં પરિસ્કૂટ સમાવ્યો છે - “જ્ઞાન ગુણ ફુટપણે જ્યાં લગી જઘન્ય ભાવ ત્યાં લગી તેનો - અંતર્મુહૂર્તમાં વિપરિણામિપણાને લીધે - પુનઃ પુનઃ અન્યતાથી પરિણામ છે અને તે તો યથાખ્યાત ચારિત્ર અવસ્થાની અધઃ હેઠેમાં અવશ્યભાવી (અવશ્ય હોનારા) રાગ સદ્ભાવને લીધે બંધહેતુ જ હોય.' એમ સતે જ્ઞાની નિરાગ્નવ કેમ ? તે આ (૧૭૨) મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્ય છે - “કારણકે જ્ઞાની ૯૦ Page #94 -------------------------------------------------------------------------- ________________ દર્શન-જ્ઞાન-ચારિત્ર જઘન્ય ભાવથી પરિણમે છે, તેથી જ તે વિવિધ પુદ્ગલ કર્મોથી બંધાય છે.' આનો અદ્ભુત અલૌકિક અનુપમ પરમાર્થ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ બુદ્ધિપૂર્વક અને અબુદ્ધિપૂર્વક રાગાદિનો સ્પષ્ટ ભેદ દર્શાવી નિખુષપણે સમજાવ્યો છે અને “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૧૬) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવ ઉલ્લાસથી લલકાર્યો છે - “નિજ બુદ્ધિપૂર્વક સમગ્ર રાગને હંમેશા સ્વયં સંન્યસતો (ત્યજતો), તે અબુદ્ધિપૂર્વકને પણ જીતવાને વારંવાર સ્વશક્તિને સ્પર્શતો, જ્ઞાનની સકલ પરિવૃત્તિને જ (પરિવર્તનને જ) ઉચ્છેદતાં પૂર્ણભવનું આત્મા જ્ઞાની જ્યારે હોય, ત્યારે નિશ્ચય કરીને નિત્ય નિરાસ્રવ હોય.” ઈ. અત્રે આગલી ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૧૭) અમૃતચંદ્રજી પ્રકાશે છે - “સર્વ જ દ્રવ્યપ્રત્યય સંતતિ જીવતી સતે, જ્ઞાની નિત્યમેવ નિરાગ્નવ ક્યાંથી ? એમ જે મતિ હોય તો નીચેની ગાથાઓમાં (૧૭૩-૧૭૬) સમાધાન દર્શાવીએ છીએ, અને આનો ભાવ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્યો છે. આ જે “આત્મખ્યાતિ’ના ગદ્ય ભાગમાં કહ્યું તેનું સમર્થન કરતો અમૃત સમયસાર કળશ (૧૧૮) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “સમયને (આત્માને) અનુસરતા પૂર્વબદ્ધ દ્રવ્યરૂપ પ્રત્યયો યદ્યપિ સત્તા છોડતા નથી, તથાપિ સકલ રાગ-દ્વેષ-મોહના બુદાસને લીધે જ્ઞાનીને કદી પણ કર્મબંધ અવતરતો નથી.” હવે નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૧૯) અમૃતચંદ્રજી લલકારે છે - “રાગ-દ્વેષ-વિમોહનો કારણકે જ્ઞાનીને અસંભવ છે તેથી જ એને બંધ નથી, તેઓ જ બંધનું કારણ છે.” આ કળશથી સૂચિત આ ગાથા (૧૭૭-૧૭૮) આચાર્યજી પ્રકાશે છે - “રાગ, દ્વેષ અને મોહ આગ્નવો સમ્યગુદૃષ્ટિને નથી, તેથી આગ્નવભાવ વિના પ્રત્યયો હેતુ હોતા નથી. ચતુર્વિકલ્પ અષ્ટ વિકલ્પનું કારણ કહ્યું છે અને તેઓનું (ચતુર્વિકલ્પનું) પણ રાગાદિ (કારણ કહ્યું છે), તેઓના (રાગાદિના) અભાવે બંધાતા નથી.' આનો ભાવ “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ સુયુક્તિથી વિવર્યો છે. હવે આ અને આ પછીના બે અમૃત સમયસાર કળશ (૧૨૦-૧૨૧) નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરે છે અને શુદ્ધનયની અન્વય - વ્યતિરેકથી મહાપ્રતિષ્ઠા કરનારા આ પરમ અમૃત સમયસાર કળશ કાવ્યો અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી લલકાર્યા છે - “ઉદ્ધત બોધચિહ્નવાળા શુદ્ધનયને અધ્યાસીને - સ્થિતિ કરીને જેઓ સદૈવ ઐકાગ્ય જ - એકાગ્રપણું જ કળે છે - અનુભવે છે, તેઓ સતત રાગાદિથી મુક્ત મનવાળા હોતાં, બંધવિધુર - બંધરહિત એવો સમયનો સાર દેખે છે, અર્થાતુ અબંધ સમયસારનો - શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરે છે.” પણ એથી ઉલટું - “જેઓ શુદ્ધનયથી પ્રશ્રુત થઈને “વિમુક્ત બોધ” - બોધ વિમુક્ત કર્યો છે મૂકી દીધો છે એવા સતા પુનરેવ રાગાદિ યોગને પામે છે, તેઓ અહીં પૂર્વબદ્ધ દ્રવ્ય આસ્રવોથી વિચિત્ર - નાના પ્રકારની વિકલ્પ જલ જેમાં કરાયેલી એવો કર્મબંધ ધાવે દોડે છે.” ઈ. આમ અમૃતકળશની સૂચિત બે ગાથા (૧૭૯-૧૮૦) પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “જેમ પુરુષથી પ્રહાયેલો આહાર તે ઉદરાગ્નિ સાથે સંયુક્ત સતો માંસ ચરબી - રુધિરાદિ અનેકવિધ ભાવો પરિણમે છે, તેમ જ્ઞાનીને પૂર્વે જે પ્રત્યયો બદ્ધ છે, તે બહુવિકલ્પવાળું કર્મ બાંધે છે, પણ તે (બાંધનારાં) જીવો તો નયપરિહીન હોય.” આ ગાથાનો ભાવ નિખુષ ન્યાયયુક્તિથી “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્યો છે. તેને અનુસરીને આ લેખકે પણ “અમૃત જ્યોતિ મહાભાષ્યમાં યર્કિંચિત્ દિગ્ગદર્શન કરાવ્યું છે. અને આમ આ ઉપરથી ઉપસંહાર કરતાં મહાકવીશ્વર કળશ કાવ્ય સ્રષ્ટા આર્ષ દૃષ્ટા કવિબ્રહ્મા પરંબ્રહ્મ સ્વરૂપ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ અધિકારના અને આ શાસ્ત્રના તાત્પર્ય બોધ રૂપ આ ત્રણ અમૃત સમયસાર કળશ (૧૨૨-૧૨૩-૧૨૪) લલકાર્યા છે - ૧. “આજ અત્રે તાત્પર્ય છે કે શુદ્ધનય હેય નથી જ, તેના અત્યાગ થકી બંધ છે નહિ, તેના ત્યાગ થકી નિશ્ચય કરીને બંધ જ છે.' Page #95 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૨. ઉપરોક્ત કળશના ભાવને પરિપુષ્ટ કરતાં અમૃતચંદ્રજીએ શુદ્ધનયનો મહિમા ઉત્કીર્તન કરતો અમૃત કળશ (૧૨૩) સંગીત કર્યો છે - “આ શુદ્ધનય સુકૃતીઓએ - પુણ્યવંત મહાનુભાવોએ કદી પણ ત્યાજ્ય નથી. કેવો છે આ શુદ્ધનય છે ? ધીર - ઉદાર મહિમાવાળા અનાદિનિધન - અનાદિ અનંત બોધમાં “વૃતિ નિબંધતો' એવો છે અને એવો હોઈ તે કર્મોનો સર્વકષ છે. તે શદ્ધનયમાં સ્થિતિ કરે છે તેને શું થાય ? “તત્રસ્થ” - ત્યાં શુદ્ધનયમાં સ્થિત પુરુષો બહાર નીકળતા સ્વમરીચિચકને' - આત્મજ્યોતિના કિરણસમૂહને અચિરાત - શીધ્ર સંહરી લઈ, “પૂર્ણજ્ઞાનઘનૌઘ” - પૂર્ણ જ્ઞાનઘન સમૂહને એવા “એક' - અદ્વૈત અચલ શાંત “મહસુને-- મહાતેજને પરમ આત્મજ્યોતિને સાક્ષાત્ દેખે છે.” ઈ. ૩. આવા પ્રકારે આ અધ્યાત્મ નાટકના આ ચતુર્થ આસ્રવ અંકની પૂર્ણાહુતિમાં અમૃતચંદ્રજી મહાકવીશ્વરે આ સુવર્ણમય અંતિમ કાવ્ય કળશ (૧૨૪) ચઢાવ્યો છે - “સર્વતઃ સર્વથા રાગાદિ આગ્નવોના ઝટ જ - વિગમ થકી, “નિત્યોદ્યોત” એવી કંઈ પણ (અવાચ્ય અનિર્દેશ્ય) પરમ વસ્તુને અંતરમાં સમ્યફ પેખતા જ્ઞાનીને ફારસ્કાર સ્વરસ વિસરોથી સર્વ ભાવોને પ્લાવિત કરતું એવું આલોક પર્યત અચલ અતુલ આ જ્ઞાન ઉન્મગ્ન થયું.' || ઈતિ આસવ નિદ્ધાંત . |ઈતિ આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંક | Page #96 -------------------------------------------------------------------------- ________________ ૫. સંવર અધિકાર સંવર પ્રરૂપક પંચમ અંક હવે સંવર પ્રવેશે છે અને તેનો પ્રવેશ કરાવતાં, મહાકવીશ્વર અમૃતચંદ્રજી સંવરના પરમ કારણભૂત ચિન્મય જ્યોતિની પરમ તત્ત્વસ્તુતિ કરતું અને આસ્રવ વિજયી સંવરનું સ્વભાવોક્તિથી તાદેશ્ય ચિત્ર રજૂ કરતું આ પરમાર્થગંભીર સમયસાર કળશ કાવ્ય (૧૨૫) લલકારી આ પંચમાંકનું ભવ્ય ઉદ્ઘાટન કરે છે ‘આસંસારથી માંડીને વિરોધી સંવરના એકાંત જયથી ગર્વિષ્ઠ બનેલા (અવલિપ્ત) આસવના ન્યકાર થકી, જેણે નિત્યવિજય પ્રતિલબ્ધ (પાછો મેળવ્યો) છે એવો સંવર સંપાદતી, પરરૂપથી વ્યાવૃત્ત અને સ્વરૂપમાં નિયમિત, એવી સ્ફુરતી નિજરસ પ્રાભારવંતી ઉજ્જવલ ચિન્મય જ્યોતિ ઉજ્જૈને (ઉલ્લસે) છે.' આ અદ્ભુત અમૃત કળશનું ભાવોદ્ઘાટન આ લેખકે ‘અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી કર્યું છે. તંત્ર આદિમાં જ સકલ કર્મ સંવરણ પરમ ઉપાય એવા ભેદવિજ્ઞાનને આચાર્યજીએ અભિનંદે છેઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધાદિમાં કોઈ પણ ઉપયોગ છે નહિ, ક્રોધમાં નિશ્ચયે ક્રોધ જ છે, ઉપયોગમાં નિશ્ચયે ક્રોધ નહિ. (૨) અષ્ટ વિકલ્પ કર્મમાં તેમજ નોકર્મમાં ઉપયોગ છે નહિ અને ઉપયોગમાં કર્મ તેમ જ નોકર્મ છે નહિ. (૩) અવિપરીત જ્ઞાન જ્યારે જ જીવને હોય છે, ત્યારે ઉપયોગ શુદ્ધાત્મા કંઈ પણ કિંચિત્ ભાવ નથી કરતો.' આ (૧૮૧-૧૮૩) ત્રણ ગાથાનો ભાવ અદ્ભુત ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિષ્ઠુષ યુક્તિથી બહલાવ્યો છે. તેથી જ્ઞાન જ જ્ઞાનમાં જ, ક્રોધાદિ જ ક્રોધાદિમાં જ – એમ સાધુ (સમ્યક્) સિદ્ધ ભેદવિજ્ઞાન છે.' આમ આ ગાથાના ભાવનું ‘આત્મખ્યાતિ’માં અપૂર્વ અદ્ભુત વ્યાખ્યાન કરી અમૃતચંદ્રજીએ પ્રસ્તુત ભેદવિજ્ઞાનના અભિનંદનને બળવાનપણે પરિપુષ્ટ કર્યું છે અને આ ઉપરોક્ત ભાવની પુષ્ટિ અર્થે પરમ આત્મભાવોલ્લાસથી પરમ ભાવિતાત્મા આચાર્યવર્ય અમૃતચંદ્રજી સારસમુચ્ચયરૂપ આ સમયસાર કળશ (૧૨૫) લલકારી ભેદજ્ઞાન અને તેના ફલરૂપ શુદ્ધાત્માનુભવને અભિનંદે છે (Haals) : - ‘ચિદ્રૂપરૂપણું અને જડરૂપપણું ધારણ કરતા બેનો દારુણ અંતર્ દારણ' અંત૨ ક૨વત વડે પરિતઃ સર્વથા વિભાગ કરીને આ નિર્મલ ભેદજ્ઞાન ઉદય પામે છે, તો હવે (અધુના) શુદ્ધજ્ઞાનથનૌઘ એકને અઘ્યાસિત ને દ્વિતીયથી વ્યુત સંતો મોદ પામો ! આનંદો !' આમ પરમ આત્મભાવપૂર્ણ અમૃત કળશ લલકારી અમૃતચંદ્રજી આ ગાથાઓની ‘આત્મખ્યાતિ’ ટીકાના ગદ્ય ભાગનું અનુસંધાન કરતાં પ્રકાશે છે કે - ‘એમ આ ભેદવિજ્ઞાન જ્યારે જ્ઞાનની વૈપરીત્યકણિકા પણ નહિ પામતું અવિચલિત અતિષ્ઠે છે, ત્યારે શુદ્ધોપયોગમય આત્મત્વથી જ્ઞાન જ્ઞાન જ કેવલ સસ્તું, કિંચન પણ રાગ-દ્વેષ-મોહ રૂપ આરચતું નથી, તેથી ભેદવિજ્ઞાન થકી શુદ્ધાત્મોપલંભ (શુદ્ધ અનુભવ) પ્રભવે છે, શુદ્ધાત્મોપલંભ થકી રાગ-દ્વેષ-મોહ અભાવ લક્ષણ સંવર પ્રભવે છે.’ ભેદવિજ્ઞાન થકી જ શુદ્ધાત્મોપલંભ કેમ ? એનો ઉત્તર (૧૮૪-૧૮૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે જેમ કનક (સોનું) અગ્નિથી તમ છતાં તે કનકભાવને પરિત્યજતું નથી, તેમ કર્મોદયથી તમ જ્ઞાની જ્ઞાનિત્વ છોડતો નથી. એમ શાની જાણે છે, પણ અજ્ઞાન તમથી અવચ્છન્ન અજ્ઞાની આત્મસ્વભાવને અ-જાણતો રાગને જ આત્મા જાણે છે.' આ ગાથાનું અલૌકિક અપૂર્વ વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યું છે. - શુદ્ધોત્યોપલંભ શુદ્ધાત્માનુભવ થકી જ સંવર કેમ ? એનો ઉત્તર (૧૮૬) મી ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યો છે ‘શુદ્ધ જ વિશેષે કરી જાણતો જીવ શુદ્ધ જ આત્માને લહે છે - (પામે છે) અને અશુદ્ધ જાણતો અશુદ્ધ જ આત્માને લહે છે (પામે છે).' આ ગાથાની અદ્ભુત અપૂર્વ વ્યાખ્યા ‘આત્મખ્યાતિ’માં કરતાં અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્ત્વ પ્રકાશ રેલાવ્યો છે. અત્ર ‘આત્મખ્યાતિ'ના જે કહ્યું તેના ભાવનું સંવર્ધન કરતો અમૃત સમયસાર કળશ (૧૨૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે જો કેમે કરીને' માંડ માંડ કોઈપણ પ્રકારે ધારાવાહી બોધન' વડે ૯૩ Page #97 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ધ્રુવપણે શુદ્ધ આત્માને ઉપલભતો - અનુભવતો રહે - સ્થિતિ કરે, તો આ આત્મા પરપરિણતિના રોધ થકી જ્યાં આત્મારામ ઉદય પામતો જાય છે એવા શુદ્ધ જ આત્મા પ્રત્યે જાય છે - પામે છે.' કયા પ્રકારથી સંવર થાય છે ? તેનો સંપૂર્ણ વિધિ (૧૮૭-૧૮૮-૧૮૯) આ ત્રણ ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ દર્શાવ્યો છે - “બે પુણ્ય-પાપ યોગોમાં આત્માને આત્માથી સંધીને, દર્શન-જ્ઞાનમાં સ્થિત અને અન્યમાં ઈચ્છાવિરત, એવો જે સર્વસંગમુક્ત આત્મા આત્માને ધ્યાવે છે, નહિ કર્મને - નોકર્મને, તે ચેતયિતા એકત્વને ચેતે છે, આત્માને ધ્યાવંતો દર્શન-જ્ઞાનમય અનન્યમય તે અચિરથી કર્મ પ્રવિમુક્ત આત્માને લહે છે.' - આ અદ્દભુત ગાથાની “આત્મખ્યાતિ'માં અનન્ય તત્ત્વવૈજ્ઞાનિક અપૂર્વ વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અદૂભુત પરમાર્થ પ્રકાશ્યો છે. આ જે “આત્મખ્યાતિમાં કહ્યું તેનો નિષ્કર્ષ આવિષ્કત કરતો અમૃત સમયસાર કળશ (૧૨૮) અમૃતચંદ્રજી લલકારે છે - “નિજ મહિનામાં રત - આસક્ત એઓને ભેદવિજ્ઞાન શક્તિ વડે કરીને શુદ્ધ તત્ત્વોપલંભ નિયતપણે - નિશ્ચયપણે થાય છે અને તે શુદ્ધતત્ત્વોપલંભ સતે અચલિતપણે અખિલ અન્ય દ્રવ્યોથી અચલિતપણે દૂર સ્થિત એઓને અક્ષય કર્મમોક્ષ થાય છે.” ઈ. કયા ક્રમથી સંવર થાય છે ? તે આ (૧૯૧૯૨) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટ દર્શાવ્યું છે - “તેઓના હેતુઓ અધ્યવસાનો સર્વદર્શીઓએ કહ્યા છે - મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરત ભાવ અને યોગ. હેતુ અભાવે નિયમાં જ્ઞાનીને આસ્રવ નિરોધ ઉપજે છે, આસ્રવ ભાવ વિના કર્મનો પણ નિરોધ ઉપજે છે અને કર્મના અભાવથી નોકર્મોનો પણ નિરોધ ઉપજે છે અને નોકર્મના નિરોધથી સંસારનું નિરોધન હોય છે.' - આ ગાથાનું અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં પ્રદર્શિતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સંવરનો સકલ અવિકલ પરમ તત્ત્વવૈજ્ઞાનિક કમ પ્રકાશ્યો છે - “પ્રથમ તો જીવને આત્મ-કર્મનો એત્વ અધ્યાસ જેનું મૂલ એવા - મિથ્યાત્વ - અજ્ઞાન - અવિરતિ યોગલક્ષણ અધ્યવસાનો છે. તેઓ (અધ્યવસાનો) રાગ-દ્વેષ-મોહ આસ્રવ ભાવના હેતુઓ છે, આસ્રવ ભાવ કર્મહેતુ છે, કર્મ નોકર્મ હેતુ, નોકર્મ સંસાર હેતુ છે. તેથી કરીને નિત્યમેવ આ આત્મા આત્મા-કર્મના એત્વ અધ્યાસથી - આત્માને મિથ્યાત્વ - અજ્ઞાન - અવિરતિ - યોગમય અધ્યવસે છે, તેથી રાગ-દ્વેષ-મોહરૂપ આસ્રવ ભાવ ભાવે છે, તેથી કર્મ આસ્રવે છે, તેથી નોકર્મ થાય છે, તેથી સંસાર પ્રભવે છે (જન્મે છે), પણ જ્યારે આત્મા - કર્મના ભેદવિજ્ઞાનથી આત્માને શુદ્ધ ચૈતન્ય ચમત્કાર માત્ર ઉપલભે છે, એમ આ સંવર ક્રમ છે.” ઈ. આમ “આત્મખ્યાતિ'માં ભેદવિજ્ઞાનનો આટલો બધો મહિમા ગાયો, તેની પ્રસ્તુતિ કરતા ત્રણ અમૃત સમયસાર કળશ (૧૨૯, ૧૩૦, ૧૩૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “(૧) શુદ્ધ આત્મતત્ત્વના નિશ્ચય કરીને ઉપલંભ થકી (અનુભવ થકી) સાક્ષાત્ સંવર જ સંપજે છે, તે (ઉપલંભ) ભેદવિજ્ઞાનથકી જ સંપજે છે, તેથી તે અતીવ ભાવ્ય છે. (૨) આ ભેદવિજ્ઞાન અચ્છિન્ના (અખંડ) ધારાથી ત્યાં લગી જ્યાં લગી પરથી મૃત થઈને જ્ઞાન શાનમાં પ્રતિષ્ઠિત હોય. (૩) જે કોઈ સિદ્ધો તે નિશ્ચયે કરીને ભેદવિજ્ઞાનથી સિદ્ધો. જે કોઈ બદ્ધો તે નિશ્ચય કરીને તે આના જ (ભેદવિજ્ઞાનના જ) અભાવથી બદ્ધો છે.” ઈ. આ સંવર અધિકારના સર્વોપસંહારરૂપ - પૂર્ણાહુતિરૂપ અમૃત સમયસાર કળશ (૧૩૨) અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે અને તેમાં સંવરના ક્રમનું સકલ અવિકલ આલેખન કરી પૂર્ણ જ્ઞાન જ્યોતિનું પ્રાગટ્ય પ્રકાશ્ય છે : ભેદજ્ઞાનના ઉચ્છલનના - ઉછાળાના કલનને - અનુભવનને લીધે, શુદ્ધતત્ત્વના ઉપલંભને લીધે, રાગગ્રામના પ્રલયકરણને લીધે, કર્મનો સંવર વડે કરીને તોષ ધરતું એવું પરમ, અમલાલોક, અશ્લાન, એક જ્ઞાન જ્ઞાનમાં નિયત શાશ્વત ઉદ્યોતવાળું આ ઉદિત થયું.” ઈ. | ઈતિ સંવર નિદ્ધાંત | || ઈતિ સંવર પ્રરૂપક પંચમ અંક | ૯૪ Page #98 -------------------------------------------------------------------------- ________________ ૬. નિર્જરા અધિકાર નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક હવે નિર્જરા પ્રવેશે છે અને તેને આ નાટકની રંગભૂમિ પર ઉતારતાં મહાકવિ અમૃતચંદ્રજી નિર્જરાનું સંપૂર્ણ તત્ત્વ વ્યક્ત કરતું અને જ્ઞાનજ્યોતિનો અપૂર્વ અનન્ય અદ્ભુત મહિમા પ્રકાશનું સમયસાર કળશ કાવ્ય (૧૩૩) લલકારે છે - “રાગ આદિ આસવના રોધથી નિજ ધુરાને ધારણ કરીને પર - પરમ સંવર “સ્થિત” છે, “આગામિ' કર્મને સમસ્ત જ ભરથી - સંપૂર્ણપણે દૂરથી નિસંધતો સ્થિત ડો ઉભો છે અને પૂર્વબદ્ધ તે કર્મને જ દહવાને અધુના નિર્જરા વ્યાજૂભે છે (વિકસે છે), કારણકે અપાવૃત (આવરણ રહિત) જ્ઞાનજ્યોતિ નિશ્ચય કરીને રાગાદિથી મૂછતી નથી.” ઈ. હવે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી (૧૯૩) મી ગાથા પ્રકાશે છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આની આત્મખ્યાતિ'માં અપૂર્વ વ્યાખ્યા પ્રકાશી છે - “વિરાગનો ઉપભોગ નિર્જરાર્થે જ છે. રાગાદિ ભાવોના સદ્ભાવે કરી મિથ્યાદેષ્ટિને અચેતન અન્ય દ્રવ્યનો ઉપભોગ બંધ નિમિત્ત જ હોય, તે જ રાગાદિ ભાવોના અભાવે સમ્યગુદૃષ્ટિને નિર્જરા નિમિત્ત જ હોય – આ ઉપરથી દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ આવેદિત કર્યું.” હવે (૧૯૪) મી ગાથામાં ભાવનિર્જરાનું આવેડ્યું છે અને તે “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્યું છે. હવે (૧૯૫) મી ગાથામાં વિષવૈદ્યના દૃષ્ટાંતથી જ્ઞાન સામર્થ્ય અને (૧૯૬) મી ગાથામાં મદ્ય પાયિના દાંતથી વૈરાગ્ય સામર્થ્ય દર્શાવે છે અને “જ્ઞાની સેવતો છતાં સેવતો નથી' એવા ભાવની (૧૯૭) મી ગાથા “આત્મખ્યાતિ'માં સ્કુટ વિવરી છે. “યથા કોઈ પ્રકરણમાં વ્યાપ્રિયમાણ છતાં પ્રકરણના સ્વામિત્વના અભાવને લીધે પ્રાકરણિક નથી, પણ અપર તો ત્યાં અવ્યાપ્રિયમાણ છતાં તેના સ્વામિત્વને લીધે પ્રાકરણિક છે : તથા સમ્યગુદૃષ્ટિ પૂર્વ સંચિત કર્મોદયથી સંપન્ન (સાંપડેલ) વિષયો સેવતો છતાં, રાગાદિ ભાવોના અભાવે વિષયસેવન ફલના સ્વામિત્વના અભાવને લીધે અસેવક જ છે, પણ મિથ્યાષ્ટિ વિષયોને અ-સેવતો (નહિ સેવતો) છતાં રાગાદિ ભાવોના સદૂભાવે વિષય સેવનફલના સ્વામિત્વને લીધે સેવક છે.” આ “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં અમૃત સમયસાર કળશ (૧૩૬) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - “સમ્યગ્દષ્ટિને સ્વરૂપ આપ્તિ અને પરરૂપ મુક્તિ વડે કરીને સ્વ વસ્તૃત્વ કળવાને માટેની જ્ઞાન - વૈરાગ્ય શક્તિ નિયતા હોય છે - જેથી કરીને સ્વ અને પર આ તત્ત્વથી પ્રગટ ભેદ જાણીને આ સ્વમાં રહે છે અને પર રાગયોગથી સર્વતઃ વિરમે છે.” ઈ. અતઃ (૧૯૮-૧૯૯-૨૦૦) ગાથાની “આત્મખ્યાતિ' ટીકામાં - પરિસ્યુટ પ્રકાડ્યું છે. આમ આત્મખ્યાતિ'માં સમર્થિત કર્યું તેના અનુસંધાનમાં વસ્તુ વ્યતિરેકથી સમર્થિત કરતો અમૃત સમયસાર કળશ (૧૩૭) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - સમ્યગુદૃષ્ટિ સ્વયં આ હું છું. મને કદી પણ બંધ હોય નહિ, એમ ‘ઉત્તાન” - ચતું ઉંચુ કરેલું અને “ઉત્પલક - પુલક - રોમાંચ ઊઠેલું રોમાંચિત વદન ધરતા રાગી છતાં ભલે તેવું આચરો ! તેઓ ભલે સમિતિપરતા આલંબો ! કારણકે અદ્યાપિ પાપા તેઓ આત્મા - અનાત્માના અવગમના વિરહને લીધે સમ્યત્વથી “રિક્ત ખાલી - સમ્યક્ત શૂન્ય છે એવા ભાવનો આ કળશ અદ્ભુત સ્વભાવોક્તિથી સંગીત કરી નીચેની ગાથાનો સંબંધ જોડ્યો છે. રાગી સમ્યગુદૃષ્ટિ કેમ નથી હોતો ? તેની અત્ર આ ગાથામાં (૨૦૧-૨૦૨) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ યુક્તિ યુક્ત કારણ મીમાંસા પ્રકાશી છે – “રાગાદિનું પરમાણુમાત્ર પણ જેને વિદ્યમાન છે તે સર્વાગમધર પણ આત્માને જ નથી જાણતો અને આત્માને નહિ જાણતો તે અનાત્માને પણ નહિ જાણતો, જીવાજીવને નહિ જાણતો સમ્યગુદૃષ્ટિ કેમ હોય છે ?' આનું “આત્મખ્યાતિ'માં અત્યંત તર્કશુદ્ધ અનન્ય સમર્થન કરી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. હવે નીચેની ગાથામાં (૨૦૩) પદનું નિરૂપણ આવે છે તેનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૩૮) અમૃતચંદ્રજી પરમ આત્મભાવાતિશયથી લલકારે છે – “આસંસારથી માંડીને પ્રતિપદે આ Page #99 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ રાગીઓ નિત્યમત્ત એવા જેમાં સુખ છે તે અપદ છે અપદ છે, તે અંધો ! વિબુદ્ધ થાઓ ! જાગો !) અહિ આ તરફ પદ આ છે પદ આ છે - જ્યાં શુદ્ધ શુદ્ધ, ચૈતન્ય ધાતુ સ્વરસ ભરથી સ્થાયિભાવત્વ રુ, તત પદ કયું છે ? એ આ ગાથામાં (૨૦૩) આચાર્યજી પ્રકાશે છે - “આત્માને વિષે દ્રવ્યભાવોને અપદોને મૂકીને સ્વભાવથી ઉપલભાતો તથા નિયત સ્થિર એક આ ભાવ ગ્રહ !' આ પદની “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ આ આત્મતત્ત્વના તત્ત્વભૂત “પદ'ના અપૂર્વ વિજ્ઞાનની અનન્ય આત્મખ્યાતિ પ્રકાશી છે. આ પદ'ની પ્રસ્તુતિ કરતા અમૃત સમયસાર કળશ (૧૩૯-૧૪૦) અમૃતચંદ્રજી લલકારી આગલી ગાથાનું (૨૦૪) સૂચન કરે છે. આ અદ્ભુત ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “આભિનિબોધિક, શ્રુત, અવધિ, મન:પર્યવ, કેવલ તે એક જ પદ હોય છે, તે આ પરમાર્થ છે જે લોહીને (પામીને) નિવૃતિ - નિર્વાણ પ્રતિ જાય છે. આ ગાથાની તત્ત્વસર્વસ્વ સમર્પક અદ્ભુત વ્યાખ્યા પ્રકાશતા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમસ્ત વાલ્સયમાં અદ્વિતીય અનન્ય અપૂર્વ પરમાર્થ પ્રકાશની અલૌકિક જ્ઞાનચંદ્રિકા વિસ્તારી છે. તેથી સમસ્ત ભેદ જ્યાં નિરસ્ત કે એવું આત્મસ્વભાવભૂત જ્ઞાન જ એક આલંબવા યોગ્ય છે, તેના આલંબન થકી જ પદપ્રાપ્તિ હોય છે, ભ્રાંતિ નાશ છે, આત્મલાભ થાય છે, અનાત્મ પરિહાર સિદ્ધ થાય છે, કર્મ મૂછતું નથી, રાગ-દ્વેષ-મોહ ઉસ્લવતા નથી, પુનઃ કર્મ આસ્રવતું નથી, પુનઃ કર્મ બંધાતું નથી, પૂર્વબદ્ધ કર્મ ઉપમુક્ત સતું નિર્જરાય છે, કૃમ્ન (સકલ) કર્મ અભાવથી સાક્ષાત્ મોક્ષ હોય છે.” ઈ. આ “આત્મખ્યાતિ'માં સકલ જ્ઞાન એક પદ જ છે એમ કહ્યું, તેની પરિપુષ્ટિરૂપે અદ્ભુતનિધિ ચૈતન્ય રત્નાકરનું સ્વભાવોક્તિમય તાદેશ્ય શબ્દચિત્ર આલેખતો અમૃત સમયસાર કળશ (૧૪૧) અમૃતચંદ્રજી લલકારે છે - “નિષ્પીત અખિલ ભાવમંડળ રસના પ્રાગુભારથી જાણે મત્ત હોય એવી જેની આ જે અચ્છ-અચ્છ સંવેદન વ્યક્તિઓ સ્વયં ઉછળે છે, તે આ ભગવાન એક છતાં અનેક રૂપ થતો અદ્ભુતનિધિ ચૈતન્યરત્નાકર ઉત્કલિકાઓથી (ઉછળાઓથી) વલ્ગ છે ! (કૂદે છે) અને નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૪૨) લલકારે છે - “કોઈ અતિ અતિ દુષ્કર એવા મોક્ષોન્મુખ કર્મોથી સ્વયમેવ ક્લેશ કરો ! અને બીજાઓ મહાવ્રત - તપોભારથી ચિરકાળ ભગ્ન થયેલા ભલે ક્લેશ કરો ! પણ સાક્ષાતુ મોક્ષ આ સ્વયં સંવેદાઈ રહેલ નિરામય પદ જ્ઞાનને તેઓ જ્ઞાનગુણ વિના કેમે કરીને પ્રાપ્ત કરવાને ક્ષમ - સમર્થ થતા નથી.” આ અમૃત કળશથી સૂચિત આ ગાથામાં (૨૦૫) આચાર્યજી પ્રકાશે છે - “જ્ઞાનગુણથી વિહીન બહુઓ પણ આ પદને પામતા નથી, જો તું કર્મ પરિમોક્ષ ઈચ્છતો હો, તો તે આ નિયત પદને ગ્રહ !' ઈ. ઉપરમાં જે “આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં કહ્યું તેની પરિપુષ્ટિ આ પદ અનુભવનું જગતને આહવાન કરતો અમૃત સમયસાર કળશ (૧૪૩) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “આ પદ નિશ્ચય કરીને કર્મોથી દૂરાસદી - પ્રાપ્ય પ્રાપ્ત થવું દુષ્કર છે, પણ સહજ બોધકળાથી ખરેખર ! સુલભ છે, તેથી આને નિજબોધ કલાના બલ થકી કળવાને જગત્ સતત યત્ન કરો !' ઈ. તેમજ - આ (૨૦૬) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે - “આમાં (આ જ્ઞાનપદમાં) નિત્ય રત હો ! આમાં નિત્ય સંતુષ્ટ હો ! આથી તૃપ્ત હો ! તને ઉત્તમ સૌખ્ય થશે.” આનું “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ ભાવપૂર્ણ વ્યાખ્યાન કરી તેનું ઓર ભાવસંવર્ધન કર્યું છે - આટલો જ સત્ય આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચિત કરી, જ્ઞાનમાં જ નિત્યમેવ રતિ પામ ! આટલી જ સત્ય આશિષ છે કે જેટલું આ જ્ઞાન છે એમ નિશ્ચિત કરી જ્ઞાનમાત્રથી જ નિત્યમેવ સંતોષ પામ ! આટલું જ સત્ય અનુભવવા યોગ્ય છે કે જેટલું જ આ જ્ઞાન છે એમ નિશ્ચિત કરી જ્ઞાનમાત્રથી જ નિત્યમેવ તૃપ્તિ પામ ! એટલે પછી એમ તને - નિત્યમેવ આત્મરતને, આત્મસંતુષ્ટને અને આત્મતૃમને - તે વાચાને અગોચર સૌખ્ય થશે, તે તો તત્કણે જ તું સ્વયમેવ દેખાશે, અન્યોને પૂછીશ મા !' ૯૬ Page #100 -------------------------------------------------------------------------- ________________ હવે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ આ અદ્ભુત ચમત્કારિક અમૃત કળશ (૧૪૪) અનન્ય ભાવાવેશથી લલકાર્યો છે - “કારણકે અચિંત્ય શક્તિ સ્વયમેવ ચિત્માત્ર ચિંતામણિ આ (આત્મા) દેવ છે, એટલે “સર્વાર્થસિદ્ધાત્મતાએ' કરીને અર્થાત્ સર્વ અર્થ જ્યાં છે એવા સર્વાર્થ સિદ્ધ આત્મપણાએ કરીને જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે ?” (આ કળશ નીચેની ગાથાનું સૂચન કરે છે). આ ગ્રંથમાં સર્વત્ર ગાથા “આત્મખ્યાતિ અને “આત્મખ્યાતિ'ના વિશિષ્ટ અંગભૂત સમયસાર કળશ કાવ્યોનું પરિટ્યુટ વિવેચન આ લેખકે “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં કર્યું છે. જ્ઞાની પરને કેમ નથી ગ્રહતો ? તેનું આ ગાથામાં (૨૦૭) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટીકરણ, કર્યું છે - “આત્માને આત્માનો પરિગ્રહ નિયત વિજાણતો ક્યો બુધ પરદ્રવ્ય હારું આ દ્રવ્ય હોય છે એમ કહે વારુ ?” આ ગાથાના ભાવનું અનુપમ તત્ત્વ તલસ્પર્શી સૂક્ષ્મતમ મીમાંસન “આત્મખ્યાતિ'માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે - “કારણકે નિશ્ચય કરીને જ્ઞાની- જે જ જેનો સ્વભાવ છે, તે તેનો સ્વ છે. તે તેનો સ્વામી છે, એમ ખરતર તત્ત્વદૃષ્ટિના અવખંભથી આત્માને આત્માનો પરિગ્રહ જનિયમથી વિજાણે છે. તેથી નથી મ્હારું આ સ્વ, નથી હું આનો સ્વામી એમ પરદ્રવ્ય નથી પરિગ્રહતો.” એથી હું પણ તે (પરદ્રવ્ય) પરિગ્રહતો નથી, “પરિગ્રહ જે મ્હારો હોય, તો હું અજીવતા પામી જઉં, કારણકે હું જ્ઞાતા જ છું, તેથી પરિગ્રહ હારો નથી.” (ગાથા (૨૦૮), ગાથા (૨૦૯)). “ભલે છેદાઓ, વા ભેદાઓ, વા લઈ જવાઓ, વા વિપ્રલય પામો, વા જ્યાં ત્યાં જાઓ !' તથાપિ હું પરદ્રવ્ય પરિગ્રહતો પરદ્રવ્ય મ્હારું સ્વ, નથી હું પરદ્રવ્યનો સ્વામી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મ્હારૂં સ્વ છું, હું જ મ્હારો સ્વામી છું, એમ જાણું છું.” (આત્મખ્યાતિ). હવે વિશેષથી પરિગ્રહ ત્યાગની શાનીની પ્રવૃત્તિ દર્શાવતી નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો આ ઉપસંહાર - ઉત્થાનિકારૂપ અનુસંધિ સમયસાર કળશ (૧૪૫) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ આત્મભાવ ઉલ્લાસથી સંગીત કરે છે. આ જ પ્રકારે (૨૧૧-૨૧૨-૨૧૩) ગાથા માટે સમજી લેવું. હવે (૨૧૪) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “આ આદિક વિવિધ સર્વ ભાવોને જ્ઞાની નથી ઈચ્છતો, સર્વત્ર નિરાલંબ જ તે નિયત જ્ઞાયક ભાવ હોય છે. આનો ભાવ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજી પરિસ્યુટ વિવર્યો છે. હવે જ્ઞાનનો ઉપભોગ પરિગ્રહરૂપ નથી એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૪૬) અમૃતચંદ્રજીએ અનન્ય આત્મભાવની “ઉદ્ધત' - ઉદ્દામ મસ્તીમાં લલકાર્યો છે - “પૂર્વબદ્ધ નિજકર્મના વિપાક થકી જ્ઞાનીને જો ઉપભોગ હોય છે તો ભલે હો ! પણ રાગવિયોગને લીધે તે પરિગ્રહ ભાવને પામતો નથી.” આ અમૃત કળશથી સૂચિત (૩૧૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “ઉદય ભોગ ઉત્પન્ન છે તે જ્ઞાની તેની નિત્ય વિયોગબુદ્ધિથી અનાગત ઉદય કાંક્ષા કરતો નથી.' આ પરમાર્થગંભીર ગાથાનો અપૂર્વ ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિખુષ ન્યાયયુક્તિથી પરિટ્યુટ વિવેચ્યો છે. આ “આત્મખ્યાતિ'માં ઉક્ત ભાવનું સમર્થન કરતો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૪) અમૃતચંદ્રજી પરમભાવોલ્લાસથી લલકારે છે - “વેદ્ય - વેદક વિભાવના ચલત્વથી કાંક્ષિત જ નિશ્ચયથી વેદાતું નથી, તેથી વિદ્વાનું કાંઈ જ કાંતો નથી, સર્વતઃ જ અતિવિરક્તિ પ્રત્યે જાય છે.” તે આ પ્રકારે – (૨૧૭) મી ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “બંધ - ઉપભોગ નિમિત્ત એવા (૧) સંસાર - દેહ (૨) વિષયી અધ્યવસાન ઉદયોમાં જ્ઞાનીને રાગ ઉપજતો નથી જ. આનો ભાવ આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે અને જેટલા શરીર વિષયી તેટલા ઉપભોગ નિમિત્તો છે, જેટલા બંધ નિમિત્તો તેટલા રાગ-દ્વેષ-મોહાદિ છે અને જેટલા ઉપભોગ નિમિત્તો તેટલા સુખ-દુઃખાદિ છે : હવે આમાં - સર્વેમાં પણ શાનિનો રાગ છે નહિ - નાના દ્રવ્ય સ્વભાવત્વથી ઢંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવસ્વભાવ તેને તતુ પ્રતિષેધ (રાગ પ્રતિષધ) છે માટે આ ઉક્તનો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૪૮) અમૃતચંદ્રજી સંગીત કરે છે – “જ્ઞાનીને નિશ્ચય કરીને કર્મ રાગરસની રિક્તતાએ કરીને (ખાલીપણાએ, શૂન્યતાએ) પરિગ્રહભાવ પામતું નથી, અહીં રાગમુક્તિ અકષાયિત વસ્ત્રમાં સ્વીકૃતા જ અહીં બહાર લોટે છે.” ઈ. Page #101 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી જ્ઞાનીની અદ્ભુત વીતરાગ દશા દર્શાવતો અમૃત સમયસાર કળશ (૧૪૯) પરમભાવથી લલકારે છે - જ્ઞાનવાનું સ્વરસથી જ સર્વ રાગરસવર્જનશીલ હોય, તેથી કરીને આ કર્મમધ્યપતિત છતાં સકલ કર્મોથી લેપાતો નથી !' - આ પરમ ભાવવાહી અમૃત કળશથી સર્વ દ્રવ્યોમાં રાગનો પ્રહાયક (સર્વથા સૂચિત આ ગાથા (૨૧૮-૨૧૯) આચાર્યજી પ્રકાશે છે પ્રકૃષ્ટપણે છોડનારો) શાની કર્મમધ્યગત રજથી નથી લેપાતો, કાદવ મધ્યે કનકની જેમ, અજ્ઞાની પુનઃ સર્વ દ્રવ્યોમાં રક્ત (રાગયુક્ત) કર્મમધ્યગત કર્મરજથી લેપાય જ છે – કાદવ મધ્યે લોહની જેમ.' આનો ભાવ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે અને નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો તથા સમયની સ્વભાવમર્યાદા ઉદ્ઘોષતો અમૃત સમયસાર કળશ (૧૫૦) અમૃતચંદ્રજી સંગીત કરે છે ‘અહીં તેના વશ થકી જેનો જેવો તેવો નિશ્ચયથી જે સ્વભાવ છે, આ કોઈ પણ પ્રકારે પરોથી અન્યાદેશ (અન્ય પ્રકારનો) નથી કરી શકાતો. નિશ્ચયથી સંતત જ્ઞાન ભવત્ - હોતું કોઈ પણ પ્રકારે અજ્ઞાન ન હોય. હે જ્ઞાની ! તું ભોગવ ! અહીં પરાપરાધનિત બંધ તને છે નહિ.' આ અમૃતકળશથી સૂચિત ગાથા (૨૨૩-૨૨૬) આચાર્યજી પ્રકાશે છે - (૧) ‘વિવિધ સચિત્ત - અચિત્ત - મિશ્રિત દ્રવ્યોને ભૂંજતાં (ભક્ષતાં) છતાં શંખનો શ્વેતભાવ કૃષ્ણ કરી નથી શકાતો, તેમ જ્ઞાનીને પણ વિવિધ સચિત્ત - અચિત્ત - મિશ્રિત દ્રવ્યો ભૂંજતાં છતાં જ્ઞાન અજ્ઞાનતા પમાડવું શક્ય નથી. (૨) જ્યારે તે જ શંખ તે શ્વેત સ્વભાવ છોડી દઈને કૃષ્ણ ભાવ પામે, ત્યારે શુક્લત્વ છોડે, તેમ જ્ઞાની પણ નિશ્ચયે જ્યારે તે જ્ઞાન સ્વભાવને છોડી દઈ અજ્ઞાનથી પરિણત હોય, ત્યારે અજ્ઞાનતા પામે.' આ અદ્ભુત ગાથાનો ભાવ અદ્ભુત ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ અત્યંત પરિસ્ફુટ વિવર્યો છે અને અત્ર ઉક્તનો સારસમુચ્ચય રૂપ અદ્ભુત અમૃત કળશ (૧૫૧) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે - હે શાની ! કદી પણ કિંચિત્ પણ કર્મ કરવું ઉચિત નથી, તથાપિ જો (હારાથી) એમ કહેવામાં આવે કે હું તો અહો ! ભોગવું છું, પણ પર (પરદ્રવ્ય) કદી પણ મ્હારૂં નથી, તો અરે ! તું દુર્ભુક્ત જ છો ! અને જો હારાથી એમ કહેવામાં આવે કે ઉપભોગથી બંધ હોય નહિ, તો શું તે આ ત્હારૂં ભોગ કર્મ (ભોગ પ્રવૃત્તિ) કામચાર છે ઈચ્છાપ્રવૃત્તિ છે ? માટે તું જ્ઞાન સતો વસ ! નહિ તો ‘સ્વના' - આત્માના હારા પોતાના અપરાધથી ધ્રુવપણે બંધ પામીશ.' ઈ. - આ ‘આત્મખ્યાતિ'માં અનુસંધાનમાં ‘ફલલિપ્સ જ બંધાય' એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૫૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે - ‘કારણકે નિશ્ચયે કરીને આ તો સ્ફુટ છે કે કર્મ જ કર્તાને સ્વફલથી બલાત્કારે યોજે નહિ અને કારણકે (કર્મ) કરતો ફલલિપ્સ જ (ફલ લેવાની ઈચ્છાવાળો જ) કર્મનું ફલ પ્રાપ્ત કરે છે, તેથી કરીને જ્ઞાન સતા-હોતા જેણે રાગરચના અપાસ્ત કરી છે (ફગાવી દીધી છે) એવો તત્ ફલ પરિત્યાગકશીલ મુનિ કર્મ કરતાં છતાં કર્મથી નથી બંધાતો !' આ અમૃત કળશથી સૂચિત આ ગાથા (૨૨૪-૨૨૭) આચાર્યજી પ્રકાશે છે ‘જેમ કોઈ પણ પુરુષ અહીં વૃત્તિ નિમિત્તે રાજાને સેવે છે, તેથી તે રાજા પણ સુખોત્પાદક ભોગો દીએ છે, એમ જ જીવ - પુરુષ સુખ નિમિત્તે કર્મજને સેવે છે, તેથી તે કર્મ પણ સુખોત્પાદક વિવિધ ભોગો દીએ છે. જેમ પુનઃ તે જ પુરુષ વૃત્તિ નિમિત્તે રાજાને નથી સેવતો, તેથી તે રાજા સુખોત્પાદક વિવિધ ભાગો નથી દેતો, સમ્યગ્દષ્ટિ વિષયાર્થે કર્મરજ નથી સેવતો, તેથી તે કર્મ સુખોત્પાદક વિવિધ ભોગો નથી દેતું.' આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે, ફલત્યાગી કર્મકર્તા નથી, એમ તાત્પર્યદર્શી અમૃત કળશ (૧૫૩) પ્રકાશ્યો છે - ‘જેણે ફળ' ત્યજ્યું, તે કર્મ કરતો નથી એમ પ્રતીત કરીએ છીએ, કિંતુ આને પણ ક્યાંયથી પણ કિંચિત્ પણ તે કર્મ અવશથી આવી પડે, પણ તે આવી પડ્યું અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત જ્ઞાની કર્મ શું કરે છે ? વા નથી કરતો ? એમ કોણ જાણે છે ?' ઈ. ૯૮ - - હવે સમ્યગ્દષ્ટિઓ નિર્ભય નિઃશંક હોય એમ ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત કળશ (૧૫૪) પરમજ્ઞાન સ્વભાવમાં સ્થિત જ્ઞાનીશ્વર અમૃતચંદ્રાચાર્યજીએ સંગીત કર્યો છે ‘સમ્યગ્ દૃષ્ટિઓ'જ આ પરમ સાહસ કરવાને ક્ષમ (સમર્થ) હોય છે – કે ભયથી ચલાયમાન થતા ત્રૈલોક્યથી - Page #102 -------------------------------------------------------------------------- ________________ જેનો માર્ગ મૂકી દેવાયો છે એવું વજ પણ પડતાં એઓ નિસર્ગ નિર્ભયતાથી સર્વ જ શંકા સ્વયં છોડી દઈને, સ્વને “અવધ્યબોધવપુ' જાણતાં બોધથી અવતા નથી જ.’ આ અમૃત કળશમાં વજપાત અવસરે પણ પરમ નિર્ભય નિઃશંક સમ્યગદષ્ટિના અદૂભુત સાહસનું સ્વભાવોક્તિમય તાદૃશ્ય શબ્દચિત્ર આલેખી પરમાર્થ મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ પોતાની પરમ અદ્ભુત નૈસર્ગિક કવિત્વશક્તિનો પરિચય આપ્યો છે. આ પરમ અદ્ભુત અમૃત કળશથી સૂચિત આ ગાથા (૨૨૮) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશી છે - “સમ્યગુદૃષ્ટિ જીવો નિઃશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, કારણકે સમ ભય વિપ્રમુક્ત છે, તેથી નિશ્ચય કરીને તેઓ નિઃશંક છે.” આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર બહલાવ્યો છે. “જેથી કરીને નિત્યમેવ સમ્યગૃષ્ટિઓ સકલ કર્મફલ - નિરભિલાષી સતા અત્યંત કર્મનિરપેક્ષતાથી વર્તે છે, તેથી નિશ્ચય કરીને એઓ અત્યંત નિઃશંક દારુણ અધ્યવસાયવાળા અત્યંત નિર્ભય સંભાવાય છે.” આ અદભુત “આત્મખ્યાતિ'ના અનુસંધાનમાં સપ્ત ભયનું પારમાર્થિક સ્વરૂપ વ્યક્ત કરતાં અદ્ભુત અમૃત સમયસાર કળશ કાવ્યો પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યા છે - જે ભારતના સમસ્ત વાયમાં અદ્વિતીય અનન્ય અનુપમ છે. તે આ રહ્યા - (૧) “વિવિક્ત આત્માનો સકલ વ્યક્ત એવો આ એક શાશ્વત છે - જે ચિતુ લોકને કેવલ એકક સ્વયમેવ લોકે છે, તેનાથી અપર આ લોક અપર હારો નથી, તેની ભીતિ તેને (જ્ઞાનીને) ક્યાંથી છે ? નિઃશંક સતત સ્વયં સહજ જ્ઞાન તે (જ્ઞાની) વિદે છે - વેદે છે, અનુભવે છે. ઈત્યાદિ. - હવે નીચેની ગાથાઓના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૬૧) અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - “કારણકે ટંકોત્કીર્ણ સ્વરસથી નિચિત જ્ઞાન સર્વસ્વભાગી એવા સમ્યગુદષ્ટિના લક્ષણો અહીં સંકલ કર્મને હણે છે, તેથી તેને આમાં પુનઃ રા પણ કર્મનો બંધ છે નહિ - પૂર્વોપાત્ત (પૂર્વે રહેલ) તે અનુભવતાને નિશ્ચિત નિર્જરા જ છે.” ઈ. આ અમૃત કળશથી સૂચિત નીચેની ગાથા છે. અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સમ્યગુદૃષ્ટિના આઠ અંગનું અનુક્રમે આઠ ગાથામાં ગમિક સૂત્ર' શૈલીથી અનન્ય મૌલિક જૈન વાદ્વયમાં નવીન પ્રતિપાદન કર્યું છે અને તેનું તેવી જ પરમ સુંદર હૃદયંગમ “ગમિક સૂત્ર' શૈલીથી પુનઃ પુનઃ તે ને તે ભાવનું વજલેપ દઢીકરણ કરાવતું અનુપમ વ્યાખ્યાન પ્રકાશતાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમ્યગૃષ્ટિનું તે પ્રત્યેક અંગ બંધ૩૫ નહિ પણ નિર્જરા રૂપ જ છે. એમ પરમ પરમાર્થગંભીર સનિgષ યુક્તિથી સુપ્રતિષ્ઠાપન કર્યું છે - (૧) જે કર્મબંધ મોહકર એવા તે ચારેય પાદોને છેદે છે તે નિઃશંક ચેતયિતા સમ્યગુષ્ટિ જાણવો. (૨) વિદ્યારથ આરૂઢ જે ચેતયિતા મનોરથ - પથોમાં ભમે છે, તે જિનાજ્ઞાન પ્રભાવી સમ્યગુદૃષ્ટિ જણવો. ઈ. અને આવા પરમ સમષ્ટિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજી અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી - આ જગગુરુ જેડી પરમ “જિનાજ્ઞાનપ્રભાવી મહાઆત્મવિદ્યાપ્રભાવક મહાઆત્મવિદ્યાધર થઈ ગયા છે. અત્ર અધિકારની પૂર્ણાહુતિ કરતો અમૃત કળશ (૧૬૨) અમૃતચંદ્રજીએ પરમ આત્મઉલ્લાસથી અભુત નાટકીય રીતિથી લલકાર્યો છે - “નવ - નવા બંધને સંધતો અને પૂર્વબદ્ધને નિર્જરા ઉજ્જૈભણથી જ્ઞાન થઈને ગગનાભોગ - રંગને વિગાહીને નાટક કરે છે !' અર્થાત્ ગગનાભોગ - રંગભૂમિને કેવલજ્ઞાનથી પૂર્ણપણે વ્યાપીને, સાક્ષાત્ સમયસારભૂત શિવરૂપ કેવલજ્ઞાનસંપન્ન જિનરાજ થઈ પરમાનંદમય અલૌકિક અધ્યાત્મ નાટક કરે છે ! | ઈતિ નિર્જરા નિષ્ઠાતા છે. I ઈતિ નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંક | Page #103 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૭. બંધ અધિકાર બંધ પ્રરૂપક સપ્તમ અંક હવે બંધ પ્રવેશે છે. તે બંધને ધૂણી નાંખનારા જ્ઞાનનું પરમ અદ્ભુત પરાક્રમ - મહાભ્ય સૂચવતું, સ્વાભાવોક્તિમય સુંદર હૃદયંગમ શબ્દચિત્ર આલેખતો આ અમૃત સમયસાર કળશ (૧૬૩) પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી સંગીત કરે છે - “રાગઉદ્ગાર - મહારસથી સકલ જગતને પ્રમત્ત કરીને રસભારથી નિર્ભર મહાનાટ્યથી ક્રીડંતા એવા બંધને ધૂણી નાંખતું, એવું આનંદામૃત નિત્યભોજિ (નિત્ય ભોગવનાર) સહજ અવસ્થાને ફુટ નટાવતું, ધીરોદાર અનાકુલ નિરુપધિ શાન સમુન્મજે છે (સમ્યક પણે ઉન્મગ્ન થાય છે).' ઈ. અહીં બંધ અધિકારના આ પ્રારંભિક ગાથા પંચકમાં (૨૩૬-૨૪૧) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્નેહાભક્ત પુરુષનું સુંદર સ્વભાવોક્તિમય તાદેશ્ય શબ્દચિત્ર આલેખતા દષ્ટાંતથી બંધનું ખરેખરૂં અંતરંગ કારણ પ્રવ્યક્ત કર્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત “આત્મખ્યાતિ'માં તેનો દેણંત - દાતિક ભાવ સાંગોપાંગ વિવરી દેખાડી નિખુષ સુયુક્તિથી તેનું અંતઃસ્તત્ત્વ અત્યંત પરિટ્યુટ કર્યું છે. તેથી ન્યાયબલથી જ આ આવ્યું કે ** ઉપયોગમાં રાગાદિકરણ તે બંધહેતુ છે. આ આત્મખ્યાતિ'માં ઉક્તની પરિપુષ્ટિ કરતો સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૬૪) સંગીત કરે છે - “નથી કર્મબહલ જગત, વા નથી ચલનાત્મક કર્મ, વા નથી અનેક કિરણો, વા નથી ચિ-અચિદુ (સચિત્ત-અચિત્ત) વધ બંધ કરનારો, ઉપયોગભૂ (આત્મા) જે રાગાદિ સાથે ઐક્ય પામે છે, તે જ કેવલ નિશ્ચય કરીને નરોને બંધહેતુ હોય છે.” ઈ. - હવે ઉપરમાં કહ્યું તેનાથી વિપરીત પ્રકાર (૨૪૧-૨૪૬) ગાથામાં આચાર્યજીએ દર્શાવ્યો છે અને આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે. આ આત્મખ્યાતિમાં ઉક્તનો સારસંદોહ દર્શાવતો અમૃત સમયસાર કળશ (૧૬૫) અમૃતચંદ્રજી લલકારે છે - “તે કર્મતત કર્મવ્યાપ્ત) લોક ભલે હો ! અને તે પરિસ્પન્દાત્મક કર્મ ભલે હો ! આમાં તે કરણો ભલે હો ! અને ચિ-અચિનું વ્યાપાદન (હિંસન-ઉપઘાત) ભલે હો ! પણ રાગાદિને ઉપયોગભૂમિએ નહિ લઈ જતો, કેવલ જ્ઞાન ભવનું આ સમ્યગુદૃષ્ટિ આત્મા ધ્રુવપણે અહો ! ક્યાંયથી પણ બંધ પ્રત્યે નથી જ જતો !' આના અનુસંધાનમાં આર્ષદૃષ્ટા અમૃતચંદ્રજી સ્વછંદ પ્રવૃત્તિનો નિષેધ કરતું જ્ઞાનીને ચેતવણીરૂપ સમયસાર કળશ કાવ્ય (૧૬૬) પરમભાવોલ્લાસથી સંગીત કરે છે - “તથાપિ જ્ઞાનીઓને નિરર્ગલ (અનિયંત્રિત, સ્વચ્છંદ) ચરવું ઈષ્ટ નથી, કારણકે) તે નિરર્ગલા પ્રવૃત્તિ ખરેખર ! તે બંધનું આયતન જ (નિવાસસ્થાન જ) છે, તેથી અકામકૃત (અકામપણે કરેલું) કર્મ તે જ્ઞાનીઓનો અકારણ મત છે, કારણકે કરે છે અને જાણે છે - એ દ્વય શું વિરોધ નથી પામતું ?' ઉપરના કળશ કાવ્યમાં કહેલી વસ્તુને વિશેષ સ્ફટ કરતાં અમૃતચંદ્રજી શબ્દ - અર્થ - તત્ત્વચમત્કૃતિથી આ કળશ કાવ્ય (૧૬૭) લલકારે છે - “જે જાણે છે તે કરતો નથી અને જે કરે છે તે જાણતો નથી, તે કર્મ ખરેખર ! રાગ છે અને રાગ તો અબોધમય અધ્યવસાય કહ્યો છે, તે નિયતપણે મિથ્યાદેષ્ટિને હોય છે, તે જ નિશ્ચયે કરીને બંધહેતુ છે.' આ કળશ આગલી ગાથાના (૨૪૭) ભાવનું સૂચન કરે છે - અને તે “આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી છે - “પરજીવોનું હું હિંસું છે અને પરજીવોથી હું હિંસાઉં છું, એવો અધ્યવસાય ધ્રુવ અજ્ઞાન છે અને તે તો જેને છે તે અજ્ઞાનિત્વને લીધે મિથ્યાદેષ્ટિ છે, પણ જેને છે નહિ તે જ્ઞાત્વિને લીધે સમ્યગુષ્ટિ છે.' આ અધ્યવસાય અજ્ઞાન કેમ ? તે (૨૪૮-૨૪૯) ગાથામાં પ્રકાર્યું છે અને “આત્મખ્યાતિ'માં પરિસ્ફટ વિવર્યો છે - આ અધ્યવસાય અજ્ઞાન કેમ ? તે આ ગાથામાં (૨૫૧-૨૫૨) આચાર્યજી પ્રકાશે છે અને “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજી પરિટ વિવરે છે. જે અજ્ઞાનમય વિવિધ અધ્યવસાયનું કથન કર્યું તેના સારસમુચ્ચયરૂપ અમૃત સમયસાર કળશ (૧૬૮) અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવેશથી લલકાર્યો છે - “મરણ - જીવિત, દુઃખ - સૌખ્ય એ સર્વ સદૈવ સ્વકીય કર્મોદય થકી નિયત હોય છે, આ અહીં અજ્ઞાન છે કે પર પુરુષ ૧૦૦ Page #104 -------------------------------------------------------------------------- ________________ ૫૨નું મરણ-જીવિત-દુઃખ-સૌખ્ય કરે.' અત્રે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૬૯) અમૃતચંદ્રજી સંગીત કરે છે આ અજ્ઞાનને પામીને જેઓ પર થકી પરના મરણ-જીવિત-દુઃખ-સૌખ્ય દેખે છે, તેઓ અહંકૃતિરસથી કર્મો કરવાને ઈચ્છતા નિયતપણે આત્મહંતા (આત્મઘાતી) હોય છે.' આ કળશથી સૂચિત આ ગાથામાં (૨૫૭-૨૫૮) આચાર્યજી પ્રકાશે છે જે મરે છે અને જે દુઃખિત થાય છે તે સર્વ કર્મોદયથી થાય છે, તેથી ત્હારાથી મરાયો વા દુઃખાવાયો એ શું નિશ્ચયથી મિથ્યા નથી ? જે નથી મરતો અને નથી દુઃખિત થતો, તે પણ નિશ્ચયથી કર્મો કર્મ ઉદયથી જ થાય છે, તેથી ન મરાયો અને ન દુઃખાવાયો એ શું નિશ્ચયથી મિથ્યા નથી ?' આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ’માં સ્પષ્ટ સમજાવ્યો છે અને નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૦) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - જે જ અજ્ઞાનાત્મા (અજ્ઞાન સ્વરૂપ) અધ્યવસાય આનો દેખાય છે, તે જ મિથ્યાદૈષ્ટિને વિપર્યયને (વિપર્યાસને) લીધે બંધહેતુ હોય છે.' આ કળશ સૂચિત ગાથામાં (૨૫૯) આચાર્યજી પ્રકાશે છે - ‘આ જ જે હારી મતિ હું સત્ત્વોને દુ:ખિઆસુખિઆ કરૂં છું, આ હારી મૂઢ મતિ શુભાશુભ કર્મ બાંધે છે.' આ ગાથાનો ભાવ ‘આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવર્ષો છે પર જીવોને હું હિંસું છે, હું નથી હિંસતો, હું દુ:ખાવું છું, હું સુખાવું છે, એવો જે આ અજ્ઞાનમય અઘ્યવસાય મિથ્યાદૅષ્ટિનો છે, તે જ સ્વયં રાગાદિરૂપપણાને લીધે શુભાશુભ બંધહેતુ છે.’ - હવે અધ્યવસાયને બંધહેતુપણે અવધારે છે એમ (૨૬૦-૨૬૧) ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યું છે અને ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્ફુટ વિવેચ્યું છે - મિથ્યાદૅષ્ટિનો જે જ આ અજ્ઞાનજન્મા રાગમય અધ્યવસાય તે જ બંધહેતુ છે એમ અવધારવું યોગ્ય છે. - જે હવે અધ્યવસાયને પાપ-પુણ્યના બંધહેતુપણે દર્શાવે છે, એ આ ગાથામાં (૨૬૩-૨૬૪) આચાર્યજીએ પ્રકાશ્યું છે અને આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ વિવરી દેખાડ્યું છે એમ આ (આત્મા) અજ્ઞાનને લીધે યથા હિંસામાં અધ્યવસાય કરાય છે, તેમજ અસત્ય-અદત્ત-અબ્રહ્મ-પરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પાપબંધહેતુ છે : અને જે અહિંસામાં યથા અધ્યવસાય કરાય છે, તેમજ જે સત્ય-દત્ત-બ્રહ્મ-અપરિગ્રહમાં કરાય છે, તે સર્વ પણ કેવલ જ પુણ્ય બંધહેતુ છે.' ઈ. અને બાહ્ય વસ્તુ દ્વિતીય પણ બંધહેતુ છે એમ કહેવું શક્ય નથી, એ આ ગાથામાં (૨૬૫) કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટ પ્રતિપાદન કર્યું છે અને અમૃતચંદ્રાચાર્યજીએ ‘આત્મખ્યાતિ’માં પરમ નિષ સુયુક્તિથી તેનું અપૂર્વ તત્ત્વ વૈજ્ઞાનિક પૃથક્ણ કરી સાંગોપાંગ સકલ અવિકલ તત્ત્વ સુપ્રતિષ્ઠાપિત કર્યું છે અધ્યવસાન જ બંધહેતુ છે - નહિ કે બાહ્ય વસ્તુ તેનું (બાહ્ય વસ્તુનું) અધ્યવસાનના હેતુપણાથી જ ચરિતાર્થપણું છે માટે.’ - - એવા પ્રકારના બંધહેતુત્વથી નિર્ધારિત અધ્યવસાયનું સ્વાર્થક્રિયાકારિપણાના અભાવથી મિથ્યાત્વ આ (૨૬૬) ગાથામાં આચાર્યજી દર્શાવે છે અને આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વ્યાખ્યા પ્રકાશી છે પરજીવોને હું... દુઃખાવું છું હું સુખાવું ઈત્યાદિ વા હું બંધાવું છું - વિમોચાવું ઈત્યાદિ જે આ અધ્યવસાન તે સર્વ પણ પરભાવમાં પરમાં અવ્યાપ્રિયમાણપણાએ કરીને સર્વાર્થક્રિયાકારીપણાના અભાવને લીધે ખકુસમને (આકાશ પુષ્પ) હું લણું છું એવા અધ્યવસાયની જેમ મિથ્યારૂપ કેવલ આત્માના અનર્થાર્થ જ છે.' અધ્યવસાન સ્વાર્થક્રિયાકારી કયા કારણથી નથી ? એ (૨૬૭) ગાથામાં આચાર્યજીએ પ્રકાશ્યું છે અને ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિષ્ઠુષ અપૂર્વ વ્યાખ્યા દર્શાવી છે. હવે આ (૨૬૮, ૨૬૯) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - ‘જીવ અધ્યવસાનથી તિર્યંચ - નાકી સર્વ કરે છે, દેવ-મનુષ્ય સર્વ કરે છે અને પુણ્ય-પાપ અનેકવિધ કરે છે, તથા ધર્મ-અધર્મ, જીવ–અજીવ, અલોક–લોક એ સર્વ જીવ અધ્યવસાનથી આત્માને કરે છે.' આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ પરિસ્ફુટ પ્રકાશી છે. હવે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૨) અમૃતચંદ્રજીએ પરમ ૧૦૧ Page #105 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે – “ફુટપણે નિશ્ચયથી વિશ્વથી વિભક્ત (જૂદો) છતાં જેના પ્રભાવ થકી આત્માને વિશ્વ કરે છે, એવો આ મોહએકઠંદ અધ્યવસાય જેઓને અહીં છે નહિ, તેઓ જ યતિઓ છે.” આ અમૃત કળશથી સૂચિત આ (૨૭૦) મહાન ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ અપૂર્વ તત્ત્વ પ્રતિપાદન કર્યું છે - “એમ એ આદિ અધ્યવસાનો જેઓને નથી તે મુનિઓ અશુભ વા શુભ કર્મથી લેપાતા નથી.” આનું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત તત્ત્વ મીમાંસન કર્યું છે. જેઓને જ આ વિદ્યમાન નથી, તે જ મુનિકુંજરો કોઈ – સત્ અહેતુક શક્તિ એક ક્રિયાવાળા, સત્ અહેતુક જ્ઞાયક એકભાવવાળા અને સતુ અહેતુક જ્ઞાન એકરૂપવાળા વિવિક્ત આત્માને જાણતા, સમ્યક દેખતા અને અનુચરતા એવા - સ્વચ્છ સ્વચ્છેદે ઉદય પામતી અમંદ અંતર જ્યોતિષવંતા - અત્યંતપણે અજ્ઞાનાદિરૂપપણાના અભાવને લીધે - શુભ વા અશુભ કર્મથી નિશ્ચયે કરીને લેપાય નહિ.” ઈ. અત્રે આ ગાથામાં (૨૭૧) આચાર્યજીએ પ્રકાશ્ય છે - “બુદ્ધિ, વ્યવસાય, અધ્યવસાન અને મતિ વિજ્ઞાન, ચિત્ત, ભાવ અને પરિણામ - એ સર્વ એકાર્થ જ છે.” અહીં અધ્યવસાનના એકાર્યવાચક પર્યાય શબ્દોનો નિર્દેશ કર્યો છે અને તે “આત્મખ્યાતિમાં તે પ્રત્યેક શબ્દનું નિરુક્તિયુક્ત સ્પષ્ટ વ્યાખ્યાન કરી અમૃતચંદ્રજીએ અપૂર્વ પરમાર્થ પ્રકાશ્યો છે. એમ અધ્યવસાન નિષેધ પરથી નીચેની ગાથાના (૧૭૨) ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૩) અમૃતચંદ્રજીએ અપૂર્વ ભારવેશથી લલકાર્યો છે – “સર્વત્ર અધ્યવસાન જ અખિલ ત્યાજ્ય છે એમ જે જિનોથી ઉક્ત છે, તે હું માનું છું કે - અન્યાશ્રયી (પરાશ્રયી) નિખિલ પણ વ્યવહાર જ ત્યજાવાયો છે, તો પછી સમ્યક નિશ્ચયને એકને જ નિષ્કપપણે આક્રમીને સંતો શુદ્ધજ્ઞાનઘન નિજ મહિમનમાં (મહિમામાં) ધૃતિ કેમ નથી બાંધતા.” આ અમૃતકળશથી સૂચિત ગાથામાં (૨૭૨) આચાર્યજીએ આ પ્રતિપાદન કર્યું છે - “એમ વ્યવહારનય નિશ્ચયનયથી પ્રતિષિદ્ધ જાણ ! પુનઃ નિશ્ચયનયાશ્રિત મુનિઓ નિર્વાણ પામે છે.” આ ગાથાના ભાવનું ઓર સ્પષ્ટીકરણ “આત્મખ્યાતિ'માં કરતાં અમૃતચંદ્રજીએ અલૌકિક તત્ત્વાલોકથી તેનું તત્ત્વસર્વસ્વ સમર્પક પરમ અદ્દભુત વ્યાખ્યાન પ્રકાશ્ય છે - “આત્માશ્રિત નિશ્ચયનય, પરાશ્રિત વ્યવહાર, તત્ર - એમ નિશ્ચયનયથી - પરાશ્રિત સમસ્ત અધ્યવસાનને બંધહેતુત્વથી મુમુક્ષુને પ્રતિષેધતા એવાથી વ્યવહાર નય જ પ્રતિષિદ્ધ છે, તેના પરાશ્રિતપણાનો અવિશેષ છે માટે અને આ (વ્યવહાર નય) પ્રતિષેધ્ય જ (નિષેધવા યોગ્ય જ) છે, (કારણકે) આત્માશ્રિત નિશ્ચયનયના આશ્રિતોનું જ મુશ્યમાનપણે (મકાવાઈ રહેવાપણ) છે પરાશ્રિત વ્યવહારનું એકાંતથી અમુચ્યમાન (નહિ મૂકાતા) અભવ્યથી આશ્રયીમાનપણું છે માટે.”ઈ. અને અભવ્યથી વ્યવહારનય કેમ આશ્રવામાં આવે છે - તેનો ઉત્તર આચાર્યજી (૨૭૩) ગાથામાં પ્રકાશે છે - જિનવરોથી પ્રજ્ઞપ્ત (પ્રરૂપવામાં આવેલ) વ્રત - સમિતિ - ગુતિઓ, શીલ - તપ કરતો પણ અભવ્ય અજ્ઞાની મિથ્યાષ્ટિ જ છે.” આ ગાથાના ભાવનું સવિશેષ સીકરણ “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ કર્યું છે. તેને ધર્મ શ્રદ્ધાન છે એમ જો કહો તો આ (૨૭૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “તે (અભવ્ય) ભોગનિમિત્ત ધર્મને સદેહે છે, પ્રતીતે છે, રોચે છે, તથા પુનઃ ફરસે છે.” આ ગાથાના ભાવનું નિgષ યુક્તિયુક્ત અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિ'માં કરતાં અમૃતચંદ્રજી અલૌકિક તત્ત્વાલોક પ્રકાશ વિસ્તાર્યો છે. આ પ્રતિષેધ્ય - પ્રતિષેધક વ્યવહારનય - નિશ્ચયનય કેવા છે? એ આ (૨૭૬-૨૭૭) ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “આચારાદિ જ્ઞાન અને જીવાદિ દર્શન જાણવું, તથા છ જવનિકાય ચારિત્ર છે (વ્યવહાર) એમ ભણે છે. આત્મા જ મ્હારૂં જ્ઞાન, આત્મા હારું દર્શન અને ચારિત્ર, આત્મા પ્રત્યાખ્યાન, આત્મા મહારો સંવર યોગ છે.” આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ'માં અત્યંત વિશદતમ તત્ત્વદર્શન કરાવ્યું છે. હવે આ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૭૪) અમૃતચંદ્રજી ૧૦૨ Page #106 -------------------------------------------------------------------------- ________________ સંગીત કરે છે – “રાગાદિ બંધનિદાન - બંધકારણ કહ્યા, તેઓ (રાગાદિ) શુદ્ધ ચિન્માત્ર મહસુથી મહા તેજથી) અતિરિક્ત ભિન્ન છે, તો પછી આત્મા વા પર કોણ તેનું (બંધનું) નિમિત્ત છે ? આ ગાથા (૨૭૮-૨૭૯) આચાર્યજી પ્રકાશે છે – “જેમ શુદ્ધ સ્ફટિકમણિ રાગાદિથી સ્વયં નથી પરિણમતો પણ તે અન્ય રક્ત (રાતા) આદિ દ્રવ્યોથી રંગાય છે, એમ શુદ્ધ જ્ઞાની શુદ્ધ એવો રાગાદિ દોષથી સ્વયં નથી પરિણમતો, પણ તે અન્ય રાગાદિ દોષથી રંગાય છે.” આ ગાળામાં સ્ફટિક મણિના સ્કુટ દગંતથી આચાર્યજીએ તાત્ત્વિક ખુલાસો કર્યો છે અને અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં અપૂર્વ તત્ત્વકલાથી વિવરી દેખાડી પરિફુટ કર્યો છે. પ્રદર્શિત કરતો આ અમૃત સમયસાર કળશ (૧૭૫) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે - “આત્મા કદી પણ આત્માના રાગાદિ નિમિત્તભાવને પામતો નથી - જેમ સૂર્યકાંત, તેમાં નિમિત્ત પરસંગ જ છે, આ પ્રથમ તો વસ્તુ સ્વભાવ ઉદય પામે છે. આ કળશથી સૂચિત આ ગાથા (૨૮૦) આચાર્યજીએ પ્રકાશી છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવરી છે - “યથોક્ત વસ્તુસ્વભાવને જણતો જ્ઞાની શુદ્ધ સ્વભાવથી જ નથી પ્રચ્યવતો - તેથી રાગ-દ્વેષ-મોહાદિ ભાવોથી સ્વયં નથી પરિણમતો, નથી પરથી પણ પરિણાવતો, તેથી ટંકોત્કીર્ણ એક લાયક સ્વભાવ જ્ઞાની, રાગ-દ્વેષ-મોહાદિ ભાવોનો અકર્તા જ છે એવો નિયમ છે.” આથી ઉલટું, નીચેની ગાથાના ભાવનું અમૃત કળશ (૧૭૭) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “એવા પ્રકારે સ્વ સ્વ વસ્તુ સ્વભાવને અજ્ઞાની નથી જાણતો, તેથી તે રાગાદિને આત્માના કરે, એથી કરીને તે “કારક - કરનારો હોય છે.' આ કળશથી સૂચિત બે ગાથા (૨૮૧-૨૮૨) આચાર્યજી પ્રકાશે છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી વિવરે છે. - આત્મા રાગાદિનો અકારક કેવી રીતે ? તે આ (૨૮૩-૨૮૫) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - અપ્રતિક્રમણ બે પ્રકારનું છે, અપ્રત્યાખ્યાન તેમજ (બે પ્રકારનું) જાણવું. અપ્રતિક્રમણ બે પ્રકારનું - દ્રવ્ય પરત્વે, ભાવ પરત્વે, તેમ અપ્રત્યાખ્યાન છે. આ ઉપદેશથી ચેતયિતા (ચેતન આત્મા) અકારક વર્ણવવામાં આવ્યો છે. જ્યાં લગી દ્રવ્ય - ભાવનું અપ્રતિક્રમણ અને અપ્રત્યાખ્યાન આત્મા કરે છે, ત્યાં લગી તે કર્તા જ્ઞાતવ્ય છે.' આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિમાં અમૃત વ્યાખ્યાન કરતાં અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્ત્વાલોકનો પરમ ઉદ્યોત કર્યો છે. અને દ્રવ્ય-ભાવના નિમિત્ત-નૈમિત્તિક ભાવનું ઉદાહરણ આ છે, તે આ (૨૮૬-૨૮૭) ગાથામાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યેજીએ “આત્મખ્યાતિ'માં તેનું પરમ રહસ્ય પ્રસ્પષ્ટ કરતાં તે પ્રસ્તુત ઉદાહરણના ભાવને પ્રકૃષ્ટપણે બહલાવ્યો છે. ઉક્તના સારસમુચ્ચયરૂપ અને બંધ અધિકારના ઉપસંહારરૂપ અપૂર્વ કાવ્ય-કળશ (૧૭૮) અમૃતચંદ્રજીએ પરમ ભાવાવેશથી લલકાર્યો છે – “એવા પ્રકારે આલોચી તે સ્કુટપણે પરદ્રવ્યને સમગ્રને વિવેચીને તન્યૂલ આ બહુભાવસંતતિને એકી સાથે બલથી ઉદ્ધરવાને ઈચ્છતો, નિર્ભર વહતી પૂર્ણ એક સંવિદ્ યુક્ત આત્મા પ્રત્યે જાય છે - કે જેથી બંધને ઉન્મલિત કર્યો છે જેણે એવો આ ભગવાન આત્મા આત્મામાં સ્કૂક્યું છે.' આ બંધ અધિકારનો સર્વોપસંહાર કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની પરમ પ્રિયતમ શાનયોતિનો પરમ મહિમાતિશય ઉત્કીર્તન કરતો આ કાવ્યકળશ (૧૭૯) આ સમયસાર તત્ત્વમંદિર પર ચઢાવ્યો છે. કારણ” એવા રાગાદિના ઉદયને અદયપણે દારતી (ચીરી નાંખતી), કાર્ય એવા બંધને અધુના સદ્ય જ ધકેલી દઈને, તિમિર ક્ષપિત કર્યું છે જેણે એવી જ્ઞાનજ્યોતિ એવી તો સાધુ-સમ્યક સન્નદ્ધ છે (સજ્જ થઈને બેઠી છે), કે જેમ અપર કોઈ પણ એના પ્રસરને આવરતો નથી.” ઈ. | | ઈતિ બંધ નિષ્ઠાંત I || ઈતિ બંધકરૂપક સપ્તમ અંક || ૧૦૩ Page #107 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૮. મોક્ષ પ્રરૂપક અષ્ટમ અંક હવે મોક્ષ પ્રવેશે છે અને તેને આઠમા અંકમાં પ્રવેશ કરાવતાં પરમ પરમાર્થકવિ અમૃતચંદ્રજી આ મંગલ કળશમાં (૧૮૦) કૃતકૃત્ય એવી પૂર્ણ પરમ જ્ઞાનજ્યોતિનો મુક્તકંઠે વિજય ઉદ્ઘોષે છે - પ્રજ્ઞા-કરવત વડે દલન થકી બંધ-પુરુષને દ્વિધા કરી (બે ભાગમાં વહેંચી, બે ફાડ કરતું) ઉપલંબૅકનિયતઆત્માનુભવૈકનિષ્ઠ પુરુષને સાક્ષાત્ મોક્ષ પ્રત્યે લઈ જતું, એવું આ હમણાં ઉન્મજ્જતું, સહજ-પરમાનંદથી સરસ પર પૂર્ણ જ્ઞાન સકલ કૃત્ય કર્યું છે, જેણે એવું કૃતકૃત્ય થયેલું વિજય પામે છે.” અત્રે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ (૨૮૮-૨૯૦) ગાથામાં બંધનબદ્ધ પુરુષના દાંતથી પ્રતિપાદન કર્યું છે - જેમ કોઈ પણ પુરુષ બંધનકમાં ચિરકાલથી પ્રતિબદ્ધ છે, તેનો તીવ્ર - મંદ સ્વભાવ અને કાળ વિજાણે છે, જો છેદ ન કરે તો બંધન વશ સતો તે મૂકાય નહિ અને બહુ કાળે પણ તે નર વિમોક્ષ પામે નહિ, એમ કર્મબંધનોના પ્રદેશ - સ્થિતિ - પ્રકૃતિને તેમ અનુભાગને જાણંતો પણ નથી મૂકાતો અને તે જ જો શુદ્ધ હોય તો મૂકાય છે. આનું “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ વ્યાખ્યાન કર્યું છે - “આત્મા અને બંધનું દ્વિધાકરણ તે મોક્ષ.' ઈ. હવે (૧૯૧) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “જેમ બંધોને ચિતવંતો બંધનબદ્ધ વિમોક્ષને નથી પામતો, તેમ બંધોને ચિતવતો જીવ પણ વિમોક્ષને નથી પામતો.” આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્ફટીકરણ કર્યું છે. ત્યારે મોક્ષહેતુ કોણ છે ? (તે (૨૯૨) ગાથામાં આચાર્યજી દર્શાવે છે – “અને જેમ બંધોને છેદીને જ બંધનબદ્ધ નિશ્ચયે કરીને વિમોક્ષ પામે છે, તેમ બંધોને છેદીને જ જીવ વિમોક્ષ પામે છે.” આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સુયુક્તિથી સમર્થન કર્યું છે. હવે શું આજ મોક્ષહેતુ છે ? તેનો ઉત્તર (૨૯૩) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને વિશેષ કરીને જાણીને, જે બંધોમાં વિરક્ત થાય છે, તે કર્મવિમોક્ષણ કરે છે. આનું વ્યાખ્યાન “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ અત્યંત પરિસ્કુટપણે પ્રકાશ્ય છે - “જે જ નિર્વિકાર ચૈતન્ય ચમત્કાર માત્ર આત્મસ્વભાવ અને તેનો વિકારકારક એવો બંધોનો સ્વભાવ વિશેષથી જાણીને બંધોથી વિરમે છે, તે જ સકલ કર્મમોક્ષ કરે. આ પરથી આત્મા અને બંધના દ્વધાકરણનું મોહેતુપણું નિયમાય છે.” ઈ. હવે કોના વડે આત્મ-બંધ એ બે દ્વિધા કરાય છે? તેનો આ ગાથામાં (૨૮૪) કુંદકુંદાચાર્યજી ઉત્તર પ્રકાશે છે - “જીવ અને બંધ નિયત સ્વલક્ષણોથી એવા પ્રકારે છેદવામાં આવે છે. કે (જેમ) પ્રજ્ઞા-છેદનકથી (છીણીથી) છિન્ન થયેલા તે નાનાત્વને આપન્ન (પ્રાપ્ત) થઈ જાય.' આ ગાથાનો ભાવ અદ્દભુત “આત્મખ્યાતિ'માં પ્રકાશતાં અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ તત્ત્વાલોક રેલાવ્યો છે. “આત્મા અને બંધના દ્વિધાકરણ કાર્યમાં કર્તા આત્માને કરણમીમાંસામાં નિશ્ચયથી સ્વથી ભિન્ન કરણના અસંભવને લીધે - ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કારણ છે, કારણકે તે વડે છિન્ન થયેલા તે બે અવશ્ય જ નાનાને (ભિન્નપણાને) પામે છે. તેથી પ્રજ્ઞાથી જ આત્મા અને બંધનું દ્વિધાકરણ (બે ભાગમાં વિભજન) છે. ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે વિસ્તારથી વિવેચ્યું તેનો સારસમુચ્ચય નિબદ્ધ કરતા આ અમૃત સમયસાર કળશમાં (૧૮૧) તીણ પ્રજ્ઞા-છીણી આત્મા અને કર્મનો ભેદ કેવી રીતે કરે છે. તેનો સમસ્ત વિધિ મહાકવિ અમૃતચંદ્રજીએ તાદેશ્ય શબ્દચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી વર્ણવી દેખાડ્યો છે - “આ પ્રજ્ઞા-છીણી “કમિપિ” - ઘણા ઘણા પ્રયત્નાતિશયથી નિપુણોથી - તત્ત્વકુશળ જનોથી સાવધાન' - ખબરદાર જાગરૂક રહી પાડવામાં આવેલી આત્મા અને કર્મ એ ઉભયના સૂક્ષ્મ “અંતઃસંધિ બંધમાં” – અંદરના સાંધાના બંધમાં (internal joint) રભસથી - એકદમ વેગથી નીચે પડે છે અને એમ નીચે પડે છે તે શું કરતી પડે છે ? આત્માને અંતરમાં સ્થિર “વિશદ' - સ્વચ્છ - નિર્મલ “લત” - લસલસતા - ઉલ્લસી રહેલા “ધામ' - તેજવાળા ચૈતન્ય પૂરમાં મગ્ન” અને બંધને અજ્ઞાનભાવમાં નિયમિત - એમ બન્નેને “અભિતઃ' - સર્વથા સર્વ પ્રકારે “ભિન્ન ભિન્ન' - જૂદા જૂદા - પૃથક પૃથક કરતી નિપતે' છે - નીચે પડે છે.” ઈ. ૧૦૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ આત્મા અને બંધને દ્વિધા કરીને શું કર્તવ્ય છે ? તે આચાર્યજી આ ગાથામાં (૨૯૫) પ્રકાશે છે જીવ અને બંધ તથાપ્રકારે નિયત સ્વલક્ષણોથી છેદાય છે, બંધ છેદવા યોગ્ય છે અને શુદ્ધ આત્મા - પ્રથમ તો ગ્રહવા યોગ્ય છે.' આનું સુસ્પષ્ટ વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યું છે આત્મા અને બંધ સ્ફુટપણે સ્વલક્ષણ વિજ્ઞાનથી છેત્તવ્ય (છેદવા યોગ્ય) છે, પછી રાગાદિ લક્ષણ સમસ્ત જ બંધ ‘નિર્મોક્તવ્ય' (નિશ્ચયે કરીને નિયતપણે મૂકી દેવો યોગ્ય છે) ઉપયોગલક્ષણ શુદ્ધ આત્મા જ ગૃહીતવ્ય (ગ્રહણ કરવો યોગ્ય) છે.' ઈ. આ જ ખરેખર ! આત્માના બંધના દ્વિધાકરણનું પ્રયોજન છે કે બંધત્યાગથી શુદ્ધ આત્માનું ઉપાદાન (ગ્રહણ) તે આ ગાથામાં (૨૯૬) આચાર્યજી પ્રકાશે છે આત્મા કેમ ગ્રહાય છે ? પ્રજ્ઞાથી તે આત્મા નિશ્ચયે ગ્રહાય છે, જેમ પ્રજ્ઞાથી વિભક્ત તેમ પ્રજ્ઞાથી જ ગ્રહવો યોગ્ય છે.' આનું સ્પષ્ટ વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્યું છે ‘વારુ, કોના વડે શુદ્ધ આત્મા ગૃહીતવ્ય છે ? પ્રજ્ઞા વડે જ શુદ્ધ આ આત્મા ગૃહીતવ્ય છે શુદ્ધ આત્માને સ્વયં આત્માને ગ્રહતાંને વિભજતાંની જેમ પ્રજ્ઞા એકકરણત્વ છે માટે.' ‘તે - = આ આત્મા પ્રજ્ઞાથી કેવી રીતે ગૃહીતવ્ય (ગ્રહવો યોગ્ય) છે ? એમ પૂછો તો એનો ઉત્તર આ ગાથામાં (૨૯૭) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે પ્રજ્ઞાથી ગૃહીતવ્ય જે ચેયિતા તે હું જ નિશ્ચયથી છું, અવશેષ જે ભાવો તે મ્હારા પરો છે એમ જાણવા યોગ્ય છે.' આ અદ્ભુત ગાથામાં દર્શાવેલ આ આત્મગ્રહણ વિધિનું સાંગોપાંગ સકલ સમ્યપણું પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અદ્ભુત ‘આત્મખ્યાતિ’માં સમુદ્યોતિત કર્યું છે. ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં જે વિવરીને કહ્યું તેના સારસમુચ્ચયરૂપ આ સમયસાર કળશમાં (૧૮૨) શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવત્ અમૃતચંદ્રજીએ સર્વવિશુદ્ધ ચિન્માત્ર ભાવની પરમ ભાવસ્તુતિ પ્રકાશી છે - ‘સર્વને પણ સ્વલક્ષણ બલથી ભેદીને જે ભેદી શકાતું નથી, તે ચિન્મુદ્રા અંકિત નિર્વિભાગ મહિમાવાળો શુદ્ધ ચિત્ જ હું છું, જો કારકો, આવા જો ધર્મો, વા જો ગુણો ભેદ પામતા હો તો ભલે ભેદ પામો ! વિભુ વિશુદ્ધ ભાવ ચિમાં કોઈ પણ ભિદા (ભેદ) છે નહિ.' ઈ. પાછલી ગાથામાં અનુસંધાનમાં આ (૨૯૮-૨૯૯) ગાથા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશી છે ‘પ્રજ્ઞાથી જે દૃષ્ટા ગ્રહવા યોગ્ય છે, તે હું જ નિશ્ચયથી છું, અવશેષ જે ભાવો મ્હારા પરો એમ જાણવા યોગ્ય છે. પ્રજ્ઞાથી જે જ્ઞાતા ગ્રહવા યોગ્ય છે, તે હું જ નિશ્ચયથી છું, અવશેષ જે ભાવો મ્હારા પરો એમ જાણવા યોગ્ય છે.' આનું વ્યાખ્યાન ‘આત્મખ્યાતિ’માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આત્મા પ્રજ્ઞા વડે કેવી રીતે ગ્રહવા યોગ્ય છે તેનો વિશેષ વિધિ અત્રે દૃષ્ટત્વ - જ્ઞાતૃત્વ પરત્વે દર્શાવ્યો છે અને તેનું સાંગોપાંગ અવિકલ સકલ સમ્યપણું પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી સુપ્રતિષ્ઠાપિત કર્યું છે. - = ઉપરમાં જે આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં સવિસ્તર કહ્યું તેના સારસમુચ્ચયરૂપ સમયસાર કળશ કાવ્ય (૧૮૩) અમૃતચંદ્રજીએ લલકાર્યું છે અદ્વૈતા છતાં સ્ફુટપણે ચેતના જગમાં જો ઈંગ્ - જ્ઞપ્તિ રૂપ (દર્શન-જ્ઞાનરૂપ) (અસ્તિત્વના) ત્યાગે તો ચિત્ની પણ જડતા થાય છે અને વ્યાપક વિના વ્યાપ્ય આત્મા અંત પામી જાય છે, તેથી નિયતપણે ચિત્ દેશ્-શ્ચિત રૂપા છે.’ઈ. હવે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૮૪) અમૃતચંદ્રજી સંગીત કરે છે ‘ચિત્તનો એક ચિન્મય જ ભાવ છે, ભાવો જે પરો છે તે નિશ્ચયથી પરોના છે, તેથી ચિન્મય જ ભાવ ગ્રાહ્ય છે, પર ભાવો સર્વતઃ જ હેય (ત્યજવા યોગ્ય) છે.' અત્રે ટૂંકી ટચ ને ચોખ્ખી ચટ નિશ્ચય સિદ્ધાંતવાર્તા અપૂર્વ આત્મવિનિશ્ચયથી અમૃતચંદ્રજીએ પ્રકાશી છે. આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથા (૩૦૦) આચાર્યજીએ પ્રકાશી છે - ‘સર્વ ભાવોને પરાયા જાણીને મ્હારૂં આ' એવું વચન કયો બુધ શુદ્ધ આત્માને જાણતો કયો બુધ ભણે વારુ ?' આનું ‘આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ઓર ઉપબૃહણ કર્યું છે - ‘જે નિશ્ચયથી પર - આત્માના નિયત સ્વલક્ષણ વિભાગપાતિની પ્રજ્ઞાથી જ્ઞાની હોય, તે નિશ્ચયે કરીને એક ચિન્માત્ર ભાવને આત્મીય (પોતાનો - આત્માનો) જાણે છે અને શેષ સર્વ ૧૦૫ Page #109 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ ભાવોને પરકીય (પારકા-પરાયા) જાણે છે અને એમ જણતો તે પરભાવોને “હારા આ’ કેમ બોલે ? પર-આત્માનો નિશ્ચયથી સ્વ - સ્વામિ સંબંધનો અસંભવ છે માટે, એથી કરીને સર્વથા ચિર્ભાવ જ ગ્રહવા યોગ્ય છે, શેષ સર્વે જ ભાવો સર્વથા પ્રકૃષ્ટપણે અત્યંતપણે, ત્યજવા યોગ્ય છે એવો સિદ્ધાંત છે.” આ “આત્મખ્યાતિ'માં કહ્યું, તે સિદ્ધાંતના સારરૂપ અમૃત સમયસાર કળશ (૧૮૫) કાવ્ય અમૃતચંદ્રજીએ ભાવાવેશથી લલકાર્યું છે - “આ સિદ્ધાંત ઉદાત્ત ચિત્ત ચરિતવાળા મોક્ષાર્થીઓથી સેવાઓ ! શુદ્ધ ચિન્મય એક જ પરમ જ્યોતિ સદૈવ છું હું અને આ જે પૃથગુ લક્ષણવાળા વિવિધ ભાવો સમુલ્લસે છે, તે હું છું નહિ, કારણકે તેઓ સમગ્ર પણ મમ પરદ્રવ્ય છે.” ઈ. હવે નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૮૬) અમૃતચંદ્રજી લલકારે છે - “પારદ્રવ્યગ્રહ કરતો અપરાધવાન બંધાય છે, સ્વદ્રવ્યમાં સંવૃત એવો અનપરાધી મુનિ ન બંધાય.' આ કળશથી સૂચિત આ ત્રણ ગાથામાં (૩૦૧-૩૦૩) ભગવાન કુંદકુંદાચાર્યજીએ તેય (ચોરી) આદિ અપરાધ કરનારા ચોરના સ્વભાવોક્તિમય તાદેશ્ય ચિત્ર રજુ કરતા દાંતથી બંધના સિદ્ધાંતનું અપૂર્વ પ્રતિપાદન કર્યું છે - “સ્તેય (ચોરી) આદિ અપરાધો જે કરે છે, તે જ જનમાં વિચરતાં શંકિત ભમે છે કે “ચોર’ એમ હું કોઈથી પણ મ બંધાઉં, પણ જે અપરાધો નથી કરતો તે જનપદમાં નિઃશંક ભમે છે. એમ હું સાપરાધ છું, હું તો બંધાઉં છું એમ ચેતયિતા શંકિત હોય છે, પણ જો નિરપરાધ છે તો હું નથી બંધાતો એમ નિઃશંક હોય છે ? - આ ગાથાની અદ્ભુત વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતાં ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી બિંબ-પ્રતિબિંબ ભાવથી તે દૃષ્ટાંત સાંગોપાંગ વિવરી દેખાડી અદ્ભુત તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે - “યથા અત્ર લોકમાં જે જ પારદ્રવ્ય ગ્રહણ લક્ષણ અપરાધ કરે છે, તેને જ બંધ શંકા સંભવે છે, પણ જે શુદ્ધ સતો તે (અપરાધ) નથી કરતો, તેને તે (બંધશંકા) નથી સંભવતી તથા આત્મા પણ જે જ અશુદ્ધ સતો પરદ્રવ્યગ્રહણ-લક્ષણ અપરાધ કરે છે, તેને જ બંધશંકા સંભવે છે, પણ જે શુદ્ધ સતો તે નથી કરતો, તેને તે નથી સંભવતી - એવો નિયમ છે. એથી કરીને સર્વથા સર્વ પરકીય ભાવોના પરિવારથી શુદ્ધ આત્મા પ્રહવો યોગ્ય છે - તેમ સતે જ નિરપરાધપણું છે માટે.” ઈ. વારુ, કયો છે આ અપરાધ ? એ (૩૦૪-૩૦૫) ગાથામાં દર્શાવતાં, પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ અત્રે “અપરાધ' શબ્દની નિરુક્તિથી અપૂર્વ વ્યાખ્યા કરી, આરાધનાનું અદ્ભુત સ્વરૂપ દર્શાવી અદ્ભુત તત્ત્વપ્રકાશ વિસ્તાર્યો છે - “સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાથિય અને આરાધિત એ એકાર્થ છે, અપગતરાધ જે ખરેખર ! ચેતયિતા અપરાધ હોય છે. જે પુનઃ નિરપરાધ ચેતયિતા તે નિઃશંતિ જ હોય છે - (તે) અહં' (હું) એમ જાણતો આરાધનાથી નિત્ય વર્તે છે.' આ ગાથાની તત્ત્વ સમૃદ્ધિમાં “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની પરમ પ્રતિભાનો અલૌકિક તત્ત્વાલોક સમર્પિત કરી અનન્ય પરમાર્થ પ્રદ્યોતિત કર્યો છે - “પદ્રવ્ય પરિહારથી (પરિત્યાગથી) શુદ્ધ આત્માની સિદ્ધિ વા સાધન તે રાધ, અપગત (દૂર થયેલ) છે રાધ જે ચેતયિતાનો તે અપરાધ અથવા અપગત રાધ જે ભાવનો તે અપરાધ, તે (અપરાધ) સહ જે ચેતયિતા વર્તે છે તે સાપરાધ, તે (સાપરાધ) તો પરદ્રવ્ય ગ્રહણના સદ્ભાવથી શુદ્ધાત્મસિદ્ધિના અભાવને લીધે બંધશંકાનો સંભવ સતે - સ્વયં અશુદ્ધત્વને લીધે અનારાધક જ હોય, પરંતુ જે નિરપરાધ છે તે તો સમગ્ર પરદ્રવ્યના પરિહારથી શુદ્ધાત્મસિદ્ધિના સદ્ભાવને લીધે અંધશંકાનો અસંભવ સતે - ઉપયોગ એકલક્ષણ શુદ્ધ આત્મા એક એવા “અહ” એમ નિશ્ચય કરતો, નિત્યમેવ શુદ્ધાત્મ સિદ્ધિલક્ષણા આરાધનાથી વર્તમાનપણાને લીધે આરાધક જ હોય.' ઈ. આ “આત્મખ્યાતિ'માં કહ્યું તેની પરિપુષ્ટિરૂપ અમૃત સમયસાર કળશ (૧૮૭) પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે – “સાપરાધ અનવરતપણે અનંત બંધોથી બંધાય છે, નિરપરાધી કદી પણ બંધનને સ્પર્શતો નથી જ, નિયત આ અશુદ્ધ સ્વને ભજતો સાપરાધ હોય છે, સાધુ - સમ્યક શુદ્ધાત્મસેવી નિરપરાધ હોય છે.” ઈ. (શંકા) વારુ, આ શુદ્ધાત્મ ઉપાસન પ્રયાસથી શું ? કારણકે પ્રતિક્રમણાદિથી જ આત્મા નિરપરાધ હોય છે - સાપરાધને અપ્રતિક્રમણાદિનું ત૬ અનપોહકપણાએ કરીને વિષકુંભપણું સતે, ૧૦૬ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણાદિનું તદ્ અપોહકપણાએ કરીને અમૃતકુંભપણું છે માટે. * અત્રે (સમાધાન) આ (૩૦૬-૩૦૭) ગાથામાં કરતાં ભગવાન કુંદકુંદાચાર્યજીએ ઉક્ત વિધાનથી સાવ ઉલટી જ - પ્રતિક્રમણાદિ વિષકુંભ છે ને અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે - એવી વિચક્ષણો જ જેની વિશિષ્ટ સૂક્ષ્મ અપેક્ષા સમજી શકે એવી વિલક્ષણ પરમ અદ્ભુત વાત કહી છે. અત્ર આ ગ્રંથમાં સર્વત્ર ગાથા, “આત્મખ્યાતિ અને અમૃત કળશનું સવિસ્તર ફુટ વિવેચન આ લેખકે સ્વકત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં કર્યું છે. આમ મોક્ષ અધિકારને ઉપસંહરતા પંચરત્ન અમૃત કળશ (૧૮૮-૧૯૨) અમૃતચંદ્રજી સંગીત કરે છે - ૧. “આ પરથી સુખાસીનતા-ગત પ્રમાદીઓ હત થયા, ચાપલ મલીન થયું, આલંબન ઉન્મલિત (ઉન્મીલિત ?) થયું, સંપૂર્ણ વિજ્ઞાનઘનની ઉપલબ્ધિ સુધી ચિત્ત આત્મામાં જ આલાનિત થયું. ૨. જ્યાં પ્રતિક્રમણ જ વિષ પ્રણીત છે, ત્યાં અપ્રતિક્રમણ સુધા ક્યાંથી હોય ? તો પછી અધઃ અધઃ (નીચે નીચે) પ્રપતતા જન પ્રમાદ કેમ કરે છે? નિષ્પમાદ તે ઊર્ધ્વ ઊર્ધ્વ કેમ નથી અધિરોહતો ? ૩. પ્રમાદ-કલિત શુદ્ધ ભાવ કેમ હોય છે ? કારણકે કષાય ભગૌરવ થકી અલસતા એ પ્રમાદ છે, એથી કરીને સ્વરસનિર્ભર સ્વભાવમાં નિયમિત હોતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે અને અચિરાતું. (અલ્પ કાળમાં જ - શીધ્ર જ) મૂકાય છે - મુક્ત થાય છે. ૪. અશુદ્ધિ કરનારૂં તે ખરેખર ! પરદ્રવ્ય સમગ્ર સ્વયં ત્યજી દઈને, જે સ્વ દ્રવ્યમાં રતિ પામે છે, તે નિયતપણે સર્વ અપરાધથી શ્રુત થયેલો બંધ-ધ્વંસને પામી, નિત્યમુદિત (નિત્ય ઉદિત) સ્વજ્યોતિમાંથી અચ્છ ઉચ્ચલતા-નીકળતા-ઉછળતા ચૈતન્ય “અમૃત' પૂરથી પૂર્ણ મહિમાવંતો શુદ્ધ ભવન (હોતો) મૂકાય છે - મુક્ત થાય છે. ૫. બંધ છેદ થકી અતુલ, અક્ષય મોક્ષને કળતું, આ નિત્યોદ્યોત સ્ફટિત સહજ અવસ્થાવાળું, એકાંત શુદ્ધ, એકાકાર સ્વરસભરથી અત્યંત ગંભીરધીર, પૂર્ણ જ્ઞાન સ્વના અચલ “મહિનૂમાં (મહિમામાં) લીન જવલિત થયું.” || ઈતિ મોક્ષ નિષ્ઠાત | || ઈતિ મોક્ષ પ્રરૂપક અષ્ટમ અંક ૧૦૭ Page #111 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર સર્વવિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંક હવે સર્વવિશુદ્ધ જ્ઞાન પ્રવેશે છે, આ નવમા અંકમાં “સર્વ વિશુદ્ધ જ્ઞાન” નામના પરમ પાત્રને પ્રવેશ કરાવતાં, સત્ કવીશ્વર અમૃતચંદ્રજી સર્વવિશુદ્ધ જ્ઞાનનું તાદેશ્ય ચિત્ર રજૂ કરતું અને પોતાની પરમ પ્રિય તે પર જ્ઞાનજ્યોતિનો મહામહિમા આવિષ્કૃત કરતું સમયસાર કળશ કાવ્ય (૧૯૩) લલકારે છે - કર્ણ-ભોક્ત આદિ અખિલ ભાવોને સમ્યકપણે પ્રલય પમાડી, બંધ-મોક્ષ પ્રકલ્પનાઓથી પ્રતિપદે - પ્રત્યેક પદે દૂર થઈ ગયેલો આ સ્વરસવિસરથી (પ્રસરથી, ફેલાવાથી) પૂર્ણ એવી પુણ્ય અચલ જ્યોતિ છે જેની એવો ડંકોત્કીર્ણ પ્રકટ મહિમાવાળો શુદ્ધ શુદ્ધ જ્ઞાનકુંજ સ્કૂર્જે છે - હુરે છે - ઝળહળપણે ઉગ્ર ઝગારા મારે છે.' આ પછીના કળશ કાવ્યમાં (૧૯૪) અમૃતચંદ્રજી પ્રકાશે છે - “કત્વ, ભોક્તત્વની જેમ, આ ચિતુનો સ્વભાવ નથી, અજ્ઞાન થકી જ આ કર્તા છે, તેના અભાવથી અકારક-અકર્તા છે. હવે આત્માનું અકર્તુત્વ દષ્ટાંતપૂર્વક આ ગાથામાં (૩૦૮-૩૧૧) આચાર્યજીએ પ્રકાશ્ય છે અને તેનું તલસ્પર્શી મીમાંસન આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ પોતાની અનુપમ લાક્ષણિક શૈલીમાં પ્રદર્શિત કર્યું છે. આ આત્મખ્યાતિ'માં વિવરી દેખાડ્યું તેના સમર્થનરૂપ અને આગલી ગાથાના ભાવના સૂચનરૂપ અમૃત સમયસાર કળશ (૧૯૫) અમૃતચંદ્રજી લલકારે છે - “એવા પ્રકારે સ્વરસથી વિશુદ્ધ આ જીવ હુરતી ચિતજ્યોતિઓથી ભુવનાભોગ - ભવનને રિત કરતો (ધોળતો) એવો અકર્તા સ્થિત છે, તથાપિ આનો જે અહીં પ્રકૃતિઓ સાથે ખરે ! આ બંધ હોય તે તો ખરેખર ! અજ્ઞાનનો કોઈ પણ ગહન મહિમા હુરે છે.” ઈ. આ અમૃત કળશથી સૂચિત આ ગાથામાં (૩૧૨-૩૧૩) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે - “ચેતયિતા પ્રકૃતિ અર્થે ઉપજે છે - વિણસે છે, પ્રકૃતિ પણ ચેતયિતા અર્થે ઉપજે છે - વિણસે છે, એમ આત્માનો અને પ્રકૃતિનો - બનો અન્યોન્ય પ્રત્યયથી બંધ હોય અને તેથી સંસાર ઉપજે છે.” ઈ. આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિમાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી પરિફુટ વિવર્યો છે - “આ ચેતયિતા નિશ્ચય કરીને આસંસારથી જ પ્રતિનિયત સ્વલક્ષણના અર્નિશાને કરીને પર-આત્માના એકત્વ અધ્યાસના કરણને લીધે કર્તા સતો - પ્રકૃતિનિમિત્તે ઉત્પાદ-વિનાશ પામે છે, પ્રકૃતિ પણ ચેતયિતા નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે, એમ આ આત્મા અને પ્રકૃતિ એ બન્નેનો - કર્તુકર્મભાવના અભાવે પણ - અન્યોન્ય નિમિત્ત-નૈમિત્તિક ભાવથી બંધ દષ્ટ છે, તેથી સંસાર અને તેથી જ ક-કમે વ્ય અને આ ગાથામાં (૩૧૪-૨૧૫) આચાર્યજીએ અત્ર આત્મા કર્તા-અકર્તા કેવી પ્રક્રિયાથી (Process) કેવા ક્રમથી હોય છે તેનું નિરૂપણ કર્યું છે - “જ્યાં લગી આ ચેતયિતા પ્રકૃતિ અર્થને ન વિમૂકતો ત્યાં લગી તે અજ્ઞાયક, મિથ્યાષ્ટિ, અસંયત હોય, જ્યારે ચેતયિતા અનંત કર્મફલને અનંતક એવાને વિમૂકે છે, ત્યારે શાયક, દર્શક, મુનિ તે વિમુક્ત હોય છે.” આનું સ્પષ્ટ વિવરણ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાર્યું છે - “જ્યાં લગી આ ચેતયિતા પ્રતિનિયત સ્વલક્ષણના અર્નિજ્ઞાનને લીધે આત્માનું બંધનિમિત્ત પ્રકૃતિ સ્વભાવને નથી મૂકતો, ત્યાં લગી સ્વ - પરના એકત્વજ્ઞાનથી તે અજ્ઞાયક હોય છે, સ્વ - પરના એકત્વ દર્શનથી મિથ્યાદેષ્ટિ અને સ્વ - પરની એકત્વપરિણતિથી અસંમત હોય છે, ત્યાં લગી જ પર - આત્માના એકત્વ અધ્યાસના કરણને લીધે કર્તા હોય છે, પણ જ્યારે આ જ પ્રતિનિયત સ્વલક્ષણના નિર્દાનને લીધે આત્માનું બંધ નિમિત્ત પ્રકૃતિ સ્વભાવને મૂકે છે, ત્યારે સ્વ - પરના વિભાગજ્ઞાનથી તે જ્ઞાયક હોય છે, સ્વ - પરના વિભાગદર્શનથી દર્શક હોય છે અને સ્વ - પરની વિભાગ પરિણતિના સંયત હોય છે અને ત્યારે જ પર - આત્માના એકત્વઅધ્યાસના અકરણને લીધે અકર્તા હોય છે.” ઈ. ૧૦૮ Page #112 -------------------------------------------------------------------------- ________________ અત્રે નીચેની ગાથાનું સૂચન કરતો અમૃત કળશ (૧૯૬) અમૃતચંદ્રજી સંગીત કરે છે - “ભોફ્તત્વ, કર્તૃત્વ જેમ, આ ચિત્નો સ્વભાવ કહ્યો નથી, અજ્ઞાનથી જ આ ભોક્તા છે, તેના અભાવથી અવેદક - અભોક્તા છે.” આ કળશથી સૂચિત આ ગાથામાં (૩૧૬) આચાર્યજી પ્રકાશે છે – “અજ્ઞાની પ્રકૃતિસ્વભાવમાં સ્થિત એવો કર્મફલને વેદે છે, પણ જ્ઞાની કર્મફલ ઉદિત જાણે છે, નથી વેદતો.” એ આ ગાથામાં ગ્રથન કર્યું છે અને સંપૂર્ણ સાંગોપાંગ પ્રક્રિયા “આત્મખ્યાતિમાં અમૃતચંદ્રજીએ અત્યંત સ્પષ્ટ સમજવી છે - “અજ્ઞાની નિશ્ચય કરીને શુદ્ધાત્મજ્ઞાનના અભાવ થકી સ્વ - પરના એકત્વ જ્ઞાનથી, સ્વ - પરના એકત્વ દર્શનથી અને સ્વ - પરની એકત્વ પરિણતિથી પ્રકૃતિ સ્વભાવમાં સ્થિતપણાને લીધે, પ્રકૃતિ સ્વભાવને પણ અહંતાથી અનુભવતો, કર્મફલ વેદે છે, પણ જ્ઞાની તો નિશ્ચયે કરીને શુદ્ધાત્મજ્ઞાનના સદૂભાવ થકી સ્વ - પરના વિભાગ જ્ઞાનથી સ્વ - પરના વિભાગ દર્શનથી અને સ્વ - પરની વિભાગ પરિણતિથી પ્રકૃતિ સ્વભાવમાંથી અપમૃતપણાને લીધે, શુદ્ધાત્મ સ્વભાવને એકને જ અહંતાથી અનુભવતો, કર્મફલ ઉદિતને જોયમાત્રપણાને લીધે જાણે જ છે, પણ તેના અહંતાથી અનુભવવાના અશક્યપણાને લીધે નથી વેદતો.” “આત્મખ્યાતિ'માં જે કહ્યું તેના સારસમુચ્ચય રૂપ - પરિપુષ્ટિરૂપ આ સમયસાર કળશકાવ્યનું (૧૯૭) સર્જન કરી આ પરથી ફલિત થતો સારભૂત પરમાર્થ જ્ઞાનમૂત્તિ અમૃતચંદ્રજીએ અત્ર હૃદયંગમ સચોટ શૈલીથી ઉપદેશ્યો છે - “અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવ નિરત નિત્ય વેદક હોય, પણ જ્ઞાની પ્રકૃતિ સ્વભાવવિરત કદી પણ વેદક ન હોય, એવા પ્રકારે એમ નિયમ નિરૂપીને નિપુણોથી અજ્ઞાનતા ત્યજાઓ ! શુદ્ધ એકાત્મમય મહસૂમાં (મહાતેજમાં) અચલિતોથી જ્ઞાનતા આસેવાઓ ! અજ્ઞાની વેદક જ એમ નિયમાય છે, તે આ ગાથામાં (૩૧૭) આચાર્યજીએ અભવ્યના દતથી સ્થાપિત કર્યો છે - “અભવ્ય સારી પેઠે શાસ્ત્રો અધ્યયન કરીને પણ પ્રકૃતિને મૂકતો નથી, ગળું દૂધ પીતાં પણ પન્નગો (ઝેરી સાપ) નિર્વિષ નથી હોતા.' આની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ નિખુષ યુક્તિથી પ્રકાશી છે - “યથા અત્ર વિષધર વિષભાવ સ્વયમેવ નથી મૂકતો અને વિષભાવના વિમોચનમાં સમર્થ સાકર સહિત ક્ષીરપાન થકી નથી મૂકતો : તથા નિશ્ચય કરીને અભવ્ય પ્રકૃતિ સ્વભાવ સ્વયમેવ નથી મૂકતો અને પ્રમોશનમાં સમર્થ દ્રવ્યશ્રુતજ્ઞાન થકી નથી મૂકતો - નિત્યમેવ ભાવશ્રુતજ્ઞાન લક્ષણ શુદ્ધાત્મ જ્ઞાનના અભાવે કરી અજ્ઞાનિત્વને લીધે, એથી નિયમાય છે કે અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવમાં સુસ્થિતપણાને લીધે વેદક જ છે.” ઈ. પણ જ્ઞાની અવેદક જ છે એમ નિયમાય છે, તે આ (૩૧૮) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “નિર્વેદ સમાપન્ન જ્ઞાની મધુરું કડવું બહુ પ્રકારનું કર્મકલ વિજાણે છે - તેથી તે અવેદક હોય છે. આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિસ્કટ વિવર્યો છે. હવે આ ઉપરથી સમગ્રપણે ફલિત થતો સાર દર્શાવી, શાની કર્તા નથી તેમજ ભોક્તા નથી એવા આગલી ગાથાના સંયુક્ત ભાવનું સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૯૮) અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - “જ્ઞાની કર્મ નથી કરતો અને નથી વેદતો, તેના સ્વભાવને આ ફુટપણે નિશ્ચયે કરીને કેવલ જાણે જ છે. કરણ - વેદનના અભાવને લીધે માત્ર જાણતો શદ્વસ્વભાવ નિયત તે નિશ્ચય કરીને મુક્ત જ છે.” ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૧૯) જ્ઞાની કર્મનો કર્તા - ભોક્તા નથી પણ જ્ઞાતા જ એમ આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “જ્ઞાની બહુ પ્રકારના કર્મો નથી જ કરતો, નથી જ વેદતો, પુણ્ય અને પાપ એવા કર્મફલને અને બંધને જાણે છે.” આની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ ફુટ સમજાવી છે. 1 જ્ઞાની કેવી રીતે અકર્તા અને અભોક્તા તેનું આ ગાથામાં (૩૨૦) શાસ્ત્રકર્તાએ અત્ર દૃષ્ટિના દૃષ્ટાંતથી સમર્થન કર્યું છે - “જેમ જ દૃષ્ટિ, તેમ જ્ઞાન અકારક અને અવેદક એવું બંધ - મોક્ષને, કર્મ ઉદયને અને નિર્જરાને જાણે છે. અને આ દૃષ્ટિના સચોટ દાંતનો દૃષ્ટાંત - દાતિક ભાવ બિંબ–પ્રતિબિંબપણે સાંગોપાંગ “આત્મખ્યાતિ'માં દેખાડી “આત્મખ્યાતિ’ વ્યાખ્યાકારે તેનું ઓર સ્પષ્ટીકરણ ૧૦૯ Page #113 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કર્યું છે. “યથા અત્રે લોકમાં દેષ્ટિ દેશ્યથી અત્યંત વિવિક્તત્વથી તેના (દશ્યના) કરણ વેદનના અસમર્થપણાને લીધે દેશ્યને નથી કરતી અને નથી વેદતી - નહિ તો અગ્નિ દર્શનથી સંધક્ષણની જેમ સ્વયં જ્વલનકરણનું અને લોકપિંડની જેમ સ્વયમેવ ઉષ્ણતા અનુભવનનું દુર્નિવારપણું હોય માટે, કિંતુ કેવલ દર્શન માત્રસ્વભાવપણાને લીધે તે કેવલ જ દેખે છે : તથા જ્ઞાન પણ સ્વયં દેવને લીધે કર્મથી અત્યંત વિભક્તત્વથી નિશ્ચયથી તેના કરણ - વેદનના અસમર્થપણાને લીધે કર્મને નથી કરતું અને નથી વેદતું, કિંતુ કેવલ જ્ઞાનમાત્ર સ્વભાવપણાને લીધે કર્મબંધને વા મોક્ષને, કર્મોદયને વા નિર્જરાને કેવલ જ જાણે છે. આમ અજ્ઞાનથી કર્તા અને જ્ઞાનથી અકર્તા, અજ્ઞાનથી ભોક્તા અને જ્ઞાનથી અભોક્તા એમ અનેકાંત સિદ્ધાંતથી - સ્વાદુવાદયુક્તિથી આત્માના કર્તા - ભોક્તાપણા અંગેનું પરિક્રુટ નિરૂપણ કરી, નિશ્ચયથી - પરમાર્થથી મૂળ તત્ત્વદેષ્ટિથી કેવલ જ્ઞાનમય આત્મા, દૃષ્ટિની જેમ, નથી કર્તા - નથી ભોક્તા, કવલ જ્ઞાતા જ - શાયક જ છે, એમ પરમતત્વષ્ટા અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી અત્યંત નિખુષપણે સમજાવ્યું. હવે આગલી ગાથાના ભાવનું માર્મિક સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૧૯૯) અમૃતચંદ્રાચાર્યજી લલકારે છે – “પણ જેઓ તમસથી તત (વ્યાસ, આવૃત) એવાઓને મોક્ષ ઈચ્છતાઓને (મુમુક્ષુઓને) પણ સામાન્યજનની જેમ મોક્ષ નથી. આ કળશથી સૂચિત આ (૩૨૩૨૩) ગાથામાં આચાર્યજી પ્રકાશે છે - “લોકના મતે વિષ્ણુ સત્ત્વોને દેવ-નાક-તિર્યંચ-મનુષ્ય કરે છે અને શ્રમણોના મતે પણ આત્મા જો ષડવિધ કાર્યો કરે છે. (એમ) જે લોકનોં અને શ્રમણોનો એક સિદ્ધાંત હોય, તો વિશેષ (તફાવત) દીસતો નથી, કારણકે લોકના મતે વિષ્ણુ કરે છે; શ્રમણીના મતે પર્ણ આત્મા કરે છે, એમ નિત્ય સદૈવ - મનુષ્ય - અસુર લોક કરતાં એવા લોકો અને શ્રમણોનો બન્નેયની કોઈ પણ મોક્ષ દીસતો નથી.” આ ગાથાનો ભાવ આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પરિટ્યુટ વિવર્યો છે. હવે નીચેની ગાથાના ભાવનું સુચન કરતો અમૃત સમયસાર કળશ (૨૦) અમચંદ્રજી સંગીત કરે છે - “પદ્રવ્ય અને આત્મતત્ત્વ એ બેનો સર્વે જ સંબંધ છે નહિ, કર્તૃ-કર્મત્વ સંબંધ-અભાવે તતુ કર્રતા ક્યાંથી ?' - આ અમૃત કળશથી સૂચિત આ ગાથા (૨૨૪-૨૨૭) આચાર્યજી પ્રકાશે છે. આ ગાથાનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ વિવર્યો છે - “અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢો પદ્રવ્ય મ્હારૂં આ’ એમ દેખે છે - પણ જ્ઞાનીઓ નિશ્ચયપ્રતિબુદ્ધો પરદ્રવ્ય કણિકામાત્ર પણ “આ હારૂં નથી' એમ દેખે છે. યથા અત્રે લોકમાં કોઈ વ્યવહાર વિમૂઢ પરકીય ગ્રામવાસી “મહારું આ ગ્રામ” એમ દેખતો મિથ્યાષ્ટિ તથા જ્ઞાની પણ કથંચિતુ વ્યવહારવિમૂઢ થઈને “પદ્રવ્ય હારું આ' એમ દેખે, તદા તે પણ નિઃસંશય પરદ્રવ્યને આત્મા કરોત મિથ્યાદેષ્ટિ જ હોય. એથી કરીને તત્ત્વ જાણંતો પુરુષ સર્વ જ પદ્રવ્ય મહારૂં નથી એમ જાણીને - લોકનો અને શ્રમણોનો બન્નેયનો જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વ વ્યવસાય, તે તેઓનો - સમ્યગુ દર્શન રહિતપણાને લીધે જ હોય છે એમ સુનિશ્ચિત જાણે.” ઈ. હવે ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે જીવ ભાવકર્મનો કર્તા છે એ આ ગાથામાં (૩૨૮-૩૩૧) આચાર્યજીએ ચાર વિકલ્પો રજૂ કરી એમની લાક્ષણિક શૈલીમાં સુંદર યુક્તિથી પ્રતિપાદન કર્યું છે - “જો મિથ્યાત્વ પ્રકૃતિ આત્માને મિથ્યાદેષ્ટિ કરે છે, તો ત્યારે મને અચેતના પ્રકૃતિ ખરેખર ! કારક પ્રાપ્ત થઈ ! અથવા આ જીવ પુદ્ગલનું મિથ્યાત્વ કરે છે, તેથી (તો) પુદ્ગલદ્રવ્ય મિથ્યાદેષ્ટિ હોય ! નહિ કે જીવ ! હવે જે જીવ તથા પ્રકૃતિ પુદગલદ્રવ્યને મિથ્યાત્વ કરે છે, તો બન્નેએ કરેલું છે તેનું ફલ બન્નેય ભોગવે છે ! હવે જે જીવ તથા પ્રકૃતિ પુદગલદ્રવ્યને મિથ્યાત્વ કરે છે, તો બન્નેએ કરેલું છે તેનું ફલ બન્નેય ભોગવે છે ! હવે જે ન પ્રકતિ - ન જીવ પુગલ દ્રવ્યને મિથ્યાત્વ કરે છે તો યુગલ દ્રવ્ય મિથ્યાત્વ હોય, તે શું ખરેખર ! મિથ્યા નથી ?' આનું “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ અપૂર્વ તત્વ મીમાંસન કર્યું છે. આ જે “આત્મખ્યાતિમાં કહ્યું તેના સાસંદોહરૂપ ઉક્ત ભાવની પરિપુષ્ટિ કરતો આ અમૃત ૧૧૦ Page #114 -------------------------------------------------------------------------- ________________ સમયસાર કળશ (૨૦૩) અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે ‘કાર્યત્વને લીધે કર્મ અકૃત નથી અને તે જીવ - પ્રકૃતિ એ બન્નેનું કાર્ય નથી - અન્ન પ્રકૃતિને સ્વકાર્ય ફલભોગી ભાવનો અનુષંગ હોય માટે, એક પ્રકૃતિની કૃતિ નથી - અચિત્ત્વનું લસન છે માટે, તેથી જીવ આનો (કર્મનો) કર્તા છે અને જીવનું જ કર્મ તે ચિઅનુગ-ચૈતન્યને અનુગત કરે છે, કારણકે પુદ્ગલ જ્ઞાતા નથી.' ઈ. હવે કોઈ શ્રમણો શ્રમણાભાસો, સાંખ્યોની જેમ, કર્મને જ કર્તા માની આત્મા સર્વથા એકાંતે અકર્તા માને છે, તેઓની મિથ્યા માન્યતા દૂર કરતું તાદૃશ્ય વર્ણન નીચેની ગાથાઓમાં આવે છે, તેનું માર્મિક સૂચન કરતો આ અમૃત સમયસાર કળશ (૨૦૪) અમૃતચંદ્રજી લલકારે છે કર્મને કર્તૃ પ્રવિતર્કીને આત્માની કર્તૃતા ફગાવી દઈ, કોઈ હતકોથી કર્તા આત્મા જ કથંચિત્ છે' એવી અચલિત શ્રુતિ કોપિત - કોપાવવામાં આવેલ છે, તે ઉદ્ધત મોહથી મુદ્રિત બુદ્ધિવાળાઓના બોધની સંશુદ્ધિને અર્થે સ્યાદ્વાદ પ્રતિબંધથી લબ્ધવિજયા (વિજયા પામેલી) વસ્તુસ્થિતિ સ્તવવામાં આવે છે.' ઈ. - - આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૩૨-૩૪૪) આચાર્યજીએ, કોઈ શ્રમણો આત્માને એકાંત અકર્તા માની - સાંખ્યોની જેમ - કર્મને કર્મનો કર્તા માને છે, તેનું અત્ર નિરાકરણ કર્યું છે અને તેનું ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજીએ સ્યાદ્વાદ સિદ્ધાંતયુક્તિથી તત્ત્વ સર્વસ્વ સાખ્યાન પ્રકાશ્યું છે કર્મ જ આત્માને અજ્ઞાની કરે છે, જ્ઞાનાવરણ’આખ્ય કર્મના સિ અને પત્તિ (અઘટમાનતા) છે માટે, કર્મ જ શાની કરે છે ‘જ્ઞાનાવરણ’આખ્ય શ થયોપશમ સિવાયની અનુપપત્તિ છે માટે. વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાનરૂપ જ જ્ઞાન પામથી પરિણમમાનનું લ જ્ઞાતૃત્વને લીધે સાક્ષાત્ અકર્તૃત્વ હોય.' આ આત્મખ્યાતિ'ના ભ પરિસ્ફુટ વિવેચન આ બકે સ્વકૃત ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્યમાં કર્યું છે. . ‘આ અને આ આત્મખ્યાતિ'માં જે સંકલનાબદ્ધ યુક્તિથી આટલ ધા વિસ્તારથી વિતરી દેખાડ્યું, તેનો સારસમુચ્ચય સંકલિત કરતા આ કળશ કાવ્યમાં (૨) તોપયોગી હાપ્રશાશ્રમણ અમૃતચંદ્રાચાર્યજી આર્હત દર્શનાનુયાયી ઈતર શ્રમણાદિને આર્જવભરી કરે છે આર્હતો પણ, સાંખ્યોની જેમ, પુરુષને અકર્તા મ સ્પર્શો ! ભેદાવબોધથી (ભેદજ્ઞાનથી) અધઃ – નીચેમાં સદા સ્ફુટપણે કર્રાર કળો ! ઊર્ધ્વ (આગળ ઉપર) તો ઉદ્ધત બોધધામમાં નિયત પ્રત્યક્ષ આને (આત્માને) કર્તૃભાવ મુત થયેલ એવો અચલ એક શાતાર દેખો !' ઈ. હવે કોઈ ક્ષણિકવાદી (બૌદ્ધ) કર્તા અને ભોક્તા જૂદો માને છે, જે કર્તા તે ભોક્તા નથી એમ એકાંતિક કથન કરે છે, તેનું નિરસન નીચેની ગાથાઓમાં આવે છે, તેનું સૂચન કરતો આ અને આ પછીના સમયસાર કળશ (૨૦૬, ૨૦૭) અમૃતચંદ્રજી સંગીત કર્યા છે. (૧) ‘અહીં (કોઈ) એક આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને પોતાના મનમાં કર્તા - ભોક્તાનો વિભેદ ધારે છે, તેના વિમોહને નિત્ય અમૃત ઓઘોથી અભિસિંચતો આ ચિમત્કાર સ્વયં દૂર કરે છે.' (૨) ‘વૃત્તિ અંશના ભેદથી અત્યંત વૃત્તિમંતના નાશ કલ્પન થકી અન્ય કરે છે, અન્ય ભોગવે છે, એકાંત મ ચકાસો ! (પ્રકાશો !).' આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૪૫-૩૪૯) આ આચાર્યજીએ - ‘અન્ય કરે છે, અન્ય ભોગવે છે' એવા એકાંતને જે ગ્રહે છે તે જીવ મિથ્યાદૃષ્ટિ અનાર્હત' જાણવો એમ કહ્યું છે.' આનું ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રજી નિષ્ણુષ યુક્તિયુક્ત સમર્થન કરી તે ક્ષણિક એકાંતવાદીનું મિથ્યાદૈષ્ટિપણું સ્પષ્ટ સમજાવ્યું છે. અત્રે આ ‘આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં આ જે કહ્યું તેનો સારસંદોહ સંદબ્ધ કરતાં આ સમયસાર કળશ કાવ્યમાં (૨૦૮) અમૃતચંદ્રજી અદ્ભુત આત્મવિનિશ્ચયથી ક્ષણિકવાદીઓનો માર્મિક ઉપહાસ કરતાં ગર્જે છે ‘આત્માને પરિશુદ્ધ ઈચ્છતા અંધકોથી અતિવ્યાપીને અંગીકાર કરી, કાલોપાધિના બલ થકી ત્યાં પણ અધિક અશુદ્ધિ માનીને, શુદ્ધ ઋજુસૂત્રથી પ્રેરિત એવા પૃથુક (બૌદ્ધ) પરોથી, ચૈતન્ય ક્ષણિક પ્રકલ્પીને, નિઃસૂત્ર મુક્તક્ષીઓથી હારની જેમ, અહો ! આત્મા જ છોડી દેવાયો.' ઈ. અત્ર અનેકાંત સિદ્ધાંતના અનન્ય પુરસ્કર્તા અમૃતચંદ્રાચાર્યજીએ મતમતાંતર અંગે અદ્ભુત ૧૧૧ - J Page #115 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સામ્ય દાખવી અલૌકિક આત્મઅનુભવનિશ્ચયથી આ અમૃત સમયસાર કળશ (૨૦૯) સંગીત કર્યો છે - કર્તાનો અને વેદયિતાનો યુક્તિવશથી ભેદ હો, વા અભેદ પણ હો અને કર્તા વેદયિતા ભલે મ હો, (પણ) વસ્તુ જ સમ્યફપણે ચિંતવાઓ ! સૂત્રની જેમ અહીં આત્મામાં પરોવાયેલી જે નિપુણોથી ક્વચિતુ. ભેદવી શક્ય નથી' એવી આ ચિચિંતામણિમાલિકા અમને સર્વતઃ પણ એક ચકાસે જ (પ્રકાશે જ) છે.” ઈ. - હવે નીચેની ગાથાના ભાવ સૂચન કરતો અમૃત સમયસાર કળશ (૨૧૦) અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે - “વ્યવહારિક દૃષ્ટિથી જ કેવલ કર્ણ અને કર્મ વિભિન્ન “ઈષ્યતે' - માનવામાં આવે છે, નિશ્ચયથી જે વસ્તુ ચિંતવાય છે, તો કઠું અને કર્મ સદા એક “ઈષ્યતે' માનવામાં આવે છે. ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે વ્યવહારથી કર્તા - કર્મનો ભેદ પણ નિશ્ચયથી તો કર્તા કર્મનો ભેદ નથી, એ સિદ્ધાંતનું અત્રે શાસ્ત્રકર્તાએ શિલ્પીના સુંદર દેષ્ટાંતથી પ્રતિપાદન કર્યું છે અને આનો દૃષ્ટાંત - દાસ્કૃતિક ભાવ બિંબપ્રતિબિંબ પણ સાંગોપાંગ પ્રવ્યક્ત કરી “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ સ્પષ્ટીકરણથી પ્રસ્તુત સિદ્ધાંતનો વ્રજલેપ દેઢ સુવિનિશ્ચય કરાવ્યો છે - યથા ફુટપણે નિશ્ચયથી સુવર્ણકારાદિ કુંડલાદિ પરદ્રવ્ય પરિણામાત્મક કર્મ કરે છે, હથોડી આદિ પરદ્રવ્ય પરિણાત્મક કિરણો વડે કરે છે, હથોડી આદિ પરદ્રવ્ય પરિણાત્મક કારણો ગ્રહે છે, પ્રામાદિ પરદ્રવ્ય પરિણાત્મક કંડલાદિ - કર્મફળ ભોગવે છે, પણ અનેક દ્રવ્યત્વથી તેનાથી અન્યત્વ સતે, તન્મય નથી થતો, તેથી નિમિત્ત - નૈમિત્તિક ભાવમાત્રથી જ ત્યાં કર્તૃકર્મ-ભોભોગ્ય વ્યવહાર છે - તથા આત્મા પણ પુણ્ય - પાપાદિ પુદ્ગલ પરિણાત્મક કર્મ કરે છે, કાય-વાદનઃ પુદ્ગલ પરિણાત્મક કિરણો વડે કરે છે, કાય-વાનઃ પુદ્ગલ પરિણાત્મક કિરણો ગ્રહ છે, સુખ દુઃખાદિ પુદ્ગલ દ્રવ્યપરિણાત્મક પુણ્ય-પાપાદિ કર્મફળ ભોગવે છે. પણ અનેક દ્રવ્યત્વથી તેનાથી અન્યત્વ સતે તન્મય નથી થતો, તેથી નિમિત્ત-નૈમિત્તિક ભાવમાત્રથી જ ત્યાં કર્ણ-કર્મ-ભોક્તભોગ્યત્વ વ્યવહાર છે. અને યથા તે જ શિલ્પી કરવાને ઈચ્છતો ચેષ્ટાનુરૂપ આત્મપરિણામાત્મ કર્મ કરે છે અને દુઃખલક્ષણ આત્મપરિણાત્મક ચેષ્ટાનુરૂપ કર્મફળ ભોગવે છે અને એકદ્રવ્યત્વથી તેનાથી અનન્યત્વ સતે તન્મય હોય છે, તેથી પરિણામ - પરિણામી ભાવથી ત્યાં જ કર્તુ-કર્મ-ભોક્નગ્યત્વ નિશ્ચય છે : તથા આત્મા પણ કરવાને ઈચ્છતો (ચિકીર્ષ), ચેષ્ટારૂપ આત્મ પરિણામાત્મક કર્મ કરે છે અને દુઃખલક્ષણ આત્મપરિણામાત્મક ચેષ્ટારૂપ કર્મફળ ભોગવે છે અને એકદ્રવ્યત્વથી તેનાથી અનન્યત્વ સતે તન્મય હોય છે. તેથી પરિણામ-પરિણામી ભાવથી ત્યાં જ કઈ કર્મ-ભોક્ન ભોગ્યત્વ નિશ્ચય છે.' ઈ. ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગનું જે કહ્યું તેની પરિપુષ્ટિરૂપ - સારસમુચ્ચય રૂપ અને આ પછીના ત્રણ સમયસાર કળશ કાવ્યોમાં અમૃતચંદ્રાચાર્યજીએ નિશ્ચયથી વસ્તુ તત્ત્વ વિજ્ઞાનનું પરમ અદૂભુત સ્પષ્ટીકરણ કરી પરમ રહસ્યભૂત ઊંડામાં ઊંડું તત્ત્વજ્ઞાન પ્રકાશ્ય છે. તેમાં આ કળશમાં (૨૧૧) પરિણામ - પરિણામીની અભેદ યુક્તિથી કકર્મનો અભેદ દર્શાવ્યો છે - “ખરેખર ! પરિણામ જ ફટપણે વિનિશ્ચયથી કર્મ છે. તે (પરિણામ) અપરનો નથી હોતો, પરિણામિનો જ હોય અને કર્મ અહીં કશૂન્ય નથી હોતું, અહીં વસ્તુની સ્થિતિ એકતાથી છે, તેથી કર્યું તે જ (કર્મ જ) ભલે હો ! એકમાં બીજી વસ્તુનો પ્રવેશ નથી, પ્રત્યેક સ્વભાવનિયત છે, એવી વસ્તુમર્યાદા પોકારતો આ સમયસાર કળશ (૨૧૨) અમૃતચંદ્રજીએ પરમ અદ્ભુત આત્મવિનિશ્ચયથી લલકાર્યો છે - “ફુટની અનંતશક્તિ સ્વયં યદ્યાપિ વ્હાર લોટે છે, તથાપિ અન્ય વસ્તુ અપર વસ્તુના અંતરમાં પ્રવેશતી નથી, કારણકે સકલ જ વસ્તુ સ્વભાવનિયત ઈષ્ટ માનવામાં આવે છે, તો પછી અહીં મોહિત થયેલો સ્વભાવચલનાથી આકુલ એવો કેમ ક્લેશ પામે છે ?” અને એક વસ્તુ અહીં અન્ય વસ્તુની નથી એવો નિશ્ચય અત્ર આ મયસાર કળશ (૨૧૩) પ્રકાશ્યો છે - “અને કારણ કે એક વસ્તુ અહીં અન્ય વસ્તુની નથી, તેથી નિશ્ચય કરીને વસ્તુ તે વસ્તુ છે - આ નિશ્ચય છે. તો પછી અપર કોણ હાર ઉઠતાં છતાં (લોટતાં છતાં) અપરનું શું કરે છે ? – અને અન્ય વસ્તુ અન્ય વસ્તુનું જે કંઈ પણ કરે છે તે વ્યવહાર ૧૧૨ Page #116 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિથી માનવામાં આવ્યું છે, એમ આગલી ગાથાની વસ્તુનું આ સમયસાર કળશમાં (૨૧૪) કથન કર્યું છે – “પણ વસ્તુ જે સ્વયં પરિણામી એવી અન્ય વસ્તુનું કંઈ પણ કરે છે, તે વ્યાવહારિક દૃષ્ટિથી જ મત છે, અહીં નિશ્ચયથી કંઈ પણ છે નહિ. ઈ. આ કળશથી સૂચિત વસ્તુનું આ ગાથામાં (૩૫૬-૩૬૫) કુંદકુંદાચાર્યજીએ ખડી ને ભીંતના દષ્ટાંતથી ગમિક સૂત્ર શૈલીમાં સુંદર નિરૂપણ કર્યું છે અને તેનો દૃષ્ટાંત - દાતિક બિંબ-પ્રતિબિંબ ભાવ તેવી જ હૃદયંગમ ગમિક સૂત્ર પદ્ધતિથી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં સાંગોપાંગ વિવરી દેખાડી આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અભુત અનન્ય ભેદવિજ્ઞાનનું વજલેપ દેઢીકરણ કરાવ્યું છે. ઉપરમાં “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે આટલું બધું સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેનો તત્ત્વ નિષ્કર્ષ પ્રકાશતા આ સુવર્ણ સમયસાર કળશ કાવ્યમાં (૨૧૫) અમૃતચંદ્રજી મુમુક્ષુઓને ભાવવાહી ઉદ્બોધન કર્યું છે - “શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાં જેની મતિ અર્પિત એવાને તત્ત્વ સમ્યફ દેખતાને એકદ્રવ્યગત કંઈ પણ દ્રવ્યાંતર - અન્ય દ્રવ્ય કદી પણ ચકાસતું - ભાસતું નથી અને જ્ઞાન જે શેયને જાણે છે, તે તો આ શુદ્ધ સ્વભાવનો ઉદય છે, તો પછી દ્રવ્યાંતર ચુંબનથી આકુલ બુદ્ધિવાળા જનો તત્ત્વથી કેમ આવે છે.” ઈ. આ સ્વભાવનો વ્યુત્પત્તિ અર્થથી પરમ પરમાર્થ - મર્મ પ્રવ્યક્ત કરી, તત્ત્વવિજ્ઞાનકળાની સોળે કળાથી પ્રકાશમાન અમૃતચંદ્રજી ચંદ્ર ને તેની જ્યોત્સનાના પરમ અદ્ભુત દૃષ્ટાંતથી જ્ઞાન-યનો સ્પષ્ટ વિભેદ આ કળશમાં (૨૧૬) તત્ત્વસર્વસ્વ સમર્પકપણે સમજાવે છે - “શુદ્ધદ્રવ્યના સ્વરસભવનથી સ્વભાવનું શેષ શું છે ? અથવા જો તે અન્ય દ્રવ્ય હોય છે, તો તે શું તેનો સ્વભાવ થાય ?' જ્યોસ્ના રૂપ ભૂમિને સ્નાન કરાવે છે, (પણ) ભૂમિ તેની કદી છે જ નહિ, શાન શેયને સદા કળે છે, (પણ) શેય એનું (જ્ઞાનનું) કદી છે જ નહિ.” ઈત્યાદિ. અને રાગ-દ્વેષ કંઠના ઉદય-અનુદયનાં રહસ્ય ચાવી (master-key) અર્પતા આ કળશમાં (૨૧૭) જગદ્ગુરુ અમૃતચંદ્રાચાર્યજીએ આગલી ગાથામાં આવતા ભાવનું તત્ત્વસર્વસ્વ સમર્પક સૂચન કર્યું છે - “આ રાગ-દ્વેષ દ્વય ત્યાં લગી ઉદય પામે છે કે જ્યાં લગી જ્ઞાન જ્ઞાન નથી થતું અને બોમ્બે (ય) બોધ્યતા (mયતા) નથી પામતું, તેથી અજ્ઞાનભાવ જેણે ન્યકત કર્યો છે એવું આ જ્ઞાન જ્ઞાન હો ! જેથી કરીને “ભાવ-અભાવ બન્નેને તિરોહિત કરતો પૂર્ણ સ્વભાવ હોય છે.” ઈ. આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૬૬-૩૭૧) ગમિક સૂત્રથી પોતાની લાક્ષણિક શૈલીમાં માર્મિક વિચાર પ્રેરક પ્રશ્ન (Poser) કંદકુંદાચાર્યજી પ્રકાશે છે - “દર્શન-જ્ઞાન-ચારિત્ર કિંચિત પણ અચેતન વિષયમાં નથી. તેથી તે વિષયોમાં ચેતયિતા શું હણે છે ? દર્શન-જ્ઞાન-ચારિત્ર કિંચિતુ પણ અચેતન કાયમાં નથી, તેથી તે કાયોમાં ચેતયિતા શું હણે છે ? જ્ઞાનનો અને દર્શનનો તથા ચારિત્રનો ઘાત કહ્યો છે, પણ ત્યાં પુદ્ગલ દ્રવ્યનો કોઈ પણ ઘાત નિર્દિષ્ટ નથી. જીવના જે ગુણો છે તે નિશ્ચય કરીને પરદ્રવ્યોમાં નથી, તેથી સમ્યગુષ્ટિને વિષયોમાં રાગ નથી અને રાગ-દ્વેષ-મોહ એ જીવના જ અનન્ય પરિણામો છે, એ કારણથી શબ્દાદિમાં રાગાદિ નથી.” આ સમસ્ત વસ્તુ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રદીપ અને ઘટપ્રદીપના દાંતથી બિંબ-પ્રતિબિંબ ભાવે સાંગોપાંગ અપૂર્વ રીતે સ્પષ્ટ સમજાવી છે. અત્રે જીવગુણઘાતે પુદ્ગલ દ્રવ્યધાતનું અને પુદ્ગલ દ્રવ્યઘાતે જીવગુણઘાતનું દુર્નિવારપણું હોય માટે. જે એમ છે તો સમ્યગુદૃષ્ટિને વિષયોમાં રાગ ક્યાંથી હોય ? ક્યાયંથી નહિ. તો પછી રાગની ખાણ કઈ છે ? રાગ-દ્વેષ-મોહાદિ જીવના જ અજ્ઞાનમય પરિણામો છે, તેથી પરદ્રવ્યપણાને લીધે વિષયોમાં છે નહિ અને અજ્ઞાન અભાવે સમ્યગુદષ્ટિમાં તો ભવંતા-હોતા નથી. એમ તે વિષયોમાં અસંતા (ન સતા - ન હોતા), સમ્યગુદૃષ્ટિને ન ભવંતા - (ન થતાં) ન ભવંતા જ છે (નથી જ હોતા).” ઈ. ઉપરમાં જે “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં સિદ્ધાંત વાર્તા વિવરી દેખાડી તેના સાસંદોહરૂપ આ સમયસાર કળશ (૨૧૮) આચાર્યવર્ય અમૃતચંદ્રજી રાગ દ્વેષ ખપાવવાની સુગમ રહસ્ય ચાવી ૧૧૩ Page #117 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (master-key) બતાવે છે જ્ઞાન અહીં નિશ્ચયે કરીને રાગ-દ્વેષ અજ્ઞાન ભાવને લીધે હોય છે. તે બે (રાગ-દ્વેષ) વસ્તુત્વ પ્રત્યે પ્રણિહિત દૃષ્ટિથી દેખવામાં આવતાં ન કિંચિત્ છે, તેથી સમ્યગ્દષ્ટિ સ્ફુટતા તે બન્નેને તત્ત્વદૃષ્ટિ ખપાવો ! - કે જેથી પૂર્ણ અચલ અર્ચિવાળી સહજ જ્ઞાનજ્યોતિ જ્વલે છે - ઝળહળે છે.' ઈ. આ રાગ-દ્વેષ આત્માનો સ્વભાવ નથી તો પછી રાગ-દ્વેષનો ઉપજાવનાર કોણ છે ? સ્વદ્રવ્ય ? કે પરદ્રવ્ય ? એનો સ્પષ્ટ ખુલાસો આ કળશમાં (૨૧૯) અમૃતચંદ્રજી પ્રકાશે છે - ‘રાગ-દ્વેષનું ઉત્પાદક એવું અન્ય દ્રવ્ય કંઈ પણ તત્ત્વદૃષ્ટિથી દેખવામાં આવતું નથી, કારણકે સર્વ દ્રવ્યોની ઉત્પત્તિ સ્વ સ્વભાવથી અત્યંત વ્યક્ત અંતરમાં ચકાસે છે પ્રકાશે છે.' ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૩૧૯) ‘અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યનો ગુણ ઉત્પાદ નથી કરાતો, તેથી સર્વ દ્રવ્યો' સ્વભાવથી ઉપજે છે', એવો સર્વ સામાન્ય અલૌકિક નિશ્ચય સિદ્ધાંત અત્ર શાસ્ત્રકાર ભગવાને સુપ્રતિષ્ઠાપિત કર્યો છે અને ‘આત્મખ્યાતિ' સૂત્રકાર ભગવાને આત્મખ્યાતિ'માં આ સિદ્ધાંત મૃત્તિકા-કુંભકાર દૃષ્ટાંતથી સાંગોપાંગ બિંબ–પ્રતિબિંબ ભાવે અનુપમ નિષ્ઠુષ યુક્તિથી સમજાવી, તેનો તત્ત્વસર્વસ્વ સમર્પક પરમાર્થ મર્મ પ૨મ અદ્ભુત આત્મવિનિશ્ચયથી પ્રકાશ્યો છે. આ ભગવતી ‘આત્મખ્યાતિ'માં જે સિદ્ધાંત આટલી સ્પષ્ટ મીમાંસાથી પુષ્ટ તત્ત્વવિચારણાથી સુપ્રતિષ્ઠાપિત કર્યો, તે પરથી ફલિત થતો સારસમુચ્ચય સંદેબ્ધ કરતા આ પરિપુષ્ટિરૂપ સમયસાર કળશમાં (૨૨૦) અમૃતચંદ્રજીએ આત્માર્થી મુમુક્ષુઓને બોધરૂપ ભાવવાહી ઉદ્બોધન કર્યું છે - ‘જે અહીં રાગ-દ્વેષ દોષની પ્રસૂતિ થાય છે, તેમાં પરોનું કોઈ પણ દૂષણ છે નહિ, સ્વયં આ અપરાધી અબોધ ત્યાં સર્પે છે, આ વિદિત હો ! અબોધ અસ્ત પામો ! હું બોધ છું.' ઈ. પણ પરદ્રવ્યને જ જેઓ રાગોત્પત્તિમાં નિમિત્ત માને છે તેઓ મોહનો પાર પામતા નથી એવા ભાવનો અમૃત સમયસાર કળશ (૨૨૧) અમૃતચંદ્રજી સંગીત કરે છે - પણ રાગ-જન્મમાં નિમિત્તતા જેઓ પરદ્રવ્યને જ માને છે, શુદ્ધ બોધથી વિધુર (વિરહિત) અંધબુદ્ધિવાળાઓ મોહવાહિની - મોહનદી ઉતરતા નથી.' ઈ. - - = - આ કળશમાં સૂચન કરેલ ભાવ પ્રમાણે અત્રે આ ગાથામાં (૩૭૩-૩૮૨) નૈસર્ગિક કવિત્વપૂર્ણ સ્વભાવોક્તિથી કુંદકુંદાચાર્યજીએ ગમિક સૂત્રથી શ્રોતા સમક્ષ એમનો લાક્ષણિક માર્મિક પ્રશ્ન (Poser) મૂકી, ગંભીર રમુજી શૈલીથી જીવને ઉધડો લઈ પરવસ્તુભૂત વિષયો પ્રત્યેનો રાગ છોડાવવાનો અદ્ભુત કિમિયો બતાવ્યો છે પૌદ્ગલિક વિષયોનો રાગ ન ભેદી શકે એવું જીવનું સંરક્ષણ કરનારૂં જાણે અનુપમ ‘વજ્રકવચ' સમર્પી છે - ‘પુદ્ગલો બહુ પ્રકારના નિંદિત - સંસ્તુત વચનો પરિણમે છે અને તે સાંભળીને હું ભણાયો (સંબોધાયો) એમ સમજીને તું રોષ કરે છે અને તોષ કરે છે. શબ્દત્વ પરિણત પુદ્ગલ દ્રવ્ય તેનો ગુણ જો અન્ય છે, તેથી તું કિંચિત્ પણ ભણાયો નથી, તો તું અબુદ્ધ કેમ રોષ કરે છે ? અશુભ વા શુભ શબ્દ તને નથી કહેતો કે તું મને સાંભળ ! અને તે પણ શ્રોત વિષયાગત શબ્દ તને નથી કહેતો કે તું મને સાંભળ ! અને તે પણ શ્રોત વિષયાગત શબ્દને વિનિગૃહવા નથી આવતો.' ઈત્યાદિ. આવા ભાવની આ શાસ્ત્રકર્તાએ કથેલી આ સિદ્ધાંતિક વસ્તુને ‘આત્મખ્યાતિ’માં અમૃતચંદ્રાચાર્યજીએ પ્રદીપના દૃષ્ટાંતથી સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબપણે સ્પષ્ટ સમજાવી, પ્રસ્તુત સિદ્ધાંતની અનંતગુણવિશિષ્ટ પરિપુષ્ટિ કરી વજ્રલેપ દૃઢતા કરાવી છે - વિષયરાગાદિથી સંરક્ષણ કરાવનારા પ્રસ્તુત અભેદ્ય ‘વજ્રકવચ'ની ઓર વજ્રલેપ બળવત્તરતા કરાવી છે. આ ‘આત્મખ્યાતિ’ના ગદ્ય ભાગમાં જે કહ્યું તેનો સારસંદોહ નિબદ્ધ કરતા આ સમયસાર કળશમાં (૨૨૨) અમૃતચંદ્રજી, અજ્ઞાનીઓ રાગદ્વેષમય થઈ સહજા ઉદાસીનતા કેમ મૂકે છે ? એ અંગે સખેદ આશ્ચર્ય વ્યક્ત તહીંથી અહીંથી કોઈ પણ વિક્રિયાને પામે નહિ - પ્રકાશ્ય થકી દીપની જેમ, તો પછી વસ્તુસ્થિતિના બોધથી વંધ્ય (રહિત) બુદ્ધિવાળા આ અજ્ઞાનીઓ કેમ રાગદ્વેષમય થાય છે ? સહજા ઉદાસીનતા કેમ મૂકે છે ?' ઈ. પણ જ્ઞાનીની સ્થિતિ શી છે ? એ પ્રકાશતો અમૃત સમયસાર કળશ (૨૨૩) શુદ્ધજ્ઞાનદશાસંપન્ન અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે રાગ-દ્વેષ વિભાવથી મુક્ત મહાળા નિત્ય ૧૧૪ - Page #118 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ સ્પર્શી, પૂર્વ - આગામી સમસ્ત કર્મથી ભિન્ન, તદાવ ઉદયથી ભિન્ન એવાઓ, દૂરારૂઢ ચારિત્ર વૈભવ બળ થકી ચંચમ્ (ચમકતી) ચિત્ અર્ચિષમયી એવી સ્વરસથી ભુવનને અભિષિક્ત કરતી જ્ઞાનની સંચેતનાને અનુભવે છે. ઈ. આ અમૃત કળશમાં સૂચવેલા ભાવનું અત્ર આ ગાથામાં (૩૮૩-૩૮૬) પ્રકાશતા કંદકુંદાચાર્યજીએ અત્રે ચેતયિતા જ પ્રતિક્રમણ - પ્રત્યાખ્યાન - આલોચન હોય છે અને એમ હોતો તે નિશ્ચયથી ચારિત્ર હોય છે, એમ પ્રતિપાદન કર્યું છે અને “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રાચાર્યજીએ તેનું સાંગોપાંગ સ્પષ્ટીકરણ કરી અપૂર્વ તત્ત્વરહસ્ય પ્રકાશ્ય છે - “નિશ્ચયથી જે ચેતયિતા પુદ્ગલકર્મ વિપાકભવ (જન્ય) ભાવોમાંથી આત્માને નિવર્તાવે છે, તે તેના કારણભૂત પૂર્વકર્મને પ્રતિક્રામતો સ્વયમેવ પ્રતિક્રમણ હોય છે, તે જ તેના કાર્યભૂત ઉત્તર કર્મને પ્રત્યાખ્યાન કરતો પ્રત્યાખ્યાન હોય છે, તે જ વર્તમાન કર્મવિપાકને આત્માથી અત્યંત ભેદથી ઉપલંભતો (અનુભવતો) આલોચન હોય છે. એમ આ નિત્ય પ્રતિક્રામતો, નિત્ય પ્રત્યાખ્યાન કરતો અને નિત્ય આલોચતો, પૂર્વકર્મના કાર્ય ઉત્તર કર્મના કારણ એવા ભાવોથી અત્યંત નિવૃત્ત થયેલો, વર્તમાન કર્મવિપાકને આત્માથી અત્યંત ભિન્ન ઉપલંભતો. નિશ્ચયથી સ્વમાં જ એવા જ્ઞાન સ્વભાવમાં નિરંતર ચરણ થકી ચારિત્ર હોય છે અને ચારિત્ર હોતો, સ્વના જ્ઞાનમાત્રના ચેતન થકી સ્વયમેવ જ્ઞાન ચેતના હોય છે, એમ ભાવ છે.' ઈ. અત્ર નીચેની ગાથાના આવતા ભાવનું સચન કરતો અમત સમયસાર કળશ (૨૨૪) અમતચંદ્રજી સંગીત કરે છે - “જ્ઞાનની સંચેતનાથી જ નિત્ય જ્ઞાન અતીવ - અત્યંત શુદ્ધ પ્રકાશે છે, પણ અજ્ઞાન સંચેતનાથી દોડતો બંધ તો બોધની શુદ્ધિને નિસંધે છે.' ઈ. આ અમૃત કળશથી સૂચિત આ ગાથામાં (૩૮૭-૩૮૯) કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “કર્મફલને વેદતો જે આત્માને કર્મફલ કરે છે, તે પુનઃ પણ તે દુઃખનું બીજ અષ્ટવિધ બાંધે છે. કર્મફલને વેદતો જે કર્મફલને મેં કર્યું જાણે છે, તે પુનઃ પણ તે દુઃખનું બીજ અષ્ટવિધ બાંધે છે. કર્મફલને વેદતો જે ચેતયિતા સુખિઓ અને દુઃખિઓ હોય છે, તે પુનઃ પણ તે દુઃખનું બીજ અષ્ટવિધ બાંધે છે. આ ગાથાના ભાવનું તત્ત્વસર્વસ્વ સમર્પક અલૌકિક અદભુત વિવરણ અમચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશ્ય છે - “જ્ઞાનથી અન્યત્ર “આ હું” એવું ચેતન તે અજ્ઞાન ચેતના, તે દ્વિધા (બે પ્રકારે) કર્મ ચેતના અને કર્મફલ ચેતના. તેમાં જ્ઞાનથી અન્યત્ર “આ હું કરૂં છું' એવું ચેતન તે કર્મ ચેતના, જ્ઞાનથી અન્યત્ર “આ હું વેદું છું' એવું ચેતન તે કર્મફલ ચેતના. તે તો સમસ્ત પણ સંસાર બીજ છે - સંસાર બીજ અષ્ટવિધ કર્મના બીજપણાને લીધે, - તેથી મોક્ષાર્થી પુરુષે અજ્ઞાન ચેતનાના પ્રલયાર્થે સકલ કર્મ સંન્યાસભાવના અને સકલ કર્મફલ સંન્યાસ ભાવના નાટિત કરીને, સ્વભાવભૂતા ભગવતી જ્ઞાનચેતના જ એક નિત્યમેવ નાટિત કરવા યોગ્ય છે. તેમાં - પ્રથમ સકલ કર્મસંન્યાસ ભાવના નાટિત કરે છે. - અત્રે આ સકલ કર્મસંન્યાસ ભાવનાનો બીજભૂત સર્વસંગ્રાહક સમયસાર કળશ (૨૨૫) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - કુત-કારિત-અનુમનનથી મન-વચન-કાયાએ કરી ત્રિકાલ વિષયી સર્વ કર્મ પરિહરીને, હું પરમ વૈષ્કર્મ (નિષ્કર્મપણું) અવલંબું છું.” ઈ. અને અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રતિક્રમણકલ્પ સંબંધી (૪૯) પ્રકારો વિસ્તારથી વિવરી દેખાડ્યા છે. આ પ્રતિક્રમણસાર આ સમયસાર કળશમાં (૨૨૬) અમૃતચંદ્રજીએ ચૈતન્ય ભાવના પરમ ભાવથી ભાવી છે - “મોહને લીધે જે મેં કર્યું હતું, તે સમસ્ત પણ કર્મ પ્રતિક્રમીને, નિષ્કર્મ ચૈતન્યાત્મ આત્મામાં હું નિત્ય આત્માથી વર્તુ છું.” ઈ. પછી આલોચનાકલ્પ સંબંધી (૪૯) પ્રકારો વિસ્તારથી સ્કુટ વિવરી દેખાડી, આલોચનાસાર આ સમયસાર કળશમાં (૨૨૭) પ્રકાશી અમૃતચંદ્રજીએ પૂર્વવત્ ચૈતન્યભાવના પરમ આત્મભાવોલ્લાસથી ભાવી છે - “આ ઉદય પામતા કર્મને સકલને મોહવિલાસ વિભ્રંભિત આલોચીને નિષ્કર્મ ચૈતન્યાત્મ આત્મામાં હું નિત્ય આત્માથી વસ્તુ છું. ઈ. - પછી તે જ પ્રકારે પ્રત્યાખ્યાન કલ્પ સંબંધી (૪૯) પ્રકારો સ્પષ્ટ વિવરી દેખાડી, પ્રત્યાખ્યાનસાર આ સમયસાર કળશમાં (૨૨૮) અમૃતચંદ્રજીએ તથા પ્રકારે ચૈતન્યભાવના પરમ આત્મભાવથી અત્યંત ભાવી ૧૧૫ Page #119 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છે - ‘ભવિયત્ કર્મ સમસ્ત પ્રત્યાખ્યાન કરીને જેણે મોહ નિરસ્ત કર્યો છે, એવો હું નિષ્કર્મ ચૈતન્યાત્મ આત્મામાં નિત્ય આત્માથી વત્તું છું.' ઈ. આમ ત્રિકાલ સંબંધી કર્મથી નિવર્તી, કર્મસંન્યાસ ભાવના નટાવી, નિર્મોહ આત્મા આત્માવલંબનની કેવી દૃઢ ભાવના કરે છે, તે ૫૨મ ભાવિતાત્મા અમૃતચંદ્રાચાર્યજી આ અમૃત સમયસાર કળશમાં (૨૨૯) દર્શાવે છે ‘એવા પ્રકારે એમ ત્રૈકાલિક સમસ્ત કર્મ નિરસ્ત કરી (ફગાવી દઈ), શુદ્ઘનયાવલંબી વિલીનમોહ વિકારોથી રહિત એવો હું... હવે ચિન્માત્ર આત્માને અવલંબું છું.' ઈ. - આમ સકલકર્મ સંન્યાસ ભાવનાનું નાટક કરાવી, પરમ અધ્યાત્મ નાટ્યકાર પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રાચાર્યજી સકલ કર્મફલસંન્યાસ ભાવનાનું નાટક કરાવવાનો ઉપક્રમ કરતાં, તે ભાવનાના - ‘હવે સકલ બીજમંત્રરૂપ આ સમયસાર કળશકાવ્ય (૨૩૦) પરમ આત્મભાવોલ્લાસથી લલકારે છે કર્મફલ સંન્યાસભાવના નટાવે છે ‘કર્મ વિષતરુના ફલો મ્હારી ભુક્તિ (ભોગવટા) વિના જ વિગળી જાઓ ! હું અચલ ચૈતન્યાત્મ આત્માને સંચેતું છું.' ઈ. અને તથાપ્રકારે કર્મપ્રકૃતિની પ્રકૃતિ (૧૪૮) પ્રકારો અંગે પ્રત્યેક કર્મફલ સંન્યાસ ભાવનાની ધૂન પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીએ પરમ ભાવથી પરમ આત્મભાવોલ્લાસથી ગજવી છે અને આમ જ્ઞાનાવરણીયાદિ આઠ મૂલ કર્મપ્રકૃતિના અને ઉત્તર ભેદરૂપ ફલ એકસો અડતાલીશ ઉત્તર કર્મપ્રકૃતિના ઉદયવિપાકરૂપ કર્મફલના સંન્યાસની ભાવનાનું પરમ અદ્ભુત ધૈર્યસંપન્ન અલૌકિક નાટક ભજવી દેખાડી - અજ્ઞાન ચેતનાને ખતમ કરી, સાથોસાથ ધીરાદાત્ત આત્મ નાયકને ચૈતન્યાત્મા આત્મામાં વર્તવાની અલૌકિક પરમ ગુરુમંત્રરૂપ ધૂન ગોખાવી, અલૌકિક મહામંત્રિક પરમર્ષિ પરમ ગુરુ અમૃતચંદ્રાચાર્યજીએ ઉક્ત સર્વના અર્ક રૂપ આ પરમામૃતસંભૃત અમૃત સમયસાર કળશ (૨૩૧) પરમ ભાવાવેશથી લલકાર્યો છે - ‘એમ નિઃશેષ કર્મફલના સંન્યસને (ત્યજન) થકી, સર્વ ક્રિયાંતરના વિહારમાંથી જેની વૃત્તિ નિવૃત્ત થઈ છે એવા મ્હારી ચૈતન્ય લક્ષણ આત્મતત્ત્વને અત્યંતપણે ભજતાં અચલ એવાની આ કાલાવલી અનંતા વહ્યા કરો !' ઈ. - આમ જે કર્મફલોને ભોગવતો નથી તેના નિષ્કર્મ શર્મની મુક્તકંઠે સ્તુતિ કરતા આ સમયસાર કળશ કાવ્યમાં (૨૩૨) શાનાવતાર અમૃતચંદ્રજીએ આ અદ્ભુત ઓર શાનદશા પ્રત્યેનો પોતાનો સ્વાનુભવજન્ય પરમ પ્રેમ પ્રવ્યક્ત કર્યો છે - ‘સ્વત એવ તૃપ્ત થયેલો જે પૂર્વભાવ કૃત કર્મ-વિષ દ્રુમોના ફળો નિશ્ચયે કરીને ભોગવતો નથી, તે આપાતકાલ રમણીય ઉદર્ક (અત્યંત) રમ્ય એવા નિષ્કર્મ શર્મમય દશાંતરને પામે છે.' ઈ. આમ કર્મચેતના અને કર્મફલચેતના બે વિભાગમાં વિભક્ત અજ્ઞાનચેતનાના સર્વ સંન્યાસનું પરમ અલૌકિક નાટક કરાવી, મહાન્ આધ્યાત્મિક નાટ્યકાર મહાકવિ અમૃતચંદ્રજી હવે જ્ઞાનચેતનાનું પરમ અલૌકિક નાટક સતત આનંદપૂર્વક ભજવતા રહી નિરંતર પ્રશમરસનું પાન કરવાનું આત્માર્થી મુમુક્ષુઓને આ પરમામૃત સંસ્કૃત સમયસાર કળશમાં (૨૩૩) પરમ પરમાર્થ પ્રેમથી આહ્વાન કરે છે કર્મથી અને તેના ફલથી અવિરતપણે વિરતિ અત્યંત ભાવીને, અખિલ અજ્ઞાન સંચેતનાનું પ્રલયન પ્રસ્પષ્ટપણે નટાવીને, સ્વરસપરિગત સ્વભાવને પૂર્ણ કરી સ્વા જ્ઞાનસંચેતનાને સાનંદ નટાવતાં પ્રશમરસ અહીંથી સર્વ કાલ પીઓ !' ઈ. હવે જ્ઞાનથી અતિરિક્ત સમસ્ત ભાવનું પછીની ગાથાઓમાં પ્રસ્પષ્ટ વિવિક્તપણું કહેવામાં આવે ઈતઃ પદાર્થ છે, તેનું આ સમયસાર કળશમાં (૨૩૪) અમૃતચંદ્રજીએ માર્મિક સૂચન કર્યું છે પ્રથન-અવગુંઠન થકી વિના કૃતિએ એક અનાકુલ જ્વલંત એવું સમસ્ત વસ્તુના વ્યતિરેક નિશ્ચયથી વિવેચિત જ્ઞાન અહીં અવતિષ્ઠે છે.' ઈ. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ ગાથાઓમાં (૩૯૦-૪૦૪) અદ્ભુત ગમિક સૂત્ર શૈલીથી જ્ઞાનનું અન્ય સર્વ દ્રવ્યથી અતિરિક્તપણું - ભિન્નપણું પરિભાવન કરાવ્યું છે શાસ્ત્ર જ્ઞાન નથી હોતું, કારણકે શાસ્ત્ર કાંઈ નથી જાણતું, તેથી જ્ઞાન અન્ય, શાસ્ત્ર અન્ય જિનો જાણે છે. શબ્દ જ્ઞાન નથી હોતો, કારણકે શબ્દ કાંઈ નથી જાણતો, ૧૧૬ - Page #120 -------------------------------------------------------------------------- ________________ તેથી જ્ઞાન અન્ય શબ્દ અન્ય જિનો જાણે છે. તેમજ શબ્દ, રૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, કર્મ, ધર્મ, અધર્મ. કાળ. આકાશ. અધ્યવસાન કાંઈ નથી જાણતા. તેથી જ્ઞાન અન્ય શબ્દાદિ અન્ય “જિનો જાણે છે', એમ કર્ણમાં ગુંજારવ કરે એવા અપૂર્વ ગમિક સૂત્રથી આ ભેદવિજ્ઞાનની - સ્વ-પર વિવેકકરણની પરિદૃઢ ભાવના કરાવી, શાસ્ત્રકર્તાએ જ્ઞાનને જ્ઞાયક જીવથી અતિરિક્ત - અભિન્ન કહી જ્ઞાનને જ સમ્યગુષ્ટિ, સંયમ, અંગપૂર્વગત સૂત્ર, ધર્મ-અધર્મ, પ્રવજ્યા નિરૂપિત કરેલ છે. આ ગ્રંથની કલગી રૂપ આ સર્વવિશદ્ધ શાન અધિકારની કલગીરૂપ આ મહાન ગાથાઓની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ આ ભેદવિજ્ઞાન એમની અનન્ય લાક્ષણિક સરલતમ હૃદયંગમ શૈલીમાં ઓર વજલેપ પરિદઢ કરાવ્યું છે. આમ “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે આટલું બધું સ્પષ્ટ નિખુષ તત્ત્વયુક્તિથી પ્રતિપાદન કર્યું, તેનો સારસમુચ્ચય સંદબ્ધ કરતા આ સમયસાર કળશ કાવ્યમાં (૨૩૫) વિજ્ઞાનઘન’ અમૃતચંદ્રાચાર્યજીએ જ્ઞાનના શાશ્વત શુદ્ધજ્ઞાન મહિમાની મુક્તકંઠે પરમાર્થ સ્તુતિ લલકારી છે - અન્યોથી વ્યતિરિક્ત, આત્મનિયત, પૃથગુ (ભિન્ન, વસ્તુના ધારતું, આદાન-ત્યાગ શૂન્ય એવું આ અમલ જ્ઞાન તથા પ્રકારે અવસ્થિત થયું, યથા પ્રકારે આદિ-મધ્ય-અંત વિભાગથી મુક્ત સહજ સ્કાર પ્રભાથી ભાસુર (ઝળહળતો) એવો શુદ્ધજ્ઞાનઘનો આનો (જ્ઞાનનો) મહિમા નિત્યોદિત તિષ્ઠ છે (સ્થિતિ કરે છે).' ઈ. અને આ ત્યાગ-આદાન શૂન્ય અવસ્થિત જ્ઞાન, એ જ પૂર્ણ આત્માનું આત્મામાં સંધારણ છે, એવી તથારૂપ કતકૃત્ય તીવ્ર જ્ઞાનદશા પામેલા જીવન્મુક્ત અમૃતચંદ્રજી આ પરમામૃત સંભૂત સમયસાર કળશમાં (૨૩૬) પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કરે છે - “ઉન્મોઢે (સર્વથા મૂકવા યોગ્ય) હતું તે અશેષથી ઉન્મુક્ત થયું, તથા જે આદેય (ગ્રહવા યોગ્ય) હતું, તે અશેષથી આત્ત થયું (ગૃહી લેવાયું), કે જેથી સર્વ શક્તિ જેની સંત છે એવા પૂર્ણ આત્માનું અહીં આત્મામાં સંધારણ થયું.” ઈ. જેનું જ્વલંત ઉદાહરણ વર્તમાન તથારૂપ કતત્ય જીવન્મુક્ત જ્ઞાનદશા પામેલ શ્રીમદ્ રાજચંદ્રના અધ્યાત્મ ચરિત્રમાં (“અધ્યાત્મ રાજચંદ્ર) અને “શ્રીમદ્ રાજચંદ્ર' વચનામૃતમાં મુમુક્ષુઓને પ્રાપ્ત થાય છે. આવું કૃતકૃત્ય પૂર્ણ જ્ઞાન આહારક કેમ હોય ? આશંકાનું સમાધાન આ અમૃત કળશમાં (૨૩૭) અમૃતચંદ્રજી પ્રકાશે છે - “એમ પરદ્રવ્યથી વ્યતિરિક્ત જ્ઞાન અવસ્થિત છે, તે આહારક કેમ હોય ? - જેથી આનો (જ્ઞાનનો) દેહ શંકાય છે. આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૪૦૫-૪૦૭) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “આત્મા જેનો અમૂર્ત છે, તે નિશ્ચયથી એમ આe હોતો નથી, આહાર ફુટપણે મૂર્તિ છે, કારણકે તે પુગલમય જ છે. તે તેનો એવો કોઈ પણ પ્રાયોગિક વા વૈઋસિક ગુણ છે નહિ જ, કે જેથી પરદ્રવ્ય ગ્રહી શકાય વા વિમોચી શકાય. તેથી જે વિશુદ્ધ ચેતયિતા છે, તે જીવ-અજીવ એ બે દ્રવ્યમાં કિંચિતુ નથી ગ્રહતો, કિંચિતુ નથી મૂકતો.” આવા ભાવની આ મહાનું ગાથાઓના ભાવાર્થનું “આત્મખ્યાતિ'માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી ઓર સ્પષ્ટીકરણ કર્યું છે. એટલે દેહમય લિંગ મોક્ષકારણ નથી એમ નીચેની ગાથાના ભાવનું સૂચન આ સમયસાર કળશમાં (૨૩૮) અમૃતચંદ્રજીએ કર્યું છે - “એમ શુદ્ધ જ્ઞાનનો દેહ જ વિદ્યમાન છે નહિ, તેથી દેહમય લિંગ શાતાનું મોક્ષકારણ નથી.” આ કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૪૦૮-૪૦૯) દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી એમ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્પષ્ટ વિધાન કર્યું છે. “પાખંડી લિંગો વા બહુ પ્રકારના ગૃહલિંગો ગ્રહીને મૂઢો વદે છે - “આ લિંગ મોક્ષમાર્ગ છે એમ”, પણ લિંગ મોક્ષમાર્ગ નથી હોતો, કારણકે દેહનિર્મમ અહંતો લિંગ મૂકીને દર્શન-જ્ઞાન-ચારિત્રને સેવે છે. આ ગાથાનો ભાવ ઓર સ્પષ્ટ સમાવતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી “આત્મખ્યાતિ'માં પ્રકાશે છે. આ જ આ ગાથામાં (૪૧૦) આચાર્યજી સાધે છે - “પાખંડિ-ગૃહીમય લિંગો આ મોક્ષમાર્ગ નથી જ, દર્શન-જ્ઞાન-ચારિત્રને જિનો ૧૧૭ Page #121 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મોક્ષમાર્ગ જાણે છે. આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ સમજાવ્યો છે. નિશ્ચયથી દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી - શરીરાશ્રયપણું સતે પરદ્રવ્યપણું છે માટે, તેથી દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે . આત્માશ્રિતપણે સતે સ્વદ્રવ્યપણું છે માટે. ઈ. કારણકે એમ છે એટલા માટે આ ગાથામાં (૪૧૧) આચાર્યજી પ્રકાશે છે - “તેથી સાગારોથી વા અનગારોથી પ્રહાયેલા લિંગો છોડી દઈને, દર્શન - જ્ઞાન - ચારિત્રમાં - મોક્ષપથમાં આત્માને મુંજ !' આનો ભાવ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ સ્પષ્ટ સમજાવ્યો છે - “કારણકે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત પણ દ્રવ્યલિંગ ત્યજીને, દર્શન-શાન ચારિત્રમાં જ મોક્ષમાર્ગપણાને લીધે - આત્મા યોજવા યોગ્ય છે એમ સૂત્ર અનુમતિ છે.” ઈ. હવે આ અમૃત સમયસાર કળશમાં (૨૩૯) અમૃતચંદ્રજી પરમ ભાવાવેશથી મુમુક્ષુએ ઉદ્ધોધન કરે છે - “આત્માનું તત્ત્વ દર્શન-જ્ઞાનચારિત્રત્રય છે આત્મા જેનો એવો એક જ મોક્ષમાર્ગ મુમુક્ષુએ સદા સેવ્ય છે.” ઈ. આ અમૃત કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં (૪૧૨) પરમ ભાવિતાત્મા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ મુમુક્ષુને આ ભાવવાહી આહુવાન કર્યું છે - “મોક્ષપથે આત્માને સ્થાપ અને તે જે ધ્યાન અને તે ચેત, ત્યાં જ નિત્ય વિહર, અન્ય દ્રવ્યોમાં મા વિહરીશ.” શાસ્ત્રકર્તાના આ કર્ણમાં ગુંજી રહે એવા કર્ણામૃતમય પરમ અમર શબ્દોના પ્રત્યેક પદનો અપૂર્વ પરમાર્થ પરમામૃતમધુર અત્યંત વિશદપણે અવ્યક્ત કરી, તેના દિવ્ય ધ્વનિનું અનંતગુણવિશિષ્ટ સંવર્ધન કરતું વિશ્વાનુગ્રહી વિશ્વગ્રાહી શબ્દબ્રહ્મ વિસ્તારતાં, પરમ બ્રહ્મજ્ઞ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ મોક્ષમાર્ગ ઉદ્યોતિત કર્યો છે. ઉપરમાં આ “આત્મખ્યાતિ'માં જે આટલું સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેનો સારસમુચ્ચય સંદેબ્ધ કરતા આ સમયસાર કળશકાવ્યમાં (૨૪૦) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી મુમુક્ષને કોલ આપે છે કે જે ઉક્ત વિધાનને વિધિવત્ આચરે છે તે અવશ્ય સમયસારને શીધ્ર પામે છે - “એક મોશપથ જે આ દેગુ - - વૃત્તાત્મક નિયત છે, ત્યાં જ જે સ્થિતિ પામે છે અને તેને અનિશ (રાત દિવસ) નિત્યોદયી મયનો સાર શીઘ વિદે છે - અનુભવે છે. પણ આથી ઉલટું વ્યવહાર પથને આશ્રી જેઓ દ્રવ્યલિંગનું મમત્વ ધરે છે હજુ સમયસારને દેખતા નથી એમ નીચેની ગાથાનું સૂચન કરતાં અમૃત સમયસાર કળશમાં (૨૪૧) અમૃતચંદ્રજી વિરગર્જના કરે છે - “પણ જેઓ આને પરિહરીને સંસ્કૃતિ પથે પ્રસ્થાપિત આત્માથી દ્રવ્યમય લિંગમાં મમતા વહે છે, તેઓ તત્ત્વાવબોધથી યુત થયેલાઓ નિત્યોદ્યોત એક અખંડ અતુલાલોક એવો સ્વભાવ પ્રભાપ્રાગુભારવાળો અમલ સમયનો સાર - સમયસાર અદ્યાપિ દેખતા નથી.' આ કળશમાં સૂચવ્યા પ્રમાણે જેઓ દ્રવ્યલિંગ મમત્વ કરે છે તેઓ સમયસારને નથી જાણતા એ ભાવનું આ ગાથામાં (૪૧૩) આચાર્યજી કથન કર્યું છે - “પાખંડી લિંગોમાં કે બહુ પ્રકારના ગૃહીલિંગોમાં જેઓ મમત્વ કરે છે. તેથી સમયસાર જાણવામાં નથી આવ્યો.” આ ગાથાના ભાવનું “આત્મખ્યાતિ’માં અપૂર્વ તત્ત્વમીમાંસન કરતાં અમૃતચંદ્રજી પ્રકાશે છે - “જેઓ નિશ્ચયથી શ્રમણ હું, શ્રમણોપાસક હું એમ દ્રિવ્યલિંગ મમકારથી મિથ્યાહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ વ્યવહાર વિમૂઢો, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયને અનારૂઢો પરમાર્થ સત્ય ભગવંત સમયસારને નથી દેખતા.' આ “આત્મખ્યાતિ'માં ગદ્ય ભાગમાં વ્યવહારવિમૂઢ દૃષ્ટિવાળાનું કથન કર્યું, તેના અનુસંધાનમાં વ્યવહારવિમૂઢ દેષ્ટિ “તુષ' - ફોતરાંથી ભોળવાઈ તંડુલને ઓળખાતા નથી, એમ અન્યોક્તિથી આત્માને વેધક' માર્મિક કટાક્ષ આ સમયસાર કળશમાં (૨૪૨) અમૃતચંદ્રજી પરમ પરમાર્થનું દિવ્ય ગાન ગાનારા પરમ મહાકવિ કરે છે - “વ્યવહારવિમૂઢ દૃષ્ટિવાળા પરમાર્થને કળતા નથી - તુષબોધથી વિમુગ્ધ બુદ્ધિવાળાઓ અહીં તુષને (ફોતરાંને) કળે ચે, તંડુલને નહિ !” અત્રે દ્રવ્યલિંગ મમકારવાળાને સમયસાર જ નથી દેખાતો, તેનું કારણ આ અમૃત કળશમાં (૨૪૩) અમૃતચંદ્રજી સ્પષ્ટ કરે છે - ‘દ્રવ્યલિંગ મમકારથી મીલિતોથી (આંખો મીંચાયેલાઓથી) સમયસાર જ નથી દેખાતો, કારણકે દ્રવ્યલિંગ અહીં અન્ય થકી પરતઃ પર થકી, જ્ઞાન એક આ જ નિશ્ચય કરીને સ્વતઃ સ્વ થકી છે.” ઈ. ૧૧૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ હવે આ ગાથામાં (૪૧૪) આચાર્યજી પ્રકાશે છે - “પુનઃ વ્યાવહારિક નય બનેય લિંગોને મોક્ષપથમાં કહે છે, નિશ્ચયનય મોક્ષપથમાં સર્વ લિંગોને ઈચ્છતો નથી.” આ ગાથાનો અપૂર્વ પરમાર્થ પ્રકટ કરતાં અમૃતચંદ્રજી “આત્મખ્યાતિ'માં નિખુષ તત્ત્વયુક્તિથી વૈધર્મ તુલનાથી પ્રકાશે છે - “જે સ્કટપણે – શ્રમણ - શ્રમણોપાસક ભેદથી ત્રિવિધ દ્રલિંગ મોક્ષમાર્ગ હોય છે એવો પ્રરૂપણ પ્રકાર - તે કેવલ વ્યવહાર જ છે, નહિ કે પરમાર્થ, - તેનું સ્વયં અશુદ્ધ દ્રવ્ય અનુભવનાત્મકપણું સતે - પરમાર્થપણાનો અભાવ છે માટે. - જે જ શ્રમણ - શ્રમણોપાસક વિકલ્પથી અતિક્રાંત, દેશિ - શક્તિ પ્રવૃત્તિમાત્ર શુદ્ધ જ્ઞાન જ એક એવું નિષ્કષ સંચેતન છે તે પરમાર્થ છે - તેનું જ - શુદ્ધ દ્રવ્યાનુભવનાત્મકપણું સતે પરમાર્થપણું છે માટે. તેથી જેઓ વ્યવહારને જ પરમાર્થ બુદ્ધિથી ચેતે છે, તેઓ સમયસારને જ નથી ચેતતા - જેઓ જ પરમાર્થને પરમાર્થબુદ્ધિથી ચેતે છે, તેઓ જ સમયસારને ચેતે છે.” હવે આ પરમ ભાવવાહી પરમામૃતસંભૂત અમૃત સમયસાર કળશમાં (૨૪૪) પરાત્પ ર સમયસારના પરમ મહિમાનું મુક્તકંઠે ઉત્કીર્તન કરતાં પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ આત્મભાવોલ્લાસથી આ દિવ્ય ધ્વનિમય સંગીત લલકારે છે - “અતિ જલ્પવાળા અનલ્પ દુર્વિકલ્પોથી બસ થયું ! બસ થયું ! આ અહીં પરમાર્થ એક નિત્ય ચિંતવાઓ ! નિશ્ચય કરીને સ્વરસવિસરથી પૂર્ણ જ્ઞાનવિસ્કૃતિ માત્ર સમયસારથી ઉત્તર કિંચિત્ છે નહિ.” ઈ. આ એક અક્ષય જગચક્ષુ પૂર્ણ થાય છે એવા પરમ પરમાર્થગંભીર શબ્દોમાં આ સમયસાર શાસ્ત્રને પરમ ભવ્ય અંજલિ અર્પતા આ અમૃત સમયસાર કળશમાં (૨૪૫) આચાર્ય ચૂડામણિ અમૃતચંદ્રાચાર્યજીએ આ શાસ્ત્રની પૂર્ણાહુતિ કરતી અંતિમ ગાથાના ભાવનું સૂચન કર્યું છે - “વિજ્ઞાનઘન આનંદમયને અધ્યક્ષતા પમાડતું એવું આ એક અક્ષય જગતુચક્ષુ પૂર્ણતા પામે છે.” આ અમૃત સમયસાર કળશથી સૂચિત આ અંતિમ ગાથા (૪૧૫) પરમર્ષિ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “જે આ સમયપ્રાભૃતને પઠને, અર્થ - તત્ત્વથી જાણીને, ચેતયિતા અર્થમાં સ્થિતિ કરશે, તે ઉત્તમ સૌખ્ય હોશે.” આ ગાથાના પ્રત્યેક પદની પરમ અદ્દભુત અપૂર્વ વ્યાખ્યા “આત્મખ્યાતિમાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશી છે. આ શાસ્ત્રના આ સર્વવિશુદ્ધશાન નામક નવમા અંકનો ઉપસંહાર કરતાં આ સમયસાર કળશકાવ્યમાં (૨૪૬) પરમ પરમાર્થના દિવ્ય ગાતા પરમ પરમાર્થ-મહાકવિ અમૃતચંદ્રજી તેમની પરમ પ્રિય જ્ઞાનજ્યોતિની મુક્તકંઠે વ્યવસ્થિતિ ઉદ્દઘોષે છે - “એવા પ્રકારે આત્માનું આ તત્ત્વ જ્ઞાનમાત્ર વ્યવસ્થિત, અખંડ, એક, અચલ, સ્વસંવેદ્ય, અબાધિત છે.” અર્થાત્ એવા પ્રકારે આત્માનું આ તત્ત્વ જ્ઞાનમાત્ર - કેવલ જ્ઞાન જ વ્યવસ્થિત છે, “વિ - વિશેષ કરીને “અવ' - સ્વ સમયની સ્વરૂપમર્યાદાથી સ્થિત છે, તે “અખંડ - દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ખંડિત ન થાય એવું, ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત, “અચલ’ - જ્યારે પણ ચલિત ન થાય એવું, “સ્વસંવેદ્ય' - સ્વથી - પોતાથી - આત્માથી સંવેદ્ય - સંવેદાવા યોગ્ય - આત્માનુભવગમ્ય, “અબાધિત- ત્રણે કાળમાં ક્યારે ય પણ કોઈ પણ પ્રકારે બાધિત ન થાય એવું છે. એવું આત્માનું આ તત્ત્વ જ્ઞાનમાત્ર વ્યવસ્થિત તે વિજ્ઞાનઘન ભગવાન અમૃતચંદ્ર આ “સર્વ વિશજ્ઞાન અધિકારના “અમૃત” સમયસાર કળશમાં સપ્રતિષ્ઠિત ક્ય, અને આ અમર આ “અમત' અલૌકિક “આત્મખ્યાતિ' મહાટીકાને અનુવદતા - અનુવદન - અનુવંદન કરતાં આ ભગવાનના દાસે (ભગવાનદાસે) “અમૃત જ્યોતિ' મહાભાષ્ય પરમશ્રુત ભક્તિથી પરમશ્રત પ્રભાવનાર્થે આત્માર્થે કર્યું. નમસ્કાર હો નમસ્કાર હો પરમર્ષિ કુંદકુંદાચાર્યને ! નમસ્કાર હો નમસ્કાર હો પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યને ! નમ: સમવસર | I ઈતિ સર્વવિશુદ્ધ જ્ઞાનપ્રરૂપક નવમો અંક | ૧૧૯ Page #123 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્યાદવાદ અધિકાર આમ આ મંગલમય શાસ્ત્રની ભવ્ય પૂર્ણાહુતિ થઈ અને તે શાસ્ત્ર ગાથાની મંગલમયી “આત્મખ્યાતિ’ વ્યાખ્યા પણ મંગલ પૂર્ણાહુતિ પામી અને તેથી અમૃતચંદ્રજીના દિવ્ય આત્માનો દિવ્ય પરમાનંદ એટલો બધો સમુલ્લાસ પામ્યો, કે તેનો ઉભરાઈ જતો અમૃતરસ આ શાસ્ત્રના કળશના કળશરૂપ ચિંતામણિ રત્નમય સ્યાદ્વાદ અધિકારમાં સંસ્કૃત થઈ, તત્ત્વજ્ઞાનના મેરુ શિખર સમા આ ગ્રંથરાજના સુવર્ણમય શિખરે સમારૂઢ થયો અને આ પરમાગમ સમયસાર શાસ્ત્રના પરમ તાત્પર્યરૂપ અર્નકાંત જ્ઞાન-જ્યોતિનો દિવ્ય પ્રકાશ યાવચંદ્રદિવાકરૌ ઝગઝગાવી રહ્યો છે ! આ ચૂલિકારૂપ સ્યાદ્વાદાધિકારમાં કયો વિષય ચર્ચવામાં આવે છે, તેનું અમૃતચંદ્રજી આ સમયસાર કળશ કાવ્યમાં (૨૪૭) સૂચન કર્યું છે - “અત્ર સ્યાદ્વાદની શુદ્ધિ અર્થે વસ્તુતત્ત્વની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) અને ઉપાયોપેય ભાવ જરાક પુનઃ ચિંતવવામાં આવે છે.' અર્થાતુ અત્રે બે વસ્તુનો “જરાક - સંક્ષેપમાં અગાઉ કહેવાઈ ચૂક્યું છતાં ફરીથી પણ ચિંતવાય છે. વસ્તુતત્ત્વની “વ્યવસ્થિતિ’ ‘વિ' - વિશેષે કરીને અવસ્થિતિ - “અવ’ - જેમ છે તેમ સ્વસમયની સ્વરૂપ મર્યાદાથી “સ્થિતિ' - નિયત નિશ્ચયવૃત્તિ ચિંતવવામાં આવે છે. તેમજ - “ઉપાયોપેય ભાવ’ - જેના વડે “ઉપેય” - સાધ્ય પ્રત્યે જવાય છે તે સાધન રૂપ ઉપાય અને જેના પ્રત્યે તે સાધનરૂપ ઉપાય વડે જવાનું છે તે સાધ્યરૂપ ઉપેય. એ બન્નેનો જે પરસ્પર સંબંધરૂપ ભાવ, તે પણ અત્ર ચિંતવવામાં આવે છે અને આ બધું ચિંતન પણ શું પ્રયોજન અર્થે ? સ્યાદવાદની શુદ્ધિ અર્થે - અનેકાંત સિદ્ધાંતની શુદ્ધિ અર્થે. અર્થાતુ સ્યાદ્વાદ જેવા પરમ પ્રૌઢ ગંભીર સુવિનિશ્ચિત અલૌકિક સિદ્ધાંતને પણ સમ્યકપણે નહિ સમજવાથી કે ગેર-સમજવાથી સંશયવાદ માની લેવા જેવી મહાગંભીર અક્ષમ્ય ભૂલ કરી બેસનારા કોઈ મહાનુભાવ મહામતિ સંશયાત્માઓની મિથ્યાત્વભ્રાંતિ નિરસ્ત થાય અને સ્યાદ્વાદ જેવા પરમ ઉદાર સુવિશાલ સાગરવરગંભીર ખરેખરા પરમાર્થ સત પરમ અદ્વૈત સિદ્ધાંતને પરમાર્થ મર્મજ્ઞપણે નહિ પીછાનવાથી પર સાથે આત્માનું એકપણું - અદ્વૈતપણું માની બેસી શંભુમેળા જેવા સંકર આદિ દોષ ભજનારાઓની મિથ્યાષ્ટિ દુરસ્ત થાય. અસ્તુ ! સ્યાદ્વાદ સિદ્ધાંતના અનન્ય પરિજ્ઞાતા - અદ્વિતીય વ્યાખ્યાતા તરીકે સુપ્રસિદ્ધ, અમૃતચંદ્રજી સ્યાદવાદ શું છે ? તેની પરમ પરમાર્થગંભીર પ્રૌઢ તત્ત્વમીમાંસા પ્રારંભે છે - “સ્યાદવાદ નિશ્ચયથી સમસ્ત વસ્તુતત્ત્વનું સાધક જ એવું અસ્મલિત શાસન અહંતુ સર્વાનું છે અને તે સર્વ અનેકાત્મક છે એમ અનુશાસે છે, સર્વ જ વસ્તુનું અનેકાંત સ્વભાવપણું છે માટે. અત્રે તો આત્મ વસ્તુમાં - જ્ઞાનમાત્રતાથી અનુશાસવામાં આવી રહેલમાં પણ – તત્ પરિકોપ (ત સ્યાદ્વાદનો પરિદોષ) નથી - તે જ સ્વ તતું, જે જ એક તે જ અનેક, જે જ સંતુ તે જ અસતુ, જે જ નિત્ય તે જ અનિત્ય - એમ એક વસ્તુના વસ્તુત્વના નિષ્પાદક એવા પરસ્પર વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન તે અનેકાંત.” અર્થાતુ સ્યાદવાદ તે સમસ્ત વસ્તુના “તત્ત્વનું” - તત્પણારૂપ યથાર્થ સ્વરૂપનું સાધક જ એવું, વિશ્વની પૂજાને અહંતા એવા “અહંતુ સર્વજ્ઞનું “એક - અદ્વિતીય - અદ્વૈત - અજોડ “અસ્મલિત' એવું અપ્રતિહત “શાસન' તત્ત્વ સામ્રાજ્યમાં સર્વત્ર વ્યાપક આજ્ઞાવિધાન છે. “સ્માત' - કથંચિત - કોઈ અપેક્ષાએ એ પદથી મુદ્રિત આ સ્યાદ્વાદ શાસનની એ અદ્ભુત ચમત્કૃતિ છે. આ ધર્મચક્રવર્તી અર્હત્ સર્વશ મહારાજનું આ સ્યાદ્વાદ શાસન અખિલ વિશ્વમાં અસ્મલિત છે, સર્વત્ર તત્ત્વ જગમાં અસ્મલિત - અપ્રતિહત છે. જો આમ તદતત્ત્વ (તતુ-અત) આદિ પ્રકારે પરસ્પર વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન એ અનેકાંતની સ્પષ્ટ વ્યાખ્યા છે, તે સ્વ આત્મ વસ્તુના જ્ઞાનમાત્રપણામાં તે આ તત્ત્વ - અતત્વ આદિ બે બે વિરુદ્ધ શક્તિદ્વયનું પ્રકાશન શી રીતે પ્રકાશે છે ? તે “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજી પ્રકાશે છે. ૧૨૦ Page #124 -------------------------------------------------------------------------- ________________ (શંકા) “વારુ, જો આત્મવસ્તુના જ્ઞાનમાત્રત્વમાં પણ સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે, તો અહંતોથી તત સાધનપણે અનેકાંત શું અર્થે અનુશાસવામાં આવે છે ? (સમાધાન) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ અર્થે એમ અમે પોકારીને કહીએ છીએ. નિશ્ચયે કરીને અનેકાંત સિવાય જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ નથી થતી. જુઓ ! આ પ્રકારે - અહીં પ્રગટપણે સ્વભાવથી જ બહુ ભાવ નિર્ભર વિશ્વને વિષે સર્વ ભાવોના સ્વભાવથી અદ્વૈતમાં પણ વૈતના નિષેધવાના અશક્યપણાને લીધે સમસ્ત જ વસ્તુ સ્વ-પરરૂપ પ્રવૃત્તિ-વ્યાવૃત્તિથી ઉભય ભાવથી અધ્યાસિત જ છે.” ઉપરમાં “આત્મખ્યાતિ'માં સ્વરૂપ પ્રવૃત્તિથી અને પરરૂપ વ્યાવૃત્તિથી - એ ઉભય ભાવથી પ્રત્યેક વસ્તુ અધ્યાસિત જ એમ કહ્યું. તત્ર - તેમાં આ “ભંગ’ - પ્રકાર ફલિત થાય છે - (૧-૨) તત્ત્વ - અતત્ત્વ, (૩-૪) એકત્વ - અનેકત્વ, (૫-૬-૭-૮) સ્વદ્રવ્ય - ક્ષેત્ર - કાલ - ભાવથી સત્ત્વ, (૯-૧૦-૧૧-૧૨) પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસત્ત્વ, (૧૩-૧૪) નિત્યત્વ - અનિત્યત્વ. આ પ્રત્યેક પ્રકારમાં સ્વ-પર પરત્વે સેળભેળરૂપ એકાંત ગ્રહવામાં આવે તો કેવી રીતે નાશ પામે છે અને સ્વ-પરને વિભિન્ન પ્રતિપન્ન કરતો - ભેદવિજ્ઞાન કરાવતો અનેકાંત તેને કેવી રીતે ઉજીવાવે છે - અત્યંત જીવાવે છે - જીવાડે છે, તેનું પરમ અદ્ભુત અલૌકિક મૌલિક તાત્ત્વિક મીમાંસન પરમતત્ત્વદેણા પરમર્ષિ અમચંદ્રાચાર્યજીએ અત્રે અપૂર્વ તત્ત્વકળાથી પ્રકાશ્ય છે - જે સમસ્ત વાશયમાં અજોડ અદ્વિતીય છે. આ સ્થળ સંકોચને લીધે અત્ર અવતારતા નથી, માત્ર “આત્મખ્યાતિ’ ટીકા અને તે પરનું આ લેખકે કરેલું વિસ્તૃત વિવેચન “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય અવલોકવાની નમ્ર સૂચના કરીએ છીએ. અને અવંતિ વાત્ર સ્ટોા:' - ભવતિ હોય છે અત્ર શ્લોકો' - એમ માર્દવમૂર્તિ અમૃતચંદ્રજી અહંકાર-મમકારનું વિસર્જન કરી જાણે તટસ્થપણે કથે છે, તે ખરેખર ! આશ્ચર્યનું આશ્ચર્ય છે ! ઉપરમાં ભગવતી “આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં અનેકાંત સિદ્ધાંતનો અપૂર્વ મર્મ પ્રકાશતા ચૌદ પૂર્વ સમા અપૂર્વ ચૌદ પ્રકારો સ્પષ્ટ નિખુષ દૃષ્ટિવાદયુક્તિથી વિવરી દેખાડી ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીએ અનેકાંતનો મહામહિમા સુપ્રતિષ્ઠિત કર્યો, તે જ વસ્તુને કિંચિત્ પ્રકારાંતરે પ્રથિત કરતા ચૌદ પૂર્વ સમા આ અપૂર્વ ચૌદ શાર્દૂલવિક્રીડિત શ્લોકોમાં પુરુષશાર્દૂલ પુણ્યશ્લોક અમૃતચંદ્રજી પરમાર્થ - મહાકવિ અનેકાંતનો મહામહિમા ઉત્કીર્તન કરતી વીરગર્જના કરી છે - જે સમસ્ત વાક્લયમાં અદ્વિતીય અનન્ય છે. અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કરેલા આ અદભુત શ્લોકોનો પરમાર્થ - મર્મ આ લેખકે સ્વકૃત “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં પરિટ્યુટ વિવેચ્યો છે. તે અવલોકવાનું નમ્ર સૂચન કરીએ છીએ. એમ ચૌદ પૂર્વ સમા આ અપૂર્વ દિવ્ય કળશકાવ્યોથી સમસ્ત એકાંતનું આત્યંતિક નિરસન અને અનેકાંતનું પ્રસ્થાપન કરી, તેના ઉપસંહારરૂપ આ કળશ કાવ્યમાં (૨૬૫) દિવ્ય દેશ અમૃતચંદ્રજી મહામુનિ વીરગર્જના કરે છે - “એવા પ્રકારે અજ્ઞાનવિમૂઢો પ્રત્યે જ્ઞાનમાત્ર આત્મતત્ત્વ પ્રસાધતો અનેકાંત સ્વયમેવ અનુભવાય છે.” અર્થાત એમ ચતુર્દશ પ્રકારોથી ઉક્ત પ્રકારે અજ્ઞાનથી વિમૂઢ-અત્યંત મૂઢ-મોહમૂઢ જનો પ્રત્યે “માત્ર” - કેવલ જ્ઞાન સિવાય બીજું કંઈ પણ નથી એવું “જ્ઞાનમાત્ર’ - કેવલ જ્ઞાનમય આત્મતત્ત્વ પ્રસાધતો - પ્રકષ્ટપણે સાધતો એવો આ અનેકાંત “સ્વયમેવ' - આપોઆપ જ પ્રત્યક્ષ આત્માનુભવથી અનુભવાય છે. આ અનેકાંત આત્મતત્ત્વ છે એવો અનેકાંત અનુભવ પ્રમાણ છે, આત્માનુભવ પ્રમાણથી સિદ્ધ છે. આ અનેકાંત સિદ્ધાંતની મહાપ્રતિષ્ઠા ઉદ્યોષતા આ સમયસાર કળશ કાવ્યમાં (૨૬૩) અનેકાંતના અનન્ય પરિજ્ઞાતા અને અદ્વિતીય વ્યાખ્યાતા અમૃતચંદ્રજી પૂર્ણ આત્માનુભવનિશ્ચયથી ગર્જના કરે છે - “એમ તત્ત્વવ્યવસ્થિતિથી સ્વને સ્વયં વ્યવસ્થાપતો અનેકાંત “અલંધ્ય શાસન જૈન” એવો અનેકાંત વ્યવસ્થિત થયો.' અર્થાત એમ ઉક્ત પ્રકારે “તત્ત્વ વ્યવસ્થિતિથી” - તત્ત્વની વ્યવસ્થિતિથી - વિશેષ કરીને “અવસ્થિતિથી” – “અવ' સ્વસમયની સ્વરૂપ મર્યાદાથી જેમ છે તેમ “સ્થિતિથી' - નિશ્ચિત ૧૨૧ Page #125 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વૃત્તિથી “સ્વ” - પોતાને વ્યવસ્થાપતો, “અલંધ્ય શાસન જૈન' - આ અનેકાંત સ્વયં - આપોઆપ વ્યવસ્થિત' - “વિ' વિશેષે કરીને “અવસ્થિત' - “અવ' - જેમ છે તેમ સ્વરૂપ મર્યાદાથી “સ્થિત' છે - “શાસનું નૈનંમનેકાંતો વ્યવસ્થિતઃ '' અર્થાત્ એમ તત્ત્વથી વ્યવસ્થા કરતાં જિન ભગવાનનું અલંધ્યા શાસન અનેકાંત પોતે જ વ્યવસ્થિત થયો, પોતે જ સ્વરૂપથી “સુસંપ્રતિષ્ઠિત થયો. તિ સિદ્ધ | અત્રે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો, તે અંગે ઉઠતી શંકાનું નિવારણ અમૃતચંદ્રજી “આત્મખ્યાતિ'માં કર્યું છે : - “શંકા - વારુ, અનેકાંતમય છતાં અત્રે આત્માનો શું અર્થે જ્ઞાનમાત્રતાથી વ્યપદેશ છે ? (સમાધાન) - લક્ષણ પ્રસિદ્ધિથી લક્ષ્મપ્રસિદ્ધિ અર્થે, કારણકે આત્માનું ફુટપણે જ્ઞાન લક્ષણ છે. તેનું (આત્માનું) અસાધારણ ગુણપણું છે માટે, તેથી જ્ઞાનપ્રસિદ્ધિથી તેના લક્ષ્ય આત્માની પ્રસિદ્ધિ છે. (શંકા) - વારુ, ક્રમાક્રમ પ્રવૃત્ત અનંતધર્મમય આત્માનું જ્ઞાનમાત્રત્વ કેમ ? (સમાધાન) પરસ્પર વ્યતિરિક્ત (ભિન્ન) અનંત ધર્મસમુદાયપરિણત એક શક્તિમાત્ર ભાવરૂપે સ્વયમેવ ભવનને લીધે, અત એવ આ જ્ઞાનમાત્ર એક ભાવમાં અંતઃપાતિની અનંત શક્તિઓ ઉસ્લવે છે. અર્થાત્ કોઈ શંકા કરે કે – વારુ, આ આત્મામાં તો કમથી - એક પછી એક પ્રવૃત્ત પયયોરૂપ અને અકમથી ક્રમરહિતપણે યુગપત એક સાથે પ્રવૃત્ત ગુણોરૂપ અનંત ધર્મો છે, એટલે આમ ક્રમ-અક્રમથી પ્રવૃત્ત અનંત ધર્મમય આત્માનું આપ પ્રજ્ઞાપો છો તેમ જ્ઞાનમાત્રપણું કેવી રીતે ? તેનું અત્ર સ્પષ્ટ સમાધાન કર્યું છે કે - “પરસ્પર' - એકબીજાથી “વ્યતિરિક્ત' : જૂદા અનંત ધર્મોના સમુદાયમાં - એક સમૂહમાં પરિણત એક “શક્તિમાત્ર ભાવરૂપે આત્માનું સ્વયમેવ ભવન’ છે માટે આત્માનું જ્ઞાનમાત્રપણું છે. અત એવ જ્ઞાનમાત્ર એક ભાવમાં “અંતઃપાતિની’ - અંદર પડતી – અંદરમાં અંતર્ભાવ પામતી અનંત શક્તિઓ ઉપ્લવે છે - ઉઠે - ઉદ્ભ વે છે. જેમકે - જીવત્વ શક્તિ, ચિત્ત શક્તિ, દૃષ્ટિ શક્તિ, જ્ઞાન શક્તિ, સુખ શક્તિ, વીર્ય શક્તિ, પ્રભુત્વ શક્તિ, વિભુત્વ શક્તિ, સર્વ દર્શિત્વ શક્તિ, સર્વજ્ઞત્વ શક્તિ આદિ (૪૭) સુડતાલીશ અલૌકિક અદ્દભુત ચમત્કારિક શક્તિઓ સ્વરૂપ લક્ષણ સહિત “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ તાદેશ્ય વર્ણવી દેખાડી છે અને આ લેખકે તે તે શક્તિઓનું યથોક્ત સ્વરૂપ લક્ષણ “અમૃત જ્યોતિ' મહાભાષ્યમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું છે. આમ આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં “અંતઃપાતિની’ - અંતભાર્વ પામતી અનંત શક્તિઓની વાનકી રૂપ ઉક્ત સુડતાલીશ આત્મ શક્તિઓના પરમ અદ્દભુત તત્ત્વ ચમત્કૃતિમય અલૌકિક મૌલિક નિરૂપણ પરથી સુજ્ઞ વિચક્ષણોને પરમ જ્ઞાનવિભૂતિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના અનંતશક્તિસંપન્ન દિવ્ય આત્માના પરમ અદ્ભુત “સ્વવિભવ'નો કિંચિત્ પરિચય પ્રાપ્ત થાય છે. એમ ઉપરમાં “આત્મખ્યાતિ'માં ગદ્ય વિભાગમાં જે વિવિધ અપૂર્વ આત્મશક્તિઓનું અભૂતપૂર્વ અનન્ય પરમ અદ્ભુત વર્ણન કર્યું, તેના સારસમુચ્ચયરૂપ આ કળશ કાવ્યમાં (૨૬૪) અમૃતચંદ્રજીએ ચિત્ વસ્તુ દ્રવ્યપર્યાયમય છે એમ નિગમન કર્યું છે. “ઈત્યાદિ અનેક નિજ શક્તિઓથી સુનિર્ભર છતાં જે ભાવ જ્ઞાનમાત્રમયતા છોડતો નથી, તે ક્રમ-અક્રમે વિવર્તિ વિવર્તીથી ચિત્ર એક દ્રવ્યપર્યાયમય ચિત્ અહીં વસ્તુ છે.” ઈ. આ અનેકાંતની મુક્તકંઠે પ્રસ્તુતિ કરતાં આ ઉપસંહાર કળશકાવ્યમાં (૨૬૫) મહાકવિ અમૃતચંદ્રજી પરમ આત્મભાવોલ્લાસથી વસંતતિલકા વૃત્તમાં લલકારે છે - “ન એકાંત સંગત દૃષ્ટિથી (અનેકાંત) સ્વયમેવ વસ્તતત્ત્વ વ્યવસ્થિતિ છે એમ પ્રવિલોકતાં સંતો અધિક ચાવાદ શુદ્ધિને પામીને જિનનીતિ અલંઘતાં જ્ઞાની હોય છે.' ઈ. અહીં આ આત્મવસ્તુના જ્ઞાનમાત્રપણામાં પણ આ જ્ઞાનમાત્રનો જ ઉપાયોપેય ભાવ છે એમ સિદ્ધ કર્યું છે. અર્થાત્ “જ્ઞાનમાત્ર’ - કેવલ જ્ઞાન એ જ જ્યાં ગમન કરવાનું - સાધન થકી જ્યાં ગમન કરવાનું - ગંતવ્ય છે તે “ઉપેય’ - સાધ્ય છે - આ ઉપાય અને ઉપેય બન્ને એક જ્ઞાનમાત્ર છે, એનું અત્ર ૧૨૨ Page #126 -------------------------------------------------------------------------- ________________ મહામતિ પરમ પ્રજ્ઞાનિધાન અમૃતચંદ્રજીએ આત્મખ્યાતિમાં એવું તો અતિ અતિ થોડા પણ પરમ પરમાર્થગંભીર અમૃત (Immortal, nectar-like) શબ્દોમાં સેકંડો ગ્રંથોથી પણ ન કહી શકાય એવો પરમાર્થ આશય સમાવી, જિનમાર્ગનો સાંગોપાંગ સકલ અવિકલ (complete & comprehensive) ક્રમ અલૌકિક મૌલિક શૈલીથી નિખુષ (Clear-cut) તત્ત્વયુક્તિથી પ્રકાશ્યો છેઃ - હવે આનો ઉપાયોપેય (ઉપાય-ઉપેય) ભાવ ચિંતવવામાં આવે છે - આત્મવસ્તુના જ્ઞાનમાત્ર પણામાં પણ ઉપાયોપેય ભાવ વિદ્યમાન છે જ – તે એકનું પણ સ્વયં સાધક-સિદ્ધરૂપ ઉભયપરિણામિપણું છે માટે. તેમાં જે સાધકરૂપ તે ઉપાય, જે સિદ્ધરૂપ તે ઉપેય. એથી કરીને - અનાદિ મિથ્યા દર્શન - જ્ઞાન - ચારિત્રથી સ્વરૂપ - પ્રચ્યવનને લીધે સંસરતાં – સનિશ્ચલ પરિગ્રહીત વ્યવહાર સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્રના પાકપ્રકર્ષની પરંપરાથી ક્રમે કરીને સ્વરૂપે આરોપાઈ રહેલા એવા આ આત્માને - અંતર્મગ્ન નિશ્ચય સમ્યગદર્શન - જ્ઞાન - ચારિત્ર વિશેષતાથી સાધક રૂપે, અને તથાપ્રકારે પરમપ્રકર્ષની કરિકાએ અધિરૂઢ રત્નત્રયાતિશયથી પ્રવૃત્ત સકલ કર્મક્ષયથી પ્રજ્વલિત અસ્મલિત વિમલ સ્વભાવતાથી સિદ્ધરૂપે સ્વયં પરિણમકાન (પરિણમી રહેલ) એક જ ઉપાયોપેય ભાવ સાધે છે. એમ ઉભયત્ર (ઉભય સ્થળે) પણ જ્ઞાનમાત્રની અનન્યતાથી નિત્ય અસ્મલિત એક વસ્તુના નિષ્કપ પરિગ્રહણને લીધે તત્ક્ષણ જ આસંસારથી અલબ્ધભૂમિક મુમુક્ષુઓને પણ ભૂમિકા લાભ થાય છે. એટલે પછી ત્યાં નિત્ય દુર્લલિત તેઓ – સ્વત એવ ક્રમ - અક્રમ વૃત અનેકાંતમૂર્તિઓ સાધક ભાવ થકી જેનો સંભવ છે એવા પરમ પ્રકર્ષ કોટિરૂપ સિદ્ધિ ભાવનું ભાજન થાય છે. પણ જે આ - જ્યાં અનેકાંત અંતર્નાત એવી જ્ઞાનમાત્ર એક ભાવરૂપ ભૂમિને ઉપલભતા (અનુભવતા પામતા) નથી, તેઓ નિત્ય અજ્ઞાનીઓ હોતાં - જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી અભવન પરરૂપથી ભવન દેખતા - જાણતા અને અનુચરતા મિથ્યાદેષ્ટિઓ મિથ્યાશાનીઓ મિથ્યાચરિત્રો હોતાં - અત્યંત ઉપાયોપેયથી ભ્રષ્ટ થયેલાઓ વિભ્રમે જ છે.” આ સૂત્રાત્મક અભત આત્મખ્યાતિ'ના પરમાર્થ આશય પરમાર્થગંભીર છે. તે આ ગ્રંથમાં સર્વત્ર આ લેખકે સ્વકૃત “અમૃત જ્યોતિ મહાભાષ્યમાં પરિફુટ યથાસ્થિત સમજાવ્યો છે, તેનું જિજ્ઞાસુએ અવલોકન કરવાની નમ્ર સૂચના છે. ઉપરમાં ભગવતી “આત્મખ્યાતિ ના ગદ્ય ભાગમાં હજારો ગ્રંથોથી પણ ન વર્ણવી શકાય એવા પરમ અદભુત પરમાર્થઆશય ગંભીર થોડા અમૃત વચનોમાં ઉપાયોપેય ભાવનું અચિંત્ય ચિંતામણિ સમું અનન્ય ચિંતન કરી, તત્ત્વજ્ઞાન - ચંદ્રની સોળે કળાએ ખીલી ઉઠેલા પરમ તત્ત્વચિંતામણિ અમૃતચંદ્રજી હવે તેનો ઉપસંહાર કરતાં, અલૌકિક ચિંતામણિરત્નમયી આ ભગવતી “આત્મખ્યાતિના પૂર્ણાહુતિ અવસરે, પૂર્ણ આત્મભાવોલ્લાસની વસંત ઋતુમાં પૂર્ણ કળાએ ખીલી નીકળી પૂર્ણ ભાવવાહી વસંતતિલકા વૃત્તમાં પંચરત્ન કળશ-કાવ્ય વસંતની રેલછેલ કરે છે – કેમે કરીને - કોઈ પ્રકારે જેનો મોહ દૂર કરાયો છે એવા જેઓ જ્ઞાનમાત્ર નિજ ભાવમયી અકંપ ભૂમિને આક્ષે છે, તેઓ સાધકત્વને પામીને સિદ્ધો થાય છે, પણ મૂઢો તો આને (ભૂમિને) નહિ પામીને પરિભ્રમે છે.' (કળશ ૨૬૬) “સ્યાવાદ કૌશલ અને સુનિશ્ચિલ સંયમ એ વડે કરીને જે અહીં ઉપયુક્ત (ઉપયોગ યુક્ત) એવો સ્વને દિને દિને ભાવે છે તે જ્ઞાન-ક્રિયાની પરસ્પર તીવ્ર મૈત્રીનો પાત્રરૂપ કરાયેલો એક આ ભૂમિને (જ્ઞાન ભૂમિકાને) આક્ષે છે.” (કળશ ૨૬૭) અને તેને જ (જે ઉપરમાં કહ્યો તે જ્ઞાન માત્ર ભૂમિકા પ્રાપ્તને જ) ચિત્ પિંડ પ્રચંડતામાં વિલાસિ વિકાસ – હાસરૂપ શુદ્ધપ્રકાશભરથી નિર્ભર સુપ્રભાત જેનો થયો છે એવો આ આનંદસુસ્થિત સદા અમ્મલિત એકરૂપ અચલ અર્ચિષ (અચલ જ્યોતિ) આત્મા ઉદય પામે છે.” (કળશ ૨૬૮) “સ્યાદ્વાદથી દીપિત લસલસતા મહસૂમાં (મહાતેજ - જ્યોતિમય) પ્રકાશ (પ્રગટ) શુદ્ધસ્વભાવમહિમ્નવંત મ્હારામાં ઉદિત થયે, બંધ-મોક્ષ પથપાતી અન્ય ભાવોથી શું ? માત્ર કેવલ નિત્યોદયો આ સ્વભાવ હુરો !' (કળશ ૨૬૯) “ચિત્ર ૧૨૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મશક્તિ સમુદાય આ આત્મા નયદૃષ્ટિથી ખંડાતો સતો સઘ - શીઘ્ર પ્રણાશે છે, તેથી અખંડ, અનિરાકૃત ખંડ, એક એકાંતશાંત, અચલ ચિત્ હું મહસ્ (મહાતેજ-જ્યોતિ) છું.' (કળશ ૨૭૦) અત્રે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી હું અખંડ આત્મવસ્તુ છું એવી પરમ આત્મભાવનાની ધૂન લેવડાવતા મંત્રપદરૂપ આ સૂત્ર પરમ મંત્રૠષ્ટા અમૃતચંદ્રજીએ આત્માની ખ્યાતિ કરતા આ યથાર્થનામા ‘આત્મખ્યાતિ' સૂત્રમાં સૂત્રિત કર્યું છે ‘હું નથી દ્રવ્યથી ખંડાતો, હું નથી ક્ષેત્રથી ખંડાતો, હું નથી કાળથી ખંડાતો, હું નથી ભાવથી ખંડાતો. સુવિશુદ્ધ એક જ્ઞાનમાત્ર ભાવ હું છું.' - જે આ એક ચિત્ મહત્ હું છું એમ આગલા સમયસાર કળશમાં કહ્યા પ્રમાણે આત્માને જ્ઞાનમાત્ર શાતા જાણ્યો તે તો શેય થયું, તો પછી જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાનનો ભેદ આવ્યો તેનું શું ? એની સૂક્ષ્મતમ મીમાંસા આ અદ્ભુત સમયસાર કળશ કાવ્યમાં (૨૭૧) અમૃતચંદ્રજીએ ‘શેય' શબ્દની અટપટી શબ્દ ચમત્કૃતિથી ને તત્ત્વ ચમત્કૃતિથી અત્ર દર્શાવી છે - ‘જે આ જ્ઞાનમાત્ર ભાવ હું છું, તે જ્ઞેયનો જ્ઞાનમાત્ર શેય નથી જ, જ્ઞેયના જ્ઞાન - કલ્લોલોથી (તરંગો) વલ્ગતી (કૂદતી, ઉછળતી) એવી જ્ઞાન - શેય શાતૃમર્ વસ્તુમાત્ર શેય છે.' અર્થાત્ જેના વડે જાણે છે તે જ્ઞાન પણ તે જ છે, તે જ્ઞાનથી જણાવા યોગ્ય જ્ઞેય પણ તે જ છે અને તે જ્ઞાનથી જણાવા યોગ્ય શેયને જાણનારો ‘શાતા' - શાયક પણ તે જ છે. એમ જ્ઞાન જ્ઞેય અને શાતાનો જ્યાં અભેદ છે એવી જ્ઞાનથી જ્ઞેય જ્ઞાતારૂપ-શાયક પણ તે જ છે. એમ જ્ઞાન જ્ઞેય અને જ્ઞાતાનો જ્યાં અભેદ છે એવી જ્ઞાનથી જ્ઞેય જ્ઞાતારૂપ - શાયક ભાવરૂપ નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુમાત્ર ‘હું” છું. - હવે પરમ ગંભીર પૃથ્વી વૃત્તમાં નિબદ્ધ ત્રણ પરમામૃત સંસ્કૃત સમયસાર કળશકાવ્યમાં (૨૭૨, ૨૭૩, ૨૭૪) પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી વસ્તુતત્ત્વના અનેકાંત સ્વભાવનું તાદેશ્ય સ્વભાવોક્તિમય પરમ પરમાર્થગંભી૨ ‘અદ્ભુતાદદ્ભુતં’ મીમાંસન કરે છે (૧) ‘ક્વચિત્ જે મેચક (ચિત્ર) વિલસે છે, ‘મમ' (મ્હારૂં) તત્ત્વ છે, તથાપિ પરસ્પર સુસંહત પ્રકટ શક્તિચક્રવાળું સ્ફુરતું તે અમલ મેધાવંતોના મનને વિમોહ પમાડતું નથી.' (૨) આ બીજા પૃથ્વીવૃત્ત નિબદ્ધ કળશકાવ્યમાં આત્માના અનેકાંત સ્વભાવનું પરમ સુંદર તાર્દશ્ય સ્વભાવોક્તિમય હૃદયંગમ શબ્દચિત્ર આલેખી મહાન્ પરમાર્થશિલ્પી મહાગીતાર્થ અમૃતચંદ્રજીએ પરમ આત્મ ભાવોલ્લાસથી આત્માનો સહજ અદ્ભુત વૈભવ સંગીત કર્યો છે - ‘આ તરફ અનેકતા પામી ગયેલો, આ તરફ સદા પણ એકતા ધારતો, આ તરફ ક્ષણવિભંગુર, આ તરફ સદૈવ ઉદય થકી ધ્રુવ, આ તરફ પરમ વિસ્તૃત, આ તરફ નિજ પ્રદેશોથી ધૃત (ધારી રખાયેલ) એવો અહો ! તે આ સહજ અદ્ભુત વૈભવ આત્માનો છે.' ઈ. (૩) પરમ ગંભીર પૃથ્વીવૃત્ત નિબદ્ધ ત્રીજા કળશ કાવ્યમાં (૨૭૪) આત્માના અનેકાંત સ્વભાવનું તાદેશ્ય આબેહુ બ સ્વભાવોક્તિમય (life-like) શબ્દચિત્ર આલેખતાં મહાકવિ અમૃતચંદ્રજી અનેકાંત આત્મસ્વભાવના અદ્ભુતાદદ્ભુત’ મહિમાનો વિજયઘોષ ઉદ્ઘોષે છે - ‘એક તરફ કષાય-કલિ સ્ખલે છે, એક તરફ શાંતિ છે, એક તરફ ભવોપતિ સ્પર્શે છે, એક તરફ મુક્તિ પણ સ્પર્શે છે, એક તરફ જગત્ ત્રિતય સ્ફુરે છે, એક તરફ ચિત્ પ્રકાશે છે, આવો આત્માનો અદ્ભુતાદદ્ભુત (અદ્ભુતથી પણ અદ્ભુત) સ્વભાવમહિમા વિજય પામે છે.' ઈ. આ પછીના બે કળશ કાવ્યનું (૨૭૫, ૨૭૬) વિસ્તરણ વિસ્તારથી આ લેખકે પ્રસ્તાવનામાં કર્યું છે, તે ત્યાં અવલોકવું. અત્રે મુક્ત-અમુક્ત અવસ્થામાં એકરૂપ અક્ષય પ૨માત્માને તાત્ત્વિકશેખર અમૃતચંદ્રજીએ પૂર્ણભાવપૂર્ણ નમસ્કાર કરી અંત્ય મંગલ કર્યું છે ‘કર્મથી મુક્ત-અમુક્તમાં જે સંવિદ્ આદિ થકી એકરૂપ છે, એવા અક્ષય પરમાત્મા જ્ઞાનમૂર્તિને હું નમું છું.' ઈ. અત્રે છેવટે સ્યાદ્વાદ અધિકારમાં ‘હવે દ્રવ્યના આદેશવશથી ઉક્ત સપ્તભંગી અમે અવતારીએ છીએ' એમ અમૃતચંદ્રજીએ કહ્યું છે. આ સપ્તભંગી સ્વ - પરનું ભેદવિજ્ઞાનથી પરિદૃઢ કરાવે છે. ૧૨૪ Page #128 -------------------------------------------------------------------------- ________________ અને અંતે મહાકવિ અમૃતચંદ્રજી પ્રરૂપ આત્મ ભાવોલ્લાસથી આ પરમગંભીર અમૃત કળશ (૨૭૭) લલકારે છે - “જેમાંથી પૂર્વે દ્વૈત થયું હતું, જે થકી સ્વ – પરનું અંતર થયું હતું, રાગ-દ્વેષ પરિગ્રહ સતે જ્યાંથી ક્રિયા-કારકનો જન્મ થયો હતો અને જે થકી ક્રિયાનું અખિલ ફલ ભોગવતી અનુભૂતિ ખિન્ન થઈ હતી, તે વિજ્ઞાનઘનૌઘમાં મગ્ન થયેલું અધુના (હમણાં) કિંચિત્ ન કિંચિત્ નિશ્ચયથી છે.' આ ઊંડા પરમાર્થ આશયવાળા અમૃતકળશનો પરમાર્થ - મર્મ અદ્દભુત છે. અચિંત્ય ચિંતામણિરત્નનિધાન આ ભગવતી “આત્મખ્યાતિ મહાકુતિના ચૂડામણિસ્થાને ઝગઝગતા આ ચિંતામણિરત્નમય પરમામૃતસંભૂત કળશમાં, તાત્ત્વિકશિરોમણિ “વિજ્ઞાનઘન” અમૃતચંદ્રાચાર્યજીએ આ કૃતિ અને તેના કર્તાપણાનું અહત્વ-મમત્વનું સર્વથા વિલોપન કરવાના પરમ ઉદાત્ત ગંભીર માર્મિક આશયથી, સિંહાવલોકન ન્યાયે ભૂતપ્રજ્ઞાપનીય નયથી આ આત્માનો ભૂતપૂર્વ ઈતિહાસ સ્મૃતિમાં લાવી, ગઈ ગૂજરી સંભારી ગઈ ગૂજરી ભૂલી જવા - કૃતિ અને ક્રિયા અંગે પરમ સૂક્ષ્મ તત્ત્વમીમાંસા રજૂ કરી છે. “પુરા” - પૂર્વે દ્વત” - બે વસ્તુના સંબંધ રૂપ દ્વૈત થયું હતું અને જે થકી અત્રે સ્વ - પરનું અંતર ભૂત થયું અને રાગ-દ્વેષનો પરિગ્રહ સતે જે થકી ક્રિયા અને કારકોનું ઉપજવું થયું અને જે થકી “અખિલ” - સકલ ક્રિયાનું ફળ ભોગવતી અનુભૂતિ ખિન્ન થઈ, તે વિજ્ઞાનઘનૌઘમાં” “મગ્ન” અધુના કિંચિતુ ખરેખર ! ન કિંચિતુ છે, કાંઈ છે નહિ. અત્રે વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજીનો મુખ્ય ધ્વનિ એ છે કે આ બધી કૃતિ - ક્રિયાની કહાણી જેમ ભૂત પર્યાય રૂપે ગઈ ગૂજરી બની જઈ વિજ્ઞાનઘનઘ આત્મામાં મગ્ન થઈ ગઈ, તેમ અધુના અમે વિજ્ઞાનઘન ઓઘ આત્મામાં જ નિમગ્ન થઈ ગયા છીએ, એટલે આ અમારી કૃતિ ને અમે કર્તા એવું અહત્વ - મમત્વ પણ રહ્યું જ નથી એવું ન કિંચિત્' છે. અથવા હમણાં વિજ્ઞાનઘન ઓઘમાં મગ્ન તે કિંચિત્ “ન કિંચિત્' છે, ન કિં ચિત્ છે ? અર્થાત્ ચિતુ. ચિત્ ને ચિત્ જ છે. આવા અનેક પ્રકારના પરમાર્થગંભીર આશયવાળું આ અનુપમ તત્ત્વવિજ્ઞાન પરમ જ્ઞાની ભગવાન વિજ્ઞાનઘન” અમૃતચંદ્રાચાર્યજીએ આ “અમૃત કળશમાં સંભૂત કર્યું છે - જેનું યત્ કિંચિત્ દિગ્ગ દર્શન અત્ર તે ભગવાનના દાસ “અમૃત જ્યોતિ મહાભાષ્યકારે (વિવેચકે) યથામતિ કર્યું છે. અત્રે “આત્મખ્યાતિ'માં આ અંતિમ અમૃત સમયસાર કળશ (૨૭૮) અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યો છે - “સ્વશક્તિ વડે કરીને જેણે વસ્તુતત્ત્વ સંસૂચિત કર્યું છે, એવા શબ્દોથી સમયની આ વ્યાખ્યા કરવામાં આવી, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્રસૂરિનું કર્તવ્ય જ “ન કિંચિત્ અસ્તિ.” આ અદ્ભુત શ્લોકનું ભાવ વ્યંજન વિસ્તારથી આ લેખકે પ્રસ્તાવનામાં કર્યું છે. આમ સમયસાર શાસ્ત્રનું “આત્મખ્યાતિ' ટીકાના અનુસંધાનમાં વિશેષથી વસ્તુદર્શન કર્યું. મત્તે विस्तरेन ! - ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ.બી.બી.એસ. ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ ૨૭-૩-૯૪ કે.એમ. મુન્શી માર્ગ, મુંબઈ-૭. ૧૨૫ Page #129 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સમયસાર પહેલા ભાગની વિષય અનુક્રમણિકાદિ પૃષ્ઠ પૂર્વરંગ પારમાર્થિક ઉપયોગી ગ્રંથ : અમૃતચંદ્રજીની પૂર્વરંગ : સમયસાર કળશ-૧ * અમૃત” વાણી ભાવ મંગલ, કલશ ૧-૭. અમૃતચંદ્રજીની આત્મખ્યાતિ પોકારતી કાર્ય સમયસાર : કારણ સમયસાર આત્મખ્યાતિ' આ કળશની અદ્દભુત તત્ત્વ સંકલના अथ सूत्रावतारः । ૨૩-૩૯ સમયસાર એટલે શું? છ અર્થ “આત્મખ્યાતિ : અમૃતચંદ્રજીની અદ્ભુત આત્મા સંબંધી ઈતર માન્યતાઓનું નિરસન સૂત્રાત્મક પરમાર્થઘન અમૃત વ્યાખ્યા સમયસાર' તત્ત્વ મંદિર પર “સુવર્ણ કળશ સિદ્ધ વદન : સૂત્ર ગ્રંથન બીજું મંગલ કલશ કાવ્ય “અપવર્ગ ગતિ ધ્રુવ, અચલ, અનુપમ ૮-૧૩ સિદ્ધ ભગવંતો : સિદ્ધપણે સાધ્ય આત્માના અનેકાન્તમયી મૂર્તિ નિત્ય પ્રકાશજો ! પ્રતિછંદ સ્થાનીય અનેકાંત જિનવાણી એ જ સરસ્વતી મૂર્તિ કેવલ જ્ઞાનમય અનેકાંત જિન ભક્તિનું ઈષ્ટ પ્રયોજન મૂર્તિ : દ્રવ્યશ્રુત-ભાવશ્રુતમય અનેકાંત મૂર્તિ સત્ સાધકને સિદ્ધ પુષ્ટ આલંબન નિમિત્ત આત્મા અનેકાંત મૂર્તિ : શબ્દ સમય, અહંતુ • સિદ્ધ ભગવાન પ્રયોગ સિદ્ધ અર્થ સમય, જ્ઞાન સમય સમયસાર : કાર્ય સમયસાર પરમ આરાધ્ય ઈષ્ટદેવ પંચ અર્થમાં અનેકાંતસ્વરૂપ મૂર્તિ અજકુલ ગત કેસરી’ : દેણંત પર દ્રવ્યથી પૃથક આત્મતત્ત્વ દર્શન અંતરાત્મનું જિન પ્રભુના રૂપ દર્પણમાં નિજ પંચ અર્થમાં અનેકાંતમયી મૂર્તિ નિત્ય પ્રકાશો ! સ્વરૂપ દર્શન અનેકાંત સિદ્ધાંતના અંગરૂપ આ શાસ્ત્ર, 'जो जाणइ अरिहंते, दव्वगुणपयवेहिं य' નિશ્ચય - વ્યવહારનું સાપેક્ષપણું, જય અનેકાંત નીતિ : જય અનેકાંતમયી મૂર્તિ સંભવ દેવ તે ધુર સેવા સવે રે ૧૪. ત્રીજુ મંગલ સમયસાર કળશ કાવ્ય ૧૪-૨૨ ઉપાદાન અને નિત્ત : “રાજમાર્ગ અને મહાપ્રતિજ્ઞા : ફલ પ્રયોજન રૂપ પ્રાર્થના એકપદી' પરપરિણતિ હેતુ મોહના અનુભાગજન્ય અશુદ્ધિ ભક્તિમાર્ગનું પ્રાધાન્ય : “જલધિ સમો સંસાર દ્રવ્ય કર્મ - ભાવ કર્મના દુશ્ચકથી ભાવચક્ર તે ગોપદ સમ ભ્રમણ ભક્તિમાર્ગ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના મોહરૂપ આત્મ ભાંતિથી જ ભવભ્રાંતિ : એ ટંકોત્કીર્ણ વચનામૃત જ મૂલગત ભૂલ શાસ્ત્ર પ્રારંભે જ ભક્તિમાર્ગ મહાપ્રતિષ્ઠા : પુષ્ટ નિમિત્તાલંબન : ઉપાદાન જાગૃતિ : ભાવ-દ્રવ્ય સ્તવ આત્મપુરુષાર્થ સૂત્ર ગ્રંથન : “આ સમય પ્રાભૃત’ : અહંતુ જડ અશુદ્ધ નિમિત્ત : સતુશાસ્ત્ર વ્યાખ્યાન શુદ્ધ પ્રવચનનું અવયવ નિમિત્ત “આત્મખ્યાતિ મહાટીકા વડે મહાપ્રાભૃત સમયસાર” અનુપમ નિમિત્ત ભાવવાચાથી અને દ્રવ્યભાષાથી પરિભાષણ લાયોપથમિક ગુણ : “દીઠો સુવિધિ નિણંદ સ્વ-પરના અનાદિ મોહ પ્રશાંતિ અર્થે સમાધિ રસ ભર્યો રે' કુંદકુંદાચાર્યજી અને અમૃતચંદ્રાચાર્યજી સમયસારની સેવામાં સર્વ “સ્વ વિભવ' સર્વસ્વ આત્મખ્યાતિ ની વિખ્યાતિ અર્થે “અમૃત સમર્પણ જ્યોતિ' મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ) “આત્મખ્યાતિ પ્રાસાદનું સર્જન : “કામ એક | ૪૦. સમયસાર ગાથા-૨ ૪-૧ આત્માર્થનું સમય, સ્વ સમય, પર સમય ૧૨ Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ઐક્યરૂપ ત્રિલક્ષણા સત્તા નિત્ય પરિણામાત્મક સ્વભાવ ચૈતન્ય સ્વરૂપ : દેશિ - જ્ઞપ્તિ જ્યોતિ અનંત ધર્માધિરૂઢ એકધર્મી : દ્રવ્યત્વ દ્રવ્યગુણ પર્યાય વૈશ્વરૂપ્ય ઉપાત્ત એકરૂપ જીવ-અજીવઃ પંચાસ્તિકાય: ષડ્રદ્રવ્ય શ્રી તીર્થકર' એમ કહે છે કે એવી શ્રીમદ્ રાજચંદ્રની અમૃત વાણી અનંત દ્રવ્ય સંકરમાં ટંકોત્કીર્ણ ચિત સ્વભાવી સતુ ચિત દ્રવ્ય સ્વ પર પ્રકાશક પર દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિત “સ્વ સમય' અંધારું ઘર અને દીપકનું દૃષ્ટાંત વિવેક જ્યોતિ કે ભેદજ્ઞાન પ્રકાશ આત્મજ્ઞાન : પરઅમ્યુતિ : સ્વ વૃત્તિ સ્વરૂપ સ્થિતિ : સ્વ સમય પર સમય : મોહ “મહારાજ' : ભેદ અજ્ઞાન આત્મ પ્રશ્રુતિ અને પરવૃત્તિ પરરૂપ સ્થિતિ : પર સમય પૂર્વરંગ : સમયસાર ગાથા-૩ ૬૨-૬૯ એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર “જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ” અત્રે “સમય” એટલે સામાન્યથી સર્વ પદાર્થ નિયુક્તિથી સ્વધર્મચક્ર ચુંબી છતાં પરસ્પર અચુંબતા | સ્વધર્મ ચક્રવર્તી ષ દ્રવ્ય અખંડ વિશ્વ વ્યવસ્થાની જાળવણી એકત્વ નિશ્ચયગતપણાથી જ અર્થોનું સૌંદર્ય પ્રકારાંતરે સર્વ સંકરાદિ દોષાપત્તિ સર્વ અર્થોનું એકપણું પ્રતિષ્ઠિત સમયનું એકપણું જ અવસ્થિત સમયસાર ગાથા-૪ ૭૦-૮૧ સંસાર ચક્રના ચાકડે ચડેલ જીવ લોક : પંચ પરાવર્તન અમૃતચંદ્રજીની અદ્ભુત સ્વભાવોક્તિ શ્રુત-પરિચિત - અનુભૂતા કામભોગ બંધ કથા મહામોહ ગ્રહથી “ગો' જેમ વાહન કુંભાર ચક્રનું દેણંત : ઘાણીના બેલનું દૃષ્ટાંત અંતર્જાનથી સ્મરણ કરતાં ઈ. (શ્રીમદ્ રાજચંદ્ર અ. ૧૨૮). તૃષ્ણાની તીવ્ર વેદના : વિષય-મૃગજલ માટે ઝાવાં પરસ્પર આચાર્યપણું અસત્ શ્રવણ અનંત વાર: સતું શ્રવણ કદી નહીં વિવેકાલોકથી વિવિક્ત એકત્વ ઃ કષાય ચક્રથી તિરોભૂત કોલસાના ઢગલા મધ્યે હીરો; જ્ઞાની દશાસંપન્ન સદગુરુનું સ્વરૂપ; આત્મણ સગુરુનું સમુપાસન; વિવિક્ત એકત્વ ન કદી શ્રુતપૂર્વ, ન પરિચિત પૂર્વ, ન અનુભૂત પૂર્વ સમયસાર ગાથા-૫ ૮૨-૮૭ “તે એકત્વવિભક્ત આત્મા હું આત્માના સ્વવિભવથી દર્શાવું' ભગવાન શાસ્ત્રકારની પ્રતિજ્ઞા અને વિજ્ઞપ્તિ આગમ-યુક્તિ-અનુશાસન-અનુભવ જનિત સ્વવિભવ સ્વવિભવથી તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવવાનો કૃતનિશ્ચયઃ સ્વાનુભવથી પરીક્ષીને પ્રમાણજે, ચૂકે તો છલ મ ગ્રહજો ! મહાજ્ઞાનેશ્વરી મહાદાનેશ્વરી આ જગતગુરુ યુગ્મનું જગને “પ્રાભૃત’ જય કુંદકુંદ! જય અમૃતચંદ્ર ! “આત્મખ્યાતિ'માં વ્યક્ત થતો અમૃતચંદ્રજીના તેવો જ પરમ “સ્વ વિભવ’ સમયસાર ગાથા ૮૮-૯૭ ન પ્રમત્ત ન અપ્રમત્ત શાયક : એક ભાવ તે જ શુદ્ધઃ અનાદિ ભવરોગ : કર્મ-આત્માનો અનાદિ સંયોગ સંબંધ કર્મના ભેદ : ઘાતિ અઘાતિ બંધ પર્યાય અપેક્ષાએ કર્મ-આત્માનું એકપણું, ઈ. જ્ઞાયક એકભાવ ન પ્રમત્ત, ન અપ્રમત્ત શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે જ્ઞાયક ભાવ, ન પ્રમત્ત ન અપ્રમત્ત. વ્યવહારથી પ્રમત્ત-અપ્રમત્ત : નિશ્ચયથી ન પ્રમત્ત - ન અપ્રમત્તઃ જીવત્વ અનાદિ પારિણામિક ભાવ; આ શાયક એક ભાવ એ જ “શુદ્ધ': આ શુદ્ધ એ જ ઉપાસ્યમાન આરાધ્ય દેવ શેયરાશિ સ્થિત જ્ઞાયકની શેયમાં ગણના છતાં જ્ઞાયકપણાની અશુદ્ધિ નથી : અગ્નિનું દૃષ્ટાંત ૮૮ ૧૨૭ Page #131 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ શેય ને જ્ઞાયક : સ્વરૂપ પ્રકાશન દશામાં જ ભૂતાર્થ કર્તા-કર્મનું અનન્યપણું પંકજલના અવિવેકથી મલિન જલ અનુભવ ૯૮ સમયસાર ગાથા-૯ ૯૮-૧૦૪ વિવેકથી નિર્મલ જલ અનુભવ વ્યવહારથી જ જ્ઞાનિના દર્શન-શાનચારિત્ર : કર્મ-આત્માના અવિવેકથી અશુદ્ધ આત્મ નિશ્ચયથી જ્ઞાયક એક શુદ્ધ અનુભવ : શુદ્ધનય જનિત વિવેકથી શુદ્ધ ધર્મ-ધર્મી અભેદ છતાં વ્યપદેશ ભેદ ઉપજાવી આત્મ અનુભવશિષ્ય બોધાર્થ વ્યવહાર ઉપદેશઃ ધર્મ-ધર્મીનો જે ભૂતાર્થ આછે તે જ સમ્યગુદૃષ્ટિ : શુદ્ધનય વ્યપદેશથી ભેદ : વસ્તુતઃ અભેદ કતક સ્થાનીય પર્યાય દૃષ્ટિ ન દીજીએ : એક જ કનક પ્રત્યગુ આત્મદર્શિએ વ્યવહારનય ન અનુસરણીય અભંગ રે' નય મીમાંસા ૧૦૫. સમયસાર ગાથા-૮ ૧૦૫-૧૦૯ શુદ્ધ ગ્રાહી નિશ્ચય: અશુદ્ધ ગ્રાહી વ્યવહાર વ્યવહાર વિના પરમાર્થનું ઉપદેશન અશક્ય : શુદ્ધનય-નિશ્ચય ભૂતાર્થ દર્શી : વ્યવહાર નય અનાર્યનું દૃષ્ટાંત અભૂતાર્થ દર્શી શ્લેચ્છને પ્લેચ્છ ભાષાના આશ્રયે “સ્તિ' તે | ૧૨૬. સમયસાર ગાથા-૧૨ ૧૨-૧૪૨ અર્થ સમજાતાં આનંદના ઝળઝળીઓ શુદ્ધ આદેશવાળો પરમભાવદર્શીઓએ જાતવ્ય અનાત્મજ્ઞને વ્યવહાર પથ આશ્રયે : પણ જેઓ અપરમ ભાવમાં સ્થિત છે તેઓ “આત્મા’નો અર્થ સમજાતાં આનંદ બોધ વ્યવહારથી દેશિત હોય ૧૧૦. સમયસાર ગાથા-૯-૧૦ ૧૧૦-૧૧૭ નિશ્ચય-વ્યવહારના સમુચિત અધિકારી મર્યાદા જે ઋતથી આ આત્માને કેવલ શુદ્ધ જાણે છે તેને પરમ ભાવદર્શી માટે શુદ્ધનય અને લોકપ્રદીપકર ઋષિઓ “શ્રુતકેવલિ' કહે છે અપરમભાવ સ્થિત માટે વ્યવહારનય - પ્રયોજનવાનું જે શ્રુતજ્ઞાન સર્વ જાણે છે, તેને જિનો કહે છે, કારણકે જ્ઞાન આત્મા છે, સુવર્ણ શુદ્ધિના દેખંતથી અમૃતચંદ્રજીની તેથી શ્રુતકેવલી નિખુષ સ્પષ્ટ અદ્દભુત વ્યાખ્યા તે સુવર્ણ શુદ્ધિ દગંતનું સ્પષ્ટ ભાવન શ્રુતકેવલીનું અદ્ભત રહસ્ય સુવર્ણ-અગ્નિ તાપનું દેણંત સર્વત્ર આત્મજ્ઞાનની મુખ્યતા : જ્ઞાન-અજ્ઞાનનું વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનો રહસ્ય સાધ્ય-સાધન ભાવ : સુવર્ણ - સુવર્ણ દ્રવ્યશ્રુતનો ભાવૠતના નિમિત્તપણે પરમ ઉપકાર પાષાણવતું આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્રજ્ઞાન ભારરૂપ જ્ઞાનાચાર આદિ વ્યવહારના કડક આદર્શ “સર્વ' શ્રુતજ્ઞાનમાં “સર્વ'નું રહસ્ય પરિપાલન અંગે અમૃતચંદ્રજીના અમૃત વચનો પરમ અભુત તત્ત્વ ચમત્કાર દાખવતો અમૃતચંદ્રાચાર્યજીના વચનામૃતનો પ્રતિધ્વનિ ખુલાસો શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યો છે કરતા હોય એમ યશોવિજયજી ઉપાધ્યાયજીના શ્રુતકેવલી એવો વ્યવહાર : પરમાર્થ પ્રતિપાદક : સ્પષ્ટ વચન તે આત્માને પ્રતિષ્ઠાપે છે પ્રથમાવસ્થામાં વ્યવહાર પ્રયોજનભૂત : જબ બન્યો નિજ રૂપ કો, તબ ાન્યો સબ ઉત્તરાવસ્થામાં નિશ્ચય જ પ્રયોજનભૂત લોક (શ્રીમદ્ રાજચંદ્ર) વ્યવહાર તીર્થ : નિશ્ચય તીર્થફલ ૧૧૮. સમયસાર ગાથા-૧૧ ૧૧૮-૧૨૫ વ્યવહાર છે તે તીર્થ છેદે : નિશ્ચય છે તે વ્યવહાર અભૂતાર્થ : શુદ્ધનય ભૂતાર્થ તત્ત્વ ભૂતાર્થને આશ્રિત નિશ્ચય કરી સમ્યગુદૃષ્ટિ આ પરથી ફલિત થતો તાત્પર્ય બોધ વ્યવહારનય સર્વ જ અભૂતાર્થ : શુદ્ધનય એક | વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળ ૧૨૮ Page #132 -------------------------------------------------------------------------- ________________ હેતુ : બીજે વ્યવહાર રૂપ વ્યવહાર ઈ. પૂર્ણ જ્ઞાનઘન આત્મા જ અમને હો ! નવ આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજી જ્ઞાનાવતાર પુરુષના સંતતિનું અમને હવે પ્રયોજન નથી ટંકોત્કીર્ણ અમૃત વચનો પ્રત્યેક મુમુક્ષુએ મનન કરી ૧૫૧. સમયસાર કળશ-૭. ૧૫૭-૧૫૪ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે શુદ્ધનય આધીન પ્રત્યગુ જ્યોતિ : વ્યવહાર પ્રયોજન પરમાર્થ પ્રતિપાદન જે નવ તત્ત્વગતપણામાં પણ એકત્વ નથી મૂકતી નિશ્ચય-વ્યવહારનો સાપેક્ષ સંબંધ : સમન્વય | ૧પપ સમયસાર ગાથા-૧૩ ૧૫૫-૧૬૦ “કોઈ ક્રિયાજડ જડ થઈ રહ્યાં, “શુષ્કશાનમાં ભૂતાર્થથી જાણવામાં આવેલા નવ તત્ત્વો તે કોઈ (આત્મસિદ્ધિ). સમ્યગુદર્શન જ્ઞાન ક્રિયાનો સુમેળ : આરાધના અને પુણ્યપાપાદિના જીવ અજીવ બે પ્રકાર : વિરાધના જીવ-અજીવ બે પરિણામ ધારા વ્યવહારનું સ્વરૂપ અને તેની ઠેઠ સુધી બહિર દ્રષ્ટિથી બંધપર્યાય આશ્રી નવ તત્ત્વ ઉપયોગિતા ભૂતાર્થ : તેમાં એક જીવ જ પ્રદ્યોતે છે પરમાર્થનો સાધક તે જ સદ્ વ્યવહાર અંતર દૃષ્ટિથી નવ તત્ત્વની અંતર્ગત વ્યવસ્થા : ભૂતાર્થનયથી એક જીવ જ તેમાં પ્રદ્યોતે છે સદ્ વ્યવહાર સાધન સદ્ દેવ સધર્મ સદ્ગુરુ સનિમિત્ત સાધન અનુભૂતિ તે જ આત્મખ્યાતિ : આત્મખ્યાતિ તે જ સમ્યગુ દર્શન આ ગાથાની તમામ પાત્રાપાત્ર થઈ સમયસાર કળશ-૮ ૧૧-૧૩ પ્રવર્તવાની વક્તા-શ્રોતાને વિવિક્ત પ્રતિપદે આ આત્મજ્યોતિ ઉદ્યોતમાન સીધી ચેતના રૂપ લાલબત્તી દેખો દેવચંદ્રજીનો સુપ્રસિદ્ધ પત્ર. ચિરકાળથી નવ તત્ત્વમાં છુપાયેલી આત્મજ્યોતિ દર્શાવાઈ રહી છે : ૧૪૩. સમયસાર કળશ-૪ ૧૪૩-૧૪૫ વર્ણમાલામાં નિમગ્ન સુવર્ણ જેમ નવ તત્ત્વમાં સ્માતુપદાંકિત જિન વચન : ઉભય નય છુપાયેલ પૃથક આત્મજ્યોતિનું દર્શન પ્રતિપદે વિરોધ ધ્વંસી | સમયસાર ગાથા-૧૭ અનુસંધાન ૧૬૪-૧૬૮ આવા જિન વચને રમે તે સમયસાર પ્રમાણ ભેદ અનુભવન વેળાએ ભૂતાર્થ : જીવ પરેજ્યોતિ સ્વભાવ અનુભવન વેળાએ અભૂતાર્થ અનવમ-નયપલ અલુરણ તે પરંજ્યોતિ નય સ્વ અપેક્ષાએ ભૂતાર્થ છતાં શુદ્ધ સ્વભાવ ૧૪૬. સમયસાર કળશ-૫ ૧૪-૧૪૯ અનુભવ વેળાએ અભૂતાર્થ વ્યવહરણ નય પ્રથમ પદવીમાં હસ્તાવલંબ : ‘મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ પરમ અર્થદર્શીને ન કિંચિત ૧૬૯. સમયસાર કળશ-૯ ૧૬૯-૧૭૦ બન્ને નયની યથાયોગ્ય ભૂમિકા : - 'उदयति न नयश्रीरस्तमेति प्रमाणं' બન્ને નયનું પરસ્પર સામસામું સમીકરણ પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજીના આરોહકને અવલંબન આવશ્યક : આરૂઢને અનુભવોગાર અનાવશ્યક આ સર્વકષ ધામ અનુભવમાં આવ્યું વૈત જ ભાસતું નથી ૧૫૦. સમયસાર કળશ-દ ૧૫૦-૧૫ર ૧૭૧. શુદ્ધ આત્મ સ્વભાવને - ૧૭૧ શુદ્ધનય થકી એકત્વે નિયત પૂર્ણ પ્રકાશતો આ શુદ્ધનય અભ્યદય પામે છે. જ્ઞાનઘન આત્માનું દર્શન એ જ | ૧૭૨. સમયસાર ગાથા-૧૪ ૧૭૨-૧૭૮ સમ્યગુદર્શન : એક આત્મા જ અમને હો ! જે આત્માને અબદ્ધસ્પષ્ટ, અનન્ય, નિયત, ૧૨૯ Page #133 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અવિશેષ, અસંયુક્ત દેખે છે, તે શુદ્ધનય | લવણના ગાંગડા જેમ અલુબ્ધ-બુદ્ધોને જાણ ! વિજ્ઞાનઘન પણાએ કરી આત્મ જ્ઞાનપણે અબદ્ધસ્કૃાદિ રૂપ શુદ્ધ આત્માની અનુભૂતિ સ્વાદમાં - અનુભવમાં આવે છે તે શુદ્ધનય : અનુભૂતિ તે આત્મા જ ૧૯૦. સમયસાર કળશ-૧૪ ૧૯૦-૧૯૧ જલ નિમગ્ન કમલપત્ર જેમ બદ્ધસ્પષ્ટપણા મર્દ પરમમતુ નઃ સા !” પર્યાયથી ભૂતાર્થ : છતાં આત્મસ્વભાવ આશ્રી આ પરમ મહા તેજ અમને સદા હો ! આત્મસ્વભાવ આશ્રી અભૂતાર્થ ૧૯૨, સમયસાર કલશ-૧૫ ૧૯૨-૧૯૫ મૃત્તિકા પર્યાયથી જેમ પર્યાયથી આત્માનું આત્મસિયાર્થીઓથી સાબ-સાધક ભાવે એક અન્યપણું ભૂતાર્થ : છતાં આત્મસ્વભાવ આશ્રી | આ જ્ઞાનઘન આત્મા નિત્ય ઉપાસાઓ ! અભૂતાર્થ સાધ્ય સાધન અને સાધનાની શુદ્ધિ સમુદ્ર જેમ પર્યાયથી અનિયતપણું ભૂતાર્થ : પરમાર્થમાં “પરમાર્થ જ સાધ્ય છતાં આત્મ સ્વભાવ આશ્રી અભૂતાર્થ અધ્યાત્મ પ્રક્રિયા તે સાધન ધર્મ સવર્ણની જેમ પર્યાયથી આત્માનું વિશેષપણું | ૧૯૬. સમયસાર ગાથા-૧દ ૧૯૬-૨૦૪ ભૂતાર્થ : છતાં વિશેષપણું આશ્રી અભૂતાર્થ સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય ઉપાસ્યઃ ઉષ્ણ જલ જેમ પર્યાયથી આત્માનું સંયુક્તપણું નિશ્ચયથી તે ત્રણે આત્મા જ ભૂતાર્થ છતાં આત્મસ્વભાવ આશ્રી અભૂતાર્થ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન-અનુચરણ આત્મા જ ૧૭૯, સમયસાર કળશ-૧૧ ૧૭૯-૧૮૦ નિશ્ચય મોક્ષમાર્ગ : વ્યવહાર મોક્ષમાર્ગ આ અબદ્ધસ્પષ્ટદિ ભાવો ઉપરમાં તરતાં છતાં અવિરાધ જ્યાં પ્રતિષ્ઠા ધરતા નથી નિશ્ચય મોક્ષમાર્ગમાં સાધ્ય સાધન અભેદ : જગતુ મોહ દૂર કરી સમ્યક સ્વભાવ અનુભવો વ્યવહાર મોક્ષમાર્ગમાં સાધ્ય સાધન ભેદ ૧૮૧. સમયસાર કલશ-૧૨ ૧૮૧-૧૮૨ ભેદ રત્નત્રયી : અભેદ રત્નત્રયીઃ વ્યવહાર અંતરમાં નિહાળે તો આત્માનુભવૈકગમ્ય રત્નત્રયીનો કાર્યકારણ ભાવ મહિમાવાળો વ્યક્ત આ આત્મા ધ્રુવ રહ્યો છે નિશ્ચય-વ્યવહારની પરસ્પર સાપેક્ષતા : સમ્યગુ ત્રિકાલિક બંધ ભેદી અંતરે નિહાળતાં નિષ્કલંક અનેકાંત દૃષ્ટિ નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગનો સાધ્ય – સાધન શાશ્વત આત્મદેવ બિરાજમાન ભાવ - સુવર્ણ સુવર્ણપાષાણવત્ ૧૮૩. સમયસાર કળશ-૧૩ ૧૮૩-૧૮૪ વ્યવહાર રત્નત્રયી : નિશ્ચય રત્નત્રયીનું બીજ આત્માને આત્મામાં સુનિષ્પકંપ નિવેશીને વ્યવહાર પ્રસાદે નિશ્ચય પ્રાસાદે આરોહણ સર્વતઃ અવબોધઘન નિત્ય એક શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ આ જ ક્રમબદ્ધ દશાનો વિકાસ ક્રમ જ્ઞાનાનુભૂતિ નિશ્ચય સાધ્યને સાધે તો જ ૧૮૫. સમયસાર ગાથા-૧૫ ૧૮૫-૧૮૯ વ્યવહારનું નિમિત્ત સાધનપણું જે આ અબદ્ધસ્કૃાદિ એવા આત્માની મોક્ષમાર્ગ તો એક નિશ્ચય માર્ગ : અનુભૂતિ તે નિશ્ચયથી અખિલ જિન શાસનની વ્યવહાર મોક્ષમાર્ગ ઉપચારથી અનુભૂતિ શ્રીમદ્ રાજચંદ્રજીનું જિનના મૂળમાર્ગનું દિવ્ય જ્ઞાનાનુભૂતિ જ આત્માનુભૂતિ ગાન વ્યંજનમિશ્ર લવણનું દૃષ્ટાંત : અબુદ્ધ શેય મૂળ મારગ સાંભળો જિનનો રે” લુબ્ધોને જ્ઞાન સ્વાદમાં આવતું નથી ૨૦૫. સમયસાર કળશ-૧૬ થી ૧૯ ૨૦૫ 'जे एगं जाणइ से सव्वं जाणइः' પ્રમાણથી આત્મા એકી સાથે મેચક-અમેચક આત્મા જાગ્યો તે સર્વ જાણ્ય' વ્યવહારથી મેચક (ચિત્ર) : નિશ્ચયથી અમેચક ૧૩૦ Page #134 -------------------------------------------------------------------------- ________________ મેક–અમેચકમાં આત્માની જ ચિંતા બસ ! : ૨૦૮-૨૧૫ ૨૦૮, સમયસાર ગાથા-૧૭-૧૮ 'जीवराया णादव्वो सद्दहेयव्वो अणुचरिदव्वो' મોક્ષાર્થીએ આત્મા જ્ઞાતવ્ય અનુચરિતવ્ય સાધ્યસિદ્ધિની તથોપપત્તિ સાધ્યસિદ્ધિની અન્યથા અનુપપત્તિ આત્મજ્ઞાન-દર્શનપૂર્વક આત્મચારિત્ર થકી જ આત્મસિદ્ધિ શ્રદ્ધાતવ્ય વાત્ત ૨૧૬. સમયસાર કલશ-૨૦ खलु ધનો:’ ચારિત્ર એ જ નિશ્ચય ધર્મ ૨૧૬ ન વસ્તુ ન હતુ અન્યથા સાધ્ધસિદ્ધિ:' આ અનંત ચૈતન્ય ચિહ્નવાળી આત્મજ્યોતિ અમે સતત અનુભવી છીએઃ કથંચિત્ ત્રિલક્ષણ છતાં એકરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ એ જ શ્રામણ્ય શુદ્ધોપયોગ ૨૧૯. સમયસાર ગાથા-૧૭-૧૮ (અનુસંધાન) ૨૧૯-૨૨૩ જ્ઞાનતાદાત્મ્ય છતાં આત્મા જ્ઞાનને ક્ષણ પણ ઉપાસતો નથી સ્વયંબુદ્ધપણાથી કે બોધતબુદ્ધપણાથી જ્ઞાનની ઉત્પત્તિ : પાવે નહિ ગુરુગમ વિના, યેહી અનાદિ સ્થિત' (શ્રીમદ્ રાજચંદ્ર અં. ૨૫૮) ગીતાર્થનું રહસ્ય : ભાવગુરુગમઃ ‘દીવામાંથી દીવો' તે પૂર્વે નિત્યમેવ અપ્રતિબુદ્ધપણાને લીધે આત્મા જ: અજ્ઞાન વાચાજ્ઞાનીઓએ લેવા યોગ્ય ઘડોઃ શાનદશાની પુદ્ગલોના કર્મ નોકર્મ-એમ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ થશે ત્યારે પ્રતિબુદ્ધ બહિરાત્મનું સ્વરૂપ : અંતરાત્માનું સ્વરૂપ સદ્ગુરુ સદ્બોધથી વા સ્વયં સંબોધથી પ્રતિબોધ જરૂર ૨૨૪-૨૩૦ આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટંકોત્કીર્ણ વચનામૃત પ્રત્યેક મુમુક્ષુએ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. ૨૨૪. સમયસાર ગાથા-૧૯ મોહાદિ અંતરંગ કર્મમાં અને દેહાદિ બહિરંગ નોકર્મમાં અહંબુદ્ધિ ત્યાં લગી અપ્રતિબુદ્ધઃ કર્મ અને નોકર્મ આત્મતિરસ્કારી પુદ્ગલ પરિણામો વૈધર્મથી ઘટ દૃષ્ટાંત દર્પણની સ્વચ્છતા : આત્માની જ્ઞાતૃતા : ૧૩૧ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત ‘શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે.' ઈ. (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૩૭) ૨૩૧-૨૩૪ ૨૩૧, સમયસાર કલશ-૨૧ 'मुकुरवदविकाराः संततं स्युस्त एव' જેને સ્વતઃ વા પરતઃ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિઃ દર્પણ જેમ સદા અવિકાર' 'भुकुरवदविकारा संततं स्युस्त एव' સાક્ષાત્ સત્ સ્વરૂપ સદ્ગુરુ યોગે અવંચક યોગ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત “સત્ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે’ (શ્રીમદ્ રાજચંદ્ર) અં. ૨૧૧ ૨૩૫. સમયસાર ગાથા-૨૦-૨૧-૨૨ ૨૩૫-૨૪૧ અગ્નિ-ધન દૃષ્ટાંત : પરદ્રવ્યમાં જ આત્મ વિકલ્પણાથી અપ્રતિબુદ્ધ લક્ષાય સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પ એ પ્રતિબુદ્ધ લક્ષણ ‘આપ આખું ભૂલ ગયા ! ઈનર્સે ક્યા અંધેર' (શ્રીમદ્ રાજચંદ્ર સમભાવ) : વિષયનો ભીખારી : ‘નિપુણ્યક વિપર્યાસ વેઠની ‘મૂર્ત સંસારવું:હસ્ય પેદ વાભધી:' ઈ. અસંમૂઢ પ્રતિબુદ્ધ જીવની આત્મભાવના ૨૪૨. સમયસાર કલશ-૨૨ પોઠ ૨૪૨-૨૪૫ 'त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं ' રસિકોનું રોચન આ ઉદય પામતા જ્ઞાનનો રસ લ્યો ! બહિરાત્મા : દેહમાં આત્મબુદ્ધિ સંસાર દુઃખનું મૂળ ૨૪૬. સમયસાર ગાથા-૨૩-૨૪-૨૫ દેહાત્મબુદ્ધિને લઈ રાગદ્વેષાદિ અને ભવભ્રમણ ‘પરમ કૃપાળુ' જ્ઞાનીનો દુઃખહર સ્વાભાવિક સન્માર્ગ ૨૪-૨૫૨ Page #135 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અજ્ઞાનમોહિત મતિ કહે છે કે આ પુદ્ગલ તુમે રૂપી થયા” (શ્રી રૂપવિજયજી) દ્રવ્ય મારૂ ઈ. ૨૧. સમયસાર ગાથા-૨૮ ૨૬૧-૨૬૨ સર્વજ્ઞ જ્ઞાન દષ્ટ જીવ, પુદ્ગલ દ્રવ્ય રૂપ કેમ “જીવથી અન્ય આ પુદ્ગલમય દેહને થઈ ગયો - સ્તવી મુનિ માને છે મારાથી કેવલી ભગવાન અપ્રતિબુદ્ધ “આ પુદ્ગલ હારૂં” એમ અનુભવે છે સંસ્તવાયા અને વંદાયા અમૃતચંદ્રજીનો મધુર ઉપાલંભ વ્યવહારથી શરીર સ્તવનથી “સતૃષ્ણાભ્યારિપણું” છોડી દે ! છોડી દે ! આત્મ સ્તવન ઘટે, નિશ્ચયથી નહિ નિત્ય ઉપયોગલક્ષણ જીવ દ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય સોના-ચાંદીના ગઠ્ઠાનું દાંત કેમ થઈ ગયું ? લવણના ઉદક જેમ તે કોઈ પ્રકારે હોય નહિ ૨૬૩. સમયસાર ગાથા-૨૯ ૨૩-૨૪ નિશ્ચયથી શરીર સ્તવનથી આત્મ સ્તવન વૈધર્મથી દાંત - ક્ષારત્વ - દ્રવ્યત્વ સહવૃતિ ન ઘટે : સોના-ચાંદીનું દાંત અવિરોધઃ ઉપયોગ - અનુપયોગ સહવૃત્તિ વિરોધ ૨૬૫. સમયસાર ગાથા-૩૦ ૨૬૫-૨૪૯ પરચક્રના આક્રમણથી ચેતન રાજનું “પદ' “અંતર્ગત કળશ-૨૫-૨૬ ભ્રષ્ટપણું “પરમ નિધાન પ્રગટ મુખ આગળ” શરીર ગુણનું સ્તવન કરવામાં આવતાં કેવલિ અંધકારથી પ્રકાશ જેમ - અનુપયોગ સ્વભાવી પુરુષ અધિષ્ઠાતા છતાં તે આત્માનું સ્તવન પદ્રવ્ય ઉપયોગ સ્વભાવી આ આત્મદ્રવ્ય થઈ જતું નથી, પ્રગટ ભિન્ન અત્રે કવીશ્વર અમૃતચંદ્રજીએ સ્વભાવોક્તિમય આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટકોત્કીર્ણ અભુત બે કળશ ૨૫-૨૬ સંદેબ્ધ કર્યા : વચનામૃત (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૧૩) નગર વર્ણને રાજાનું વર્ણન થતું નથી : ૨૫૩, સમયસાર કલશ-૨૩ ૨ ૫૩-૨૫૪ | જિનેંદ્ર રૂપ વર્ણને જિન વર્ણન નથી થતું તત્ત્વ કૌતુહલી થઈ દેહનો પાડોશી બની | ૨૭૦, સમયસાર ગાથા-૩૧ ૨૭૦-૨૭૮ અવલોક ! જે ઈદ્રિયોને જીતીને શાન સ્વભાવથી લોકપુરુષનું અપૂર્વ અદ્ભત રહસ્ય અધિક આત્માને જાણે છે, તે જિતેંદ્રિય ૨૫૫. સમયસાર ગાથા-૨૬ ૨૫૫-૨૫૬ જિતેંદ્રિય તે “જિન”: ઈદ્રિયજયનું વિશ્વવંદ્ય તીર્થંકરના અનુપમ કાંતિ તેજ અમૃતચંદ્રજીએ દાખવેલું પરમ આદિનું અદ્ભુત વર્ણન અદ્ભુત સંપૂર્ણ વિધાન કવીન્દ્ર અમૃતચંદ્રજીની મહા કવિપ્રતિભાનું અલૌકિક ભગવતા શાનસ્વભાવે કરી દર્શન આત્માનું સંચેતન આ અંગે પરમ વીતરાગમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત (શ્રીમદ્ દ્રલેંદ્રિય જય : ભાવેંદ્રિય જય રાજચંદ્ર, અં. ૬૭૪) ઈઢિયાર્થ જય ૨૫૮. સમયસાર ગાથા-૨૭ ૨૫૮-૨૬૦ ય-જ્ઞાયકના સંકર દોષની ઉપરતતા વ્યવહારથી જીવ-દેહ એક : નિશ્ચયથી કેવો છે? આ ભગવત જ્ઞાન સ્વભાવ ન એક : સોના ચાંદીનું દૃષ્ટાંત જ્ઞાન-રત્નદીપક જે ધન્ય દેહમાં તે દિવ્ય આત્મા જ્ઞાન સ્વભાવ વિશ્વની પણ ઉપર તરતો એક ક્ષેત્રાવગાહપણે રહ્યો સર્વ દ્રવ્યાંતરોથી અતિરિક્ત આત્માનું સંચેતન તેનું ધન્યપણું ઈદ્રિયોનો પ્રત્યાહાર અમ સત પુણ્યને યોગે શ્રીમદ્ રાજચંદ્રના સહજ અનુભવોલ્ગાર છે - Page #136 -------------------------------------------------------------------------- ________________ નેત્રોંકી સ્યામતા વિષે જો પુતલિયાં રૂપ | નિશ્ચય વેદ્યસંવેદ્ય રૂપ નિશ્ચય સમ્યગુદર્શન સ્થિત ઈ.” અપ્રતિપાતી “સ્થિરા” યોગદૃષ્ટિ : રત્નદીપકની ૨૭૯. સમયસાર ગાથા-૩૨ ૨૭૯-૨૮૪ ઉપમા જે મોહને જીતીને શાન સ્વભાવથી અધિક સમ્યગદર્શન બોધિ દીપકઃ સદ્ગુરુ બોધ આત્માને જાણે છે, તે જિતમોહ” પ્રસાદી જિતમોહ તે જિન : મોહજયનું સમસ્ત પરભાવ પ્રત્યાખ્યાન : પ્રત્યાખ્યાન અમૃતચંદ્રજીએ દાખવેલું પરમ જ્ઞાન જ અદ્ભુત સંપૂર્ણ વિધાન આત્મસિદ્ધિ પરમ અમૃત શાસ્ત્ર : ટૂંકોત્કીર્ણ શ્રીમદ રાજચંદ્રજીએ દાખવેલો મોહાદિ વચનામૃત વિજયનો સ્વાનુભવગોચર ઉત્તમ પ્રકારનું ૩૦૨. સમયસાર ગાથા-૩૫ ૩૦૨-૩૦૯ ભગવત જ્ઞાનસ્વભાવે કરી સર્વ ભાવાંતરોથી જેમ કોઈ પણ પુરુષ “આ પરદ્રવ્ય” એ જાણી અતિરિક્ત આત્માનું સંચેતન ત્યજી દે છે, તેમ સર્વ પરભાવોને જાણીને આત્મવિજયી શ્રીમદ્ રાજચંદ્રજીના જ્ઞાની મૂકી દે ધોબીનું દૃષ્ટાંત : ધોબીના ઘરથી ભૂલથી આત્મ પુરુષાર્થ પ્રેરક અનુભવ વચનામૃત આણેલું પારકું વસ્ત્ર ૨૮૫, સમયસાર ગાથા-૩૩ ૨૮૫-૨૮૯ ભ્રાંતિથી પરભાવ ગ્રહણ : જ્ઞાન થતાં ત્યાગ જિતમોહ સાધુનો ક્ષીણમોહ જ્યારે હોય પરભાવ પરિત્યાગ : “નિગ્રંથનો પંથ ભવ ત્યારે નિશ્ચય કરીને “ક્ષીણમોહ અંતનો ઉપાય છે' (શ્રીમદ્ રાજચંદ્ર) ક્ષીણમોહ તે જિન : મોહક્ષયનું અમૃતચંદ્રજીએ સમસ્ત પરભાવનું પચ્ચખાણ દાખવેલું અપૂર્વ વિધાન આત્મ ગ્રાહક થયે ટળે પરગ્રહણતા, સ્વભાવભાવ ભાવના સૌષ્ઠવ : આત્મભાવના તત્ત્વભોગી ટળે પરભોગ્યતા' (શ્રી દેવચંદ્રજી) લીસેંદ્રિયાદિ પ્રકાર પ્રવચનસારના તૃતીય ચારિત્ર અધિકારમાં ૨૯૦. સમયસાર કળશ-૨૭. ૨૯૦-૨૯૧ દ્રવ્ય-ભાવ નિગ્રંથ શ્રમણનું પરમ આદર્શ કાયા-આત્માની એકતા અંગે સ્વરૂપ પ્રકાશ્ય છે. નિશ્ચય-વ્યવહાર નય વિભાગથી સ્પષ્ટતા અમૃતચંદ્રાચાર્યજીએ પ્રવચનસાર દ્વિ. શ્રુ. ૨૯૨. સમયસાર કળશ-૨૮ ૨૯૨-૨૯૭ અં.ના અંતે આટલા સ્પષ્ટ બોધ પછી બોધ અંતિમ કળશ કાવ્યમાં ઉદ્દઘોષણા કરી છે. કોના બોધમાં નહિ ઉતરે ? ચારિત્રાધિકારના પ્રારંભમાં આ પરમર્ષિ ૨૯૪. સમયસાર ગાથા-૩૪ ૨૯૪-૩૦૧ મુમુક્ષુઓને આહવાન કરતી વીરગર્જના કરે છે ગાથા ઉત્થાનિક સૂત્ર અર્થ આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ કારણકે સર્વ ભાવોને “પર” એમ જાણીને વચનામૃત છે પચ્ચખે છે, તેથી પ્રત્યાખ્યાન ૩૧૦. સમયસાર કળશ-૨૯ ૩૧૦-૩૧૨ જ્ઞાન નિયમથી જાણવું પરભાવ ત્યાગ થતાં જ અનુભૂતિનું દર્શન અને દૃષ્ટિ : નેત્ર રોગીનું દત આવિર્ભતપણું આત્મભ્રાંતિ' સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાનું આત્મસંવેદનામય સુજાણ “આત્મસિદ્ધિ', હૃદય દર્શન કરાવ્યું છે બિના નયન પાવે નહિ, બિના નયન કી શ્રીમદ્ રાજચંદ્રના “જ્ઞાનીના માર્ગના બાત' શ્રીમદ્ રાજચંદ્ર એ. ૨૫૮ ઉપદેશનારા અનુભવસિદ્ધ વચનામૃત છે. ૧૩૩ Page #137 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સમયસાર ગાથા-૩ ૩૧૩-૩૧૮ આત્મારામ: હું એક શુદ્ધ દર્શન જ્ઞાનમય ૩૧૩. અનુભૂતિનો પરભાવ વિવેક કેવી રીતે થયો? સદા અરૂપી : પરમાણુ માત્ર પણ મહારૂં નથી હારો કોઈ પણ મોહ છે નહિઃ ઉપયોગ જ નિષ્કારણ કરુણાળુ પરમ કૃપાળુ બૂઝાય છે, કદં ઘો સદ્ગુરુ દેવનો સત ઉપદેશ હું ખરેખર ! એક છું આત્માને પરમેશ્વર જાણી શ્રદ્ધી અનુચરી આત્મારામ આત્મા જાગ્યો સમ્યગ જ્ઞાન સુધારસધામ જે”] પ્રતિબુદ્ધ થયેલા વિવેકી આત્માનો અનાદિ મોહ ઉન્મત્તતા આ તાત્વિક વિકાસ ક્રમ (દેવચંદ્રજી) “મનોનંદન છે આત્મા, આત્મા વંદન ધામ શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર છે' (સ્વરચિત). ૩૧૯. સમયસાર કળશ-૩૦ ૩૧૯-૩૨૩ એક શુદ્ધ દર્શનજ્ઞાનમયી સદા અરૂપી 'नास्ति नास्ति मम कश्चन मोहः' સ્વરૂપ પ્રતપન 'शुद्धचिद्घनमहोनिधिरस्मि' અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ મહારૂં નથી અમૃતચંદ્રજીના શુદ્ધાત્માની અમૃતાનુભૂતિના શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર સહજ અનુભવોલ્ગાર ૩૪૭. સમયસાર કળશ-૩૨ ૩૪૭-૩૫૦ સમ્યગુદૃષ્ટિની શુદ્ધાત્મ ભાવના શાંત સુધારસમય જ્ઞાનામૃત સિંધુમાં નિમજ્જનનું સાર્વજિનિક આમંત્રણ શ્રીમદ્ રાજચંદ્રજીનું “અપૂર્વ અવસર'નું દિવ્ય વિતરાગ ભાવરૂપ અસંગ પદ ગાન “અપૂર્વ અવસર નિગ્રંથનો પરમ આદર્શ આત્મારામી શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ સહજ અનુભવોલ્ગાર ૩૨૪. સમયસાર ગાથા-૩૭ ૩૨૪-૩૨૯ પ્રણમું પદ તે, વર તે, જય તે (શ્રીમદ્ ણત્યિ મમ ધમ્મઆદી બજ્યદિ ઉપયોગ એવ રાજચંદ્ર, અં. ૯૫૪) અહક્કિો મહા અધ્યાત્મ નાટક સમયસાર શેય ભાવનો વિવેક પ્રકાર મહાકવિ બ્રહ્મા કંદકંદ : મહાકવિ બ્રહ્મા હું એક છું : ધર્માદિ પ્રત્યે નિર્મમત્વ છું અમૃતચંદ્ર સમયનું સર્વદા જ આત્મકત્વગતપણે સ્થિતપણું જય કુંદકુંદ! જય અમૃતચંદ્ર ! નિગ્રંથ પંથ ભવઅંતનો ઉપાય છે' (શ્રીમદ્ શ્રી સમયસાર વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં રાજચંદ્રજી) પૂર્વરંગ સમાપ્ત શ્રીમદ્ રાજચંદ્રજીના અનુભવ - વચનામૃત अथ जीवाजीवाधिकारः ॥१॥ ૩૩૦, સમયસાર કળશ-૩૧ ૩૩૦-૩૩૩ समयसार व्याख्या 'आत्मख्याति'मां સર્વ અન્ય ભાવથી વિવેક સતે ઉપયોગ जीवाजीव प्ररूपक प्रथम अंक ॥१॥ આત્માને ધારતો આત્મારામ ૩૫૧. સમયસાર કળશ-૩૩ ૩૫૧-૩૫૩ “સમજ્યા તે સમાદિ રહ્યા” તથા જીવાજીવ વિવેક દૃષ્ટિ અર્પતું “મનોનંદન” સમજ્યા તે સમાઈ ગયા' (શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન વિલસે અં. ૬૫૧). બંધન ધ્વસથી વિશુદ્ધ સ્તુટતું આત્મારામ જ્ઞાનીની અનન્યમુદ્દ આત્મારામ અનંત ધામ પ્રત્યક્ષ નિત્યોદિત ૩૩૪. સમયસાર ગાથા-૩૮ ૩૩૪-૩૪s ધીરોદાત્ત અનાકુલ મનોગંદન જ્ઞાન વિલાસ 'अहमिक्को खलु सुद्धो ૩૫૪, સમયસાર ગાથા ૩૯-૪૩ ૩૫૪-૩૬૧ આત્મારામી આત્માનું સ્વરૂપ સંચેતન કેવું પરને આત્મા વદનારા પરાત્મવાદીઓના અષ્ટ પ્રકાર હોય ૧૩૪ Page #138 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન જ જીવ વ્યવહાર અભૂતાર્થ છતાં મ્લેચ્છોને સ્વેચ્છ એક સંસરણ ક્રિયા રૂપે ક્રીડતું કર્મ જ જીવ ભાષા જેમ વ્યવહારીઓને દશાવવો ન્યાય જ. તીવ્ર-મંદ રાગનિર્ભર અધ્યવસાન સંતાન. જ પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે વ્યવહાર તીર્થ પ્રવૃત્તિ જીવ નિમિત્તે ઉપકારી. શરીરથી જીવના એકાંતે ભેદમાં હિંસાદિ નવ-પુરાણ નોકર્મ (શરીર) જ જીવ અભાવે બંધ અભાવ સાત-અસાત રૂપ તીવ્ર-મંદ કર્માનુભવ જ જીવ રાગાદિથી જીવના એકાંતે ભેદમાં મોલોપાય શ્રીખંડ જેમ આત્મ-કર્મ ઉભય જ જીવ ગ્રહણ અભાવે મોક્ષ અભાવઃ એવા એવા દુર્મેધા પરાત્મવાદીઓ ૩૭૮ સમયસાર ગાથા-૪૭-૪૮ ૩૭૮-૭૮૦ પરમાર્થવાદીઓ નથી સૈન્યમાં રાજનો વ્યવહાર : અધ્યવસાનાદિમાં આ અંગે આ પરમ આત્મા શ્રીમદ્ ] જીવનો વ્યવહાર રાજચંદ્રજીનું પરમ અદ્ભુત તેમ આ જીવ સમગ્ર રાગ ગ્રામને વ્યાપીને તલસ્પર્શી મીમાંસા કરતું પ્રવર્તેલો છે : પરમાર્થથી એક જ જીવ છે ટંકોત્કીર્ણ વચનામૃત ૩૮૧. સમયસાર ગાથા-૪૯ ૩૮૧-૩૯૧ સમયસાર ગાથા-૪૪. એક ટંકોત્કીર્ણ પરમાર્થ જીવશું લક્ષણવાળો? ૩૨. ૩૬૨-૩૬૭ 'अरसमरूचमगंधं अव्वत्तं चेदणागुणमसई' આ અધ્યવસાનાદિ સર્વે ભાવો ઈત્યાદિ પુદ્ગલ પરિણામ-નિષ્પન્ન પરમાર્થ જીવનું સ્વરૂપ લક્ષણ એમ ભગવતુ વિશ્વસાક્ષી અહિતોની પ્રજ્ઞાપના પુદ્ગલ ૫ પ્રકારે અરસ નથી : જીવ અરસ મલિનતાથી સુવર્ણ જેમ, અષ્ટ પ્રકારથી એ જ પ્રકારે જીવ અરૂપ, અગંધ, અસ્પર્શ, અતિરિક્તપણે ચિસ્વભાવનો વિવેચકોને પણ અશબ્દ સ્વયં અનુભવ પર્ પ્રકારે જીવ અવ્યક્ત દેહ ત્યાગ મેં જીવ પુનિ, બિનસત નહીં આત્મપ્રત્યક્ષ જીવ અલિંગગ્રહણ ભુજંગ' - શ્રી ચિદાનંદજી જીવસર્વસ્વ રૂપ ચેતનાગુણવંતો જીવ “મતભેદની કડાકૂટ જવા દઈ ને આત્મા અને આવો ભગવાનુ અમલાલોક ટંકોત્કીર્ણ જીવ પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી શાંતપણે અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરલ છે.' ૩૯૨. સમયસાર કળશ-૩૫ ૩૯૨-૩૯૩ - શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર ચિત્ શક્તિમાત્ર “સ્વ”ને સવગાહી વિશ્વની ૩૬૮. સમયસાર કળશ-૩૪ ૩૬૮-૩૬૯ ઉપર ચરતા અનંત આત્માને એક છ માસ જો ! હૃદય સરમાં આત્માની પરમાત્મા આત્મામાં સાક્ષાત્ કળો ! અનુભૂતિ થાય છે કે નહિ (અનુભવો !) ૩૭૦. સમયસાર ગાથા-૪૫ -- - ૩૭૦-૩૭૨ | ૩૯૪. સમયસાર કળશ-૩૬ ૩૯૪ ચિત્ અન્વય પ્રતિભાસ છતાં અધ્યવસાનાદિ ચિત શક્તિથી અતિરિક્ત આ સર્વે ભાવો પુગલ - સ્વભાવો કેમ ? પૌગલિક કર્મકલ આકુલત્વ લક્ષણ દુઃખ : આત્મસ્વભાવ ] ૩૯૫. સમયસાર ગાથા-૫૦ ૩૯૫-૪૦૭ વિલક્ષણ વર્ણાદિ-રાગાદિ ભાવો જીવના નથી : શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત સુપ્રસિદ્ધ પરમ ગુરુ અમૃતચંદ્રજીએ ગોખાવેલું ભેદજ્ઞાન ૩૭૩. સમયસાર ગાથા-૪૬ ૩૭૩-૩૭૭ વર્ણાદિ ૨૯ પ્રકારોનું છ વિભાગમાં વર્ગીકરણ : અધ્યવસાનાદિ ભાવો જીવ છે એ વ્યવહારનું ચાર પ્રકાર ને ત્રણ મૂળ પ્રભવસ્થાન દર્શન ૪૦૮, સમયસાર કલશ-૩૭ ૪૦૮ ૧૩૫ Page #139 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ દોષ વર્ણાદિ વા રાગમોહાદિ ભાવો આ પુરુષથી તેમ જીવને અનુવર્તતા વર્ણાદિ માની તાદાભ્ય ભિન્ન ભાવો માનો તો જીવ અભાવ ૪૦૯, સમયસાર ગાથા-૫ ૪૦૯-૪૧૧ “જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી આ વર્ણાદિ જે જીવના છે નહિ, તો તંત્રાન્તરમાં સમ્યક્ત થાય નહીં.' ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર છે' એમ કેમ પ્રજ્ઞાપવામાં આવે છે ? અં. ૯૫૭ (ઉપદેશ છાયા) પર્યાયાશ્રિત વ્યવહારનય પરભાવ પરનો | ૪૨૫. સમયસાર ગાથા-૩-૬૪ ૪૨૫-૪૨૭ વિહિત કરે છે : કસુંરક્ત વસ્ત્ર દાંત સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે દ્રવ્યાશ્રિત નિશ્ચયનય પરભાવ પરનો પ્રતિષેધ છે. તાદાભ્ય છે એવા અભિનિવેશમાં પણ એ જ ૪૧૨. સમયસાર ગાથા-પ૭ ૪૧૨-૪૧૪ વર્ણાદિ સાથે જીવનો નીર-ક્ષીર જેમ પરસ્પર સંસાર અવસ્થામાં જીવનું વર્ણાદિ સાથે અવગાહ સંબંધ : પણ ઉષ્ણતા સાથે અગ્નિ તદાન્ય માનતાં જીવ અભાવ. જેમ તાદાભ્ય સંબંધ નહિ, આમ આ સ્થિત છે કે - વર્ણાદિ ભાવો જીવ નથી જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ ૪૨૮. સમયસાર ગાથા-૬૫૬૬ ૪૨૮-૪૩૧ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે નામકર્મ પ્રવૃતિઓથી કરાતા જીવસ્થાનો દેહથી જીવને કર્મનો ભોગ છે, ઈ. શ્રીમદ્ પુદ્ગલ જ, ન જીવ રાજચંદ્ર, અં. ૫૦૯ નિશ્ચયથી કર્મ-કરણનું અભિન્નપણું : જે જેના ૪૧૫. સમયસાર ગાથા-૫૯-૬૦ ૪૧૫-૪૧૮ વડે કરાય છે તે જ તો પછી વ્યવહાર કેવી રીતે અવિરોધક છે? નામકર્મ પ્રકૃતિ પુદ્ગલમયી આગમ પ્રસિદ્ધ : આ પંથ લૂટાણો તેની જેમ મૂર્ત કાર્યથી અનુમેય વ્યવહારથી જીવનો આ વર્ણ ઈ. વ્યવહારથી “અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે અહંફ્લેવોનું પ્રજ્ઞાપન : છતાં નિશ્ચયથી દેહ આત્માને અર્થે ગળાશે તે દેહ ઉપયોગ ગુણથી જીવના સર્વેય છે નહિ આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ “પ્રદેશે પ્રદેશે જીવના ઉપયોગને આકર્ષક દેહાથની કલ્પના છોડી દઈ એક માત્ર એવા આ સંસારને વિષે એક સમય માત્ર પણ આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.” ઈ. - નથી, કેવલ તે વિષે નકાર કહ્યો છે.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૯ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫) | ૪૩૨. સમયસાર કળશ-૩૮ ૪૩૨-૪૩૩. સોનાનું માન સોનું એ દેત સમયસાર ગાથા-૧ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મ દેહ સમાન, ૪૧૯ ૪૧૯-૪૨૧ પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.' જીવનો વર્ણાદિ સાથે તાદાભ્ય સંબંધ કયા કારણથી છે નહિ ? - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ સંસારસ્થ જીવોના વર્ણાદિ, મુક્તોના નહિ, ૪૩૪. સમયસાર કળશ-૩૯ ૪૩૪ તેથી તાદાભ્ય સંબંધ નથી ૪૩૫. સમયસાર ગાથા- ૭ ૪૩૫-૪૩૭ જીવનો વર્ણાદિ સાથે કોઈ પ્રકારે તાદાભ્ય “ધીના ઘડા'ની જેમ “તત પ્રસિદ્ધિયા' જીવમાં સંબંધ છે નહિ વણદિમદ્ વ્યવહાર ૪૨૨. સમયસાર ગાથા-૨ ૪૨૨-૪૨૪૪૩૮. સમયસાર કળશ-૪૦. ૪૩૮ જીવના વર્ણાદિ સાથે તાદાભ્યના “વૃત કુંભ” - ઘીનો ઘડો કહેવામાં આવતાં દુરભિનિવેશમાં આ પણ કુંભ-ઘડો જે ધૃતમય નથી : તે જ વદિ જે જીવના માનો તો જીવ-પુગલના પ્રમાણે વર્ણાદિમત જીવના જલ્પનમાં - અવિશેષની પ્રસક્તિ (પ્રસંગર) | કથનમાં પણ જીવ તન્મય નથી. દોષઃ ૧૩૬ Page #140 -------------------------------------------------------------------------- ________________ થા તમ જ ૪૩૯, સમયસાર ગાથા-૬૮ ૪૩૯-૪૪૧ अथ कर्तृकर्माधिकारः ॥२॥ આ પણ સ્થિત જ છે રાગાદિ જીવો નથી समयसार व्याख्या 'आत्मख्याति'मां તો પછી કોણ જીવ છે ? તો કે - (આ कर्तृकर्म प्ररूपक द्वितीय अङ्ग ॥ નીચેના કળશોમાં કહે છે.) મોહ ઉદય થકી ગુણસ્થાનો નિત્ય અચેતન, ન ૪૫૧. સમયસાર કળશ-૪૬ ૪૫૧-૪૫૩ જીવ મંગલ કળશ : જ્ઞાનજ્યોતિ સ્તુતિ આગમ અને અનુભવથી તેમ જ વિશ્વ સાક્ષાત્કારી જ્ઞાન જ્યોતિ ૪૪૨. સમયસાર કળશ-૪૧ ૪૪૨ અશોની કર્તૃકર્મપ્રવૃત્તિનું શમન અમૃતચંદ્રજી અત્રે ઉપસંહારમાં જ્ઞાન જ્યોતિ : દીવા દાંડી : તમઃ નાશઃ પંચ રત્ન' આ પંચ કળશ લલકારે છે. વસ્તુપ્રકાશ જીવ સ્વયં તો આ ફુટ ઉચ્ચપણે ચકચકી રહેલું ચૈતન્ય ૪૫૪-૪૫૯ ૪૫૪. સમયસાર ગાથા-૯-૭૦ ૪૪૨. સમયસાર કળશ-૪૨ ૪૪૩-૪૪૪ જ્યાં લગી આત્મા અને આસ્રવ એ બન્નેનો જીવનું દર્શન કરવા ચૈતન્ય લક્ષણ આલંબાઓ ! અંતર નથી જાણતો ત્યાં લગી અજ્ઞાની તે જીવ ક્રોધાદિમાં વર્તે છે.' અમૂર્તપણાથી જીવતત્ત્વ દેખાય નહિ કર્તાકર્મ પ્રવૃત્તિનું સમગ્ર તત્ત્વજ્ઞાન ચૈતન્ય લક્ષણે જીવ જ જણાય, માટે ચૈતન્યને આલંબો - અજ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિ : અને તેથી જ ૪૪૫, સમયસાર કળશ-૪૩ ૪૪૫ બંધ જીવથી અજીવનો ભિન્ન અનુભવ : છતાં આત્મા-જ્ઞાનનો તાદાભ્ય સંબંધ : જ્ઞાન-ક્રિયા અજ્ઞાનિનો આ મોહ રે કેમ નાટે છે ? સ્વભાવભૂત આત્મા-ક્રોધાદિનો સંયોગ સંબંધ : ક્રોધાદિ શ્રીમદ્ રાજચંદ્રજી કહી ગયા છે - “કોઈ પણ ક્રિયા પરભાવભૂત પ્રતિષિદ્ધ છતાં પ્રકારે મૂચ્છ પાત્ર આ દેહ નથી. ઈ.' - શ્રીમદ્ રાજચંદ્ર અ. ૪૨૫ સ્વભાવભૂતપણાનો અધ્યાસ ૪૪૭. સમયસાર કળશ-૪૪ ૪૪૭-૪૪૮ અનાદિ અજ્ઞાનજન્ય કર્તુકર્મપ્રવૃત્તિ આ અનાદિ અવિવેક મહાનાટ્યમાં વર્ણાદિમાનું જીવના ક્રોધાદિ આત્મપરિણામ નિમિત્તે પુદ્ગલ જ નાટે છે, અન્ય નહિ પુગલ બંધ આ જીવ તો રાગાદિ પુદ્ગલથી વિરુદ્ધ શુદ્ધ જીવ-પુદ્ગલનું અવગાહ લક્ષણ બંધનું વિષચક્ર ચૈતન્ય ધાતુમય મૂર્તિ ઉત્તરોત્તર સંકલનાબદ્ધપણે ભાવકર્મથી દ્રવ્યકર્મ પુદ્ગલ નટનો અને ચૈતન્ય મૂર્તિ જીવનો અને દ્રવ્યકર્મથી ભાવકર્મ પ્રગટ ભેદ | ૪૬૦. સમયસાર ગાથા-૭૧ “આ અવધૂ નટ નાગરકી બાજી' - ૪૬૦-૪૬૨ (આનંદઘનજી) ક્યારે આ કર્તા-કર્મની પ્રવૃત્તિની નિવૃત્તિ ? ૪૪૯. સમયસાર કળશ-૪૫ ૪૪૯-૪૫૦ | જ્યારે આ જીવને આત્મા અને આસવનો જ્ઞાન-કરવતથી જીવ-અજીવનો સ્લેટ ભેદ : વિશેષાંતર જ્ઞાત હોય છે, ત્યારે તેને બંધ નથી 'ज्ञातद्रव्यं स्वयमतिरसा स्वनुच्चेश्रकारो' प्रस्तुत હોતો' કળશ આત્માનું ને ક્રોધાદિનું એકવસ્તુપણું નથીઃ કર્ણ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ અમર વચન પ્રવૃત્તિની * નિવૃત્તિ મુમુક્ષુઓને પરમ મનનીય ૪૩. સમયસાર ગાથા-૭૨ ૪૬૩-૪૬૯ इति आत्मख्याती जीवाजीवप्ररुपकः प्रथम જ્ઞાનમાત્ર થકી જ બંધનિરોધ કેમ ? ધાર: || “આગ્નવોનું અશુચિપણું અને વિપરીત ભાવ કર્મ ૧૩૭ Page #141 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૪૮૪ જાણીને અને તે (આગ્નવો) દુઃખના કારણો. છાણ મૂક્યું છે એવા સમુદ્રાવર્તનું દેત : (એમ જાણીને) જીવ તેમાંથી નિવૃત્તિ કરે છે.' નિર્વિકલ્પ વિજ્ઞાનઘનભૂત આત્માની શીઘ જ્ઞાનમાત્ર થકી જ બંધ નિરોધ શી રીતે ? આસ્રવ નિવૃત્તિ આગ્નવો અશુચિ, અન્ય સ્વભાવ, દુઃખ કારણ : ૯ ૪૭૯-૪૮૦ ભગવાન આત્મા જ શુચિ, અનન્ય સ્વભાવ, જ્ઞાન અને આસ્રવ નિવૃત્તનું સમકાલપણું કેવી દુ:ખ અકારણ રીતે ભેદ જ્ઞાન થતા વેંત જ આસ્રવ નિવૃત્તિ. આગ્નવો જીવનિબદ્ધ પણ જીવ નથીઃ ક્રોધાદિ આસ્રવ નિવૃત્તિ નથી લાખવૃક્ષનું - - દેતા તેને ભેદજ્ઞાનની અસિદ્ધિઃ જ્ઞાન ક્રોધાદિ આગ્નવો અધ્રુવ, જીવ જ ધ્રુવ : વાઈના વેગનું આસ્રવ નિવૃત્તિ અવિનાભાવી દૃષ્ટાંત આત્મા-આસ્રવનું ભેદજ્ઞાન જ્ઞાન? કે અજ્ઞાન આસવો અશરણ, જીવ જ સશરણ : કામ આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના આ સંકોત્કીર્ણ વિકાર દષ્ટાંત વચનામૃત છે કે - “પ્રવૃત્તિને આડે નિવૃત્તિનો આગ્નવો દુઃખ, દુઃખફલ : જીવ જ અદુ:ખ વિચાર કરી શકતો એમ કહેવું એ માત્ર બહાનું અદુઃખફલ છે. ઈ. “જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી આવો જ વિવેક થતાં જ આસ્રવ નિવૃત્તિ : હોતી નથી. ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર એ. ૪૦૧, મેઘ પટલ વિખરાયે દિશા વિસ્તારનું દૃષ્ટાંત ૪૪૯ ઈ. જેમ જેમ વિજ્ઞાનઘન તેમ તેમ આગ્નવ નિવૃત્તિ ૪૭૦. સમયસાર કળશ-૪૭ ૪૭૦-૪૭૧ શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર છે જ્ઞાન ઉદય થયે કર્તુકર્મ પ્રવૃત્તિ શી? બંધ શો? કે - “બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને ‘થમવછાશ: રૃર્મપ્રવૃત્તઃ ?' વિષે યથાર્થપણે આવી છે, તે દર્શન નિકટ 'हि भवति कथं वा મુક્તપણાનું કારણ છે. ઈ.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૨ પૌતિઃ શર્મવશ્વઃ ?' ૪૮. સમયસાર કળશ-૪૮ ૪૭૨, સમયસાર ગાથા-૭૩ ૪૮-૪૮૭ ૪૭૨-૪૭૮] કયા વિધિથી આ આસવોથી નિવર્સે છે ? જ્ઞાની જગતનો સાક્ષી પુરાણ આ પ્રકાશે છે. એક પુરાણ પુરુષને પુરાણ પુરુષની પ્રેમ ‘કદમો સુદ્ધો ઈ. સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને જ્ઞાનીની ક્રોધાદિ આસ્રવ નિવૃત્તિનો સંપૂર્ણ પદાર્થ માત્રમાં રુચિ રહી નથી. ઈ.' વિધિ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૫૫ મદHથભિ' - હું આ દેહમાં અપ્રત્યયથી ૪૮૮. સમયસાર ગાથા-૭૫ ૪૮૮-૪૯૨ પ્રતીત થતો આત્મા ચિન્માત્ર જ્યોતિ આત્મા જ્ઞાની થયેલો કેમ લક્ષાય ? વિજ્ઞાનઘનપણાને લીધે એક આત્મા પુદ્ગલપરિણામરૂપ કર્મ-નોકર્મનો ષકારક પ્રક્રિયોત્તીર્ણ નિર્મલ અનુભૂતિ અકર્તા : પુદ્ગલ પરિણામજ્ઞાનનો કર્તા માત્રપણાને લીધે શુદ્ધ વ્યાપ્ય - વ્યાપક ભાવ ત્યાં કર્તાકર્મપણાનો કારક ચક્ર જ્ઞાયક ભાવમાં વિલગ્ન નિશ્ચય સિદ્ધાંત : ઘટ-માટી, ઘટ-કુંભકાર દષ્ટાંત નિર્મમત: “જગના બે પગ, અહં મમ બે ઠગ.” જ્ઞાની “જ્ઞાન ક્રિયા'નો જ વ્યાપક, પુદ્ગલ જ્ઞાનદર્શન સમગ્ર પરિણામનો નહિ ગગનાદિવટુ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. ' ૪૯૩. સમયસાર કળશ-૪૯ ૪૯૩-૪૯૪ સમસ્ત પરદ્રવ્ય નિવૃત્તિથી નિશ્ચય આત્મસ્થિતિ વ્યાપ્ય-વ્યાપકતા તદાત્મામાં હોય, પરદ્રવ્ય નિમિત્તક ચંચલ તરંગ નિરોધવા અતદાત્મામાં પણ ન જ હોય. આત્મ સંચેતન શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર ૧૩૮ Page #142 -------------------------------------------------------------------------- ________________ (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૬૬) ૪૯૫. સમયસાર ગાથા-૭૬ ૪૯૫-૪૯૯ પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તૃકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? | ૫૧૨. પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તૃકર્મ ભાવ શું છે ? કે નથી ? પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય વ્યાપ્ય લક્ષણ પુદ્ગલ કર્મ : પુદ્ગલ અંતર વ્યાપક પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંતર વ્યાપક થઈ પુદ્ગલ પરિણામ કર્મ ને પરિણામે ઉપજે કળશને વૃત્તિકા જેમ, જ્ઞાની અંતર વ્યાપક થઈ અંતર વ્યાપક થઈ બહિ:સ્થ પરબનો પરિણામ ન ગ્રહે, ન પરિણામે, ન ઉપજે જીવનો પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ નથી ૫૦૧-૧૦૩ ૫૦૦, સમયસાર ગાથા-૭૭ સ્વપરિણામને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? તો કે - સ્વ પરિણામને જાણતા જીવનો પુદ્દગલ કર્મ સાથે કર્તૃકર્મ ભાવ નથી પ્રાપ્ય, પરિણામ કર્મના ત્રણ તબક્કા વિકાર્ય, નિર્વર્ય વ્યાપ્ય લક્ષણ આત્મપરિણામ કર્મ : અંતર વ્યાપક પણે આત્મા કર્તા | ૫૨૨. શાની બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને ગ્રહતો નથી, પરિણમતો નથી, ઉપજતો નથી ૫૦૪, સમયસાર ગાથા-૭૮ ૫૦૪-૫૦૬ પુદ્ગલ કર્મલને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? - પુદ્ગલ કર્મફળને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્ણા કર્મભાવ નથી ૫૦૭, સમયસાર ગાથા-૭૯ ૫૧૦, સમયસાર કળશ-૫૦ ૫૦૭-૫૦૯ જીવ પરિણામને, સ્વ પરિણામને અને સ્વ પરિણામ ફલને નહિ જાણતા પુદ્ગલ દ્રવ્યનો જીવની સાથે કર્તાકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? તો કે જીવ પરિણામ આદિને નહિ જાણતા પુદ્ગલ દ્રવ્યનો જીવ સાથે કર્મ ભાવ નથી. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ ? ૫૧૦-૫૧૧ ૫૧૨-૫૧૬ વિજ્ઞાનાર્શિપ્ન પ્રકાશે ત્યાં લગી કન્નૂકર્મ મમતિ ભાસેઃ ભેદ જ્ઞાનની કરવત સમયસાર ગાથા-૮૦-૮૨ જીવ પરિણામ અને પુદ્ગલ પરિણામનું અન્યોન્ય નિમિત્તમાત્રપણે છેઃ તથાપિ તે બેનો કર્તા કર્મ નથી. જીવ પરિણામ પુદ્ગલ પરિણામનું પરસ્પર નિમિત્ત માત્રપર્ણ પણ કર્તાકર્મ ભાવ નહિ; પરસ્પર નિમિત્તમાત્રી ભવનથી જ બન્નેયનો પરિણામ ભાવ જીવ સ્વભાવ વડે સ્વભાવનો કર્તા કદાચિત્, પણ પુદ્ગલ ભાવોનો તો કદી પણ નહિ. ‘જીવ નવિ પુગ્ગલી, નૈવ પુગ્ગલ સદા શ્રી પુદ્ગલાધાર નિવ તાસ રંગી.' ઈ. દેવચંદ્રજી ૧૩૯ ૫૧૭, સમયસાર ગાથા-૮૩ ૫૧૭-૫૨૧ તેથી આ સ્થિત છે કે જીવનો સ્વપરિણામો જ સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવઃ નિશ્ચયથી જીવનો સ્વપરિણામો સાથે જ કર્તા કર્મભાવ અને ભોક્તા ભોગ્યભાવ ઉત્તરંગ-નિસ્તરંગ સમુદ્રનું દાંત : દાિિતક સસંસાર નિઃસંસાર સમયસાર ગાથા-૮૪ અજ્ઞાની વ્યવહાર : બહિર્ વ્યાપ્યવ્યાપકભાવથી કળશ કર્તા કુંભકાર, તેમ પુદ્ગલ કર્મ કર્તા જીવ અંતર્ વ્યાવ્યાપક ભાવથી મૃત્તિકા કળશ કર્તા : બહિર્ વ્યાપ્ય વ્યાપક ભાવથી કુંભકાર કળશ ક જીવ ૫૨૨-૫૨૬ અંતર્ વ્યાખવ્યાપક ભાવથી પુદ્ગલ કર્મ કર્તા : બહિર્ વ્યાપ્યવ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે પુદ્ગલ કર્મ અજ્ઞાનને લીધે જવ કર્તા-ભોક્તા જીવ કર્તા ૫૨૭, સમયસાર ગાથા-૮૫ - આ અંગે ઉપાદાન નિમિત્તની સમ્યક્ તત્ત્વમીમાંસા કરતા અને અપૂર્વ પુરુષાર્થ જાગૃતિ પ્રેરતા શ્રીમદ્ રાજચંદ્રના ટંકોત્કીર્ણ વચનામૃત (જુઓ : શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા) ક્રિયા પરિણામથી ભિન્ન નથી : ૫૨૭-૫૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પરિણામ પરિણામીથી ભિન્ન નથી દર્શત સ્વ-પર બે ક્રિયાની અભિન્નતાનો - પ્રસંગઃ સ્વ વિભાવમાંથી આત્મભાવ વ્યાવૃત કરે અને શુદ્ધ - પર વિભાગ અસ્તમન : અનેકાત્મક એક : ચેતનનો જ અનુભવ કરે. સર્વજ્ઞ અવમત ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો - પ૩૦. સમયસાર ગાથા-૮૬ ૫૩-૫૩૫ શ્રી દેવચંદ્રજી” બે ક્રિયાનો અનુભાવી મિથ્યાષ્ટિ કયા | ૫૪૮. સમયસાર ગાથા-૮૮ ૫૪૮-૫૪૯ કારણથી ? અજીવ મિથ્યાદર્શનાદિ પુદ્ગલ કર્મ : દ્વિ ક્રિયાવાદીઓ મિથ્યાષ્ટિઓ એ સિદ્ધાંત જીવ મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામ વિકાર કુંભકાર કલશાનુકલ આત્મ વ્યાપાર કર્મનો કર્તાઃ | ૫૫૦. સમયસાર ગાથા-૮૯ ૫૫-૫૫૪ પણ અહંકાર છતાં કુંભકાર કલશ કર્મનો કર્તા અનાદિ વસ્તૂરભૂત મોહના યુક્તપણાને લીધે નહિ ચૈતન્યનો ત્રિવિધ પરિણામ વિકાર આત્મા અજ્ઞાનને લીધે આત્મપરિણામનો કર્તાઃ સ્વરસથી જ સમસ્ત વસ્તુનું સ્વભાવભૂત પણ અહંકાર છતાં અજ્ઞાની આત્મા સ્વરૂપ પરિણામ સમર્થપણું ઉપાધિ યોગે સ્ફટિકનો ત્રિવિધ સ્વચ્છા વિકાર પુદ્ગલ પરિણામ કર્મનો કર્તા નહિ. ભેદાભ્યાસ ભાવના : મોહરૂપ ૫૩. સમયસાર કળશ-૫૧-૫૪ ૫૩-૫૩૯ પરભાવ-વિભાવથી પરિણામ કર્મ પરિણતિ ક્રિયા: પરિણામી કર્તા ઉપયોગની ભિન્નતા જીવ દ્રવ્ય-પરિણામી પરિણતિ પરિણામ ૫૫૫. સમયસાર ગાથા-૯૦ ૫૫૫-૫૫૭. પુદ્ગલ દ્રવ્ય પરિણામી પરિણતિ પરિણામ આત્માનું ત્રિવિધ પરિણામવિકારનું કર્તાપણું એક પરિનામ કે ન કરતા દરબ દોય' ઈ. શુદ્ધ નિરંજન ચિન્માત્ર ભાવ અશુદ્ધ સાંજન એ બનારસદાસજીના રહસ્યભૂત કાવ્યના પરમ ત્રિવિધ થઈ અજ્ઞાની બની કર્તા બને પરમાર્થને શ્રીમદ્ રાજચંદ્રજીએ અમર અમૃત| પપ૮. સમયસાર ગાથા-૯૧ ૫૫૮-૫૬૧ શબ્દોમાં પ્રકાશયો છે. (જુઓ : શ્રીમદ્ રાજચંદ્ર આત્મા જે ભાવ કરે છે, તે ભાવનો કર્તા અં. ૩૧૦). હોય છે.” ઈ. ૫૪૧, સમયસાર કળશ-૫૫ ૫૪૧-૫૪૨ સાધકનું દૃષ્યત : તે ધ્યાન ભાવન્ત સતે, જીવનો અહંભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત તેના નિમિત્તે સ્વયમેવ વિષ ઉતાર આદિ. થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના અજ્ઞાનને લીધે આત્મા મિથ્યાદર્શનાદિ પ્રકાશી છે. ઈ.' - શ્રીમદ્ રાજચંદ્ર અ. ૪૯૩ ભાવકત્ત સતે, તેના નિમિત્તે પુલનો આ સંસારથી જ “હું પરને કરું' એવું દુર્વાર સ્વયમેવ મોહાદિ કર્મ પરિણામ મહાલંકાર રૂપ તમસ અહીં મોહીઓનું તાત્પર્ય : અજ્ઞાન-ભાવકર્મ-દ્રવ્યકર્મ જોરશોરથી દોડે છે. | ૫૨. સમયસાર ગાથા-૯૨ ૫૬૨-૫૬૫ ૫૪૩. સમયસાર કળશ-૫૬ ૫૪૩ તાત્પર્ય : અજ્ઞાનથી જ કર્મ પ્રભવે છે આત્મભાવ જ કરે આતમા, પર સદા શીત-ઉષ્ણવ, રાગદ્વેષાદિ પુદ્ગલ પરિણામ પરભાવજી.' - (અમૃત પદ) અવસ્થાનું અને તથાવિધ અનુભવનું ભિન્નપણું ૫૪૪. સમયસાર ગાથા-૮૭ ૫૪૪-૫૪૭ અજ્ઞાનને લીધે અજ્ઞાન સતે એકત્વ અધ્યાસથી મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈ. ભાવો અજ્ઞાની રાગાદિ કર્મનો કર્તા અજીવથી ભાવવામાં આવતાં અજીવ જ : પદદ. સમયસાર ગાથા-૯૩ ૫૬-૫૭૦ મયૂર દેણંત “પરને આત્મા નહિ કરતો અને આત્માને પણ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈ. ભાવો પર નહિ કરતો એવો તે જ્ઞાનમય જીવ કર્મનો જીવથી ભાવવામાં આવતાં જીવ જ ઃ દર્પણ | અકારક (અકર્તા હોય છે' ૧૪૦ Page #144 -------------------------------------------------------------------------- ________________ ર કર્તા શાન થકી કર્મ પ્રભવતું નથી ૫૮. સમયસાર કલશ-૫૮ ૫૮૯-૫૯૧ સમયસાર ગાથા-૯૪ ૫૭૧-૫૭૩ અજ્ઞાનની ભારોભાર નિંદા કરતો સમયસાર અજ્ઞાન થકી કર્મ કેવી રીતે પ્રભવે (જન્મ) છે? કલશ પ્રકાશે છે જોય-જ્ઞાયક ભાવ અવિવેકથી કર્મ પ્રભવતી મહા પરમાર્થ કવીશ્વર અમૃતચંદ્રજી સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા અન્યોક્તિથી જીવોની આ નિદ્રા ઉડાડે છે. શ્રીમદ્ રાજચંદ્રજીના આત્માનુભવ સિદ્ધ સમયસાર કલશ-૫૯ ૧૯૨૫૯૩ જ્ઞાની હંસને શાનજન્ય વિવેક થકી જ ટંકોત્કીર્ણ વચનામૃત અકર્તાપણું - કેવલ જ્ઞાતુવ્યપણું જ હોય છે ૫૭૪. સમયસાર ગાથા-૯૫ પ૭૪-૫૭૬ એમ પ્રકાશતો સમયસાર કલશ સંગીત કરે છે. ત્રિવિધ આ ઉપયોગ ધમદિરૂપ આત્મવિકલ્પ અમૃતચંદ્રજી મહાકવિએ આ અને પછીના કરે છે, તે ઉપયોગરૂપ સમયસાર કળશમાં જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા આત્મભાવનો કર્તા હોય છે. શેય-જ્ઞાયક ભાવ કરી છે. અવિવેકથી કર્મ પ્રભવતી વૈજ્ઞાનિક પ્રક્રિયા પ૯૪. સમયસાર કળશ- ૦ ૫૯૪-૫૯૫ હું ધર્મ છું આત્મ વિકલ્પજન્ય ભ્રાંતિથી જ્ઞાનની મુક્તકંઠે પ્રસ્તુતિ કરતો અમૃત આત્મ સોપાધિ ચૈતન્ય પરિણામરૂપ સમયસાર કળશ અમૃતચંદ્રજી લલકારે છે આત્મભાવનો ૫૯૬, સમયસાર કળશ-૧ ૫૭૭. સમયસાર ગાથા-૯૬ ૫૭૭-૫૮૧ આત્મા આત્મભાવનો જ કર્તા - પરભાવનો એમ મંદબુદ્ધિ અજ્ઞાન ભાવે કરીને પરદ્રવ્યોને નહિ જ એમ ઉદ્ઘોષતો સમયસાર કળશ આત્મા કરે છે અને આત્માને પણ પર કરે છે.' પ્રકાશે. સવિકાર-સોપાધિ કૃત ચૈતન્ય પરિણામતાથી| પ૭. સમયસાર કળશ-દ૨ ૫૯૭ અજ્ઞાનથી તથાવિધ આત્મભાવનો કર્તા : આત્મા પરભાવનો કર્તા માનવો તે તો કિર્તુત્વ મૂલ અજ્ઞાન વ્યવહારીઓનો મોહ છે એમ સૂચવતો ભૂતાવિષ્ટનું દાંત - અજ્ઞાનને લીધે જ ઉત્થાનિકા સમયસાર કળશ કહે છે. ક્રોધાદિ વિભાવ ભાવોનો કર્તા 'आत्मा ज्ञानं स्वयं ज्ञानं, ज्ञानादन्यत् करोति किं' મહિષ ધ્યાનાવિષ્ટ દાંત : અજ્ઞાનને લીધે જ | ૨૯૮. સમયસાર ગાથા-૯૮ ૫૯૮-૫૯૯ શેય-જ્ઞાયક એવા પર-આત્મને એક કરતો જેમ આત્મા આત્મવિકલ્પ અને આત્મવ્યાપાર આત્મા તથાવિધ વિભાવનો કર્તા વડે પરદ્રવ્યાત્મક બહિરૂ કર્મ કરતો પ્રતિભાસે ૫૮૨. સમયસાર ગાથા-૯૭. ૫૮૨-૫૮૬ છે તેમ ક્રોધાદિ પરદ્રવ્યાત્મક અંતઃ કર્મ કરે છે - આથી જ (અજ્ઞાનથી જ) તે આત્મા નિશ્ચય અવિશેષ માટે એમ વ્યવહારીઓનો વ્યામોહ છે. વિદોથી ક7 પરિકથિત છે, એમ નિશ્ચયથી જે ૬૦૦-૬૦૧ જાણે છે તે સર્વ કર્તૃત્વ મૂકે છે.” આત્મા વ્યાપ્ય - વ્યાપક ભાવથી પરદ્રવ્યાત્મક જ્ઞાન થકી કર્તુત્વ નહિ : અજ્ઞાનજન્ય કર્મનો કર્તા છે નહિ. કપણાનો સાંગોપાંગ વૈજ્ઞાનિક અનુક્રમ આત્મા પરદ્રવ્યાત્મક કર્મ કરે તો તન્મય થાયઃ વિધિ. શ્રીમદ્ રાજચંદ્રજીના તેમના પરમ સખા અને તન્મય થાય તો દ્રવ્ય-ઉચ્છેદ આપત્તિ સૌભાગ્ય પરમાર્થ પરમ પત્રોમાં સહજ | ૨૦૨. સમયસાર ગાથા-૧૦૦ ૬૦૨-૬૦૪ અનુભવોગાર છે કે - “ચિત્ત ઉદાસ રહે છે.' આત્મા નિમિત્ત - નૈમિત્તિક ભાવે પણ ઈત્યાદિ. પદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ ? ૫૮૭. સમયસાર કલશ-૫૭ ૫૮૭-૫૮૮ નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરે તો નિત્ય અજ્ઞાનથી જ કર્તાપણું હોય છે એ અદ્ભુત કત્વનો પ્રસંગ અન્યોક્તિથી દર્શાવતો સમયસાર કલશ | દ૦૫. સમયસાર ગાથા-૧૦૧ ૦૫-૦૭ પ્રકાશે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય : તટસ્થ છે. | ૧૪૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ગોરસ-અધ્યક્ષનું દેયંત પ્રત્યયો ગોરસાધ્યક્ષ જેમ દર્શનને વ્યાપી દેખે છે : તેમ | ફ૩૧. સમયસાર ગાથા-૧૧૩-૧૧૫ ૩૧-૬૩૩ જ્ઞાની જ્ઞાનને વ્યાપીને જાણે જ છે. જીવ -પ્રત્યયનું એકત્વ નથી ૬૦૮. સમયસાર ગાથા-૧૦૨ ૬૦૮-૧૦ અન્ય ઉપયોગાત્મા જીવ : અન્ય જડ સ્વભાવ અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય ક્રોધઃ જેમ ઉપયોગાત્મા જીવ અન્ય છે તેમ ૧૧. સમયસાર ગાથા-૧૦૩ ૧૧-૬૧૩. પ્રત્યય-નોકર્મ-કર્મ પણ અનન્ય જડ સ્વભાવ પર ભાવ કોઈથી પણ કરવો શક્ય નથી. અન્ય દ્રવ્યાંતર ગુણોતર અસંક્રમ : વસ્તસીમા અભેદ્ય) ૩૪. સમયસાર ગાથા-૧૧-૧૨૦ ૬૩૪-૬૩૭ ૧૪. સમયસાર ગાથા-૧૦૪ ૧૪-૧૬ હવે પુદ્ગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સાધે એથી કરીને નિશ્ચયથી આત્મા કર્મોનો અકર્તા | છે - સાંખ્યમતાનુયાયી શિષ્ય પ્રતિઃ પુગલ સ્થિત દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું આત્મા પુદ્ગલમય કર્મનો અકર્તા ૩૮. સમયસાર કળશ-૪ ૩૮ ૧૭. સમયસાર ગાથા-૧૦૫ ૧૭-૧૮ નિશ્ચયથી પુદ્ગલની સ્વભાવભૂત પરિણામ અન્ય તો ઉપચાર શક્તિ “અવિના સ્થિત” ૧૯. સમયસાર ગાથા-૧૦ ૩૯. સમયસાર ગાથા-૧૨૧-૧૨૫ ૩૯-૪૪૨ ૬૧૯-૬૨૦ યોદ્ધાનું દૃષ્ટાંત : આત્માથી “જ્ઞાનાવરણાદિ કર્મ જીવનું પરિણામિપણું સાધે છેઃ જીવ પરિણામ કરાયું એવો ઉપચાર છે, નહિ કે પરમાર્થ સ્વભાવી સ્વયમેવ ભલે હો ! ૨૧. સમયસાર ગાથા-૧૦૭ ૬૨૧-૬૨૩ તેમ સતે, ગરુડ ધ્યાન પરિસત સાધક ગરુડઃ આત્મા પુદ્ગલ દ્રવ્યને ઉપાવે છે, કરે છે, અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત ઉપયોગ, તે બાંધે છે, પરિણાવે છે અને રહે છે - આ જ સ્વયે ક્રોધાદિ વ્યવહારનું વક્તવ્ય છે. ૬૪૩. સમયસાર કળશ-૫ ૬૪૩ ૨૪. સમયસાર ગાથા-૧૦૮ ૨૪-૨૫ નિશ્ચયથી જીવની “સ્વભાવભૂત પરિણામ શક્તિ જેમ રાજ વ્યવહારથી દોષ-ગુણનો ઉત્પાદક ‘નિરંતરાયા સ્થિતા ' એમ કહેવાયો છે, તેમ જીવ વ્યવહારથી તે સ્થિત સતે, તે (જીવ) જે ભાવ સ્વનો દ્રવ્ય-ગુણનો ઉત્પાદક કહ્યો છે. (પોતાનો-આત્માનો) કરે છે, તેનો જ કર્તા હોય. ૨૬. સમયસાર કળશ-૩ ૨૬. ૬૪૪. સમયસાર ગાથા-૧૨૬ ૬૪૪-૪૬ જીવ જે પુદગલ કર્મ કરતો નથી જ તો પછી “જે ભાવ આત્મા કરે છે, તે કર્મનો તે કર્તા હોય છે. તે કોણ કરે છે ? એવી અભિશંકાથી જ તીવ્ર જ્ઞાનીનો તે ભાવ જ્ઞાનમય અને અજ્ઞાનીનો વેગી મોહના નિબહણાર્થે આ સ્કુટપણે પુદગલ અજ્ઞાનમય હોય છે. કર્મ કર્તૃ સંકીર્તવામાં આવે છે, તે શ્રવણ આત્મા આત્મભાવ કર્તાનો આત્મા જે જ કરો !' ભાવ આત્માનો કરે છે, તેનો તે કર્તા. ૬૨૭. સમયસાર ગાથા-૧૦૯-૧૧૨ દ૨૭-૩૦ જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ : પુદ્ગલ કર્મનું પુદ્ગલ દ્રવ્ય જ એ કર્ણ અથવા પરસ્પર વિવેક: વિવિક્ત “આત્મખ્યાતિપણુંઃ તે પુદ્ગલ દ્રવ્યના જ વિશેષ રૂપ અજ્ઞાનીનો અજ્ઞાનમય ભાવ : સ્વ પર મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ એ સામાન્ય અવિવેક, આત્મખ્યાતિ પ્રત્યસ્તમન પ્રત્યયો' પુદ્ગલ કર્મના ચાર કર્તાઓ છેઃ ૬૪૭. સમયસાર ગાથા-૧૨૭ ૬૪૭-૫૧ અથવા આ ચાર મૂલ સામાન્ય પ્રત્યયોના અજ્ઞાની-શાનીના કર્મકર્તા-અકર્તાપણાની ઉત્તર ભેદરૂપ તેર પ્રત્યયો મિશ્રાદેષ્ટિ અમૃતચંદ્રજીએ દાખવેલી અદ્ભુત વૈજ્ઞાનિક ગુણસ્થાનકથી માંડીને સયોગ કેવલી ગુણસ્થાનક પર્યત તેના તેર અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય જઃ અજ્ઞાનીના પ્રક્રિયા ૧૪૨ Page #146 -------------------------------------------------------------------------- ________________ કર્મકર્તાપણાની તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા શાનીનો સ્પષ્ટ છે ? એમ નવિભાગથી કહે છે જ્ઞાનમય જ ભાવઃ જ્ઞાનીના કર્મ-અકર્તાપણાની વ્યવહારથી કર્મ બદ્ધ બદ્ધસ્પષ્ટ : નિશ્ચયથી તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયા અબદ્ધસ્કૃષ્ટ ૫૨. સમયસાર કળશ-દદ ૫૨ ૬૭૪. સમયસાર ગાથા-૧૪૨ ૬૭૪-૭૭ શાનીનો ભાવ જ્ઞાનમય જ અને અજ્ઞાન જીવમાં કર્મ બદ્ધ ? અબદ્ધ નયપક્ષ : અજ્ઞાનીનો અજ્ઞાનમય જ કેમ ? નીચેની પક્ષાતિક્રાંત સમયસાર ગાથાનો ભાવ સૂચવતો ઉત્થાનિકા કળશ કહે છે. વિકલ્પ-નયપક્ષ અતિક્રામે તે નિર્વિકલ્પ ૫૩. સમયસાર ગાથા-૧૨૮-૧૨૯૫૩-૫૫ સમયસાર થાય શાનીનો ભાવ જ્ઞાનમય જ કેમ ? નયપલ અતિક્રામે પણ તે વિકલ્પ અતિક્રામતો અશાનીનો અજ્ઞાનમય જ કેમ ? અજ્ઞાનીના નથી સર્વભાવ અજ્ઞાનમય : જ્ઞાનીના સર્વ ભાવ નય પક્ષ અતિક્રામે તે વિકલ્પ અતિક્રમે : જ્ઞાનમય વિકલ્પ અતિક્રામે તે સમયસાર વિદે 'कारणानुविधायिनि कार्याणि' 'जावइया वयणवहा तावइया णयवाया' કારણ અનુવિધાયિ કાર્ય અમૃતચંદ્રજીએ કરાવેલી “અમૃત' ૫૬. સમયસાર કળશ- ૭ ૬૫૬ નયપક્ષ સંન્યાસ ભાવના શાનીના સર્વે ભાવો “જ્ઞાન નિવૃત્ત' :| દ૯૦. સમયસાર ગાથા-૧૪૩ દ૯-૬૯૫ અજ્ઞાનીના સર્વે ભાવ “અજ્ઞાન નિવૃત્ત' પક્ષીતિક્રાંતનું સ્વરૂપ ૫૭. સમયસાર ગાથા-૧૩૧૩૧ ૫૭-૬૬૦ ભગવાન કેવલી જેમ આત્મજ્ઞાનીને નયપક્ષ સુવર્ણમય ભાવથી કુંડલાદિ : લોહમય ભાવથી અપરિગ્રહ કડા આદિ : કાર્યોનું કારણાનુવિધાયિપણું સાક્ષાતુ વિજ્ઞાનઘન કેવલી ભગવાન ‘હારનુવિધાયિત્વાત્ વાળri' : આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ જતિ અનુલ્લંઘન અનુભવોગાર જ્ઞાની જ્ઞાનમંડલ ન ઉલ્લંઘે : અજ્ઞાની | દ૯. સમયસાર કળશ-૯૨ દ૯૬-૯૭ અજ્ઞાનમંડલ સમસ્ત બંધ પદ્ધતિ ફગાવી હું સમયસાર s૬૧. સમયસાર કળશ-૬૮ અનુભવું છું એવા ભાવનો સમયસાર કળશ અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને પ્રકાશે વ્યાપીને દ્રવ્યકર્મના નિમિત્ત એવા ભાવોની | દ૯૮, સમયસાર કળશ-૧૪૪ દ૯૮-૭૦૨ હેતુતા પામે છે. પક્ષાતિક્રાંત જ સમયસાર એમ અવસ્થિત રહે છે. સમયસાર ગાથા-૧૩૨-૧૩૬ ૬૬૨ “આ (એક આત્મા જ) સમ્યગુદર્શન-શાન એ કેવલ વ્યપદેશ (નામ નિર્દેશ) લહે છે. સર્વ અતત્ત્વોપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વદમાન નયપક્ષથી રહિત એવો જે કહેવામાં આવ્યો, અજ્ઞાનોદય તે સમયસાર તત્ત્વ અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વદમાન અમૃતચંદ્રાચાર્યએ સમયસાર - આત્મખ્યાતિ મિથ્યાત્વોદય પ્રાપ્તિની વિધિની અદ્દભુત રહસ્ય ચાવી દ૬૮. સમયસાર ગાથા-૧૩૭-૧૩૮ ૬૬૮-૬૯ (master-key) દર્શાવી છે. તેનો પુદ્ગલ દ્રવ્યથી પૃથગુભૂત જ જીવનો પરિણામ આશયાર્થ આ પ્રકારે - ૬૭૦. સમયસાર ગાથા-૧૩૯-૧૪૦ ૭૦ અત્ર તે આત્માનુભૂતિથી અનુભવાતો જીવથી પૃથગુભૂત પુગલ દ્રવ્યનો પરિણામ સમયસાર તે કેવો અનુભવે છે ? તેમાં ૬૭૨. સમયસાર ગાથા-૧૪૧ ૬૭૨-૭૩ અગ્યાર મુદા છે. કર્મ આત્મામાં શું બદ્ધસ્કૃષ્ટ છે ? શું અબદ્ધ એવા એકાદશ અંગભૂત ગુણનિષ્પન્ન ઉલ્લંઘે દ૬૧ છે. ૬૬૨, - ઈ. ૧૪૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ વિશેષણસંપન્ન યથાર્થનામા 'સમયસાર'ને શુદ્ધ આત્માને આત્મા સ્વ સંવેદનથી સંવેદે છે. અને આવા દ્વાદશાંગીના સારભૂત ઉક્ત એકાદશ ગુન્નસંપન્ન સમયસારને વેદતો જ - અનુભવતો જ આત્મા ‘સમ્યક્ દેખાય છે જણાય છે.' વિજ્ઞાનયન પરમાત્માનું સમયસર विंदनेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च ।' ૭૦૩-૭૦૪ ૭૦૩. સમયસાર કળશ-૯૩ સમયસાર : આત્મખ્યાતિ અમૃતચંદ્રજી નિર્વિકલ્પ ભાવથી અનુભવાતા આ સમયસાર પુરાણ પુરુષનું ઉત્કીર્તન કરે છે વિજ્ઞાનૈકરસ ભગવાન્ પુણ્ય પુરાણ પુરુષ' - 'विज्ञानेकरसः एष भगवान् पुण्यः पुराणः पुमान् ।' આ વિજ્ઞાનૈકરસ ભગવાન્ સમયસાર પુરાણ પુરુષનો જીવનમાં સાક્ષાત્ આત્યંતિક અનુભવ કરનારા પરમ આત્મદા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોદ્ગાર છે કે - “એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. ઈ. (શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૫૫) ૭૦૫. સમયસાર કળશ-૯૪ · ૭૦૫-૭૦૬ નિર્વિકલ્પ આત્મામાં આગત આત્માની આત્મામાં જ ગતાનુગતતા પ્રકાશતો સમયસાર કળશ અમૃતચંદ્રજી લલકારે છે ‘કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી' શ્રીમદ્ રાજચંદ્રજ તેમ - આ આત્મા પણ નિજ ઓઘમાં’ - નિજ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ પ્રવાહમાં ભળી ગયા પછી તેમાં જસદાને માટે શાકાતપણે ગમન : ૭૦૭. સમયસાર કળશ-૯૫ અનુગમન કર્યા કરે છે 'आत्मन्येव सदा गतानुगतामायात्यं तोयवत् ।' ૭૦૮. સમયસાર કળશ-૯૬ ૭૧૭. ૭૦૭ સવિકલ્પનું કર્તૃ-કર્મત્વ નાશતું નથી એવું તત્ત્વ રહસ્ય દાખવતો સમયસાર કળશ અમૃતચંદ્રજી પ્રકાશે છે. ૭૧૦, સમયસાર કળશ-૯૭ 卐 ૭૦૮-૭૦૯ કરે છે તે જાણતો નથી - જાણે છે તે કરતો નથી, એવી અદ્ભુત શબ્દ-અર્થ-તત્ત્વચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ૨હસ્ય પ્રકાશતો સમયસાર કળશ અમૃતચંદ્રજી સંગીત કરે છે. ૭૧૨. સમયસાર કળશ-૯૮ ૧૪૪ - ૭૧૦-૭૧૧ કર્મમાં જ્ઞાન નથી ને જ્ઞાનમાં કર્મ નથી શબ્દ-અર્થ ચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિ દાખવતો સમયસાર કળશ અમૃતચંદ્રજી પ્રકાશે છે. ૭૧૪. સમયસાર કળશ-૯૯ ૭૧૨-૭૧૩ કર્તા કર્મમાં નથી, કર્મ કર્તામાં નથી ઈ. છતાં મોહ શો ? એક અપૂર્વ શબ્દ-અર્ધ તત્ત્વ ચમત્કૃતિથી અદ્ભુત તત્ત્વચમત્કૃતિ દર્શાવતો સમયસાર કળશ અમૃતચંદ્રજી લલકારે છે. ૭૧૪-૭૧૫ જ્ઞાન જ્ઞાન થાય ને પુદ્ગલ પુદ્ગલ થાય તેમ આ કેવલ જ્ઞાન જ્યોતિ ઝળહળે છે એવા ભાવનો આ અમૃત સમયસાર કળશ અમૃતચંદ્રજી અપૂર્વ આત્મભાવોલ્લાસથી લલકારે છે. અમૃત પદ ॥ इति कर्तृकर्मप्ररूपकः द्वितीयः अंकः ॥ ૭૧૭-૮૬૩ Page #148 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ. ૩૯ ૬૧ ૨૩૮ ૪૦૩ ૪૩૮ ૪૪૦ ૪૬૦ ૪૬૯ ૪૭૦ ૪૮૩ ૪૯૭ ૫૦૩ ૫૨૧ ૫૩૫ ૫૩૭ ૫૩૮ ૫૩૯ ૫૪૭ ૫૪૯ ૫૫૩ ૫૫૪ ૫૬૫ ૬૦૩ ૬૧૩ ૬૨૦ ૬૨૫ ૬૩૦ ૬૩૭ ૬૪૨ ૬૪૬ ૬૪૯ ૬૫૦ સમયસાર પહેલા ભાગની - બીજા ભાગની આકૃતિની યાદી જીવાજીવ અધિકાર ૬૬૬ ૭૦૯ ૭૧૧ ૭૧૩ પૃ. પુણ્ય-પાપ ૭૨ ૭૩ ૭૮ ૮૧ ૮૨ ૮૪ ८७ ૯૧ ૯૩ ૯૩ ૯૪ આસવ 62 ૧૦૨ ૧૦૫ ૧૦૫ ૧૦૯ ૧૦૯ ૧૧૧ ૧૧૩ ૧૧૪ ૧૧૫ ૧૧૬ ૧૧૮ ૧૨૦ ૧૨૨ ૧૨૫ ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૨ ૧૪૩ ૧૪૪. ૧૪૬ સંવર ૧૫૦ ૧૬૦ ૧૬૨ ૧૬૬ ૧૬૯ ૧૭૬ ૧૮૩ . ૧૮૬ ૧૮૮ પૂ. નિર્જરા ૧૮૯ ૨૦૧ ૨૦૨ ૨૨૨ ૨૨૭ ૨૨૮ ૨૩૦ ૨૩૩ ૨૪૦ ૨૪૯ ૨૫૧ ૨૫૩ ૨૬૦ ૨૬૨ ૧૪૫ ૨૬૭ ૨૬૯ ૨૭૪ ૨૮૩ ૨૦૮ બંધ : મોક્ષ ૨૯૮ ૩૯૭ ૪૧૯ ૪૨૨ ૪૨૫ ૪૬૮ ૪૭૨ પુ. અધિકાર ૫૬૪ ૫૭૦ ૫૭૨ ૫૭૫ ૫૮૧ ૫૧ ૫૮૫ ૬૦૨ ૬૦૯ ૬૭૩ ૬૭૪ ૬૮૦ ૭૪૫ ૭૪૮ ૭૬૨ ૭૮૮ સર્વવિદ્ધાન Page #149 -------------------------------------------------------------------------- ________________ સમયસાર ઃ આત્મખ્યાતિ આ ગ્રંથમાં અવતરણ લીધેલા ગ્રંથોની સૂચિ (Bibligraphy) ગ્રંથ ગ્રંથકર્તા ગ્રંથ ગ્રંથકર્તા અધ્યાત્મસાર શ્રી યશોવિજયજી મોક્ષમાળા (બાલાધબોધ) શ્રીમદ્ રાજચંદ્ર અધ્યાત્મોપનિષદ્ શ્રી યશોવિજયજી યોગદૃષ્ટિ સમુચ્ચય શ્રી હરિભદ્રાચાર્ય અધ્યાત્મ રાજચંદ્ર' ડૉ. ભગવાનદાસ યોગદૃષ્ટિ સમુચ્ચય ટીકા ડૉ. ભગવાનદાસ અધ્યાત્મ ગીતા શ્રી દેવચંદ્રજી (બૃહતુ ટીકા સુમનોનંદની). આવશ્યક નિર્યુક્તિ શ્રી ભદ્રબાહુ સ્વામી યોગદ્રષ્ટિ સઝાય શ્રી યશોવિજયજી આત્મખ્યાતિ' ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્ય યોગદ્રષ્ટિ કળશ કાવ્ય ડૉ. ભગવાનદાસ આનંદઘન પદ શ્રી આનંદઘનજી યોગબિન્દુ શ્રી હરિભદ્રાચાર્ય આચારાંગ સૂત્ર જિનાગમ લલિત વિસ્તરા શ્રી હરિભદ્રાચાર્ય આત્મસિદ્ધિ શાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્ર લલિતવિસ્તરા ટીકા અધ્યાત્મ કમલ મારૂંક શ્રી રાજમલ્લજી (ચિદુ હેમ-વિશોધિની ટીકા) ડૉ. ભગવાનદાસ લઘુતત્ત્વ સ્ફોટ શ્રી દેવસેનાચાર્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય આરાધના સાર શાંતસુધારસ શ્રી દીપચંદ્રજી શ્રી વિનયવિજયજી આત્માવલોકન શાંતસુધારસ વિવેચન જિનાગમ શ્રી મનસુખભાઈ ઉત્તરાધ્યયન સૂત્ર કિરચંદ્ર મહેતા આનંદઘન ચોવીશી શ્રી આનંદઘન કાર્તક્ય અનુપ્રેક્ષા શ્રી કાર્તિક્ય સ્વામી શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત શ્રીમદ્ રાજચંદ્ર શ્રીમદ્ રાજચંદ્રની “જીવન રેખા' શ્રી મનસુખભાઈ કઠોપનિષદ્ આર્ષ કિરતચંદ્ર મહેતા ગોમસાર નેમિચંદ્ર શાસ્ત્રવાર્તા સમુચ્ચય શ્રી હરિભદ્રાચાર્ય સિદ્ધાંતચક્રવર્તી રાજ' જ્યોતિ મહાભાષ્ય ડૉ. ભગવાનદાસ ગીતા શ્રી કૃષ્ણ પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શ્રી અમૃતચંદ્રાચાર્ય ચિદાનંદ પદ શ્રી ચિદાનંદજી સમયસાર શ્રી કુંદકુંદાચાર્ય તત્ત્વાર્થ સાર શ્રી અમૃતચંદ્રાચાર્ય આત્મખ્યાતિ' ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્ય તત્ત્વાર્થ સૂત્ર શ્રી ઉમાસ્વામી પદ્મનંદિ પંચવિશતિ શ્રી પાનંદિ આચાર્ય દ્વા.તા. ત્રિશિકા શ્રી યશોવિજયજી સમયસાર નાટક શ્રી બનારસીદાસજી દેવચંદ્ર ચોવીશી શ્રી દેવચંદ્રજી સમાધિ શતક શ્રી પૂજ્યપાદાચાર્ય ધર્મ બિન્દુ શ્રી હરિભદ્રાચાર્ય જ્ઞાનાર્ણવ શ્રી શુભચંદ્રાચાર્ય નિયમસાર શ્રી કુંદકુંદાચાર્ય સાડા ત્રણસો ગાથા સ્તવન શ્રી યશોવિજયજી પંચાસ્તિકાય શ્રી કુંદકુંદાચાર્ય વીતરાગ સ્તવ શ્રી હેમચંદ્રાચાર્ય પંચાસ્તિકાય ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્ય નય પ્રદીપ શ્રી યશોવિજયજી પંચાશક શ્રી હરિભદ્રાચાર્ય નય પ્રદીપ વિવેચન શ્રી મનસુખભાઈ પ્રવચનસાર શ્રી કુંદકુંદાચાર્ય કિરતુચંદ્ર મહેતા પ્રવચનસાર ટીકા સન્મતિ તર્ક શ્રી સિદ્ધસેન દિવાકર તાત્પર્ય વૃત્તિ) શ્રી અમૃતચંદ્રાચાર્ય યશોવિજય ચોવીશી શ્રી યશોવિજયજી પંચાધ્યામી શ્રી રાજમલજી અન્ય યોગવિચ્છેદ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા ડૉ. ભગવાનદાસ શ્રી દેવચંદ્રજીનો સુપ્રસિદ્ધ પત્ર ભાવનાબોધ શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાર્ગ પ્રકાશ શ્રી ટોડરમલજી ભાવપ્રાભૃત શ્રી કુંદકુંદાચાર્ય આત્માવલોકન શ્રી દીપચંદ્રજી ૧૪દ શ્રી Page #150 -------------------------------------------------------------------------- ________________ પહેલો ભાગ પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્ય પ્રણીત સમયસાર પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિ' ટીકાથી વ્યાખ્યાત આત્મખ્યાતિ' ઉપર ડૉ. ભગવાનદાસ કૃત અમૃત જ્યોતિ' મહાભાષ્ય અમૃત જ્યોતિ' મહાભાષ્ય કર્તા ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ.બી.બી.એસ. ગાથા કાવ્યાનુવાદ (સઝાય) : “આત્મખ્યાતિ’નો અક્ષરશઃ અનુવાદઃ ગાથા અને “આત્મખ્યાતિ’ ટીકાના ભાવોદ્ઘાટનરૂપ “આત્મભાવના' : સમયસાર કળશ પર સમશ્લોકી ઉપરાંત “અમૃત પદ' (સ્વરચિત) “અમૃત જ્યોતિ' મહાભાષ્ય (સળંગ વિસ્તૃત વિવેચન) : સમગ્ર સમસ્ત કૃતિ “ડૉ. ભગવાનદાસ કૃત ૧૪૭, Page #151 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્યકર્તાનું મંગલાચરણ જય દેવ આત્મ દેવ ! જય આત્મ ગુરુ ! જય આત્મધર્મ ! જય આત્મ ગુરુ !... જય આત્મ દેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, જ્ઞાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્રે, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, ‘આત્મખ્યાતિ’ જ્યોત્સ્ના વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંસ્કૃત, સ્થાપ્યા કળશો' દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મ પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્પાત્ર, દાસ ભગવાન ‘અમૃત જ્યોતિ'થી, વિવેચતો સત્ શાસ્ત્ર... જય. ૫ ૧૪૮ (ભગવાનદાસ) Page #152 -------------------------------------------------------------------------- ________________ પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્ય પ્રણીત - સમયસાર પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્ય વિરચિત આત્મખ્યાતિ ટીકાથી વ્યાખ્યાત આત્મખ્યાતિ ઉપર ડૉ. ભગવાનદાસ કૃત ‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્મખ્યાતિ'કર્તા અમૃતચંદ્રાચાર્યજીના મંગલ-પ્રતિજ્ઞાદિ સમયસાર શાસ્ત્રની ભગવતી “આત્મખ્યાતિ ટીકા પ્રારંભતાં આચાર્યચૂડામણિ ભગવતુ અમૃતચંદ્રાચાર્યજી પ્રથમ સમયસારની પરમ ભાવતુતિ રૂપ આ મંગલ કલશકાવ્ય પ્રકાશે છે - - (મનુષ્ટ) नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय, सर्वभावांतरच्छिदे ॥१॥ (સમશ્લોકી અનુવાદ) નમઃ સમયસારને, સ્વાનુભૂત્યા પ્રકાશતા; ભાવને ચિસ્વભાવીને, સૌ ભાવાંતર છેદતા. ૧ Page #153 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ* ૧ નમન હો સમયસાર પ્રતિ ! નમન હો સમયસાર પ્રતિ ! પ્રગટ સ્વાનુભૂતિ દ્વારાએ, રહ્યો પ્રકાશી જેહ અતિ... નમન હો. ૧ ચિત્ સ્વરૂપ છે સ્વભાવ જેનો, ભાવરૂપ જે વસ્તુ છતી, અન્ય સર્વ ભાવાંતર કેરો, પરિચ્છેદ જે કરે અતિ... નમન હો. ૨ આત્મખ્યાતિથી આત્મખ્યાત તે, અમૃતચંદ્રજી પરમમતિ, દાસ ભગવાન અમૃત પદ રચતો, નમન કરે છે નિત્ય પ્રતિ... નમન હો. ૩ અર્થ : નમસ્કાર હો સમયસારને ! – સ્વાનુભૂતિથી પ્રકાશતો એવો જે સર્વભાવાંતર છેદી (સર્વ અન્ય ભાવને જાણતો અથવા ભિન્ન કરતો) ચિત્ સ્વભાવ ભાવ છે. “અમૃત જ્યોતિ **મહાભાષ્ય “જે મહાત્માઓ અસંગ ચૈતન્યમાં લીન થયા, થાય છે અને થશે તેને નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી “અવિનાશી અવિકાર પરમરસ ધામ હૈ, સમાધાન સરવંગ સહજ અભિરામ હૈ, શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ અનાદિ અનંત હૈ, જગત શિરોમનિ સિદ્ધ સદા જયવંત હૈ.” - શ્રી બનારસીદાસજી “નમ: સમયસર' - નમસ્કાર હો સમયસારને ! એ મહામંત્ર રૂપ મંગલસૂત્રથી પરમર્ષિ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ આ “આત્મખ્યાતિ' ટીકાનું મંગલાચરણ કર્યું છે. પદે પદે જ્યાં આત્માની ખ્યાતિ (પ્રસિદ્ધિ-પ્રકૃષ્ટ સિદ્ધિ) કરી છે, એવી આ “આત્મખ્યાતિ’ ટીકા ખરેખર આત્મખ્યાતિ જ છે. આવી યથાર્થનામાં “આત્મખ્યાતિ' નામથી પરમ પ્રખ્યાતિ પામેલી, પરમ પરમાર્થ ગંભીર, અદ્વિતીય અનન્ય સૂત્રમય ટીકા આ પરમતત્ત્વ દેણ અમૃતચંદ્રજીએ સોળે કળાથી પૂર્ણ અનન્ય અદ્ભુત તત્ત્વકળાથી ગૂંથી છે, અને તેમાં પણ, આ પરમ અધ્યાત્મરસ પરિણત પરમ ભાવિતાત્મા મહાત્માએ, પરમ આત્મભાવના પરમ ઉલ્લાસથી, શુદ્ધ ચૈતન્ય અમૃતરસની અમૃતસરિતા વહાવતી અપૂર્વ કળશ કાવ્યરચના કરી, આ “આત્મખ્યાતિ'ની આત્મખ્યાતિમાં અનંત ગુણવિશિષ્ટ અભિવૃદ્ધિ કરી છે. આ પરમ આત્માનુભવી દિવ્ય દેશ કવિ-સૃષ્ટાની અમૃતાનુભવપ્રસાદી રૂપ આ કળશ કાવ્ય સર્જનમાં આ મંગલરૂપ પ્રથમ કળશકાવ્ય છે, અને તેમાં આ સમયસાર શાસ્ત્રનું સારભૂત તત્ત્વ અપૂર્વ તત્ત્વચમત્કૃતિથી પ્રકાશ્ય છે કે - જે સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી પ્રકાશી રહ્યો છે અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદ (પરિજ્ઞાન-પરિભેદ) કરે છે, એવો જે ચિત્ સ્વભાવી - ચૈતન્ય સ્વભાવી ભાવ છે, તે સમયસારને નમસ્કાર હો ! મહાન શ્રી અમૃતચંદ્રાચાર્યની મહાન ટીકાને વિસ્તારથી વિવેચતું હોઈ આ વિવેચનાને “અમૃતજ્યોતિ' મહાભાષ્ય એવું નામ આપ્યું છે. - ભગવાનદાસ આ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય લેખકે - (વિવેચન લેખક) ગુજરાતીમાં આ કળશકાવ્ય રચનાનો કંઈક રસાસ્વાદ જનતા માણી શકે એવા ભાવથી સમશ્લોકી ભાષાનુવાદ ઉપરાંત આ કળશ કાવ્યોનો અર્થ વિભાવન રૂપ સ્વાર્થ પ્રકાશતો ય કિંચિત્ આશય ઝીલી અત્રે ગુર્જરીમાં “પદ રચવાનો ઉપક્રમ કર્યો છે, અને આ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની મૂળ કળશકાવ્ય રચના પરથી ઉતારેલ છે. તેની પુણ્ય સ્મૃતિ અર્થે તેને “અમૃત પદાવલી” એવું નામ આપ્યું છે. આ પ્રથમ કળશકાવ્યનો આશય ઝીલતું આ પ્રથમ “અમૃત પદ” “નમન હો સમયસાર પ્રતિ’ - અત્રે પ્રારંભમાં મથાળે મૂક્યું છે, તેમજ અન્યત્ર પણ જે તે સ્થળે તે તે કળશના અનુસંધાનમાં તેમ મૂકવામાં આવશે.- ભગવાનદાસ Page #154 -------------------------------------------------------------------------- ________________ પર્વરંગઃ સમયસાર કળશ-૧ આત્મા (પર) અનાત્મા શાસ્ત્ર પ્રારંભે ઈષ્ટદેવને નમસ્કાર રૂપ મંગલ કૃત્ય કરવું, એ શ્રી હરિભદ્રાચાર્યજીએ “યોગદષ્ટિ સમુચ્ચય'માં કહ્યું છે, તેમ આર્ય સત્પુરુષોની સનાતન શિષ્ટ પ્રણાલિકા છે. આ શિષ્ટ પ્રણાલિકાનો કથંચિત કિંચિત ભંગ કરી, શિષ્ટતમ વાયના ક્ષેત્રમાં જેની અનન્ય નૈસર્ગિક કવિ પ્રતિભા અત્યંત ઝળકી ઊઠેલી દૃશ્યમાન થાય છે, એવા આ શિષ્ટતમ આચાર્યવ, અત્રે કોઈ અમુક વ્યક્તિવિશેષને જ ઈષ્ટ દેવ નહિ માનતાં, સમયસારને જ અર્થાતુ શુદ્ધ આત્મ તત્ત્વને જ પરમ ઈષ્ટ દેવ માની તેની સ્તુતિ કરી છે, અને તેમાં શુદ્ધ આત્મસ્વરૂપ અહંતુ ભગવાન-સિદ્ધ ભગવાન રૂપ પરમ ઈષ્ટદેવની સ્તુતિ પણ ગર્ભિતપણે સમાઈ જાય છે જ-અંતર્ભાવ પામે જ છે. જિન સોહી હૈ આતમા, અન્ય હોઈ સો કર્મ, કર્મ કરે સો જિન બચન, તત્ત્વગ્યાની કો મર્મ.” - શ્રીમદ્ રાજચંદ્રજી કારણકે સમયસારના બે પ્રકાર છે - (૧) કાર્ય સમયસાર - જેણે શુદ્ધ આત્મતત્ત્વની સિદ્ધિ રૂપ આત્મકાર્ય વ્યક્તપણે–આવિર્ભાવપણે – પ્રગટપણે સિદ્ધ કર્યું છે, એવા વ્યક્તિ કાર્ય સમયસાર : રૂપ કાર્ય સમયસાર તે અહંત અને સિદ્ધ છે. (૨) કારણ સમયસાર - જેમાં કારણ સમયસાર : નિશ્ચયથી શુદ્ધ આત્મતત્ત્વ શક્તિપણે - તિરોભાવપણે - અવ્યક્તપણે - અપ્રગટપણે પરમ પરિણામિક ભાવથી સિદ્ધ સ્વરૂપ વર્તે છે, તે શક્તિરૂપ કારણ સમયસાર પરમ પારિણામિક ભાવથી પ્રત્યેક આત્મા છે. અર્થાતુ જે બીજા બધા ભાવોને એક કોર મૂકીને If left alone), કોઈ પણ અન્ય દ્રવ્ય-ભાવના સંયોગથી રહિત પણે મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપનો વિચાર કરીએ, તો તે પરમ પારિણામિક ભાવથી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જ - સમયસાર જ છે. એટલે પરમ પારિણામિક ભાવથી નિત્યમેવ અંત:પ્રકાશમાન છતાં દોષ-આવરણને લઈને તિરોભૂત વર્તે છે, તે શુદ્ધ ચૈતન્યમય આત્મસ્વરૂપ તે દોષ-આવરણ દૂર થયે આવિર્ભત થવાની યોગ્યતાવાળું હોઈ શક્તિથી કારણ સમયસાર છે. અત્રે કાર્ય સમયસાર રૂપ અહંત-સિદ્ધ એ વ્યવહારથી દેવ છે અને કારણ સમયસાર - પરમ પારિણામિક ભાવરૂપ પ્રત્યેક આત્માનું અંતર્ગત શુદ્ધ આત્મતત્ત્વ એ નિશ્ચયથી દેવ છે, એ બન્નેને અત્ર નમસ્કાર છે. કારણકે જેવું આ અહંત-સિદ્ધ ભગવાનનું કાર્ય સમયસારનું વ્યક્તિથી સિદ્ધ સ્વરૂપ છે, તેવું જ આ આત્માનું કારણ સમયસારનું શક્તિથી (Potentially) સિદ્ધ સ્વરૂપ છે. એટલે વ્યવહારથી આરાધ્ય દેવરૂપ આ અહંત-સિદ્ધ સ્વરૂપના નિમિત્ત આલંબનથી પણ જીવને અંતરગત આત્મગત સિદ્ધ સ્વરૂપનો લક્ષ થાય છે અને તે જાણે છે કે નિશ્ચયથી આ શુદ્ધ આત્મા એ જ આરાધ્યા દેવ છે. “શોભિત નિજ અનુભૂતિ જુત, ચિદાનંદ ભગવાન, સાર પદારથ આતમા, સકલ પદારથ જાન; જે અપની દુતિ આપ વિરાજત, હૈ પરધાન પદારથ નામી, ચેતન અંક સદા નિકલંક, મહા સુખસાગર કૌ વિસરામી; જીવ અજીવ જિતે જગ મેં, તિન કી ગુન જ્ઞાયક અંતર જમી, સો શિવરૂપ બહૈ શિવ થાન તાહિ વિલોકિ નમેં શિવગામી.” - શ્રી બનારસીદાસજી કૃત સ.સા. જીવ. અ. ૧-૨ Page #155 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણ માંય. ઉપાદાનનું નામ લઈ, એ જે ત્યજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.” * - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫-૧૩૬ “વ્યવહારસેં દેવ જિન, નિહચે રેં હૈ આપ; યહ બચનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “સેવો ઈશ્વર દેવ, જિણે ઈશ્વરતા હો નિજ અદભુત વરી; તિરોભાવની શક્તિ, આવિર્ભાવે હો સહુ પ્રગટ કરી.” - મહામુનિ દેવચંદ્રજી આનંદઘન ચેતનમય મૂરતિ, શુદ્ધ નિરંજન દેવ બાઉ રે.” - શ્રી આનંદઘનજી પદ, ૧ “સ્વામી સીમંધરા તું ભલે થાઈર્યું, આપણો આતમા જેમ પ્રકટ પાઈયે, દ્રવ્યગુણ પwવા તુજ યથા નિર્મલા, તેમ મુજ શક્તિથી જઈ વિભવ શામલાં.” - શ્રીયશોવિજયજી અને એટલા માટે જ આ સમયસાર ગ્રંથ જે મુખ્યપણે અતિ ઉચ્ચ કોટિના ખરેખરા મુમુક્ષુ આત્માર્થીઓને જ યોગ્ય એવો પરમ અધ્યાત્મમુખ ગ્રંથ છે અને સમયસારનું - પરમ ઈષ્ટ શુદ્ધ આત્મતત્ત્વનું મુખ્યપણે એ જેનું પ્રયોજન છે, એવા આ સમયસાર ગ્રંથ પર આ પરમ સમર્થ મહાટીકા રચવાનો ઉપક્રમ કરતાં, આ મહા નિગ્રંથ મહામુનીશ્વર આચાર્યવર્ટે અત્રે પરમ મંગલમૂર્તિ સમયસારને જ શુદ્ધ આત્માને જ પરમ ઈષ્ટ દેવ માની મંગલ નમસ્કાર કર્યો છે, તે અત્યંત સમુચિત જ છે. આવા આ સમયસારમાં ઈષ્ટ દેવમાં હોવા યોગ્ય સર્વ નામ પણ અત્યંતપણે ઘટે છે. કારણકે તે સર્વ નામ આ સમયસારના સહજ આત્મસ્વરૂપના વાચક અને દ્યોતક એવા સ્વરૂપ પ્રકાશક છે. શુદ્ધ આત્મારૂપ સમયસારના અખંડ પરમ અનુભવામૃત રસનું આકંઠ પાન કર્યાથી જેણે પરમાનંદમય શુદ્ધાત્માનુભૂતિનો આત્યંતિક અનુભવ કર્યો છે, એવા સાક્ષાત્ જીવન્મુક્ત દશાને પામેલા આર્ષ દેખા પરમર્ષિ અમૃતચંદ્રાર્યજીએ તે શુદ્ધ આત્મદેવ રૂપ ભગવાન આ કળશ કાવ્યની પરમ સમયસાર પ્રત્યે, તન્મય એકરસ ભાવરૂપ પરમ પ્રેમસિંધુ એટલો બધો અદ્ભૂત તત્વ સંકલના સમુલ્યસાયમાન થયો, કે તે આર્ષદૃષ્યનો સૌથી પ્રથમ સહજ મંત્રોગાર અત્ર નીકળી પડ્યો છે કે - “નમ: સમયસર' - નમસ્કાર હો સમયસારને ! આ સમયસારનો સારભૂત પરમ આત્મોપલબ્લિનિધાન મહામંત્ર છે. ત્યારે કોઈ પૂછે કે અહો અમૃતચંદ્રજી ! જેના અનુપમ સ્વરૂપ પર આપ આટલા બધા મુગ્ધ થઈ ગયાં છો ને તેથી કરીને હૃદયમાં ન માતા પરમ ભાવોલ્લાસથી “સમયસારને નમસ્કાર હો !' - નમ: સમયસર' એવો આ સ્વયંભૂ પરમ ઉપલબ્ધિ નિધાન મંત્ર તમારા દિવ્ય આત્મામાંથી નીકળી પડ્યો છે, તે સમયસારનું સ્વરૂપ કેવુંક છે તે તો કહો ? તેનો જાણે જવાબ આપતાં આચાર્યજી વદે છે - “સ્વાનુમૂત્ય રજાસત્તે' - તે સ્વાનુભૂતિથી - આત્માનુભૂતિથી પ્રકાશતો એવો છે. ગૂંગાએ ગોળ ખાધો હોય તે તેનું વર્ણન કેમ કરી શકે ? સાકરનો સ્વાદ વાચાલ પણ કેમ વર્ણવી શકે ? તેમ આ અનુભવ અમૃત આ “અમૃત” કેમ વર્ણવી શકે ? તે તો સ્વાનુભૂતિથી જ સદા ઝગઝગાયમાન જ્યોતિ રૂપે પ્રકાશે છે, એટલે આત્માનુભૂતિથી જ તેનો અનુભવ થઈ શકે. માટે તમે પણ અંતરમુખ અવલોકન કરી અંતરમાં અવલોકશો તો નિજ અનુભવ પ્રકાશથી ઝળહળતો તે ચિદાનંદ ભગવાન તમે અવલોકશો. ત્યારે વળી જિજ્ઞાસુ પૂછે - અહો ! અનુભવામૃત સ્વયંભૂરમણ સમુદ્રમાં રમણ કરનારા આચાર્યદવ ! તમે તમારી અનુભવ પ્રસાદીરૂપ કંઈક ચોકકસ નિશ્ચય રૂપ એંધાણ-નિશાની તો બતાવો કે જેથી અમે તે સમયસારને ઓળખવા-અનુભવવા સમર્થ થઈએ. એટલે આચાર્યજી વદે છે - “ચિસ્વભાવાય” - ચિત Page #156 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૧ સ્વભાવ છે જેનો એવો આ સમયસાર છે. ચિત્ સ્વભાવ એ જ ત્રણે કાળમાં ન ચળે એવો પરમ નિશ્ચય રૂપ તેનો ‘સ્વભાવ’ છે - તેનો પોતાનો ભાવ છે અને આ ચિત્ સ્વભાવ એ જ એને ઓળખવાની અચૂક નિશ્ચય રૂપ એંધાણ-નિશાની છે. જો આમ એનો સ્વભાવ છે તો તે ભાવ વિના-અસ્તિત્વરૂપ વસ્તુ વિના કેમ હોઈ શકે ? હા, બરાબર છે, ન જ હોઈ શકે, એટલા માટે જ અમે કહીએ છીએ કે તે ‘ભાવ’ છે, સ્વતંત્ર અસ્તિત્વ રૂપ વસ્તુ છે પદાર્થ છે, ‘ભાવાવ’અને જો તે અસ્તિત્વ રૂપ વસ્તુ-ભાવ છે, તો તે ભાવ કેવો છે ? આ વિશ્વમાં તો એવા અનંત ભાવ છે, તેમાંથી આ ભાવને અમે કેવી રીતે જાણી શકીએ ? અને કેવી રીતે જૂદો પાડી શકીએ ? એનો ઉત્તર આપતાં આચાર્યજી વદે છે ‘સર્વભવાંતરવેિ’ સર્વ ભાવાંતરને છેદનારો એવો છે તે પરથી. ‘ભાવાંતરને’ - સ્વાનુભૂતિથી પ્રકાશતા ચિત્ સ્વભાવથી અન્ય એવા ચિત્-અચિત્ સર્વભાવને ‘છેદનારો’ પરિચ્છેદનારો, પરિક્ષાન ક૨ના૨ો–સર્વથા જાણનારો, અત એવ ચિત્ સ્વભાવથી અન્ય ચિત્-અચિત્ સ્વભાવી એવાં સર્વભાવને છેદનારો-ભેદનારો-આત્માથી પૃથક્ કરનારો એવો એ સર્વજ્ઞ-સર્વવેદી-સર્વભેદી ભાવ છે. આમ આ શ્લોકની અદ્ભુત તાત્ત્વિક સંકલના વિચારી, તેના પદે પદનો સ્પષ્ટ વિશેષ વિચાર કરીએ. - અહીં ‘નમ:’ - નમસ્કાર હો એમ કહેતાંની સાથે જ સર્વ આત્મપ્રદેશનું તથારૂપ પરિનમન-પરિણમન થાય, સર્વ આત્માનો ઉપયોગ તથારૂપ ભક્તિભાવે પરિણમે આત્મપ્રદેશ ભક્તિભાવે પરિણમે-સર્વથા નમી પડે એ સાચું ભાવ નમન છે, અને મન-વચન-કાયાના યોગ તદ્રુપ બને તે દ્રવ્ય નમન છે. - - શુદ્ધ આત્મભાવ પરિણામની અનુભૂતિ રૂપ શુદ્ધ આત્માનુભવ દશાની અતિ અતિ ઉચ્ચ ભૂમિકાને પ્રાપ્ત થયેલા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની આત્મદશાની સ્મૃતિ કરાવે એવા ૫૨મર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ અત્રે તેવાજ પરમ આત્મભાવોલ્લાસથી સમયસારને આ ભાવ-દ્રવ્ય નમસ્કાર કર્યો છે. પદચ્છેદ વ્યાખ્યાન કલંકથી રહિત એવા શુદ્ધ સમયસાર એટલે શું? સમયસાર એટલે શું ? સમયસાર એટલે ઉપરમાં કહ્યું તેમ શુદ્ધ આત્મા, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત શુદ્ધ આત્માની શુદ્ધ તત્ત્વ અવસ્થા, સહજ શુદ્ધ આત્મસ્વરૂપને પ્રાપ્ત એવા પરમાત્મા, સર્વ કર્મ નિરંજન પ્રગટ પરમાત્મ પ્રકાશ, કેવલ આત્મા જ. તે આ પ્રકારે : (૧) સમય એટલે આત્મા, તેનો સાર-શુદ્ધ તત્ત્વ અવસ્થા તે સમયસાર. (૨) સમય એટલે આત્મા, તેમાં જે સાર-ઉત્તમ-શ્રેષ્ઠ-પ્રધાન-પરમ છે એવા પરમાત્મા તે જ સમયસાર. (૩) અથવા સમય-આત્મા એ જ જેનો સાર છે, તત્ત્વ છે, નિજ સ્વરૂપ છે, અર્થાત્ સકલ કર્મમલના વિયોજનથી જે કેવલ નિર્મલ સારભૂત-તત્ત્વભૂત આત્મા જ સુસ્થિત છે, તે સમયસાર. (૪) અથવા સમય એટલે શાસ્ત્ર આગમ, તેનો સાર-તત્ત્વ-પરમાર્થ જે છે તે સમયસાર છે, અને સર્વ શાસ્ત્ર-આગમનો સાર આત્માની પ્રાપ્તિ એ જ છે, એટલે સમયના સારરૂપ-પરમાર્થરૂપ જે શુદ્ધ આત્મતત્ત્વ-સહજાત્મ સ્વરૂપ તે સમયસાર. (૫) અથવા સમય એટલે સામાન્યથી સર્વે દ્રવ્ય-પદાર્થ, તેમાં સાર-ઉત્તમ-૫૨મ પદાર્થ આત્મા છે, તે સમયસાર. (૬) અથવા સમય એટલે મર્યાદા-સીમા, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે સ્વસ્વરૂપની મર્યાદામાં જ વર્તે છે, જે ‘સીમંધર’ સ્વ સ્વરૂપની સીમાને જ ધરે છે, તે સમય છે, એવા સ્વરૂપસ્થિત સમયોમાં ‘આત્મા' નામનો સમય સાર છે, શ્રેષ્ઠ છે, ઉત્તમ છે, પરમ છે, પ્રધાન છે. માટે સહજાત્મસ્વરૂપ આત્મા એ જ સમયસાર.* = આ ભગવાન્ સમયસાર કેવા છે ? તો કે ‘સ્વાનુભૂલ્યા વાસત્તે’ સ્વાનુભૂતિથી પ્રકાશતા એવા છે, પોતાના આત્માનુભવથી જ પ્રકાશી રહેલા - સ્વ સંવેદનગમ્ય એવા છે. અંતરમાં પ્રગટ ઝળહળતી. આ સમયસાર જ્યોતિ, જ્યાં સ્વાનુભાવ પ્રકાશથી ઝગઝગે છે-ચચકે છે-ઝળહળ જ્યોતિ સ્વરૂપે “यदव्यक्तमबोधानां व्यक्तं सद्बोधचक्षूषाम् । સાદું યત્નર્વવસ્તુનાં તસ્મૈ ચિતાત્મને નમઃ ।'' - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, ૪-૩ અર્થાત્- જે અબોધોને અવ્યક્ત છે અને સદ્બોધ ચક્ષુવંતોને વ્યક્ત પ્રગટ છે, જે સર્વ વસ્તુઓમાં સાર છે, તે ચિદાત્માને નમસ્કાર હો ! Page #157 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ચકાસે છે, આત્માનુભવ પ્રમાણથી પ્રત્યક્ષ જ્વલંતપણે અનુભવાય છે, ત્યાં પછી બીજા પ્રમાણને ગોતવા જવાની જરૂર નથી.* સ્વાનુભવથી તે કેવા પ્રકાશે છે? તો કે – ‘વિઘૂમાવાય’ - ચિત્ સ્વભાવી, ચિતુ-ચૈતન્ય એ જ જેનો સ્વભાવ છે – સ્વરૂપમાં ધારી રાખનારો ધર્મ છે એવા ચૈતન્ય એ જ આત્માનો પ્રગટ સ્વલક્ષણ રૂપ વિશિષ્ટ સ્વભાવ-ધર્મ છે, સ્વ ભાવ પોતાનો (One's own) ભાવ છે અને સ્વભાવ-સ્વધર્મ હોવાથી આ ચૈતન્ય કદી પણ આત્માનો ત્યાગ કરતું નથી, આત્મા સદા ચૈતન્ય લક્ષણસંપન્ન સાક્ષાત દેખાય છે, પ્રગટ અનુભવાય છે. ચૈતન્ય એટલે જે ચેતે છે, દેખે છે જાણે છે, અનુભવે છે - સંવેદે છે તે, એટલે દેખવા-જાણવા રૂપ, અનુભવવા-સંવેદના રૂપ ચૈતન્ય સ્વભાવ છે, જેનો એવો આ ચિતુ સ્વભાવી ચૈતન્યમય આત્મા સાક્ષાત અનુભવસ્વરૂપ છે. આ અનુભવની પ્રસ્તુતિ કરતાં શ્રી બનારસીદાસજીએ કહ્યું છે તેમ - વસ્તુ વિચારતાં ધ્યાવતાં જ્યાં મન વિશ્રામ પામે છે અને રસ સ્વાદતાં સુખ ઉપજે છે. તેનું નામ અનુભવ છે. સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.” - પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૪ “વસ્તુ વિચારત ધ્યાવર્ત, મન પાવૈ વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજૈ, અનુભૌ યાકૌ નામ.” - શ્રી બનારસીદાસજી કૃત સમયસાર, ઉપોદ્યાત-૧૭ ચિદાનંદ ચેતનમય મૂરત, દેખ હૃદયદ્રગું જોરી.” - શ્રીચિદાનંદજી, પદ-૭૨ અને જેને આવો અનુભવ સ્વરૂપ પોતાનો વિશિષ્ટ ચિત્ સ્વભાવ છે, તે પોતાના ભાવ-હોવાપણા વિના કેમ હોઈ શકે ? અર્થાત્ જે આ ચિત્ સ્વભાવી છે તે ભાવ છે – “પાવાય', સત્ છે, વિદ્યમાન છતી પ્રગટ અસ્તિત્વસંપન્ન - અસ્તિત્વ રૂપ સ્વતંત્ર વસ્તુ છે. જેમ ઘટપટાદિ ભાવ-પદાર્થ છે, તેમ આત્મા પણ એક સ્વતંત્ર સ્વરૂપ અસ્તિત્વ ધરાવતો ભાવ-પદાર્થ છે, “ભવતીતિ ભાવ:' - ત્રણે કાળમાં હોવાપણા રૂપ - અતિરૂપ સત્ વસ્તુ છે, જે સત્ ચિત્ આનંદસ્વરૂપ (સચ્ચિદાનંદ) વસ્તુ આત્માનુભૂતિમય ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ઝળહળ જ્યોતિ સ્વરૂપ છે. અને આવો આ ચૈતન્ય સ્વભાવથી સદા પ્રકાશમાન ચિત્ સ્વભાવી ભાવ સર્વ ભાવાન્તરનો પણ પરિચ્છેદ - પરિજ્ઞાન કરનાર, જાણનાર સર્વવેદી જ્ઞાયક ભાવ છે, અથવા પરિચ્છેદ એટલે સર્વથા જૂદું-પૃથક ભિન્ન કરનાર સર્વભેદી ભેદક ભાવ છે, “સર્વમાવીન્તાછિ અર્થાત્ તે આત્માનુભૂતિથી સ્વયં આત્માને પ્રકાશે છે, એટલું જ નહિ, પણ વિશ્વના સર્વ અન્ય ભાવોને પણ આત્માના દિવ્ય ચૈતન્ય પ્રકાશથી પ્રકાશે છે અને જુદા પાડે છે. એટલે દીપક જેમ સ્વપર પ્રકાશક છે, સૂર્યચંદ્ર જેમ સ્વપર પ્રકાશક છે, તેમ આ દિવ્ય આત્મજ્યોતિ – સમયસાર સ્વપર પ્રકાશક છે, એટલું જ નહિ પણ સ્વપર ભેદક પણ છે. આમ સ્વાનુભવથી પ્રકાશમાન અને સર્વ અન્ય ભાવોનો પરિચ્છેદક - પરિજ્ઞાયક - પરિભેદક એવો ચિત્ સ્વભાવી ભાવ તે શુદ્ધ આત્મા સમયસાર છે, તેને નમસ્કાર હો."* "स्वानुभूत्यैव यद् गम्यं रम्यं यश्चात्मवेदिनाम् । તત્વ મળ્યોતિ વાનીનો ” - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, એકત્વ સપ્તતિ અર્થાતુ - સ્વાનુભૂતિથી જ જે ગમ્ય છે અને જે આત્મવેદીઓને રમ્ય છે, તે વાણી-મનને અગોચર એવી પરમ જ્યોતિ હું કહું છું. “अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रबशा मुनिः । વસંવેવ વામકુધિરિ ” - યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ્દ, ૨-૨૫ અર્થાત્ - શાસ્ત્ર દૃષ્ટિથી અખિલ શબ્દ બ્રહ્મ જાણીને મુનિ અનુભવો વડે કરીને સ્વસંવેદ્ય એવું પરંબ્રહ્મ પામે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૧ એવા ભાવના આ શ્લોકના આ બધા યથોક્ત પરમ અર્થ ગંભી૨ સૂચક વિશેષણો પ્રયોજીને પરમ તત્ત્વદેષ્ટા આત્મખ્યાતિ' સ્રષ્ટા પરમર્ષિએ આત્મા સંબંધી જે અન્યાન્ય એકાંતિક મિથ્યા-ભ્રાંત કલ્પનાઓ જગતમાં પ્રવર્તે છે, તેનું ગર્ભિતપણે સુયુક્તિથી નિરાકરણ કરી, પરમાર્થ સત્ સત્ય આત્મતત્ત્વનું અત્રે અજબ કુશળતાથી સુસંપ્રતિષ્ઠાપન કર્યું છે. તે આ પ્રકારે- આત્મા જેવી કોઈ વસ્તુ જ છે નહિં, એનો અભાવ જ છે એમ કહે છે, તેનું નિરાકરણ ‘ભાવ' વિશેષણથી કર્યું છે. કોઈ ગુણ-ગુણીનો સર્વથા ભેદ માને છે, તેનું ‘ચિત્ સ્વભાવી' વિશેષણથી નિરસન કર્યું છે. કોઈ આત્માને તથા જ્ઞાનને સર્વથા પરોક્ષ માને છે અથવા જ્ઞાન જ્ઞાનાંતરથી જણાય છે, એમ માને છે તેનું ‘સ્વાનુભૂતિથી પ્રકાશતા' એ વિશેષણથી વ્યપોહન કર્યું છે. કોઈ આત્માને ક્ષણિક માને છે, તેનું ત્રિકાળવર્તિ ‘સર્વ ભાવાન્તરના પરિચ્છેદક' એ વિશેષણથી નિરાકરણ કર્યું છે, એટલું જ નહિ પણ આત્મા સિવાય અન્ય ભાવ-ભાવાંતર દ્વૈત નહિ માનનારાનું પણ ઉત્થાપન કર્યું છે અને આત્માને કર્મ સાથે એકાંતે એકીભૂત માની એકાંતે અશુદ્ધ જ માનનારા વ્યવહારાભાસીઓનું નિરાકરણ સમયસાર-શુદ્ધ આત્મા એ પદથી આત્માનું દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત અસંગ મૂળ સહજ સ્વભાવભૂત અંતર્ગત શુદ્ધ સ્વરૂપ પ્રકાશતી નિશ્ચય તત્ત્વદૃષ્ટિથી શુદ્ધ દ્રવ્યાર્થદૃષ્ટિથી કર્યું છે. આમ એક જ શ્લોકમાં આત્મતત્ત્વ સંબંધી ઈતર સર્વ દર્શનોની સમસ્ત એકાંતરૂપ ભ્રાંત માન્યતાઓનું નિરસન કરવા સાથે શુદ્ધ આત્મતત્ત્વનું સાંગોપાંગ સંપૂર્ણ સકલ અવિકલ સંસ્થાપન કરી પરમ પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રજીએ પોતાના અદ્ભુત પ્રશાતિશયનો ચમત્કાર દાખવ્યો છે. આત્મા સંબંધી ઈતર માન્યતાઓનું અજબ કુશળતાથી નિરસન આવી અપૂર્વ તત્ત્વચમત્કૃતિથી ભરેલા આ મંગલરૂપ પ્રથમ કળશ કાવ્યથી આ આત્મખ્યાતિ કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ‘આત્મખ્યાતિ' ટીકાનું પરમ અદ્ભુત મંગલાચરણ કર્યું છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની યુગપ્રવર્તક (Epoch-making) કૃતિઓ પ્રત્યે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનો કેવો અનન્ય પરમાર્થ પ્રેમ છે, તે તો તે તે ગ્રંથોની તેમની યુગપ્રવર્તક (Epoch-making) પરમ પ્રતિભાસંપન્ન અનુપમ અદ્વિતીય પ૨મ અમૃત ટીકાઓથી તેમણે જે મહાન કુંદકુંદાચાર્યજીનું અને તેમના મહાન ગ્રંથોનું અનંત ગુણવિશિષ્ટ ગૌરવ વધાર્યું છે ગુણગૌરવ બહુમાન કર્યું છે, તે પરથી જગત્ વિશ્રુત છે, અને તેમાં પણ આ ગ્રંથરાજ પ્રત્યેનો એમનો પરમ પ્રેમસિંધુ એટલો બધો ઉલ્લાસમાન થઈને છલકાયો છે, કે તે આ પરમ આત્માનુભવી દિવ્ય દૃષ્ટા, મહાકવિ-બ્રહ્મા, પરં બ્રહ્મસ્વરૂપ પરમાર્થ મહાકવીશ્વરના હૃદય-હૃદમાંથી અનુભવોાર રૂપ સહજ સ્વયંભૂ સ્રોત રૂપે નીકળેલી અપૂર્વ કળશકાવ્યની શુદ્ધ આત્માનુભૂતિમય અમૃત સરિતા પરથી સહૃદય સંવેદક સંતજનોને તત્ક્ષણ સુપ્રતીત થાય છે. ગીર્વાણ વાયમાં યુગપ્રવર્તિની ‘આત્મખ્યાતિ’નો ગદ્દભાગ માત્ર રચીને એ આર્ષ દુષ્ટા પરમર્ષિનો આત્મા સંતોષ ન પામતાં, એમણે હ્રદયમાં ન માતા પરમ આત્મભાવના અમૃતાનુભવ ઉલ્લાસથી આ અનુપમ સુવર્ણમય ‘કળશ’ કાવ્યોનું હૃદયંગમ સર્જન કર્યું છે, કે જે આ પરમ નિસ્પૃહ મહામુનિની કીર્તિના અનુપમ ‘સુવર્ણ કળશ' સમાન સદા ઝળહળી રહેલ છે ! અને જેનો દિવ્ય પ્રકાશ દેશકાળના, જાતિના બંધનથી અનવચ્છિન્નપણે દૂર દૂરથી આકર્ષીને સંતજનોને દિવ્ય અનુભવામૃત રસાસ્વાદમાં નિમજ્જન કરાવી રહેલ છે ! કોઈ મંદિર હોય તેની પૂર્ણાહુતિ થતાં શિખર પર કોઈ સુવર્ણ કળશ ચઢાવે, તેમ આ સમયસાર શાસ્ત્રરૂપ પરમ તત્ત્વજ્ઞાનનું મંદિર છે, તેની આ ભગવતી ‘આત્મખ્યાતિ' ટીકા તે પરમ તત્ત્વજ્ઞાનનું ઉંચામાં ઉંચુ શિખર છે મેરુ શિખર છે અને તેના પર અનન્ય તત્ત્વમંથનના નવનીત રૂપ આત્માનુભૂતિમય ૫૨મ અમૃતરસથી ભરેલા આ અમૃત સુવર્ણ કળશ કાવ્યો ચઢાવી અમૃતચંદ્રજી યથાર્થ નામા ‘અમૃતચંદ્ર' થયા છે ! ‘સમયસાર’ તત્ત્વમંદિર પર પરમામૃત સંભૃત ‘સુવર્ણ’ કળશ - - Page #159 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે “આત્મખ્યાતિ' કર્તા (આચાર્યજી) સાક્ષાત્ સરસ્વતી મૂર્તિ રૂપ અનેકાન્તમયી મૂર્તિને મંગલ આશિષ અર્પતું બીજું મંગલ કલશકાવ્ય પ્રકાશે છે – अनंतधर्मणस्तत्त्वं, पश्यंती प्रत्यगात्मनः । अनेकान्तमयी मूर्ति नित्यमेव प्रकाशताम् ॥२॥ (સમશ્લોકી) અનંત ધર્મનું તત્ત્વ, પેખતી પ્રત્યગાત્મનું અનેકાન્તમયી મૂર્તિ, નિત્યમેવ પ્રકાશજો ! ૨. અમૃત પદ-૨ રત્નમાલા નિત્ય પ્રકાશો ! નિત્ય પ્રકાશો ! મૂર્તિ અનેકાન્તમયી પ્રકાશો ! પ્રત્ય આત્માનું તત્ત્વ પ્રત્ય આ, અંતઃ પેખતી નિત્ય પ્રકાશો ! – નિત્ય. ૧ પરની સાથે એક ન અંતો, એમ નિષેધે જેહ એકાંતો; એક વસ્તુના અનેક સંતો, એમ પ્રરૂપે જે અનેકાંતો. નિત્ય પ્રકાશો ! ૨. પરની સાથે એક ન એવું, અનંતધર્મી આતમ કેરૂં; તત્ત્વ નિરાળું જેહ નિહાળે, સર્વથી જુદું સાવ અનેરૂં... નિત્ય પ્રકાશો ! ૩. . મૂર્તિ અનેકાંતમયી તે પ્રકાશો ! સર્વ એકાંતનો કરતી પ્રણાશો; ભગવાન અમૃત ચેતનમૂર્તિ, મૂર્તિ અનેકાંતમયી પ્રકાશો ! ...નિત્ય પ્રકાશો ! ૪. અર્થ : અનંત ધર્મ જેમાં છે એવા પ્રત્યગાત્માનું (પ્રત્યગુ-અંતર આત્માનું તત્ત્વ (પૃથફભિન્ન) પેખતી એવી અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! ૨. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સરસ્વતી = જિન વાણીની ધારા'' - શ્રીમદ્ રાજચંદ્રજી “અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે, સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિમતિ મપાઈ મેં માની છે, અહો રાજ્યચંદ્ર ! બાલ ખ્યાલ નથી પામતા એ, જિનેશ્વરતણી વાણી જાણી તેણે જાણી છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા “સર્વમથી સરવાંગી માને, ન્યારી સત્તા ભાવે; આનંદઘન પ્રભુ વચન સુધારસ, પરમારથ સો પાવે.” - શ્રી આનંદઘનજી પદ-૫ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી એ અનેકાન્તમયી મૂર્તિનું બીજું કળશકાવ્ય પરમ તત્ત્વભક્તિમય આત્મભાવોલ્લાસથી લલકાર્યું છે : “જાન્તમયી મૂર્તિ - અનેકાંતથી જે અનેકાન્તમયી મૂર્તિ નિર્માણ કરાયેલી-ઘડાયેલી છે, એવી અનેકાંતમયી મૂર્તિ “નિત્યનેવ પ્રઠ્ઠિTણાતા નિત્યમેવ પ્રકાશો! - નિત્યમેવ પ્રકાશો ! નિત્યમેવ-સદાય સર્વકાળ વિશ્વમાં પ્રકાશો ! જગતમાં જ્ઞાન પ્રકાશ રેલાવતી સદાય જયવંત વર્તો ! કેવી છે આ અનેકાંતમયી મૂર્તિ? “અનંત ઘર્મસ્તિત્ત્વ gયંતી પ્રત્યભિન:' - અનંત ધર્મ જેમાં રહ્યા છે એવા પ્રત્યગુ આત્માનું' અંતર્ગત આત્માનું Page #160 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨ તત્ત્વ દેખી રહી છે, સાક્ષાત્ કરી રહી છે એવી અને તે આત્માનું તત્ત્વ તે કેવું દેખી રહી છે? બીજા બધા બહિર્ગત આત્મ-બાહ્યભાવોથી પદાર્થોથી જુદું જ તરી આવતું એવું “પ્રત્યT - અંતર્ગત અંતરમાં રહેલું, અત એવ સર્વથી “પૃથફ' - અલગ-ભિન્ન-સાવ અલાયદું દેખી રહી છે, પ્રત્યક્ષ અનુભવગોચર કરી રહી છે, આવી અનંતધર્મી આત્માના શુદ્ધ ચેતનરૂપ અંતસ્ તત્ત્વને પૃથક-ભિન્ન દેખતી અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! અનંત ધર્મા (અનુભવ નેત્રથી દેખતી) પ્રત્યગુ આત્માનું तत्व પર વસ્તુ અનેકાંતમયી મૂર્તિઃ જિનવાણી સરસ્વતી (જ્ઞાનમયી, વચનમયી) અનેકાંત સિદ્ધાંતના અનન્ય પરિજ્ઞાતા, અનન્ય પુરસ્કર્તા અને વ્યાખ્યાતા તરીકે વિશ્વવિદ્યુત આચાર્યવર્ય અમૃતચંદ્રજી વિશ્વ તત્ત્વ વ્યવસ્થાપક અનેકાંત તત્ત્વ પ્રત્યે એટલા અનેકાંત જિનવાણી એ જ બધા મુગ્ધ થઈ ગયા છે, કે તેઓએ તેમના “પુરુષાર્થસિદ્ધિ ઉપાય” આદિ ઈતર વાસ્તવિક સરસ્વતી મૂર્તિ ગ્રંથોની જેમ અત્રે પણ મંગલાચરણમાં જ તેની મુક્ત કંઠે સ્તુતિ કરી છે, આ અનેકાંત તત્ત્વને અને તેને પ્રકાશનારી અનેકાંત જિનવાણીને અત્રે મૂર્તિમાન મૂર્તિ રૂપે કલ્પીને તેની પરમ ભાવોલ્લાસથી પ્રશંસા કરી છે. જેમાં અનેક અંત-ધર્મ છે, તે અનેકાંત, અથવા જેમાં અનું એક+અંત છે, અનું એક-(પરની સાથે) એક નહિ તે. એટલે કે (પર વસ્તુથી) ભિન્ન અંત-ધર્મ જેમાં છે તે અનેકાંત અને તન્મયી જે મૂર્તિ તે અનેકાંતમયી મૂર્તિ. આજ દિવ્ય એવી ભગવદ્ વાણી રૂપ સરસ્વતીનું વાગુ દેવીનું વાસ્તવિક પારમાર્થિક સ્વરૂપ છે. અન્યથા પ્રકારે જે સરસ્વતીની મૂર્તિની કલ્પના કરવામાં આવે છે, તે કલ્પના જ છે, યથાર્થ નથી. સમ્યફ વાણી, સતુ વાણી, જિનવાણી-પરમ શાંતરસ નિમગ્ન જિન વીતરાગની અમૃતસરની જેમ પરમ શાંત અમૃતરસધારા પ્રવહતી અમૃત વાણી એ જ સરસ્વતી છે, અર્થાત્ સમ્યગુ જ્ઞાન સંપન્ન આપ્તવાણી એ જ સરસ્વતીની મૂર્તિ છે, મૂર્તિમાનું સાક્ષાત્ સરસ્વતી છે. અને અનેકાંત વાણી એ જ સમ્યગુ જ્ઞાન સંપન્ન સતુ વાણી, આપ-પ્રમાણ વાણી છે, માટે અનેકાંત પ્રકાશક સમ્યગું જ્ઞાન એ પણ સાક્ષાત્ સરસ્વતીની ભાવમૂર્તિ છે, કારણકે સમ્યગુ જ્ઞાન જ વસ્તુના અનંત ધર્મને-વસ્તુ સ્વભાવને યથાર્થપણે - સમ્યકપણે જાણતું હોઈ અનેકાંત સ્વરૂપ છે, તેમાં પણ કેવલજ્ઞાન તો સમસ્ત વસ્તુના અનંત ધર્મને કેવલ જ્ઞાનમય અનેકાંત મૂર્તિ : સાક્ષાતપણે જાણતું હોઈ ઉત્તમ અનેકાંત મૂર્તિ હોઈ ભાવથી ઉત્કૃષ્ટ સરસ્વતી મૂર્તિ છે. કેવલી ભગવાનના શ્રીમુખે નીકળેલ વચનરૂપ શ્રુતજ્ઞાન પરોક્ષપણે અનેકાંત મૂર્તિ વસ્તુના અનંત ધર્મનું પ્રકાશક છે, એટલે તે કેવલી પ્રણીત દ્રવ્યશ્રુત પણ અનેકાન્ત સ્વરૂપનું પ્રરૂપક હોઈ જિનવાણીના પ્રતિબિંબ રૂપ અનેકાન્તમયી દ્રવ્ય સરસ્વતી મૂર્તિ છે અને એટલે જ, શ્રી બનારસીદાસજીએ કહ્યું છે તેમ - “જોગ ધરે રહે જોગસો "जिनेश्वरस्वच्छसरःसरोजिनी त्वमंगपूर्वादिसरोजराजिता । નેશદંતકવિતા સલા, વિ જેવાં ન મુજં વાનર ” - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, સરસ્વતી સ્તોત્ર અર્થાત્ - જિનેશ્વરરૂપ સ્વચ્છ સરની સરોજિની એવી અંગ-પૂર્વાદિ સરોજથી - કમળથી વિરાજતી હે સરસ્વતી ! ગણેશ-ગણધર રૂપ હંસથી સદા સેવાયેલી તું આ લોકને વિષે કોને પરમ મોદ-આનંદ કરતી નથી ? Page #161 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ભિન્ન' - જોગ ધરે છે, છતાં જે જોગથી ભિન્ન છે એવા અનંતગુણાત્મા કેવલજ્ઞાની છે, તેના હૃદય-હૃદ માંથી નીકળેલી સરિતા સમી જે શ્રુતસિંધુ સમાન વહે છે, જેથી કરીને અનંત નયાત્મક લક્ષણવાણી જે સત્યસ્વરૂપ સિદ્ધાંત વખાણી છે, જેને બુદ્ધ લખે (લક્ષમાં લે) છે, દુર્બુદ્ધિ લખતા નથી, એવી જિનવાણી જગત્ માં સદા જાગો ! ‘સદા જગૈ જગમેં જિનબાની', “જોગ ધરે રહૈ જોગસૌં ભિન્ન, અનંત ગુનાતમ કેવલજ્ઞાની, તાસુ હૃêદ્રસૌં નિકસી, સરિતા સમ હૈ શ્રુત-સિન્ધુ સમાની; યાતે અનંત નયાતમ લચ્છન, સત્ય સ્વરૂપ સિધંત બખાની, બુદ્ધ લખૈ ન લખૈ દુરબુદ્ધ, સદા જગમાંહિ જગૈ જિનવાની.’’ કવિવર બનારસીદાસજી કૃત સમયસાર નાટક, જીવદ્વાર અથવા સ્વપર પ્રકાશક આ સ્વાનુભૂતિથી પ્રકાશતો અમારો આત્મા એ જ અનંતધર્મી આત્માના તત્ત્વને અનુભવ નેત્રથી પ્રત્યક્ષ પૃથક્ દેખતી અનેકાંતમયી મૂર્તિ છે. સ્વ-૫૨ દ્રવ્યનો એક અંત-ધર્મ જ્યાં નથી એવી અનેકાંતમયી (અન્++સંત) મૂર્તિ છે, અથવા (અને+અંત) અનેક અંત-ધર્મ જ્યાં છે, એવી અનેકાંતમયી મૂર્તિ છે, કારણકે વસ્તુ માત્ર અનંત અંતથી - ધર્મથી વસ્તુભાવથી યુક્ત છે, તેમ આ આત્મવસ્તુ પણ અનંત અંતથી-ધર્મથી યુક્ત છે, એટલે તે પણ અનેકાંતમયી મૂર્તિ છે અર્થાત્ ‘મૂર્તિ' એટલે જિનવાણી-સરસ્વતી એ મૂર્તિમાન્-મૂર્ત-સાક્ષાત્ પ્રગટ વસ્તુ છે. શ્રીમદ્ અર્હત્ ભગવત્ની સાણી જેમ પ્રગટ સાક્ષાત્ અનેકાંતસ્વરૂપ મૂર્તિ છે, તેમ આત્મા પણ પ્રગટ સાક્ષાત્ અનેકાંતસ્વરૂપ મૂર્તિ છે, અને આમ શબ્દ બ્રહ્મમય શબ્દસમય, તે દ્વારા પ્રકાશિત થતો આત્મબ્રહ્મમય અર્થસમય અને દ્વારા જાણવામાં આવતો તત્ સ્વરૂપમય જ્ઞાન બ્રહ્મમય જ્ઞાનસમય* એ ત્રણે પ્રકારનું અનેકાંત મૂર્તિપણું સુઘટિતપણે ઘટે છે. * આત્મા અનેકાંત મૂર્તિ શબ્દ સમય, અર્થ સમય શાન સમય અત્રે (૧) અનેકાંત તત્ત્વને પ્રકાશતી વચનોચ્ચાર રૂપ અથવા દ્રવ્યશ્રુત રૂપ જે ભગવદ્ વાણી છે, તે મૂર્ત પુદ્ગલમયી હોવાથી ‘મૂર્તિ'ના વાચ્યાર્થ પ્રમાણે ખરેખર ! અનેકાન્તમયી મૂર્તિ છે. (૨) આ દ્રવ્યશ્રુત રૂપ અનેકાન્તમયી મૂર્તિના અવલંબન નિમિત્તે જે અનેકાંત તત્ત્વને સાક્ષાત્ કરતું ભાવશ્રુત જ્ઞાન-આત્મજ્ઞાન ઉત્પન્ન થાય, તે પણ કાર્યમાં કારણમાં ઉપચારથી અથવા તો લક્ષ્યાર્થથી ‘મૂર્ત' એટલે મૂર્તિમાન્-પ્રગટ-સાક્ષાત્-આત્મપ્રત્યક્ષ હોવાથી અનેકાન્તમયી મૂર્તિ છે. (૩) દ્રવ્યશ્રુત-ભાવશ્રુત જ્ઞાન થકી જણાતો-અનુભવાતો જે અનેકાંત સ્વરૂપ આત્મા તે પણ લક્ષ્યાર્થથી વ્યંગ્યાર્થથી મૂર્ત - મૂર્તિમાનૢ - સાક્ષાત્ આત્મપ્રત્યક્ષ હોવાથી અનેકાન્તમયી મૂર્તિ છે. (૪) ભાવશ્રુત જ્ઞાન - આત્મજ્ઞાન જેને પ્રગટ્યું છે અને સર્વ દ્રવ્ય શ્રુતજ્ઞાન જે જાણે છે, એવા ભગવાન્ શ્રુતકેવલી આત્મા તે પણ અનેક અંત-ધર્મ જ્યાં છે એવા-સ્વ-પર વસ્તુનો એક અંત-ધર્મ જ્યાં નથી એવા અનેકાંત સ્વરૂપ આત્માને સાક્ષાત્ અનુભવતા હોવાથી અનેકાન્તમયી મૂર્તિ છે. (૫) કેવલજ્ઞાન જેને પ્રગટ્યું છે અને અનેકાંતમય સર્વ દ્રવ્યશ્રુત જ્ઞાન જેના થકી પ્રભવ પામ્યું છે, એવા ભગવાન્ કેવલી આત્મા તે પણ સ્વ-પર વસ્તુનો એક અંત-ધર્મ જ્યાં નથી અને અનેક ધર્મ જેમાં છે એવા પૃથક્ તત્ત્વરૂપ અનેકાંત આત્માને અને અનેકાંત સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણતા હોવાથી અનેકાન્તમયી પંચ અર્થમાં અનેકાંતસ્વરૂપ મૂર્તિ - - “तदत्र ज्ञानसमयप्रसिद्धयर्थं शब्दसमयसंबन्धेनार्थसमयोऽभिधातुमभिप्रेतः ।” ૧૦ - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય’ ટીકા ગા. ૩ Page #162 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨ મૂર્તિ છે. આમ કેવલી કે શ્રુતકેવલી, કેવલ શાન કે ભાવશ્રુતજ્ઞાન-આત્મજ્ઞાન, દ્રવ્યશ્રુતજ્ઞાન કે જિનવાણી, કે આત્મા એ ગમે તે કોઈ અર્થમાં જે આ અનેકાંતમયી મૂર્તિ છે, તે અનંત ધર્મ જેમાં વર્તે છે એવા પ્રત્યગાત્માના* - પ્રત્યગ્-અંતર્ગત આત્માના તત્ત્વને દેખી રહી છે. અત્રે આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ ‘પ્રત્યગાત્માના' એમ સૂચક વિશિષ્ટ પ્રયોગ' કર્યો છે, તેનો ખાસ પરમાર્થ સમજવા યોગ્ય છે. બાહ્ય ચર્મચક્ષુ તો ચર્મચક્ષુગોચર ‘પરાગ્’ બહિર્ગત બાહ્ય પદાર્થો દેખે છે, પણ આ અનેકાન્તમયી મૂર્તિની દિવ્ય ચક્ષુ તો પ્રત્યગ્’ - અંતર્ગત - અંતમાં રહેલ આત્માનું પ્રત્યગ્ આત્માનું તત્ત્વ –અંતસ્તત્વ દેખે છે. ‘પ્રત્યગ્’ અંતર્ગત એ ‘પરાક્’ બહિર્ગત બાહ્યનો પ્રતિપક્ષ હોઈ, આત્મબાહ્ય એવી ‘પરાગ્′ વસ્તુઓથી ‘પ્રત્યક્' આત્મા-અંતર્ આત્મા પ્રત્યક્ષ પ્રગટ અત્યંત પૃથક્-ભિન્ન છે, એટલે ‘પરાગ્’- બહિર્ગત સમસ્ત વસ્તુથી ભિન્ન-પૃથક્ એવા ‘પ્રત્યક્ પણે' અંતર્ગત પણે અત એવ અત્યંત પૃથક્ પણે- ભિન્નપણે-વિવિક્ત પણે-અલગ પણે પ્રત્યગ્ આત્માનું તત્ત્વ આ અનેમાંતમયી મૂર્તિ પ્રત્યક્ષ-સાક્ષાત્ અનુભવનેત્રથી નિહાળે છે, જે જેમ છે તેનું તર્પણું તેનું નામ ‘તત્ત્વ’ આ અનેકાંતમયી મૂર્તિ પ્રત્યક્ષ-સાક્ષાત્ અનુભવ નેત્રથી નિહાળે છે, જે જેમ છે તેનું તર્પણું તેનું નામ ‘તત્ત્વ' સમગ્ર સંપૂર્ણ વસ્તુ સ્વરૂપ છે, એટલે બીજા બધાયથી જુદા તરી આવતા ‘પ્રત્ય' આત્માનું જે ‘તત્ત્વ’ આત્મત્વ આત્માપણું છે, સ્વભાવ રૂપ ચિત્ તત્ત્વ નિસ્વરૂપ છે, તેને તે દેખે છે સાક્ષાત્ કરે છે. - પરદ્રવ્યથી પૃથક્ આત્મતત્ત્વ દર્શન - અને આમ આ આત્મતત્ત્વ તે કેવું દેખે છે ? તે પણ આ ‘પ્રત્યક્′ - પ્રત્યક્ શબ્દના આવા અપૂર્વ વિશિષ્ટ ૫રમાર્થ – પ્રયોગથી સાવ સ્પષ્ટ થઈ જાય છે કે - પ્રત્યક્' - અંતર્ગત એટલા માટે જ અત્યંત પૃથક્-ભિન્ન-અલગ-જુદું - નિરાળું - સાવ અલાયદું એવું, દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી ને ભાવથી જેનો અંત નાશ (છેડો) નથી એવો અનંત-શાશ્વત ધર્મ (સનાતન) વસ્તુ સ્વભાવ છે જેનો એવું. અર્થાત્ આત્મા સ્વરૂપથી તત્ છે, પરરૂપથી અતત્ છે, આત્મા સ્વરૂપથી સત્ છે, પરરૂપથી અસત્ છે, આત્મા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી હોવા રૂપ-અસ્તિરૂપ છે, પદ્રવ્ય-ક્ષેત્ર-કાલ ભાવથી નહિ હોવા રૂપ-નાસ્તિ રૂપ છે, એમ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી આત્મા ભિન્ન છે-પૃથક્ છે એવું વિવિક્ત તત્ત્વ નિશ્ચયરૂપ ભેદજ્ઞાન અનેકાંત સિદ્ધાંતથી વજ્રલેપ દૃઢ પ્રકાશે છે. - પંચ અર્થમાં અનેકાન્તમયી મૂર્તિ નિત્ય પ્રકાશો ! એટલે કે આ અનેકાંતમયી મૂર્તિ સર્વ પદ્રવ્યથી ભિન્ન, સર્વ પરદ્રવ્યના સર્વ ગુણ-પર્યાયથી ભિન્ન, સર્વ વિભાવિક આત્મ પરિણામથી ભિન્ન, સર્વ સજાતીય આત્મદ્રવ્યથી પણ ભિન્ન, સર્વથા જૂઠ્ઠું, પૃથક્ એવું તે આત્મતત્ત્વ - સહજાત્મસ્વરૂપ પ્રગટ દેખી રહી છે. અત્રે ‘પશ્યતી’ પ્રત્યક્ષપણાનો સાક્ષાત્ક્ષણાનો આત્માનુભવ પણાનો ભાવ સૂચવ્યો છે. મૂર્તિ અનંતધર્મી આત્માનું તત્ત્વ અન્ય સર્વ દ્રવ્યથી ભાવથી-ભાવાંતરથી ભિન્ન પ્રગટ પ્રત્યક્ષ સાક્ષાત્ દેખી રહી છે. દેખી રહેલી એ શબ્દથી અર્થાત્ આ અનેકાંતમયી દ્રવ્યાંતરથી ભિન્ન અને અન્ય સર્વ - ૧૧ - - ઉક્ત પાંચે અર્થમાં આ અનેકાન્તમયી મૂર્તિ જ છે તે નિત્યમેવ પ્રકાશો ! (૧) દ્રવ્યશ્રુત જ્ઞાન જેના પરમ ઉપકારી અવલંબન નિમિત્તે અમને કેવલ શુદ્ધ આત્માના જ્ઞાનરૂપ ભાવશ્રુત જ્ઞાન-આત્મજ્ઞાન પ્રગટ્યું, તે પરમ ઉપકારી સાક્ષાત્ સરસ્વતી રૂપ-ભગવદ્ વાણી રૂપ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! જેના અવલંબન નિમિત્તે અનેકાનેક ભવ્ય આત્માઓ દિવ્ય આત્મજ્ઞાનનો પ્રકાશ કઠોપનિષદ્ આદિમાં તેમજ શંકરાચાર્યના ગ્રંથોમાં આ શબ્દ પ્રયોગ ઘણીવાર કરાયો છે. જેમકે - "पराशि खानि व्यतृणत्स्वयंभू-स्तस्मात् पराङ् पश्यति नान्तरात्मन् । कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्वमिच्छन् ॥” “प्रत्यगात्मानं = સ્વ સ્વમાવે' - શંકરાચાર્ય કૃત ટીકા (કઠોપનિષદ્) કઠોપનિષદ્, દ્વિ.અ. વલ્લી-૧, ૧ - Page #163 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પામે. (૨) ભાવકૃત જ્ઞાન રૂ૫ આત્મજ્ઞાન જે આત્મપ્રત્યક્ષપણે અનુભવાતું પ્રગટ મૂર્તિમાનું છે તે અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! - કે જેથી સર્વ દ્રવ્યશ્રુત જ્ઞાનનું એકમાત્ર પ્રયોજનભૂત ફલ જગતમાં સદોદિતપણે પ્રકાશે. (૩) આ ભાવશ્રુત જ્ઞાનગણ્ય જે આત્મા આત્માનુભવપ્રત્યક્ષ પણે પ્રગટ મૂર્તિમાનુ છે તે અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! કે જેથી સર્વ આત્માર્થીઓનો આ પરમ આરાધ્ય આત્મદેવ સદા સ્વરૂપ તેજે ઝગઝગે. (૪) દ્રવ્યશ્રુત-ભાવશ્રુત જ્ઞાનસંપન્ન શ્રુતકેવલી રૂપ સદ્ગુરુ ભગવંત જેના પરમ અનુગ્રહ રૂપ સદ્ગુરુ પ્રસાદથી દ્રવ્યશ્રુત-ભાવશ્રુત જ્ઞાન પ્રાપ્ત થવાનું ઉત્તમ નિમિત્ત બન્યું, તે કેવલ શુદ્ધ આત્માનુભવપ્રત્યક્ષપણે પ્રગટ મૂર્તિમાનું શ્રુતકેવલી આત્મા રૂપ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! - કે જેના અનુગ્રહ પ્રસાદથી ભવ્યાત્માઓ સદાય દ્રવ્યશ્રુત-ભાવશ્રુતજ્ઞાન પ્રાપ્ત કરવાનું ઉત્તમ નિમિત્ત પામ્યા જ કરે. (૫) દ્રવ્યશ્રુતજ્ઞાન-ભાવકૃત જ્ઞાનનું જેની વાણી અનુપમ નિમિત્ત બની, ને જેનાથી આત્માનુભવગમ્ય આત્મા સાક્ષાતુ અનુભૂત થયો અને જેના થકી શુદ્ધ આત્મજ્ઞાની શ્રુતકેવલી ભગવાન પણ પ્રગટ્યા, તે સર્વનું મૂલ પ્રભવ સ્થાન ભગવાન કેવલજ્ઞાની આત્મારૂપ અનેકાન્તમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશો ! કે જેથી આ વિશ્વને વિષે સકલ કલ્યાણની પ્રાપ્તિનો પરમોત્તમ પરમાર્થરૂપ કલ્યાણમાર્ગ અખંડ અવિચ્છિન્ન પણે પ્રવહ્યા કરે ! આમ પાંચે અર્થમાં આ કેવલ જ્ઞાનમય - કેવલ જ્ઞાન-વાણીમય – સરસ્વતીય અનેકાન્ત મૂર્તિ સદાય પ્રકાશમાન હો ! સદાય જયવંત વર્તો ! આમ અનેકાંત સિદ્ધાંત જેનો આત્મા છે એવી શબ્દબ્રહ્મમય જિનવાણી પણ અનેકાંત મૂર્તિ છે અને આ ગ્રંથ પણ અનેકાંત સિદ્ધાંતના અંગભૂત છે, એટલે આનું નિરૂપણ પણ અનેકાંત સિદ્ધાંતના અંગરૂપ અનેકાંતિક છે, એકાંતિક નથી, એ મુદો સૂચિત થતો અત્રે પ્રારંભમાં જ આ શાસ્ત્ર: નિશ્ચય સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. આ ગ્રંથમાં છે કે શુદ્ધ નિશ્ચયનયના વ્યવહારનું સાપેક્ષપણું પ્રધાનપણાથી મુખ્યપણે નિરૂપણ છે, પણ તે બીજ નયોની અપેક્ષાઓને સાપેક્ષપણે છે. શુદ્ધ આત્મસ્વરૂપની શ્રેણીએ ચઢવા માટે વસ્તુના શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરતો શુદ્ધનય જ - નિશ્ચયનય જ આત્માર્થી મુમુક્ષુને પરમ ઉપકારી છે, “પ્રવચનસાર' દ્ધિ.શ્ન.અં. ૯૭ ગાથાની ટીકામાં આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ શુદ્ધપણે સાધ્ય દ્રવ્યના શુદ્ધત્વ - ઘાતકપણાને લીધે “સાધકતમ” છે, “સTધ્યસ્થ દિ શુદ્ધત્વેન દ્રવ્યસ્થ શુદ્ધત્વોતઋત્વાન્નિશ્ચયન ઇવ સાતમ:', એટલે તેના નિરૂપણની મુખ્યતાથી અત્ર સાપેક્ષ કથન છે, તે કાંઈ સાધ્ય નિશ્ચયના સતુ સાધનરૂપ સદ્વ્યવહારનો લોપ કરવા માટે નથી. કારણકે નિશ્ચય વ્યવહાર સાપેક્ષ હોય અને વ્યવહાર નિશ્ચય સાપેક્ષ હોય, એ જ સર્વ નય વિલસિતોના વિરોધનું મથન કરનારી જિનવાણીની અનેકાંત* શૈલી છે અને એ જ આ અનેકાંત મૂર્તિની ખાસ વિશિષ્ટ સ્તુતિ પરથી ફલિત થતા બોધનો ધ્વનિ છે, આર્ષદ્રષ્ટા અમૃતચંદ્રજીનો ગર્ભિત આશય છે, અર્થાત્ આત્માર્થી મુમુક્ષુએ શુદ્ધ નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખી, તે શુદ્ધ નિશ્ચયની સાધનામાં પરમ ઉપકારી એવા સવ-જિન સિદ્ધ ભગવાનું, સદ્ગુરુ-આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સતુપુરુષ અને સતુશાસ્ત્ર-આત્માદિ સતુતત્ત્વ નિરૂપક સતુઆગમ એ આદિની ભક્તિ આદિ સર્વ સતુ વ્યવહાર સાધન પણ પરમ ભક્તિથી સેવવા યોગ્ય છે, એ તાત્પર્ય અત્ર સર્વત્ર સ્મરણમાં રાખવા યોગ્ય છે. આ અંગે “આત્મસિદ્ધિ' માં પરમ આત્મ તત્ત્વ દેશ સાક્ષાત્ આત્મસિદ્ધિ સંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકોત્કીર્ણ વચનામૃત છે કે "तेनानेकान्तसूत्रं ययद्वा सूत्र नयात्मकम् । तदेव तापशुद्धं स्यान तु दुर्नयसंज्ञितम् ॥ यस्य सर्वत्र समता नयेषु तनयेष्विव । તાજેન્તવાર વર ચુનાધિકારોમુવી ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષ-૧-૫૩, ૧ "इमां समक्ष प्रतिपक्षसाक्षिणामुदारघोषामुद्घोषणां हुवे । न वीतरागात्परमस्ति दैवतं, न चाप्यनेकान्तमृते नयस्थितिः ॥" - “કલિકાલ સર્વશ’ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત અન્ય યો..છે. ૧૨ Page #164 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨ “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો' ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૧ અત્રે પુરુષાર્થસિદ્ધિ ઉપાયમાં ભાખેલું મહર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનું આ સુવર્ણ સૂત્ર સ્મૃતિમાં આવે છે - “રવૈયાના” નેતરાને એક અંતથી (છેડેથી) ખેંચતી અને બીજે અંતથી જય અનેકાંત નીતિઃ જય (છેડેથી) ઢીલું છોડતી ગોવાળણ જેમ માખણ મેળવે છે, તેમ એક અંતથી અનેકાંતમયી મૂર્તિ (ધર્મથી) વસ્તનું તત્ત્વ આકર્ષતી અને બીજેથી શિથિલ (ઢીલું, ગૌણ) કરતી એવી અનેકાન્ત નીતિ તત્ત્વ-નવનીત વલોવી જયવંત વર્તે છે. આનો જ પ્રતિધ્વનિ કરતા હોય એમ આ જ પરમર્ષિ અત્રે પ્રકાશે છે - આવી આ અનેકાંતમયી મૂર્તિ નિત્યમેવ પ્રકાશ પામો ! વિશ્વમાં નિરંતર પોતાનો પ્રકાશ ફેલાવો ! અમૃત જ્ઞાનજ્યોતિથી જગતમાં સદા જયવંત વર્તો ! આ જ્ઞાન પ્રકાશમય આત્મા–અમૃતચંદ્રની ચેતન મૂર્તિનો દિવ્ય પ્રકાશ અજ્ઞાન અંધકારને દૂર કરી પૂર્ણ કળાએ ખીલી નીકળો ! એકાંતવાદ રૂપ મિથ્યાત્વ તિમિરને પ્રલય કરી આ અનેકાંતમૂર્તિ જિનચંદ્ર-વાણી શાનચંદ્રિકાનો દિવ્ય પ્રકાશ રેલાવો ! એમ આશીર્વચનરૂપ અભિનંદનામય મંગલ વચન અત્ર અનેકાંત તત્ત્વરંગથી અસ્થિમજ્જા રંગાયેલા અમૃતચંદ્રજીએ સહજ અંતરોદ્ગાર રૂપે ઉચ્ચાર્યું છે. "एकनाकर्षती लषयंती वस्तुतत्त्वभितरेण ।। અતિ પત્તિ મની નીસિયાના ત્રણવ જોશી * - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય.’ ૧૩ Page #165 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ - હવે ત્રીજ મંગલ સમયસાર કળશ કાવ્ય પ્રકાશતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમાર્થ પ્રયોજન દર્શાવવા પૂર્વક આ સમયસાર વ્યાખ્યાની શુદ્ધ આત્માર્થ ઉદેશે પરમાર્થ ગંભીર મહાપ્રતિજ્ઞા કરે છે - માતિની - परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावा - दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते - તુ સમયસારાવાનુમૂઃ રા - પરપરિણતિ હેતુ મોહ કેરા પ્રભાવે, સતત મલિન થાતી રાગ-દ્વેષાદિ ભાવે; મમ શુદ્ધ ચિનુમૂર્તિ શુદ્ધિ હોજો પરા જ! અનુભૂંતિથી સમે આ સાર વ્યાખ્યાથી આ જ. ૩ અમૃત પદ-૩ (‘અવધૂ વૈરાગ બેટા જાયા' - એ રાગ.) હારી હોજો પરમ વિશુદ્ધિ ! હારી હોજ પરમ વિશુદ્ધિ ! સમયસાર વ્યાખ્યાએ મહારી, હોજો પરમ વિશુદ્ધિ ! મહારી. ૧ અભિધાન જે મોહ ધરાવે, પરપરિણતિ નિપજાવે; રાગ આદિની તાસ પ્રભાવે, સતત મલિનતા આવે. મહારી. ૨ તો પણ હું તો શુદ્ધ ચેતના-મૂર્તિ શુદ્ધ સ્વભાવે; સમયસાર કીર્તનથી ભગવાન, અમૃત અનુભવ પાવે. હારી. ૩ અર્થ : પરપરિણતિ હેતુ મોહના અનુભાવથી (વિપાક રસથી) અવિરતપણે અનુભાવ્યની (અનુભવમાં આવવા યોગ્ય એવા રાગાદિની) વ્યાતિથી જે કલુષિત - મલિન થયેલ છે, એવી હું શુદ્ધ ચિન્માત્રમૂર્તિની (અનુભૂતિની) સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ હો ! “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અંક-૬, હાથ નોંધ ૨-૧૦-૨૮ “શુદ્ધાતમ સંપત્તિ તણા, તુમે કારણ સાર, દેવચંદ્ર જિનરાજની, સેવા સુખકાર.” - શ્રી દેવચંદ્રજી અત્રે આ ત્રીજા કળશ કાવ્યમાં “આત્મખ્યાતિ' મહાટીકાના પ્રણેતા ખ્યાતનામ સમર્થ ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ વ્યાખ્યાની મહાપ્રતિજ્ઞા કરતાં, આનું પ્રતિજ્ઞા : ફલ પ્રયોજનરૂપ ફલ-પ્રયોજન દર્શાવી નિજ આત્મશુદ્ધિરૂપ પરમ ઈષ્ટ ફલની પરમ અલૌકિક પ્રાર્થના ભાવના પ્રદર્શિત કરી છે. 'मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्तेः भवतु !' - શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ એવા મહારી પરમ વિશુદ્ધિ હો ! શાથી ? સમયસારવ્યાધ્યકૈવાનુમૂતે - સમયસારની વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી. અર્થાતુ આ શુદ્ધ આત્મારૂપ સમયસારની વ્યાખ્યા કરતાં કરતાં જ મને પદે પદે શુદ્ધ આત્માની ઓર ને ઓર વિશેષ વિશેષ અનુભૂતિ - સંવેદના થતી જશે, તેથી કરીને શુદ્ધ ચૈતન્યમૂર્તિ એવા મ્હારી પરમ વિશુદ્ધિ હો ! (આ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ ૧૪ Page #166 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩ થકી જેમ મહારા આત્માની વિશુદ્ધિ થશે, તેમ ઉપલક્ષણથી જે કોઈ સાચો ખરેખરો મુમુક્ષુ આત્માર્થી શ્રોતા આનું સમ્યક શ્રવણ-મનન-ભાવન કરશે તેને પણ આ “આત્મખ્યાતિ’ વ્યાખ્યાથી શુદ્ધ આત્માની અનુભૂતિ થકી આત્મ વિશુદ્ધિ થશે, એમ આ એના ફલનો ધ્વનિ છે.) જો શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે તો વળી તેની અશુદ્ધિ ક્યાંથી ? આ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ અવિરતપણે “અનુભાવ્યની' (અનુભાવવા યોગ્ય એવા રાગથી ભાવના સમગ્ર સમૂહની) વ્યાપ્તિથી - વ્યાપકતાથી “કલ્માષિત' - કલુષિત થયેલ - મલિન બનેલી છે, “વિરતમગુમાવ્યવ્યાપિન્માષિતાયા:', અત એવ એની વિશુદ્ધિનો હજુ અવકાશ છે. એ અનુભાવ્ય વ્યાપ્તિ પણ શાથી છે? “મોહનાનોડનુમાવત' - “મોહ' જેનું નામ છે, તેના “અનુભાવથી' - અનુભવ રસથી વિપાક ભાવથી જેવો જેવો મોહકર્મનો “અનુભવ” છે, તેવો તેવો તેને અનુસરતો રાગ-દ્વેષાદિ “અનુભાવ્ય” - અનુભવવા યોગ્ય ભાવ હોય છે, એટલે કે મોહકર્મના અનુભાવ સાથે મોહરાગદ્વેષાદિ અનુભાવ્યની સમવ્યાપ્તિ છે. આ મોહ પણ કેવો છે ? “TRપરિતિદેતોઃ' - પરપરિણતિનો હેતુ એવો અથવા પરપરિણતિ જેનો હેતુ છે એવો. આમ પર પરિણતિના હેતુ એવા “મોહ” નામના અનુભાવથી અવિરતપણે અનુભાવ્યની વ્યાપ્તિથી કલુષિત એવી મારી શુદ્ધ ચિન્માત્રમૂર્તિ કે જે સ્વયં અનુભૂતિ સ્વરૂપ જ છે, તેની આ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ હો ! અમૃતચંદ્રજીના આ પરમ પરમાર્થ ગંભીર કળશકાવ્યના ભાવની હવે વિશેષ મીમાંસા કરીએ. હું આ જડ મૂર્તિ દેહ નથી ને હું આ જડમૂર્તિ દેહાશ્રિત અમૃતચંદ્ર નામધારી નથી, પણ હું રૂપ “અમૃતચંદ્ર' તો શુદ્ધ આત્માનુભવ - અમૃત રસ નિર્ઝરતો શુદ્ધ ચિન્માત્રમૂર્તિ છું, કાષ્ઠ-પાષાણ-ધાતુ મૂર્તિ જેમ સર્વ પ્રદેશ કાષ્ઠ-પાષાણ-ધાતુમય જ હોય તેમ સર્વ પ્રદેશે શુદ્ધ ચૈતન્યમય જ એવી શુદ્ધ ચૈતન્ય માત્ર જેની મૂર્તિ છે, શુદ્ધ ચૈતન્ય જ જેનો મૂર્ત-પ્રગટ મૂર્તિમાન ભાવ આકાર છે, એવી અનુભૂતિ-આત્મસંવેદના છું. હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિની પરમ વિશુદ્ધિ હો ! એમ દેહાશ્રિત અહત્વ-મમત્વનું સર્વથા વિલોપન કરી આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા આ પરમ આત્મદે પ્રાર્થે છે કે - “હું શુદ્ધ ચૈતન્ય માત્ર મૂર્તિ અનુભૂતિની આ સમયસાર વ્યાખ્યાથી જ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ હોજો !' સમયસાર-શુદ્ધ આત્મા પોતે શુદ્ધ ચૈતન્યમાત્રમૂર્તિ અનુભૂતિ છે અને આ શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ સમયસારનું – શુદ્ધ આત્માનું આ સમયસાર સંકીર્તન કરી પ્રતિસૂત્રે શુદ્ધ ચૈતન્યમાત્ર મૂર્તિ શુદ્ધ આત્માની અનુભૂતિ કરાવે છે; એટલે આવા એટલે આવા શુદ્ધ આત્મારૂપ સમયસારનું સંકીર્તન સમયસાર શાસ્ત્રની પદે પદે શુદ્ધ આત્માની ખ્યાતિ કરતી આ “આત્મખ્યાતિ' વ્યાખ્યા થકી જ હું શુદ્ધ ચૈતન્યમાત્રમૂર્તિ અનુભૂતિની એવી તો વિશુદ્ધિ હો, કે જ્યાં પછી કોઈ પણ પ્રકારની કિંચિત માત્ર પણ અશુદ્ધિ ન રહે અને ફરી વિશુદ્ધિ કરવાપણું ન રહે, એવી આત્યંતિક છેલ્લામાં છેલ્લી (Once for all-final)અને ઉંચામાં ઉંચી પરમ વિશુદ્ધિ હોય.* હું શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ છુ, તો પછી અશુદ્ધિ શી ? અને વિશુદ્ધિ શી ? એવો વિરોધ એકાંતિક દૃષ્ટિથી ભાસે, પણ અનેકાંતિક દૃષ્ટિથી તો તેવો કોઈ વિરોધાભાસ ભાસતો પરપરિણતિ હેતુ મોહના નથી. કારણ કે શુદ્ધ નિશ્ચયથી હું ત્રણે કાળમાં શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ અનુભૂતિ અનુભાવજન્ય અશુદ્ધિ છું, એ જેમ અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત છે, તેમ અશુદ્ધ નિશ્ચયથી વા વ્યવહારથી હારી શુદ્ધ ચિન્માત્ર અનુભૂતિ પર પરિણતિના હેતુ એવા મોહના આ કળશનો ભાવ ઝીલી બનારસીદાસજી વદે છે કે- (છપ્પય) હીં નિહર્ચ તિહું કાલ, શુદ્ધ ચેતનમય મૂરતિ, પર પરનતિ સંજોગ, ભઈ જડતા વિસક્રતિ; મોહ કર્મ પર હેતુ પાઈ, ચેતન પર રચ્ચાઈ, ર્યો ધતૂર-રસ પાન કરત, નર બહુવિધ નચ્ચઈ; અબ સમયસાર વરનન કરત, પરમ સુદ્ધતા હોહુ મુઝ, અનયાસ બનારસીદાસ કહિ, મિટહુ સહજ ભ્રમકી અઝ.' - સમયસાર નાટક, વાર-૪ Page #167 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અનુભાવથી ‘અવિરતપણે' સતત ‘અનુભાવ્ય' અનુભવમાં આવવા યોગ્ય રાગાદિ સર્વ વિભાવભાવોથી ‘કલ્માષિત' કલુષિત-મલિન-અશુદ્ધ બનેલી છે, એ પણ તેવી જ નિરુપચરિત અનુભવસિદ્ધ સિદ્ધ હકીકત (Actual real fact) છે. અર્થાત્ પર વસ્તુમાં આત્મભાંતિથી મોહ પમાડી-મુંઝવી નાંખી જે પર પરિણતિનો હેતુ હોય છે, એવો આ યથાર્થનામા ‘મોહ' વિપાકોદય પામી પોતાનો અનુભાવ-અનુભવ રસ દર્શાવે છે, એટલે બધા કર્મોનો દાદો (grand father) આ મોહ જેમાં સર્વત્ર વ્યાપક છે એવી મોહ પરિવારરૂપ રાગાદિ સમગ્ર વિભાવ ભાવની વ્યાપ્તિ (all pervading, whole_packet) નિરંતર અનુભવમાં આવે છે અને આ વિભાવ ભાવોની વ્યાપ્તિમાં (pervading, congregation) ચૈતન્ય વ્યાસ-વ્યાપક ભાવે પરિણમે છે, એટલે આ ચૈતન્ય વિકાર પરિણામરૂપ મોહજન્ય વિભાવ ભાવોથી હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ અનુભૂતિની અશુદ્ધિ પ્રગટ છે જ, એટલે તેની વિશુદ્ધિનો પૂરેપૂરો અવકાશ પણ છે જ. અને આ અશુદ્ધિના સ્વરૂપનો વિશેષ વિચાર કરતાં જણાય છે કે અશુદ્ધિના બે મુખ્ય પ્રકાર છે એક તો દ્રવ્યકર્મરૂપ દ્રવ્ય અશુદ્ધિ બહિર્ અશુદ્ધિ અને બીજી ભાવકર્મરૂપ ભાવ અશુદ્ધિ - અંતર્ અશુદ્ધિ. આ સર્વ અશુદ્ધિનું મૂળ મોહ છે. આ મોહ જ સર્વ પરભાવનું પ્રભવ સ્થાન અને સર્વ વિભાવનું અધિષ્ઠાન છે. કારણકે મોહ પરપરિણતિનો હેતુ છે. કવિવર બનારસીદાસજીએ પોતાની લાક્ષણિક શૈલીમાં કહ્યું છે તેમ ધતૂરા રસનું પાન કરતો નર જેમ બહુ પ્રકારે નાચે છે, તેમ મોહકર્મ રૂપ પરહેતુને પામીને ચેતન પરમાં રાચે છે. ‘મોહ કર્મ પરહેતુ પાઈ, ચેતન પર રચ્યઈ' અર્થાત્ પરપરિણતિના હેતુ એવા મોહને લીધે પરવસ્તુમાં આત્મસ્રાંતિથી મોહ પામી મુંઝાઈ જઈ જીવ પરરૂપ નહિ થઈ જતાં છતાં પરમાં એકત્વ બુદ્ધિરૂપ અધ્યાસરૂપે આત્મબુદ્ધિ ધરે છે, પરભાવમાં આત્મભાવ કરે છે, એટલે પરભાવ પ્રત્યે ઢળતી-પરિણમતી રસ-રુચિ-રાગ-રંગરૂપ પરપરિણતિ નીપજે છે, એટલે આત્માની તે પરભાવરુચિમૂલ પરભાવાનુકૂળ પરપરિણતિના નિમિત્તે આત્મા પર પુદ્ગલની પરિણતિનો હેતુ થાય છે, અર્થાત્ આત્માની પરપરિણતિનું નિમિત્ત પામી પર પુદ્ગલ કર્મવર્ગણા સ્વયં દ્રવ્યકર્મરૂપે પરિણમે છે અને આત્માની સાથે એકક્ષેત્રાવગાહ પણે સંયોગ સંબંધથી બંધાય છે, અને આ કર્મબંધથી જ જીવની પરપરિણતિના જીવતા જાગતા પ્રદર્શનરૂપ આ આખું સંસાર ચક્ર ચાલે છે. તે આ પ્રકારે દ્રવ્યકર્મરૂપ બહિર્ અશુદ્ધિ ઃ ભાવકર્મરૂપ અંતર્ અશુદ્ધિ - દ્રવ્ય કર્મ-ભાવ કર્મના દુકથી ભવચક ભ્રમણ જેમાં મોહનીય મુખ્ય છે એવા અવિધ દ્રવ્યકર્મથી નોકર્મ-દેહાદિ ઉત્પન્ન થાય છે, દેહ ધારણ કરવો પડે છે અને દેહમાં સ્થિતિ કરતા આત્માને મોહ પ્રમુખ દ્રવ્યકર્મનો ઉદય થાય છે, મોહ તેનો અનુભવ રસ ચખાડે છે, એટલે તે મોહના અનુભાવથી ‘અનુભાવ્ય' - અનુભવમાં આવવા યોગ્ય એવા રાગ-દ્વેષ-મોહ રૂપ વિભાવ ભાવે જો આત્મા પરિણમે, તો તે રાગ-દ્વેષ-મોહ રૂપ ભાવકર્મનો બંધ કરે છે અને આ ભાવકર્મના નિમિત્તે પુનઃ દ્રવ્યકર્મ બંધાય છે અને તેથી પુનઃ દેહધારણાદિ ભવપરિપાટી હોય છે. શાસ્ત્ર પરિભાષામાં ભાવકર્મને માટે મલ' અને દ્રવ્ય કર્મને માટે ‘રજ' એવી યથાર્થ સંજ્ઞા છે. જેમ મલ-ચીકાશ હોય તો રજ ચોંટે છે, તેમ ભાવ મલરૂપ આસક્તિ-સ્નેહ-ચીકાશને લીધે દ્રવ્યકર્મરૂપ રજ ચોટે છે. આમ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક ભાવે અરઘટ્ટ-ઘટ્ટી ન્યાયે ભાવકર્મ-દ્રવ્યકર્મનો અનુબંધ થયા કરે છે, ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ દુષ્ટ ચક્ર (Vicious circle) ચાલ્યા કરે છે અને તેથી જન્મ મરણના આવર્ત રૂપ-ફેરા રૂપ ભવચક્ર* પણ ઘૂમ્યા કરે છે. "मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । ત્યર્વનાં પ્રવિશેવન્તર્રદિવ્યાવૃત્તેન્દ્રિયઃ ।' - શ્રી પૂજ્યપાદસ્વામી કૃત ‘સમાધિ શતક’ ૧૬ - Page #168 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩ આમ પર ભાવમાં આસક્તિ રૂપ મોહજન્ય ભાવમલ-ભાવકર્મ કર્મબંધનું મૂળ કારણ છે અને કર્મ એ ભવભ્રમણનું કારણ છે. એટલે સંસારનું મૂળ કારણ મોહ-અવિદ્યા રૂપ આત્મબ્રાંતિ જ છે, આત્મસ્વરૂપનું અજ્ઞાન એ જ છે. “દેહાદિ પર વસ્તુમાં મોહ રૂપ આત્મ મોહરૂ૫ આત્મભાંતિથી જ ભાંતિ એ જ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ ભવભ્રાંતિ : આત્મભ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે. કારણકે એમ પરભાવને વિષે એ જ મૂલગત ભૂલ આત્મભાવની કલ્પનાને Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહ વિભાવ રૂપ-ભાવ કર્મ રૂપ ભાવ અશુદ્ધિ ઉપજી અને તેના નિમિત્તે દ્રવ્ય કર્મરૂપ દ્રવ્ય અશુદ્ધિ ઉપજી. પણ થઈ તે થઈ ! હવે આ ભવભ્રાંતિ ક્યારે ટળે ? તેના મૂળ કારણ રૂપ આ મોહજન્ય આત્મબ્રાંતિ ટળે તો, અને તો જ ભાવકર્મ-દ્રવ્યકર્મની સંકલનાનું (chain) દુશ્ચક્ર (vicious circle) બંધ પડે. એટલે મોહરૂપ આત્મભ્રાંતિ ટાળી, રાગ-દ્વેષ-મોહ વિભાવ રૂપ-ભાવકર્મ રૂપ અંતરંગ અશુદ્ધિ અને દ્રવ્યકર્મ રૂપ બહિરંગ અશુદ્ધિ ટાળવા માટે આ આત્માએ અપૂર્વ આત્મ પુરુષાર્થ હુરાવવો યોગ્ય છે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છે. છેદો નહિ આત્માર્થ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિશાસ્ત્ર, સૂત્ર-૧૨૯, ૧૩૦ અને આ અપૂર્વ આત્મ પુરુષાર્થની જાગ્રતિને અર્થે, આત્મારૂપ ઉપાદાનને ઉપાદાન કારણપણે પ્રગટાવવા અર્થે, પરમ ઉપકારી જિન-સિદ્ધ ભગવાનરૂપ સાક્ષાત્ સમયસાર પુષ્ટ નિમિત્તાલંબન ઉપાદાન શુદ્ધ આત્માના પુણાલંબન રૂપ પરમ શુદ્ધ નિમિત્તના અવલંબનની પરમ જાગૃતિ : આત્મપુરુષાર્થ આવશયકતા છે. કારણકે બાધન રૂપ પરભાવના નિમિત્તથી આ જીવ વિભાવ ભાવે પરિણમી ભવભ્રમણ દુઃખ પામ્યો, તો પછી તેથી ઉલટા સાધન રૂપ સ્વભાવના સત્ સાધન નિમિત્તથી સ્વભાવ ભાવે પરિણમી તે ભવભ્રમણ દુઃખ ટાળી શિવરમણ સુખ કેમ ન પામે ? અને આ સ્વભાવના સાધન માટે જેણે જે શુદ્ધ સ્વભાવ સિદ્ધ ક્યો, આ જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધ અંગે તત્ત્વચિંતક શ્રી દીપચંદજીએ સુંદર મીમાંસા કરી છે - “અનાદિä જીવ પરનતિ અશુદ્ધ હોય રહી છે. ત્યાઁ હી કહિયે હૈ - અનાદિહૈ પુદ્ગલ તો નિમિત્ત ભયા, જીવ કી ચિત્ વિકાર પરિણતિ હોનેકઃ ફિર વહ ચિત વિકાર, પરિણતિ પરનમતિ (પરિણમન કરતી હુઈ) તિસ પુગલક કર્મત્વ પરનામ હવનૈ કૌ નિમિત્ત હોઈ હૈ. યૌ (ઈસ પ્રકાર) અનાદિૌં નિમિત્ત-નૈમિત્તિક પરસ્પર હોય રહે . * જબ યહ પુદગલ કર્મ– ઉદય પરિણતિકીં પરનમ્યાં સહજ હી અપની દ્રવ્યશક્તિ કરિ, તબ હી યહુ જીવ તિસ પુદ્ગલ કર્મવ ઉદય પરિનીત પરનમનેં કે નિમિત્ત પાઈ કરિ હુ જીવ આપુ ચિત વિકાર રૂપ હોઈ પરનâ હૈ. જૈસેં લોક પ્રાતઃ વિર્ષ સૂર્યકા ઉદય પાઈકરિ અવરુ આપી લોક સ્નાન-વણિજ્ય (વ્યાપારાદિક) કાર્યક કરે હૈ, તૈસૈ પુદ્ગલ કર્મકા ઉદય પરિણતિ પાઈ કરિ જીવ આપુ હી વિકાચ્ય પરનâ હૈ. ઈસ ત્રિલોક વિર્ષે કાર્માણ જાતિકી વર્ગના સ્કંધ ભરી હૈ. જબ જિસ જીવકે જૈસી જૈસી જાતિકા મંદ-તીવકરિ ચિતુ વિકાર રાગભાવ હોઈ હૈ, તિસ કાલ તિસી જીવકા રાગ-ચિકનાઈ (ક) નિમિત્ત પાઈ કરિ યથાજોગ કર્મવર્ગણા, તિસી જીવકે પ્રદેશ નિસૌ એકક્ષેત્રાવગાહ કરિ થ્રિપૈહ હિ (ચિપકે હૈ), વા બંધ છે. ઈહિ ભી બંધિકરિ તથા વૈઈ (વહ હી) કર્મ વર્ગના નિજ નિજ કર્મત્વ કાર્ય (મે) વ્યક્ત હોઈ કરિ પરિસર્વે , ઉદયરૂપ હોઈ છે. સો ઐસા ચિતુ વિકાર રાગ, કર્મ વર્ગના કૌ કર્મત્વ વ્યક્ત રૂપ નાના ભાંતિ પરનમનેકૌ નિમિત્ત માત્ર હૈ. * જે વેઈ જીવસૌ એક ક્ષેત્રાવગાહકરિ ચિપી (ચિપકી)થી કર્મ વર્ગણા તે (૩) કર્મત્વ વ્યક્ત પરનામ રૂપ હોકર પરિસર્વે હૈ સહજ આપી કાલલબ્ધિ પાઈ કરિ, તબ હી કિસી કાલવિર્ષે સો તિન વર્ગશાહિકા વ્યક્ત કર્મ– ઉદય નિમિત્ત માત્ર, ઈતના હી પાઈ કરિ અવર યહ જીવ ચિત વિકાર ભાવક પ્રગટ ભયા પરણવૈ હૈ. ઈ.” - શ્રી દીપચંદજી કાશલીવાલ કૃત આત્માવલોકન, પૃ. ૪૫-૪૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છે, એવા સાક્ષાત્ સમયસાર સ્વરૂપ જિન-સિદ્ધ ભગવાનું અથવા શુદ્ધ આત્મ ભગવાનું અને તેના સહજાત્મસ્વરૂપનું સંકીર્તન કરતા આ સમયસાર શાસ્ત્ર કરતાં વધારે બળવાન પુષ્ટ નિમિત્ત સાધન જે કર્યું હોઈ શકે ? કારણકે કોઈ પણ કાર્ય કરવું હોય તો તેના ગુણ કારણપણે જેણે તે કાર્ય કર્યું છે. તે જ અનુપમ કારણ છે. એટલે આ કતકત્ય જિન-સિદ્ધ ભગવાનની સિદ્ધતા તો મ્હારા આત્માને આત્મસિદ્ધિનું ઉત્તમ સાધન છે. ઉપાદાન આતમા સહી રે, પુણાલંબન દેવ... જિનવર પૂજો ! ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ... જિનવર પૂજો ! શ્રી સંભવ. કાર્ય ગુણ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ... જિનવર પૂજો ! સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ. જિનવર પૂજો !” - શ્રી દેવચંદ્રજી આમ ચેતન મોહને લીધે પર પ્રત્યે ગમન-પરિણમન કરી પુદ્ગલ ભોગમાં રાચ્યો, પર પ્રત્યયે-પર નિમિત્તે મોહજન્ય રાગાદિ રૂપ આસક્તિ ભાવે-વિભાવ ભાવે પરિણમ્યો, તેથી પર કારણના યોગે કરીને નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જડ અશુદ્ધ નિમિત્ત: સત્. આત્માની આ પર પરિણામિકતા રૂપ અશુદ્ધ દશા ઉપજી, પણ આ શાસ્ત્ર વ્યાખ્યાન શુદ્ધ નિમિત્ત જાણપણા રહિત પરદ્રવ્ય રૂપ જડ તો અશુદ્ધ નિમિત્ત છે, વીર્ય-શક્તિથી વિહીન છે, સર્વથા સામર્થ્ય રહિત છે, અને આ પરમ શુદ્ધ નિમિત્ત રૂપ ભગવાન સમયસાર - શુદ્ધ આત્મા તો અનંત વીર્ય અને અનંત જ્ઞાનથી અનંત સુખમાં લીન પરમ સમર્થ છે. એટલે આ અનંત વીર્ય-અનંત જ્ઞાન સંપન્ન અનંત શક્તિના સ્વામી પરમ શુદ્ધ નિમિત્ત રૂપ જિન-સિદ્ધ સ્વરૂપ સાક્ષાત સમયસાર શુદ્ધ આત્માની આગળ આ પરમ અશુદ્ધ નિમિત્ત રૂપ પામર નિર્વીર્ય-નિઝુન જડની શી તાકાત છે ? એટલે મેં નિશ્ચય કર્યો છે કે નિશ્ચયથી આ તેવા જ તથારૂપ અનંત શક્તિના સ્વામી પરમ શુદ્ધ ઉપાદાન નિમિત્ત રૂપ શુદ્ધ આત્મા - સમયસારનું ઉત્કીર્તન કરનારા આ સમયસાર શાસ્ત્રના વ્યાખ્યાન રૂપ પરમ શુદ્ધ નિમિત્તના સેવનથી મને-હારા આત્માને પર પરિણતિ ટળી નિજ પરિણતિનો ભોગ થશે, શુદ્ધ આત્માનુભવનો આત્યંતિક ઉત્કટ અભ્યાસ પ્રાપ્ત થશે, રાગ-દ્વેષ-મોહ રૂપ વિભાવની-ભાવકર્મની અંતરંગ અશુદ્ધિ દૂર થશે અને દ્રવ્ય કર્મરૂપ બહિરંગ અશુદ્ધિની નિરા થશે, એટલે દેહ ધારણ રૂપ નોકર્મ પણ દૂર થતાં ભવભયનો શોક ભાગી જશે અને આમ કોઈ પણ પ્રકારની કંઈ પણ છે માત્ર પણ અવકાશ નહિ રહે, એવી હું શુદ્ધ ચિત્માત્ર મૂર્તિ અનુભૂતિની પરમ વિશુદ્ધિ થશે. “શ્રી યુગમંધર વિનવું રે, વિનતડી અવધાર રે દયાળ રાય ! એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે દયાળ રાય !... શ્રી યુગ. પર પરિણામિકતા દશા રે, લહી પર કારણ યોગ રે... દયાળ રાય ! ચેતનતા પરગત થઈ રે, રાચી પુલ ભોગ રે... દયાળરાય.... શ્રી યુગ. અશુદ્ધ નિમિત્ત તો જડ અછે રે, વીરજ શક્તિ વિહીન રે દયાળ રાય ! તું તો વીરજ જ્ઞાનથી રે, સુખ અનંતે લીન રે દયાળ રાય !... શ્રી યુગ. તિશે કારણ નિશ્ચય કર્યો રે, મુજ નિજ પરિણતિ ભોગ ૨. દયાળ રાય ! તુજ સેવાથી નીપજે રે, ભાંજે ભવ ભય સોગ રે. દયાળ રાય!... શ્રી યુગ. - ભક્ત શિરોમણિ શ્રી. દેવચંદ્રજી આમ વિશેષ વિચાર કરતાં જણાય છે કે – આ આખો સંસાર પર નિમિત્ત શું કરી શકે છે એનો Page #170 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩ વ્હેરો પણ સાંભળી શકે અને આંધળો પણ દેખી શકે એવો જોર શોરથી પોકાર કરતું જીવતું જાગતું પ્રદર્શન (Exhibition) છે. અર્થાત્ પર પરિક્ષતિ રૂપ - પરભાવ રૂપ અશુદ્ધ આખો સંસાર નિમિત્તના બળનું નિમિત્તને લીધે વિભાવ પરિણામ પામી આ આત્મા વ્યવહારથી પરનો જીવતું જાગતું પ્રદર્શન કર્તા-ભોક્તા થઈ સંસારમાં સંસરી રહ્યો છે. પણ જ્યારે આ ચિદ્દન આત્મા શુદ્ધ નિમિત્તમાં રમણ કરે, ત્યારે તે નિશ્ચયથી નિજ ઘરનો પોતાના શુદ્ધ આત્મ સ્વભાવનો કર્તા-ભોક્તા થાય. માટે જેનામાં અનંત સ્વભાવ ધર્મ પ્રગટ્યા છે, જે નિજ પરિણતિને વર્યા છે, જે શાનાદિ અનંત ગુણના દરિયા છે, એવા હે અમોહ સ્વરૂપ જિનદેવ પરમાત્મા ! તમે પોતે સાક્ષાત્ સમયસાર શુદ્ધ આત્મા છો અને સમયસારના - શુદ્ધ આત્માના ઉપદેશક છો, માટે હે સાક્ષાત્ સમયસાર સ્વરૂપ જિનદેવ ! સમયસાર શુદ્ધ આત્મા પ્રગટાવવા માટે નિશ્ચયથી આપ સમા શુદ્ધ આત્મદેવ સમયસાર રૂપ અનુપમ નિમિત્તને હું ભજું છું અને ભવભયની ટેવ ત્યજું છું. નિશ્ચય-તત્ત્વ ભક્તિથી આપ સમા શુદ્ધ આત્મ દેવનું અવલંબન ભજતાં પરભાવ - વિભાવની અશુદ્ધિ દૂર થાય છે અને આત્મ સ્વભાવ રૂપ આત્મધર્મમાં રમણતા અનુભવતાં શુદ્ધ આત્મભાવ પ્રગટે છે અને એટલા માટે જ હે પરમ કૃપાળુ દેવ ! નિશ્ચયથી આપ સમા સમયસારભૂત શુદ્ધ આત્માનું - સમયસારનું સ્વરૂપ પ્રકાશતા આ સમયસારની વ્યાખ્યાથી જ શુદ્ધાત્મ અનુભૂતિ થકી મ્હારી પરમ વિશુદ્ધિ હો, એટલું જ પ્રાર્થુ છું. ‘શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો; શુદ્ધ ધર્મ જે પ્રગટ્યો તુમચો, પ્રગટો તેહ અમારો રે સ્વામી ! વિનવિયે મન રંગે. અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કર્તા પરનો; ‘સમયસાર’ અનુપમ નિમિત્ત - શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદન, કર્તા ભોક્તા ઘરનો રે સ્વામી. જેહના ધર્મ અનંતા પ્રગટ્યા, જે નિજ પરિણતિ વરિયો; પરમાતમ જિનદેવ અમોહી, શાનાદિક ગુણ દરિયો રે સ્વામી. અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ; ભજિયે શુદ્ધ નિમિત્તે અનોપમ, તજિયે ભવભય ટેવ રે સ્વામી. 1 શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પરરિયે પરભાવ, આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે. સ્વામી’’ ‘‘પર પરિણતિ પુદ્ગલ દિસા રે, તામે નિજ અભિમાન; ધારત જીવ એહી રહ્યો પ્યારે, બંધ હેતુ ભગવાન... સુઅપ્પા આપ વિચારો રે, પર પખ નેહ નિવાર.’’ સમયસારની સેવામાં સર્વ ‘સ્વવિભવ’ સર્વસ્વ સમર્પણ ૧૯ - શ્રી ચિદાનંદજી, પદ-૩ એટલે શુદ્ધ નિશ્ચયથી મ્હારી શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ રૂપ અનુભૂતિ પ્રત્યે સ્થિર દૃષ્ટિ ઠેરવી, અશુદ્ધ નિશ્ચયથી વા વ્યવહારથી હારી અનુભૂતિની અશુદ્ધિ અનુભવાય મ્હારી છે, તેને આત્મામાંથી સર્વથા વિસર્જન કરવા માટે હું સર્વાત્માથી સમસ્ત શક્તિથી કટિબદ્ધ થયો છું અને તે માટે સાક્ષાત્ સમયસારભૂત જિન-સિદ્ધ ભગવાન્ પ્રત્યેની અથવા તત્સમ સમયસારરૂપ શુદ્ધ આત્મતત્વ કરતાં વધારે બીજો રૂડો ઉપાય કયો હોઈ શકે ? એથી વધારે રૂડું શુદ્ધ નિમિત્ત રૂપ સત્ સાધન કયું હોઈ શકે ? એટલે શુદ્ધ આત્મતત્વનું અનન્ય નિરૂપણ કરનાર આ પ્રત્યેની અભેદ ભક્તિ શ્રી દેવચંદ્રજી - Page #171 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સત શાસ્ત્ર પ્રત્યેની શુદ્ધ અંતરંગ તત્ત્વ ભક્તિથી પ્રેરિત થઈને મ્હારો આત્મા સર્વાત્માથી - આત્માની સમસ્ત શક્તિથી-આત્માના સર્વ “સામર્થ્યથી ઉજમાળ થયો છે, તેને આ સત શાસ્ત્ર ભક્તિરૂપ શુદ્ધ તત્ત્વ ભક્તિના નિમિત્તથી પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ હો એજ એક મ્હારી અભિલાષા છે. એવી શુદ્ધ આત્મભાવનાથી જ એ શુદ્ધ આત્મશુદ્ધિ અર્થે જ સતુ આગમરૂપ શબ્દબ્રહ્મના દેઢ ઉપાસનથી, સતુ દર્શન નિરૂપક સતુ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદથી પ્રાપ્ત શુદ્ધ આત્મતત્ત્વના ઉત્તમ અનુશાસનથી અને સતુ-ચિત-આનંદમય આત્માનુભવ પ્રકાશરૂપ સ્વસંવેદનથી જે કાંઈ નિજ આત્માની “સ્વસંપદું હોય, તે સમસ્ત આત્મસંપદ્ આ પરમર્ષિએ સમયસારની વ્યાખ્યામાં સમર્પણ કરી છે; આ આત્માની સમસ્ત આત્મસંપત્તિ રૂપ ક્ષયોપથમિક શક્તિનો જે કાંઈ વિકાસ હોય, તે સમસ્ત સતુ શાસ્ત્રની સેવામાં ઉપનત કર્યો છે. એટલે અત્રે આ ઉત્તમોત્તમ તત્ત્વ પ્રકાશક, આ ઉત્તમોત્તમ શાસ્ત્ર સમયસારનું વ્યાખ્યાન કરવામાં, આ ઉત્તમોત્તમ મહાત્માએ ઉત્તમોત્તમ શબ્દ, ઉત્તમોત્તમ અર્થ, ઉત્તમોત્તમ પરમાર્થ, ઉત્તમોત્તમ તત્ત્વ, ઉત્તમોત્તમ ભાવ, ઉત્તમોત્તમ આશય, ઉત્તમોત્તમ કવિત્વ, ઉત્તમોત્તમ અનુભવ એ આદિ મ્હારૂં-મહારા આત્માનું સર્વ કાંઈ ઉત્તમોત્તમ (all the Best of mine) યથાશક્તિ સમર્પ એવી ઉત્તમોત્તમ ભાવનાથી, સમયસારના ગુણરસીયા બનેલા સ્વ આત્માના સર્વ જ્ઞાનાદિ ક્ષયોપશમિક ગુણોને આ સમયસારની નિષ્કામ સેવા ભક્તિમાં હાજર કર્યા છે કે જેથી કરીને આ ઉત્તમોત્તમ સમયસારનો ઉત્તમોત્તમ મહિમા જગતુમાં પ્રદ્યોતમાન થાય ! હું શુદ્ધ ચિન્માત્ર મૂર્તિની પરમ વિશુદ્ધિ હો ! એજ એક કામના અને જેથી કરીને પોતાના આત્માને ઉત્તમોત્તમ નિર્જરા રૂપ ઉત્તમોત્તમ વિશુદ્ધિથી ઉત્તમોત્તમ શુદ્ધ આત્મખ્યાતિની પ્રાપ્તિ થાય ! એટલે જ આ ભાવિતાત્મા આચાર્યજીએ અત્રે ભાવ્યું છે કે પદે પદે જ્યાં શુદ્ધ આત્માની ખ્યાતિ - પ્રસિદ્ધિ - ઉદ્ઘોષણા (Proclmation) કરવામાં આવશે, એવી આ યથાર્થનામાં “આત્મખ્યાતિ' વ્યાખ્યાથી જ ઓર વિશિષ્ટ અનુભૂતિ થકી જ શુદ્ધ ચિત્માત્રમૂર્તિ હારી આત્માનુભૂતિની એવી તો પરમ વિશુદ્ધિ થાઓ, કે તેમાં મોહજન્ય રાગાદિ વિભાવ દોષની સમય માત્ર પણ પરમાણુ માત્ર પણ કણિકા મ હો ! લબ્ધિ, ખ્યાતિ, પૂજ-સત્કાર, માનાદિ ઈતર કોઈ પણ આ લોક-પરલોક સંબંધી તુચ્છ ફલનું મહારે કંઈ પણ પ્રયોજન નથી, મારે તો બસ એક શુદ્ધ આત્માર્થનું જ-પરમાર્થનું જ કામ છે, મહારે માનાદિ કામના રૂપ બીજો કોઈ મન રોગ નથી. આ “આત્મખ્યાતિથી મને મહારા આત્માને શુદ્ધ આત્મખ્યાતિ-આત્મસિદ્ધિ જ હો એટલું જ ફરી ફરી પ્રાથું છું, એટલું જ ભાવું છું, એટલું જ ઈચ્છું છું. ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણરસી હો લાલ; સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી હો લાલ. દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો હો લાલ.” -શ્રી દેવચંદ્રજી આમ લબ્ધિ, ખ્યાતિ, માનાદિ કોઈ પણ ફલ પ્રયોજનથી કે દેહાશ્રિત નામની ખ્યાતિ - દેહખ્યાતિ'ના કોઈ તુચ્છ હલાહલ વિષમય પ્રયોજનથી આ વ્યાખ્યા નથી કરવામાં આવતી, પણ કેવળ એક શુદ્ધ પરમ અમૃતમય “આત્મખ્યાતિ' અર્થે જ, કેવળ એક શુદ્ધ “આત્માર્થે જ, કેવળ એક આત્મશુદ્ધિ અર્થે જ, કેવળ એક શુદ્ધ આત્મસિદ્ધિ રૂપ પરમાર્થ હેતુએ જ આ “આત્મખ્યાતિ’ વ્યાખ્યા કરવામાં આવે છે, અહંત્વ-મમત્વની ભસ્મભૂમિકા પર જ આ સુવર્ણકળશ સંપન્ન આત્મખ્યાતિ પ્રાસાદનું સર્જન કરવામાં આવે છે, એવી પરમ શુદ્ધ આત્મભાવના અત્રે આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા મહામુનીશ્વર શુદ્ધોપયોગદશા સંપન્ન પરમ શ્રમણ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે. વર્તમાનમાં આવા જ પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું આ ર વિવામિનાનેન, ર્તિપ્રતીષ્ઠા ઋતિઃ વિનુ જીવેa, તોષાર્થવ દૈવતં ” - શ્રી શુભચંદ્રાચાર્ય પ્રણીત શ્રી “શાનાર્ણવ ૨૦ Page #172 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૩ આત્માર્થ અંગે ટકોત્કીર્ણ વચનામૃત છે કે - અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજત્મ સ્વરૂપ.” કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અંક-૭૧૯ અને આમ જે આ યુગપ્રવર્તક (Epoch - making) અનુપમ અદ્વિતીય, અલૌકિક, અસાધારણ વ્યાખ્યા ગ્રંથ આ મહાનિગ્રંથ આત્મજ્ઞાની વીતરાગ મુનિચંદ્ર અમૃતચંદ્રજીએ પારમાર્થિક ‘સર્વોદય’ રૂપ આ અનન્ય તત્ત્વકળાથી ગૂંથ્યો છે, તે જેમ મુખ્યપણે આત્માર્થે - આત્મોપકારાર્થે સાર્વજનિક ઉપયોગી ગ્રંથ છે, તેમ આનુષંગિકપણે પરાર્થે-પરોપકારાર્થે પણ છે, પણ અહંકાર - મમકારનું સર્વથા વિલોપન કરનારા માર્દવમૂર્તિ આચાર્યજીએ જે કે માર્દવથી તેમ સ્પષ્ટ કહ્યું નથી, તો પણ સામર્થ્યથી સહેજે સમજી શકાય છે. એટલે દેહાશ્રિત અહેવ-મમત્વનું વિસર્જન કરી ભસ્મીભૂત કરી જે કોઈ સાચો આત્માર્થી શુદ્ધ આત્માર્થેનું સમ્યક ભાવન કરશે, તેના આત્માની પણ અનુભૂતિ થકી પરમ વિશુદ્ધિ થશે. મહાપુરુષો સ્વઉપકારાર્થે જે કૃતિ રચે છે, તે આનુષંગિકપણે સર્વ ઉપકારાર્થે, સાર્વજનિક ઉપયોગની પારમાર્થિક “સર્વોદય' રૂપ પણ થઈ પડે છે, તેનું આ જ્વલંત ઉદાહરણ છે. એટલે જ આવા સદુપદેષ્ટા સાધુચરિત સપુરુષોની વ્યાખ્યાન પ્રવૃત્તિ જેમ મુખ્યપણો મોટેથી ઉચ્ચ સ્વરે સ્વાધ્યાય રૂપ હોય છે, તેમ આવી પરમ તપ રૂપ શાસ્ત્ર લેખન પ્રવૃત્તિ પણ મૂક-મૂંગા સ્વાધ્યાય રૂપ સઝાયરૂપ જ હોય છે અને તે ત્રણ કાળમાં અન્ય આત્માર્થીઓને પણ સ્વાધ્યાયાર્થે પરમ ઉપકારી થઈ પડે છે. એટલા માટે જ આવા સ્વાધ્યાય નિમગ્ન સાચા મુમુક્ષુ, ખરેખરા આત્માર્થી, શુદ્ધ આત્મસિદ્ધિના સાધક - સાધુ, સાક્ષાતુ જીવન્મુક્ત દશા અનુભવનારા, અમૃતચંદ્રજીની ‘અમૃત” વાણી શુદ્ધાત્માનુભૂતિ સંપન્ન, સાક્ષાતુ અનુભૂતિમૂર્તિ, શુદ્ધ આત્મારૂપ સમયસારનું ઉત્કીર્તન કરનારા, સાક્ષાત્ સમયસારભૂત, પરમ અધ્યાત્મરસ પરિણત, પરમ ભાવિતાત્મા આ આત્મખ્યાતિક પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ સ્વાધ્યાય ઉદ્દઘોષણા અદ્યાપિ અન્ય અધ્યાત્મરસપિપાસુ આત્માર્થી જેગીજનોના હૃદયને સ્પર્શી તેમના પર અપાર ઉપકાર કરે છે. જીવતી જાગતી જ્યોત જેવા આ આત્મદેખા શુદ્ધ ચૈતન્યમૂર્તિ આચાર્યજીની આ શુદ્ધ આત્માનુભૂતિમયી ચેતનવંતી અમૃતવાણી આત્માર્થી જેગીજનોને જાગૃત કરી, તેમના અંતરમાં નિર્મલ આત્મજ્યોતિ રૂપ અનુભવ પ્રદીપ પ્રગટાવે છે અને યાવચંદ્રદિવાકરી પ્રગટાવતી રહેશે, એવું એમાં પરમ દૈવત છે ! અસ્ત ! કારણકે પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્યજીના દિવ્ય આત્મા સાથે અભેદભક્તિથી તાદાભ્ય સાધી તેમના ગ્રંથોના અનન્ય ભક્ત, અનન્ય અભ્યાસી અને અનન્ય પરમ અમૃતચંદ્રજી'ની આત્મખ્યાતિ પ્રમાણભૂત વ્યાખ્યાતા તરીકે પરમર્ષિ ભગવતું અમૃતચંદ્રાચાર્યજીની પોકારતી “આત્મખ્યાતિ’ આત્મખ્યાતિ જગત વિખ્યાત છે. અને તેમાં પણ આ સમયસારની વ્યાખ્યા જે “આત્મખ્યાતિ' તરીકે ખ્યાત છે. તે તો આ પરમ આત્માનુભૂતિ દશાસંપન્ન પરમ આર્ષ દષ્ટાના દિવ્ય આત્માનું તાદૃશ્ય-તદાકાર પ્રતિબિંબ પાડતી હોઈ, તે મહામુનીંદ્રની આત્મખ્યાતિ પોકારતી ખરેખર ! “આત્મખ્યાતિ' જ છે, એટલું જ નહિ પણ જે કોઈ, સાચો આત્માર્થી મુમુક્ષુ આ “આત્મખ્યાતિ'નું યથાર્થ ભાવન કરી તથારૂપ આત્મ પરિણમન કરશે, તે પણ અવશ્ય આત્મખ્યાતિ ને (આત્મસિદ્ધિને) પામશે, એટલા માટે પણ આ ખરેખર ! “આત્મખ્યાતિ' છે. માટે શુદ્ધ આત્માનુભવરસનું આકંઠ પાન કરવા માટે અનુભૂતિ મૂર્તિ આચાર્યજીએ જે આ “આત્મખ્યાતિ’ અમૃત રચના કરી છે, તેમાં અવગાહન કરી - ઊંડા ઉતરી, આ પરમ શાંત સુધારસમય શુદ્ધ આત્માનુભવામૃત Page #173 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ રસનું આકંઠ પાન કરી આત્માર્થી સંતજનો તૃપ્ત થાઓ ! અને તેમાં પણ પરમ વિશિષ્ટ “અમૃતધન” સંભૂત એક એક સુવર્ણ કળશ” - સાક્ષાત્ “અમૃતકુંભ' - જેમાં આ પરમબ્રહ્મવેત્તા પરબ્રહ્મ સ્વરૂપ પરમ આત્મદેખાએ “આત્માનુભૂતિનો સ્વયંભૂ રમણ સમુદ્ર સમાવ્યો છે – તેનું અનુભવ સ્વાદન કરી સાક્ષાત અમૃતસિંધુ અનુભવો ! અને અમૃતચંદ્રજીની આ પરમ અમૃત વાણીને માણી અમૃત “આત્મખ્યાતિની વિખ્યાતિ કરો ! આ અનુભૂતિની મુક્ત કંઠે સ્તુતિ કરતાં કવિવર બનારસીદાસજી કહે છે કે - “અનુભૌ કે રસક રસાયન કહત જગ, અનુભૌ અભ્યાસ યહ તીરથ કી ઠૌર હૈ, અનુભૌ કી જે રસા કહાવૈ સોઈ પોરસા સુ, અનુભૌ અધો રસાસ ઊરકી દૌર મેં; અનુભૌકી કેલિ યહ કામધેનુ ચિત્રાવેલિ, અનુભૌ કૌ સ્વાદ પંચ અમૃતકૌ કૌર હૈ, અનુભી કરમ તારે પરમસૌ પ્રીતિ રે, અનુભૌ સમાન ન ધરમ કોઊ ઔર હૈ; • શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના ઉપોદઘાત અર્થાત્ - અનુભવના રસને જગતું રસાયન કહે છે, અનુભવનો અભ્યાસ સૂત્ર એ જ તીર્થસ્થાન છે. અનુભવની જે રસા’ - રસમય ભૂમિ તે જ સર્વ પદાર્થની જન્મદાત્રી છે, અનુભવ એ જ “અધોરસાથી' - અધોભૂમિથી ઊર્ધ્વની - ઉંચી ભૂમિ તરફની દોડ છે, અનુભવની કેલિ' - રમણ એ જ કામધેનુ - ચિત્રાવેલી છે, અનુભવનો સ્વાદ એજ પંચ અમૃતનો કવલ છે, અનુભવ કર્મ તોડે છે, પરમ સાથે પ્રીતિ જોડે છે, અનુભવ સમાન કોઈ “ઓર - અવર - બીજો ધર્મ નથી. Page #174 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ अथ सूत्रावतारः હવે (મંગળ રૂપ) સૂત્રાવતાર वंदित्तु सव्वसिद्धे धुवमचलमणोवमं गईं पत्ते । वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं ॥१॥ કાવ્યાનુવાદ* (સજ્ઝાય) સમયસાર સજ્ઝાય ઃ ઢાળ પહેલી (‘દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ.) વંદી સિદ્ધ સહુ અનુપમા રે, ધ્રુવ અચલ ગતિ પ્રાપ્ત; ભાખીશ સમય પ્રાભૂત આ રે ! શ્રુત કેવલી આખ્યાત... રે આત્મન્ ! વંદો સમયસાર. ૧ ગાથાર્થ : ધ્રુવ, અચલ, અનૌપમ્ય (જેની ઉપમા આપવા યોગ્ય નથી એવી) ગતિને પ્રાપ્ત એવા સર્વ સિદ્ધોને વંદીને હું અહો ! શ્રુત-કેવલીઓએ ભણિત (ભણેલ, ભાખેલ) આ સમયપ્રાભૂત (સમયસાર) કહીશ. ૧ - (હવે ‘આત્મખ્યાતિ’ સૂત્ર કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી, અત્ર ‘આત્મખ્યાતિ'માં પ્રાયઃ સર્વત્ર એક જ સુશ્લિષ્ટ, સુગ્રથિત, સૂત્રનિબદ્ધ, સળંગ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યાન કરવાની તેમની અનન્ય લાક્ષણિક શૈલીથી, આ પ્રથમ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર પરમ અદ્ભુત વ્યાખ્યા રૂપ ‘સૂત્ર’ પ્રારંભે છે :) आत्मख्याति टीका वंदित्वा सर्वसिद्धान् ध्रुवामचलामनौपम्यां गतिं प्राप्तान् । वक्ष्यामि समयप्राभृतमिदं अहो श्रुतकेवलिभणितम् ॥ १ ॥ वंदित्तु इत्यादि । अथ प्रथमत एव - स्वभाव भावभूततया ध्रुवत्वमवलम्बमाना मनादिभावांतरपरपरिवृत्तिविश्रांतिवशेनाचलत्वमुपगता मखिलोपमानविलक्षणाद्भुतमाहात्म्यत्वेनाविद्यमानौपम्या मपवर्गसंज्ञिकां गतिमापन्नान् भगवतः सर्वसिद्धान् सिद्धत्वेन साध्यस्यात्मनः प्रतिच्छंदस्थानीयान् भावद्रव्यस्तवाभ्यां स्वात्मनि परात्मनि च निधाया* नादिनिधन श्रुतप्रकाशितत्वेन निखिलार्थसार्थ साक्षात्कारिकेवली प्रणीतत्वेन શ્રી કુંદકુંદાચાર્યજીની મૂળ ગાથાનો આ અક્ષરશઃ સજ્ઝાય રૂપ ગુજરાતી અનુવાદ અત્ર ઢાળબદ્ધ ગેય કાવ્યમાં અવતારવાનો આ વિનમ્ર પ્રયાસ આ લેખક-વિવેચકે કર્યો છે. તે ગાથાનો અર્થ શીઘ્ર સમજવા માટે કાવ્યરસિકોને સ્વાધ્યાયાર્થે ઉપયોગી થઈ પડશે. - ભગવાનદાસ * પાઠાંતર : નિહાય - નિખાત કરીને ૨૩ - - Page #175 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ श्रुतकेवलीभिः स्वयमनुभवद्भिरभिहितत्वेन च प्रमाणतामुपगतस्यास्य समयप्रकाशकस्य प्राभृताह्वयस्यार्हत्प्रवचनावयवस्य स्वपरयोरनादिमोहप्रहाणाय भाववाचा द्रव्यवाचाच परिभाषणमुपक्रम्यते ॥१॥ આત્મખ્યાતિ ટીકાર્થ હવે પ્રથમથી જ – ૧. સ્વભાવ ભાવભૂતપણાએ કરીને ધ્રુવપણાને અવલંબી રહેલી, અનાદિ ભાવાંતર પર પરિવૃત્તિની વિશ્રાંતિવશે અચલપણાને પામેલી અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાત્મ્યપણાએ કરીને ઔપમ્ય (ઉપમા આપવા યોગ્ય) અવિદ્યમાન છે, એવી ‘અપવર્ગ' સંશિકા ગતિને પ્રાપ્ત થયેલા, ભગવત્ સર્વ સિદ્ધોને - સિદ્ધપણે સાધ્ય આત્માના પ્રતિસ્કંદસ્થાનીય (આદર્શ સ્થાનીય) એવાઓને ભાવસ્તવથી દ્રવ્યસ્તવથી સ્વાત્મામાં અને પરાત્મામાં નિહિત કરીને, ૨. (૧) અનાદિનિધન શ્રુતથી પ્રકાશિતપણાએ કરીને, (૨) સકલ અર્થ સાર્થના સાક્ષાત્કારી કેવલીથી પ્રણીત પણાએ કરીને, (૩) અને સ્વયં અનુભવતા શ્રુતકેવલીઓથી કથિતપણાએ કરીને, પ્રમાણતાને પામેલા એવા આ સમય પ્રકાશક પ્રામૃત' નામના અર્હત્ પ્રવચન અવયવનું સ્વ-પરના અનાદિ મોહ પ્રહાણાર્થે ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી - પરિભાષણ ઉપક્રમાય (પ્રારંભાય) છે. ૧ આત્મભાવના મૂળ સૂત્રને ભાવતી, ‘આત્મખ્યાતિ’ને તેમ; આત્મ ભાવના આ કરે, દાસ ભગવાન આ એમ . અથ સૂત્રાવતાર: - અથ સૂત્રાવતાર. ‘અર્થ’ - મંગલ અર્થમાં વા પ્રારંભ અર્થમાં હોઈ આ ૫૨મ મંગલમૂર્તિ ‘સૂત્ર'નો - ભગવત્ અર્હત્ પ્રણીત આગમનો ‘અવતાર’ - અવતરણ થાય છે, એમ પરમ ગૌરવપૂર્ણ શબ્દોમાં ‘આત્મખ્યાતિ સૂત્ર’ કર્તાએ આ મંગલ સૂત્રની ભવ્ય રજુઆત કરી છે : ‘વંવિત્તુ સવ્વસિદ્ધે’ - વંદિત્વા સર્વસિદ્ધાન્ સર્વ સિદ્ધોને વંદીને, કેવા સિદ્ધોને ? ધ્રુવમવતમળોવર્મ શરૂં વત્તે' - ધ્રુવમવતમનૌપાં ગતિ પ્રાપ્તાનૢ - ધ્રુવ, અચલ, અનૌપમ્ય - જેનું ઔપમ્ય - ઉપમા આપવા યોગ્ય નથી એવી ગતિને પ્રાપ્ત એવાઓને, વંદીને શું ? ‘વોચ્છામિ સમયપાહુડમિળ’ वक्ष्यामि समय પ્રાકૃતમિવું -આ સમય પ્રાકૃત કહીશ, ‘ગો’- ગ્રહો - અહો ! કેવું ? ‘સુવòવતીમળિયં’ લાભમાવના ||9|| (હવે આત્મખ્યાતિ ‘સૂત્ર’ કર્તા સૂત્રાત્મક શૈલીથી આ પ્રથમ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર અદ્ભુત અલૌકિક વ્યાખ્યા રૂપ સૂત્ર પ્રારંભે છે, તેના અર્થભાવન રૂપ આત્મ ભાવના" કરીએ છીએ અને તેવા પ્રકારે અન્ય સૂત્રમાં પણ મૂળ ગાથાની અને આત્મખ્યાતિ’ની પૂર્વાપર સંબંધ દર્શાવવા પૂર્વક સાન્વયાર્થ આત્મભાવના કરશું, એ સર્વત્ર સુન્ન વાંચકના લક્ષમાં રહે. અત્રે બતાવેલ નમૂના પ્રમાણે સંસ્કૃત સાથે મૂળ ગાથાના પ્રાકૃત પાઠનો સંબંધ સ્વબુદ્ધિથી સ્વયં યોજી લેવો.) - श्रुतकेवभणितम् શ્રુતકેવલીઓથી ભાખવામાં આવેલું એવું ॥ ૧॥ કૃતિ ગાથા મૂળ ગાથા ને આત્મખ્યાતિ' ટીકાને સંપૂર્ણપણે આવરી લેતી આ નૃત્યાત્મક ‘આત્મભાવના’ની રચના આ વિવેચકે (‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય કર્તાએ) આત્મભાવના રૂપ સ્વયં વિચારણાર્થે કરી છે, તે મૂળના અનુસંધાનમાં સળંગ પણે યથાવત્ અર્થ ભાવનથી સ્વયં વિચારણાર્થે અભ્યાસાર્થી સુજ્ઞ વાંચકોને ઉપયોગી થઈ પડશે. - ભગવાનદાસ ૨૪ Page #176 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (વિવેચન) ‘‘શુદ્ધ ચૈતન્ય પદમાં’’ સિદ્ધાલયે બિરાજમાન છે, એવા સિદ્ધ ભગવાન, (તેને) હું પરમ ભક્તિથી નમસ્કાર કરૂં છું.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૯૪, ૭૫૭ “શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુતિ ગતિ ગામી રે. - શ્રી આનંદઘનજી અત્રે શાસ્ત્રારંભે શાસ્ત્રર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સર્વ સિદ્ધોને વંદન રૂપ મંગલ કરી, શ્રુત કેવલિભાષિત આ સમય પ્રાભૂત શાસ્ત્ર રચવાની મહા પ્રતિજ્ઞા કરી છે, અને ‘આત્મખ્યાતિ” સૂત્ર કર્તા પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીએ 'થ સૂત્રાવતાર:' એમ પરમ ગૌરવપૂર્ણ શબ્દોથી આ મંગલ સૂત્રની પરમાદરથી ભવ્ય રજુઆત (grand presentation) કરી છે. અર્થાત્ 'અર્થ' અમૃતચંદ્રજીની અદ્ભુત સૂત્રાત્મક પરમાર્થથન અમૃત વ્યાખ્યા અથ - અથ - મંગલ વાચક આદિવાચક હોઈ આ પરમ મંગલમયી ભગવતી આખ્યાતિ' સૂત્ર રૂપ મહાટીકાનો મંગલ પ્રારંભ પ્રકાશે છે. પ્રથમત વ - પ્રથમથી જ, આદિથી જ, માવતઃ સત્તાનું માવદપાવામાં સ્વાતિ પાલન પ નિશ્ચય (પાતું. નિપાય) - ભગવંત સર્વસિતોને ભાવવ-વ્યસ્તવ વડે સ્વાત્મામાં અને પરાત્મામાં નિહિત કરીને (પાઠાર-નિખાત કરીને), અભેદ ભક્તિરૂપ ભાવસ્તવથી અને વંદનાદિ ભેદભક્તિ રૂપ દ્રવ્યસ્તવથી પોતાના આત્મામાં અને પરના આત્મામાં સ્થાપન કરીને - સ્થાપીને, કેવા છે આ સિદ્ધો ? ગવર્નસંધાં ચશમાપન્નાનું - અપવર્ગ શિકા - અપવર્ગ સંજ્ઞા છે. જેની એવી પથાર્થનામા મોક્ષ નામની ગતિને પામેલા. - કૈવી છે આ અપવર્ગ ગતિ ? (૧) ધ્રુવત્વમવતમ્યમાનાં - ‘ધ્રુવપજ્ઞાને’ - સદા સ્થિરપણાને અવલંબી રહેલી, શાથી ? સ્વમાવમાવભૂતતા - સ્વભાવથી ભાવ ભૂતપણાએ કરીને. (ર) અવતત્વમુપાતાં - અચલપણાને પામેલી. શાથી ? અનાતિ માવાંતર પપરિવૃત્તિ વિશ્રાંતિવશેન અનાદિ ભાવાંતર પર પરિવૃત્તિની વિશ્રાંતિ વશે કરીને. અનાદિ ‘ભાવાંતર' - સ્વભાવથી અન્ય એવા પરભાવ-વિભાવ રૂપ પર પરિવૃત્તિની' - પરના ઘેરાવાની-પર આવરણની વિિિત' - વિરામતાના વશે કરીને' - આધીનપન્નાએ કરીને. (૩) અવિદ્યમાનૌવસ્થામ્ - ‘ઔપમ્ય’ *પમ્પ - ઉપમા આપવા યોગ્ય ઉપમાન અવિદ્યમાન છે એવી. શાથી ? अखिलोपमान विलक्षणाद्भुत-माहात्म्यत्वेन અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાત્મ્યપન્નાએ કરીને, જેના વડે ઉપમા આપી શકાય એવા 'અખિલ સર્વે ઉપમાનથી ‘વિલક્ષણ' - વિશિષ્ટ લક્ષણવાળા અદ્ભુત-આશ્ચર્યકારી માહાત્મ્યપણાએ - મહિયાપન્નાએ કરીને, આવી સિદ્ધગતિને પામેલા સિદ્ધોને શા માટે સ્વાત્મામાં-પરાત્મામાં નિશિત કરી એ માટે ચૈતુ વિશેષજ્ઞ કહ્યું - શિવે સાધ્વાનના પ્રતિદ્વંદ-સ્થાવાનું- સિધ્ધત્વ સિદ્ધપણે સાધ્ય-સાધવા યોગ્ય આત્માના 'પ્રતિદ્વંદસ્થાનીય' - આદર્શ સ્થાનીય - આદર્શ રૂપ છે, માટે આવી સિદ્ધ આત્માની ગતિને પામેલા આવા સિદ્ધોને સ્વાત્મામાં – પરાત્મામાં સ્થાપીને શું? - સ્ય સમયપ્રજાશય પૂવવવવવસ્ય પરિભાષામુપર્યંતે - આ ‘સમય પ્રકાશક' - આત્મારૂપ સમયનો પ્રકાશ કરનારા 'પ્રામૃત' નામના અસંતુ પ્રવચન અવયવનું પરિભાષણ ઉપક્રમાય છે, 'પરિ' - સૂત્રને પરિંગત અથવા સર્વથા સૂત્રનું ચોમાસ વૃત્તિની-વાડની જેમ વીંટી લેતું-આવરી લેતું એવું ‘ભાષણ' - વ્યાખ્યાન ઉપક્રમાય' છે - ઉપક્રમ કરાય છે, સૂત્રબદ્ધ અનુક્રમથી અનુક્રમે પ્રારંભવામાં આવે છે. કેવું છે આ પ્રાભૂત ? પ્રમાળતાનુ તપ - પ્રમાણતાને - પ્રમાણપણાને પામેલું એવું. શાથી ? (૧) અનાિિનવ-શ્રુતપ્રાશિત વન ‘અનાદિનિધનં - અનાદિ અનંત શાશ્વત શ્રુતથી ‘પ્રકાશિત’ પણાએ કરીને, પ્રકાશવામાં આવેલું છે. જેથી કરીને (૨) નિધિન્નોર્થ સાર્થસાલા બેવસિપ્રળીતવેન - નિખિલ સમસ્ત અર્થસાર્થ' - પદાર્થ સમૂહને ‘સાક્ષાત્કારિ' - સાક્ષાતૃ-પ્રત્યક્ષ કરનારા કેવલીએ ‘પ્રણીતપન્નાએ કરીને', પ્રણીત કરવામાં આવેલું છે, તેથી કરીને, (૩) શ્રુતòવતીનિ: સ્વયમનુમભિરમિહિતવેન ૬ - અને શ્રુત કેવલીઓથી ‘સ્વયં' - પોતે અનુભવતા એવાઓથી - 'અભિહિતપણાએ' - કથિતપણાએ કરીને, કહેવામાં આવેલું છે તેથી કરીને. આમ આવા પ્રમાણતા પામેલા આ સમય પ્રાભૂતનું પરિભાષણ શા વડે કરવામાં આવે છે ? માવવાવા દ્રવ્યવાના Tભાવવાચાથી અને દ્રવ્યવાચાથી અર્થાત્ આત્મામાં ઊઠતા શ્રુત વિક્લ્પ રૂપ - શ્રુત જ્ઞાનોપયોગ રૂપ ભાવ-ભાષાથી - આત્મભાષાથી અને તે ઉપયોગથી પ્રેરિત વચનયોગરૂપ દ્રવ્યભાષાથી - પુદ્ગલ ભાષાથી. શા માટે કરવામાં આવે છે ? સ્વપરણ્યોરનાવિમોહબ્રહાળાવ - સ્વ-પરના અનાદિ મોહના પ્રાણાર્થે ‘સ્વ-પરના' - પોતાના અને પરના આત્માના અનાદિ મોહના 'પ્રહાસાર્થે – પહાણ-પ્રકૃષ્ટ હાસ-નાશાય અર્થે, આત્યંતિક ક્ષીણતા અર્થે ॥૧॥ કૃત્તિ ‘આત્મધ્વાતિ’ ગાભભાવના ||9|| ૨૫ - Page #177 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મંગલવાચક વા પ્રારંભવાચક હોઈ, મંગલ મૂર્તિ “સૂત્રનો' - અલ્પ શબ્દ મહાઈ એવા સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ ગ્રંથ સંદર્ભમય ભગવંત અહંતુ પ્રણીત આગમનો “અવતાર' - અવતરણ થાય છે, એમ પરમ ભક્તિ નિર્ભર ભાવથી “આત્મખ્યાતિ' કર્તા વદે છે. હિમાચલમાંથી જેમ ગંગાનું અવતરણ થાય. તેમ પરમ પાવનકારિણી શ્રત ગંગાના હિમાચલ પરમ શાંત મૂર્તિ ભગવત સર્વજ્ઞના હૃદય-હદમાંથી પ્રભવ પામેલી આ સૂત્રમય શ્રુતગંગાનું અવતરણ થાય છે, એવો અત્રે પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજીના આ પરમ અર્થ ગંભીર શબ્દોનો “ધ્વનિ' છે. આમ પરમાદરથી આ સૂત્રાવતાર કરી આત્મખ્યાતિ કર્તાએ આ મંગલ સૂત્રની પરમ પરમાર્થ ગંભીર અદ્દભુત વ્યાખ્યા પ્રકાશી છે : “પ્રથમથી જ ભગવતુ સર્વ સિદ્ધોને ભાવ – દ્રવ્ય સ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરીને (સ્થાપીને પાઠાંતર-નિખાતા કરીને), આ સમય અતિ પ્રવચન અવયવ રૂ૫ સમય પ્રાભૃતનું પરિભાષણ પ્રારંભાય છે.” કેવા છે આ સિદ્ધો ? અપવર્ગ સંક્ષિકા “અપવર્ગ સંજ્ઞાવાળી' - યથાર્થનામા મોક્ષ નામની ગતિને પામેલા. કેવી છે આ અપવર્ગ ગતિ ? (૧) ધ્રુવપણાને અવલંબી રહેલી. શાથી ? સ્વભાવ ભાવભૂતપણાએ કરીને. (૨) અચલપણાને પામેલી. શાથી ? અનાદિ ભાવાંતર પરપરિવૃત્તિની વિશ્રાંતિ વિશે કરીને. (૩) “ઔપ” - ઉપમા આપવા યોગ્ય ઉપમાન અવિદ્યમાન છે એવી. શાથી ? અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાભ્યપણાએ કરીને. આવી સિદ્ધગતિને પામેલા સિદ્ધોને શા માટે સ્વાત્મામાં - પરાત્મામાં સ્થાપવા જોઈએ ? સિદ્ધત્વ - સિદ્ધપણે સાધ્ય-સાધવા યોગ્ય આત્માના “પ્રતિઔંદ સ્થાનીય' - આદર્શ સ્થાનીય - આદર્શ સ્થાને રહેલા આદર્શ રૂપ છે માટે. (એમ આ હેતુવિશેષણ છે). આવા સિદ્ધોને સ્વાત્મામાં અને પરાત્મામાં સ્થાપીને જેનું પરિભાષણ કરાય છે, તે આ સમય પ્રકાશક પ્રાભૃત કેવું છે ? પ્રમાણ પામેલું છે. શાથી ? (૧) “અનાદિ નિધનમ્ - અનાદિ અનંત ઋતથી પ્રકાશિતપણાએ કરીને, (૨) “નિખિલ” - સમસ્ત “અર્થસાર્થને' - પદાર્થ સમૂહને સાક્ષાત્કારિ” - સાક્ષાત પ્રત્યક્ષ કરનારા કેવલીઓ પ્રણીતપણાએ કરીને. (૩) અને શ્રતકેવલીઓથી “સ્વયં” - પોતે અનુભવતા એવાઓથી ભાવિતપણાએ કરીને. આવા પ્રમાણતા પામેલા આ અહિત પ્રવચન અવયવરૂપ સમય પ્રાભૃતનું પરિભાષણ શા માટે કરવામાં આવે છે ? “સ્વ-પરના” - પોતાના અને પરના આત્માના અનાદિ મોહના પ્રહાણાર્થે - પ્રહાણ - પ્રકષ્ટ હાણ-હાસ-નાશ-ક્ષય અર્થે, સર્વથા આત્યંતિક ક્ષીણતા અર્થે. શા વડે કરવામાં આવે છે ? “ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી.' અર્થાત આત્મામાં ઊઠતા શ્રત વિકલ્પ રૂપ - શ્રુતજ્ઞાનોપયોગ રૂપ ભાવભાષાથી - આત્મભાષાથી અને તે ઉપયોગથી પ્રેરિત વચનયોગ રૂપ દ્રવ્યભાષાથી - પુગલ ભાષાથી આ “પરિભાષણ' ઉપક્રમાય. “પરિભાષણ' - “પરિ' - સૂત્રને પરિગત અથવા સૂત્રનું ચોપાસ વૃત્તિની - વાડની જેમ વીંટી લેતું - આવરી લેતું - અર્થ સંરક્ષણ રૂપ નિશ્ચયને કરતું એવું સર્વથા “ભાષણ - વ્યાખ્યાન “ઉપક્રમાય છે – ઉપક્રમ કરાય છે. સૂત્રબદ્ધ અનુક્રમથી અનુક્રમે પ્રારંભવામાં આવે છે. આમ આ “અમૃત” (Immortal, neetarlike) આચાર્યજીની આ પરમાર્થઘન અમૃત વ્યાખ્યાની અદ્દભુત સંકલન છે અને મુખ્ય બે મુદ્દા છે : (૧) સિદ્ધવંદન, (૨) સૂત્ર ગ્રંથન. આ બન્ને મુદ્દાની હવે અત્રે આ “અમૃત જ્યોતિ મહાભાષ્ય' નામક વિવેચનમાં અનુક્રમે વિશેષ વિવક્ષા કરશું. આ લેખક વિવેચકે કરેલી વિવેચનાનું “અમૃત જ્યોતિ મહાભાષ્ય” એવું નામ રાખવામાં આવ્યું છે તે સાભિપ્રાય છે, કારણકે આ મુખ્યપણે મૂળ ગાથા ને તે પરની મહાન આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીની મહાન આત્મખ્યાતિ ટીકાની વિશિષ્ટ અભ્યાસ રૂપ વિસ્તૃત વિવેચના હોઈ, તેમાં અમૃતચંદ્રજીની પરમ પ્રિયતમ આત્મ “જ્યોતિ'નો - “અમૃતચંદ્ર જ્યોતિ’નો મહામહિમા પદે પદે હળહળે છે; નામાભિધાન આત્માર્થી મુમુક્ષુઓને સમુચિત જ જણાશે. - ભગવાનદાસ ૨૬ Page #178 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૧ ૧. સિદ્ધવંદન “હું સંસાર અસાર ઉદધિ પડ્યો, તુમ પ્રભુ ભયે પંચમ ગતિગામી” - શ્રી ચિદાનંદજી, પદ-૯ આ ભગવાન સિદ્ધો કેવા છે ? “અપવર્ગ સંસિકા ગતિને પ્રાપ્ત થયેલા છે', ‘માવલંજ્ઞિi તિમાત્રાનું |’ જેની અપવર્ગ સંજ્ઞા-વ્યથાર્થ નામ છે. એવી અપવર્ગ નામની આપવર્ગ ગતિને પ્રસિદ્ધો ગતિને પામેલા છે. ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગ કહેવાય છે. તેમાંથી આ ગતિ અપગત છે, અતીત-પર છે. તેથી તે અપવર્ગ ગતિ છે, અથવા ચાર સંસારી ગતિ સંસારવર્ગમાં સમાય છે, તેમાંથી આ ગતિ અપગત છે, અતીત-પર છે, તેથી તે અપવર્ગ ગતિ છે, અથવા ચાર સંસારી ગતિ પરભાવ-વિભાવજન્ય હોઈ વિભાવ વર્ગમાં સમાય છે, તેમાંથી આ સ્વભાવ રૂપ ગતિ અપગત છે, અતીત-પર છે. તેથી પણ તે અપવર્ગ ગતિ છે. અથવા ચાર સંસારી ગતિ ક્ષયોપશમાદિ ચાર ભાવરૂપ હોઈ ચતુર્વર્ગમાં સમાય છે, તેમાંથી આ શુદ્ધ સ્વભાવપરિણતિમય પંચમ ગતિ અપગત છે - અતીત-પર છે, તેથી પણ તે અપવર્ગ ગતિ છે. આવી “અપવર્ગ' સંજ્ઞાથી જેનું સમ્યક સ્વરૂપ જણાય એવી યથાર્થનામાં અપવર્ગ ગતિને – પંચમગતિને, મોક્ષગતિને - સિદ્ધ ગતિને આ સર્વસિદ્ધ ભગવાનો પ્રાપ્ત થયેલા છે. આ અપવર્ગ ગતિ-સિદ્ધગતિ કેવી છે ? પ્રવ, અચલ અને અનુપમ છે. તે આ પ્રકારે - “સ્વભાવ ભાવભૂતપણાએ કરીને તે ધ્રુવપણાને અવલંબી રહેલી છે', - અપવર્ગ ગતિ કેવી છે ? “સ્વભાવમાવમૂતતા ધૃવત્વમવન્ડમનાં આ ગતિ સ્વભાવભાવ રૂપ ભૂત - ધ્રુવ, અચલ, અનુપમ થઈ ગયેલી હોવાથી પ્રવપણાને - સદા સ્થિરપણાને અવલંબનારી છે. બીજી ચાર ગતિ - દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક એ પરભાવ - વિભાવ ભાવથી ઉત્પન્ન થતી હોવાથી અદ્ભવ છે અને આ સિદ્ધ ગતિ સ્વભાવ ભાવજન્ય હોવાથી ધ્રુવ છે. અર્થાતુ સ્વભાવ એ સહભૂત-સહજ હોઈ કોઈ કાળે નાશ ન પામતો હોવાથી, આ સહજ આત્મસ્વભાવ રૂ૫ - સહજાન્મસ્વરૂપ સિદ્ધ ગતિ સદા સ્થિર છે, શાશ્વત છે. એટલે અંતરમાં સહજ આત્મસ્વભાવમાં જેણે ગમન કર્યું છે, એવા આ “અંતર્યામી' આત્મારામી સહજત્મસ્વરૂપ સ્વામી સિદ્ધ ભગવાનની આ સ્વભાવરૂપ સિદ્ધગતિનું વિભાવરૂપ ઈતર સંસારી ગતિથી અત્યંત વિલક્ષણપણું છે. “ધ્રુવપદરામી હો સ્વામી માહરા, નિઃકામી ગુણરાય... સુશાની. નિજ ગુણકામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય. સુજ્ઞાની.” - શ્રી આનંદઘનજી (પાર્શ્વ જિન સ્તવન) (૨) અચલ છે - “અનાદિ ભાવાંતર પર પરિવૃત્તિની વિશ્રાંતિ વશ કરીને અચલપણાને પામેલી છે', ‘મનામાવાંતરપ૨પરિવૃત્તિવશ્રાંતિવનાત્તત્વમુપતાં આત્માથી અથવા સ્વભાવથી અન્ય તે અનાત્મા રૂપ ભાવાંતર-પરભાવ-વિભાવ, તે અનાદિ પરભાવ-વિભાવ પરાયણ અર્થાત પરભાવ-વિભાવને આધીન જે પરિવૃત્તિ-એક ભાવથી ભાવાંતર ગમન રૂપ-સંસાર રૂપ પરિવર્તન-પરિણમન, તેની વિશ્રાંતિ-વિરામતાને લીધે અચલપણાને પામેલી છે, અથવા પરભાવ-વિભાવ રૂપ જે પર પરિવૃત્તિ-પર પરિણતિ અથવા પરની “પરિ' - ચોપાસ “વૃત્તિ' - વાડ જેવી જે પરિવૃત્તિ-આવરણ રૂપ પરનો ઘેરાવો અને તેને લઈને જીવની જે સંસાર પરિવૃત્તિ-પરિવર્તન, તેની વિશ્રાંતિ-વિરામતાને લીધે અચલપણાને પામેલી છે. આમ બન્ને અર્થમાં અનાદિ પરભાવ-વિભાવ નિમિતે ઉપજતી પર પરિવૃત્તિના વિરામ પામી જવાપણાને લીધે આ સિદ્ધ ગતિ કદી પણ ચલાયમાન ન થાય, એવા અચલપણાને પામેલી હોઈ અચલ છે, શેષ સંસારી ચાર ગતિ તો પરભાવ-વિભાવના નિમિત્તથી પરપરિવૃત્તિને લીધે-પરપરિણતિને લીધે પ્રવર્તતી ચલાયમાન હોઈ ચલ છે. આ રીતે પણ સિદ્ધગતિનું સંસારી ગતિથી વિલક્ષણપણું છે. ૨૭. Page #179 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અદ્ભુત સ્વરૂપ મહાસ્ય શ્રી સુબાહુ જિન અંતરજામી, મુજ મનના વિશરામી રે, પ્રભુ અંતરજામી. આતમ ધર્મતણો આરામી, પર પરિણતિ નિષ્કામી રે, પ્રભુ.” - શ્રી દેવચંદ્રજી (૩) અનૌપચ્ચ છે, “અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાભ્યપણાએ કરીને જેનું ઔપમ્ય (ઉપમા આપવા યોગ્ય) અવિદ્યમાન છે. એવી છે, “વિનોપમાનવિનક્ષUTIકૃતમાહિસ્પિર્વનાવિદ્યમાનીપભ્ય' જેના વડે ઉપમા આપી શકાય એવા સર્વ ઉપમાનથી વિલક્ષણ-વિશિષ્ટ લક્ષણવાળા અદૂભુત-આશ્ચર્યકારી કોઈ અવર્ણનીય માહાસ્યવાળી છે, એટલે એને ઉપમા આપવા યોગ્ય એવું કોઈ ઉપમાન છે નહિ. ચારે ગતિમાં કોઈ પ્રકારે સમાન લક્ષણપણું છે, એથી તેને ઉપમા આપી શકાય અને તેમાં કાંઈ ખાસ અપૂર્વ માહાસ્ય જેવું પણ નથી, એટલે પૂર્વાનુપૂર્વ ચતુર્ગતિ માહાભ્ય વિહીન અને ઉપમાવંત છે, પણ આ અપૂર્વ વરૂપ માહાત્મવાળી પંચમી ગતિ તો ભગવાનું મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને કહેલા સુપ્રસિદ્ધ ભિલ્લ દૃષ્ટાંતની પેઠે અનુપમેય છે. આમ પણ સિદ્ધગતિનું ઈતર ગતિથી વિલક્ષણપણું છે. “અભિય ભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય... વિમલ જિન. દીઠા લોયણ આજ.” - શ્રી આનંદઘનજી (વિમલ જિન સ્તવન) સ્વારથ વિણ ઉપગારતા રે, અદ્ભુત અતિશય રિદ્ધિ, આત્મ સ્વરૂપ પ્રકાશતા રે, પૂરણ સહજ સમૃદ્ધિ-અનિલ જિન સેવીએ રે.” “નાથ ! તુમ્હારી જોડી, ન કો ત્રિહું લોકમેં રે; પ્રભુજી પરમ આધાર, અછો ભવિ થોકને રે... અનિલ.” - શ્રી દેવચંદ્રજી આમ સ્વભાવ ભાવભૂતપણાથી ધ્રુવ, પરભાવ-વિભાવ રહિતપણાથી અચલ અને વિલક્ષણ અદ્ભુત માહાભ્યપણાથી અનુપમ, એવી આ “અપવર્ગ' નામની સિદ્ધ ભગવંત’ સિદ્ધો ગતિને પામેલા આ સિદ્ધ ભગવંતો છે; આવા આ સિદ્ધ “ભગવંતો' અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એમ અનંત અને અપાર જ્ઞાનાદિ ગુણ સંપદાથી વિરાજમાન છે, અદ્ભુત અતિશય આત્મઋદ્ધિ સંપન્ન પૂર્ણ સહજ સમૃદ્ધિવંત સહજાત્મસ્વરૂપથી પ્રકાશમાન છે, એટલા માટે એ મહાભાગ્યવંતો ખરેખરા ભગવંતો' છે. શ્રી હરિભદ્રાચાર્યજી કૃત ‘લલિત વિસ્તરા”માં કહ્યું છે તેમ સમગ્ર એવા ઐશ્વર્યની, રૂપની. યશની, શ્રીની, ધર્મની અને પ્રયત્નની - એમ છની ‘ભગ’ એવી સંજ્ઞા છે' - એવા ષડ વિધ ભગસંપન્ન આ યથાર્થનામા “ભગવંતો”** છે. “શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી; જિન ભક્તિ ગ્રહો તરુકલ્પ અહો ! ભજીને ભગવંત ભવંત લો.” - શ્રીમદ્ રાજચંદ્રજી (મોક્ષમાળા પાઠ-૧૫) આવી ઉક્ત પ્રકારની ધ્રુવ-અચલ-અનુપમ સિદ્ધગતિને પામેલા ભગવાન સર્વ સિદ્ધો સિદ્ધત્વ-સિદ્ધપણે સાધ્ય આત્માના પ્રતિરસ્કંદ સ્થાનીય - “સિદ્ધત્વેન સચ્ચસ્થ માત્મન: સિદ્ધપણે સાધ્ય આત્માના પ્રતિષ્ઠાનીયાનું' છે. અર્થાત્ પરભાવ-વિભાવથી વિરત અને સ્વભાવમાં સુસ્થિત એવા આ અનુપમ સિદ્ધ ભગવાન, તેવા જ પરભાવ વિભાવ વિરત ભગવંતો અને સ્વભાવ સુસ્થિત અનુપમ સિદ્ધ સ્વભાવે સાધ્ય-સાધવા યોગ્ય આત્માના "ऐश्वर्यस्य समग्रस्य, रूपस्य यशसः श्रियः । ધર્મશા પ્રયત્નશ, gogi મા તીકના ” - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત લલિત વિસ્તરા આ “ભગવતુ પદના અપૂર્વ પરમાર્થના જિજ્ઞાસુએ લલિતવિસ્તરા' મત્કત વિવેચન સહિત પૃ. ૧૦૦-૧૦૯નું અવલોકન કરવું. - ભગવાનદાસ ૨૮ Page #180 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ આદર્શ સ્થાનીય છે. જેમ સિદ્ધ ભગવાન પરભાવ-વિભાવથી વિરામ પામી સ્વભાવમાં સ્થિત આત્મારામી થયા, તેમ પરભાવ - વિભાવથી વિરામ પામી સ્વભાવમાં સ્થિત આત્મારામી થવું, એ જ સિદ્ધપણું ઈચ્છનારા આત્માનો સાધવા યોગ્ય-સાધ્ય આદર્શ (Ideal) છે. જેમ પ્રતિછંદને-આદર્શને (Model), અનુલક્ષીને-નિરંતર લક્ષમાં રાખીને કુશલ શિલ્પી-કલાકાર કારીગર ઉત્તમ કલામય પ્રતિમા ઘડે છે, તેમ શદ્ધ ચૈતન્ય પ્રતિમા રૂપ સિદ્ધ પ્રતિછંદને-સાધ્ય આદર્શને નિરંતર લક્ષમાં રાખી આત્માર્થ કુશલ સાધક મુમુક્ષુ આત્માપણ સિદ્ધપણા રૂપ-શુદ્ધ ચૈતન્ય પ્રતિમા રૂપ શુદ્ધ સાધ્યને સાધે છે. જેમ આદર્શમાં-અરીસામાં (mirror) પ્રતિબિંબ (Reflection) પડી પુરુષને જેવા છે તેવા પોતાના રૂપનું દર્શન થાય છે. તેમ આદર્શરૂપ-દર્પણ રૂપ આ સિદ્ધ ભગવાનના રૂપ દર્પણમાં આત્માને નિજસ્વરૂપનું દર્શન થાય છે, શુદ્ધ ચૈતન્યમૂર્તિ રૂપ આ સિદ્ધ-બિબમાં શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માનું પ્રતિબિંબ પડે છે. આમ અનુભવની આરસી રૂપ-આદર્શ રૂપ આ સિદ્ધ ભગવાન ઉક્ત ત્રણે અર્થમાં સિદ્ધ પણે સાધ્ય આત્માના પ્રતિરસ્કંદ સ્થાનીય છે. પ્રતિછંદે પ્રતિછંદે જિનરાજના હોજી, કરતાં સાધક ભાવ; દેવચંદ્ર દેવચંદ્ર પદ અનુભવે હોજી, શુદ્ધાતમ પ્રાગુભાવ. નમિ પ્રભ નમિ પ્રભ પ્રભુને વિનવું હોજી.” - શ્રી દેવચંદ્રજી “ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા.” - શ્રીમદ્ રાજચંદ્રજી, (હાથનોંધ ૨-૧૮) અને જિન-સિદ્ધ ભગવાન્ આમ આત્માના પ્રતિછંદ સ્થાનીય છે, આરાધ્ય આદર્શ રૂપ છે, એ - પરથી જ એ જિન-સિદ્ધ ભગવાનની તાત્ત્વિક ભક્તિનું પરમ ઈષ્ટ પ્રયોજન જિન ભક્તિને ઈષ્ટ પ્રયોજન સિદ્ધ થાય છે. કારણકે શ્રી જિન ભગવાનનું જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નિશ્ચય નયની દૃષ્ટિએ આ આત્માનું મૂળ સ્વરૂપ છે. કર્મ રૂપ આવરણ ટળ્યું હોવાથી ભગવાનનું તે સ્વરૂપ સંપૂર્ણ વ્યક્તતા-આવિર્ભાવ પામ્યું છે, આવરણ વર્તતું હોવાથી આત્માનું તે સ્વરૂપ તિરોભાવ પામેલું હોઈ અવ્યક્ત શક્તિપણે રહ્યું છે. આમ કર્મ આવરણ રૂપ ઔપાધિક ભેદને લીધે ભગવાનમાં અને આ આત્મામાં અંતર પડ્યું છે. જીવ અ છે. આનંદઘનજીના શબ્દોમાં કહીએ તો કર્મ વિપાકે હો કારણ જોઈને કોઈ કહે મતિમંત.” પણ મૂળ સ્વરૂપ દેષ્ટિથી તે બન્નેમાં કંઈ પણ ભેદ નથી. જેવું “અનંત સુખ સ્વરૂપ” તે જિનપદ છે, તેવું જ આ મૂળ શુદ્ધ તે આત્મપદ' છે. આ જિનપદ અને નિજપદની એકતા છે, એ લક્ષ થવાને માટે જ સુખદાયક એવા સર્વ શાસ્ત્રનું નિરૂપણ છે અને એજ આ ભક્તિનું પ્રયોજન છે. એટલે એવા અનંત છે તે જોગીને', તે પ્રગટ સ્વરૂપી સયોગી જિનપદની અથવા અયોગી સિદ્ધપદની અખંડ એકનિષ્ઠાથી આરાધના અવશ્ય કરવી જોઈએ. ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ તે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ. જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૯૫૪ કારણકે સત્ સાધકને સાંધ્ય-સાધવા યોગ્ય સાધ્ય ધર્મ જેણે સિદ્ધ કર્યો છે, તે જ ઈષ્ટ સાધ્ય ધર્મની સાધનામાં સત સાધકને પરમ ઉપકારી-પરમ ઉપયોગી “પુષ્ટ આલંબન' રૂપ સતુ સાધકને સિદ્ધ પુષ્ટ સાધન છે; ભક્ત શિરોમણિ દેવચંદ્રજી મહામુનિ જેને “પુષ્ટ નિમિત્ત” તરીકે આલંબન નિમિત્ત બિરદાવે છે. તે જ આ છે. જેમ પુષ્પ-ફૂલમાં તિલવાસક વાસના રહી છે, તે પુષ્ટ નિમિત્ત છે, તેમ સાધ્ય ધર્મ માં રહ્યો છે, તે “સિદ્ધ’ પુષ્ટ નિમિત્ત છે. અર્થાત્ તેલ છે તેને ફૂલની વાસનાથી સુગંધિત બનાવવું છે, તે માટે જેમાં તે વાસ વિદ્યમાન છે, તે ૨૯ Page #181 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સુગંધી ફૂલ “પુષ્ટ' નિમિત્ત છે - બળવાનું નિમિત્ત છે, તેમ આ આત્મા છે, તેને શુદ્ધ આત્મ સ્વભાવરૂપ સાધ્ય ધર્મની સિદ્ધિથી સિદ્ધ બનાવવો છે, તે માટે જેમાં તે સાધ્ય ધર્મ પ્રગટ વિદ્યમાન સિદ્ધ છે. તે ભગવાન્ સિદ્ધ દેવ “પુષ્ટ' નિમિત્ત છે, પરમ બળવાનું પરમ ઉપકારી સાધન છે. આ આત્મા ઉપાદાન છે અને આ સિદ્ધ દેવ પુષ્ટ આલંબન નિમિત્ત છે, આ સિદ્ધ દેવની સેવા તે ઉપાદાન આત્માને ઉપાદાન કારણપણે પ્રગટ કરે છે, કાર્યગુણના કારણપણે જે કાર્ય છે, તે અનુપમ કારણ છે. અર્થાતુ કોઈપણ કાર્ય કરવું હોય, તેમાં જેણે તે કાર્ય સિદ્ધ કર્યું હોય-પ્રગટ અનુભવસિદ્ધ કરી જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ પ્રગટ કર્યું હોય, તે કાર્ય જ અનુપમ કારણ છે, તેમ ભગવાનની સકલ સિદ્ધતા રૂપ જે કાર્ય છે, તે સતુ. વક્તજનને ઉત્તમ અનુપમ સાધન રૂપ થઈ પડે છે અને તેવા પ્રકારે પરમ ભાવિતાત્મા મહાગીતાર્થ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ ભાવથી સંગીત કર્યું છે - સાધ્ય સાધ્ય ધર્મ જે માંહી હુવે રે, તે નિમિત્ત અતિ પુષ્ટ, પુખ પુષ્પ માંહી તિલવાસક વાસના રે, નવિ પ્રધ્વંસક દુષ્ટ ઓલ ગડી, કાર્ય ગુણ કારણ પણે રે, કારણ કાર્ય અનુ;, સકલ સિદ્ધતા તાહરી રે, માહરે સાધન રૂપ... શ્રી સંભવ.” - શ્રી દેવચંદ્રજી તે ઉપાદાન શક્તિ પ્રગટ થવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપ્રયાસી જ્ઞાનાનંદ પૂર્ણ ક્ષાયિક સહજ પરિણામિક રત્નત્રયીનો પાત્ર જે પરમાત્મા પરઐશ્વર્યમય તેહની સેવના જે પ્રભુ બહુમાન ભાસન રમણ પણે કરવા.” - શ્રી દેવચંદ્રજીનો સુપ્રસિદ્ધ પત્ર આ શુદ્ધ આત્મ તત્ત્વની સિદ્ધિ રૂપ કાર્ય જેણે સિદ્ધ કર્યું છે, એવા શુદ્ધ આત્મારૂપ અહંતુ ભગવાન અથવા સિદ્ધ ભગવાન તે જ પ્રગટ પરમ પ્રયોગસિદ્ધ સમયસાર અથવા કાર્ય અહંત-સિદ્ધ ભગવાન સમયસાર છે. આ અહેતુ-સિદ્ધ ભગવાનને જે શુદ્ધ આત્મતત્ત્વ વ્યક્ત થયું છે, પ્રયોગસિદ્ધ સમયસાર તેવું જ શુદ્ધ આત્મતત્ત્વ સર્વ આત્મામાં શક્તિથી રહ્યું છે; અહંદુ-સિદ્ધ કાર્ય સમયસાર ભગવાન જેમ વ્યક્તિથી સમયસાર છે, તેમ શુદ્ધ નિશ્ચયથી પ્રત્યેક આત્મા પણ પરમ આરાધ્ય ઈષ્ટ દેવ શક્તિથી સમયસાર અથવા કારણ સમયસાર છે. એટલે એ શક્તિની વ્યક્તિ બિી , કરવા માટે પ્રત્યેક આત્માર્થીએ જેને એ સમયસાર વ્યક્તિથી સિદ્ધ છે, એવા અહ-સિદ્ધ ભગવાનના પરમ ચરણ શરણનું અનન્ય ભક્તિ ભાવે અવલંબન ભજવું પરમ ઉપકારી છે. કારણકે “વાટ જેમ દીવાને ઉપાસી દીવો બને છે, તેમ ભિન્ન આત્માને ઉપાસીને આત્મા તેવો પરમ બને છે.” અર્થાત શુદ્ધ આત્મતત્વ જેણે અપૂર્વ આત્મપુરુષાર્થથી વ્યક્ત કર્યું છે, પ્રગટ આવિર્ભત કર્યું છે, એવા પરમ પુરુષોત્તમ અહંતુ ભગવાન વા સિદ્ધ ભગવાન તે જ સાક્ષાતુ સમયસાર વા પ્રગટ સહજાત્મસ્વરૂપ શુદ્ધ આત્મા છે, એટલે જેને હજુ તે શુદ્ધ આત્મતત્ત્વ કર્મપટલથી આવરિત હોઈ અવ્યક્ત વર્તે છે - અપ્રગટ તિરોભૂત વર્તે છે, એવા સર્વ મુમુક્ષુ આત્માઓએ તે તિરોભૂત સમયસાર સ્વરૂપ પ્રગટ આવિર્ભત કરવા અર્થે પ્રગટ સમયસાર સ્વરૂપ શુદ્ધ આત્મા અતુ-સિદ્ધ ભગવાન પરમ ભક્તિથી ઉપાસવા યોગ્ય છે; આત્મા રૂપ ઉપાદાનને ઉપાદાન કારણપણે પ્રગટાવવા માટે, અપૂર્વ આત્મ પુરુષાર્થની જાગૃતિ અર્થ, સર્વ આત્માર્થીઓએ પરમ ઉપકારી પુષ્ટાલંબન નિમિત્ત સાધન રૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ અતુ-સિદ્ધ ભગવાન અપૂર્વ ભક્તિથી સેવવા યોગ્ય છે; શુદ્ધ આત્મસિદ્ધિ અર્થે સર્વ આત્મ સાધક જોગીજનોએ જેણે શુદ્ધ આત્મસિદ્ધિ સિદ્ધ કરી છે, એવા સહજાત્મસ્વરૂપ સાક્ષાતુ સમયસાર અહેતુ-સિદ્ધ ભગવાનું અનન્ય ભક્તિથી આરાધવા યોગ્ય છે. આમ પરમ ઈષ્ટ એવું દિવ્ય આત્મત્વ જેમાં વ્યક્ત સ્વરૂપે પ્રકાશમાન છે, એવા અહ-સિદ્ધ ભગવાન રૂપ સાક્ષાત્ સમયસાર એ જ સર્વ આત્માર્થી મુમુક્ષુઓના પરમ આરાધ્ય ઈષ્ટ દેવ છે. અને સ્વરૂપ સિદ્ધરૂપ નિજ કાર્ય જેણે સિદ્ધ કર્યું છે, એવા આ કૃતકૃત્ય સિદ્ધ ભગવાન રૂપ ઈષ્ટ દેવનું અવલંબન જ તે સ્વરૂપ સિદ્ધિ રૂપ કાર્ય કરવા ઈચ્છતા - શુદ્ધ સ્વ સ્વભાવ રૂપ મોક્ષફળની ૩૦ Page #182 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ કામના રાખતા મુમુક્ષુ આત્માને આત્મામાં ઉત્તમ અવંધ્ય “યોગબીજના પ્રક્ષેપણાદિ વડે ઈષ્ટ સ્વરૂપ સાધનામાં પરમ ઉપકારી થઈ પડે છે. “સ્વરૂપ આકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરૂપ પ્રાપ્તિનો હેતુ જામ્યો છે, ક્ષીણમોહ ગુણસ્થાનક પર્યંત તે સ્વરૂપ ચિતવના જીવને પ્રબળ અવલંબન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-દ૯૩, ૭૫૩ “પ્રભુ શક્તિ, વ્યક્તિ એક ભાવે, ગુણ સર્વ રહ્યા સમભાવે; મહારે સત્તા પ્રભુ સરખી, જિન વચન પસાયે પરખી સ્વામી... સુજાત સુહાયા.” - શ્રી દેવચંદ્રજી ઘેટાના ટોળામાં ચિરકાળથી વસેલા સિંહ શિશુનું દૃષ્ટાંત અત્ર ઘટે છે. કોઈ સિંહનું બચ્ચું જન્મથી માંડી ઘેટાના ટોળામાં વસ્યું છે, ઉછર્યું છે અને ચિર સંવાસથી પોતાને ઘેટું જ અજકુલ ગત કેસરીનું દૃષ્ટાંત માની બેઠું છે. ત્યાં કોઈ સિંહ દેખાય છે. તેને દેખી તે સિંહશિશુ ધારી ધારી તેનું રૂપ જુએ છે અને પાછું પોતાનું સ્વરૂપ નિહાળે છે, તો બન્નેનું સ્વરૂપ સમાન દેખાય છે અને તેને ભાન થાય છે કે, હું ઘેટું નથી, પણ સિંહશિશુ છું. તેમ આ આત્મા પણ અનાદિકાળથી પર ભાવના સંવાસમાં વસેલો છે અને પોતાને પર રૂપ જ માની બેઠો છે. તેને સમાધિરસ ભર્યા સ્વરૂપ સિદ્ધ પ્રભુના દર્શનથી ચિરવિસ્મૃત નિજ સ્વરૂપનું ભાન થાય છે. “અજ કુલ ગત કેસરી લહે રે, નિજ રૂ૫ સિંહ નિહાળ; તિમ પ્રભુભક્ત ભવિ લહે રે, આતમ શક્તિ સંભાળ, અજિત જિન ! તારો દીન દયાળ !' - શ્રી દેવચંદ્રજી અને આમ તે જિનસમ સ્વરૂપ સત્તા ઓળખે છે, એટલે તેના પ્રાગુભાવની-પ્રગટ આવિર્ભાવની ઈહા-ઈચ્છા તેને પ્રગટે છે કે, આવું જિન ભગવાન જેવું પરમાનંદમય શુદ્ધ અંતરાત્માનું પ્રભના ૩૫ દર્પણમાં આનંદઘન સ્વરૂપ અને પ્રગટે તો કેવું સારું ? એવી અંતરંગ રુચિ ૩૫ તીવ્ર નિજ સ્વરૂપ દર્શન ઈચ્છાથી તે પર પરિણતિમાં નિરીહ-નિષ્કામ અંતરાત્મા બની આત્મ પરિણતિ ભણી વળે છે અને પછી એવો તે અંતરાત્મા આદર્શ પરમાત્મ સ્વરૂપની સાધના કરે છે. જેવો ઉપાસ્ય આદર્શ તેવી સિદ્ધિ થાય છે. એટલે ઉપર પ્રારંભમાં જ કહ્યું હતું તેમ - કુશળ શિલ્પી જેમ આદર્શને (model) નિરંતર દૃષ્ટિ સન્મુખ રાખી પોતાની કલાકૃતિ ઘડે છે, તેમ મુમુક્ષુ આત્મા પણ પ્રતિબૃદસ્થાનીય-આદર્શ રૂપ પ્રભુને નિરંતર દેષ્ટિ સન્મુખ રાખી નિજ આત્મસ્વરૂપની પૂર્ણ કલામય ઘટના કરે છે. “દર્પણ જિમ અવિકાર' પ્રભુના રૂપ દર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન કરે છે. જિન સમ જિન સમ સત્તા ઓળખી હોજી, તસુ પ્રાગુ ભાવની ઈહ; અંતર અંતર આતમતા લહી હોજી, પર પરિણતિ નિરીહ... નમિ પ્રભ. શુદ્ધ માર્ગે વધ્યો સાધ્ય સાધન સવ્યો, સ્વામી પ્રતિઈદે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ ત્યમ સાધના નવ ઘટે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. અહો ! શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, સ્વ ગુણ પર્યાય પરિણામ રામી. માહરી શુદ્ધ સત્તા તારી પૂર્ણતા, તે તણો હેતુ પ્રભુ તુંહી સાચો; દેવચંદ્ર સ્તવ્યો મુનિગણે અનુભવ્યો, તત્ત્વ ભક્ત ભવિક સકલ રાચો. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી.” - તત્ત્વરંગી મહામુનિશ્રી દેવચંદ્રજી जिनेषु कुशलं चित्तं, तबमस्कार एव च । પ્રામારિ સંશુદ્ર, ગોવીનનનુત્તમ ” - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગદષ્ટિ સમુચ્ચય' ૩૧ Page #183 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્વરૂપસિદ્ધ એવા જિન ભગવાનને ભજો કે સિદ્ધ ભગવાનને ભજે, તે બન્ને એક જ છે. માત્ર ફરક એટલો જ છે કે, જિન-અહત ભગવાન્ સયોગી સિદ્ધ છે, દેહધારી સિદ્ધ આત્મા છે. દેહ છતાં દેહાતીત દશાએ વિચરનારા સાકાર સજીવન મૂર્તિ છે, સદેહમુક્ત-જીવન્મુક્ત અહંતુ-સિદ્ધ ભક્તિ અભેદ છે. અને સિદ્ધ ભગવાન અયોગી સિદ્ધ છે, દેહ રહિત સિદ્ધ આત્મા છે, નિરાકાર શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. ઘાતી-અઘાતી બન્ને પ્રકારના કર્મનો ક્ષય થયો હોવાથી સિદ્ધ ભગવાન સર્વથા કર્મરહિત છે અને માત્ર વેદનીય આદિ ચાર અઘાતિ કર્મના હોવાપણાને લીધે જિન ભગવાનને દેહધારીપણું અને પૂર્વ પ્રારબ્ધાનુસાર વિચરવાપણું છે. પણ ઘાતિ કર્મનો સર્વથા ક્ષય બન્નેને સમાન હોવાથી, અનંત જ્ઞાન-અનંત દર્શન-અનંત સુખ-અનંત વીર્ય - એ અનંત ચતુષ્ટયનો આવિર્ભાવ બન્નેમાં સમાન છે, બન્નેનું સ્વરૂપ રમણપણું એક સરખું છે, બન્નેનું સહજાત્મસ્વરૂપે સુસ્થિતપણું તુલ્ય છે. એટલે સહજ સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામેલા સિદ્ધ ભગવાન કે અહિત ભગવાનની ઉપાસનાથી આત્મા સ્વરૂપ લયને પામી શકે છે. માટે તે બન્નેની ઉપાસના સ્વરૂપ જિજ્ઞાસુ પુરુષોએ કર્તવ્ય છે. પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શ્રી “પ્રવચનસારમાં કહ્યું છે કે – “જે ભગવાન અહંતનું સ્વરૂપ દ્રવ્ય ગુણ અને પર્યાયથી જાણે, તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચયે કરીને મોહ નાશ પામે.” "जो जाणइ अरिहंते, दव्यगुणपनवेहिं य । सो जाणइ निय अप्पा, मोहो खलु जाइय तस्स लयं ॥" - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત “પ્રવચનસાર' ગાથા-૮૦ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યય ધ્યાને, શિવ દીએ પ્રભુ સપરાણો રે.” - શ્રી યશોવિજયજી "अत एव च योऽर्हन्तं स्वद्रव्यगुणपर्ययैः । वेदात्मानं स एव स्वं वेदेत्युक्तं महर्षिभिः ॥" - શ્રી યશોવિજયજી કૃત .લા. ૨૭-૨૦ માટે આત્માર્થી મુમુક્ષુએ અહંત-સિદ્ધ ભગવંતની ભક્તિ અવશ્ય કરવા યોગ્ય છે અને બન્ને પરમાર્થથી અભેદ સ્વરૂપ હોવાથી એકની ભક્તિમાં અન્યની ભક્તિ સંભવ દેવ તે અંતર્ભાવ પામે છે. એટલે સ્વરૂપ દર્શનના કામી એવા મુમુક્ષુ જીવે તે ધુર સેવા સવે રે ભગવાનનું આરાધન-સેવન કરવા તત્પર થવું તે પોતાના જ આત્મ કલ્યાણની-આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માર્થી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તવું જોઈએ અને એટલા માટે જ અત્રે આ પરમ આદર્શ રૂપ ભગવાનોને ‘પ્રથમત gવ - “પ્રથમથી જ ભાવસ્તવ-દ્રવ્યસ્તવથી સ્વ-પર આત્મામાં નિહિત કરી-સ્થાપન કરી એમ વંદનની અપૂર્વ વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીના દિવ્ય આત્માએ, યોગીરાજ આનંદઘનજીની જેમ, સર્વ મુમુક્ષુ આત્મબંધુઓને જાણે આહ્વાન કર્યું છે કે - આ અહંત-સિદ્ધ ભગવંતને તમે “ધુરે' - સૌથી પ્રથમ એવો - સંભવ દેવ તે ધુર સેવા સવે રે. જગતના અન્ય કોઈ પણ પદાર્થ કરતાં અનંત અનંતગણ મહિમાવાન એવા આ પરમ આદર્શરૂપ પરમ “અત” - સિદ્ધ ભગવંતોને પરમ પૂજાના પાત્ર, પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય અને પરમ સેવ્ય ગણી, તેની પૂજમાં, તેની આરાધનામાં થાઓ ! એમ આ આચાર્યજીનો દિવ્ય આત્મધ્વનિ જાણે પોકારી રહ્યો છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ ઉપાદાન અને નિમિત્ત આમ સૌથી પ્રથમ સ્થાન જેને આપવા યોગ્ય છે, એવી ભગવદ્ભક્તિના અવલંબન પરથી પણ શુદ્ધ સ્વરૂપ ચિંતન પર ચઢવાનું છે કે, જેવું આ અદ્વૈત-સિદ્ધ ભગવંતનું સ્વરૂપ છે તેવું જ આ મ્હારા આત્માનું સ્વરૂપ છે. અને આમ શુદ્ધ નિશ્ચયથી તો સર્વ જીવ સિદ્ધ સમાન છે, પણ તે તો જે સમ્યક્ પ્રકારે સમજે તે થાય અને તેમ થવામાં નિમિત્ત કારણરૂપ સદ્ગુરુ આજ્ઞા, જિનદશા આદિ છે, પણ ઉપાદાનનું નામ લઈ જે આ અનુપમ નિમિત્તને છોડી દે છે, તે કદી સિદ્ધપણું પામતા નથી અને ભ્રાંતિમાં જ સ્થિતિ કરે છે. આ અંગે પરમતત્ત્વ દેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટૂંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા જિન દશા, નિમિત્ત કારણમાં ય. ઉપાદાનનું નામ લઈ, જે એ ત્યજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫-૧૩૬ અર્થાત્ - ‘સદ્ગુરુ આજ્ઞા આદિ તે આત્મ સાધનાનાં નિમિત્ત કારણ છે અને આત્માનાં જ્ઞાનદર્શનાદિ, ઉપાદાન કારણ એમ શાસ્ત્રમાં કહ્યું છે, તેથી ઉપાદાનનું નામ લઈ જે કોઈ તે નિમિત્તને તજશે તે સિદ્ધપણાને નહીં પામે અને ભ્રાંતિમાં વર્ત્યા કરશે. કેમકે સાચા નિમિત્તના નિષેધાર્થે તે ઉપાદાનની વ્યાખ્યા શાસ્ત્રમાં કહી નથી, પણ ઉપાદાન અજાગ્રત રાખવાથી તારૂં સાચા નિમિત્ત મળ્યા છતાં કામ નહીં થાય, માટે સાચા નિમિત્ત મળ્યે તે નિમિત્તને અવલંબીને ઉપાદાન સન્મુખ કરવું અને પુરુષાર્થ રહિત ન થવું, એવી શાસ્ત્રકારે કહેલી તે વ્યાખ્યાનો પરમાર્થ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર રાજમાર્ગ અને એકપદી જેમ જેમ જિનવરના અવલંબને જીવ આગળ વધતો જઈ એકતાનતા સાધતો જાય છે, તેમ તેમ તે આત્માવલંબની થતો જાય છે અને પ્રભુના સ્વરૂપમાં ચિત્તવૃત્તિની તન્મયતારૂપ લય થતાં સંપૂર્ણ સ્વરૂપાવલંબની થાય છે. એટલે કે શ્રીમદ્ રાજચંદ્રજીના મનનીય અમર શબ્દોમાં પ્રભુના સ્વરૂપ ધ્યાનાવલંબન વગર નિરાલંબનપણે વૃત્તિ આત્માકારતા ભજે છે.’ આમ ‘પુષ્ટ નિમિત્ત' રૂપ પ્રભુનું આલંબન ધ્યાન આત્માને સ્વરૂપારોહણ કરવાનો સુગમ ને શ્રેષ્ઠ ઉપાય છે, રાજમાર્ગ છે. શ્રી પૂજ્યપાદસ્વામીજીએ પ્રકાશ્યું છે તેમ વાટ દીવાની ઉપાસના કરતાં પોતે દીવો બને છે, તેમ આત્મા પરમાત્માની ઉપાસના કરતાં સ્વયં પરમાત્મા થાય છે', ઉપાસ્યની ઉપાસનાથી ઉપાસક પોતે ઉપાસ્ય બને છે, ‘નમો મુજ નમો મુજ' એવી શ્રી આનંદઘનજીએ તેમજ તેવા પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજીએ અનુભવ સિદ્ધપણે ગાએલી પરમ ધન્ય દશા પ્રાપ્ત થાય છે. ‘‘જિન જિનવર અવલંબને, વધે સધે એકતાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત.’’ પુષ્ટ નિમિત્તાલંબન ધ્યાને, સ્વાલંબન લય ઠાને; દેવચંદ્ર ગુણને એકતાને, પહોંચે પૂરણ થાને.’ - શ્રી દેવચંદ્રજી “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; ભૂંગી ઈલિકાને ચટકાવે, તે ભૃગી જગ જોવે રે... ષડ્દરિશન જિન.” -શ્રી આનંદઘનજી અથવા આત્મા પોતે આત્મમંથન કરી પરમ બને છે, જેમ ઝાડ પોતાને મથીને પોતે અગ્નિ બને છે તેમ. પણ આ તો કોઈ સમર્થ યોગીવિશેષને યોગ્ય એવો એકપદી રૂપ માર્ગ છે અને તેમાં અતિશય અસાધારણ બળ વાપરવું પડે છે. મથી મથીને મરી જાય તોપણ પ્રગટ પરમાત્મ સ્વરૂપના - શ્રી પૂજ્યપાદસ્વામી “મિત્રાત્માનનુપાસ્યાત્મા, પો મતિ તાદૃશઃ । वृत्ति दीपं यथोपास्य, भिन्ना भवति तादृशी ॥ " ૩૩ Page #185 -------------------------------------------------------------------------- ________________ સમયસાર ઃ આત્મખ્યાતિ પ્રબળ અવલંબન વિના પોતાની મેળે પરમ પદની પ્રાપ્તિ દુર્ઘટ છે પણ તે પરમ પુરુષના અવલંબને તે સાવ સુઘટસુગમ થઈ પડે છે. જે સંસાર સમુદ્ર સમાન તરવો અતિ ભક્તિમાર્ગનું પ્રાધાન્ય દસ્તર છે. તે પ્રભુના અવલંબને ગોપદ સમાન લીલા માત્રમાં પાર ઉતરી જવાય એવો બની જાય છે ! એટલા માટે શ્રી દેવચંદ્રજી જેવા ભક્તશિરોમણિ ગાઈ ગયા છે કે - જિન આલંબની નિરાલંબનતા પામી નિજાલંબની થાય છે, તેથી અમે તો તે સમર્થ પ્રભુનું પ્રબળ અવલંબન રહી નિજ ગુણના શુદ્ધ નંદનવનમાં રમશું. તે એટલે સધી કે નિજ સંપદા યુક્ત આત્મતત્ત્વ જ્યાં સુધી સંપૂર્ણ નહિ થાય ત્યાં સુધી હું આ જગગુરુદેવના ચરણ સદાય સેવ્યા કરીશ, યાવત્ બારમા ક્ષીણ મોહ ગુણસ્થાનના અંત પર્યત તેનું અવલંબન હું છોડીશ નહિ. અતિ દુસ્તર જે જલધિ સમો સંસાર જો, તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; જિન આલંબની નિરાલંબતા પામે જો, તિણે હમ રમશું નિજ ગુણ શુદ્ધ નંદનવને રે લો. જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામી જે.” શુદ્ધ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય રે; ત્યાં લગી જગગુરુદેવના, સેવું ચરણ સદાય. શ્રી ઋષભાનન વદિએ.” - શ્રી દેવચંદ્રજી “કારણ ભેગે હો કારજ નીપજે રે, એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાબિયે રે, એ નિજ મત ઉન્માદ... સંભવદેવ. - શ્રી આનંદઘનજી પરમ ઉપકારી જિન ભક્તિરૂપ ઉત્તમ નિમિત્ત કારણનું આટલું બધું ગુણ ગૌરવ બહુમાન જ્ઞાની મહાત્માઓ પરમાદરથી ગાઈ ગયા છે. ભક્તિને સર્વ શાસ્ત્રકારોએ એકી અવાજે વખાણી છે. ભક્તિ એ મુક્તિનો ભવ્ય રાજમાર્ગ છે. “ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે' એમ ભક્તશિરોમણિ મહાગીતાર્થ આનંદઘનજી સંગીત કરી ગયા છે : “જિનપતિ ભક્તિ મુક્તિનો મારગ અનુપમ શિવસુખ કંદો રે” એમ ભક્તરાજ દેવચંદ્રજી કહે છે. “જિનપે ભાવ વિના કબૂ, નહિ છૂટત દુ:ખ દાવ” એમ પરમ ભાવિતાત્મા પરમ આત્મા શ્રીમદ્ રાજચંદ્રજીનું અનુભવ “અમૃત” વચન ભાખે છે. ‘શાસ્ત્ર સમુદ્રનું અવગાહન કરતાં મને આ સાર મળ્યો કે ભગવદની” ભક્તિ એ જ પરમાનંદ સંપદાઓનું બીજ છે' - એમ સર્વશાસ્ત્ર પારંગત શ્રી યશોવિજયજીનું સુભાષિત છે. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી, પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી... પ્રણામો શ્રી અરનાથ.” પ્રભુ દરશન મહામેઘ તણે પરવેશમેં રે, પરમાનંદ સુભિક્ષ થયા, અમ દેશમેં રે.... શ્રી નમિ જિનવર સેવ.” - શ્રી દેવચંદ્રજી અને અત્રે પણ શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શાસ્ત્રારંભે આદિમાં જ વંદિત્ત સવ્વસ - સર્વ સિદ્ધોને વંદન કરી, આ ભક્તિમાર્ગના પ્રાધાન્યનું જ ઉત્કીર્તન કર્યું છે. સવથી સિદ્ધ અને “આત્મખ્યાતિ' કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ આ સર્વ સિદ્ધ ભગવાનનું પરમ નિધાન જેથી ભગવાનોને આત્માના પ્રતિછંદ સ્થાનીય’ તરીકે બિરદાવી, આવા પ્રતિછંદ સ્વાત્મામાં પરાત્મામાં સ્થાપન સ્થાનીય-પરમ આદર્શ રૂપ સિદ્ધ ભગવાનોને આત્માના પરમ સાધ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ સેવ્ય, પરમ પૂજ્ય, પરમ પૂજાહ-પરમ અહતુ. જાણી - “પ્રથમત gવ માવદ્રવ્યસ્તવમ્યાં હાનિ પર ન ર નિવાર્ય નિવા) - “પ્રથમથી જ ભાવ "सारमेतन्मया लब्धं श्रुताब्बेरवगाहनात् । भक्तिर्भागवती बीजं परमानंदसंपदाम् ॥" - શ્રી યશોવિજયજી કૃત ધાર્વિશિકા હાર્વિશિકા ૩૪ Page #186 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૧ સ્તવ-દ્રવ્ય સ્તવથી સ્વ આત્મામાં અને પર આત્મામાં નિહિત કરી (પાઠાંતર-નિખાત કરી) એમ પરમ ગૌરવ બહુમાનથી વંદનની પરમ અભુત તત્ત્વસ્પર્શી વ્યાખ્યા કરતાં, અત્રે પરમ પ્રધાન ભક્તિમાર્ગનું જ સુપ્રતિષ્ઠાપન કર્યું છે. અર્થાતુ ભાવસ્તવથી એટલે અભેદ ભક્તિરૂપ આત્મભાવથી - તન્મય પરિણામ રૂપ શુદ્ધ ઉપયોગથી અને દ્રવ્યસ્તવથી એટલે ભેદભક્તિ રૂપ વંદનાદિથી - ઉપયોગ પ્રેરિત મન-વચન-કાયાના યોગથી આ સિદ્ધ ભગવાનોને પોતાના અને પરના આત્મામાં નિહિત કર્યા છે - પરમ નિધાનની જેમ સ્થાપન કર્યા છે - પ્રતિષ્ઠાપન કર્યા છે, “નિ' - નિતાંતપણે અથવા ત્રણે કાળમાં ન ચળે એવા દૃઢ નિશ્ચયપણે ધારણ કર્યા છે, અથવા “નિ’ - નિતાંતપણે “ખાત' - વજ ખીલાની જેમ કદી પણ ઉખડે નહિ એમ સ્વ પરના આત્મામાં ખોડી દીધા છે - “નિખાત’ કર્યા છે. વળગ્યા જે પ્રભુનામ ધામ તે ગુણ તણા, ધારો ચેતનરામ એહ સ્થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર હૃદય સ્થિર થાપો, જિન આણા યુત ભક્તિ શક્તિ મુજ આપજો. ... વિહરમાન ભગવાન ! સુણો મુજ વિનતી.” - શ્રી દેવચંદ્રજી જે પ્રભુપદ વળગ્યા તે તાજા, બીજા અંગ ન સાચા રે... વાચક યશ કહે અવર ન થાવું, એ પ્રભુના ગુણ ગાઉં રે... શ્રી અરજિન.” - શ્રી યશોવિજયજી જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે ? પરમાવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણા સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા, અતિ પરિણામિપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતઓ થાય છે. અથવા ઊર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતાં નથી. ક્રિયામાર્ગે અસદુ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિ મોહ, પૂજ સત્કારાદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદિ દોષનો સંભવ રહ્યો છે. કોઈક મહાત્માને બાદ કરતાં ઘણા વિચારવાન જીવોએ ભક્તિમાર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પ૯૭, ૯૩ એટલે જેને પૂજ્ય - પૂજવા યોગ્ય-સ્તવવા યોગ્ય એવો શુદ્ધ આત્મ સ્વભાવ પ્રગટ્યો છે, એવા જિન-સિદ્ધ ભગવાનની આ ભાવસ્તવ-દ્રવ્યસ્તવરૂપ પૂજનાસ્તવના આત્માર્થીઓએ અવશ્ય શુદ્ધ આત્માર્થે કરવા યોગ્ય છે. જો કે કૃતકૃત્ય એવા તે સહાત્મસ્વરૂપ પ્રભુ બીજાએ કરેલી કે બીજા દ્રવ્ય વડે કરાયેલી પરકૃત પૂજા ઈચ્છતા નથી અને એ કરવા – ન કરવાથી તે પૂર્ણકામ પ્રભુને કાંઈ લાભ-હાનિ નથી, પણ એ પૂજા-ભક્તિ કરવાથી આત્મસાધકને પોતાનું આત્મસિદ્ધિ રૂપ કાર્ય સિદ્ધ કરવાનો “દાવ” લાગે છે, પરમ આત્મલાભનો પ્રકાર બને છે, અને પરમાર્થથી તો મહામુનિ દેવચંદ્રજીએ કહ્યું છે તેમ – જિનવર પૂજા રે તે નિજ પૂજના જ છે. જિન પદની સેવાના હેવાએ જે હળી જાય છે, તે આત્મ અનુભવ ગુણથી તે પ્રભુ સાથે મળી જાય છે અને તે જ અભેદભક્તિ રૂપ ઉત્તમ ભાવ સેવાની - ભાવસ્તવની પરાકાષ્ઠા છે. “પૂજના તો કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ; પરકૃત પૂજા રે જે ઈચ્છે નહિ રે, સાંધક કારજ દાવ... પૂજના. દ્રવ્યથી પૂજા રે કારણ ભાવનું રે, ભાવે પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઈષ્ટ વાલ્હા ત્રિભુવન ધણી રે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. પૂજના. જિનવર પૂજા રે તે નિજ પૂજના રે, પ્રગટે અન્વય શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ... પૂજના.” શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હળિયાજી; આતમ અનુભવ ગુણથી મળિયા, તે ભવભયથી ટળિયાજી.' - શ્રી દેવચંદ્રજી આવા પ્રકારે જેનો પરસ્પર કાર્યકારણ સંબંધ છે, એવા આ ભાવસ્તવ-દ્રવ્યસ્તવરૂપ ભક્તિના ૩૫ Page #187 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અવલંબને સિદ્ધપણે સાધ્ય આત્માને આત્મસિદ્ધિ પ્રાપ્ત થાય છે, એટલા માટે જ અત્રે ભગવાન શાસ્ત્રકર્તા-વ્યાખ્યાકર્તાએ ભાવસ્તવ-દ્રવ્યસ્તવથી આ સિદ્ધ ભગવાનોને પરમ ભક્તિથી પોતાના આત્મામાં અને શાસ્ત્ર-વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા પરના આત્મામાં નિધાનની જેમ શાસ્ત્ર પ્રારંભે જ ભક્તિમાર્ગની ધારણ કર્યા છે અને કરાવ્યા છે, દેહ પર્યાય નાશ પામે, પણ આત્મા નાશ મહા પ્રતિષ્ઠા : પરમ નિધાન ન પામે, મન-વચન-કાયાના યોગ થાકે, પણ આત્મભાવ ન થાકે, એટલે જેમ સુપ્રતિષ્ઠિતપણું | સદાસ્થાયી “આત્મામાં અને આત્મભાવમાં સ્થાપન કર્યા છે - કરાવ્યા છે, અર્થાતુ શુદ્ધ ચૈતન્ય પ્રતિમા સિદ્ધ ભગવાનનું જેમ સિદ્ધાલયમાં શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે, શુદ્ધ ચૈતન્ય પ્રતિમા સિદ્ધ ભગવાનના પ્રતિબિંબ રૂપ ધાતુપ્રતિમાનું જેમ જિન મંદિરમાં સુપ્રતિષ્ઠિત પણું છે, તેમ આત્માના અંતરાત્મા રૂપ નિજ મંદિરમાં આ સિદ્ધ ભગવાનનું ત્રણે કાળમાં ન ચળે એવું સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે અને આત્મામાં જે આ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે, તે પણ પરમ નિધાનની જેમ સુપ્રતિષ્ઠિતપણું કર્યું છે. કોઈ મહામૂલ્યવાન નિધાન-ખજાનો હોય તો તેની રક્ષા માટે કેવી તકેદારીથી રાત દિવસ કેવો જાગ્રત રહે ? તો પછી આ તો અચિંત્ય તત્ત્વચિંતામણિ સ્વરૂપ અનંત ગુણરત્નના પરમ નિધાન શુદ્ધ ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા-સિદ્ધ ભગવાન તેને તો કેટલા પ્રયત્નાતિશયથી, કેટલા આદરાતિશયથી, કેટલા ભજ્યતિશયથી વજકીલકની (વજના ખીલાની જેમ આત્મામાંથી એક ક્ષણ પણ ખસે નહિ એમ સુરક્ષિતપણે રાત દિવસ સતત ઉપયોગ જાગૃતિથી સ્થિર સ્થાપન કરી રાખવા જોઈએ, તે વગર કો સ્વયં સમજાય છે. તિરે મુજ આતમા તુજ થકી નીપજે, મારી સંપદા સકલ મુજ સંપજે; તિણે મન મંદિરે ધર્મપ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈએ. ... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીએ.” - શ્રી દેવચંદ્રજી “મેરે એ પ્રભુ ચાહીએ, નિત્ય દરિશન પાઉં; ચરણ કમલ સેવા કરું, ચરણે ચિત્ત લાઉં... મેરે. મન પંકજ કે મોલમેં, પ્રભુ પાસ બેઠાઉં; નિપટ નજીક હો રહું, મેરે જીવ રમાવું... મેરે. અન્તરજામી આગલે, અન્તરિક ગુણ ગાઉં, આનન્દઘન પ્રભુ પાસજી, મેં તો ઔર ન બાઉં... મેરે.” - શ્રી આનંદઘનજી પદ, ૧૦૮ સાહેલાં તે કુંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ; સા૦ આવે છે મુજ મનમાંહી, સક્લ અરિબલ ઝીપતો હો લાલ.” - શ્રી યશોવિજયજી સુખ ધામ અનંત સુસંત ચહી, દિનરાત રહે તદ ધ્યાન મહીં, પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય હે !” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં-૯૫૪ Page #188 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૧ ૨. સૂત્રગ્રંથન ‘આ આવા પરમ નિધાન રૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ સિદ્ધ ભગવાનોની સ્વાત્મામાં અને પરાત્મામાં પરમ ભક્તિથી પ્રતિષ્ઠા કરવા રૂપ પરમ સુમંગલ કૃત્ય આચરી ભગવાન શાસ્ત્રકારે પ્રતિજ્ઞા કરી છે 'वोच्छामि समयपाहुडमिणमो सुयकेवली भणियं' અહો ! શ્રુતકેવલી ભાષિત સમય પ્રાભૂત હું કહીશ.' અર્થાત્ આની વ્યાખ્યા કરતાં ‘આત્મખ્યાતિ’કારજી વદે છે તેમ, આ સમય પ્રકાશક પ્રાભૂત’ નામના અર્હત્ પ્રવચન અવયવનું સ્વ-પરના અનાદિ મોહપ્રાણાર્થે ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી પરિભાષણ ઉપક્રમાય છે.' એટલે કે સ્વરૂપની મર્યાદામાં રહે તે સમય, આવા શુદ્ધ આત્મારૂપ સમયનો પ્રકાશ કરનારું આ સમય પ્રકાશક પ્રાભૂત’ નામનું અર્હત્ પ્રવચનનું-જિન પ્રવચનનું અવયવ-અંગ છે, તેનું વ્યાખ્યાન શરૂ કરવામાં આવે છે. આ સમય પ્રકાશક શાસ્ત્ર-સમયસાર ‘પ્રભૃત’ નામથી ઓળખાતું એવું પરમ આસ-પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું અંગ છે. કારણકે ચૌદ પૂર્વ મધ્યે છઠ્ઠું ‘જ્ઞાનપ્રવાદ' પૂર્વ, તેના ‘વસ્તુ' નામે બાર અધિકાર છે, અને તે પ્રત્યેકમાં ‘પ્રાકૃત' નામે વીસ વીસ આંતર અધિકાર છે. તેમાં દસમી વસ્તુ ‘સમય’ નામે પ્રાભૂત છે. ‘પ્રાભૂત’ એટલે સાર અથવા ભેટ. અર્થાત્ પરમ તત્ત્વદેષ્ટા જ્ઞાનીઓએ અનન્ય તત્ત્વમંથન કરી નિષ્કારણ કરુણાથી જગને જે સારભૂત ઉત્તમ તત્ત્વજ્ઞાનની વિશિષ્ટ વિશિષ્ટ ભેટ આપી છે, તે પ્રાભૂત, અથવા જેમાં અમુક વિશિષ્ટ તત્ત્વવિષયની વાત ‘પ્ર' - પ્રકૃષ્ટપણે વસ્તુ મર્યાદાપણે પ્રપૂર્ણ પણે ‘ભૃત’ - સંભૂત-સારી પેઠે સમ્યક્ષણે ભરેલી છે, તે પ્રાકૃત; આમ આ પ્રામૃત પરમ આમ-પરમ પ્રમાણભૂત જિન પ્રવચનનું અંગ હોઈ સ્વતઃ પરમ પ્રમાણભૂત છે જ, એટલું જ નહિ પણ - (૧) અનાદિ નિધન શ્રુતથી પ્રકાશિતપણાએ કરીને, (૨) સકલ અર્થસાર્થના સાક્ષાત્કારી કેવલીથી પ્રણીતપણાએ કરીને, (૩) અને સ્વયં અનુભવંતા શ્રુતકેવલીઓથી કથિતપણાએ કરીને પ્રમાણતાને પામેલ છે. અર્થાત્ (૧) શ્રુતેન, (૨) જેવીમિશ્ચ ખિત અથવા (૩) શ્રુતòવત્તિમિ: મળિ ૬ એમ સમાસ છેદથી પ્રજ્ઞાનિધિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રસિદ્ધ કર્યું તેમ, શ્રુતòવતિમળિતં' પદના અદ્ભુત અર્થ ચમતપૂર્ણ ત્રણ અર્થ નીકળે છે. તે આ પ્રકારે - ‘આ’ - જિન પ્રવચન અંગ સમય ‘પ્રાભૂત’ (૧) ઞનાવિ નિધનશ્રુત પ્રાશિતત્વેન – જેની આદિ નથી અને નિધન-અંત નથી. એવા અનાદિ નિધન-અનાદિ અનંત શાશ્વત શ્રુતથી પ્રકાશવામાં આવેલું છે, તેથી કરીને એ પ્રમાણ છે. અનંતા તીર્થંકરાદિ પરમ જ્ઞાનીઓ થઈ ગયા, તેઓએ આ શ્રુત પ્રકાશેલું છે. ભલે શબ્દથી તે ને તે શ્રુત ન હોય અથવા તેના આદિ ને અંત હોય, પણ અર્થથી-આશયથી–ભાવથી તો તેવા જ ભાવનું શ્રુત અનંતા જ્ઞાનીઓ અનંત પરંપરાથી પ્રકાશતા રહેતા હોવાથી આ ભાવશ્રુત અનાદિનિધન છે. અર્થાત્ ભૂતકાળમાં પરમ જ્ઞાનીઓએ આવું જ શ્વેત પ્રકાશ્યું છે, વર્તમાનમાં પણ આવું જ શ્રુત પ્રકાશે છે અને ભવિષ્યમાં પણ તેવું જ શ્વેત પ્રકાશશે. કારણકે ત્રણે કાળમાં અનંતા જ્ઞાનીઓના માર્ગમાં કોઈ ભેદ છે જ નહિ, અનંતા જ્ઞાનીઓ પણ એમ જ કહી ગયા છે કે, અનંતા જ્ઞાનીઓ જે કહી ગયા છે, તેજ અમે કહીએ છીએ. આમ અનંતા જ્ઞાનીઓની જ્યાં શ્રુત-સૂત્રની એક વાક્યતા રૂપ સાક્ષી છે. એવા આ શ્રુતની પરમ પ્રમાણતાને* માટે પૂછવું જ શું ? (૨) નિવૃિતાર્થસાર્થ साक्षात्कारिकेवलीप्रणीतत्वेन' વળી સર્વ અર્થસાર્થને-સમસ્ત પદાર્થ સમૂહને સાક્ષાત્ કરનારા, દિવ્ય કેવલજ્ઞાન-ચક્ષુથી પ્રગટ દેખનારા એવા સર્વશ કેવલીથી આ પ્રણીત કરવામાં આવેલું છે, તેથી કરીને પણ આ પ્રમાણ છે. (૩) તેમજ -શ્રુતવીમિ સ્વયમનુમદ્ધિમિહિતત્વન” - સ્વયં પોતે અનુભવ કરતાં આત્માનુભવી શ્વેત કેવલીઓથી કહેવામાં આવેલું છે, તેથી કરીને પણ આ પ્રમાણ છે. આ સમય પ્રાભૂતનું પ્રમાણપણું શાથી ? - -- “सर्वविद्वीतरागोक्तो धर्मः सूनृततां ब्रजेत् । પ્રામાવતો થતો પુંસો વાચઃ પ્રામામિતે ॥' - પદ્મનંદિ પંચવિંશતિકા, એકત્વસપ્તતિ, ૧૦ ૩૭ Page #189 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાલ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ હોય.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર-૧૩૪ તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહિયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લહિયે રે... ષટુ દરિશન.” - શ્રી આનંદઘનજી આમ સર્વ પ્રકારે પરમ પ્રમાણ્યપણાને પામેલ આ “સમય પ્રાભૃત'નું અત્રે “પરિભાષણ' કરવામાં આવે છે, “પરમાણમુપતે.” અર્થાત્ પરિભાષણ એટલે સૂત્રને “પરિ” - પરિભાષણ ઉપકમ' પરિગત એવું અથવા સૂત્રનું “પરિ” - સર્વથા સર્વ પ્રકારે “ભાષણ” - વ્યાખ્યાન કરવામાં આવે છે, સૂત્રને પરિગત પરિવૃત્તિ જ કરવામાં આવે છે. વૃત્તિ (વાડ) જેમ ક્યારાને ચોપાસ વીંટીને વર્તે અને તેને સુરક્ષિત રાખે, તેમ આ પરિવૃત્તિ સૂત્રરૂપ ક્યારાને પરિ-ચોપાસ વીંટીને જ વર્તે છે (વૃત્તિ) તેનું પરમાર્થ નિશ્ચયન રૂપ યથાર્થ અર્થ સંરક્ષણ કરે છે, અર્થાતુ સૂત્રની મર્યાદાથી જરા પણ હાર નહિ પણ સૂત્રની મર્યાદાની પૂરેપૂરી અંદર જ વર્તવા રૂપ પરિવૃત્તિ રૂ૫ આ “પરિભાષણ' છે અને આ ઉપરથી આવા પરમર્ષિ કુંદકુંદાચાર્યજી જેવા ઉત્કૃષ્ટ જ્ઞાની આચાર્યજીએ પણ સ્વચ્છંદ પરિહારનું અને અહંન્દુ-મમત્વ વિલોપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરમ સમર્થ આચાર્યજીએ આ સમય પ્રાભૃતનું અત્ર પરિભાષણ કર્યું છે, પરિભાષણ એટલે પ્રસ્તુત અધિકારનું યથાસ્થાને સૂચન કરવા રૂપ પરિભાષા કરી છે. મૂલ સૂત્રોનું જ્ઞાન તો પૂર્વાચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન ગુરુ પરંપરા દ્વારા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીને પ્રાપ્ત થયું હતું, એટલે એઓશ્રીએ આ સમય પ્રાભૃતનું પરિભાષા સૂત્ર ગૂંચ્યું છે, તે તે પ્રાભૃતના અર્થને જ સૂચિત-સૂત્રિત કરે છે અને આ સમય પ્રાભૃત પરિભાષા સૂત્રનું પરમાર્થ વ્યંજન-પરમાર્થ પ્રકાશન કરવા માટે આચાર્યવર્ય પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ' ટીકા નામક અપૂર્વ “પરિભાષણ - પરિવૃત્તિરૂપ વ્યાખ્યાન અદભૂત સૂત્રબદ્ધ પરમાર્થઘન એક જ સળંગ વાક્યમાં વ્યાખ્યાન કરવાની એકસૂત્રાત્મક શૈલીથી સંક્ષિપ્ત છતાં મહાગ્રંથાર્થ ગંભીર ભાવથી કર્યું છે, અને આ પરમ સમર્થ અનન્ય અદ્વિતીય “આત્મખ્યાતિ' મહાટીકા વડે સુશોભિત સમલંકૃત કરી આ પ્રાભૃતને મહાપ્રાભૃત બનાવી દઈ આ ગ્રંથનું અને ગ્રંથકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનું અનંત ગુણવિશિષ્ટ ગુણ ગૌરવ બહુમાન વધારી સ્વયં “સવાઈ ગ્રંથકાર' નામને યોગ્ય એવી અનુપમ “આત્મખ્યાતિ પ્રાપ્ત કરી છે. આ પરિભાષણ કેવી રીતે કરવામાં આવે છે ? ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી - માવવાથી દ્રવ્યવાવ ર” અંતર ભાષારૂપ ભાવવાચાથી અને બહિરૂભાષા રૂપ ભાવવાચાથી અને દ્રવ્યવાચાથી; અર્થાતુ આત્મામાં ઊઠતા શ્રત વિકલ્પરૂપ-શ્રુત જ્ઞાનોપયોગ રૂપ, દ્રવ્યભાષાથી પરિભાષણ - જ્ઞાન વિચાર રૂપ-આત્મભાવ રૂપ ઉપયોગમય ભાવ ભાષાથી-આત્મભાષાથી અને તે ઉપયોગ પ્રેરિત પુદગલ વાગયોગમય શબ્દ બ્રહ્મરૂપ - દ્રવ્યશ્રત રૂપ - વચનયોગ રૂપ દ્રવ્ય ભાષાથી - પુદ્ગલ ભાષાથી આ પરિભાષણ કરવામાં આવે છે અને તે પણ શું અર્થે કરવામાં આવે છે ? “વપરયરનાટિમોwહાય' - સ્વ પરના અનાદિ મોહપ્રહાણાર્થે - પોતાના અને પરના અનાદિ અવિદ્યા રૂપ મોહના પ્રકૃષ્ટ-આત્યંતિક સર્વથા હાન-નાશ-ક્ષય અર્થ કરવામાં આવે છે. શુદ્ધ આત્મોપયોગમય કેવલ જ્ઞાનમય ભાવભાષાથી સ્વના - પોતાના આત્માના અનાદિ મોહનું પ્રહાણ થાય એટલા માટે અને પુદ્ગલરૂપ વચનમય દ્રવ્યભાષાથી પરને પણ શુદ્ધ આત્મોપયોગ રૂપ કેવલજ્ઞાનમય ભાવભાષાનું ઉત્તમ નિમિત્ત થઈ પરના - અન્ય આત્માઓના પણ અનાદિ મોહનું પ્રહાણ થાય એટલા માટે, અનુક્રમે (યથાસંખ્ય) આત્મબ્રહ્મમય ભાવવાચાથી અને શબ્દ બ્રહ્મમય દ્રવ્યવાચાથી આ પરિભાષણ કરવામાં આવે છે ૩૮ Page #190 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧ શાસ્ત્રકાર-વ્યાખ્યાકારની શાકાર-વ્યાખ્યાકારની મુમુક્ષુ આત્માર્થી શ્રોતાની ભાવ ભાષા દ્રવ્ય ભાષા ભાવ ભાષા શુદ્ધોપયોગ રૂપ પુદ્ગલ વચન યોગમય (દ્રવ્યભાષા) શુદ્ધોપયોગ રૂપ કેવલજ્ઞાનમય પરિણમન મુમુક્ષુ શ્રોતાને ભાવ ભાષાનું નિમિત્ત કેવલ જ્ઞાનમય પરિણમન અર્થાત - આ બન્ને મહા આત્મજ્ઞાની વીતરાગ પરમર્ષિઓ - કે જેઓનું “સત્તમ-ઉત્તમ' આદિ તમાંત પ્રત્યયોથી (Superlativers) જ યતુ કિંચિત વન શક્ય છે - સ્વ-પરના અનાદિ તેઓનો આ પરિભાષણ કરવાનો ઉપક્રમ ખ્યાતિ, માન, પૂજ, કીર્તિ આદિ મોહ પ્રશાંતિ અર્થે તુચ્છ હાલાહલ વિષ જેવા પ્રયોજન હેતુએ નથી. પણ પોતાના આત્મામાં અને આ શાસ્ત્ર તથા તેની આ વ્યાખ્યાનો સ્વાધ્યાય કરનારા બીજાના આત્મામાં રહેલો અનાદિ મોહ - દર્શનમોહ અને ચારિત્રમોહ આથી સર્વથા નાશ પામે તે જ એક શદ્ધ આત્માર્થ-પરમાર્થ હેતુએ છે, કારણકે મોહ જ આ સંસારમાં સંસરાવનાર-રખડાવનાર છે, એટલે તેનો સર્વથા સંક્ષય-પ્રલય થઈ એક શુદ્ધ આત્માર્થરૂપ પરમ “અમૃત” ફળ મળે અને સિદ્ધ ભગવાન જેવી શુદ્ધ આત્મસિદ્ધિ સિદ્ધ થાય એ જ એક અત્રે ઈષ્ટ પ્રયોજન છે. ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતરમુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી, એ. ૯૫૪ આમ પરમ શ્રમણ ભગવાનું મહાવીરના શુદ્ધાત્મ સિદ્ધિરૂપ પરમ મોક્ષમાર્ગના અનુસરનારા પરમ | મુમુક્ષુ પરમ શ્રમણ પરમર્ષિ કુંદકુંદાચાર્યજી - જેઓ “પંચાસ્તિકાય’ શાસ્ત્રની પરમ શુદ્ધોપયોગી પરમ રચના પછી “પ્રવચનસાર” શાસ્ત્રના પ્રારંભે વિતરાગ ચારિત્રરૂપ શ્રમણો કુંદકુંદાચાર્યજી સામ્યની-શુદ્ધોપયોગ રૂપ યથાર્થ ગ્રામજ્યની મહાપ્રતિજ્ઞા કરી શુદ્ધોપયોગની અને અમૃતચંદ્રાચાર્યજી દશામાં અત્યંત સ્થિર થયા હતા, અને જેઓએ તે જ પ્રવચનસારના ત્રીજા ચારિત્ર અધિકારમાં “વયં તિામ:' ઈ. અમર શબ્દોમાં અન્ય મુમુક્ષુઓને પણ તેમ કરવા પ્રેર્યા હતા - તેઓશ્રીએ એ શુદ્ધોપયોગમય આત્મદશાની આત્યંતિક સ્થિરતા અર્થે, અને તથારૂપ શુદ્ધોપયોગની દશાને પામેલા અન્ય ઉચ્ચ અધિકારી શ્રમણોને - મહા મુમુક્ષ મુનિવરોને વા અન્ય તથારૂપ યોગ્યતાસંપન્ન આત્માર્થીઓને તે શુદ્ધોપયોગમય અનુભવાત્મક આત્મદશામાં વિશેષ સ્થિરતા અર્થે, અનુપમ શુક્લધ્યાનની દશાનો સ્વાનુભવસિદ્ધ જીવન્મુક્ત દશાનો અનુભવ કરાવવાને પરમ સમર્થ આ અલૌકિક સમયસાર શાસ્ત્રની રચના કરી છે, અને તેના પર તેવી જ શુદ્ધોપયોગમય વીતરાગ ચારિત્ર દશાને પામેલા તેવા જ પરમ મુમુક્ષુ પરમ શ્રમણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્વ-પરના આત્માર્થે, આ શુદ્ધ - શુક્લ આત્મધ્યાનના દિવ્યાનંદમાં નિમજ્જન કરાવી જીવન્મુક્ત દશાનો સાક્ષાત અનુભવ કરાવવા પરમ સમર્થ “આત્મખ્યાતિ' પરમ અદૂભુત પરમાર્થગંભીર અલૌકિક ટીકા રચી છે. અને આ ભગવતી “આત્મખ્યાતિ'ની વિખ્યાતિ અર્થે તે “અમૃત' ભગવાનના દાસ આ મહા ભાણકાર વિવેચકે (ભગવાનદાસે) તેની પર “અમૃત જ્યોતિ' મહાભાષ્ય નામનું વિસ્તૃત વિવેચન રચવાનો યથાશક્તિ ઉપક્રમ કર્યો છે, તે આ મંદમતિ ભાષ્યકાર વિવેચકને અને સુજ્ઞ વિવેકી વાચકને શુદ્ધ આત્માર્થના ઉત્કર્ષ અર્થે થાઓ એ જ અભ્યર્થના ! ૩૯ Page #191 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેમાં પ્રથમ સમય જ કહેવામાં આવે છે – जीवो चरित्तदंसणणाणट्ठिउ तं हि ससमयं जाण । पुग्गलकम्मपदेसट्टियं च तं जाण परसमयं ॥२॥ यरित्र-शन-शान स्थिती ३, ®. स्वसमय ! પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતો રે, તે પરસમય જ જાણ!... રે આત્મન્ ! વંદો સમયસાર थार्थ : यरित्र-दर्शन-शान स्थित 4४ स्वसमय Reu ! .. અને પુદ્ગલ કર્મપ્રદેશ સ્થિત તે (જીવ) પરસમય જાણ ! ૨. ___ आत्मख्याति टीका तत्र तावत् समय एवामिधीयते - जीवः चरित्रदर्शनज्ञानस्थितः तं हि स्वसमयं जानीहि । पुद्गलकर्मप्रदेशस्थितं च तं जानीहि परसमयं ॥२॥ योयं - नित्यमेव परिणामात्मनि स्वभावे अवतिष्ठमानत्वात उत्पादव्ययध्रौव्यैक्यानुभूतिलक्षणया सत्तयानुस्यूत - श्चैतन्यस्वरूपत्वन्नित्योदितविशददृशिज्ञप्तिज्योति - रनंतधर्माधिरूढेकधर्मित्वादुद्योतमानद्रव्यत्वः क्रमाक्रमप्रवृत्तिविचित्रभावस्वभावत्वादुत्संगितगुणपर्यायः स्वपराकारावभासनसमर्थत्वादुपात्तवैश्वरूप्यैकरूपः प्रतिविशिष्टावगाहगतिस्थितिवर्तनानिमित्तरूपित्वाभावादसाधारण चिद्रूपतासद्भावाच्चाकाशधर्माधर्मकालपुद्गलेभ्यो भिन्नोऽत्यंतमनंतद्रव्यसंकरेपि स्वरूपादप्रच्यवनात् टंकोत्कीर्णचित्स्वभावो जीवो नाम पदार्थ स समयः समयत एकत्वेन युगपज्जानाति गच्छति चेति निरुक्तेः । આત્મભાવના तत्र - त्यां, मां मे मा समय प्रामृतमi, तावत् - प्रथम, समय एवाभिधीयते - समय १४ अपामा माछ - जीवः - ®व, चरित्रदर्शनज्ञानस्थित - यरित्र-र्शन-शान स्थित, तं हि - तेने ४ निश्वयेशने स्व समयं जानीहि - समय ! पुद्गलकर्मप्रदेशस्थितं च तं - भने पुगब श स्थित ने जानीहि परसमयं - ५२ समय ! || इति गाथा आत्मभावना ॥ योयं - '' प्रत्यक्ष अनुभवा २४ो जीवो नाम पदार्थ - '' नामनो 'हा' - ५६ अर्थ - स्थिर स्थिति३५ मर्थ, सः समयः - ते समय छे. २॥ ५२थी ? समयत एकत्वेन युगपज्जानाति गच्छति चेति निरुक्तेः - सम्+अयते - 'सं' - ५ 'युगपत्' - सही साथे 'अयते' - Bछ भने सय छे. मेवी 'नि:ति' - व्युत्पत्ति ५२थी. वोछ मा 'व' नामनी पहा ? (१) सत्तयानुस्यूतः - सत्ताधी अनुसूत. 'सत्ताधी' - मस्तित्वया 'मनुस्यूत' - 'अनु' - अनुवतिय - अनुगत ६ 'स्यूत' - सोया रानीभ परोवायेतो छ. वी छ मा सत्ता ? उत्पादव्ययध्रौव्यैक्यानुभूति लक्षणया - ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-ધ્રુવતાના ઐક્યની - એકપણાની અનુભૂતિ લક્ષણા એવી - એવી ત્રિલક્ષણા સત્તા શાને લીધે છે? ४० Page #192 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ अयं खलु यदा યા વ - सकलभावस्वभावभासनसमर्थविद्या नाद्यविद्याकंदलीमूलकंदायमान - समुत्पादकविवेकज्योतिरूद्गमनात् मोहानुवृतितंत्रतया समस्तपरद्रव्यात् प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपादात्मतत्त्वात्प्रच्युत्य दृशिज्ञप्तिस्वभावनियतवृत्तिरूपा परद्रव्यप्रत्यय - त्मतत्त्वैकत्वगतत्वेन वर्तते मोहरागद्वेषादिभावैकत्वगतत्वेन वर्तते તવા तदा दर्शनज्ञानचारित्रस्थितत्वात् पुद्गलकर्मप्रदेशस्थितत्वात् स्वमेकत्वेन युगपजानन् गच्छंश्च परमेकत्वेन युगपज्जानन् गच्छंश्च स्वसमय इति । परसमय इति प्रतीयते । एवं किल समयस्य द्वैविध्यमुद्धावति ।।२।। નિત્યમેવ રામાન સ્વમાવે ગવતિમાનતા - નિત્યે જ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠમાનપણાને લીધે અવસ્થિત હોઈ રહ્યાપણાને લીધે, નિત્યે જ - સદાય પરિણામ પામ્યા કરે એવા પરિણામાત્મક સ્વભાવમાં અવસ્થિતપણું' - “અવ' - જેમ છે તેમ વસ્તુ મર્યાદાપણે ‘સ્થિતપણું” - સ્થિતિ કરવાપણું છે તેને લીધે. (૨) નિત્યોકિતવિશ૬ કૃશિજ્ઞપ્તિોતિ “નિત્યોદિત' - સદોદિત “વિશદ - નિર્મલ-સ્પષ્ટ “શિ-શમિ' - દેખવા જાણવા રૂપ જ્યોતિ એવો - એવો શાને લીધે ? ચૈતન્યસ્વરૂપવતુ - ચૈતન્યસ્વરૂપ પણાને લીધે (૩) ૩ઘોતમાનદ્રવ્યત્વ: - ઉદ્યોતમાન-પ્રકાશમાન છે દ્રવ્યત્વ-દ્રવ્યપણું જેનું એવો. એવો શાને લીધે ? અનંતધમffપઢાઘર્મિત્વત્ - અનંત ધર્મમાં અધિરૂઢ એક ધર્મિપણાને લીધે. (૪) વસંત ગુણપર્યાયઃ - ઉત્સગિત ગુણ પર્યાયવાળો, “ઉત્સગિત' - ઉત્કંગમાં - ખોળામાં બેસાડેલ છે. ગુણ-પર્યાય જેણે એવો, એવો શાને લીધે ? હમામ પ્રવૃત્તિ વિચિત્રમાવસ્વભાવવા - ક્રમ-અક્રમ પ્રવૃત્તિવાળા (પાઠાંતર : પ્રવૃત્તિ) વિચિત્ર ભાવ સ્વભાવપણાને લીધે, ક્રમથી - અનુક્રમે અને અક્રમથી - એકી સાથે યુગપતુ પ્રવૃત્તિ છે, જેની એવા વિચિત્ર-નાના પ્રકારના ભાવરૂપ સ્વભાવપણાને લીધે. (૫) ૩પાત્ત વૈવસ્વરૂપ: - વૈશ્વરૂપ્ય ઉપાર કરેલો એવો એકરૂપ, “વૈશ્વરૂપ્ય” - વિશ્વરૂપપણું ઉપાર-ઉપગૃહીત (Subsidiarily attained) કર્યું છે, જેણે એવો એકરૂપ. એવો શાને લીધે ? પરવારીવમાસનસમર્થત્યાત્ - સ્વ-પર આકારના અવભાસનના - જેમ છે તેમ પ્રકાશનના સમર્થપણાને લીધે. (૬) નાવાશથમ વિકાનપુત્રાખ્યો મિત્રોડયંતં - આકાશ, ધર્મ, અધર્મ, કાળ અને પુદ્ગલથી અત્યંત સર્વથા ભિન્ન એવો. એવો શાને લીધે ? પ્રતિવિશિથવITદviતિથિતિવર્તનનિમિત્તવિવાભાવાત્ સાધારણવિદૂપતસદુખાવાઇ - પ્રતિવિશિષ્ટ અવગાહ-ગતિ-સ્થિતિ વર્તના નિમિત્તપણાના અને રૂપિપણાના અભાવને લીધે અને અસાધારણ એવા ચિકૂપતા સ્વભાવના સદ્ભાવને લીધે. (ગ) “પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકના વિશિષ્ટ - ખાસ ખાસ એવા અવકાશ રૂપ અવગાહના નિમિત્તપણાનો, ગમન કરવા રૂપ ગતિના નિમિત્તપણાનો, સ્થિર રહેવારૂપ સ્થિતિના નિમિત્તપણાનો, પરિવર્તન પામવા રૂપ વર્તનાના નિમિત્તપણાનો અને મૂર્તપણા રૂ૫ રૂપિપણાનો અભાવ છે તેને લીધે, (વ) અને અન્ય દ્રવ્યને સાધારણ-સામાન્ય નહિ એવા અસાધારણ-અસામાન્ય ચિદ્રુપતા સ્વભાવનો સભાવ-હોવાપણું છે તેને લીધે, આ જીવ પદાર્થ અનુક્રમે આકાશથી, ધર્મથી, અધર્મથી, કાળથી અને પુદ્ગલથી અત્યંત-સર્વથા ભિન્ન-જૂદો-પૃથક છે અને આવો હોઈ, ‘ટંક' -ટાંકણાથી “ઉત્કીર્ણ” - કોતરી કાઢેલ અક્ષર જેવો જેમ છે તેમ અક્ષર અવસ્થિત ચિત્ સ્વભાવવાળો છે અને એવો પણ શાને લીધે ? અત્યંતમનંતદ્રવ્યસંગ િરૂપપ્રીવનાત્ - અત્યંતપણે અનંત દ્રવ્યના “સંકરમાં - સેળભેળ રૂપ શંભુ મેળામાં - સંમિશ્રણમાં પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે. આવો સદ્, ચિતુ, દ્રવ્ય, ગુણ પર્યાયવંત, સ્વ-પર પ્રકાશક, સર્વ અન્ય દ્રવ્યથી અત્યંત ભિન્ન, ટૂંકોત્કીર્ણ ચિસ્વભાવી જીવ' નામનો પદાર્થ જે વ્યુત્પત્તિથી ‘સમય’ કહેવાય છે, તે “સ્વ સમય’ અને ‘પર સમય’ એમ બે વિભાગમાં વિભક્ત થાય છે. તે આ પ્રકારેમાં હતુ - ‘આ’ - જીવ નિશ્ચય કરીને, મેન્ટેન યુISજ્ઞાનનું સમય: ત - “સ્વને' - પોતાને - આત્માને ૪૧ Page #193 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ જે આ – (૧) નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠાનપણાને લીધે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઐક્ય અનુભૂતિ લક્ષણવાળી સત્તાથી અનુસ્મૃત (પરોવાયેલો), (૨) ચૈતન્ય સ્વરૂપપણાને લીધે નિત્યોદિત વિશદ દશિ-શક્તિ (દેખવા-જાણવા રૂ૫) જ્યોતિ, (૩) અનંત ધર્મમાં અધિરૂઢ એકધર્મીપણાને લીધે ઉદ્યોતમાન દ્રવ્યત્વવાળો, (૪) ક્રમ-અક્રમ પ્રવૃત્તિવાળા (પ્રવૃત્ત) વિચિત્ર ભાવ-સ્વભાવપણાને લીધે ગુણ-પર્યાય ઉત્સગિતા કર્યા છે. (ઉત્કંગમાં-ખોળામાં બેસાડેલ છે) એવો, (૫) સ્વ-પર આકારના અવભાસનમાં સમર્થપણાને લીધે વૈશ્વરૂપ્ય (વિશ્વરૂપ પણું) ઉપર (ઉપગૃહીત) કરેલ છે એવો, (૬) પ્રતિવિશિષ્ટ એવા અવગાહ-ગતિ-સ્થિતિ-વર્તનાના નિમિત્તપણાના અને રૂપિપણાના અભાવને લીધે અને અસાધારણ એવા ચિટૂપતા સ્વભાવના સદ્ભાવને (હોવાપણાને) લીધે, આકાશ-ધર્મ-અધર્મ-કાળ અને પુદ્ગલથી અત્યંત ભિન્ન, (૭) અત્યંતપણે અનંત દ્રવ્યના સંકરમાં (સંમિશ્રપણામાં) પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે ટંકોત્કીર્ણ ચિસ્વભાવવાળો, એવો “જીવ’ નામનો પદાર્થ તે “સમય” છે, સમયને છત્વેન યુપિન્નાનાતિ ત તિ નિરુક્તઃ - એકપણે યુગપત (એકીસાથે) જાણે છે અને જાય છે, એવી નિરુક્તિ પરથી. એકપણાથી “યુગપતુ’ - એકી સાથે જાણતો અને જતો તે સ્વ સમય. શાને લીધે ? ટર્શનજ્ઞાન વરિત્રWતવાતુ - દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે. એમ ક્યારે ? યા દૃશજ્ઞ સ્વમાનિયતવૃત્તિરૂપભનતત્ત્વજ તત્વેન વર્તતે તા - જ્યારે દેખવા-જાણવા રૂપ “દશિ-પ્તિ' સ્વભાવમાં “નિયત” - નિયમિત-નિશ્ચિત વૃત્તિરૂપ-વર્તવા રૂપ આત્મતત્વ સાથે એકત્વગત પણે - એકપણા પ્રાપ્તપણે વર્તે છે ત્યારે. એમ શું કરીને વર્તે છે? સમસ્ત પૂરદ્રવ્યાપ્રભુત્વ - સમસ્ત પદ્રવ્યથી પ્રચુત-પ્રભ્રષ્ટ થઈને. એમ પણ શાથી થાય? વિવેક જોતિરુમનાત - વિવેક જ્યોતિના “ઉદ્ગમનથી' - ઉદયનથી - ઉદય થવાથી. કેવી છે આ વિવેક જ્યોતિ ? સહન ભાવ સ્વમાનવ માસનસમર્થ વિઘાસનુભવ - સકલ ભાવના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક. આમ વિદ્યાસમુત્પાદક વિવેક જ્યોતિના ઉદય થવા થકી પરથી પ્રયુત થઈ, આ જીવ જ્યારે આત્મતત્વ સાથે એકત્વ-ગતપણે વર્તે ત્યારે દર્શન-શાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે જાણતો અને જતો તે “સ્વ સમય' એમ પ્રતીત થાય છે. પણ - પરમેન્ટેન યુપન્નાનનું ઍચ વરસમય તિ પ્રતીયતે - પરને એકત્વથી યુગપત - એકી સાથે જાણતો અને જતો તે “પરસમય' એમ પ્રતીત થાય છે. શાને લીધે? પુત્ત મદ્દેશ-સ્થિતતાત્ - પુદ્ગલ-કર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે. એમ ક્યારે ? યા રદ્રવ્યપ્રત્યય મોરાષાાિવૈઋત્વતત્વેન વર્તત તા - જ્યારે પરદ્રવ્ય પ્રત્યય-પદ્રવ્ય નિમિત્તક મોહ-રાગ-દ્વેષાદિ ભાતો સાથે એકત્વગત પણે - એકપણા પ્રાપ્ત પણે વર્તે છે ત્યારે. એમ શું કરીને વર્તે છે? જ્ઞિજ્ઞતિસ્વમવનયતવૃત્તિાવાત્મતત્વત્રિપુત્ય - દેખવા - જાણવા રૂપ “દશિ-જ્ઞપ્તિ' સ્વભાવમાં “નિયત - નિયમિત-નિશ્ચિત વૃત્તિ રૂપ વર્તવા રૂપ આત્મતત્વથી પ્રશ્રુત-પ્રભ્રષ્ટ થઈને. એમ પણ શાથી થાય ? મોઢાનુવૃત્તિતંત્રતયા - મોહની અનુવૃત્તિતંત્રતાથી, મોહની “અનુ' - અનુકૂળ - અનુસરતી વૃત્તિતંત્રતાથી - વર્તનઅધાનતાથી. કેવો છે આ મોહ ? અનાવિદ્યાન્સિંદ્રતીમૂનóાયમાન - અનાદિ અવિદ્યા-કુંદલીનો મૂલ કંદરૂપ એવો. આમ અવિઘામૂલ મોહની અનુવર્તનાથી આત્મતત્ત્વથી પ્રય્યત થઈ, આ જીવ જ્યારે પરદ્રવ્ય નિમિત્તક મોહાદિ ભાવો સાથે એકત્વગત પણે વર્તે, ત્યારે પુદ્ગલ કર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે પરને એકપણે યુગપતુ જાણતો અને જતો તે “પર સમય' એમ પ્રતીતાય છે. પર્વ હિત સમસ્ય જૈવિધ્યમુદ્દાવતિ - એમ ખરેખર ! ફુટપણે સમયનું વૈવિધ્ય ઉદ્ધાવે છે, સમયનું-જીવ નામના પદાર્થનું દ્વિવિધપણું - દ્વિ પ્રકારપણું “ઉદ્ધાવે' છે - અત્યંત જોર શોરથી દોડે છે, ઉદ્દામપણ દોડી રહ્યું છે. તિ ‘નાત્મધ્યાતિ” ઝાલ્મમાવના //રા ૪૨ Page #194 -------------------------------------------------------------------------- ________________ ત્યારે પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ આ નિશ્ચયે કરીને - જ્યારે પણ જ્યારે (૧) સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં (૧) અનાદિ અવિદ્યા કંદલીના મૂલ કંદરૂપ સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક વિવેક મોહની અનુવૃત્તિતંત્રતાએ કરીને શિ-શક્તિ જ્યોતિના ઉદ્દગમન થકી સમસ્ત પરદ્રવ્યથી સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વથી પ્રશ્રુત થઈ, પ્રય્યત થઈ, (૨) દેશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ (૨) પરદ્રવ્ય પ્રત્યથી મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તે છે, સાથે એકત્વગત પણે વર્તે છે, ત્યારે દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિતપણાને લીધે પુગલકર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે યુગપતુ જાણતો અને જતો પરને એકપણે યુગપતુ જાણતો અને જતો “પર સ્વ સમય” એમ પ્રતીતાય છે. સમય” એમ પ્રતીતાય છે. આમ ફુટપણે સમયનું સૈવિધ્ય (દ્વિવિધપણું) ઉદ્ધાવે છે (ઉદામપણે દોડે છે.) મારા અમૃત જ્યોતિ' મહાભાષ્ય “પર સમય જાણ્યા વિના સ્વ સમય' જાણ્યા છે એમ કહી શકાય નહિ. “પદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યું એમ કહી શકાય નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૪૦, ૨૮૪ શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વ સમય વિલાસ રે; પરવડી છાંયડી જ્યાં પડે, તે પર સમય નિવાસ રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આ ગાળામાં સ્વસમય-પરસમયનું સ્વરૂપ પ્રકાશ્ય છે અને તેનું અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે પ્રથમ “સમય”ની તત્ત્વ સર્વ સમર્પક સર્વકષ તાત્વિક વ્યાખ્યા કરી, તેના સ્વસમય-પરસમય એ બે પ્રકારનું સાંગોપાંગ સર્વાંગસુંદર હૃદયંગમ સ્વરૂપ પ્રદર્શિત કર્યું છે. આમ અત્રે મુખ્ય ત્રણ મુદ્દા છે : (૧) સમય, (૨) સ્વસમય, (૩) પરસમય. તેનો અનુક્રમે વિચાર કરીએ. ૧. સમય અત્રે - “વોય નીવો નામ સ્વાર્થ સ સમય:' - જે ‘આ’ - પ્રત્યક્ષ અહંપ્રત્યયથી અંતરમાં અનુભવાઈ રહેલો “જીવ' નામનો પદાર્થ' - પદ અર્થ-સ્વરૂપથી કદી ચલાયમાન ન થાય આ “જીવ' પદાર્થ તે સમય ઃ એવો સ્થિર સ્થિતિ રૂપ અર્થ, દ્રવ્ય, વાસ્તવિક વસ્તુ તે “સમય” છે. શાથી ? વ્યુત્પત્તિ અર્થ “એકપણે એકીસાથે જાણે છે અને જાય છે. એવી નિરુક્તિ પરથી” - “સમયત છત્વેન યુITSત્રાનાતિ અતિ રેતિ નિરુક્તઃ !' અર્થાતુ (સમયત = સમૂયતે) સમ્ - એકપણે એકી સાથે મતે - જાણે છે અને જાય છે - ગમન કરે છે. એમ નિરુક્તિ-વ્યુત્પતિ છે માટે. મય્ = ધાતુના જાણવું અને જવું એમ બે અર્થ થાય છે, એટલે જાણવારૂપ અયન-ગમન અને એક પર્યાયથી બીજ પર્યાય પ્રત્યે જવા રૂપ-પરિણામવા રૂપ અયન-ગમન જ્યાં એકપણે એકીસાથે થાય છે, જાણવું અને જવું - પરિણમવું જ્યાં જુદા નથી - એક છે, જાણવું એ Page #195 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ઉમાતા , જ જવું - પરિણમવું અને જવું - પરિણમવું એ જ જ્યાં જાણવું છે, એમ જાણપણા રૂપ ગમન-પરિણમન જ્યાં એકરૂપ છે તે સમય છે. એવા વ્યુત્પત્તિ અર્થ (Etiomological meaning) ઉપરથી જીવ તે “સમય” છે. આ જીવ નામનો પદાર્થ કેવો છે તેનું સમગ્ર (most comprehensive) દ્રવ્યાનુયોગના નિચોડ રૂ૫ સંપૂર્ણ અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક (most scientific) તાત્વિક અલૌકિક સ્વરૂપ અત્રે તાત્ત્વિક શેખર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ ભાવવાહી પરમ પ્રૌઢ પરમાર્થગંભીર શૈલીથી પ્રકાશ્ય છે, અને તે પણ થોડા પણ મહાગ્રંથ આશય ભરેલા પરમ અર્થઘન શબ્દોમાં એક સળંગ સૂત્રાત્મક વાક્યથી પ્રવ્યક્ત કરી, આખું વિશ્વતત્ત્વ હસ્તામલકવતુ સમપ્યું છે, તેની પરમ અદૂભૂત ચમત્કૃતિના દિગદર્શનરૂપ ખાસ વિશદ વિચારણા અત્ર વિસ્તારીએ છીએ. તે આ ગ્રંથના પાયા રૂપ હોઈ સુશ વાંચકને યથોચિત જ જણાશે. પ્રથમ તો જો આ “જીવ' નામનો પદાર્થ છે, તો તેનું કંઈ પણ અસ્તિત્વ હોવું જોઈએ અને આ જીવનું અસ્તિત્વ તો પ્રગટ અનુભવસિદ્ધ છે, એટલા માટે કહ્યું - “નિત્યમેવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ઐક્યરૂપ મિનિ સ્વભાવે અતિમનસ્વાત' - “નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં ત્રિલક્ષણા સત્તાથી અનુભૂત અવતિષ્ઠમાનપણાને લીધે (અવસ્થિત હોઈ રહ્યાપણાને લીધે) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની ઐક્ય અનુભૂતિ લક્ષણવાળી સત્તાથી અનુસૂત (પરોવાયેલો) છે, ‘ઉત્પાતવ્યાધ્રોચ્ચેવચાનુભૂતિતક્ષણયા સત્તયાનુસ્થત ' સદાય પરિણામ પામવું એ જ જેનો આત્મા છે, એવા “પરિણામાત્મક' સ્વભાવમાં “અવતિષ્ઠમાનપણું' - “અવ” - જેમ છે તેમ વસ્તુમર્યાદાપણે “તિષ્ઠમાનપણું - અવસ્થિત હોઈ રહેવાપણું છે, તેથી આ જીવ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યના ઐક્યની-એકપણાની “અનુભૂતિ' - અનુભવનતા જેનું લક્ષણ છે એવી “સત્તાથી” - અસ્તિતાથી - અસ્તિપણાથી “અનુસૂત' છે, અન્વયથી પરોવાયેલ છે, “અન્વયથી જોડાયેલ છે. આ જીવ નિત્ય જ પરિણામી સ્વભાવમાં અવસ્થિત છે, તેથી કરીને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું ઐક્યપણું જ્યાં અનુભવાય છે, એવી સત્તાથી-અસ્તિતાથી, સોયમાં દોરાની જેમ, મૌક્તિક-માળામાં સૂત્રની જેમ, તે પરોવાયેલો છે, અર્થાતુ ઉત્પાદ-ઉપજવું, વ્યય-નાશ પામવું અને ધ્રૌવ્ય-સ્થિર રહેવું એ ત્રણેના ઐક્યનો-એકી સાથે વર્તવા રૂપ એકપણાનો જ્યાં અનુભવ થાય છે, એવી એકસૂત્ર રૂપ સત્તાથી આ જીવ સદા અભિન્નપણે જોડાયેલો જ છે. “ઉપજે વિનશે સ્થિર રહે, યહ સદ્ લક્ષણ જાણ; સત્ લક્ષનકું જે ધરે, સોઈ દ્રવ્ય પરવાન.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૧-૩૯ અત્રે ઉત્પાદ જુદો, વ્યય જુદો, ધ્રૌવ્ય જુદું એમ નથી, પણ ત્રણે ઐક્યથી એકી સાથે એકપણે વર્તે છે. એમ અનુભવસિદ્ધ છે. આમ “ઉત્પાદપ્રાદુર્ભાવ, વ્યય-પ્રચ્યવન, ધ્રૌવ્ય-અવસ્થિતિ' એમ સત્તા ત્રિલક્ષણા છે. આ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રવચનસાર દ્ધિ.શ્ન. અં.ની ૭ થી ૧૦ ગાથામાં* કહ્યું છે, તેમ (૧) “સ્વભાવમાં અવસ્થિત એવું સતુ દ્રવ્ય છે, દ્રવ્યનો જે અર્થોમાં (ગુણ પર્યાયોમાં) પરિણામ તે સ્થિતિ સંભવ-નાશ સંબદ્ધ એવો સ્વભાવ છે. (૨) ભંગવિહીન ભવ (ઉત્પાદ) નથી, સંભવ વિહીન ભંગ નાશ) નથી અને પ્રૌવ્ય અર્થ વિના ઉત્પાદ તેમજ ભંગ નથી. (૩) ઉત્પાદ-સ્થિતિ-ભંગ "सदवढ़ियं सहावे दचं दबस्स जो हि परिणामो । अत्येसु सो सहावो ठिदिसंभवणास संबद्धो । ण भवो भंगविहीणो भंगो वा णत्यि संभवविहीणो । उप्पादोवि य भंगो ण विणा धोबेण अत्येण ॥ उप्पादट्ठिदिभंगा विजंते पजएसु पजाया । दबं हि संति णियदं तम्हा दबं हवदि सब् ॥ समवेदं खलु दबं संभवविदिणास सणि दटूठेहिं । एकम्भि चेव समये तम्हा दबं खु तत्तिदयं ॥" - શ્રી પ્રવચનસાર', દ્ધિ.શ્ર.&.ગા. ૭ થી ૧૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૨ પર્યાયોમાં વિદ્યમાન છે, પર્યાયો તે નિયત દ્રવ્ય છે, તેથી (એ) સર્વ દ્રવ્ય હોય છે. (૪) સંભવ-સ્થિતિ-નાશ સંશિત અર્થોથી દ્રવ્ય એક જ સમયમાં સમાવેત હોય છે, તેથી તે ત્રિતય (ત્રણેય મળીને) દ્રવ્ય છે.* આમ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય યુક્ત તે સતું એમ ત્રિલક્ષણા સત્તાની અવિસંવાદી યથાર્થ વ્યાખ્યા છે. છતાં કોઈ (ચાર્વાક) તો આત્મસત્તાનો સ્વીકાર જ કરતા નથી, કોઈ સત્તાને એકાંત નિત્ય માનનારા ‘પ્રવુતાનુતન્નથિરરૂપે સત’ - અપ્રસ્કુત અનુત્પન્ન સ્થિર એકરૂપ તે સત એમ વ્યાખ્યા કરે છે, કોઈ સત્તાને એકાંત અનિત્ય માનનારા “ તુ ક્ષળિજું તત્ સત્' - જે ક્ષણિક તે સતુ એમ વ્યાખ્યા કરે છે. પણ આ સર્વ એકાંતિક માન્યતાઓ મધ્યસ્થ નિરાગ્રહ અનેકાંત દૃષ્ટિથી તપાસતાં વિસંવાદી અને અયથાર્થ પ્રતીત થાય છે. કારણકે જે સર્વથા અપરિણામી-એકાંત કુટસ્થ નિત્ય જ આત્મા માનવામાં આવે તો તેમાં બંધ મોક્ષાદિ વ્યવસ્થા નહિ ઘટે, અવસ્થાંતરના અભાવે કાં તો ભવ ને કાં તો મોક્ષ એ બેમાંથી એક જ અવસ્થા રહેશે અને યોગમાર્ગ-મોક્ષમાર્ગ પણ નિષ્ફળ થઈ પડી કતનાશ-અકૃતાગમ વગેરે અનેક દૂષણ આવશે. તેમજ એકાંત અનિત્ય જ આત્મા માનવામાં આવે, તો તેમાં પણ બંધ મોક્ષ, સુખ દુઃખ આદિ વ્યવસ્થા નહિ ઘટે, અખંડ એક વસ્તુ વિના પરિણમન કોનું થશે? અને તથારૂપ પરિણમન વિના આત્મગુણ વિકાસ રૂપ આ યોગમાર્ગ-મોક્ષ માર્ગ પણ કોને પ્રાપ્ત થશે ? પણ નિત્યાનિત્ય અથવા પરિણામી નિત્ય આત્માનું પ્રતિપાદન કરતી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ ત્રિલક્ષણા સત્તામાં કોઈ વિરોધ પ્રાપ્ત થતો નથી. ઉત્પવ્યયઘીવ્યયુક્ત સત” - શ્રી તત્ત્વાર્થ સૂત્ર. “ઉત્પાદ થયે પલટંતી, ધ્રુવ શક્તિ ત્રિપદી સંતી લાલ; ઉત્પાદે જે ઉત્પતમતી, પૂરવ પરિણતિ વ્યયવંતી લાલ. અતિ રૂડી રે અતિ રૂડી જિનજીની ધિરતા અતિ રૂડી.” - શ્રી દેવચંદ્રજી. અને આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય લક્ષણા સત્તા"* પણ ઉપરમાં સ્પષ્ટપણે કહ્યું તેમ જીવના “નિત્યમેવ પરિણામાત્મક સ્વભાવમાં અવતિષ્ઠમાનપણાને લીધે” છે, નિત્યમેવ રિમિનિ સ્વમાગતિમાનતા, આ ગાથાઓની વ્યાખ્યા કરતાં પરમ સમર્થ મહાનુ ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અભુત તલસ્પર્શી તત્ત્વમીમાંસા કરી છે, તેનો સારાંશ રૂપ આશય આ છે : (૧) અહીં સ્વભાવમાં નિત્ય અવતિષ્ઠમાનપણાને લીધે સતુ એવું દ્રવ્ય છે, અને સ્વભાવ તે દ્રવ્યનો ધ્રૌવ્ય-ઉત્પાદ-ઉચ્છેદનો ઐક્યાત્મક પરિણામ છે. અર્થાત્ દ્રવ્યવૃત્તિ સમસ્તપણે સમગ્ર પણે એક છે, તેના એક પછી એક એમ પ્રવાહક્રમથી પ્રવર્તતા સૂક્ષ્માંશો તે પરિણામો છે અને તે એકબીજા સાથે જુદા પરિણામો થકી પ્રવાહક્રમ છે. તે પરિણામો પોતપોતાના અવસરે-સમયે સ્વરૂપથી ઉપજે છે, પૂર્વરૂપથી નાશ પામે છે અને “સર્વત્ર અનુસૂતિથી સૂત્રિત’ - પરોવણીથી સૂત્રની જેમ દોરાની જેમ પરોવાયેલ એક પ્રવાહપણાને લીધે નથી ઉપજતા-નથી નાશ પામતા, એટલે તે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક આત્માને ધારે છે અને જે પૂર્વ પરિણામનો ઉચ્છેદરૂપ પ્રવાહસીમાંત છે, તે જ ઉત્તર પરિણામનો ઉત્પાદરૂપ પ્રવાહ સીમાંત છે અને તે જ પરસ્પર અનુસૂતિથી - પરોવણીથી સૂત્રિત-દોરાની જેમ પરોવાયેલ એક પ્રવાહપણાથી ઉચ્છેદ-ઉત્પાદ ઉભયાત્મક છે, એમ સ્વભાવથી જ ત્રિલક્ષણા સત્તા છે, મોતીની માળાની જેમ. (૨) આ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનો પરસ્પર એકબીજા વિના ન ચાલે એવો અવિનાભાવી સંબંધ છે. એટલે સંહાર વિના સર્ગ (સર્જન) નથી, સર્ગ વિના સંહાર નથી, સ્થિતિ વિના સૃષ્ટિ સંહાર નથી, સર્ગ-સંહાર વિના સ્થિતિ નથી, જે જ સર્ગ છે, તે જ સંહાર છે, જે જ સંહાર છે તે જ સર્ગ છે, જે જ સર્ગ-સંહાર છે તે જ સ્થિતિ છે, જે જ સ્થિતિ છે તે જ સર્ગ-સંહાર છે. દા.ત. જે કુંભનો સર્ગ તે જ મૃત પિંડનો સંહાર છે, જે જ મૃત પિંડનો સંહાર તે જ કુંભનો સર્ગ છે, જે જ કુંભ-પિંડના સર્ગ-સંહાર તે જ મૃત્તિકાની સ્થિતિ છે અને જે જ મૃત્તિકાની સ્થિતિ તે જ કુંભ-પિંડના સર્ગ-સંહાર છે, એમ ન હોય તો અનેક દોષ આવે છે. તેથી ઉત્તરોત્તર વ્યતિરેકોના (વિશેષોના) સર્ગથી, પૂર્વ પૂર્વ વ્યતિરેકોના સંહારથી, અન્વયના અવસ્થાનથી અવિનાભૂત એવું ઉદ્યોતમાન નિર્વિઘ્ન લક્ષણ્ય લાંચ્છનવાળું દ્રવ્ય અવશ્ય અનુમંતવ્ય છે. ઈત્યાદિ (આ અંગે વિશેષ પ્રકાશના જિજ્ઞાસુએ “પ્રવચનસાર'-૨ ગા. ૭-૧૪નું, તેમજ “પંચાસ્તિકાય” ગાથા-૭નું અવલોકન કરવું.) "सत्ता सबपयत्था सविस्सरूवा अणंतपजाया । મંગુલપુવા સવવા ર ા ” - શ્રી “પંચાસ્તિકાય’, ગા. ૮ (આ ગાથાની પરમ અદભુત હૃદયંગમ વ્યાખ્યા માટે જુઓ અમૃતચંદ્રાચાર્યજીની આ ગાથાની ટીકા.) ત્રિાત્મક છે અને તે એમ સ્વભા મગ સંહાર તે જ 5થી ઉત્તરોત્તર વ્યક્તિ કૈલક્ષશ્ય લાંછની ૪૫ Page #197 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નિત્યમેવ પરિણામાત્મક અર્થાત્ નિત્ય-સદાય પરિણામાત્મક સ્વભાવમાં ‘અવતિષ્ઠમાનપણું' - અવસ્થિત હોઈ રહ્યાપણું હોવાથી જીવ નિત્ય છતાં નિરંતર પરિણામાંતર પામ્યા જ કરે છે અને તે પરિણામ પણ ‘સ્વભાવનું જ' હોય છે, બીજાનું નહિ, એક સ્વભાવ પરિણામનું સ્વભાવમાં અવસ્થિતપણું ઉપજવું અને બીજા સ્વભાવ પરિણામનું વિણસવું, એમ ‘સ્વભાવ'ની જ (પરભાવની નહિ) પરિણામ પરંપરા નિરંતર ચાલ્યા કરે છે, એટલે વસ્તુ તો જેમ છે તેમ નિત્યમેવ ‘સ્વભાવમાં અવસ્થિત જ' ધ્રુવ જ રહે છે. આમ પરિણામી છતાં નિત્ય સ્વભાવમાં અવસ્થિત હોવાથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યની એકતાનો જ્યાં અનુભવ થાય છે, એવી એક સૂત્રરૂપ સત્તાથી આ જીવ નિરંતર પરોવાયેલો છે, અર્થાત્ આ જીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી, ‘સત્', વિદ્યમાન, છતી, પ્રગટ પ્રત્યક્ષ અનુભવરૂપ વસ્તુ છે. - પણ આવું સામાન્ય સત્તારૂપ સદેશ અસ્તિત્વ તો અન્ય સર્વ વસ્તુઓમાં પણ છે, તેથી જીવનું પોતાનું સ્વતંત્ર વિશિષ્ટ સ્વરૂપ અસ્તિત્વ કેવું છે, તેની શી ખબર પડે ? તે માટે કહ્યું, ચૈતન્ય સ્વરૂપવાત્ - ચૈતન્ય સ્વરૂપપણાને લીધે, નિત્યોદિત વિશદ દશિ-જ્ઞપ્તિ જ્યોતિ - નિત્યોવિત વૃશિજ્ઞપ્તિ જ્યોતિ' એવો આ જીવ પદાર્થ છે. અર્થાત્ દૈશિ-જ્ઞપ્તિ-દેખવા જાણવારૂપ વિશદ-સ્પષ્ટ-નિર્મલ જ્યોતિ જ્યાં ‘નિત્યોદિત' સહોદિત પણે ઝળહળે છે. એવી આ ‘સત્' વસ્તુ છે. સૂર્ય-ચંદ્ર-દીપક આદિ પણ જ્યોતિ કહેવાય છે, પણ તે તો અમુક મર્યાદિત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પૌદ્ગલિક જડ પ્રકાશથી પ્રકાશતી દ્રવ્ય જ્યોતિ છે અને તે પણ નિત્યોદિત નથી, અમુક વખતે અમુક ક્ષેત્રે ઉદય પામી પ્રકાશે છે અને અમુક વખતે અમુક ક્ષેત્રે અસ્ત પામી નથી પ્રકાશતી. પરંતુ સર્વકાળે સર્વત્ર પ્રકાશતી વૃશિ-જ્ઞપ્તિ’દિવ્ય ‘જ્યોતિ' તો સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પ્રકાશવાને સમર્થ દેખવા-જાણવા રૂપ ચૈતન્ય પ્રકાશથી પ્રકાશતી ભાવ જ્યોતિ છે અને તે સ્વરૂપ પ્રકાશથી નિત્યોદિત' છે, કદી પણ જ્યાં અસ્ત પામવાનો અવકાશ જ નથી, એમ સદા ઉદય પામેલી જ છે, સદા ઝગઝગાયમાન જ છે અને આ દૈશિ-જ્ઞપ્તિ જ્યોતિ પણ તેના ચૈતન્ય સ્વરૂપપણાને લીધે' છે. અર્થાત્ ચૈતન્ય-ચેતન પણું એ જ આ જીવનું સ્વરૂપ છે અને ચેતના-અનુભવવા-સંવેદવા રૂપ આ ચૈતન્ય સ્વરૂપ સર્વ વસ્તુના સામાન્ય-વિશેષાત્મક સ્વભાવને લીધે સામાન્યપણે અને વિશેષપણે એમ બે પ્રકારે વ્યક્ત થાય છે : સામાન્યપણે વ્યક્ત થાય છે તે દેખવા રૂપ ‘દશિ' ક્રિયાથી યુક્ત એવું દર્શન કહેવાય છે, વિશેષપણે વ્યક્ત થાય છે, તે જાણવા રૂપ ‘મિ’ ક્રિયાથી યુક્ત એવું જ્ઞાન કહેવાય છે. સામાન્ય ગ્રાહિ તે દર્શન અને વિશેષ ગ્રાહિ તે, જ્ઞાન અર્થાત્ સામાન્ય-વિશેષાત્મક વસ્તુના સામાન્ય સ્વભાવને ગ્રહે તે દર્શન અને વિશેષ સ્વભાવને ગ્રહે તે જ્ઞાન, અથવા નિર્વિકલ્પ તે દર્શન અને સવિકલ્પ તે જ્ઞાન, અથવા નિરાકાર તે દર્શન અને સાકાર તે જ્ઞાન, એમ પરિભાષા છે, એટલે કે આ કાંઈક છે, એમ ઝાંખી રૂપ પ્રતિભાસ માત્ર નિરાકાર સામાન્ય બોધ થવો તે દર્શન અને વિજ્ઞાન રૂપ વિશેષ જાણવા રૂપ સાકાર વિશેષ બોધ થવો તે જ્ઞાન. આવા દૈશિ-જ્ઞપ્તિ ક્રિયા યુક્ત દર્શન-શાન એ બન્ને ચૈતન્યમાં અંતર્ભાવ પામે છે. એટલે આવા દર્શન-જ્ઞાન રૂપ આ ચૈતન્ય સ્વરૂપને લીધે જ આ જીવ દૈશિ-જ્ઞપ્તિ જ્યોતિ સ્વરૂપે સદા પ્રકાશમાન, નિત્યોદિત પણે ત્રણે કાળમાં ઝળહળતી સત્ ચિત્ વસ્તુ છે. ‘‘નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે...... વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી.'' - શ્રી આનંદઘનજી સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટ રૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.'' ચૈતન્ય સ્વરૂપપણાને લીધે શિ-જ્ઞપ્તિ જ્યોતિ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૪ ૪ Page #198 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ ‘“સ્પષ્ટ પ્રકાશપણું - અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થ જાણ્યા જાય છે, તે પદાર્થ પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.’’ • શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૮, ૪૩૮ આવો જે સત્ ચિત્ જ્યોતિ જીવ છે, તે ‘અનંતધર્માધિ વૈધર્મિત્વાત્' - અનંત ધર્માધિરૂઢ એકધર્મી પણાને લીધે જેનું દ્રવ્યત્વ ઉદ્યોતમાન છે, એવો છે, ‘ઘોતમાન દ્રવ્યત્વ:’ અર્થાત્ તે એક ચિત્ સત્તાવંત ધર્મી” અનંત ધર્મમાં ‘અધિરૂઢ' છે. ‘અધિ’ અધિકૃત પણે ‘રૂઢ’ આરૂઢ છે, અધિષ્ઠાતા રૂપે વ્યાપક છે, ગણ્યા ગણાય નહિ ને વીણ્યા વીણાય નહિ, એવા અનંત ધર્મ-વસ્તુ સ્વભાવ આ જીવ નામના એક ધર્મીમાં રહ્યા છે અને તેને લીધે તેનું દ્રવ્યપણું ‘ઉદ્યોતમાન’ પ્રકાશમાન છે. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા ગા. ૧૧૭માં કહ્યું છે તેમ ‘પરિણામસહાવાવો ડિસમયં પરિણમંતિ વ્લા'િ - પરિણામ સ્વભાવ થકી દ્રવ્યો પ્રતિ સમયે પરિણમે છે. પોતાના જ (નહિ કે પરના) ગુણ પર્યાય પ્રત્યે જે દ્રવે છે, દ્રવશે અને દ્રવ્યું હતું તે દ્રવ્ય’. જલનો પ્રવાહ જેમ દ્રવ્યા કરે, પરિણામીપણે પરિણમ્યા કરે, ઢળ્યા કરે, તેમ અખંડ ચિત્ વસ્તુના ચૈતન્યરસનો પ્રવાહ સ્વગુણપર્યાય પ્રવહ્યા કરે છે, એટલા માટે ચિત્ તે દ્રવ્ય છે. “निजनिजप्रदेशसमूहैरखंडवृत्त्या स्वभावविभावपर्यायान् द्रवति द्रोष्यति अदुद्रवदिति द्रव्यम् । શ્રી યશોવિજયજી કૃત નયપ્રદીપ - અનંત ધર્માધિરૂઢ એકધર્મી પણાને લીધે ઉદ્યોતમાન દ્રવ્યત્વ અર્થાત્ પોત પોતાના પ્રદેશ સમૂહે કરી અખંડ વૃત્તિએ રહી સ્વભાવ વિભાવ પર્યાયને જે પ્રાપ્ત થાય છે, થશે અને થયા છે, એ દ્રવ્ય. (તાત્પર્ય કે એવો કોઈ સમય નથી કે જ્યારે દ્રવ્ય પર્યાય રહિત હોય.) એટલે પોતાના (અન્યના નહીં) પ્રદેશમાં અખંડ વૃત્તિએ રહી પર્યાય યુક્ત હોય તે દ્રવ્ય.'' - શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર મહેતા મૃત ‘નયપ્રદીપ’ વિવેચન. ** - શ્રી પ્રવચનસાર' દ્વિ.શ્રુ.સ્યું. ૩ ગાથામાં કહ્યું છે તેમ ‘અપરિત્યક્ત સ્વભાવે કરીને (સ્વભાવનો પરિત્યાગ કર્યા સિવાય) ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ સંબદ્ધ એવું ગુણવત્ અને સપર્યાય તે દ્રવ્ય કહેવાય છે. તેમજ શ્રી પંચાસ્તિકાય’ ગા. ૯-૧** માં કહ્યું છે તેમ ‘તે તે સદ્ભાવ પર્યાયો પ્રત્યે દ્રવે છે, જાય છે, તેને દ્રવ્ય કહે છે, અને તે સત્તાથી અનન્યભૂત (જુદું નહિ - અન્ય નહિ એવું) છે. દ્રવ્ય સત્ લક્ષણવાળું છે, ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ સંયુક્ત છે અથવા જે ગુણપર્યાયનો આશ્રય છે તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. ઝળહળતા પ્રકાશથી પ્રકાશમાન છે, આવા લક્ષણ સંપન્ન દ્રવ્યપણું જેનું ‘ઉદ્યોતમાન' છે “अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं । *** *** - મુળવં ૬ સદ્ધાર્ય બન્ને વ્વત્તિ યુદ્યંતિ ॥' - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત પ્રવચનસાર’ દ્વિ.શ્રુ.સ્યું. ગા. ૩ “હ્ર વસ્તુ યવનારવ્વસ્વમાવતનુાવ્યધ્રૌવ્ય ળેય મુળ વિમેન 7 યછક્ષ્યતે તદ્રવ્ય ।' ઈત્યાદિ (જુઓ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘પ્રવચનસાર’ ટીકા. "दवियदि गच्छदि ताई ताई सब्भाव पज्जयाई जं । दवियं त भण्णते अणण्णभूदं तु सत्तादो || दव्वं सल्लक्खणियं उप्पादव्वयधुवत्तसंजुत्तं । મુળપાવાતયં વા નું તે માંતિ સવ્વળુ ।।”” - શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત પંચાસ્તિકાય’ ગા. ૯, ૧ આ ગાથાની તલસ્પર્શી મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે - ‘તે તે ક્રમભાવી અને સહભાવી સદ્ભાવ પર્યાયોને - સ્વભાવ વિશેષોને દ્રવે છે, ગમન કરે છે, સામાન્ય રૂપ સ્વરૂપથી વ્યાપે છે, એમ અનુગતાર્થ (અન્નયાર્થ) નિરુક્તિથી-વ્યુત્પત્તિથી આ દ્રવ્ય વ્યાખ્યાત છે, અને આ દ્રવ્ય લક્ષ્ય-લક્ષણ ભાવાદિ થકી થંચિત્ ભેદ છતાં વસ્તુતઃ ૪૭ Page #199 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એવો આ જીવ પદાર્થ સત્ ચિત્ દ્રવ્ય છે. અને આ દ્રવ્ય છે, એટલા માટે જ તે ‘મામ પ્રવૃત્તિ-વિચિત્રસ્વભાવવત ક્રમ-અક્રમ, પ્રવૃત્ત પ્રવૃત્તિવાળા વિચિત્ર-ભાવ સ્વભાવપણાને લીધે ગુણ-પર્યાય જેના ઉલ્લંગમાં ગુણ-પર્યાય જેના બેસાડેલ (ખોળે બેસાડેલ) છે એવો છે. વસંત ગુણ પર્યાયઃ' અર્થાત્ ઉસંગમાં છે એવું દ્રવ્ય “વિચિત્ર' નાના પ્રકારના ભાવરૂપ એનું સ્વભાવપણું છે, તેથી કરીને ક્રમે કરીને-એક પછી એક એમ જેની પ્રવૃત્તિ છે એવા “પર્યાયો’ અને અક્રમે કરીને - એકી સાથે એક સમુદાય રૂપે (One congregation) જે પ્રવૃત્ત છે – જેની બધાયની પ્રવૃત્તિ છે. એવા ગુણો” આ દ્રવ્યના ઉત્સંગમાં રહ્યા છે, ખોળામાં રમી રહ્યા છે, “ક્રમ પ્રવૃત્ત-ક્રમભાવી” પર્યાયો અને અક્રમ પ્રવૃત્ત - “સહભાવી' - એક સમુદાય રૂપે સાથે જ વર્તતા (સમકાળ વર્તી) ગુણો એ દ્રવ્યરૂપ પિતાનો ખોળો ખૂંદી રહ્યા છે. અનાદિ અનંત દ્રવ્યમાં* સ્વ પર્યાયો પ્રતિક્ષણે જલમાં જલ કલ્લોલોની જેમ ઉન્મજે છે અને નિમજ્જ છે. “ઉત્પાદન ખર્ચે છે - પલટાવે છે - ફેરવે છે, ઉત્પત્તિ (ઉત્પાદ) અને વિપત્તિને (વિનાશ પામે છે તે પર્યાય', તે બે પ્રકારનો છે - ક્રમભાવી અને સહભાવી સહભાવી તે ગુણ કહેવાય છે. આ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ “પંચાસ્તિકાય ગા. ૧૧-૧૨-૧૩માં કહ્યું છે, તેમ - (૧) ઉત્પત્તિ વા વિનાશ દ્રવ્યનો નથી, દ્રવ્યનો તો સદભાવ જ સત્તાથી અપૃથગુ ભૂત જ - અભિન્ન જ માનવું યોગ્ય છે. " અત્રે ત્રણ પ્રકારે દ્રવ્ય લક્ષણ કહ્યું છે - (૧) સતુ દ્રવ્ય લક્ષણ છે, ઉક્ત લક્ષણા સત્તાથી અવિશેષને લીધે દ્રવ્યનું સતુ સ્વરૂપ જ લક્ષણ છે. * (૨) અથવા ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય એ દ્રવ્ય લક્ષણ છે. ક્રમભાવી ભાવોના એક જાતિ અવિરોધી સંતાનમાં પૂર્વભાવનો વિનાશ તે સમુચ્છેદ અને ઉત્તર ભાવનો પ્રાદુર્ભાવ તે સમુત્પાદ, પૂર્વોત્તર ભાવના ઉચ્છેદ-ઉત્પાદમાં પણ સ્વાતિનો અપરિત્યાગ તે ધ્રૌવ્ય. તે સામાન્ય આદેશથી અભિન્ન, વિશેષ આદેશથી ભિન્ન એવા યુગંપભાવી (એકી સાથે હોનારા) સ્વભાવભૂત છે, તે દ્રવ્યનું લક્ષણ હોય છે. (૩) અથવા ગુણ પર્યાયો તે ગુણો છે, વ્યતિરેકી (જુદા પાડતા) વિશેષો તે પર્યાયો છે, તેઓ દ્રવ્યમાં યૌગપઘથી - એકી સાથે અને ક્રમથી પ્રવર્તમાન સત્તા કથંચિત ભિન્ન એવા સ્વભાવભૂત હોઈ દ્રવ્યના લક્ષણપણાને પામે છે. આ ત્રણે દ્રવ્ય લક્ષણોમાંથી કોઈ એક કહેવામાં આવ્યું અન્ય ઉભય અર્થથી જ આપન્ન થાય છે. જો સત છે, તો ઉત્પાદ-વ્યયુ-ધ્રૌવ્યવંત અને ગુણ પર્યાયવંત છે, જે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવંત છે, તો સતું અને ગુણ પર્યાયવંત છે, જે ગુણ પર્યાયવંત છે તો સત અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યવંત છે. કારણકે (૧) સત નિત્યાનિત્ય સ્વભાવપણાને લીધે ધ્રુવપણું અને ઉત્પાદ-વ્યયાત્મકપણું પ્રકાશે છે, ધૃવત્વાત્મક ગુણો અને ઉત્પાદ-વ્યયાત્મક પર્યાયો સાથે એકપણું પ્રકાશે છે. (૨) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તો નિત્યાનિત્ય સ્વરૂપ પરમાર્થ એવું સહુ આવે છે અને આત્મલાભના નિબંધનભૂત ગુણ પર્યાયો પ્રકાશે છે. (૩) ગુણ પર્યાયો તો અન્વય-વ્યતિરેકીપણાને લીધે પ્રૌવ્ય-ઉત્પત્તિ-વિનાશ સૂચવે છે અને નિત્યાનિત્ય સ્વરૂપી પરમાર્થ એવું સત્ ઉપલક્ષાવે છે.” (મૂળ માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય’ ટીકા ગા. ૯-૧૦). આવ્યા છે પદ-વ્યય- ધજ અર્થથી "अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । उन्मज्जति निमज्जन्ति जलकल्लोलवज्जले ॥" "पर्येति उत्पादमुत्पत्तिं विपत्तिं च प्राप्नोतीति पर्यायः । पर्यायो द्विविधः, क्रमभावी सहभावी च, सहभावी गुण ત્યનિધીતે ||” ઈ. - શ્રી યશોવિજયજી કૃત નય પ્રદીપ’ (વિશેષ માટે જુઓ શ્રી મનસુખભાઈ કિરતચંદ કૃત વિવેચન) "उप्पत्तीव विणासो दव्वस्स य णत्थि अस्थि सब्भावो । विगमुप्पादधुवत्तं करंति तस्सेव पजाया || पज्जयविजुदं दव्वं दव्वनिजुत्ता य पज्जया नत्थि । दोण्हं अणण्णभूदं भावं समणा परूविंति ॥ दव्वेण विणा ण गुणा गुणेहिं दव्वं विणा ण संभवंति । સર્વારિરિત્તો માવો બાTM હવટ તા II” - શ્રી “પંચાસ્તિકાય’ ગા. ૧૧-૧૨-૧૩ ૪૮ Page #200 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૨ (હોવાપણું જ) છે, વિગમ-ઉત્પાદ-ધ્રુવત્વ તો તેના જ દ્રવ્યના જ) પર્યાયો કરે છે. (૨) પર્યાય વિયુક્ત દ્રવ્ય નથી અને દ્રવ્ય વિયુક્ત પર્યાયો નથી, બન્નેનો અનન્યભૂત ભાવ શ્રમણો પ્રરૂપે છે. (૩) દ્રવ્ય વિના ગુણો નથી, ગુણો વિના દ્રવ્ય સંભવતું નથી, તેથી કરીને દ્રવ્યનો અને ગુણોનો અવ્યતિરિક્ત (અભિન્ન) ભાવ હોય છે.* ગુણ-પર્યાયવતુ દ્રવ્ય ભેદભેદ રૂપે અખંડ એક વસ્તુ પ્રાપ્ત થાય છે. એક જ પુરુષ બાલ-યુવા-વૃદ્ધ એ ત્રણે અવસ્થાનો અનુભવ કરે છે, પણ પુરુષ તો તેનો તે જ છે. સમુદ્રનાં મોજાં પલટાય છે, પણ સમુદ્ર પલટાતો નથી, તેમ પૂર્વ પયયનો નાશ થઈ, ઉત્તર પયયની ઉત્પત્તિ થાય તો ધ્રુવ જ રહે છે. ઘડાનો નાશ થઈ મુકુટ બનાવ્યો, પણ સોનું તો તેનું તે જ છે, તેમ આ જીવ દ્રવ્યના ગુણ-પર્યાય ભલે ફરે, પણ જીવ દ્રવ્ય તો તેનું તે જ છે. આમ આ જીવ પદાર્થ સત્ ચિત્ દ્રવ્ય ગુણ પર્યાયવંત છે. આત્મ દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાલાદિ વય પ્રશ્યનું, જ્ઞાન એકને થાય.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૬૮ “TUપર્યાયવત્ દ્રવ્ય ” - શ્રી તત્વાર્થસૂત્ર. ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આત્મા તેહવો ભાવિયે, જાતિ જસુ એકતા તેહ પલટે નહિ, શુદ્ધ ગુણ પwવા વસ્તુ સત્તામયી.” - શ્રી દેવચંદ્રજી અને આવો જે જીવ પદાર્થ સત્ ચિત્ દર્શન-શાન જ્યોતિ-સ્વરૂપ ગુણ પર્યાયવંત દ્રવ્ય છે, તે “વપરાવિકાસન-સમર્થાતુ’ -“સ્વ-પર આકારના અવભાસન સમર્થપણાને વૈશ્વરૂપ્ય ઉપાર કરેલો એકરૂપ લીધે વિશ્વરૂપ પણું ઉપાર કરેલ-ઉપગૃહીત કરેલ એવો એકરૂપ છે, “ઉત્તવૈશવરૂષ્યરૂપ:' | આ જીવ દર્શન-જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે, એટલે પોતાના અને પરના આકારના અવભાસનમાં - પ્રકાશનમાં એનું સમર્થનપણું છે. દીપક સૂર્ય-ચંદ્રની જેમ એ સ્વ-પર પ્રકાશક છે, તેથી કરીને સમસ્ત વિશ્વરૂપ ઉપગ્રહતાં છતાં - (Subordinately grasping, secondarily seizing) - ‘ઉપ’ - ગૌણપણે ગ્રહતાં છતાં તે એકરૂપ છે. આ ચેતન જે કાંઈ અર્થક્રિયા કરતું હોય તો તે પરમાર્થસતુ હોય, કારણકે “જે અર્થક્રિયાકારી* હોય તે જ પરમાર્થ સતુ હોય અને જે અર્થ ક્રિયાકારી ન હોય તે પરથી પણ અસતુ છે ?” પણ આ આ ગાથાની તલસ્પર્શી મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાર્યું છે તેનો સારાંશ એ છે કે – (૧) સહ પ્રવૃત્ત ગુણ અને ક્રમ પ્રવૃત્ત પર્યાયનું જ્યાં હોવાપણું છે, એવા ત્રિકાળ અવસ્થાથી અનાદિ અનંત દ્રવ્યના નાશ-ઉત્પાદ યુક્ત નથી, પણ તેના જ સહપ્રવૃત્તિ ભાગી કોઈ પર્યાયોનું ધ્રુવપણું સંભવે છે, છતાં બીજા ક્રમ પ્રવૃત્તિભાગી પર્યાયોના વિનાશ-ઉત્પાદ ઘટે છે, તેથી દ્રવ્યાર્થિક નયની અર્પણામાં (અપેક્ષાએ) અનુત્પાદ-અનુચ્છેદવાળું સત્ સ્વભાવ જ દ્રવ્ય છે, તે જ પર્યાયર્થિક નયની અર્પણામાં (Application) સોત્પાદ અને સોચ્છેદ સમજવું યોગ્ય છે, આ બધું ય દ્રવ્ય અને પર્યાયોના અભેદથી નિર્દોષ છે. (૨) દૂધ-દહીં-માખણ-ઘી વગેરેથી વિદ્યુત ગોરસની જેમ પર્યાય વિદ્યુત દ્રવ્ય છે નહીં અને ગોરસ વિયુત દૂધ-દહીં-માખણ-ઘી વગેરેની જેમ દ્રવ્ય વિયુક્ત પર્યાયો છે નહિ. તેથી દ્રવ્યનો અને પર્યાયોનો વિવક્ષા વિશે કોઈ અપેક્ષાએ ભેદ છતાં, જ્યાં દ્રવ્ય છે, ત્યાં પર્યાય છે ને પર્યાય છે ત્યાં દ્રવ્ય છે, એમ એકબીજા સાથેની વૃત્તિ નહીં છોડતા (અન્યોન્ય સનદક્ વૃત્તિ) દ્રવ્ય-પર્યાયોનો એકાસ્તિત્વ નિયતપણાને લીધે વસ્તુત્વથી અભેદ છે. (૩) દ્રવ્ય અને ગુણોનો પણ તેવો જ અભેદ છે, પુદ્ગલભૂત સ્પર્શ-રસ-ગંધ-વર્ણની જેમ, દ્રવ્ય વિના ગુણો સંભવતા નથી, સ્પર્શ-રસ-ગંધ-વર્ણથી પૃથગુ ભૂત-અલગ પુગલની જેમ ગુણો વિના દ્રવ્ય સંભવતું નથી, તેથી દ્રવ્ય-ગુણોનો પણ વિવફાવશે કોઈ અપેક્ષાએ ભેદ છતાં, જ્યાં દ્રવ્ય છે, ત્યાં ગુણો છે ને ગુણો છે ત્યાં દ્રવ્ય છે. એમ એકબીજા સાથેની વૃત્તિ નહીં છોડતા (અન્યોન્ય નદ૬ વૃત્તિ) દ્રવ્ય-ગુણોનો એકાસ્તિત્વ નિયતપણાને લીધે વસ્તુત્વથી અભેદ છે. આમ - અમૃતચંદ્રજીના વક્તવ્યનો આશય છે, તે પરથી વસ્તુ ભેદભેદ રૂપે પ્રતીત થાય છે. "यदेवार्थक्रियाकारी तदेव परमार्थसत् । यच नार्थक्रियाकारी तदेव परतोऽप्यसत् ॥" ૪૯ Page #201 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ચેતનદ્રવ્ય તો સ્વ-પર પ્રકાશનરૂપ - આત્મપ્રકાશન રૂપ અને વિશ્વપ્રકાશન રૂપ પરમ અભુત પરમ આશ્ચર્યકારી અર્થક્રિયા કરે છે, તે પ્રત્યક્ષ પ્રગટ અનુભવ સિદ્ધ છે. આમ વિશ્વના અનંત જોય જાણતાં છતાં, વિશ્વના અનંત શેય આકાર ગ્રહતાં છતાં, આ જીવ એક જ્ઞાનરૂપ - શાયક રૂપ જ છે. “સ્વ-પર પ્રકાશક દિન મણિ રે, સમતારસનો કૂપ... જિનવર પૂજો.” - શ્રી દેવચંદ્રજી અને આવું આ સ્વપર પ્રકાશક ચેતન દ્રવ્ય વિશ્વરૂપ જોયાકાર ગ્રહતાં છતાં એકરૂપ - શાયક રૂપ જ્ઞાનરૂપ છે. એટલા માટે જ તે “પ્રતિવિશિષ્ટ અવગાહ-ગતિ-સ્થિતિ-વર્તના આકાશાદિથી અત્યંત ભિન્ન નિમિત્તપણાના અને રૂપિ પણાના અભાવને લીધે અને અસાધારણ એવા ચિદ્રુપતા સ્વભાવના અભાવને લીધે, આકાશ-ધર્મ-અધર્મ-કાલ અને પુદ્ગલથી ભિન્ન છે.” “પ્રતિવિશિષ્ટ વદિ તિસ્થિતિવર્તન નિમિત્તરૂપિવામાવતિસાધારવિદ્રતા સમાવી ધી%ાલધધર્માનપુત્તેિ મિત્રો |' આકાશાદિ સર્વ અન્ય દ્રવ્યોથી આ ચેતન દ્રવ્ય સર્વથા ભિન્ન છે - જૂદું છે, કારણકે અવગ્રાહ નિમિત્તપણું - એ આકાશનો પ્રતિવિશિષ્ટ - ખાસ (Distinguished, specially specified) એ ધર્માસ્તિકાયનો ખાસ ગુણ છે, સ્થિતિ નિમિત્તપણું એ અધર્માસ્તિકાયનો ખાસ ગુણ છે, વર્તના નિમિત્તપણું એ કાળનો ખાસ ગુણ છે, રૂપિ પણું-મૂર્ત પણું એ પુદગલનો ખાસ ગુણ (Specific) છે. આકાશાદિના વિશિષ્ટ ગુણ સ્વભાવરૂપ આ અવગાહ-ગતિ-સ્થિતિ-વર્તનાના નિમિત્તપણાનો અને રૂપિપણાનો જીવમાં અભાવ (નહિ હોવા પણું) છે. તેથી કરીને તેમજ આકાશાદિમાં જેનો અભાવ છે, એવા અસાધારણ (Extra-ordinary) ચિટૂપતા સ્વભાવનો જીવમાં સદૂભાવ હોવાપણું) છે, તેથી કરીને જીવ દ્રવ્ય આકાશાદિ અન્ય સર્વ અજીવ દ્રવ્યથી અત્યંત ભિન્ન-જૂદું જ એવું સ્વતંત્ર દ્રવ્ય છે. આમ આ જગતમાં જીવ તત્ત્વ અને અજીવ તત્ત્વ એ બે જ મુખ્ય તત્ત્વ છે. તેમાં - જે જ્ઞાન-દર્શન પ્રાણથી ત્રણે કાળને વિષે જીવે છે, એવી ચૈતન્યમય વસ્તુ તે જીવ-અજીવ : પંચાસ્તિકાય જીવ. ચૈતન્યમય ઉપયોગ એ જ જીવનું લક્ષણ છે અર્થાતુ સ્વરૂપ પણે પદ્રવ્ય પ્રકાશતી અપાયિની ભગવતી* સંવિત્તિરૂ૫ ચેતના” અને તેના પરિણામરૂપ ઉપયોગ” એ જ જીવનું લક્ષણ છે - જેથી તે જડ એવા અજીવથી પ્રગટ જૂદો જણાય છે. આ ઉપયોગ બે પ્રકારનો છે : વસ્તુના વિશેષ સ્વભાવને ગ્રહે તે સાકાર એવો જ્ઞાનોપયોગ અને સામાન્ય સ્વભાવને રહે તે નિરાકાર એવો દર્શનોપયોગ. આ બન્ને ઉપયોગ જેમાં અંતર્ભાવ પામે છે, એવું ચિત્ રૂપપણું એ જીવનો વિશિષ્ટ અસાધારણ ગુણ છે. અથવા કવિવર બનારસીદાસજીએ સંગીત કર્યું છે, તેમ - સમતા રમતા ઊરધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ.” આ સુપ્રસિદ્ધ દોહાનું પરમ અદૂભુત પરમ અલૌકિક તલસ્પર્શી અદ્વિતીય અનન્ય વિવેચન વર્તમાન યુગના સંતશિરોમણિ પરમતત્ત્વદેશ શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાર્યું છે, તે અત્રે પ્રકતમાં પરમ ઉપયોગી હોવાથી તે અત્ર સંપૂર્ણ અવતારવાની લાલચ રોકી શકાતી નથી. “શ્રી તીર્થકર એમ કહે છે કે, આ જગતમાં આ જીવ નામના પદાર્થને ગમે તે પ્રકારે કહ્યો હોય તે પ્રકાર તેની સ્થિતિમાં હો તેને વિષે અમારૂં ઉદાસીનપણું છે. જે પ્રકારે નિરાબાધપણે તે જીવ નામનો પદાર્થ અમે જામ્યો છે, તે પ્રકારે કરી તે પ્રગટ અમે કહ્યો છે. જે લક્ષણે કહ્યો છે, તે સર્વ પ્રકારના બાધે કરી રહિત એવો કહ્યો છે. અમે તે આત્મા એવો જામ્યો છે, જોયો છે, સ્પષ્ટ અનુભવ્યો છે, “यत्र स्वधर्मव्यापकत्वात्स्वरूपत्वेन द्योतमानयानपायिन्या भगवत्या संवित्तिरूपया चेतनया तत्परिणामलक्षणेन द्रव्य वृत्तिरूपेणोपयोगेन च निर्वृत्तत्वभवतीर्णं प्रतिभाति स जीवः ।" - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પ્રવચનસાર” ટીકા હૃ.૪. ગાથા-૩૫ ૫૦ Page #202 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ પ્રગટ તે જ આત્મા હૈયે. તે આત્મા સમતા નામનાં લક્ષણે યુક્ત છે. વર્તમાન સમયે જે અસંખ્ય પ્રદેશાત્મક ચૈતન્ય સ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાંના એક, બે, ત્રણ, ચાર, દસ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ તે જ પ્રકારે તેની સ્થિતિ છે, કોઈ પણ કાળે તેનું અસંખ્યાત પ્રદેશાત્મકપણું, ચૈતન્યપણું, અરૂપી પણું એ આદિ સમસ્ત સ્વભાવ તે છૂટવા ઘટતા નથી, એવું જે સમપણું, સમતા તે જેનામાં લક્ષણ છે, તે જીવ છે. પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે અથવા જેના પ્રગટ સ્ફરતાંવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા રમણીયપણું છે. લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત્ શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે. કોઈપણ જાણનાર ક્યારે પણ કોઈ પણ પદાર્થને પોતાનાં અવિદ્યમાનપણે જાણે એમ બનવા યોગ્ય નથી. પ્રથમ પોતાનું વિદ્યમાનપણું ઘટે છે અને કોઈપણ પદાર્થનું ગ્રહણ, ત્યાગાદિ કે ઉદાસીન જ્ઞાન થવામાં પોતે જ કારણ છે. બીજા પદાર્થના અંગીકારમાં, તેના અલ્પમાત્ર પણ જ્ઞાનમાં પ્રથમ જે હોય તો જ તે થઈ શકે. એવો સર્વથી પ્રથમ રહેનારો જે પદાર્થ તે જીવ છે. તેને ગૌણ કરીને એટલે તેના વિના કોઈ કંઈ પણ જાણવા ઈચ્છે તો તે બનવા યોગ્ય નથી, માત્ર તે જ મુખ્ય હોય તો જ બીજું કંઈ જાણી શકાય, એવો જે પ્રગટ ઊર્ધ્વતા ધર્મ તે જેને વિષે છે, તે પદાર્થને શ્રી તીર્થકર જીવ કહે છે. પ્રગટ એવા જડ પદાર્થો અને જીવ તે જે કારણે કરી ભિન્ન પડે છે, તે લક્ષણ જીવનો શાયકપણા નામનો ગુણ છે. કોઈ પણ સમયે જ્ઞાયક રહિતપણે આ જીવ પદાર્થ કોઈ પણ અનુભવી શકે નહીં અને દાર્થ સિવાય બીજા કોઈ પણ પદાર્થને વિષે શાયકપણું સંભવી શકે નહીં, એવું જે અત્યંત અનુભવનું કારણ જાયકતા તે લક્ષણ જેમાં છે, તે પદાર્થ તીર્થકરે જીવ કહ્યો છે. શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે, તે ભિન્ન ભિન્ન કરી લેતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ માટે તીર્થકરે જીવનું કહ્યું છે અને વ્યવહાર દષ્ટાંત નિદ્રાથી પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છઉં એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે, બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે. તે જેનેથી ભાસે છે, તે જીવ નામનો પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી. આ મોળું છે, આ મીઠું છે, આ ખાટું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરૂં છુઉં, તાપ પડે છે, દુઃખી છુઉં, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન, વેદન જ્ઞાન, અનુભવ જ્ઞાન, અનુભવપણું તે જે કોઈમાં પણ હોય તો તે આ જીવ પદને વિષે છે અથવા તે જેનું લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ હોય છે, એજ તીર્થંકરાદિનો અનુભવ છે. સ્પષ્ટ પ્રકાશપણું - અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી અર્થાત્ તે સર્વ પોતે પોતાને જાણવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થ જાણ્યા જાય છે, તે પદાર્થ પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન એવું નિરાબાધ ચ તે જીવનું તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે. એ જે લક્ષણો કહ્યાં છે તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધ પણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જામ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્ર-૪૩૮ આકાશાદિ ઈતર પદાર્થોનું જે પોતપોતાનું ખાસ લક્ષણ છે, તે આ જીવ પદાર્થમાં છે નહિ અને ઈતર પદાર્થોમાં જે છે નહિ, એવું અસાધારણ ચૈતન્યલક્ષણ આ જીવ પદાર્થમાં છે, એટલા માટે આ ૫૧ Page #203 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવ પદાર્થ સર્વ અન્ય પદાર્થોથી વિલક્ષણ, સર્વથા પૃથફભિન્ન-જુદો જ તરી આવતો અલગ સ્વતંત્ર પદાર્થ છે. અને આમ સ્વતંત્ર ચેતન સ્વભાવથી જીવ પદાર્થ અન્ય સર્વ પદાર્થોથી ભિન્ન છે, એટલા માટે જ આ જીવ પદાર્થ અત્યંતમનંતદ્રવ્યસંsfe વાઢિપ્રવેવનાતુ - અત્યંતપણે અનંત દ્રવ્ય સંકરમાં પણ અનંત દ્રવ્યના સંકરમાં (સેળભેળમાં), પણ સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે ટંકોત્કીર્ણ ચિત સ્વભાવવાળો છે - “છોછીર્થવિસ્જમાવ:” અનંત દ્રવ્યોના સંકરમાં પણ - સંમિશ્રપણામાં ભેળસેળ રૂપ શંભુ મેળામાં પણ આ જીવ સ્વરૂપથી પ્રય્યત થતો નથી, એટલે તે ટંકોત્કીર્ણ ચિત્ સ્વભાવવાળો જ અવસ્થિત રહે છે. આ અંગે શ્રી પંચાસ્તિકાય ૭મી ગાથામાં કહ્યું છે તેમ “અન્યોન્ય પ્રવેશતા, અન્યોન્ય અવકાશ દેતા અને નિત્ય મળવા છતાં પણ તેઓ (દ્રવ્યો) પોતાનો સ્વભાવ છોડતા નથી.' આની વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમતચંદ્રાચાર્યજી વદે છે કે, “અત્રે છ દ્રવ્યોના પરસ્પર અત્યંત સંકરમાં પણ પ્રતિનિયત (પ્રત્યેકના નિયત) સ્વરૂપથી અપચ્યવન કહ્યું છે, એટલા માટે જ તેઓનું પરિણામવંતપણું છતાં પૂર્વે નિત્યપણું કહ્યું છે અને એટલા માટે જ તેઓની એકત્વ આપત્તિ નથી અને જીવ-કર્મનું વ્યવહાર નયાદેશથી એકત્વ છતાં પરસ્પર સ્વરૂપ - ઉપાદાન નથી.' અર્થાતુ ષડૂ દ્રવ્યાત્મક આ લોકમાં અનંત દ્રવ્યોનો સંકર - સંમિશ્રિતપણે સંમિલન છે, એક ક્ષેત્રાવગાહ સ્થિતિ છે, છતાં તે મધ્યે પણ અસાધારણ ચેતન સ્વરૂપ લક્ષણથી ભિન્ન એવો જીવ પદાર્થ સ્વરૂપથી પ્રશ્રુત-ભ્રષ્ટ થતો નથી, ભગવાન “અશ્રુત” જ રહે છે, તેથી ટંકણાથી શિલામાં ઉત્કીર્ણ - કોતરેલા અક્ષરની જેમ તે “અક્ષર' એવા ટંકોત્કીર્ણ ચિતુ સ્વભાવમાં સદા અવસ્થિત - જેમ છે તેમ જ રહે છે. “ચેતન વિનું છે તે દરવ, તે અશુદ્ધ પર હેય; શુદ્ધ ચેતના સંજુગત, નિત્ય જીવ આદેય. પંચ દ્રવ્ય જડ હેય હૈ, તોભી કહીયે શેય; તાતે વખાનો પ્રગટ, સ્યાદ્વાદ નય લેય.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ', ૧-૩૭-૩૮ આમ સત્ ચિત્ વસ્તુ સ્વરૂપ એવો આ જીવ નામનો પદાર્થ ચૈતન્ય રૂપ સ્વરૂપ સત્તાથી યુક્ત એવું ગુણ પર્યાયવંત સ્વતંત્ર દ્રવ્ય છે, દર્શન-જ્ઞાન-જ્યોતિ સ્વરૂપ આ ચેતન દ્રવ્ય સતુ ચિત દ્રવ્ય સ્વપર પ્રકાશક સ્વ-પર પ્રકાશકપણાને લીધે વિશ્વરૂપ ગ્રાહી છતાં એકરૂપ છે, અને ચિત્ સ્વભાવી જીવ સમય અસાધારણ એવી ચિદ્રપતાને લીધે આકાશાદિ અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન હોઈ, ચિત સ્વરૂપથી અપ્રચ્યવનને લીધે ટંકોત્કીર્ણ' એવો ચિતુ સ્વભાવી છે. અને આમ એક ચિત્' અક્ષરમાં જ અક્ષર એવું જેનું સંપૂર્ણ સ્વરૂપ સમાય છે, એવો આ જીવ નામનો પદાર્થ એકપણે એકી સાથે જાણે છે અને જાય છે, ગમન કરે છે, પરિણમન કરે છે, પરિણમે છે, તેથી નિરુક્તિથી - વ્યુત્પત્તિથી “સમય” એવી યથાર્થ સંજ્ઞાથી ઓળખાય છે, અર્થાત જાણવું અને પરિણમવું એ બન્ને જ્યાં “એકી સાથે એકપણે થાય છે, જાણવું એજ જ્યાં પરિણમવું અને પરિણમવું એજ જ્યાં જાણવું છે, એટલે કે જે જાણપણા પણે પરિણમે છે, એવો આ જીવ નામનો સમય છે. "अण्णोष्णं पविसंता दिता ओगासमण्णमण्णस्स । મેનંતા વિ 3 વુિં સાં સમાવં વિનતિ ” - શ્રી પંચાસ્તિકાય ગા. ૭ "अत्र षण्णां द्रव्याणां परस्परमत्यन्त संकरेऽपिप्रतिनियतस्वरूपादप्रच्यवनमुक्तम् । अत एव तेषां परिणामवत्वेऽपि प्राग्नित्यत्वमुक्तम् । अत एव च न तेषामेकत्वापत्ति न च जीवकर्मणो र्व्यवहारनयादेशादेकत्वेऽपि પરસ્પરસ્વરૂપોપલાનતિ ” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય’ ટીકા ગા-૭ ૫૨ Page #204 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ ૨. સ્વ સમય અને આવો આ સમય-આત્મા જ્યારે “સત્તાવ સ્વભાવ માસનસમર્થ વિદ્યાસમુFા વિવેક તિવ્રામનીત' - સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યાની સમુત્પાદક વિવેક જ્યોતિના ઉદ્દગમન થકી સમસ્ત પરદ્રવ્યથી પ્રશ્રુત થઈ, “સમસ્ત-પૂરદ્રવ્યાતુ દર્શન-શાનચારિત્રમાં પ્રવૃત', “દશિ-શક્તિ સ્વભાવમાં નિયતવૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગત સ્થિતપણાને લીધે “સ્વ સમય’ પણે વર્તે છે. ત્યારે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે યુગપ (એકી સાથે) જાણતો અને જતો, સ્વ સમય છે.” અર્થાત્ આવો આ સમય-જીવ જ્યારે સ્વ-ને આત્માને - પોતાને એકપણે એકીસાથે જાણે છે અને જાય છે (પરિણમે છે), ત્યારે તે “સ્વસમય' એમ પ્રતીત થાય છે, આત્મા આત્માને એકપણે એકીસાથે જાણે ને પરિણામે તે સ્વસમય છે. તે આ પ્રકારે - પ્રથમ તો આ જીવને વિવેક જ્યોતિનો સમુદય થાય છે, એટલે સ્વ સ્વભાવ-પ૨ સ્વભાવના ભેદનું ભાન થાય છે, જેથી કરીને સકલ ભાવોના સ્વભાવના ભાસનમાં સમર્થ એવી વિદ્યા-આત્મજ્ઞાન ઉપજે છે. આમ વિદ્યાજનક વિવેક થકી સ્વ-પર ભાવનું ભેદ વિજ્ઞાન ઉપજે છે, એથી સકલ સ્વભાવના અવભાસનમાં સમર્થ વિદ્યા-આત્મજ્ઞાન ઉપજે છે. એટલે આ પરદ્રવ્ય તે હું નથી ને મ્હારૂં નથી. એમ જાણી આ જીવ સમસ્ત પરદ્રવ્યથી પ્રય્યત થાય છે, સર્વથા ભ્રષ્ટ થાય છે, અને આમ પરદ્રવ્યથી પ્રય્યત થઈને આ જીવ દેખવા-જાણવા રૂપ દૈશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગત પણે-એકત્વ પ્રાપ્તપણે - પરિણામી પણે વર્તે છે, દૃશિજ્ઞપ્તિસ્વમાનિયતવૃત્તિરૂપત્મિતત્ત્વજત્વતત્વેન વર્તત ' અર્થાત્ દર્શન-જ્ઞાન સ્વભાવમાં જ વર્તવા રૂપ જેની વૃત્તિ નિયત છે, ત્રણે કાળમાં ન ચળે એવી અખંડ નિશ્ચયરૂપ વર્તે છે, એવા આત્મતત્ત્વની સાથે એકપણે વર્તે છે. એટલે આમ “નજ્ઞાનવારિત્રસ્થિતતા' - દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણાને લીધે સ્વને એકપણે એકીસાથે જાણતો અને જતો - ગમન કરતો - પરિણમતો એવો તે “સ્વ સમય” કહેવાય છે. “મૈઋત્વેન યુISજ્ઞાનનું ઝં% વસમી ત’ શુદ્ધ દર્શન-જ્ઞાનમય આત્મ સ્વભાવમાં વર્તતો, સદા શુદ્ધ આત્મ અનુભવમાં વિલસતો – રમણ કરતો તે સ્વસમય” છે. અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ અલૌકિક પરમ પરમાર્થગંભીર વ્યાખ્યા સ્પષ્ટ સમજવા માટે એક દષ્ટાંત યોજીએ : કોઈ એક અંધારું ઘર છે. તેમાં પોતાની અને પારકી અનેક વસ્તુઓ પોતપોતાના સ્થાને પડી છે, પણ અંધકાર વ્યાપ્ત હોવાને અંધારું ઘર અને દીપકનું દષ્ટાંત - લીધે તે વસ્તુઓ દેખાતી જ નથી, એથી કરીને પોતાની કઈ અને પારકી કઈ તેની ખબર પડતી નથી, એટલે પુરુષ પોતાની વસ્તુ મૂકી ભૂલથી પારકી વસ્તુ પકડી લે છે, આમ સ્થિતિ છે, ત્યાં પ્રથમ દીપકનો પ્રકાશ થાય, એટલે પોતપોતાને સ્થાને રહેલી બધી વસ્તુઓ જેમ છે, તેમ દેખાય છે. પોતાની કઈ ને પારકી કઈ તે ભાસે છે, એટલે ભૂલથી લીધેલી પારકી વસ્તુ મૂકી દઈ પુરુષ પોતાની વસ્તુ ગ્રહી લે છે અને તે પોતાની વસ્તુ તો પોતાના જ સ્વરૂપમાં નિયત વર્તે છે, એટલે તેની સાથે એકપણે વર્તી તેમાં જ સ્થિત હોય છે. તેમ આ વિશ્વરૂપ મોહાંધકાર ભર્યું ઘર છે. તેમાં પોતાની અને પારકી એમ અનેક વસ્તુઓ પોતપોતાના સ્વરૂપ સ્થાને પડી છે. પણ ગાઢ મોહ અંધકારના વ્યાપ્તપણાને લીધે તે વસ્તુઓ દેખાતી જ નથી. એટલે પોતાની કઈ અને પારકી કઈ તેની ખબર પડતી નથી. એટલે આત્મા પોતાની વસ્તુ મૂકી ભૂલથી પારકી વસ્તુ પકડી લે છે. આમ સ્થિતિ છે, ત્યાં પ્રથમ સ્વ-પરનો ભેદ દેખાડનાર વિવેક જ્યોતિનો પ્રકાશ થાય, એટલે બધી વસ્તુઓ પોતપોતાના સ્વરૂપે દેખાય છે, એટલે પોતાની કઈ ને પારકી કઈ તેના ભાસનમાં સમર્થ વિદ્યાજાણપણું ઉપજે છે. એટલે ભૂલથી લેવાઈ ગયેલી પારકી વસ્તુ મૂકી દઈ આત્મા પોતાની વસ્તુ "ये पर्यायेषु निरतास्ते मन्यसमयस्थिताः । આત્મવાવનાનાં કુવા તાસનતિઃ ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ, ૨-૨૬ ૫૩ Page #205 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ગ્રહી લે છે, અને તે પોતાની વસ્તુ તો પોતાના દર્શન-શાન સ્વરૂપમાં જ નિયત વર્તે છે, એટલે તેની સાથે એકપણે વર્તી તેમાં જ સ્થિત હોય છે અને એ જ સ્વ સમય હોય છે. સ્વ સમયપ્રાપ્તિનો ક્રમ આ દૃષ્ટાંત પરથી સ્વ સમય પ્રાપ્તિનો ક્રમ સ્પષ્ટપણે સમજાઈ જાય છે : (૧) પ્રથમ તો સ્વ-પરનો ભેદજ્ઞાનરૂપ વિવેક પ્રગટે છે, (૨) તેથી આત્મજ્ઞાન રૂપ વિદ્યા ઉપજે છે, (૩) એટલે આ પરદ્રવ્ય તે હું નહિ ને મ્હારું નહિ એમ જણી પરથી પ્રચ્યવન થાય છે, (૪) અને દેશિ-શક્તિમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણું વર્તે છે, (૫) એટલે આત્માનું સ્વરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર હોઈ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણું હોય છે, (૬) એટલે સ્વને એકપણે જાણવા – જવા રૂપ સ્વ સમય હોય છે. આમ (૧) ભેદજ્ઞાન - (૨) આત્મજ્ઞાન - (૩) પર પ્રશ્રુતિ - (૪) આત્મવૃત્તિ - (૫) સ્વરૂપ સ્થિતિ - (૬) સ્વ સમય એમ ક્રમ છે. અથવા ટૂંકામાં જ્ઞાન-સ્વરૂપ-સ્થિતિ = સ્વ સમય. હવે આનો અનુક્રમે વિશેષ વિચાર કરીએ. વિવેક જ્યોતિ : ભેદજ્ઞાન પ્રકાશ સ્વ-પરનો વિવેક કરનારી, ભેદજ્ઞાન ઉપજાવનારી વિવેકજ્યોતિના પ્રકાશ થકી મોહ અંધકારનો પ્રણાશ થાય છે. આ અંગે શ્રી “પ્રવચનસાર પ્રથમ શ્રુતસ્કંધ ગાથા-૮૯-૯૦માં કહ્યું છે. તેમ - (૧) જે દ્રવ્યત્વપણાથી અભિસંબદ્ધ એવા જ્ઞાનાત્મક આત્માને અને પરને જે નિશ્ચયથી જાણે છે, તે મોહક્ષય કરે છે. તેથી આત્મા જો આત્માનો નિર્મોહ ઈચ્છતો હોય તો, દ્રવ્યો મધ્યે આત્માને અને પરને જિનમાર્ગ થકી ગુણો વડે કરીને જાણો.' આ મહાનું ગાથાઓની અદ્ભુત વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ પરમાર્થ પ્રકાશ્યો છે, તેનો સારાંશ એ છે કે – (૧) જે પોતાના ચૈતન્યાત્મક દ્રવ્યપણાથી અભિસંબદ્ધ આત્માને અને પારકા યથોચિત દ્રવ્યત્વપણાથી અભિસંબદ્ધ પરને નિશ્ચયથી જાણે છે, તે જ સમ્યક સ્વ-પર વિવેકને પામેલો સકલ મોહને ખપાવે છે. (૩) તેથી અહીં મોહનો સર્વનાશ કરવાની જેની બુદ્ધિ છે, એવા લબ્ધવર્ણજનો આગમ કથિત અનંત ગુણો મળે કોઈ અસાધારણ વિશિષ્ટ ગુણો વડે અનંત દ્રવ્ય સંતતિમાં સ્વ-પર વિવેકને પામો ! તે આ પ્રકારે - જે આ અંતર્મુખ-બહિર્મુખ પ્રકાશવંતપણાએ કરીને સ્વપરનું પરિચ્છેદક એવું મહારૂં ચૈતન્ય હું છું, તે આ મહારા આત્મામાં જ વર્તમાન ચૈતન્ય વડે હું સમાનુજાતીય વા અસમાનતીય અન્ય દ્રવ્યને છોડી આત્માને ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય જણું છું, અને અન્ય દ્રવ્યને છોડી તેમાંજ વર્તમાન પૃથપણે વૃત્ત સ્વલક્ષણોથી ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય એવા આકાશને, ધર્મને, અધર્મને, કાળને, પુદ્ગલને અને આત્માન્તરને નિશ્ચય કરું છું. તેથી હું નથી આકાશ, નથી ધર્મ, નથી અધર્મ, નથી કાળ, નથી પુદગલ અને નથી આત્માન્તર. કારણકે એક ઓરડામાં પ્રગટાવેલા અનેક દીપ પ્રકાશોની જેમ સાથે મળીને અવસ્થિત એવા એઓ મધ્ય સ્વરૂપથી અપ્રશ્રુત જ એવું મારું ચૈતન્ય મને પૃથક - અલગ - ભિન્ન જણાવે છે. એમ જેને સ્વ-૫ર વિવેક નિશ્ચિત છે એવા આ આત્માને નિશ્ચય કરીને વિકારકારી મોહાંફરની પ્રાદુભૂતિ હોય નહિ.” ઈત્યાદિ પ્રકારે સત્ પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા “શ્રુત જ્ઞાન થકી વિવેક ઉપજે છે, શ્રુતજ્ઞાન સમ્યપણે પરિણમ્યાથી સદ્અસનું ભાન થાય છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજાય છે, સ્વ-પરનું ભેદજ્ઞાન પ્રગટે છે, આત્મા-અનાત્માનો પ્રગટ ભેદ અનુભવમાં આવે છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિરૂપ વિવેક ખ્યાતિ – આત્મખ્યાતિ ઉપજે છે, શુદ્ધ આત્મજ્ઞાન થાય છે. નિજ ગુણ સબ નિજમાં લખે, ન ચખે પરગુણની રેખ રે, ખીર નીર વિવરો કરે, અનુભવ હંસ શું પેખ રે... પ્રણમું પદ પંકજ પાર્શ્વનાથ.'' - શ્રી આનંદઘનજી "णाणप्पगमप्पाणं परं च दबत्तणाहिसंबद्धं । जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि ॥ तम्हा जिणमग्गादो गुणेहिं आदं परं च दब्बेसु । अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा ॥" - શ્રી પ્રવચનસાર' ગા. ૮૯-૯૦ (વિશેષ માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા) ૫૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ આત્મજ્ઞાન = આમ વિવેક જ્યોતિના પ્રકાશ થકી આત્મવિદ્યાની - આત્મજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે હું આ દેહાદિ ૫૨ – વસ્તુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું, આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહજાત્મ સ્વરૂપ જ હારૂં છે, બીજું કંઈ પણ મ્હારૂં નથી. હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મ્હારા નથી, એવો વિવેકજન્મ દેઢ નિશ્ચય આત્મામાં થાય છે. એટલે હંસ જેમ ક્ષીર-નીરનો વિવેક કરી - દૂધને પાણી જૂદા કરી શુદ્ધ દૂધનો અનુભવ કરે છે, તેમ આત્મજ્ઞાની પુરુષ આત્મા-અનાત્માનો વિવેક કરી, સ્વ-પરને જૂદા પાડી, દેહથી વસ્ત્રની જેમ, મ્યાનથી તલવારની જેમ, જડથી ચેતન સ્વરૂપ આત્માને પ્રગટ ભિન્ન - જૂદો અનુભવે છે, સાક્ષાત્ સંવેદે છે, અને ભાવે છે કે આત્માથી જ* આત્મામાં આત્માને હું જે અનુભવું છું તે હું છું ‘સોઽહં.’ તે નથી નપુંસક, નથી નર, નથી નારી, નથી એક, નથી બે, નથી બહુ, નૈતિ નૈતિ જેના અભાવે હું સુષુપ્ત-સૂતો હતો અને જેના સદ્ભાવે હું જાગ્રત થયો ઊઠ્યો, તે આ અતીન્દ્રિય અનિર્દેશ્ય એવો સ્વસંવેદ્ય હું છું. આ જગમાં જો કોઈ પરમ, સર્વોત્કૃષ્ટ, પરમોત્તમ તત્ત્વ હોય તો તે અંતરમાં ઝળહળી રહેલી કેવલ એક જ્ઞાન જ્યોતિ જ એવો હું છુ. આમ જે આત્મજ્ઞાની સમ્યગ્ દૃષ્ટિ પુરુષને નિજ સ્વરૂપનું ભાન પ્રગટતાં સમ્યગ્ જ્ઞાન સુધારસ એવો આત્મા જાગ્યો છે, તે બોલી ઊઠે છે કે - ‘‘જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી દુર્જય મિથ્યા નિંદ પ્રમાદની રે લો. સહજે પ્રગટ્યો-નિજ પર ભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો. સાધ્યાલંબી થઈ શાયકતા છેક જો, નિજ પરિણતિ ધિર નિજ ધર્મરસ વે રે લો.'' ‘‘જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક, નહિ જાન્યો નિજ રૂપ કો, સબ જાન્યો સો ફોક.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ "परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । निर्विश्य कर्माणुभिरस्य किं किं, ज्ञानात्मनो नो समपादि कष्टम् ॥” પરપ્રચ્યુતિ ઃ સ્વ વૃત્તિ આવું ભેદ વિજ્ઞાનજન્ય આત્મજ્ઞાન જેને ઉપજે છે, તે પરભાવથી પ્રચ્યુત થઈ સ્વભાવમાં સુસ્થિત થાય છે. કારણકે આત્મજ્ઞાની સમ્યક્ દૃષ્ટિ પુરુષ ભાવે છે કે શુદ્ધ નિરંજન એક અદ્વૈત એવી ‘કેવલ જ્ઞાન જ્યોતિ જ અબાહ્ય' છે, આત્માનું પરમ એવું અંતસ્તત્વ છે, એ સિવાયના ‘શેષ ભાવો તો બાહ્ય' છે, આત્માથી પર છે ને તે ઉપપ્લવરૂપ' છે. ઉપપ્લવ એટલે અંધાધૂંધી, આફત, આપત્તિ, દુર્ભાગ્ય, વિઘ્ન, ભય, ક્ષોભ-ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદી. કેવલ જ્ઞાનજ્યોતિ સિવાયના જે જે ભાવો છે-પરભાવો છે, તે તે ખરેખર 1 ઉપપ્લવ રૂપ જ છે. જેમ કોઈ પરચક્રના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધૂંધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જાય, નાસભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિ, તેમ પર વસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્ય પુરમાં ઉપપ્લવ મચે છે, આત્મપ્રદેશ પરિસ્કંદ રૂપ સંક્ષોભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધૂંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણ રત્નોનો ખજાનો લૂંટાય છે અને અનંત ભવપરિભ્રમણ રૂપ આપત્તિનો પાર રહેતો નથી. પારકો પેઠો વિનતી કરે' તે કહેવત અત્ર સાચી પડે છે. · ૫૫ - “ येनात्मनानुभूये ऽहमात्मनैवात्मनात्मनि । सोऽहं न तत्र सा नासौ नैको न द्वौ न बहुः ॥ यद्भावे सुषुप्तोऽहं यद्भावे व्युत्थितः पुनः । अतीन्द्रियमनिदेश्यं तत्स्वसंवेद्यसंस्म्यह ।” શ્રી દેવચંદ્રજી શ્રી વિનયવિજયજી કૃત શ્રી શાંતસુધારસ સમાધિ શતક (શ્રી પૂજ્યપાદ આચાર્યજી કૃત) Page #207 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આ કર્માદિ પરભાવો તો બાહ્ય ભાવો છે, ખરેખર ! “પર' છે - અર્થાત્ શત્રનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી. પણ અનાદિ અધ્યાસની કવાસનાથી તેમાં અહત્વ-મમત્વ કરીને તે બંધાય છે. તે એટલે સુધી કે પર પરિણતિના રાગીપણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પર રસરંગે રંગાઈ જાય છે અને પરનો ગ્રાહક તથા રક્ષક બની પરભોગમાં દુઃખ પામે છે. એટલે આ પરભાવ રૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્લવ રૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્ય રૂપ છે, વિપ્ન રૂપ - બાધા રૂપ છે, અરિષ્ટ-અનિષ્ટ રૂપ છે, પ્રહરૂપ છે, અંધાધૂંધી રૂપ છે. પર પરિણતિ રાગીપણે, પરરસ રંગે રક્ત રે, પર ગ્રાહક રક્ષકપણે, પર ભોગે આસક્ત રે.. જગતારક પ્રભુ વિનવું.” - શ્રી દેવચંદ્રજી સ્વરૂપ સ્થિતિ : સ્વસમય “શુદ્ધાતમ અનુભવ સદા, તે સ્વસમય વિલાસ રે.' - શ્રી આનંદઘનજી અને આ દૃશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગતપણે વર્તવા ૩૫ જે આત્મવૃત્તિ થવી, એજ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થિતપણું છે અને એજ સ્વસમય છે. કારણકે દેશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં “નિયત વૃત્તિ” એ દર્શન-જ્ઞાનમય આત્મતત્ત્વ છે અને તે આત્મતત્ત્વ સાથે એકપણે વર્તવા રૂપ આત્મવૃત્તિ' તે ચારિત્ર છે, આમ દર્શન-જ્ઞાનમય આત્મ સ્વભાવમાં વર્તવું એજ દર્શન-જ્ઞાનચારિત્રમાં સ્થિતપણું છે અને આ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ જ આત્માનું સ્વરૂપ છે, એટલે આવા દર્શન-જ્ઞાનચારિત્રમાં પણું એ જ સ્વરૂપ સ્થિતિ છે અને સ્વરૂપ સ્થિતિ એ જ સ્વરૂપ સ્વસમય છે, અર્થાત જેમ છે તેમ સ્વભાવભૂત સહજ આત્મ સ્વરૂપમાં સમાવું, સહજાત્મ સ્વરૂપ થવું, એ જ સ્વસમય છે. “જિમ જિનવર આલંબને, વધે સધે એકતાન હો મિત્ત ! તિમ તિમ આત્માલંબની, પ્રહ સ્વરૂપ નિદાન હો મિત ! કયું જાણું કર્યું બની આવશે, અભિનંદન રસ રીત... હો મિત ! સ્વ સ્વરૂપ એકત્વતા, સાધે પૂર્ણાનંદ હો મિત ! રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણ વૃંદ હો મિત !... કયું જાણું.” - શ્રી દેવચંદ્રજી પણ હવે આ પરભાવની અંધાધૂંધીને ભેદી નાંખનારા ભેદજ્ઞાનના પ્રસાદથી મને દિવ્ય આત્મજ્ઞાન રોતિનો પ્રકાશ સાંપડ્યો છે. એટલે “જ્ઞાન દર્શન લક્ષણવાળો એક શાશ્વત આત્મા જ મહારો' છે. બાકીના સંજોગલક્ષણ ભાવો” તો બાહ્ય છે - આત્મ બાહ્ય છે, મ્હારા આત્માને તેની સાથે કંઈ લેવા દેવા નથી - નિસ્બત નથી એમ મેં જાણ્યું છે. માટે મહારે આ મહારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે – ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે, એટલે હું મ્હારા આત્મભાવને જ ભજું ને આ સમસ્ત પરભાવ પ્રપંચને ત્યજું એ જ યોગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર - પરિવાર રૂપ ભાવ જ આ બીજા બધા સાથે સંયોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ ! વિરામ પામ ! હે આનંદઘન ! એજ આ પરમ શાંતિ માર્ગ પામવાનો પરમ ઉપાય છે. એનો આશ્રય કર ! આશ્રય કર ! “આપણો આતમભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે, અવર સવિ સાથ સંયોગથી, એ નિજ પરિકર સાર રે.. શાંતિજિન એક મુજ વિનતી.” - શ્રી આનંદઘનજી ઈત્યાદિ પ્રકારે આત્મભાવના કરતો સમ્યગુદૃષ્ટિ આત્મજ્ઞાની પુરુષ સ્વભાવનો આશ્રય કરવાનો ને પરભાવનો ત્યાગ કરવાનો વિવેકજન્ય દઢ નિશ્ચય કરે છે, અને તે નિશ્ચયને અમલમાં મૂકી - આચરણમાં આણી પર પરિણતિ ત્યજે છે ને આત્મપરિણતિને ભજે છે, પરમાત્મ સ્વરૂપ શુદ્ધ સ્વજાતિ તત્ત્વના બહુમાનમાં તલ્લીન બની, વિરસ એવા વિજાતિ પરભાવ રસને છોડી દે છે ને સરસ એવા સ્વ સ્વરૂપ રસના પાનથી પીન-પુષ્ટ થાય છે, ધીંગોધડબો બને છે, આમ તે આત્મજ્ઞાની પુરુષ સમસ્ત ૫૬. Page #208 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ પદ્રવ્યથી પ્રય્યત થઈ, દેશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વ સાથે એકત્વગત પણે વર્તે છે, અર્થાત્ દર્શન જ્ઞાન સ્વભાવી આત્મામાં જ વર્તવા રૂપ સ્વવૃત્તિ-આત્મવૃત્તિ કરે છે. શુદ્ધ સ્વાતિ તત્ત્વને, બહુમાને તલ્લીન રે, તે વિજાતિ રસતા તજી, સ્વ સ્વરૂપ રસ પીન રે... જગતારક પ્રભુ.” - શ્રી દેવચંદ્રજી અત્રે જિજ્ઞાસુને પ્રશ્ન થવો સંભવે છે કે - જીવ શું સ્વભાવમાંથી ચાલ્યો જાય છે કે, જેથી કરીને આ સ્વસમય-પરસમય એવો ભેદ કરવો પડે છે ? તેનો ઉત્તમ રહસ્યમય તાત્ત્વિક ખુલાસો પંચાસ્તિકાય” ગાથા-૧૫૫ અને ૧૫૮ અને તે પરની પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની મનનીય ટીકા ય છે અને તેનો સાર એ છે કે - (૧) “જ્ઞાન-દર્શન'માં અવસ્થિતપણાને લીધે સંસારી જીવ સ્વભાવ નિયત છે. છતાં અનાદિ મોહનીયના ઉદયને અનુસરવા અનુવર્તવા રૂપ “અનુવૃત્તિ” તે કરે છે, તેથી તેનો ઉપયોગ ઉપરક્ત હોય છે, એટલે તે ભાવ વૈશ્વરૂપ્યપણું રહે છે. તેને લીધે અનિયત ગુણ પર્યાયપણું હોય છે, તે પરસમય-પરચરિત છે. પણ આથી ઉલટું અનાદિ મોહનીયના ઉદયને વિા દઈ આ જીવ અત્યંત શુદ્ધોપયોગવંત હોય છે. એટલે તે ભાવઐક્યરૂપપણું રહે છે, તેને લીધે નિયત ગુણપર્યાયપણું હોય છે, તે સ્વસમય-સ્વચરિત છે.” (૨) કારણકે નિરુપરાગ ઉપયોગ પણાને લીધે જે સર્વ સંગથી મુક્ત થયો છે અને પરદ્રવ્યમાંથી વ્યાવૃત્ત-પાછા વળેલા ઉપયોગ પણાને લીધે જે અનન્ય મનવાળો છે, એવો તે જીવ આત્માને જ્ઞાનદર્શન રૂપ સ્વભાવે અવસ્થિતપણે નિયત જાણે છે - દેખે છે અને તેજ જીવ નિશ્ચય કરીને સ્વકચરિત ચરે છે. કારણકે દશિ-શક્તિ સ્વરૂપ પુરુષમાં તન્માત્રપણે વર્તન તે “સ્વચરિત્ર છે અને તેજ સ્વસમય છે.' આમ ભેદજ્ઞાનથી આત્મજ્ઞાન, આત્મજ્ઞાનથી પપ્રશ્રુતિ, પરપ્રશ્રુતિથી સ્વવૃત્તિ-આત્મવૃત્તિ, આત્મવૃત્તિથી સ્વરૂપ સ્થિતિ અને સ્વરૂપ સ્થિતિથી સ્વસમય એમ સ્વસમયના તત્ત્વ વિજ્ઞાનનો સકલ અવિકલ ક્રમ છે. તાત્પર્ય કે આત્મવિદ્યાની સમુત્પાદક એવી ભેદજ્ઞાન રૂપ વિવેક જ્યોતિના સમુદય થકી સમસ્ત પરદ્રવ્યથી પ્રશ્રુત થઈ, જે આત્મા દર્શન-શાન સ્વભાવી આત્મામાં નિયત વૃત્તિપણે - વર્તન રૂપ ચારિત્ર પણે વર્તે છે, તે સ્વસમય હોય છે. આ સર્વના પરમ અદ્દભુત નિષ્કર્ષ રૂપ પરમ આત્મતત્ત્વ દષ્ટા સામર્થ્યયોગી શ્રીમદ્ રાજચંદ્રજીનું આત્માનુભવોલ્ગાર રૂપ આ ટેકોત્કીર્ણ અમર વચનામૃતજી છે કે – “જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર, અથવા તે શેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે , કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી, (અં. ૯૦૨) "जीवो सहावणियदो अणियदगुणपजओष परसमओ । जदि कुणदि सगं समयं पन्भस्सदि कम्मबंधादो ॥ जो सबसंगमुक्को णण्णमणो अप्पणं सहावेण । નાગરિ પર શિવરં તો સર્ષિ વીર વીવો ” પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત “પંચાસ્તિકાય'. 'संसारिणो हि जीवस्य ज्ञानदर्शनावस्थितत्वात् स्वभावनियतस्याप्यनादिमोहनीयोदयानुवृत्तिरूपत्वेनोपरक्तोपयोगस्य सतः समुपात्तभाववैश्वरूप्यत्वादनियतगुणपर्यायत्वं परसमयः । परचरितमिति यावत् । तस्यैवानादिमोहनीयोदयानुवृत्तिपरत्वमपास्य अत्यन्त शुद्धोपयोगस्य सतः समुपात्तभावैक्य रूप्यत्वान्नियतगुणपर्यायत्वं स्वसमयः, स्वचरितमिति यावत् । अथ खलु यदि कथञ्चनोद्भिन्नसम्यग्ज्ञानज्योतिर्जीवः परसमयं व्युदस्य स्वसमयमुपादत्ते, तदा कर्मबन्धादवश्यं भ्रश्यति । यतो हि जीवस्वभावनियतं चरितं मोक्षमार्ग इति || " स खलु स्वकं चरितं चरति जीवः । यतो हि दृशिज्ञप्तिस्वरूपे पुरुषे तन्मात्रत्वेन वर्तनं स्वचरितमिति ॥" - પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય ટીકા ગા. ૧૫૫-૧૫૬ Page #209 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૩. પરસમય પરવડી છાંયડી જ્યાં પડે, તે પરસમય નિવાસ રે.” - શ્રી આનંદઘનજી થી તુ . પણ જ્યારે દેશના વિદ્યાવતીમૂનવાયમાનમોદનુવૃત્તિતથા’ - અનાદિ અવિદ્યા કંદલીના મૂલ કંદરૂપે મોહની “અનુવૃત્તિતંત્રતાએ કરીને દેશિ-શક્તિ સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રય્યત થઈ “ટ્રશિજ્ઞસ્વમાનિયતવૃત્તિરૂપત્મિતત્ત્વત્રિવુત્ય - (આ જીવ) પર દ્રવ્ય પ્રત્યયી મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતપણે વર્તે છે, ત્યારે પુદ્ગલ કર્મપ્રદેશમાં સ્થિતપણાને લીધે પરને એકપણે એકી સાથે જાણતો અને જતો, પરસમય એમ પ્રતીતાય છે.અર્થાતુ આ આત્મા જ્યારે પરને એકપણે એકીસાથે જાણે છે અને પરિણમે છે, ત્યારે તે પરસમય છે, એમ પ્રતીત થાય છે, તે આ પ્રકારે : અનાદિ અવિદ્યા રૂપ કંદલીનો મૂલ કંદ મોહ છે. તે મોહને અનુસરવા-અનુવર્તવા રૂપ અનુવૃત્તિતંત્રતા વડે કરીને આ જીવ દેશિ-જ્ઞપ્તિ (દેખવા-જાણવા રૂપ) સ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી પ્રયુત થાય છે અને પરદ્રવ્ય પ્રત્યયી - પરદ્રવ્ય નિમિત્તે ઉપજતા મોહ-રાગ-દ્વેષાદિ ભાવોની સાથે એકત્વગતપણે - એકત્વ પ્રાપ્તપણે વર્તે છે, “પૂરદ્રવ્યપ્રત્યય મોદ-રFI-કેષાદ્ધિ માવૈઋત્વતત્વેન વર્તત' અર્થાત્ હું મોહ છું, રાગ છું, દ્વેષ એમ એકપણે વર્તે છે. “તવા પુત પ્રશસ્થિતવાત' . ત્યારે પુદગલ કર્મ પ્રદેશમાં સ્થિતપણાને લીધે, તે પરને એકપણે એકીસાથે જાણતો અને જતો - પરિણમતો છતો તે પરસમય હોય છે, - પરત્વેન યુનીપજ્ઞાનનું પુરસમાં રૂતિ પ્રતીયતે” | આમ દર્શન-શાન સ્વભાવી આત્મામાં નિયતપણે વર્તવા રૂપ આત્મભાવથી પ્રવ્યુત થઈ-ભ્રષ્ટ થઈ, પરભાવને એકપણે જાણી તેમાં વર્તવું તે પરસમય છે. સ્વસમયના વિવેચનમાં જે અંધારા ઘરનું દેશંત મૂક્યું છે, તે પરથી જ આ પરસમયની ઉત્પત્તિની સંકલના પણ સ્વયં સમાઈ જાય છે : (૧) પ્રથમ તો મોહ અંધકારને લીધે સ્વ-પરનો ભેદ પરખાતો નથી - ભેદ અજ્ઞાન હોય છે, (૨) તેથી આત્મ અજ્ઞાનરૂપ અવિદ્યા ઉપજે છે, (૩) એટલે દૈશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્ત્વથી પ્રચ્યવન હોય છે, (૪) એથી આ પરદ્રવ્ય તે હું ને મ્હારૂં એમ જાણી તે સાથે એકપણું વર્તે છે, (૫) એટલે પુદ્ગલ કર્મપ્રદેશરૂપ પરરૂપમાં સ્થિતપણું વર્તે છે, (૬) એટલે પરને એકપણે જાણવા-જવા રૂપ પરસમય હોય છે. આમ ભેદ અજ્ઞાન-આત્મ અજ્ઞાન-સ્વપ્રશ્રુતિ-પર વૃત્તિ-પરરૂપ સ્થિતિ - પરસમય એમ ક્રમ છે. હવે આનો અનુક્રમે વિશેષ વિચાર કરીએ. મોહ “મહારાજ': ભેદ અજ્ઞાન અને આત્મા અજ્ઞાન “ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં-૯૫૪ બધા દોષોનું મૂલ મોહ છે. મોહને લીધે જ સમસ્ત કર્મની અને કર્મજન્ય આ સમસ્ત સંસારની ઉત્પત્તિ છે. મોહને લીધે જ સ્વ-પરનો વિવેક જણાતો નથી, સ્વ-પરનું ભેદ અજ્ઞાન વર્તે છે, એટલે મોહને લીધે જ આ જીવ પરવસ્તુમાં મોહ પામી મુંઝાઈ જાય છે. દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ એ જ આ જીવનો અનાદિ વિપર્યાસ રૂ૫ દર્શનમોહ છે અને એજ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે અને આ આત્મબ્રાંતિથી જ ભવભ્રાંતિ ઉપજી છે - તે આ પ્રકારે - પર વસ્તુમાં મુંઝાવા રૂપ મોહ - દર્શન મોહ ઉપજ્યો, દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું અને સર્વ ચારિત્ર પણ કચારિત્ર થઈ પડ્યું. દર્શનમોહ ઉપજ્યો એટલે ચારિત્રમોહ ઉપજ્યો અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય-પ્રકારોની ઉત્પત્તિ થવા લાગી. આ દર્શન મોહ અને ચારિત્ર મોહ એમ ત્રિવિધ મોહરૂપ ઘાતિ પ્રકૃતિનો બંધ થયો, એટલે તેના અવખંભને ઈતર ઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ બંધાવા લાગી, તેમજ વેદનીય, આયુ, નામ, ગોત્ર એ અઘાતિ પ્રકૃતિનો પણ બંધ થવા લાગ્યો, ૫૮ Page #210 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૨ અને મૂળ શુદ્ધ સ્વભાવે મુક્ત આત્મા અષ્ટવિધ કર્મની બેડીના ગાઢા બંધને બંધાઈ સંસારચક્રમાં અનંત જન્મમરણ પરંપરા રૂપ પરિભ્રમણ દુઃખ પામી રહ્યો. આમ દર્શન મોહ-મિથ્યા દર્શન (મિથ્યાત્વ) સેના નાયકે પ્રવેશ કરતાં, તેની અનુગામિની સમસ્ત કર્મસેનાએ આત્મા પર આક્રમણ (Invasion) કર્યું. આત્મપ્રદેશ પર જોરદાર હલ્લો કર્યો અને તેના ક્ષેત્રને ખેદાન મેદાન કરી નાંખ્યું ! રાજાધિરાજ મોહ-રાયે દબદબાભરી રીતે ચૈતન્યપુરમાં પ્રવેશ કર્યો, એટલે તેની જય પોકારતા સમસ્ત કર્મ પરિવારે પોતાના તે અન્નદાતાની પાછળ પાછળ અનુપ્રવેશ કરી આત્મપ્રદેશને ઘેરી લીધો ! અને પોતાના પુદગલ-ક્ષેત્રમાં અતિક્રમણ (Transgression, Trespass) કરવાના અપરાધ બદલ આત્માને બંદિવાન બનાવી સંસારની હેડમાં પૂર્યો ! ને “વેરની વસુલાત' કરી ! આમ સર્વ દોષના, સર્વ અનર્થના, સર્વ કર્મના અને સર્વ સંસારનો મૂલ રૂપ મોહ છે, એટલા માટે જ પરમ મૌલિક અલૌકિક તત્ત્વચિંતક (Philosopher) પરમર્ષિ અમૃતચંદ્રજીએ આ મોહને અત્રે અનાદિ અવિદ્યા કંદલીનો મૂલ કંદ કહ્યો છે, તે યથાર્થ છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, સૂત્ર-૧૦૨ અને આ મોહજન્ય અવિવેકને લીધે જ ભેદ અજ્ઞાનને લીધે જ અવિદ્યા-આત્મસ્વરૂપનું અજાણપણું - આત્મ અજ્ઞાન વર્તે છે, અને તેથી “આપ આપકે ભૂલ ગયા !' એવી મોટામાં મોટી અંધેર જેવી મહા હાસ્યાસ્પદ વાર્તા બને છે ! “આપ આપકું ભૂલ ગયા, ઈનસે ક્યા અંધેર ? સુમર સુમર અબ હસત છે, નહીં ભૂલેંગે ફેર.” - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ આત્મ પ્રશ્રુતિ અને પરવૃત્તિ આમ મોહની અનુવૃત્તિતંત્રતાએ કરીને પોતે પોતાને ભૂલી જવા રૂપ આત્મ અજ્ઞાનને લીધે જ આત્મા દૈશિ-જ્ઞપ્તિ સ્વભાવમાં નિયત વૃત્તિ રૂપ આત્મતત્વથી પ્રય્યત થઈ, પરદ્રવ્ય પ્રત્યથી મોહ-રાગ-દ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે વર્તે છે, અર્થાત્ દર્શન-શાનમાં જ વર્તવા રૂપ આત્મ સ્વભાવથી ભ્રષ્ટ થઈ, પરદ્રવ્ય નિમિત્તે ઉપજતા મોહ-રાગ-દ્વેષાદિ વિભાવ ભાવે પરિણમે છે. કારણકે મોહજન્ય આત્મા અજ્ઞાનને લીધે ઉપજતો વિપર્યાસ જ જીવને ઊંધા પાટા બંધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં સ્વબુદ્ધિનો વિભ્રમ કરાવે છે. આ અનાદિ અવિદ્યા રૂપ વિપર્યાસથી ભોગ સાધનારૂપ દેહાદિમાં આત્મભ્રાંતિ ઉપજે છે, દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેવાદિરૂપ છું. એવી મિથ્યામતિ ઉદ્દભવે છે. એટલે પછી સ્વ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલો આત્મા ઈદ્રિયદ્વારોથી* પ્રવર્તતો રહી વિષયોમાં પડી જાય છે અને તે વિષયોને પામીને પોતે પોતાને તત્ત્વથી જણાતો નથી. પોતે પોતાને ભૂલી જાય છે ! અને દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાર્થે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને તે વિષયપ્રાપ્તિના સાધન રૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે : તેની પ્રાપ્તિમાં અનુકુળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. તેમાં કોઈ વચ્ચે આડું આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે, તુચ્છ કદન્ન જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ઘરી કાકીડાની જેમ નાચે છે અને વિશેષ વિશેષનો લોભ ધરતો રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળ પ્રપંચ-માયા કપટ કરી પોતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયને અર્થે કષાય કરે છે. "मूलं संसारदुःखस्य देह एवात्मपीस्ततः । त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥ मत श्चयुत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । તાનું પ્રપતિ માં પુરા વેર ન તત્વતિઃ '' - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત સમાધિ શતક ૫૯ Page #211 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આમ દેહાદિ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે મોહ-રાગ-દ્વેષાદિ વિભાવ ઉપજ્યા, એટલે તે તે વિષયના યોગ ક્ષેમાર્થે - વિષય સંરક્ષણા કષાય ઉપજ્યા, અને આમ સ્વભાવ પ્રશ્રુતિ થઈ પરવૃત્તિ વર્તી, એટલે સ્વભાવ ભ્રષ્ટ જીવનું આ સર્વ વિભાવ - વિષચક્ર ચાલી રહ્યું. પરરૂપ સ્થિતિ : પરસમય જ્ઞાન-દર્શનમય આત્મ સ્વભાવથી ભ્રષ્ટ થઈ જીવ પરદ્રવ્ય નિમિત્તે વિભાવ ભાવને ભજે છે, તેથી જ તે પરભાવ રૂપ દ્રવ્યકર્મથી બંધાય છે, એટલે પરદ્રવ્ય રૂપ પુદ્ગલ કર્મ પ્રદેશમાં તેનું સ્થિતપણું હોય છે અને તેથી જ તે પરને એકપણે જાણે છે અને પરિણમે છે. તેથી તે પરસમય હોય છે. આમ તેની પરરૂપ સ્થિતિ હોય છે અને તે જ પરસમય છે. આ અંગે પંચાસ્તિકાય* ગા. ૧૫૬માં કહ્યું છે, તેમ જે પરદ્રવ્યમાં રાગથી જો શુભ-અશુભ ભાવ કરે છે, તો તે સ્વકચરિતથી ભ્રષ્ટ જીવ પરચરિતચર હોય છે.” આની મનનીય વ્યાખ્યા* કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભાખ્યું છે કે - “જે મોહનીયના ઉદયની અનુવૃત્તિ વશ થકી રજ્યમાન (રંગાઈ રહેલ) ઉપયોગવાળો સતો, પરદ્રવ્યમાં શુભ વા અશુભ ભાવ ધારે છે, તે સ્વનચરિત્ર ભ્રષ્ટ પરચારિત્રચર એમ ઉપગવાય છે, કારણકે સ્વદ્રવ્યમાં શુદ્ધોપયોગવૃત્તિ તે સ્વચરિત, પારદ્રવ્યમાં સોપરાગ - ઉપયોગવૃત્તિ તે પરચરિત છે અને આ પરચરિત તે જ પરસમય આમ મોહજન્ય ભેદ અજ્ઞાનથી આત્મ અજ્ઞાન, આત્મ અજ્ઞાનથી સ્વપ્રશ્રુતિ, સ્વપ્રય્યતિથી પરવૃત્તિ, પરવૃત્તિથી પરરૂપ સ્થિતિ અને પરરૂપ સ્થિતિથી પરસમય, એમ પરસમયનાં તત્ત્વ વિજ્ઞાનનો સાંગોપાંગ સકલ અવિકલ ક્રમ છે. આમ જ્યાં સદા શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે, તે સ્વસમય વિલાસ છે અને પરવસ્તુની છાંયડી જ્યાં પડે છે. તે પરસમય નિવાસ છે. અથવા સમય એટલે મર્યાદા. આત્મા જ્યારે પરસમયની - પરભાવની મર્યાદામાંથી પાછો વળી સ્વસમયમાં - સ્વસ્વભાવની મર્યાદામાં વર્તે છે, ત્યારે તે સ્વસમય છે. અને સ્વભાવની મર્યાદા ઉલ્લંઘી પરસમયમાં - પરભાવની મર્યાદામાં વર્તે છે, ત્યારે તે પરસમય છે. તાત્પર્ય કે - પરભાવથી પ્રય્યત થઈ સહજ આત્મસ્વરૂપમાં - આત્મસ્વભાવમાં નિયત વૃત્તિ - સ્થિતિ - ચારિત્ર તે સ્વસમય છે, અને સ્વભાવથી પ્રય્યત થઈ, પરભાવમાં વૃત્તિ-સ્થિતિચારિત્ર તે પરસમય છે. શુદ્ધ આત્મવૃત્તિ – આત્મ પરિણતિ તે સ્વસમય અને પરવૃત્તિ - પર પરિણતિ તે પરસમય એમ પ્રતીત થાય છે. એટલે “આમ સમયનું ફુટપણે દ્વિવિધપણું ઉદ્ભવે છે - “વં હિત સમયચ સૈવિધ્યમુદ્ધતિ સ્વસમય અને પરસમય એમ ઢિપ્રકારપણું જગતમાં જોરશોરથી દોડી રહ્યું છે. સ્વસમય પરસમય એમ અર્થાતુ આ વિશ્વમાં જ્યાં જુઓ ત્યાં સ્વસમય અને પરસમય બે પ્રકારની જીવસમયનું વૈવિધ્ય દોડધામ ચાલી રહી છે. એક બાજુ સ્વાત્મામાં જ સ્થિતિ કરનારા સહાત્મસ્વરૂપમાં સ્થિત એવા જીવન્મુક્ત આત્માઓ - અરિહંત ભગવાનો, સહજાત્મસ્વરૂપમાં સુસ્થિત એવા વિદેહમુક્ત આત્માઓ - સિદ્ધ ભગવાનો, સહજાત્મ સ્વરૂપ સ્થિતિની ઉચ્ચ ભૂમિકાને પામેલા એવા જીવન્મુક્ત સાધક આત્માઓ - આત્મારામી શુદ્ધોપયોગવંત શ્રમણો - આચાર્ય ભગવાનો, ઉપાધ્યાય ભગવાનો અને સાધુ ભગવાનો, એમ પંચ પરમેષ્ઠિરૂપ ___ "जो परदबम्मि सुहं असुहं रागेण कुणदि जदि भावं ।। સો સ ત્તમ પરિયો રે વીવો ” - પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત “પંચાસ્તિકાય” ગા. ૧૫ ** “यो हि मोहनीयोदयानुवृत्तिवशरज्यमानोपयोगः सन्, परद्रव्ये शुभमशुभं वा भावमादधाति स स्वकचरित्रभ्रष्टः परचरित्रचर इति उपगीयते । यतो हि स्वद्रव्ये शुध्धोपयोगवृत्ति स्वचरितं । परद्रव्ये सोपरागोपयोगवृत्ति પૂરતીતિ ' પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય’ ટીકા - ગા. ૧૫૬ so Page #212 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨ સ્વસમયનું દર્શન થાય છે, અને બીજી બાજુ પરભાવમાં જ સ્થિતિ કરનારા, પરકથા અને પરવૃત્તિમાં વહ્યા જનારા સામાન્યપણે જગજીવોનું જીવતું જાગતું પ્રદર્શન દેખાય છે. સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી થાય ? એવાં અમૂલ્ય મનુષ્યપણાંનો એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા યોગ્ય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૫૫૦ પિયા પર ઘર મત જાવો રે, કરી કરુણા મહારાજ ! ઘર અપને વાલમ કહો રે, કોણ વસ્તુ કી ખોટ ? ફોગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોટ?” - શ્રી ચિદાનંદ, પદ-૧ સ્વસમય - પરસમયનું તુલનાત્મક કોષ્ટક : સ્વ સમયનો ક્રમ પરસમયનો ક્રમ વિવેક-ભેદ જ્ઞાન મોહ-અવિવેક-ભેદ અજ્ઞાન વિદ્યા-આત્મજ્ઞાન પરપ્રશ્રુતિ સ્વવૃત્તિ વરૂપ સ્થિતિ અવિદ્યા-આત્મ અજ્ઞાન સ્વપ્રશ્રુતિ પરવૃત્તિ પરરૂપ સ્થિતિ સ્વસમય પરસમય : આકૃતિ : દર્શન-જ્ઞાન || જ્યોતિ R પર પ્રશ્રુતિ પ્રશ્રુતિ આત્મા વૃત્તિ સ્થિતિ આત્મા વૃત્તિ | / સ્થિતિ સ્થિતિ સ્થિતિ સ્વસમય પરસમય Page #213 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આ જીવ સમયનું દ્વિવિધપણું) બાધવામાં આવે છે - एयत्तणिच्छयगओ समओ सव्वत्थ सुंदरो लोए । बंधकहा एयत्ते तेण विसंवादिणी होइ ॥३॥ એકત્વ નિશ્ચયગત ખરે રે, સમય સુંદર સર્વત્ર; था त्वमा ३, विसंतत्र... ३ भात्मन् ! समयसार . 3 ગાથાર્થઃ સર્વત્ર લોકમાં એકત્વ નિશ્ચયગત સમય સુંદર છે, તેથી એકત્વમાં બંધ કથા વિસંવાદિની (विसंवा पामती, बसूरी) होय छे. 3 आत्मख्याति टीका अथैतद्वाध्यते - एकत्वनिश्चयगतः समयः सर्वत्र सुंदरो लोके । बंधकथा एकत्वे तेन विसंवादिनी भवति ॥३॥ समयशब्देनात्र सामान्येन सर्व एवार्थोऽभिधीयते, समयत एकीभावेन स्वगुणपर्यायान् गच्छतीति निरुक्तेः ततः सर्वत्रापि धर्माधर्माकाशकालपुद्गलजीवद्रव्यात्मनि लोके ये यावंतः केचनाप्पास्ते सर्व व स्वकीयद्रव्यान्तर्मग्नानंतस्वधर्मचक्रचंबिनोऽपि परस्परमचंबंतोऽत्यंत प्रत्यासत्तावपि नित्यमेव स्वरूपादपतंतः पररूपेणापरिणमनादविनष्टानंतव्यक्तित्वाट्टकोत्कीर्णा इव तिष्ठतः समस्तविरुद्धाविरुद्धकार्य हेतुतया शश्वदेव विश्वमनुगृह्वतो नियतमेकत्वनिश्चयगतत्वेनैव सौंदर्यमापद्यंते, प्रकशतरण सर्वसंकरादिदोषापत्तेः । एवमेकत्वे सर्वार्थानां प्रतिष्ठिते सति जीवाह्ययस्य समयस्य बंधकथाया एव विसंवादत्वापत्ति कुतस्तन्मूलपुग्गलकर्मप्रदेशस्थितत्वमूलपरसमयोत्पादितमेतस्य द्वैविध्यं अतः समयस्यैकत्वमेवावतिष्ठते ॥३।। आत्मभावना - अथ एतद् बाध्यते - वे 'भा' - समयन वैविध्य - विपशु बाधवामां आवे छे - एकत्वनिश्चयगतः समयः 'वनश्चयगत' - ५॥ ३५ निश्चयात समय सर्वत्र लोके सुंदरः - सर्वत्र - सर्व स्थणे बोभा सुंदर (छ), तेन - तेथी एकत्वे बंधकथा विसंवादिनी भवति - भा था विसंवाहिनी - विसंवा पामती - बसूरीजीय छ. इति गाथा आत्मभावना ॥३॥ समय शब्देनात्र सामान्येन सर्व एवार्थोऽभिधीयते - 'समय' शथी मत्र- मागाथासूत्रमा सामान्यथी - साधार ५ सर्व ४ अर्थ वामां आवे छे. शथी? समयत एकीभावेन स्वगुणपर्यायान् गच्छतीति निरुक्तेः - सभये छ - એકીભાવથી સ્વગુણ પર્યાયો પ્રત્યે જાય છે, એવી નિરુક્તિથી - વ્યુત્પત્તિથી. ततः - तेथी, शुं? - सर्वत्रापि धर्माधर्माकाशकालपुद्गल जीवद्रव्यात्मनि लोके - सर्वत्र ५ - सर्व स्थणे पर धर्म-अधर्म-1-1-पुदगल - ७१ द्रव्यात्मsesभ ये यावन्तः केऽप्यर्था - 24115 पर अर्था छ, ते सर्वेऽपि - ते सर्व नियतमेकत्व निश्चयगतत्वेनैव - नियत पो-योस ५३ - निश्चितप त्वनिश्चयात पामे કરીને જ - એકપણા રૂપ નિશ્ચયગતત્વ પણાએ કરીને જ સૌંદર્ય - સુંદરપણું - શોભાયમાનપણું પામે છે. કેવા છે આ अर्थी ? (१) स्वकीयद्रव्यान्तर्मग्नानंतस्वधर्मचक्रचुंबिनोऽपि परस्परमचुंबतो - 'स्व' - भात्मीय - पोताना द्रव्यमा અંતર્મગ્ન’ અંદર ડૂબેલા અનંત “સ્વધર્મચક્ર ચુંબી' - સ્વધર્મ ચક્રને - સ્વધર્મ સમૂહને ચુંબનારા છતાં ५२५२-०ीने मथुलता' - नर डुंबता, (२) अत्यंतप्रत्यासत्तावपि नित्यमेव स्वरूपादपतंतः - अत्यंत 'प्रत्यासत्तिमां' - Radiwi - नित्यमेव - सहाय स्व३५थी 'भपता' - न पडता, (3) Page #214 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩ આત્મખ્યાતિ ટીકાર્થ અત્રે “સમય” શબ્દથી સામાન્યથી સર્વ જ અર્થ કહેવામાં આવે છે - “સમયતે' સમયે છે - એકીભાવથી સ્વગુણપર્યાયો પ્રત્યે જાય છે, એવી નિરૂક્તિ પરથી. તેથી સર્વત્ર પણ - ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવ દ્રવ્યાત્મક લોકમાં જે જેટલા કોઈ પણ અર્થો છે, તે સર્વેય - (૧) સ્વકીય દ્રવ્યમાં અંતર્મગ્ન અનંત સ્વધર્મ ચક્ર ચુંબી છતાં પરસ્પર અચંબંતા, (૨) અત્યંત પ્રયાસત્તિમાં (નિકટપણામાં) પણ નિત્યમેવ સ્વરૂપથી અપતંતા (નહિ પડતા), (૩) પર રૂપે અપરિણમનને લીધે અવિનષ્ટ અનંત વ્યક્તિત્વ થકી જાણે ટંકોત્કીર્ણ હોય એમ સ્થિતિ કરતાં, (૪) સમસ્ત વિરુદ્ધ-અવિરુદ્ધ કાર્ય હેતુતાથી શશ્વદેવ (સદાય) વિશ્વને અનુગ્રહતાં, એવા તે નિયતપણે એકત્વ નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય પામે છે, પ્રકારોતરથી સર્વ સંકર આદિ દોષની આપત્તિ છે માટે. એમ સર્વ પદાર્થોનું એકત્વ પ્રતિષ્ઠિત સતે, “જીવ' નામના સમયની બંધકથાને જ વિસંવાદપણાની આપત્તિ છે, તસ્કૂલ (તે બંધ કથા મૂલ) અને પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું જેનું મૂલ છે, એવા પરસમયથી ઉપજાવાયેલું આનું (જીવ સમયનું) દ્વિવિધપણું ક્યાંથી? એથી સમયનું એકપણું જ અવસ્થિત રહે છે. તેવા “અમૃત જ્યોતિ મહાભાષ્ય જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ, પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ ?' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૬૬ પરમાતમ પરમેસરૂ, વસ્તુગતે તે અલિપ્ત... હો મિત્ત ! દ્રવ્ય દ્રવ્ય મિલે નહિ, ભાવ તે અન્ય અવ્યાખ... હો મિત્ત !... ક્યું જાણું ?' - શ્રી દેવચંદ્રજી પરરૂપેTEfમનાવિનાનંત વ્યક્તિત્વાદૃથ્રોન્દી રૂવ તિઝંત: - પર રૂપે અપરિણમનને લીધે - નહિ પરિણમવાને લીધે “અવિનષ્ટ' - વિનાશ નહિ પામેલ અનંત વ્યક્તિત્વથકી - વ્યક્તિપણા થકી જાણે “ટંકોત્કીર્ણ” – ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ હોય એમ તિષ્ઠતા - સ્થિતિ કરતા, (૪) સમસ્તવિરૂદ્ધવિરુદ્ધછાદિતુતયા શરૂદેવ વિશ્વમનુગૃહ્ય તો - સમસ્ત વિરુદ્ધ - અવિરુદ્ધ કાર્યની હેતુતાએ - કારણતાએ કરીને “શઋતુ જ' - સદાકાળ જ વિશ્વને “અનુગ્રહતા' - અનુગ્રહ – ઉપકાર કરતા, એવા. આવા આ સર્વેય અર્થો નિયતપણે એવં નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય પામે છે. એમ શા માટે? પ્રકાર તરે સર્વસંરટિ ઢોષાન્તિઃ - પ્રકારોતરથી - આનાથી અન્ય પ્રકારે સર્વ સંકર આદિ દોષની “આપત્તિ' થાય છે માટે, સંકર વગેરે બધા દોષોનો અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થાય છે - આવી પડે છે માટે. વિમેવત્વે સનાં પ્રતિષ્ઠિતે સતિ - એમ ઉક્ત પ્રકારે સર્વ અર્થોનું - પદાર્થોનું એકપણું “પ્રતિષ્ઠિત સતે, “પ્રતિ’ - પ્રત્યેકપણે પ્રતિવિશિષ્ટ વસ્તુ સ્થિતિથી “સ્થિત' - સ્થિતિ કરી રહેલું - સયુક્તિથી સિદ્ધ સતે, ડીવાયસ્થ સમાચ बंधकथाया एव विसंवादत्वापत्ति : “જીવ' કહેવાતા - “જીવ' નામના સમયની - પદાર્થની બંધકથાને જ “વિસંવાદપણાની” - બસૂરાપણાની “આપત્તિ' છે - પ્રાપ્તિનો પ્રસંગ આવે છે. તો પછી - કુતસ્તન્નપુત્રાતક્લેશ સ્થિતત્વમૂછપરસોત્પતિતખેતી વૈવિષ્ય - “તમૂલ” - તે બંધકથા મલક - તે બંધકથા જેનું મૂલ' - ઉદ્ભવસ્થાન છે. એવું પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું જેનું મૂલ છે, એવા પર સમયથી ઉત્પાદિ – ઉત્પાદવામાં આવેલું – ઉપજાવાયેલું આનું - જીવસમયનું “વૈવિધ્ય' - દ્વિવિધપણું – બે પ્રકારપણું ક્યાંથી ? અત: સમયસ્થ ત્વમેવાવતિને - એથી કરીને સમયનું એકપણું જ “અવતિષ્ઠ' છે, “અવ” જેમ છે તેમ વસ્ત મર્યાદાથી સ્થિત રહે છે - જેમ છે તેમ સ્થિતિ કરે છે. ઇતિ “ગાત્મઘાતિ' માત્મભાવના //રૂા. ૪૩ Page #215 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આગલી ગાથામાં સ્વસમય-પરસમય* વિભાગથી જીવ સમયનું દ્વિવિધપણું દર્શાવ્યું, તેનું અત્ર નિશ્ચયરૂપ તત્ત્વદૃષ્ટિથી વિસંવાદીપણું દર્શાવી બાધન કરવામાં આવ્યું છે અને આત્મખ્યાતિ' કર્તાએ તેનું અપૂર્વ તત્ત્વસ્પર્શી વ્યાખ્યાન પ્રકાશ્યું છે : અત્રે ‘સમય' એટલે સામાન્યથી સર્વ પદાર્થ. શા પરથી ? ‘એકીભાવથી’ समयते (सम्+अयते) एकीभावेन स्वगुणपर्यायान् गच्छतीति निरुक्तेः' એકભૂત ભાવથી - એકરૂપ ભાવથી ‘સ્વ ગુણ પર્યાયો' - પોતાના ગુણ પર્યાયો પ્રત્યે જાય છે - ગમન કરે છે - પરિણમે છે. તે સમય, એમ ‘સમય’ શબ્દની નિરુક્તિ - વ્યુત્પત્તિ પરથી. એટલે આમ વ્યુત્પત્તિ અર્થથી અત્રે સમય એટલે સામાન્યથી - સાધારણ પણે સર્વ અર્થ-પદાર્થ સમજવાનો છે. તેથી સર્વત્ર પણ - સર્વ સ્થળે પણ ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવ એ છ દ્રવ્ય જ્યાં અવલોકાય છે, એવા આ ષદ્ભવ્યાત્મક લોકમાં જે જેટલા કોઈ પણ અર્થો-પદાર્થો છે, તે સર્વેય નિયતપણે ચોક્કસપણે ‘એકત્વ નિશ્ચયગતપણાએ' કરીને જ – એકપણા રૂપ નિશ્ચયગતપણાએ કરીને જ સૌંદર્ય-સુંદર૫ણું પામે છે... આ અર્થો કેવા છે ? (૧) ‘સ્વકીય' - આત્મીય - પોતાના દ્રવ્યમાં ‘અંતર્મગ્ન’ અંદર મગ્ન - ડૂબેલા એવા અનંત ‘સ્વધર્મચક્ર ચુંબી' પોતાના ધર્મચક્રને ધર્મ સમૂહને ચુંબનારા છતાં પરસ્પર - એકબીજાને ‘નહિ ચુંબતા' - લેશ માત્ર પણ નહિ સ્પર્શતા, (૨) એક ક્ષેત્રમાં ગાઢ મિલન રૂપ એક ક્ષેત્રાવગાહીપણાને લીધે અત્યંત ‘પ્રત્યાસત્તિમાં' - નિકટતામાં પણ નિત્યમેવ સદાય પોતપોતાના સ્વરૂપથી નહિ પડતા, (૩) પર રૂપે અપરિણમનને લીધે ‘અવિનષ્ટ' - જેનો કોઈ કાળે નાશ થયો નથી વા થવાનો નથી, એવા અનંત વ્યક્તિપણા થકી જાણે ‘ટંકોત્કીર્ણ' - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરી કાઢેલ હોય એમ ‘તિષ્ઠતા' અવિચલ સુસ્થિર સ્થિતિ કરતા, (૪) અને સમસ્ત વિરુદ્ધ – અવિરુદ્ધ કાર્યહેતુપણાએ - કારણપણાએ કરીને ‘શશ્વદેવ' - સદાય - સનાતનપણે જ વિશ્વને - અખિલ જગત્ ‘અનુગ્રહતા’ - અનુગ્રહ ઉપકાર કરતા - એવા. આવા આ સર્વેય અર્થો ‘નિત્યપણે' - ચોક્કસપણે નિશ્ચિત પણે ત્રણે કાળમાં ન ફરે એવા ‘એકત્વ નિશ્ચયગતપણા' કરીને જ સુંદ૨૫ણું પામે છે. (એકપણા રૂપ નિશ્ચયમાં ‘ગત’ ગયેલા પણાએ કરીને જ નહિ કે જવા પણાએ કરીને) એમ શા માટે ? પ્રકારાંતરથી આનાથી અન્ય પ્રકારે તો ‘સર્વ સંકર આદિ દોષની આપત્તિ' થાય છે. માટે, સંકર-અનવસ્થા-અતિ વ્યાપ્તિ આદિ સમસ્ત દોષનો પ્રસંગ પ્રાપ્ત થાય છે માટે. એમ સર્વ પદાર્થનું ‘એકત્વ’ પ્રતિ એકપણું - અદ્વૈતપણું ‘પ્રતિષ્ઠિત’ પ્રત્યેકપણે પ્રતિ વિશિષ્ટ વસ્તુસ્થિતિથી સ્થિત-સિદ્ધ છે, ત્યારે ‘જીવ’ નામના સમયની-પદાર્થની બંધકથાને જ ‘વિસંવાદપણાની' - બસૂરાપણાની આપત્તિ છે, પ્રસંગ પ્રાપ્ત થાય છે. તો પછી ‘તન્મૂલ' – તે બંધકથા મૂલક - તે બંધકથા જેનું મૂલ છે. એવું પુદ્ગલ કર્મપ્રદેશ સ્થિતપણું જેનું મૂલ પ્રભવસ્થાન છે. એવા પરસમયથી ‘ઉત્પાદિત’ – ઉત્પાદવામાં આવેલું ઉપજાવાયેલું આ જીવસમયનું દ્વિવિધપણું - દ્વિપ્રકારપણું - દ્વૈત ક્યાંથી ? એટલા માટે સમયનું એકપણું જ ‘અવસ્થિત રહે છે.' વસ્તુ સ્થિતિથી જેમ છે તેમજ વસ્તુ મર્યાદાથી સ્થિત છે. હવે અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થ ગંભીર અદ્ભુત અલૌકિક અપૂર્વ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ. ને - - - - - ૪ - - – - અત્રે પ્રશ્ન થવો સંભવે છે કે એમ છે, તો પછી પાછલી ગાથામાં સ્વસમય-પરસમય એમ વિભાગ શા માટે કર્યો ? તેનો ઉત્તર એ છે કે, તેવો વિભાગ સંયોગ સંબંધને લઈ વ્યવહારનયની અપેક્ષાએ કર્યો છે અને તે અપેક્ષાએ તે સાચો છે. કારણકે અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ પુદ્ગલ અને આત્માનો એક ક્ષેત્રાવગાહ રૂપ સંયોગ સંબંધ તો છે જ, છતાં વ્યાપ્ય-વ્યાપક ભાવ રૂપ તાદાત્મ્ય સંબંધ તો નથી જ. આમ પરનો આશ્રય કરનારા - પરાશ્રિત વ્યવહારનયની અપેક્ષાએ તેવો વિભાગ પાડ્યો તે યથાયોગ્ય જ છે, પણ આત્માનો જ આશ્રય કરનારા - આત્માશ્રિત નિશ્ચયનયની અપેક્ષાએ જોઈએ તો તેવો વિભાગ ઘટતો નથી. કારણકે નિશ્ચય સંબંધ તો વ્યાપ્ય-વ્યાપક ભાવરૂપ તાદાત્મ્ય સંબંધ હોય તો જ અને ત્યાં જ ઘટે અને પરની સાથે આત્માનો તાદાત્મ્ય સંબંધ કે વ્યાપ્ય-વ્યાપક ભાવ છે જ નહિ, એટલે જ પ૨ની સાથેના બંધ સંબંધની વાર્તા નિશ્ચય વસ્તુતત્ત્વની દૃષ્ટિમાં ગલત છે, વિસંવાદિની છે, એમ કહ્યું તે યથાર્થ જ છે. આ નિશ્ચય-વ્યવહારની સમુચિત મર્યાદા અંગે તત્ત્વચિંતક દીપચંદ્રજી ‘આત્માવલોકન' ગ્રંથમાં રહસ્યભૂત વાત પ્રકાશે છે કે - ** નિજ ‘જો ભાવ અવ્યાપક રૂપ સંબંધ વસ્તુૌં વ્યાપ્ય-વ્યાપક એકમેક સંબંધ નહીં (સુ (સો) વ્યવહાર નામ પાવૈ. વસ્તુૌં જુ ભાવ વ્યાપ્ય વ્યાપક - એકમેક સંબંધ સો નિશ્ચય જાનના.’’ - ‘આત્માવલોકન’, પૃ. ૨૫, ૩૨. Page #216 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩ આ જગના પરમ તત્ત્વજ્ઞાની તીર્થંકરાદિ પરમ જ્ઞાનીઓએ શોધી શોધીને શોધ્યું, તો આ વિશ્વના મૂળ તત્ત્વભૂત આ છ જ* અર્થો - દ્રવ્યો દીઠા : (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) જીવાસ્તિકાય, (૬) કાળ. વિશ્વના સૂત્રધાર રૂપ આ છ દ્રવ્યમાં જ સર્વ અર્થો સમાય છે, આ છ"" દ્રવ્યને છોડીને બીજો કોઈ પણ અર્થ આ લોકમાં નથી.""" આ એકેક દ્રવ્યમાં પોતપોતાના અનંત ગુણ ધર્મ રહ્યા છે, અનંત ગુણ પર્યાય વર્તે છે, તે પરસ્પર સહકારથી પરમ પ્રેમથી ‘એકીભાવી' એક ભાવથી ‘જુદાઈ વિના' વર્તી રહ્યા છે અને તે એકરસ ભાવરૂપ પરમ પ્રેમથી તે તે દ્રવ્યો જાણે તે અનંત સ્વ ધર્મોને ચુંબી રહ્યા છે. એટલે જ તે તે દ્રવ્યના ગુણ પર્યાય રૂપ અનંત સ્વધર્મ ચક્ર પોતપોતાના દ્રવ્યમાં જ ‘અંતર્મંગ્ન' છે અંદર ડૂબેલા પડ્યા છે, સ્વધર્મ ચક્ર ચુંબી છતાં પરસ્પર અબતા ‘અર્થ’ શબ્દનો પ્રયોગ દ્રવ્ય-ગુણ અને પર્યાય એ ત્રણેના સંબંધમાં કરાય છે, અને તે પણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રવચનસાર’ પ્ર.શ્રુ.સં. ગાથા-૮૭ની વ્યાખ્યામાં કહ્યું છે, તેમ આ પ્રકારે વ્યુત્પત્તિ અર્થથી સિદ્ધ થાય છે : 'ગુન્ન-પર્યાયો પ્રતિ જાય છે વા ગુણ-પર્યાયોથી જવાય છે. એવા અર્થે તે દ્રવ્યો, આશ્રયપણે દ્રવ્યો પ્રતિ જાય છે વા આશ્રયભૂત દ્રવ્યોથી જવાય છે અર્થે તે ગુણો, દ્રો પ્રતિ ક્રમપરિણામથી જાય છે વા દ્રવ્યોથી ક્રમપરિણામથી જવાય છે એવા અર્થો તે પર્યાયો.' જેમકે - સુવર્ણ દ્રવ્ય છે, પીળાપણું વગેરે ગુણ છે, કુંડળ વગેરે પર્યાયો છે, આમાં પીળાપણું વગેરે ગુણોનું અને કુંડળાદિ પર્યાયોનું સુવર્ણદ્રવ્યથી જૂદાપણું- પૃથગ્ ભાવ નથી, એટલે સુવર્ણ જ એઓનો આત્મા છે, તેમ દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં ગુણ પર્યાયોનું દ્રવ્યથી જૂદાપણું - પૃથગ્ ભાવ નથી, એટલે દ્રવ્ય જ ગુણ-પર્યાયોનો આત્મા છે. આમ અર્થ શબ્દ દ્રવ્ય ગુજ્ઞ પર્યાયમાં વપરાય છે, પણ ગુણ-પર્યાયનો આત્મા દ્રવ્ય છે, એટલે ગુણ-પશ્ચિયનો દ્રવ્યમાં અંતર્ભાવ થઈ જતો હોવાથી અર્થ એટલે અત્રે મુખ્યપણે દ્રવ્ય સમજવાનું છે. પ્રવચનસાર’ની પ્રસ્તુત મૂળ ગાથા (૮૭) આ પ્રમાણે - " दव्वाणि गुणा तेर्सि पजाया अटूट्ठसण्णया भणिया । तेसु गुणपत्त्रयाणं अप्पा दम्पत्ति उपदेसो ॥" વિશેષ માટે જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની તત્ત્વ સર્વેકષા અદ્ભુત ટીકા, આ છ દ્રવ્યનું યત્ કિંચિત્ સ્વરૂપ અત્રે બીજી ગાથાના વિવેચનમાં કહ્યું છે. એટલે વિસ્તારભયથી અત્રે વિશેષ નહિ કહેતાં, પંચાસ્તિકાય” તથા “પ્રવચનસાર' દ્વિતીય અધિકારનું અવલોકન કરવાનું સુશ જિજ્ઞાસુને નમ્ર સૂચન કરીએ છીએ. સંક્ષેપમાં તો આ ષટ્ દ્રવ્યના સ્વરૂપનો નિષ્કર્ષ આપતા કવિવર બનારસીદાસજીના સુંદર દોહા આ રહ્યા - 'ચૈતનવંત અનંત ગુન, પરખૈ સતિ અનંત, અલખ અખંડિત સર્વગત, જીવ દરબ વિનંત. ફરસ-વરન-રસ - ગંધમય, નરદ-પાસ-સંઠાન, અનુરૂપી પુદગલ દરબ, નભ પ્રદેશ પરવાન. જૈસે સલિલ સમૂહમેં, કરે મીન ગતિ કર્મ, તૈસૈ પુદગલ જીવ કૌં, ચલન સાઈ ધર્મ. આ પંથી ગ્રીષમ સમે, બૈઠે છાયા માંહિ, ત્યૌં અધર્મકી ભૂમિમૈં, જડ ચેતન ઠહરાંહિ. સંતત જાકે ઉદારમેં, સકલ પદારથ વાસ, જો ભાજન સબ જગત કૌ, સોઈ દરબ આકાસ. જો નવ કરિ જીરન કરે, સકલ વસ્તુસ્થિતિ કાંનિ, પરાવર્ત વર્તન ધરે, કાલ દરબ સો જાંનિ.'' - ‘સમયસાર નાટક’ ઉપોદ્ઘાત, ૨૦-૨૫. દ્રવ્યાનુયોગ પટુ મહામુનિ દેવચંદ્રજીએ પણ ‘દ્રવ્ય પ્રકાશ’માં દિવ્ય તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે કે - ‘ધરમ અધરમ દ્રવ્ય નભ કાલ ચારો દ્રવ્ય, અરૂપી અખંડ જડ ભાવ લીયે વરતે, તામે તિન અસ્તિકાય કાલ વિનુ જિન કહે, ગહે ગનધાર તીન પદ અનુસરતે, ચ્યારો નિજ ગુણવાન લછન નિધાન નિત, નિજ નિજ કાજ સાથે મ્પિલે કૌન પરતે, ચ્યારો સૌ વિયુક્ત નિત અલિપત નભવત, જીવ તત્ત સિદ્ધ હોય ભૌ સમુદ્ર તરતે.'' - દ્રવ્યપ્રકાશ, ૨-૪૦ "जीवमजीवं दयं जिणवश्वसहेण जेण णिद्दिष्टं । ર્નિર્વિવયં સં પતે સવા કિસ્સા ॥” - શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી કૃત ‘દ્રવ્ય સંગ્રહ’-૧ પ Page #217 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અને તે તે દ્રવ્ય તે અનંત સ્વધર્મ ચક્રને’ - સ્વ ધર્મ સમૂહને (નહિ કે પરધર્મ ચક્રને) ‘ચુંબે' છે. અર્થાત્ પાણીમાં ડૂબકી મારનાર જેમ પાણીમાં જ મગ્ન હોય છે, ડૂબેલ હોય છે, બ્હાર ડોકાતો નથી, તેમ આ અનંત સ્વધર્મ ચક્ર પોતાના દ્રવ્યની અંદર જ મગ્ન છે, ડૂબેલ છે, વ્હાર ડોકીઉં પણ કરતું નથી. અને તે તે દ્રવ્ય પણ ચક્ર જેવા આખા અખંડ અનંત સ્વધર્મ ચક્રને ચુંબે છે, નહિ કે અમુક વા ખંડ ખંડ ધર્મને. કારણકે ચક્રનો એક અંશ ફરતાં સમગ્રપણે આખું ચક્ર ફરે છે, તેમ પ્રત્યેક અર્થ-દ્રવ્યનું આખું સ્વધર્મ ચક્ર એકી સાથે એક સમુદાય રૂપે સમગ્રપણે વર્તે છે અને તે અનંત સ્વધર્મ ચક્રમાં એકી સાથે વર્તતો પ્રત્યેક અર્થ-દ્રવ્ય સ્વધર્મ ચક્રવર્તી છે, સ્વધર્મ ચક્ર સાથે ગાઢ આશ્લેષ રૂપ અપૃથક્ ભાવ ધરતો સ્વધર્મ ચક્રવર્તી એવો આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય જાણે પોતાના અનંત ધર્મને વસ્તુ સ્વભાવને એકરસ ભાવ રૂપ પરમ પ્રેમથી ચુંબે છે, અર્થાત્ એકીભૂત-એકરૂપ થઈ ગયેલ એકરસ ભાવરૂપ અપૃથભૂત ભાવથી તેનાથી કદી પણ જૂદો પડતો નથી. આમ આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય, સ્વધર્મ ચક્રને ચુંબે છે, પણ પરસ્પર એકબીજાને ચુંબતા નથી, દૂરથી સ્પર્શતા પણ નથી. સ્વધર્મ ચક્રવર્તી ષટ્કવ્ય અર્થાત્ આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય રૂપ ધર્મચક્ર વર્તીની સ્વધર્મ ચક્રમાં અખંડ આણ વર્તે છે, પણ તે પરધર્મ ચક્રમાં માથું મારતો નથી કે બીજો કોઈ તેના સ્વધર્મ ચક્રમાં માથું મારતો નથી. સ્વધર્મ ચક્રવર્તી ષટ્કવ્ય આમ પ્રત્યેક અર્થ-દ્રવ્ય સ્વીયદ્રવ્યાન્તર્મ નાનંતસ્વધર્મવઘુશ્વિનોઽપિ પ્રત્યેક દ્રવ્યના પોતપોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન અનંત સ્વધર્મચક્રને ચુંબે છે, પણ પરસ્પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ – ભાવ જૂદા એક્બીજાને પરસ્પર ચુંબતા નથી. લેશમાત્ર પણ દૂરથી પણ નથી સ્પર્શતા. કારણકે પ્રત્યેક અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જૂદા છે. એટલે કોઈપણ અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ બીજા કોઈ પણ અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને લેશ સ્પર્શ કરતા નથી અને અન્ય અર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી લેશ પણ સ્પર્શ કરાતા નથી. પ્રત્યેક અર્થ-સમય પોતપોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં જ-સમયમાં જ રહ્યા છે, પરઅર્થના-પરસમયના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની મર્યાદામાં-સમયમાં અતિક્રમ કરતા નથી, એટલે કે પ્રત્યેક અર્થ-સમય પોતપોતાના જ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના સમયમાં જ-મર્યાદામાં જ વર્તે એમ જિનસમય-જિનાગમ-જિન આશા છે, એવી જિનઆશા રૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચતુર્વિધ રાજનીતિનું ઉલ્લંઘન કોઈ અર્થ કરતા નથી. જડ-ચેતન કોઈ પણ અર્થ ‘ત્રાસ' પામી, પરસમયમાં જવા રૂપ ‘ત્રાંસુ’ - વાંકુ વક્ર ગમન કરી, આ જિનઆજ્ઞા રૂપ રાજનીતિનો લોપ કરતા નથી ! અર્થાત્ વિશ્વના સર્વ અર્થમાં જાણે જિન શાસનની - જિન વાણીની પરમ આશા વર્તી રહી છે ! પરમ દ્રવ્યાનુયોગ પટુ મહામુનિ શ્રી દેવચંદ્રજી જેવા મહાગીતાર્થ સંત કવિજને અને શ્રીમદ્ રાજચંદ્રજી જેવા પરમતત્ત્વ દ્રષ્ટાએ પરમ ભક્તિરસથી અદ્ભુત તત્ત્વદર્શપણે સંગીત કર્યું છે, તેમ જડ-ચેતન સર્વ અર્થો જાણે જિન ભગવાનની આજ્ઞામાં વર્તી રહ્યા છે ! ‘દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ એ, રાજનીતિ એ ચારજી, - ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી. શીતલ જિન પતિ પ્રભુતા પ્રભુની મુજથી કહિય ન જાયજી.'' શ્રી દેવચંદ્રજી લોકને વિષે જે પદાર્થ છે તેના ધર્મ દેવાધિદેવે પોતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે, પદાર્થો તે ધર્મથી બહાર જઈ પ્રવર્તતા નથી, અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાશ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી, તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે, કારણકે જ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા. તેવા જ તેના ધર્મ કહ્યા છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૫૩, ૯૫૮ ... આમ સ્વધર્મ મર્યાદામાં જ વર્તતા આ સર્વ અર્થ સ્વધર્મચક્ર ચુંબી-સ્વધર્મ ચક્રને ચુંબનારા છતાં પરસ્પર અચુંબી - નહિ ચુંબનારા છે, એટલે જ ‘અત્યંતત્રત્યાસત્તાવપિ' અત્યંત પ્રત્યાસત્તિમાં પણ - અત્યંત નિકટવર્તિપણામાં પણ નિત્યે જ સ્વરૂપથી પડતા નથી, નિત્યમેવ સ્વરૂપાવપતંતઃ - એક લોકાકાશ E Page #218 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩ ક્ષેત્રમાં અત્યંત નિકટપણે વર્તતા આ અર્થો પરસ્પર ગાઢ મિલન રૂપ એકક્ષેત્રાવગાહ સ્થિતિ કરી રહ્યા છે. જેમકે - જીવ અને પુદ્ગલ એક દેહમાં દૂધને પાણી જેમ એક્બીજા સાથે ગાઢપણે મળી રહ્યા છે, છતાં એકબીજાથી જૂદાને જૂદા જ વર્તે છે અને સ્વરૂપથી પતન પામતા નથી, પોતાના સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વ્યુત થતા નથી, સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો ત્યાગ કરતા નથી, એટલું જ નહિ, પણ તે પરરૂપે પરિણમતા પણ નથી, અર્થાત્ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પામતા નથી. જડ ચેતન બનતું નથી ને ચેતન જડ બનતું નથી, જડ જડભાવે જ પરિણમે છે, ચેતન ચેતનભાવે જ પરિણમે છે, કોઈ પોતપોતાનો સ્વભાવ છોડીને પલટતું નથી, જડ તે ત્રણે કાળમાં જડ જ રહે છે, ચેતન તે ત્રણે કાળમાં ચેતન જ રહે છે અને તેમાં પણ ધર્માસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ધર્માસ્તિકાય જ રહે છે, અધર્માસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અધર્માસ્તિકાય જ રહે છે, આકાશાસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી આકાશાસ્તિકાય જ રહે છે, પુદ્ગલાસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પુદ્ગલાસ્તિકાય જ રહે છે, જીવાસ્તિકાય તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી જીવાસ્તિકાય જ રહે છે અને કાળ તે ત્રણે કાળમાં સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાળ દ્રવ્ય જ રહે છે. કોઈ પણ દ્રવ્ય કોઈ પણ પરરૂપે પરિણમતું નથી, ‘વરરૂપેળાપરિણમનાત્ ।' આમ પરરૂપે અપરિણમનને લીધે પ્રત્યેક અર્થનું-દ્રવ્યનું વ્યક્તિત્વ નાશ પામતું નથી, એટલે અવિનાનંતવ્યક્તિત્વાત્ આ અર્થોનું અવિનષ્ટ અનંત વ્યક્તિત્વ (Indiaviduality) જળવાઈ રહે છે. એથી કરીને તેઓ જાણે ટંકોત્કીર્ણ હોય એમ સ્થિતિ કરી રહ્યા છે, ટોળીń વ તિતઃ ।' - ટાંકણાથી ખડકમાં કોતરી કાઢેલ ચક્રવર્તીનો શિલાલેખ જેમ ચિરકાળ પર્યંત જેમનો તેમ જ અવસ્થિત રહે, તેમ આ પ્રત્યેક અર્થ-દ્રવ્ય રૂપ સ્વધર્મ ચક્રવર્તીનો સ્વરૂપ-શિલાલેખ ત્રણે કાળમાં જેમનો તેમ જ અવસ્થિત રહે છે. આ સર્વના પરમ નિષ્કર્ષ રૂપ એવું પરમ આત્મદ્રષ્ટા - શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ અનુભવ-વચનામૃત આ ‘મહાભાષ્યના' (વિવેચનના) મથાળે ટાંક્યું છે. આમ આ સર્વ અર્થો-દ્રવ્યો સ્વરૂપથી નહિ પડતા અને પરરૂપે નહિ પરિણમતા એવા સ્વતંત્ર દ્રવ્યો છે, એટલે તે કાંઈ અકિંચિત્ કરે છે એમ નથી; કાંઈ નથી કરતા એમ નથી, પણ સમસ્ત વિરુદ્ધાવિરુદ્ધ कार्यहेतुतया સમસ્ત વિરુદ્ધ-અવિરુદ્ધ કાર્યકેતુતાએ - કારણપણાએ કરીને સદાય નિરંતર વિશ્વને અનુગ્રહે છે,* અનુગ્રહ ઉપકાર કરે છે, શવદેવ વિશ્વમનુĮહતો । કારણકે પ્રત્યેક અર્થ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી અસ્તિ છે-હોવાપણા છે, રૂપ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી નાસ્તિ છે નહિ હોવાપણા રૂપ છે, એટલે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના અસ્તિપણાએ કરી સ્વરૂપ કાર્ય કરવાપણાને લીધે તેને અવિરુદ્ધ કાર્યનું હેતુપણું હોય છે અને ૫૨દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના નાસ્તિપણાએ કરી પરરૂપ કાર્ય નહિ કરવાપણાને લીધે વિરુદ્ધ કાર્યનું હેતુપણું પણ તદ્ન સમયે જ હોય છે, આમ સમસ્ત વિરુદ્ધ-અવિરુદ્ધ કાર્ય હેતુતાથી તે શશ્વદેવ-સદાય વિશ્વને અનુગ્રહે છે. અર્થાત્ પ્રત્યેક અર્થ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના સદાય અસ્તિપણાથી આત્મસ્વરૂપથી અવિરુદ્ધ અખંડ વિશ્વવ્યવસ્થાની જાળવણીમાં પ્રત્યેક દ્રવ્યનો ફાળો - - પર આશ્રિત વ્યવહારનયને આશ્રીને વિચારીએ તો - સર્વદ્રવ્યોને પોતામાં અવગાહ-અવકાશ આપવો તે આકાશનો ઉપકાર છે, ગતિ પરિણિત દ્રવ્યને, મીનને જલની જેમ ઉદાસીનપણે સહાય કરવી તે ‘ધર્માસ્તિકાય’નો ઉપકાર છે, સ્થિતિ પરિણત દ્રવ્યને, પથિકને છાંયડાની જેમ, ઉદાસીનપણે સહાય કરવી તે અધર્માસ્તિકાયનો ઉપકાર છે, શરીર, વાણી, પ્રાણાપાન, મન, સુખ દુઃખ, જીવિત-મરણ એ પુદ્ગલોનો ઉપકાર છે, હિતાહિતોપદેશ વડે કરીને જીવોનો પરસ્પર ઉપકાર છે, સર્વ દ્રવ્યોનું પરિવર્તન કરવા રૂપ વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વાપરંત્વ એ કાળનો ઉપકાર છે. અથવા ટૂંકામાં શ્રી બનારસીદાસજીએ કહ્યું છે તેમ - ‘‘સમતા રમતા ઊરધતા, શાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. તનતા મનતા વચનતા, જડતા જડ સમ્મેલ, લઘુતા ગુરુતા ગમનતા, એ અજીવ કે ખેલ.’’ - શ્રી બનારસીદાસજી કૃત સમયસાર નાટક, ઉપોદ્ઘાત e Page #219 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એવા સ્વરૂપ કાર્યનું હેતુપણું ધારે છે, તેમજ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના સદાય નાસ્તિપણાથી આત્મસ્વરૂપથી વિરુદ્ધ એવા પરરૂપ કાર્યનું હતુપણું પણ ધારે છે, આમ સદા સ્વરૂપ પ્રતિષ્ઠિત અને સદા પરરૂપ અપ્રતિષ્ઠિત અથવા કદી પણ સ્વરૂપ અપ્રતિષ્ઠિત નહિ અને કદી પણ પરરૂપ પ્રતિષ્ઠિત નહિ એવો અગુરુલઘુ ગુણસંપન્ન પ્રત્યેક અર્થ અખિલ વિશ્વની યથાવતુ (as it is, statusquo) જાળવણીમાં સદાય અનુગ્રહ કરે છે, એટલે શાશ્વત વિશ્વ વ્યવસ્થા અખંડપણે જળવાઈ રહે છે અને તે વિશ્વ વ્યવસ્થામાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની કિંચિત્ માત્ર ગડબડ કે ડખલ થવાનો સંભવ જ નથી. “નિજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ; અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે... કુંથ જિનેસરૂ.” - શ્રી દેવચંદ્રજી આમ પરરૂપે અપરિણત અને સ્વરૂપે સુસ્થિત એવા આ પરરૂપ અપ્રતિષ્ઠિત અને સ્વરૂપ સુપ્રતિષ્ઠિત ટંકોત્કીર્ણ વિશ્વોપકારી સર્વ અર્થો નિયતપણે એકત્વ નિશ્ચયગત એકત્વનિશ્ચયગતપણાથી જ પસાએ કરીને જ સૌંદર્યને પામે છે, નિયતત્વ તત્વે નૈવ સૌદર્યાપદ્યતે | અર્થોનું સૌંદર્ય અર્થાતુ આ સર્વ અર્થોનું પ્રત્યેકનું એકત્વ-એકપણું છે, જ્યાં અન્ય કોઈનો - બીજાનો પ્રવેશ નથી, એવું અદ્વિતીયપણું - અદ્વૈતપણું છે અને આ એકપણું - અદ્વૈતપણું ત્રણે કાળમાં ન ચળે એવું નિશ્ચય રૂપ-અખંડ સ્થિર સ્થિતિરૂપ છે, અને આવા ત્રણે કાળમાં ન ફરે એવા નિયત નિશ્ચય રૂપ એકત્વ નિશ્ચયગત પણાએ - એકપણા રૂપ નિશ્ચયગત પણાએ કરીને જ - એક સ્વરૂપ સ્થિતપણાએ કરીને જ આ અર્થો સંદરતા ધારે છે. જ્યાં પરભાવની લેશ પણ અશુચિ-અશુદ્ધિ નથી એવી પરવિરહિત શુચિ શુદ્ધ અદ્વૈત સ્વરૂપ શોભાથી જ શોભે છે. કારણકે એકત્વ નિશ્ચયગત સ્થિતિ એ જ સત્ પરમાર્થસતુ હોવાથી સત્ય છે, એ જ પરમ શાંતિરૂપ - પરમ કલ્યાણરૂપ - મોક્ષ રૂપ હોવાથી શિવ છે અને એ જ અકૃત્રિમ સ્વાભાવિક સહજ આત્મસ્વરૂપ - સૌંદર્યથી શોભાયમાન હોવાથી સ્વરૂપથી સુંદર છે, આમ આ સર્વ અર્થોનું આ એકત્વ નિશ્ચયગતપણું જ પરમ સત્ય પરમ શિવ પરમ સુંદર છે, એટલે સત્યં શિવં સુંદર આ સહજાત્મ સ્વરૂપ સ્થિતપણાને લીધે જ આ સર્વ અર્થો સ્વરૂપ સૌંદર્યને પામે છે. જીવ નવિ પુગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે ન કદા પર સંગી... અહો શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી, સ્વગુણ પર્યાય પરિણામરામી. સંગ્રહે નહિ આપે નહિ પરભણી, નવિ કરે આદરે પર ન રાખે; શુદ્ધ સ્યાદ્વાદ નિજ ભાવ ભોગી જિકે, તેહ પરભાવને કેમ ચાખે?.. અહો.” - શ્રી દેવચંદ્રજી કારણકે “પ્રકારતરથી સર્વ સંકર આદિ દોષની આપત્તિ થાય છે, પ્રારાન્તોમાં સર્વસંવરઃ ટોષાપત્ત - પ્રકારાંતરથી - એનાથી બીજા પ્રકારે તો જડ-ચેતન દ્રવ્યની પરસ્પર સેળભેળ થઈ જવા રૂપ - શંભુમેળા રૂપ સંકર આદિ દૂષણ પ્રાપ્ત થાય છે. જૂદી જૂદી - ભિન્ન ભિન્ન પ્રકારાંતરે સર્વ સંકરાદિ જાતિવાળા - ચેતન પરસ્પર ભળી જાય તો જડ-ચેતનનું મિશ્રપણું - સંકરપણે દોષાપત્તિ થઈ જશે અને જડ જે ચેતનપણાને પામે અથવા ચેતન જે જડપણાને પામે તો જડ-ચેતનનો કોઈ નિયમ કે વ્યવસ્થા રહેશે નહિ અને વ્યતિકર દોષ આવશે. વળી આમ સ્વરૂપનો ત્યાગ કરી જો પદાર્થ પરરૂપ પણાને પામશે, તો પછી એ પદાર્થ પુનઃ પદાર્થોતરપણાને પામશે અને એમ કરતાં કોઈ આરો આવશે નહિ ને અનવસ્થા દોષ પ્રાપ્ત થશે. તેમજ એક દ્રવ્યનું સ્વરૂપ જે બીજામાં જશે, તો અતિ પ્રસંગ રૂપ અતિ વ્યાપ્તિ દોષ અને પોતાના જ દ્રવ્યમાં પૂરેપૂરો વ્યાપશે નહિ, તો અબાપ્તિ દોષ પણ આવીને ઉભો રહેશે. ઈત્યાદિ અનેક દોષની રૂપ આપત્તિ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે. માટે એકાંત સ્વરૂપ સ્થિત એવો એકત્વ નિશ્ચયગત પદાર્થ જ લોકમાં સર્વત્ર સુંદર છે. એમ ત્રણે કાળમાં નિશ્ચય અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો. ૬૮ Page #220 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩ એટલે વિહત્વે સર્વાનાં પ્રતિષ્ઠિત સતિ - એમ સર્વ પદાર્થ અર્થોનું એકત્વ પ્રતિષ્ઠિત સતે જીવ નામના સમયની બંધકથાને જ વિસંવાદપણાની આપત્તિ છે, નીવાશ્રયસ્ય સમયી વંધwથાયી પુર્વ વિસંવાદુત્વાપત્તિઃ | અર્થાત્ સિદ્ધાલયમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ સિદ્ધ ભગવાનનું જેમ સર્વ અર્થોનું એકપણું પ્રતિષ્ઠિત શાશ્વત સપ્રતિષ્ઠિતપણું છે. જિનાલયમાં શુદ્ધ ચૈતન્ય મૂર્તિ જિન ભગવાનના બિબ ત્યાં જીવની બંધકથાની જ વિસંવાદિતા * * રૂપ ધાતુ-પાષાણમયી મૂર્તિનું જેમ સુપ્રતિષ્ઠિતપણું છે, સત્યનું – પરમાર્થસતુ તત્ત્વનું જેમ સ્વરૂપથી શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે, તેમ આ સર્વ સત્ય તત્ત્વભૂત પરમાર્થ સતુ અર્થોનું એક નિશ્ચયગતપણે - એકપણા રૂપ નિશ્ચયગતપણે શાશ્વત સુપ્રતિષ્ઠિતપણું છે. આમ સર્વ પદાર્થોનું એકપણું પ્રતિષ્ઠિત છે, ત્યાં જીવ નામના સમયની - પદાર્થની બંધકથાને જ વિસંવાદની - વિસંવાદપણાની - બસૂરાપણાની પ્રાપ્તિ છે. કારણકે સર્વ સમય (અર્થ) જે સ્વસમયની - સ્વસ્વરૂપની મર્યાદામાં સ્થિત હોઈ એકત્વ પ્રતિષ્ઠિત છે, તો પછી જીવ સમયની પરસમય (પર પદાર્થ) સાથેના બંધની જે વાર્તા છે, તે જ વિસંવાદિની-બસૂરી જણાય છે, સર્વ પદાર્થના સુસંવાદમાં આ એક જ વાત વિસંવાદી બસૂરો (Discordant note) પૂરાવે છે. બંધ તો બે વિના બને નહિ, એટલે એકપણાની જ જ્યાં સ્થિતિ છે. ત્યાં બેની વાત બસૂરી લાગે છે, “બગડે બે થી બધુંય “બગડે' છે, સમયનું સ્વરૂપ સૌંદર્ય વિરૂપપણાને - કદ્રષપણાને પામે છે. એટલે એક સ્વરૂપ સ્થિતપણાથી સુંદર લાગતા સર્વ અર્થો જ્યાં એકપણાનું એકસૂરું સંગીત કરી રહ્યા છે, ત્યાં આ જીવપદાર્થનું બેસૂરાપણું શું ? અખિલ વિશ્વતત્ત્વની એકપણા રૂપ સુસંવાદી બંસરી વાગી રહી છે. ત્યાં આ પર સાથે બંધકથાની બસૂરી વાત શી? સંગીતનો રંગ જામ્યો હોય, તો રંગમાં કેવો ભંગ પડે ? તેમ એકત્વનિશ્ચયરૂપ વિશ્વ તત્ત્વના સંગીતનો રંગ જામ્યો છે, બધાય દ્રવ્ય-વાદ્યો એકપણાનો એક સૂર વગાડી રહ્યા છે, ત્યાં આ જીવ સમયની બંધકથાનો બસૂરો રાગડો નીકળે છે, તે વિશ્વ સંગીતના રંગમાં ભંગ પાડે છે ! એટલે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં તત્ત્વવિચાર પ્રેરણા કરતા હોય એમ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનો દિવ્ય આત્મા અત્રે જાણે ગર્જના કરે છે કે, “યે ક્યા બાત હૈ? ઐસા કૈસે હો સકતા હૈ?” કાયદો તો બધાને માટે એક સરખો હોય, તેમ એકપણાના નિશ્ચયરૂપ નિયમ તો બધા દ્રવ્યોને એક સરખો લાગુ પડવો જોઈએ, ત્યાં આ બસૂરી બંધકથા થકી બેપણા રૂપ-દ્વૈતપણા રૂપ કાયદા ભંગ-નિયમ ભંગ કેમ ચાલે? અને ચાલે તો પછી વિશ્વનું નિયમન કેમ રહે? માટે આ બંધકથા જ પોતે વિસંવાદી છે, સત્ય તત્ત્વસ્થિતિ - પરમાર્થસતુ વસ્તુસ્થિતિ સાથે સંવાદથી – મળતાપણાથી વિરુદ્ધ છે આ જીવ સમયનું - વિપરીત છે, એટલે કે પરમાર્થથી અસત્ય છે, અયથાર્થ છે, એમ હોવું ઘટતું દ્વિવિધપણું ક્યાંથી? નથી. તો પછી “ઋતસ્તનૂતપુરાતપ્રશસ્થિતત્વમૂત- પુરસોત્પવિતતી એકત્વ જ અવસ્થિત સૈવિષ્ય' “તમૂલ” તે બંધકથા જેનું મૂલ છે, એવું પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું જેનું મૂલ છે, એવા પરસમયથી ઉત્પાદવામાં આવેલું - ઉપાવાયેલું આનું (જીવન) દ્વિવિધપણું ક્યાંથી? અર્થાત્ તે બંધકથા સ્વરૂપ મૂલને લીધે જ જીવનું પુદ્ગલ કર્મ પ્રદેશમાં સ્થિતપણું હોય અને પુદ્ગલ કર્મપ્રદેશ સ્થિતપણા રૂપ મૂલને લીધે જ પરસમયનું ઉપજવાપણું હોય અને આમ પરસમયપણાને લીધે જ જીવ સમયનું સ્વસમય-પરસમય એમ દ્વિવિધપણું હોય, પણ મૂલ આ બંધકથા જ જ્યાં વિસંવાદી છે, ત્યાં પછી તે બંધકથા જેનું મૂલ છે, એવું પુદગલ કર્મ પ્રદેશ સ્થિતપણું ક્યાંથી ? અને એ નથી ત્યાં પછી પુદ્ગલ કર્મ પ્રદેશ સ્થિતપણું જેનું મૂલ છે, એવું પરસમયપણું ક્યાંથી? અને પરસમયપણું જ જ્યાં નથી, ત્યાં પછી સ્વસમય-પરસમય એવું કૃત્રિમ (artificial) ભેદ ઉભાવન રૂપ દ્વિવિધપણું પણ ક્યાંથી ? મૂર્ત નતિ સુતો શાલા ? એટલે કે સર્વ સમયનું પ્રત્યેકનું એકપણું તો ઉપરોક્ત રીતે સુપ્રતિષ્ઠિત છે અને તે જ સુંદર છે, તો પછી જીવ સમયનું આવું દ્વિવિધપણું ક્યાંથી ઘટે ? વિસંવાદિની બંધકથાથી ઉપજતું આ દ્વિવિધપણું કાંઈ સુંદર દેખાતું નથી, સારું લાગતું નથી, શોભતું નથી, એથી સમયનું એકપણું જ અવસ્થિત રહે છે, - તઃ સમયચૈઋત્વમેવાવતિને | વિવિધપતિ જપ્ન “તમૂલ’, તે બધા ઉત્પાદવામાં આવે ૬૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તથા પ્રકારે આ (એકત્વ) અસુલભપણે વિભાવાય છે – श्रुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तस्सुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥४॥ કામ ભોગ-બંધ કથા સર્વને રે, શ્રુત પરિચિત અનુભૂત; કેવલ એકત્વ વિભક્તનો રે, ઉપલંભ ન સુલભભૂત..રે આત્માનું વંદો સમયસાર જા ગાથાર્થ : સર્વનેય કામભોગ-બંધકથા, શ્રત, પરિચિત અનુભૂત છે, પણ વિભક્ત એવા કેવલ એકત્વનો ઉપલંભ (પ્રાપ્તિ-અનુભવ) સુલભ નથી. ૪ आत्मख्याति टीका तथैतदसुलभत्वेन विभाव्यते - श्रुतपरिचितानुभूता सर्वस्यापि कामभोगबंधकथा । एकत्वस्योपलंभः केवलं न सुलभो विभक्तस्य ॥४॥ इह सकलस्यापि जीवलोकस्य संसारचक्रक्रोडाधिरोपितस्याश्रांतमनंतद्रव्यक्षेत्रकालभवभावपरावर्ते समुपक्रांतभ्रांतेरेकछत्रीकृतविश्वतया महता मोहग्रहेण गोरिव वाह्यिमानस्य प्रसभोज्ज भिततृष्णातंकत्वेन *व्यक्तांतराधे-रुत्तम्योत्तम्य मृगतृष्णायमानं विषयग्राममुपरुंधानस्य परस्परमाचार्यत्वमाचरतोऽनंतशः श्रुत पूर्वानंतशः परिचितपूर्वानंतशोऽनभूतपूर्वा चैकत्वविरुद्धत्वेनात्यंतविसंवादिन्यपि कामभोगानुबद्धा कथा । इदं तु नित्यव्यक्ततयांतःप्रकाशमानमपि कषायचक्रेण सहैकीक्रियमाणत्वादत्यंततिरोभूतं सत् स्वस्यानात्मततया परेषामात्मज्ञानामनुपासनाश्च न कदाचिदपि श्रुतपूर्वं न कदाचिदपि परिचितपूर्वं न कदाचिदप्यनुभूतपूर्वं च निर्मलविवेकालोकविविक्तं केवलमेकत्वं । अत एकत्वस्य न सुलभत्वम् ॥४॥ આત્મખ્યાતિ ટીકાર્ય અહીં આ લોકને વિષે સંસારચક્રના ક્રોડમાં (ઉત્કંગમાં) અધિરોપિત એવો જે આ જીવલોક – (૧) અશ્રાંતપણે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવના પરાવર્તોથી (ફેરાથી) ભ્રાંતિ સમુપક્રાંત કરી રહ્યો છે, (૨) એકછત્રીકૃત વિશ્વતાએ કરીને વિશ્વના એકછત્રી પણાએ કરીને) મહતું એવા મોહ-ગ્રહથી ગો (બળદ)જેમ વહાવાઈ રહ્યો છે, (૩) બળાત્કારે ઉત્કટપણે વૃદ્ધિ પામેલી તૃષ્ણાના તીવ્ર વેદનપણાને લીધે અંતરૂ આધિ (અંતમાંથ) વ્યક્ત કરી રહ્યો છે, (૪) ઉછળી ઉછળીને મૃગતૃષ્ણારૂપ થઈ રહેલા વિષયગ્રામને ઉપધઈ રડાય છે, એવા આ સકલ પણ જીવલોકન, પરસ્પર આચાર્યપણું આચરતાં, એકત્વ વિરુદ્ધપણાએ કરીને અત્યંત વિસંવાદિની એવી પણ કામભોગાનુબદ્ધ કથા અનંતવાર શ્રુતપૂર્વા (પૂર્વે સાંભળેલી), અનંતવાર પરિચિતપૂર્વા (પૂર્વે પરિચય કરેલી) અને અનંતવાર અનુભૂતપૂર્વા (પૂર્વા અનુભવ કરેલી) છે, પાઠાંતર : તાન્તર્માઘસ્ય Page #222 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૪ પણ નિર્મલ વિવેકાલોકથી (વિવેક-પ્રકાશથી) વિવિક્ત (ભિન્ન-અલગ) એવું આ કેવલ એકત્વ, નિત્ય વ્યક્તતાથી અંતઃપ્રકાશમાન છતાં, કષાયચક્ર સાથે એકીક્રિયમાણપણાને લીધે અત્યંત તિરોભૂત સતુંસ્વની અનાત્મજ્ઞતાએ કરીને અને પર આત્મજ્ઞોના અનુપાસનને લીધે, નથી કદાચિત્ પણ શ્રુતપૂર્વ (પૂર્વ સાંભળેલું), નથી કદાચિત્ પણ પરિચિત પૂર્વ (પૂર્વે પરિચય કરેલું), અને નથી કદાચિત્ પણ અનુભૂત પૂર્વ (પૂર્વે અનુભવ કરેલું), એથી કરીને એકત્વનું સુલભપણું નથી. ।।૪। જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો, દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત.'’ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્યમ - “અનંતકાળથી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને મૂક્યું નહિ અભિમાન.'' - શ્રીમદ્ રાજચંદ્રજી ખં. ૨૬૪ ‘હું છોડી નિજ રૂપ, રમ્યો પુદગલે, ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે – વિહરમાન ભગવાન.'' - શ્રી દેવચંદ્રજી = સમયનું જે આ એકત્વ આગલી ગાથાની વ્યાખ્યામાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એમની અપૂર્વ લાક્ષણિક શૈલીથી વિવરી દેખાડ્યું, તે એકત્વનું અસુલભપણું-દુર્લભપણું આ સંસારચક્રના ચાકડે ચડેલ લોક :ગાથામાં વિભાવન કર્યું છે, અને આના વિભાવનનું વિભાવન કરતાં આ મહાકવીશ્વર અમૃતચંદ્રજીની પરમાર્થ મહાકવીશ્વર આત્મખ્યાતિ સૃષ્ટા આચાર્યજીએ સંસારચક્રના ચાકડે અદ્ભુત સ્વભાવોક્તિ ચઢેલા આ સકલ જીવલોકનું સ્વભાવોક્તિ અલંકારમય તાદેશ્ય સુંદર શબ્દ ચિત્ર આલેખ્યું છે ઃ આ લોકને વિષે સંસારચક્રના ‘ક્રોડમાં’ ઉત્સંગમાં અધિરોપિત ચઢાવાયેલા સકલ પણ જીવલોકને પરસ્પર-એકબીજા સાથે ‘આચાર્યપણું’ ગુરુપણું આચરતાં, અનંતવાર ‘શ્રુતપૂર્વ’ પૂર્વ સાંભળેલી, અનંતવાર પરિચિતપૂર્વ' - પૂર્વે પરિચય કરેલી, અનંતવાર ‘અનુભૂતપૂર્વ' પૂર્વે અનુભવ કરેલી છે. શું ? એકત્વથી વિરુદ્ધપણાએ - વિપરીતપણાએ કરીને અત્યંત ‘વિસંવાદિની' - વિસંવાદ પામતી પણ ‘કામભોગાનુબદ્ધ' કથા - કામભોગ સાથે અનુબદ્ધ સંકળાયેલી જોડાયેલી વાર્તા. કેવો છે આ જીવલોક ? (૧) અશ્રાંતપણે - અથાક પણે - અવિરામ પણે आत्मभावना - - - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧ (શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત) - તથા એકત્વ - શ્રુત, विभाव्यते तथैतदसुलभत्वेन તથા પ્રકારે એકત્વનિશ્ચયગતપન્નાએ કરી સુંદર એવું આ ‘અસુલભપણે’ ‘વિભાવાય છે' - વિશેષે કરીને ભાવવામાં આવે છે - સર્વસ્થાપિ સર્વને જ, શ્રુતપરિચિતાનુભૂતા પરિચિત, અનુભૂત છે. શું ? હ્રામમો બંધા -કામભોગબંધ કથા. જેવાં વસ્ય ૩પતંમઃ । પુત્તમઃ - કેવલ એકત્વનો ‘ઉપલંભ’ - પ્રાપ્તિ - અનુભવ નથી સુલભ. કેવા એકત્વનો ? વિમસ્તસ્ય - ‘વિભક્ત' - વિવિક્ત - જૂદા પાડેલ એવાનો. ॥ ઈતિ ગાથા આત્મભાવના ॥૪॥ 1 રૂ. - અહીં, આ લોકને વિષે. સતસ્થાપિ નીવતોÆ - સકલ પણ જીવલોકને, પરસ્પરમાવાર્યત્વમાવત: - પરસ્પર - એક્બીજા સાથે આચાર્યપણું - ગુરુપણું આચરતાં, અનંતશઃ શ્રુતપૂર્વ અનંતશઃ પરિચિતપૂર્વ ગનંતશઃ અનુભૂતપૂર્વ ૬ - અનંતવાર ‘શ્રુતપૂર્વ – પૂર્વે સાંભળેલી, અનંતવાર ‘પરિચિતપૂર્વ' પૂર્વે પરિચય કરેલી અને અનંતવાર ‘અનુભૂત પૂર્વા’ પૂર્વે અનુભવેલી છે. શું ? વિરુદ્ધત્વેની ગત્યત્તવિસંવાવિન્યપિ ામમોનુવદ્ધા થા - એકત્વથી વિરુદ્ધપણાએ - વિપરીતપણાએ કરીને અત્યંત ‘વિસંવાદિની' - વિસંવાદ પામતી - બસૂરી એવી પણ ‘કામભોગ અનુબદ્ધ કથા' - કામભોગ સાથે અનુબદ્ધા - સંકળાયેલી – જોડાયેલી કથા - વાર્તા. કેવો છે આ જીવલોક ? (૧) સંસારવોઙાધિોષિતસ્ય જે સંસારચક્રના ક્રોડમાં' – કોડમાં ઉત્સંગમાં ‘અધિરોપિત' – ચઢાવાયેલો છે, અત એવ - (૨) અશ્રાંતં ગનંતદ્રવ્યક્ષેત્રાતમવભાવપરાવર્તી સમુપાંતપ્રાંત: અશ્રાંતપણે' – અથાકપર્ણ - અવિરામ પણે - અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાલ - ભવ - ભાવના પરાવર્ષોથી' - ફેરાથી આંટાથી જેણે ‘ભ્રાંતિ' - ભ્રમણા ‘સમુપક્રાંત' કરી છે - સારી પેઠે આરંભેલી છે, (કારણકે) - (૩) છત્રી ૭૧ - - Page #223 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવના “પરાવર્તાથી” - ફેરાથી - આંટાથી જેણે “બ્રાંતિ” - બમણા સમુપક્રાંત કરી છે, (૨) “એકછત્રી કૃત વિશ્વતાએ કરીને’ - વિશ્વના ત્રણે જગતના એકછત્ર રૂપ કર્યાપણાએ કરીને મહતું એવા મોહ-ગ્રહથી “ગો' - બળદની જેમ જે “વહાવાઈ રહ્યો છે - હંકારાઈ રહ્યો છે, (૩) “પ્રસભપણે' - અત્યંતપણે - બળાત્કારે-જોરશોરથી “ઉજ્જૈભિત' - ઉત્કટપણે વૃદ્ધિ પામેલ “તૃષ્ણાલંકપણાએ કરીને’ - તૃષ્ણાના તીવ્ર પીડન પણાએ કરીને જેની અંતર આધિ - અંતર વેદના અથવા અંતરને મથી નાંખે એવો અંતર્માથી વ્યક્ત - પ્રકટ થયેલ છે, (૪) ઉછળી ઉછળીને કરાંઝી - કરાંઝીને “મૃગતૃષ્ણા રૂપ” - મૃગજલ રૂપ થઈ રહેલા “વિષય ગ્રામને” - વિષયરૂપ ગામડાને અથવા વિષય સમૂહને ‘ઉપરુંધી રહ્યો છે. ઉપ-નિકટ સંધી ઘેરો ઘાલી રહ્યો છે. આવા આ સકલ જીવલોકને વિસંવાદિની કામભોગાનુબદ્ધ કથા યથોક્ત પ્રકારે અનંતવાર શ્રુતપૂર્વ - પરિચિતપૂર્વ - અનુભૂત પૂર્વ છે, પણ આ - નિર્મલ “વિવેક આલોકથી' - વિવેક પ્રકાશથી “વિવિક્ત' - પૃથક - ભિન્ન - અલગ એવું કેવલ-માત્ર એકત્વ-એકપણું નથી. કદાચિત પણ શ્રુતપૂર્વ નથી. કદાચિત પણ પરિચિતપૂર્વ નથી. કદાચિત પણ અનુભૂતપૂર્વ કેવું છે. આ એકત્વ ? “નિત્ય વ્યક્તતાથી' - સદા વ્યક્તપણાથી - પ્રગટપણાથી “અંતઃપ્રકાશમાન” - અંતરમાં પ્રકાશી રહેલું છતાં, “કષાયચક્રની' સાથે - કષાય સમૂહની સાથે “એકી ક્રિયામાણપણાને લીધે' - એકરૂપ કરાઈ રહ્યાપણાને લીધે અત્યંત “તિરોભૂત” સતું, તિરસ્કૃત આવૃત - ઢંકાયેલું હોતું – એવું હોઈ કદાચિત્ પણ નથી શ્રુતપૂર્વ ઈ. એમ શાથી કરીને ? (૧) “સ્વની - પોતાની અનાત્મજ્ઞતા' - આત્મજ્ઞાનરહિતતાએ કરીને (૨) અને પર - બીજા આત્મજ્ઞોના - આત્મજ્ઞાનીઓના “અનુપાસનને' લીધે - અનારાધાનને લીધે. એથી કરીને એકપણાનું સલભપણું નથી, અર્થાતુ દુર્લભપણું છે. આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે, તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે.” આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી. તવિરવતયા મહેતા મોદપ્રદેશ રિવ વાહ્યમાનસ્ય - “એકછત્રી કૃત વિશ્વતાએ કરીને’ - વિશ્વના-ત્રણે જગત ના એક છત્ર રૂપ કર્યાપણાએ કરીને મહતુ એવા મોહ-ગ્રહથી “ગો' - બળદની જેમ જે “વહાવાઈ” - હંકારાઈ રહ્યો છે, અત એવ - () Bસપોઝમેતૃતંત્વેન વ્યવક્તાંતરાધેઃ (8ી. વ્યવત્તાન્તથ) “પ્રસભપણે” - અત્યંતપણે - બળાતુ કારે - જોર શોરથી “ઉજ્જૈભિત' - ઉત્કટપણે વૃદ્ધિ પામેલ “તૃષ્ણાલંકપણાએ કરીને' - તૃષ્ણાના તીવ્ર પીડનપણાએ કરીને જેની “અંતર આધિ' - અંતરંગ વેદના “વ્યક્ત' - પ્રકટ થયેલી છે, (પાઠ: જેનો અંતમધ વ્યક્ત થયેલ છે), અત એવ - (૯) ૩ત્તીસંખ્ય “મૃતૃમાન - મૃગજલ રૂપ થઈ રહેલા “વિષય ગ્રામને’ - વિષયરૂપ ગામડાને અથવા વિષય સમૂહને “ઉપસંધી રહ્યો છે' - ઘેરો ઘાલી રહ્યો છે. આવા આ જીવલોકને આવી કામભોગાનુબદ્ધ કથા યથોક્ત પ્રકારે અનંતવાર શ્રુતપૂર્વ - પરિચિતપૂર્વ - અનુભૂતપૂર્વ છે, પણ હું તુ . આ, નિર્મતવત્તાતો વિવિવર્ત જેવમેન્દ્ર - નિર્મલ “વિવેક આલોકથી' - વિવેક પ્રકાશથી ‘વિવિક્ત' - પૃથક-ભિન્ન-અલગ એવું કેવલ' - માત્ર “એકત્વ' - એકપણું ન વિણ શ્રુતપૂર્વ ન વાવ fપતપૂર્વ ન કનુભૂતપૂર્વ નથી કદાચિતું પણ “શ્રુતપૂર્વ' - પૂર્વે સાંભળેલું નથી. કદાચિતું પણ “પરિચિત પૂર્વ” - પૂર્વે પરિચય કરેલું નથી. કદાચિતું પણ “અનુભૂતપૂર્વ - પૂર્વે અનુભવેલું. એમ શાથી કરીને? ચાનાત્મજ્ઞતથા રેષામાત્મજ્ઞનામનુપાસના “સ્વની' - પોતાની “અનાત્મજ્ઞતાએ' - આત્મઅજ્ઞાનતાએ કરીને અને “પર' બીજા આત્મજ્ઞોનાં - આત્મજ્ઞાનીઓના “અનુપાસનને' - અનારાધાનને લીધે. એકત્વ વિવિક્ત છતાં કેમ પ્રકાશતું નથી ? નિત્યવ્યવસ્તયાંત: પ્રકાશમાનમft - “નિત્ય વ્યક્તતાથી” - સદા વ્યક્તપણાથી - પ્રગટપણાથી “અંત:પ્રકાશમાન” - અંતરમાં પ્રકાશી રહેલું છતાં, ઋષાયવશ્લેષા સદૈક્રિયાત્વિા યંતં તિરોહિત સત્ : કષાયચક્ર' - કષાય સમૂહ સાથે એકીક્રિયમાણપણાને લીધે' - એકરૂપ કરાઈ રહ્યાપણાને લીધે અત્યંત “તિરોભૂત' - તિરોભાવ પામેલ - તિરસ્કૃત-આવૃત-ઢંકાયેલું “સતું' હોઈને - આવું એકત્વ આમ યથોક્ત કારણથી આ સકલ જીવલોકને કદી પણ નથી શ્રુતપૂર્વ - પરિચિતપૂર્વ - અનુભૂત પૂર્વ. ગત અઠવી ન સુતપર્વ - એથી કરીને “એકત્વનું' - એકપણાનું સુલભપણું નથી, અર્થાતુ દુર્લભપણું છે. ll તિ માત્મઘાતિ ગાત્મભાવના ||૪|| ૭૨ Page #224 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૪ “સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી. એમાં કિંચિત્ માત્ર સંશય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૬, ૭૫૦, ૫૯ આચાર્યજી અમૃતચંદ્રજીની આ પરમ પ્રૌઢ પરમાર્થ ગંભીર વ્યાખ્યા સુગમ પણે સમજવા માટે અત્રે પ્રથમ કુંભારના ચક્રનું અને ઘાણીના બેલનું એ બે દષ્ટાંત સાદા શબ્દોમાં વિચારીએ. કોઈ કુંભાર છે, તે હાથાથી ચાકડો ચલાવે છે, તેના ચાકડે - ચાકડાની ક્રોડમાં માટીના વાસણ ચઢાવ્યા છે, કુંભાર હાથો હલાવે છે અને ચાકડે ચઢાવેલા ભાજનો ચકર કુંભાર-ચકનું દૃષ્ટાંત ચકર ભમ્યા કરે છે : તેમ કર્મ રૂપ કુંભાર છે, તે મોહરૂપ હાથાથી આ સંસારનો ચાકડો ચલાવે છે, તે સંસાર ચાકડે જીવરૂપ માટીના ભાજન ચઢાવ્યા છે. તે કર્મ-કુંભાર મોહહાથો હલાવે છે. સંસાર-ચાકડે ચઢાવેલા જીવ-ભાજનો પંચ પરાવર્તો રૂપ ફરી ફરી ભવ-ફેરા ફર્યા કરે છે. ઘાણીનો બેલ છે, તેને ઘાણીમાં જોતર્યો છે અને તે ઘાંચીથી પરોણા મારી મારીને હંકારાઈ રહ્યો છે. ગોળ ગોળ ઘાણીમાં ઘૂમતાં ઘૂમતાં થાક્યા પાક્યા આ બેલને ખૂબ તરસ ઘાણીના બેલનું દષ્ટાંત લાગે છે અને તે તરસ બુઝાવવા ઉછળી ઉછળીને પાણી માટે જ્યાં ત્યાં ઝાંવા નાંખે છે, પણ પાણી ક્યાંય દેખાતું નથી, માત્ર ઝાંઝવાના જલ દેખાય છે, તેને સાચું પાણી જણી તે ડોબો ઘાણીનો બેલ તેમાં પોતાનું ડાચું નાંખે છે ! પણ પાણી તો છે નહીં ક્યાંય, એટલે તે તૃષાતુર બિચારો તરસ્યોને તરસ્યો રહી ઘાણીમાં ઘૂમ્યા કરતો મહા પરિભ્રમણ દુઃખ પામ્યા કરે છે. તેમ આ ભવરૂપ ઘાણી છે, તેમાં આ જીવરૂપ બેલ (બળદો છે, તેને ભવની ઘાણીમાં જેતર્યો છે અને તે મોહરૂપ ઘાંચીથી રાગ-દ્વેષના પરોણા મારી મારીને હંકારાઈ રહ્યો છે. પંચ પરાવર્તો રૂપ ફેરાથી ગોળ ગોળ ભવ-ઘાણીમાં ઘૂમતાં ઘૂમતાં થાક્યા પાક્યા આ જીવ-બેલને તીવ્ર વિષય તૃષ્ણા રૂપ તરસ લાગે છે અને તે તરસ બૂઝાવવા કરાંઝી કરાંઝી-અકડાઈ અકડાઈને બળ પૂર્વક ઉછળી ઉછળીને તે વિષય-જલ માટે જ્યાં ત્યાં ઝાંવા નાંખે છે, પણ જલ તો ક્યાંય દેખાતું નથી, માત્ર વિષય-મૃગજલ દેખાય છે, તેને સાચું જલ જાણી તે મૂઢ ભવ-ઘાણીનો બળદીઓ તેમાં પોતાનું મુખ નાંખે છે ! પણ જલ તો છે નહીં ક્યાંય, માત્ર મિથ્યા વિષય-માયાજલ છે, એટલે વિષય તૃષાતુર તે બાપડો તરસ્યોને તરસ્યો રહી ભવની ઘાણીમાં ઘૂમ્યા કરતો અનંત પરિભ્રમણ દુઃખ પામ્યા કરે છે. પેલો ઘાણીનો બેલ તો બાપડો ગમાર પશુ છે. એટલે મૂંગો મૂંગો પોતે જ દુઃખ સહ્યા કરે છે, પણ આ વિષય તૃષાતુર વાચાલ જીવ-બેલ તો દોઢડાહ્યો બની વાક ચાતુર્યથી બીજાઓને પણ ભ્રમણ દુઃખના ભાગીદાર બનાવે છે ! કારણકે તે વિષય - ઝાંઝવાના જલને દેખી આ જીવ-વૃષભ તો ભાઈઓ ! હાલો હાલો ! આ જલ રહ્યું ! આ જલ રહ્યું એમ બોલી ઊઠતો ગુરુ બની બેસી બીજાઓને પણ વિષય સંબંધી-કામભોગ સંબંથી કથાનો ઉપદેશ કરતો રહી અનંત દુઃખના ભાગી બનાવવાનો પરોપકાર કરે છે !! આ દષ્ટાંત ઉપરથી “આત્મખ્યાતિકાર આચાર્યજીની આ અદ્ભુત વ્યાખ્યાનો મર્મ પૂરેપૂરો સમજાશે, એટલે હવે તેનો વિશેષ વિચાર કરશું : આ સકલ જીવલોક કેવો છે ? સંસારના ચાકડે ચઢેલ સકલ સંસરવઇબ્રીડારિરીતિક્ષ્ય: સંસાર ચક્રના ક્રોડમાં “અધિરોપિત’ છે, સંસાર જીવલોક : પંચ પરાવર્ત . ચક્રના ઉસંગમાં ચઢાવાયેલ છે. કુંભારના હાંડલા જેમ ચાકડે ચઢાવાય છે, તેમ કર્મ-કુંભકારના સર્જન રૂપ આ સંસારી જીવ-ભાજનો આ સતત ગતિમાનું સંસાર ચક્રના ચાકડે ચઢાવાયેલ છે. એટલે જ તે “અશ્રાંતપણે અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવ પરાવર્તેથી ભ્રાંતિ આદરી રહ્યો છે, ‘મશ્રાંતમનંતદ્રવ્યક્ષેત્રામવમવપરાવર્તે. સમુપક્રાંતપ્રતે” કુંભારનો ચાકડો જેમ ભમ્યા કરે તેમ આ સકલ જીવલોક અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવના અનંત “પરાવર્તાથી” ફેરાથી-આંટાથી “અશ્રાંત પણે – અથાકપણે' - અવિરામ પણે - ભ્રમી રહ્યો છે. ૭૩ Page #225 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભવથી અને ભાવથી અનંતા પરાવર્તો કરતો સતો, અનંતા ભવ ફેરા. ફરતો સતો, આ ભવચક્રમાં ચક્રની જેમ પરિભ્રમણ કરી રહ્યો છે. દ્રવ્યથી આ જીવે જેમાં સર્વ પુદ્ગલ પરમાણુ ભોગવીને છોડી દીધા છે. એવા અનંત પુદ્ગલ** પરાવર્તન કર્યાં છે. ક્ષેત્રથી આ લોકમાં એવું કોઈ ક્ષેત્ર નથી કે, જ્યાં આ જીવ ફરી ફરી ઉત્પન્ન ન થયો હોય, એમ સર્વ લોકક્ષેત્ર અવગાહવારૂપ અનંત ક્ષેત્ર પરાવર્તન આ જીવે કર્યાં છે. કાળથી આ જીવે ઉત્પસર્પિણી-અવસર્પિણીમય કાળચક્રના સર્વ સમયોમાં અનંતા જન્મમરણ કર્યાં છે, એવા અનંત કાળચક્રના પરાવર્તન આ જીવે કર્યાં છે. ભવથી આ જીવે નરકના જઘન્ય આયુથી માંડી ત્રૈવેયકના ઉત્કૃષ્ટ આયુ પર્યંત સર્વ ભવોના અનંતા પરાવર્ત્તન કર્યાં છે. ભાવથી મિથ્યાત્વ વશે કરીને આ જીવે આઠ કર્મની સર્વ પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ ને પ્રદેશ, એ ચારે બંધસ્થાનોને સ્પર્શી અનંતા ભાવ - પરાવર્તન કર્યાં છે. આમ પંચ પ્રકારના પરાવર્ષોથી પુનરાવૃત્તિ રૂપ પુનઃ પુનઃ ફેરાથી આ જીવ ભવચક્રના અનંતા ફેરા ફરી રહ્યો છે, અનંતા આંટા મારી રહ્યો છે, અનંત પરિભ્રમણ દુઃખ અનુભવી રહ્યો છે. આ પરિભ્રમણ કરતાં આ જીવે અનંત*** જન્મોની અંદર જૂદી જૂદી જનનીઓનું એટલું ધાવણ પીધું છે કે તે ભેગું કરીએ તો સમુદ્રના જલ કરતાં પણ વધી જાય ! મરણ થતાં જૂદી જૂદી માતાઓની આંખોમાંથી એટલું પાણી વછૂટ્યું છે કે, તે એકઠું કરીએ તો સાગર જલ કરતાં પણ વધી જાય ! આમ અનંત જન્મમરણ કરતાં આ જીવ અનંત પરિભ્રમણ દુ:ખ પામ્યો છે. ** * "पंचविहे संसारे जाइजरामरणरोगभयप्पउरे । जिणमग्गमपेच्छंतो जीवो परिभमदि चिरकालं ॥ सब्धेवि पोग्गला खलु एवमुत्तुज्झिया हु जीवेण । असयं अनंतखुत्तो पुग्गलपरियद्वसंसारे ॥ सव्वम्मि लोयखेत्ते कमसो तण्णत्थिजण्ण उप्पण्णं । उग्गाहणेण बहुसो परिभमिदो खेत्तसंसारे ॥ अबसप्पिणि उस्सप्पिणि समयावलियासु णिरवसेसेतु । जादो मुदो य बहुसो परिभमिदो कालसंसारे ॥ णिरयाउ जहण्णादिसु जाब दु उवरिलवा दु गेवेजा । मिच्छत्तसंसिदेण दु बहुसो भवट्ठिदी भमिदा ॥ सब्वे पयडिट्ठिदिओ अणुभागप्पदेसबंधठाणाणि । નીવો મિચ્છત્તવસા મભિવો પુળ ભાવસંસારે ॥” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત દ્વાદશાનુપ્રેક્ષા " बंधदि मुंचदि जीवो पडिसमयं कम्मपुग्गला विविहा । णोकम्मपुग्गला वि य मिच्छत्तकसायसंजुत्तो ॥ सो को वि णत्थि देसो लोयायास्स णिरवसेसस्स । जत्थ ण सब्बो जीवो जादो मरितो य बहुवारं ॥ उपसप्पिणिअवसप्पिणि पढमसमयादिचरमसमयंतं । जीवो कमेण जम्मदि मरदि य सब्वेसु कालेसु ॥ रइयादि गदीणं अवरट्रिट्ठदिदो बरट्रिट्ठदि जान । सब्बट्रिट्ठदिसु वि जम्मवि जीवो गेवेजपजंतं ॥ परिणमदि सण्णि जीवो विविहकसाएहिं ट्रिट्ठदिणिमित्तेहिं । અનુમાનિમત્તેòિ ય વહતો ભાવસંસારે ॥'' - શ્રી કાન્તિક્રિયાનુપ્રેક્ષા, ગા. ૬૭-૭૧ "अनादिरेष संसारो नानागतिसमाश्रयः । પુછ્યાનાનાં પરાવર્તા અત્રાનન્તાHયા ગતાઃ ॥” શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગબિન્દુ, ૭૪ *** "पीओसि पणच्छीरं अनंतजम्मंतराई जणणीणं । अण्णाज्णाण महाजस ! सायरसलिलाहु अहिययरं ॥ तुह मरणे दुक्खेण अण्णणाणं अणेय जणणीणं ! ખ્વાબ ળવળળીર સાવસતિના અહિયમાં '' - શ્રી પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત, ‘ભાવ પ્રામૃત' ૭૪ - Page #226 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૪ જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે; તુજ દરિશણ વિણ હું ભમ્યો, કાળહ અનંત અપાર રે... જગતારક પ્રભુ. સુહુમ નિગોદ ભવે વસ્યોપુદ્ગલ પરિયટ્ટ અનંત રે; અવ્યવહારપણે ભમ્યો, ક્ષુલ્લક ભવ અત્યંત રે... જગતારક પ્રભુ.” ઈત્યાદિ - શ્રી દેવચંદ્રજી તુજ મરણે જે જનનીઓના, નયને નીતર્યા નીર, સંમિલન કરિએ તો થાયે, સાગરથીયે અધિક. - (સ્વ અનુવાદિત). આવું આ મહાદુઃખમય ભવભ્રમણ જીવ શાથી કરી રહ્યો છે ? શા માટે એ બહાખેદમય ભવભ્રાંતિ છોડી દેતો નથી ? કોણ એને જબરજસ્તીથી પરાણે ભમાવી રહ્યું છે ? તેનો મહામોહ ગ્રહથી અત્ર જવાબ આપ્યો છે કે, તે “એકછત્રી કત વિશ્વતાએ કરીને - (વિશ્વના ગો’ જેમ વાહન એકછત્રીપણાએ કરીને) મહતુ એવા મોહથી ગો-બળદની જેમ વહાવાઈ રહ્યો છે, છત્રીશ્રવિણવતામતા નો રિવ યાહ્યમનસ્ય, અખિલ વિશ્વને પોતાની આણમાં વર્તાવી પોતાના એક છત્ર શાસન તળે આયું, એથી વિશ્વના એકછત્રી પણાએ કરીને જે આખા જગતુ કરતાં મહતુ - મોટો છે. એવા મહામોહ-ગ્રહથી આ જીવલોક ગોની જેમ - બળદની જેમ હંકારાઈ રહ્યો છે. બંધન બદ્ધ બળદ પરતંત્ર હોવાથી ગાડું ચલાવનાર જેમ ચલાવે તેમ ચાલવું પડે છે, તેમ આ કર્મબંધન બદ્ધ જીવ-વૃષભ કર્મ પરતંત્ર હોવાથી ભવનું ગાડું ચલાવનાર મોહ-તંત્રી જેમ ચલાવે તેમ તેને ચાલવું પડે છે, જેમ ભમાવે તેમ ભમવું પડે છે. કારણકે નિશ્ચયથી જીવ જે કે સ્વતંત્ર છે, તો પણ વ્યવહારથી જ્યાં લગી તેને મોહને લીધે સ્વરૂપનું ભાન નથી ને પરભાવમાં આત્મબ્રાંતિ છે, ત્યાં લગી તે ગો-બળદ પશુ જેવો અબૂઝ ગમાર હોઈ કર્મ પરતંત્ર પણ છે, એટલે આ મોહજન્ય કર્મ પરતંત્રને લીધે જ તેને આ ભવ ભ્રમણ કરવું પડે છે. કર્મના આ સંચાલન કરનાર તંત્રી મોહ છે, એટલે જ તેને કર્મોનો રાજા કહ્યો છે અને એટલે જ કર્મચક્રથી ચાલતા આખા ભવચક્રમાં આ મહા મોહચક્રવર્તીનું એકછત્રી શાસન ચાલી રહ્યું છે. અત્રે પરભાવમાં “આત્મભાંતિ એ જ મુખ્ય મોહ છે અને આ આત્મબ્રાંતિથી જ આ ભવભ્રાંતિ ઉપજી છે - ચાલી રહી છે. પરભાવમાં આત્મભ્રાંતિ રૂપ આ મોહ-ગ્રહને આ મહામોહ “ગ્રહ' જીવ જ્યાં લગી ગ્રહી રાખે-પકડી રાખે, ત્યાં લગી આ મોહ-ગ્રહ પણ આ જીવને ગ્રહી રાખે છે, પકડી રાખે છે-જકડી રાખે છે. કારણકે રહ્યાતીતિ પ્રહ: અથવા ગૃહ્યસેગનેનેતિ પ્રદ, જે રહે છે તે ગ્રહ અથવા જેનાથી પ્રહાય છે તે ગ્રહ. એટલે જીવ મોહ-ગ્રહને રહે છે, તેથી તે મોહ-ગ્રહથી ગ્રહાય છે. આ મોહ ગ્રહ ખરેખર ! ગ્રહ જેવો ગ્રહ જ છે. કારણકે ગ્રહી રાખે-પકડી રાખે-જકડી રાખે તે ગ્રહ, કુટિલ આવેશ રૂપ પકડ, અતત્વ અભિનિવેશ, આ ગ્રહ ગ્રહની જેમ ભારી વસમો છે. (૧) ગ્રહ એટલે સૂર્ય-ચંદ્ર-રાહુ આદિ ગ્રહ. તેમાં દુષ્ટ ગ્રહ-અનિષ્ટ ગ્રહ જેમ મનુષ્યને પીડાકારી વસમો થઈ પડે છે, નડે છે, તેમ આ મોહરૂપ દુષ્ટ પ્રહ જીવને હેરાન હેરાન કરી નાંખી વસમો પીડાકારી થઈ પડે છે, કનડે છે. અથવા રાહુ જેવો પાપ ગ્રહ જેમ ચંદ્રને પ્રસી તેને ઉત્તાપકારી થાય છે, તેમ આ મોહ રૂપી વિષમ પાપ ગ્રહ આત્મચંદ્રને પ્રસી લઈ તેને અત્યંત તાપ પમાડે છે. આમ તે ભારે વસમો ગ્રહ છે. (૨) અથવા “ગ્રહ' એટલે ભૂત-પિશાચ-ઝોડ. જેમ કોઈને વસમું ભૂત, પિશાચ કે ઝોડ વળગ્યું હોય, તે તેનો કેડો ન મૂકે, તેને ગ્રહી રાખે - પકડી રાખે, જકડી રાખે અને તેને હેરાન પરેશાન કરી નાખે, તેમ આ મોહ રૂપ ભૂત પિશાચ કે ઝોડ જીવને જે વળગ્યું હોય, તો તે તેનો કેડો મૂકતું નથી, તેને ગ્રહી-પકડી-જકડી રાખે છે, કાઢવું મુશ્કેલ થઈ પડી તેને ખૂબ કનડે છે. જેના મનમાં આ મોહરૂપ ભૂત (Obsession, Delusion) ભરાઈ ગયું હોય, તેને તે કાઢવું ભારી વસમું થઈ પડે છે, એ બલાને કાઢવી ભારી વિકટ થઈ પડે છે ! આમ પણ મોહ વસમો ગ્રહ છે. (૩) અથવા “ગ્રહ એટલે મગર. મગર જે કોઈને ગ્રહે, પકડે, તો તેની પકડમાંથી ૭૫ Page #227 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છૂટવું બહુ મુશ્કેલ વસમું છે, તેમ મોહ રૂ૫ ગ્રહના - મગરના પંજામાં જે સપડાયો, તેની દાઢમાં જે ભીડાયો, તેને પણ તેના સકંજામાંથી છૂટવું ભારી વસમું થઈ પડે છે. આ રીતે પણ આ મોહ વસમો ગ્રહ છે. આમ દુષ્ટ ગ્રહ, ભૂત કે મગર એમ ગ્રહના કોઈપણ અર્થમાં મોહને “ગ્રહ” નામ આપ્યું તે યથાર્થ છે. આવા જીવને ગ્રહી રાખનારા, પકડી રાખનારા, ભવબંધમાં જકડી રાખનારા આ મહામોહ-ગ્રહથી ગૃહીત થયેલો આ આત્મસ્વરૂપથી અબૂઝ ગમાર પશુ જેવો જીવરૂપ બળદીઓ ભવભ્રમણ કરી રહ્યો છે, વિશ્વનું એકછત્રી શાસન કરનાર - વિશ્વ સામ્રાજ્ય ચલાવનાર મહામોહ-ચક્રવર્તીથી બળદની જેમ ભવમાર્ગમાં હંકારાઈ રહ્યો છે, મહામોહ-ઘાંચીથી ભવચક્રની ઘાણીમાં ઘૂમાવાઈ રહ્યો છે. અંતર્લાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય, નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી જેનું મુખ કોઈ કાળે પણ નહિ જોઉં, જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું, તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસ પણે, દાસી પણ, નાના જન્તપણે શા માટે જન્મ્યો ? અર્થાતુ એવા ષથી એવા રૂપે જન્મવું પડ્યું ! અને તેમ કરવાની તો ઈચ્છા નહોતી ! કહો, એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય ? અર્થાત આવે છે. વળી સ્મરણ થાય છે કે, જેના વિના એક પળ પણ હું જીવી નહીં શકું, એવા કેટલાક પદાર્થો (સ્ત્રીયાદિક) તે અનંત વાર છોડતાં તેનો વિયોગ થયો, અનંત કાળ પણ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાતુ જે જે વેળા તેવો પ્રતિભાવ કર્યો હતો, તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રીતિભાવ કાં થયો ? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૧૮ અને આમ ઘાણીના બેલની જેમ આ ભવચક્રમાં ભ્રમણ કરતો આ જીવલોક “પ્રબલ પણે ઉજ્જાભિત (વૃદ્ધિ પામેલી) તૃષ્ણાલંકપણાને લીધે અંતર્ આધિ વ્યક્ત કરી તૃષાની તીવ્ર વેદના રહ્યો છે', “ સમોસ્મૃમિતgતંત્વેન વ્યવત્તાતરા | અર્થાત્ આ જીવને તીવ્ર તુણાતક - તીવ્ર તુણા વેગ ઉભિત - ઉલ્લસિત થાય છે, જૂભા-બગાસાંની જેમ ઉત્તરોત્તર વધતો જાય છે અને એ વડે એ તીવ્ર અંતરૂ આધિ-ઉગ્ર અંતર દાહ વેદના વ્યક્ત-પ્રગટ દાખવી રહ્યો છે. એક બાજુ ઉગ્ર ગ્રીષ્મનો તાપ હોય ને ત્યાં વળી ભ્રમણનો થાક ચઢ્યો હોય, ત્યારે અરયમાં ભમતાં બળદને કેટલી બધી તરસ લાગે ? કેટલી બધી દાવેદના ઉપજે ? અને આ તો ઉગ્ર વિગ્રીષ્મનો અનંત ઉત્તાપ ને મોટી ઘાણી જેવા ગોળ ગોળ ભવારણ્યમાં અનંત પરિભ્રમણનો મહા ખેદ, ત્યાં પછી તૃષ્ણાનું પૂછવું જ શું? અંતર્ દાહ વેદનાનું પૂછવું જ શું? અર્થાત્ જીવને અંતરૂ આધિના (અંતર માથના) - અંતરૂ વેદનાના આવિષ્કાર રૂપ તીવ્ર વિષય તૃષ્ણા વધતી જ જાય છે, બીજી બાહ્ય તૃષ્ણા તો જલથી તૃપ્ત થાય, પણ આ અંતર વિષય તૃષ્ણા તો ગમે તેટલા વિષય જલથી તૃપ્તિને પામતાં ઉલટી બળવત્તર બનતી જાય છે. અગ્નિમાં ઈધન નાંખતા તે જેમ પ્રજ્વલતો જય, તેમ વિષય-આહતિથી* આ તુણાઅગ્નિ ઉલટો પ્રજ્વલિત થઈ જીવને પરિતાપ પમાડ્યા કરે છે. ગમે તેટલા પાણીના પૂરથી સમુદ્ર પૂરાય નહિ, તેમ ગમે તેટલી વિષય નદીઓના પૂરથી આ તૃષ્ણા સમુદ્રનો ખાડો પૂરાતો નથી. સાગર જેટલા દેવલોકાદિના મહાસુખ આ જીવે અનંતવાર ભોગવ્યા છતાં,. જે તૃષ્ણા શમાઈ નહીં, તે ગાગર જેટલા મનુષ્યાદિના તુચ્છ ભોગોથી શી રીતે શમાવાની હતી ? આમ "विषयैः क्षीयते कामो नेधनैरिव पावकः । प्रत्युत प्रोल्लसछक्तिर्भूय एवोब बर्द्धते ॥ अप्राप्तत्वभ्रमादुबैरवाप्तेष्वप्यनंतशः । कामभोगेषु मूटानां समहा नोपशाम्यति ॥" - શ્રી યશોવિજયજી કૃત “અધ્યાત્મસાર” "न हि केनाप्युपायेन जन्मजातसंभवा । विषयेषु महातृष्णा पश्य पुंसां प्रशाम्यतिं ॥" - શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત શ્રી “શાનાર્ણવ' Page #228 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૪ વિષયથી તૃપ્તિ થવાને બદલે વિષય તૃષ્ણા વધતી જાય છે અને વિષય તૃષ્ણાથી આર્ત્ત ને તમ બની જીવ નિરંતર અંતર્ દારૂપ દુઃખ-વેદના અનુભવે છે. આમ આ તીવ્ર વિષય તૃષ્ણાદાહને બૂઝાવવાને આ જીવ-વૃષભ અકડાઈ અકડાઈને કરાંઝી કરાંઝી ઉછળી ઉછળીને મૃગતૃષ્ણા રૂપ વિષય ગ્રામને ઉપરુંધે છે, ત્તોત્તમ્ય વિષય-મૃગજલ માટે ઝાંવા મૃતૃષ્ણાયમાન વિષયપ્રામમુવધાનસ્ય, વિષય ગ્રામમાં મોઢું નાંખે છે ! તે ઈંદ્રિયના વિષય રૂપ નાનકડા ક્ષેત્ર રૂપ ગામડાને નીકટ ગાઢ ઘેરો ઘાલે છે ! તરસ્યો બળદ જેમ કરાંઝી કરાંઝીને - અકડાઈ અકડાઈ ઉછળી ઉછળીને જ્યાં ત્યાં પાણી માટે ઝવા નાંખે અને મૃગજલને પણ સાચું જલ જાણી તેમાં મુખ નાંખે, તેમ આ વિષય તૃષાત્ત જીવ-વૃષભ જ્યાં ત્યાં વિષય-જલ માટે ઝાંવા નાંખે છે અને વિષય-મૃગજલને પણ સાચું જલ માની તેમાં મુખ નાંખે છે ! પણ તે વિષય-જલ જલ જ નથી, પણ મૃગજલ જ છે, તે ક્યાંથી હાથમાં આવે ? વિષયને મૃગજલની ઝાંઝવાના પાણીની ઉપમા આપવામાં આવી છે, તે યથાર્થ છે. કારણકે ગ્રીષ્મમાં દૂર દૂર ક્ષિતિજમાં જ્યાં પૃથ્વીને આકાશ મળતા દેખાય છે, ત્યાં દૃષ્ટિ મર્યાદા છેડે જલનો આભાસ થાય છે, તેને મૃગજલ કહે છે. તે જલ વસ્તુતઃ કાંઈ છે જ નહિ, પણ દૃષ્ટિવિભ્રમથી (Illusion of vision) તેનો આભાસ માત્ર થાય છે. એવા તે મૃગજલને સાચું જલ માનીને તૃષાતુર મૃગ તે પીવાની આશાએ તે પ્રત્યે દોડે છે, પણ તે મિથ્યા જલ તો જાણે હાથતાલી દઈને આછું ને આછું ભાગતું જ જાય છે ! કાંઈ હાથમાં આવતું નથી અને દોડવાના નિષ્ફળ શ્રમથી બિચારા મૃગની તૃષ્ણા છીપવાને બદલે ઉલટી વધતી જાય છે ! તેમ જડ એવા વિષય પદાર્થ અને ચેતન એવા આત્માનો સંબંધ થવો અસંભવિત છે, તથાપિ વિપર્યાસ રૂપ દૃષ્ટિ વિભ્રમથી (Illusion & Delusion) તે જડ પદાર્થમાં આત્મબુદ્ધિના સમારોપથી તેવો સંબંધ ભાસે છે. તે જ વિષય મૃગજલ છે. એવા તે ઝાંઝવાનાં પાણીને સાચું માનીને, વિષય તૃષ્ણાથી આકુલ બનેલો મોહ મૂઢ જીવરૂપ મૃગ (બળદ-પશુ) તેનું પાન કરવાની દુરાશાથી પૂર વેગે તે પ્રત્યે દોડે છે, તે ઝાંઝવાના પાણી માટે ખૂબ ઝાંવા નાંખે છે, પણ મહામાયાવી એવું તે માયાજલ તો લાંબેથી લટક સલામ કરી જાણે જીવની વિડંબના કરતું હોય એમ દૂર ને દૂર ભાગતું જ જાય છે ! અને આ નિષ્ફળ વિષયાનુધાવનથી ભવભ્રમણજન્ય ખેદને લીધે પશુ સમા વિષય પિપાસુ જીવ-વૃષભની તૃષ્ણા શમવાને બદલે ઉલટી અભિવૃદ્ધિ પામે છે અને તેથી મહા ભવભ્રમણ દુઃખ સહવું પડે છે. - “આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાના પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જ્વરાદિ રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુ:ખને અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગત્ને એક- સત્ પુરુષ જ શરણ છે, સત્પુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી જે સત્પુરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ. શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૮૪, ૨૧૩ આમ પરપ્રદેશ રૂપ વિષય ગ્રામને ઉપરુંધતા-નિકટ પણે ગાઢ ઘેરો ઘાલતા, વિષય ગ્રામમાં ઝાંવા નાખતા આ વિષય તૃષ્ણાકુલ જીવ-વૃષભને વિષય-મૃગતૃષ્ણા જલ કાંઈ પરસ્પર આચાર્યપણું: કામકથા હાથમાં આવતું નથી, ને આ બિચારો માત્ર તૃષ્ણાદાહની અધિક વેદના જ અનંતવાર શ્રુતપૂર્વ-પરિચિતપૂર્વ અનુભવતો ભવભ્રમણા દુ:ખ અનુભવે છે. છતાં વિષય-ગ્રામમાં ઝાંવા અનુભૂતપૂર્વ નાખતો આ જીવ-વૃષભ સખણો ચાલતો નથી, ને આ પરથી કાંઈ બોધપાઠ લેતો નથી. એટલું જ નહીં પણ, ઉલટો બીજાઓને વિષયનો બોધપાઠ આપવા જાય છે ! વિષય સંબંધી ઉપદેશ આપી-શિખવણી કરી પરસ્પર આચાર્યપણું આચરતાં એકબીજાનું ગુરુપણું કરે છે ! પરસ્પર ગાનાર્યત્વમાવતો । અને આમ સંસારચક્રને ચાકડે ચઢી, બળદની જેમ મહામોહ-ગ્રહથી હંકારાઈ પરિભ્રમણ કરતો આ સકલ જીવલોક, તીવ્ર તૃષ્ણાદાહની ઉપશાંતિ અર્થે મૃગતૃષ્ણા સમા વિષયોને સેવતો અને ગુરુ બની બેસી બીજાઓને ઉપદેશતો રહે છે ! એટલે જ 666 - - Page #229 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આવા આ મહા મોહમૂઢ જીવે ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ, એકત્વથી વિરુદ્ધ પણાએ કરીને અત્યંત વિસંવાદિની-બસૂરી એવી કામભોગથી અનુબદ્ધ કથા - પરભાવ રૂપ વિષય સંબંધિની રામકહાણી (કામ કહાણી) પૂર્વે અનંતીવાર શ્રુત કરી છે, પૂર્વે અનંતીવાર પિરિચત કરી છે અને પૂર્વે અનંતીવાર અનુભૂત કરી છે, પણ ‘તંતુ નિર્મત્તવિવેાતોવિવિવસ્તું છૈવતં ત્ત્વ' નિર્મલ વિવેક-આલોકથી વિવિક્ત-સાવ જૂદું એવું જે આ કેવલ એકત્વ, તે તો તેણે પૂર્વે કદી પણ શ્રુત કર્યું નથી, પૂર્વે કદી પણ પરિચિત કર્યું નથી અને પૂર્વે કદી પણ અનુભૂત કર્યું નથી. ન વાચિપિ શ્રુતપૂર્વ નાવિવપિ પરિચિતપૂર્વ ન कदाचिदप्यनुभूतपूर्वं ' । અર્થાત્ પરભાવસંબદ્ધ વિષય-અતત્ત્વ શ્રવણ તે તો આ જીવે અનંતવાર કર્યું છે, પણ એક શુદ્ધ સ્વભાવનિબદ્ધ શુદ્ધાત્મ-અમૃતકથા રૂપ સત્ શ્રવણ-સત્ તત્ત્વ શ્રુતિ દ્વારા સત્ તત્ત્વ શ્રવણ તો આ જીવે કદી પણ કર્યું નથી અને સત્ તત્ત્વ શ્રુતિ દ્વારા જે આ સત્ તત્ત્વ શ્રવણ, તેમાં સદ્ગુરુનું ગ્રહણ અંતર્ભાવ પામે જ છે, કારણકે સાંભળવાની ક્રિયા તો કોઈ બોલે ત્યારે જ થાય, એટલે તત્ત્વ શ્રુતિના પરમાર્થ શાસ્ત્રના આશયના યથાર્થ વક્તા તો શ્રીમદ્ સદ્ગુરુ જ હોઈ, તેના શ્રીમુખે જ મુખ્ય કરીને તત્ત્વશ્રવણનો જોગ બની શકે છે, અથવા સદ્ગુરુ વિરહે અર્થ ગ્રહણ રૂપ શ્રવણ પરોક્ષ સદ્ગુરુ સત્ પુરુષે પ્રણીત કરેલા વચનામૃત-પરમશ્રુત દ્વારા પણ થાય છે. પણ આ જીવે તો કામભોગાનુબદ્ધ વિષય સંબંધી અસત્ કથા રૂપ અતત્ત્વ જ સુણ્યું છે, કદી પણ ‘સત્' સુણ્યું નથી. આ અંગે પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - અસત્ શ્રવણ અનંત વાર ઃ સત્ શ્રવણ કદી નહિ ‘‘અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિન દીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી. સત્ શુક્યું નથી અને સત્ શ્રધ્યું નથી અને એ મળ્યું, એ શુષ્યે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.’' “સ્વરૂપ સહજમાં છે. જ્ઞાનીનાં ચરણ સેવન વિના અનંતકાળ સુધી પણ પ્રાપ્ત ન થાય એવું વિકટ પણ છે.’’ “જે પુરુષ સદ્ગુરુની ઉપાસના વિના નિજ કલ્પનાએ આત્મસ્વરૂપનો નિર્ધાર કરે છે, તે માત્ર પોતાના સ્વછંદના ઉદયને વેદે છે, એમ વિચારવું ઘટે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૧૪૫, ૨૬૪, ૪૨૮ “ગગન નગરમેં અધ બીચ કૂવા, ઉહાં તે અમીકા વાસા, સગુરા હોવે ઓ ભર ભર પીવે, નગુરા જાવે પ્યાસા, અવધૂ સો જોગી ગુરુ મેરા ઈન પદકા કરે રે નીવેડા.” - શ્રી આનંદઘન પદ-૯૮ પણ આવા પરમ ઉપકારી શુદ્ધાત્મ તત્ત્વ શ્રવણ રૂપ વચનામૃત જલનો આ જીવને કદી જોગ બન્યો નથી, એટલે તેનો પરિચય કે અનુભવ તો તેને ક્યાંથી જ થયો હોય ? જો કે શુદ્ધ એક આત્મતત્ત્વ સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવું અદ્વૈત એકપણું તો ‘નિર્મલ વિવેક આલોકથી વિવિક્ત’ વિશદ વિવેક-પ્રકાશથી બીજા બધાયથી સાવ જૂદું અલાયદું ભાસે છે અને તે નિત્યવ્યવતતયાતઃ પ્રાશમાનુમ’િ’ ‘નિત્ય વ્યક્તતાથી અંતઃ પ્રકાશમાન છે.” સદાય પ્રગટ પણે ખુલ્લંખુલ્લા અંતરમાં પ્રકાશી રહ્યું છે - ઝળહળી રહ્યું છે, છતાં ‘કષાયચક્ર સાથે એકરૂપ કરાઈ રહ્યા પણાને લીધે તે અત્યંત ‘તિરોભૂત’ થઈ ગયું છે, ષાયòળ સૌી વિમાળાત્ तिरोभूतं सत्' ઢંકાઈ ગયું છે, અવરાઈ ગયું છે, તેની આડો વિકૃત ચેતનતાવરૂપ વિભાવરૂપ કષાય ચક્રનો અજ્ઞાન અંધકારમય પડદો-તિમિર પટ આવી ગયો છે. અર્થાત્ સદા સ્થિર પ્રકાશવંત રત્નદીપ સમું આ એકત્વ તો આત્માના સહજ સ્વભાવભૂત હોઈ સદા પ્રગટપણે અંતરમાં પ્રકાશી રહ્યું છે, પણ આત્માએ વિભાવનો અંધાર - પછેડો ઓઢ્યો છે અને વિભાવ સાથે આત્મા પોતાને એક માની એકપણે પરિણમી વિવેકાલોકથી વિવિકત એકત્વઃ કષાયચક્રથી તિરોભૂત ૭૮ - Page #230 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૪ રહ્યો છે, એટલે વિભાવ-તમસ્પટલથી તિરોભૂત હોઈ આ સ્વભાવભૂત એકત્વ તેને દેખાતું નથી. પણ, વિવેક-આલોક-વિવેક-પ્રકાશ થાય તો આ એકત્વ તત્કાલ વિવિક્ત-અલગ-પૃથક દેખાય. અત્રે કોલસાના ઢગલા મધ્યે મૂકેલા હીરાનું દૃષ્ટાંત ઘટે છે. કોઈ એક સાચો હીરો છે, તેને કોલસાના ઢગલાની મધ્યે મૂક્યો છે. હીરો અંદરમાં વ્યક્તપણે-પ્રગટ પણે કોલસાના ઢગલા મધ્યે હીરો સદાય નિરંતર ઝળહળે છે. ચકચકે છે. પણ કાળા કોલસાના અંધારપટમાં ઢંકાઈ ગયો હોવાથી દેખાતો નથી અને અહીં માત્ર કોલસો જ છે એવો ભાસ થાય છે, પણ કોલસાને દૂર કરી - અલગ કરી - વિવેક કરી જોવામાં આવે તો એક શુદ્ધ તે હીરો પ્રગટ ઝગારા મારે છે. તેમ આ શુદ્ધ ચૈતન્ય સ્વભાવી આત્મારૂપ અચિંત્ય ચિંતામણિરત્ન - અમૂલ્ય સાચો હીરો છે, તે કોલસાના ઢગલા જેવા કષાયચક્ર રૂપ વિભાવ મધ્યે મૂકાયો છે, ચૈતન્ય-ચિંતામણિ–આત્મ-હીરો અંદરમાં વ્યક્તપણે પ્રગટપણે નિરંતર ઝળહળી રહ્યો છે, ચકચકી રહ્યો છે, પણ સ્વભાવ મલિનતા ઉપજાવનાર કાળા કોલસા જેવા વિભાવ ચક્રના અંધારપટમાં ઢંકાઈ ગયો હોવાથી દેખાતો નથી અને અહીં માત્ર વિભાવ-કોલસો જ છે, એવો ભાસ થાય છે. પણ વિભાવ-કોલસાને દૂર કરી - અલગ કરી - વિવિક્ત કરી - જૂદો પાડી વિવેક આલોકથી (Search-light) અંતરમાં અવલોકવામાં આવે તો એક શુદ્ધ તે આત્મ-હીરો - અચિંત્ય ચૈતન્ય ચિન્તામણિ ધ્રુવ અચલ અનુપમ સ્વરૂપ તેજથી પ્રગટ ઝગારા મારે છે. પણ આ જીવને પોતાને તો આત્માનાં સ્વરૂપનું ભાન નથી અને જેને આત્માનું જ્ઞાન છે, એવા અન્ય આત્મજ્ઞોનું - આત્મજ્ઞાની આત્મારામી સદ્ગુરુનું તેણે કદી ઉપાસન પણ કર્યું નથી. એટલે તેને વિવેક આલોક ક્યાંથી મળે ? અને તે વિવેક આલોક વિના તે એકત્વ ક્યાંથી નિહાળે ? “આનંદઘન હીરો જન છાંડી, જન મોહયો માયા કકરીરી.” - આનંદઘનજી પદ, ૩ “હીરો કાઢવા માટે ખાણ ખોદવી તેમાં મહેનત છે, પણ હીરો લેવો તેમાં મહેનત નથી. તેજ પ્રમાણે આત્માસંબંધી સમજણ આવવી દુર્લભ છે, નહીં તો આત્મા કંઈ જ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા અને સ્વ-પર ભેદવિજ્ઞાન રૂપ આ વિવેકની પ્રાપ્તિ તો મુખ્યપણે સદુગરુને આધીન છે. એટલે વિવેક જન્ય આત્મજ્ઞાન રૂ૫ સન્માર્ગની પ્રાપ્તિમાં આત્મજ્ઞાની આત્મારામ વીતરાગ શાની દશાસંપન્ન સશુરુનું એકનિષ્ઠ ઉપાસન એ પરમ ઉપકારી મુખ્ય નિમિત્ત સાધન છે, સદ્ગુરુનું સ્વરૂપ સાક્ષાતુ ગુરુ ઉપાસન થકી જ મુખ્યપણે જીવ સન્માર્ગનો લક્ષ પામે છે. કારણકે સત્પરુષ મૂર્તિમંત પ્રગટ સતુ સ્વરૂપ છે, સાક્ષાતુ-પ્રત્યક્ષ મૂર્તિમંત પ્રગટ સત્ સ્વરૂપનો યોગ પામેલ પ્રગટ “યોગી” છે, સાક્ષાત્ સહજાત્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યોગી સન્દુરુષના જ્વલંત આદર્શ દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપ લક્ષી સન્દુરુષનું પરમ અદૂભૂત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખો ઉપદેશો જે બોધ નથી કરી શકતા, તે આવા એક સત્યરુષનો જીવતો જાગતો દાખલો કરી શકે છે. કારણકે શ્રીમદ્દ સદગુરુનું સ્વરૂપ વિચારીએ તો સ્વરૂપ' એ જ એમનું સ્વરૂપ છે, અથવા “સદગુરુ' એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ સર્વ “સત્” વસ્તુમાં ગુરુ એ જ એમનું સ્વરૂપ છે, કારણકે આખા જગત્ કરતાં ગુરુ, ગુણગ ગૌરવવંત એવા સદ્ગુરુ જ છે, એક બાજુ આખું જગત્ મૂકીએ ને બીજી બાજુ સદ્દગુરુ મૂકીએ, તો સદ્ગુરુનું જ પલ્લું નમી પડશે, એટલે જગદ્ગુરુ શ્રી સદ્ગુરુ જ છે અથવા સત-સંત એ જ એમનું સ્વરૂપ છે, અર્થાત્ જે પ્રકારે જેવું આત્મવસ્તુનું સત્ સ્વરૂપ છે, તે પ્રકારે તેવું સત્, સાચું છતું વર્તમાનમાં પ્રગટ દશા રૂપે વિદ્યમાન વર્તતું એવું તેમનું સસ્વરૂપ છે, સંત સ્વરૂપ છે, સાધુ સ્વરૂપ છે, અથવા “સંત” એટલે શાંત - પરભાવ વિભાવ પ્રત્યેની જેની બધી દોડાદોડ મટી જઈ, જે સ્વભાવમાં વિશ્રાંત થઈ પરમ આત્મશાંતિને પામ્યા છે, એવા શાંત તે “સંત.” આવા સંત સ્વરૂપ સદ્દગુરુ, આત્મજ્ઞાની, સમદર્શી, પ્રારબ્ધોદયથી ૭૯ Page #231 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વિચરનારા, અપૂર્વ વાણી પ્રકાશનારા અને પરમ શ્રતજ્ઞાન સંપન્ન હોય છે. મોહભાવ જ્યાં ક્ષય થઈ ગયો છે અથવા પ્રશાંત વર્તે છે અને આખું જગતુ જ્યાં એઠ જેવું અથવા સ્વપ્ર જેવું ભાસે છે, એવી પરમ અદ્દભુત “જ્ઞાની દશા' તેમની હોય છે અને આવા જ્ઞાની પુરુષ દેહ છતાં જાણે દેહમાં ન વર્તતા હોય, એવી પરમ આશ્ચર્યકારક દેહાતીત - વિદેહ દશામાં (વ્હાય કાયોત્સર્ગ દશામાં) વર્તતા હોય છે ! આવા “કલ્યાણ સંપન્ન દર્શનથી પણ પાવન સંતોના* તથા દર્શનથી” સ્વરૂપ – ઓળખાણથી જીવનું લક્ષ્ય એક સાધ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપ લક્ષી જ હોય છે. એટલા માટે સ્વરૂપનો લક્ષ્ય કરાવનાર સપુરુષના યોગને યોગાવંચક કહ્યો છે. પડી પડી તુજ પદ પંકજે, ફરી ફરી માગું એજ; સદ્ગુરુ સંત સ્વરૂપ તુંજ, એ દઢતા કરી દેજ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૪ “મોહભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત; તે કહિયે જ્ઞાની દશા, બાકી કહીયે ભ્રાંત" - શ્રીમદ્ રાજચંદ્રજી સકળ જગત્ તે એકવ, અથવા સ્વપ્ર સમાન; તે કહિયે જ્ઞાનદશા, બાકી વાચા જ્ઞાન. આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ; અપૂર્વ વાણી પરમ શ્રત, સદ્ગુરુ લક્ષણયોગ્ય. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૯, ૧૪૭, ૧૪૨ એમ અનેક થલ જાણિયે... સખી. દરિશન વિષ્ણુ જિનદેવ રે... સખી. આગમથી મતિ આણિયે... સખી. કીજે નિર્મલ સેવ રે... સખી. સદગુરુ યોગે વંદન ક્રિયા... સખી. યોગ અવંચક હોય રે... સખી. કિરિયાવંચક તિમ સહી... સખી. ફલ અવંચક જેય રે... સખી.” - શ્રી આનંદઘનજી (ચંદ્રપ્રભ જિન સ્તવન) આમ સદ્ગુરુ લક્ષણ સંપન્ન સત્ સ્વરૂપને પ્રાપ્ત શ્રી સદ્ગુરુ ભગવાન સદ્ ઉપદેશદાનથી નિજ સ્વરૂપનો લક્ષ કરાવી જીવનું અનંત પરિભ્રમણ દુઃખ ટાળી અનંત ઉપકાર કરે છે. આમ અનન્ય ઉપકારી હોવાથી શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન પ્રત્યે મુમુક્ષુને પરમ પ્રેમ પ્રવાહ આત્મશ સદ્ગુરુનું સમુહાસન ઉલ્લસે છે, એટલે તે સર્વાત્માથી શ્રીમદ્ ગુરુ ભગવાનનું સમુપાસન કરે છે, અનન્ય ભાવે સેવા ભક્તિ કરે છે અને ચિંતવે છે કે આ પરમ કૃપાળુ-કરુણાસિંધુ સદ્ગુરુ ભગવાને આ હું પામર પર પરમ આશ્ચર્યકારક ઉપકાર કર્યો છે ! હું તે ઉપકારનો બદલો વાળવા સર્વથા અસમર્થ છું, જે આ પ્રભુ તો સર્વથા નિસ્પૃહ છે, તો પછી હું આ પ્રભુને ચરણે શું ધરું? કારણકે આત્માથી બીજી બધી વસ્તુ ઉતરતી છે અને તે આત્મા તો આ પ્રભુએ જ મને આપ્યો છે, માટે એમના ચરણાધીનપણે વર્ત એ જ એક ઉપાય છે. એમ ચિંતવી તે સદ્દગુરુ ચરણે આત્માર્પણ કરે છે - આત્મનિવેદન કરે છે, આત્માધીન થઈ રહે છે, દાસાનુદાસ ચરણરેણુ બની જય છે. “सद्भिः कल्याणसंपन्नैर्दर्शनादपि पावनैः तथादर्शनतो योग आद्यावञ्चक उच्यते ॥" - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય (આ યોગવંચક-ક્રિયાવંચક - ફલ અવંચકના સ્વરૂપ માટે જુઓ યોગદૃષ્ટિ સમુચ્ચય વિવેચન ડૉ. ભગવાનદાસ કૃત) ૮૦ Page #232 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૪ અહો ! અહો ! શ્રી સદ્ગુરુ, કરુણા સિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો ! અહો ! ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરૂં ? આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વર્તુ ચરણાધીન. આ દેહાદિ આજથી, વર્તો પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન.’’ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૨૪, ૧૨૫, ૧૨૬ જે સત્પુરુષોએ જન્મ જરા મરણનો નાશ કરવાવાળો, સ્વ સ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે, તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવનામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો ! જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણ અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દૃષ્ટિ ગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે સત્ પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો.’’ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૦૬ (સુપ્રસિદ્ધ ષટ્પદ પત્ર- અં. ૪૯૩) આમ વિવેક આલોક અર્પનારા આત્મશ સદ્ગુરુનું સમુપાસન જીવને ૫૨મ ઉપકારી થાય છે. પણ પૂર્વે આ અનાત્મશ જીવે તો તેવા આત્મજ્ઞનું કદી પણ ઉપાસન કર્યું નથી. વિવિક્ત એકત્વ ન કદી सत्स्वस्यानात्मज्ञतया વરેષાનાત્મજ્ઞાનામનુવાસનાદ્ય એટલે તેને વિવેક આલોકની શ્રુતપૂર્વ ન પરિચિતપૂર્વ, પ્રાપ્તિ થઈ નથી, અને એટલે જ વિવિક્ત-સર્વ અન્ય ભાવથી ભિન્ન એવું તે ન અનુભૂતપૂર્વ કેવલ એકત્વ તેણે કદી પણ પૂર્વે સાંભળ્યું નથી, કદી પણ પૂર્વે પરિચય કર્યું નથી અને કદી પણ પૂર્વે અનુભવ્યું નથી. જો તેનામાં આત્મજ્ઞપણું હોત - જો તેનામાં આત્માનું સ્વરૂપ ભાન હોત અથવા આત્મજ્ઞ એવા અન્ય જ્ઞાની પુરુષનું તેણે ઉપાસન કર્યું હોત, આત્મજ્ઞાની આત્મારામી વીતરાગ સદ્ગુરુનું ચરણ સેવન કર્યું હોત, તો તો તેને તે વિવિક્ત શુદ્ધ આત્મસ્વરૂપ સાંભળવામાં કે પરિચયમાં કે અનુભવમાં આવ્યું હોત. પણ તેવો ‘જોગ’ તેને નહીં બન્યો હોવાથી, સદ્ગુરુ સંતને તેણે નહીં સેવ્યા હોવાથી તેને પૂર્વે તે વિવિક્ત એકત્વનું કદી પણ શ્રવણ થયું નથી, કદી પણ પરિચય સાંપડ્યો નથી. ને કદી પણ અનુભવ મળ્યો નથી. આમ પરમ અપૂર્વ એવા એકત્વની પ્રાપ્તિનું સુલભપણું નથી અર્થાત્ અત્યંત અત્યંત દુર્લભપણું જ છે - “ગત પુત્વક્ષ્ય ન સુતમત્વ ' ૮૧ Page #233 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એટલા માટે જ આનું (આ આત્માનું) આ (એકત્વ) ઉપદર્શાવવામાં આવે છે – तं एयत्तविहत्तं दाएहं अप्पणो सविहवेण । जदि दाएज पमाणं चुकिज छलं ण घेत्तव्यं ॥५॥ એકત્વ વિભક્ત તે દાખવું રે, આત્મવિભવ અનુસાર; જો દાખું પ્રમાણો ચૂકું જો, છલ મ ગ્રહો કો વાર... રે આત્મન વંદો - સમયસાર. ૫ ગાથાર્થ : એકત્વથી વિભક્ત એવો તે આત્મા હું આત્માના સ્વવિભવથી દર્શાવું, જે દર્શાવું તો પ્રમાણ કરવું, ચૂકું તો છલ ન ગ્રહવું. ૫ आत्मख्यातिटीका ગત વૈતરા (ત ?) પર્યંત - तमेकत्वविभक्तं दर्शये हमात्मनः स्वविभवेन । यदि दर्शयेयं प्रमाणं स्खलेयं छलं न गृहीतव्यम् ॥५॥ इह किल सकलोद्भासिस्यात्पदमुद्रितशब्दब्रह्मोपासनजन्मा समस्तविपक्षक्षोदातिनिष्तुषयुक्त्यवलंबनजन्मा निर्मलविज्ञानघनांतर्निमग्नपरापरगुरुप्रसादीकृतशुद्धात्मतत्त्वानुशासनजन्मा अनवरतस्यंदिसुंदरानंदमुद्रितामंदसंविदात्मकस्वसंवेदनजन्मा च यः कश्चनापि ममात्मनः स्वो विभवस्तेन समस्तेनापिं तमेकत्वविभक्तमात्मानं दर्शयेहमिति बद्धव्यवसायोस्मि । किंतु यदि दर्शयेयं तदा स्वयमेव स्वानुभवप्रत्यक्षेण परीक्ष्य प्रमाणीकर्तव्यं । यदि तु स्खलेयं तदा तु न छलग्रहणजागरूकैर्भवितव्यम् ॥५॥ આત્મખ્યાતિ ટીકાર્થ આ લોકને વિષે પ્રગટપણે નિશ્ચય કરીને - ૧. સકલ ઉદ્ભાસ “સ્યા” પદથી મુદ્રિત શબ્દ બ્રહ્મના ઉપાસનથી જન્મ છે જેનો, ૨. સમસ્ત વિપક્ષના હોદમાં (ચૂર્ણનમાં-ખંડનમાં) ક્ષમ (સમર્થ) એવી નિgષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો, ૩. નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતનિમગ્ન એવા પરાપર ગુરુઓથી પ્રસાદી કૃત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો. ૪. અને અનવરત સ્પંદિ (નિરંતર ટપકતા-નિઝરતા) સુંદર આનંદથી મુદ્રિત અમંદ સંવિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો, आत्मभावना - આમ ઉપરમાં કહ્યું તેમ એકત્વનું સુલભપણું નથી, મત વ - એટલા માટે જ ત૨ - “આનું' - આ આત્માનું (પાઠાંતર પુત૬) - આ એકત્વઃ ઉપદર્શાવવામાં આવે છે - તેં - તે આત્માને ઋત્વવિખવત્ત - એકત્વ વિભક્ત, એકપણાથી વિભક્ત - જૂદો પાડેલ એવાને, ગાત્મનઃ - આત્માના વિમવેર - સ્વ વિભવથી - પોતાના વિભવથી - સમૃદ્ધિથી, ઐશ્વર્યથી સડહં - હું દર્શાવું, યદ્રિ સર્ચ . જે દર્શાવું, તો પ્રમi - પ્રમાણ કરવું, ઉત્તેય - જે અલું ચૂકું, તો ન છતું ગૃહીતળે - છલ ન ગ્રહવું - પકડવું. || રતિ કથા માત્મભાવના III ૮૨ Page #234 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૫ - એવો જે કોઈ પણ મહારા આત્માનો સ્વવિભવ છે, તે સમસ્તથી જ તે એકત્વવિભક્ત આત્મા આ હું દર્શાવું, એમ (હું) બદ્ધ વ્યવસાય (કૃત નિશ્ચય) છું, કિંતુ જે દર્શાવું, તો સ્વયમેવ સ્વાનુભવ પ્રત્યક્ષથી પરીક્ષાનું પ્રમાણ કવ્ય છે. પણ જો અલું, તો છલગ્રહણમાં જાગરૂક (સદા જાગૃત-ખબરદાર) થવું યોગ્ય નથી. //પા. ફુદ - અહીં, આ લોકમાં અથવા આ શાસ્ત્રનિરૂપણ સ્થળમાં, વિહત - ફુટપણે – પ્રગટપણે ખરેખર ! : નારે મમ માત્મનઃ સ્વો વિમવ: - જે કોઈ પણ મહારા આત્માનો “સ્વ વિભવ' - સ્વ પોતાનો વિભવ - ઐશ્વર્ય - સમૃદ્ધિ ભાવ, તેન સમસ્તેનાર તે સમસ્તથી પણ, માં આ પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા, એવો તે તત્વવિક્તા માત્માન સદં - તે એકત્વ વિભક્ત આત્માને - એકપણાથી ‘વિભક્ત’ - જૂદો પાડેલ - પૃથફ કરેલ આત્માને દર્શાવું, તિ ઉદ્ધવ્યવસાયોએિ એમ (હું) બદ્ધ વ્યવસાય છું, “બદ્ધ” - બાંધેલો - દઢપણે ધારેલો છે “વ્યવસાય' - નિશ્ચય જેણે એવો છું, કૃતનિશ્ચય છું. કેવો છે આ મ્હારા આત્માનો સ્વવિભવ ? ૭) સછત્તોમાંસિયામુદ્રિતશદ્રોણાસનના - સકલ ઉદ્ભાસિ “સ્માતુ' પદથી મુદ્રિત શબ્દ બ્રહ્મના ઉપાસનથી જન્મ છે જેનો એવો. “શબ્દ બ્રહ્મના- વિશ્વ વ્યાપક વચન રૂપ - આગમ રૂપ બ્રહ્મના “ઉપાસનથી' - આરાધનથી - આસેવનથી જન્મ-ઉદ્ભવ છે જેનો. કેવું છે આ શબ્દ બ્રહ્મ? “સ્માતુ' પદથી “મુદ્રિત' - અંકિત (મુદ્રા-છાપ પાડેલ). કેવું છે “સ્યાત્’ પદ ? “સકલોભાસિ' - સકલને-સર્વને-સંપૂર્ણને “ઉદ્ભાસિ' - ઉત્ - ઉત્કૃષ્ટપણે “ભાસિ' - અવભાસતું - પ્રકાશતું એવું. (૨) સમસ્તવિપક્ષક્ષક્ષમતનિgષયુવત્યવતંવનનન - સમસ્ત વિપક્ષના લોદમાં ક્ષમ અતિનિgષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો એવો, અતિ “નિgષ' - તુષ - રહિત - ફોતરાં વિનાની એટલે કે શુદ્ધ ધાન્યની જેમ ખુલ્લે ખુલ્લી - ચોખ્ખીચટ યુક્તિના - ન્યાય પદ્ધતિના અવલંબનથી - આશ્રયસથી જન્મ - ઉદ્ભવ છે જેનો એવો. કેવી છે આ યુક્તિ ? સમસ્ત “વિપક્ષ - વિરુદ્ધ પક્ષના - પ્રતિપક્ષના “ક્ષોદમાં – નિર્દલનમાં - ચૂર્ણનમાં - ખંડનમાં “ક્ષમ” - સમર્થ - ખમતીધર એવી. (૩) નિર્મતવિજ્ઞાનનાંતનપર રાષ્ટ્રપ્રસાલીકૃતશુદ્ધાત્મતત્ત્વાનુશાસનનન - નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન પરાપર ગુરુઓથી પ્રસાદી કૃત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો એવો. “પરાપર' - “પર” - પરંપર “અપર' - અનંતર અર્થાત ઉત્તરોત્તર ગુરુ પરંપરાથી “પ્રસાદી કૃત' - પ્રસાદ રૂપ કરાયેલ શુદ્ધ આત્મતત્ત્વના “અનુશાસનથી” “અનુ' - અનુસારે અનુકળપણે - અનુક્રમે “શાસનથી' - શિક્ષણથી, ઉપદેશનથી, બોધનથી જન્મ-ઉદ્ભવ છે જેનો એવો. કેવા છે આ ગુરુઓ ? “નિર્મલ' - શુદ્ધ વિજ્ઞાનઘનમાં “અંતર્નિમગ્ન” - “અંતરૂ' - અંદરમાં ‘નિ' - નિતાંતપણે કદી પણ વ્હાર ન નીકળે એમ “મ' - ડૂબી ગયેલ એવા, () અનવરતચંતિસ્વરાનંદમુદ્રિતાનંદસંવિદ્યાત્મ સ્વસંવેનનના ૪ - અને અનવરત સ્પંદિ (નિઝરતા) સુંદર આનંદથી મુક્તિ અમંદ વિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો એવો : “અમંદ' - મંદ નહિ એવા એટલે કે ઉત્કટ-તીવ્ર-પ્રબલઉદ્દામ “સંવિદાત્મક' - સંવિદ્ રૂપ “સ” - સમ્યક “વિદ્’ જણપણા રૂપ - સંજ્ઞાન રૂપ “સ્વ સંવેદનથી' - “સ્વ' - પોતાના આત્માના “સ” - સમ્યક “વેદન' - વેદવા રૂપ અનુભવનથી અર્થાતુ આત્માનુભૂતિથી જન્મ છે જેનો એવો. કેવી છે આ સંવિદ્ ? “અનવરત સ્પંદિ સુંદર આનંદથી મુક્તિ” - “અનવરત' – વગર અટક્ય અવિરામપણે નિરંતર “સ્પંદિ' - સ્પંદતા - ટપકતા – નિઝરતા સુંદર આનંદથી “મુદ્રિત' - અંકિત એવી. આવા ચાર વિશેષણ સંપન્ન સમસ્ત જ સ્વ વિભવથી’ હું દર્શાવું એમ બદ્ધ વ્યવસાય - કૃત નિશ્ચય છે. હિંદુ - પરંતુ ટિ ટુર્ણય - જો હું દર્શાવું, તા - તો સ્વયમેવ - સ્વયં જ - પોતે જ અનુભવપ્રત્યક્ષેખ પરીક્ષ્ય - “સ્વાનુભવ પ્રત્યક્ષથી' - આત્માનુભવ પ્રત્યક્ષથી “પરીક્ષીને' - પરીક્ષા - કસોટી કરીને, પ્રમાળીર્થ - પ્રમાણ રૂપ કરવું યોગ્ય છે, ચરિ તુ વત્તેય - પણ જો “અલું' - અલના કરૂં, ચૂકું, તવા તુ - તો તો, છતાહના/ઋવિતવ્યમ્ - છલગ્રહણમાં જાગરૂક થવું યોગ્ય નથી, “છલ” - દૂષણાભાસ રૂપ છિદ્રના “ગ્રહણમાં' - પકડવામાં “જાગરૂક’ - જાગતા - ખબરદાર - સદા તત્પર થવું યોગ્ય નથી. પાણી Page #235 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “સાત્ મુદ્રા તે સ્વરૂપસ્થિત આત્મા છે, શ્રુતજ્ઞાનની અપેક્ષાએ સ્વરૂપ સ્થિત આત્માએ કહેલી શિક્ષા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૨૪૬, હાથનોંધ-૧, અં. ૧૦ ક્ષાયોપથમિક ગુણ સર્વ થયા, તુજ ગુણરસી હો લાલ; સત્તા સાધન શક્તિ, વ્યક્તતા ઉલ્લસી હો લાલ... દીઠો સુવિધિ.” - શ્રી દેવચંદ્રજી ઉપરમાં કહ્યું તેમ આ જગતમાં જ્યાં જુઓ ત્યાં પસંબદ્ધ અશુદ્ધ આત્માનું મહાભારત જ સંભળાય છે, પણ આત્મારામી શુદ્ધ આત્માનું રામાયણ તો જવલ્લે જ ભગવાન શાસ્ત્રકારની સાંભળવા મળે છે, અર્થાત્ એકત્વ નિશ્ચયગત શુદ્ધ આત્માની તત્ત્વવાર્તા પ્રતિજ્ઞા અને વિશકિ સુલભ નથી, અત્યંત દુર્લભ છે, એટલે જ જ્યાં એક શુદ્ધ અદ્વૈત આત્મા સિવાય બીજું કાંઈ નથી એવું જે આત્માનું એકત્વ અસુલભપણે. - દુર્લભપણે આગલી ગાથામાં દર્શાવ્યું, તે અત્રે આ સમયસાર શાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે. અત્રે શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ - “તે એકત્વવિભક્ત આત્મા આત્માના સ્વવિભવથી હું દર્શાવું' - એવી મહામનોરથમથી મહા પ્રતિજ્ઞા કરી પરમ મૃદુ - ઋજુ ભાવથી વિજ્ઞપ્તિ કરી છે કે - “જો હું દર્શાવું તો પ્રમાણ કરવું, પણ ચૂકું તો છલ ન રહવું - “છત્તે ન ઘેત્તળું | આ ભાવને પરિસ્કુટ કરતાં પરમષિ અમૃતચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે - “જે કોઈ પણ મહારા આત્માનો સ્વવિભવ છે તે સમસ્તથી જ આ - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા એવો હું તે એકત્વ વિભક્ત આત્મા દર્શાવું, એમ બદ્ધવ્યવસાય છું,' અર્થાત્ મહારા આત્માનો જે કોઈ પણ સ્વવિભવ' - પોતાનો વૈભવ - આત્મસંપદુ છે, તે સર્વથી જ આ પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો હું આત્મા એકપણાથી વિભક્ત-ભિન્ન જૂદો તે આત્મા દર્શાવું એમ હું કૃત નિશ્ચય છું. આ એકત્વ નિશ્ચયગત શુદ્ધ આત્માનું દર્શન કોણ કરાવી શકે ? જેણે આ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર રૂપ દર્શન કર્યું હોય છે. તેવા તથારૂપ શુદ્ધ આત્માનું આત્મસાક્ષાત્કાર રૂપ સાક્ષાત્ અનુભવ-દર્શન જેણે કર્યું છે એવા સાક્ષાત્ આત્મદેા. પરમ ભાવિતાત્મા કુંદકુંદાચાર્યજીએ તેવા શુદ્ધ આત્માનું દર્શન - આત્મસાક્ષાત્કાર કરાવવાની - સાક્ષાત દેખાડવાની અત્ર આવી પરમ ઉદાત્ત આત્મભાવનામયી મહાપ્રતિજ્ઞા કરી છે. આ મહા પ્રતિજ્ઞા કરનારા મહાવિભૂતિ રૂપ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીના આત્માનો સ્વ વિભવ કેવો છે ? તેનું કુંદકુંદાચાર્યજીના દિવ્ય આત્માને ભવ્ય અંજલિ રૂપ પરમ સુંદર પરિક્રુટ સ્પષ્ટીકરણ કરતાં તેવા જ મહાવિભૂતિ રૂપ સાક્ષાત્ આત્મદે પરમ સમર્થ અનન્ય અદ્વિતીય “આત્મખ્યાતિ’ ટીકાકાર પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ તે સ્વવિભવ જેનાથી જન્મ પામ્યો છે એવા ચાર કારણોનો અત્ર ઉપન્યાસ કર્યો છે. તે આ પ્રકારે – 9. સોમાલિયામુદ્રિતશદ્રોપાનના - સકલ ઉભાસિ “સ્યાત' પદથી મુદ્રિત શબ્દ બ્રહ્મના ઉપાસનથી જન્મ છે જેનો એવો. - “સલોભાસિ” - સકલ - આગમ - યુક્તિ - અનુશાસન -સર્વ - સંપૂર્ણ વસ્તુ સ્વરૂપને “ઉભાસતા' - ઉત્કૃષ્ટપણે પ્રકાશતા “ચા” અનુભવન જનિત સ્વવિભવ પદથી “મુદ્રિત - અંકિત એવા “શબ્દબ્રહ્મના’ - વિશ્વ વ્યાપક વચન રૂપ આગમ રૂપ બ્રહ્મના “ઉપાસનથી' - આરાધનથી - આસેવનથી “જન્મ' સમુદ્ભવ છે, જેનો એવો આ સ્વવિભવ છે. અર્થાતુ પ્રથમ તો આ “સ્વવિભવ' વિશ્વ પ્રકાશક સાદું વાદ પરમશ્રુતના ઉપાસનથી પરમભક્તિ આરાધનથી જન્મ પામેલો છે. ૨. સમસ્તવિપક્ષક્ષક્ષમતિનિgષવૃવત્યવતંવનનમ્ - સમસ્ત વિપક્ષના ક્ષોદમાં ક્ષમ અતિ નિખુષ યુક્તિના અવલંબનથી જન્મ છે જેનો એવો, - સમસ્ત “વિપક્ષના” - વિરુદ્ધ પક્ષના - પ્રતિપક્ષના Page #236 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૫ ‘ક્ષોદમાં’ નિર્દેલનમાં - ચૂર્ણનમાં – ખંડનમાં ‘ક્ષમ’ સમર્થ - ખમતીધર એવી અતિ ‘નિષુષ' તુષરહિત – ફોતરાં વિનાની એટલે કે તુષ-ફોતરાં વિનાના શુદ્ધ ધાન્ય જેમ સર્વથા આત્યંતિક શુદ્ધ નિર્મલ - વિશદ - ખુલ્લે ખુલ્લી ચોખ્ખીચટ (Clear-cut) યુક્તિના - ન્યાય પદ્ધતિના ‘અવલંબનથી’ આશ્રયણથી ‘જન્મ' - સમુદ્ભવનો એવો આ સ્વવિભવ છે. અર્થાત્ બીજું આ સ્વવિભવ સર્વ વિરુદ્ધ પક્ષોનો નિરાસ કરવામાં ૫૨મ સમર્થ એવી અતિ નિર્મલ યુક્તિના અવલંબનથી જન્મ પામેલો છે. રૂ. शुद्धात्मतत्त्वानुशासन जन्मा निर्मलविज्ञानघनांतर्निमग्नपरापरगुरुप्रसादीकृत નિર્મલ વિજ્ઞાનઘનમાં અંતર્નિમગ્ન એવા પરાપર ગુરુઓથી પ્રસાદી કૃત શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ છે જેનો એવો, - ‘નિર્મલ’ શુદ્ધ ‘વિજ્ઞાનઘનમાં’ શુદ્ધ જ્ઞાનમય આત્મામાં ‘અંતરનિમગ્ન’ અંદરમાં ‘નિ’ નિતાંતપણે ‘મગ્ન' કદી પણ બ્હાર ન નીકળે એમ ડૂબી ગયેલા એટલે કે નિરંતર શુદ્ધાત્મોપયોગમાં રહેનારા એવા ‘પરાપર’ – પર- પરંપર અપર - અનંતર ઉત્તરોત્તર ગુરુ પરંપરાથી ‘પ્રસાદીકૃત’ - કૃપા પ્રસાદી રૂપ - અનુગ્રહ રૂપ કરાયેલ શુદ્ધ આત્મતત્ત્વના ‘અનુશાસનથી’ - ‘અનુ’ જ્ઞાનીઓના સનાતન સંપ્રદાય અનુસારે અનુક્રમે ‘શાસનથી' શિક્ષણથી ઉપદેશનથી – બોધનથી ‘જન્મ' સમુદ્ભવ છે જેનો એવો આ સ્વવિભવ છે. અર્થાત્ ત્રીજું, આ સ્વવિભવ આત્મજ્ઞાની આત્મારામી શુદ્ધોપયોગી સદ્ગુરુ પરંપરાથી પ્રાપ્ત ગુરુ પ્રસાદી રૂપ ‘સદ્ગુરુ પ્રસાદ' રૂપ શુદ્ધ આત્મતત્ત્વના અનુશાસનથી જન્મ પામેલો છે. અનુકૂળ પણે - - - - . અંકિત - ૪. अनवरतस्यंदि सुंदरानंदमुद्रितामंद संविदात्मकस्वसंवेदन जन्मा અનવરત સ્પંદિ સુંદર આનંદથી ‘મુદ્રિત’ અનંદ સંવિદાત્મક સ્વસંવેદનથી જન્મ છે જેનો એવો, ‘અનવરત’ - વગર અટક્યે અવિરામપણે નિરંતર ‘સ્યદિ’ સ્કંદતા ટપકતા - નિર્ઝરતા સુંદર આનંદથી ‘મુદ્રિત’ ‘અનંદ' - મંદ નહિ એવા એટલે કે ઉત્કૃષ્ટ - તીવ્ર પ્રબલ – ઉદ્દામ ‘સંવિદાત્મક’ - સંવિદ્ રૂપ ‘સં’ સમ્યક્ ‘વિદ્' - જાણપણા રૂપ સંજ્ઞાન રૂપ‘સ્વ સંવેદનથી' - ‘સ્વ' - પોતાના આત્માના ‘સં’ સમ્યક્ ‘વેદન’ - વેદવા રૂપ અનુભવનથી - શુદ્ધાત્માનુભૂતિથી ‘જન્મ’ - સમુદ્ભવ છે. જેનો એવો આ સ્વવિભવ છે. અર્થાત્ ચોથું, આ સ્વવિભવ નિરંતર સુંદર આનંદ ટપકતા તીવ્ર આત્માનુભવ રૂપ સ્વસંવેદનથી - શુદ્ધાત્માનુભૂતિથી જન્મ પામેલો છે. - - શુદ્ધતત્ત્વ ભક્તિથી પ્રેરિત થઈને મ્હારો આત્મા આત્માના સર્વ આત્મશ્વર્યથી ઉદ્યત થયો છે. એટલે આગમથી, અનુમાનથી, ઉદ્ભવ પામેલો એવો મ્હારો જે કોઈ આત્માનો ‘સ્વ વિભવ’ છે, ૮૫ અને સત્ સ્વસંવેદન પૃથક્ આમ સત્ આગમ થકી, સત્ યુક્તિ થકી, સદ્ ગુરુ પ્રસાદ થકી થકી, જેનો જન્મ થયો છે, એવો મ્હારા આત્માનો જે કોઈ પણ સ્વવિભવ છે 'यः कश्चनापि ममात्मनः स्वो વિમવઃ', તે સમસ્તથી જ તેન समस्तेनापि ' આત્માના સમસ્ત સ્વવિભવથી સર્વાત્માથી હું એકપણાથી વિભક્ત-ભિન્ન એવો તે આત્મા દર્શાવું એમ તે એકત્વ વિભક્ત આત્મા નિશ્ચયવંત થયો છું 'तमेकत्वविभक्तमात्मानं दर्शयेऽहमिति દર્શાવવાનો મૃત નિશ્ચય बद्धव्यवसायोऽस्मि ।' સર્વ અન્ય ભાવથી વિભક્ત-ભિન્ન કરેલ પાડેલ એવા એકત્વવિભક્ત એક શુદ્ધ અદ્વૈત આત્મતત્ત્વ રૂપ આ આત્માનુભવ સિદ્ધ પરમામૃત પ્રત્યે મ્હારા આત્માને અપૂર્વ પ્રેમ પ્રવાહ ઉલ્લસ્યો છે, પરમ અભેદ ભક્તિભાવ સ્ફુર્યો છે, એટલે તે શુદ્ધાત્મ પરમામૃતનો અન્ય સાધર્મિક આત્મબંધુઓને પણ આત્મલાભ થાય અને મ્હારા આત્માને પણ સાથે સાથે તે શુદ્ધાત્મભાવની ઓર આત્યંતિક દૃઢ ભાવના થાય, એવા એકાંત શુદ્ધ પરમાર્થ હેતુથી આત્માર્થ હેતુથી મ્હારો આત્મા સર્વાત્માથી આ શુદ્ધ આત્માનું - સમયસારનું નિરૂપણ કરતા આ સમયસાર શાસ્ત્રનું ગ્રંથન કરવા આત્માની પોતાની સમસ્ત આત્મશક્તિથી બદ્ધ પરિકર થયો છે, આ શુદ્ધ આત્મતત્ત્વ પ્રત્યેની અંતરંગ - - - = - - - સ્વવિભવથી આત્મ સમૃદ્ધિથી અનુશાસનથી અને અનુભવથી જ્ઞાનાદિ આત્મ ગુણસંપત્તિ રૂપ Page #237 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મ્હારા આત્માનું જેટલું સ્વધન છે જેટલો પોતીકી આત્મસંપત્તિ છે, તે સર્વ કાંઈ પણ બાકાત રાખ્યા વિના (without any reservation) હું આ સમયસાર શાસ્ત્રની રચનામાં સમર્પૂ છું. મ્હારી ક્ષાયોપશમિક શક્તિનો જે કાંઈ પ્રકાશ હોય તે આ સત્ શાસ્ત્રની ગૂંથણીમાં હાજર કરૂં છું, કે જેથી કરીને જગા પરમોત્તમ તત્ત્વરૂપ આ શુદ્ધ આત્મતત્ત્વનો સમયસારનો આ વિશ્વને વિષે પરમ પ્રકાશ થાય અને જેથી કરીને મ્હારા આત્માની જેમ અન્ય આત્માર્થી આત્માઓને સમસ્ત જગજ્જીવોને પણ સર્વ પરભાવ-વિભાવથી વ્યાવૃત્તિ થઈ શુદ્ધાત્મ સ્વભાવને વિષે આત્યંતિક પ્રવૃત્તિ થાય. किंतु यदि दर्शयेयं સ્વાનુભવથી પરીક્ષી પ્રમાણજો, ચૂકું તો છલ મ ગ્રહો ! મહાજ્ઞાનેશ્વરી મહાદાનેશ્વરી આ જગતગુરુ યુગ્મનું જગતને પ્રભૃત’ - - ‘કિંતુ જો દર્શાવું તો સ્વયંમેવ સ્વાનુભવ પ્રત્યક્ષથી પરીક્ષીની પ્રમાણ કર્તવ્ય છે, તવા સ્વયંમેવ સ્વાનુમવ પ્રત્યક્ષળ પરીક્ષ્ય પ્રમાળી ર્તવ્યું, પણ જો સ્ખલું તો - વિ તુ સ્વત્તેય, છલ ગ્રહણમાં જાગરૂક થવું યોગ્ય નથી, ‘તવા તુ ન छलग्रहण जागरूकैर्भवितव्यम्’ ! અર્થાત્ જો યથોક્ત હું આગમ-અનુમાન-અનુગ્રહ-અનુભવથી જન્મેલા મ્હારા સ્વવિભવથી મ્હારા આત્માને જેમ આત્માનુભવ પ્રત્યક્ષથી પ્રમાણ ભાસ્યું તેમ ઋજુતાથી - સરળતાથી આ એકત્વવિભક્ત આત્મા દર્શાવું, તો સુજ્ઞ વિવેકી તત્ત્વચિંતક મુમુક્ષુએ પણ સ્વયંમેવ-પોતાની મેળે જ આત્માનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરવી, પ્રત્યક્ષ આત્માનુભવની કસોટીએ ચઢાવી બરાબર ચોકસી કરવી અને તે પ્રત્યક્ષ આત્માનુભવની અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થાય, તો હું જે દર્શાવું છું તે સત્ય જાણી ઋજુતાથી-સરળતાથી પ્રમાણ કરવું, માન્ય કરવું, પણ જો ક્વચિત્ હું સ્ખલના કરૂં, ચૂકું તો, છલ ગ્રહણ કરવામાં જાગરૂક-ખબરદાર (Ever-ready) ન થવું, છલ પકડવામાં અર્થાત્ વક્રતાથી દૂષણાભાસ રૂપ છિદ્ર શોધવામાં તત્પર ન થવું, સદા જાગતા (always alert) ન રહેવું. આમ ઋજુતાની - મૃદુતાની મૂર્તિ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ શુદ્ધ સ્ફટિક જેવા સ્વચ્છ હૃદયથી નિખાલસપણે આ ભાવ દર્શાવ્યો છે. અત્રે મ્હારા આત્માનો સ્વવિભવ’ એમ કહ્યું તે એમ સૂચવે છે કે ‘હું' એટલે દેહ અને દેહાશ્રિત ‘કુંદકુંદ’ નામ ધરનારો નહિ પણ આ કુંદકુંદ નામધારી દેહમાં બેઠેલો દેહી - શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્મા, એવો સતત જાગતો ઉપયોગ શુદ્ધોપયોગ સુસ્થિત આત્મારામી મહાશ્રમણ કુંદકુંદજીના હૃદયમાં સદોદિત જ છે. નિષ્કારણ કરુણાથી જગત્નો ઉપકાર કરવો એ સત્ પુરુષોની સનાતન પ્રણાલિકા છે, તેને અનુસરી આ મહા જ્ઞાન-દાનેશ્વરીએ પોતાના આત્માનો' જેટલો કાંઈ ‘સ્વવિભવ' છે, તે સર્વસ્વ કાંઈ બાકી રાખ્યા વિના - અત્ર જગત્ કલ્યાણાર્થે કોઈ પણ જાતની કંઈ પણ સ્પૃહા વિના પરમ નિસ્પૃહપણે ખર્ચી નાંખ્યો છે, ખાલી કરી ઠલવી નાંખ્યો છે, છતાં આત્મામાં પૂરો ભરી રાખ્યો છે ! જગના આત્મકલ્યાણ યજ્ઞમાં આત્મ સમર્પણ કરનારા આ જ્ઞાન-ધનેશ્વરે જેનું દાન દીધાથી વધે છે, એવા જ્ઞાન ધનનો આ અક્ષયતિનિધ જગત્ દિરદ્ર દૂર કરવા માટે ખૂલ્લો મૂકી દીધો છે; અને દાનમાં કે ભેટમાં તો કોઈ બદલાની કે સ્પૃહાની આશા હોય નહિ, એટલે આ સર્વસ્વ દાન કરનારા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરી એ આ લોક-પરલોક સંબંધી ખ્યાતિ-માન-પૂજાદિ કોઈ પણ તુચ્છ કામના વિના સર્વથા નિષ્કામ-નિઃસ્પૃહ પણે સ્વ-પરના એકાંત શુદ્ધ આત્માર્થ હેતુએ જ - શુદ્ધ પરમાર્થ હેતુએ જ આ પરમાર્થ જ્ઞાનદાન કરી ઉત્તમ તત્ત્વજ્ઞાનની જગત્ને ભેટ ધરી. જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! અને આ સમયસાર શાસ્ત્રનું ‘સમય પ્રામૃત' નામ પણ એજ અર્થનું સૂચન કરે છે. મહા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરી પરમર્ષિ ભગવત્ કુંદકુંદાચાર્યજીએ આ પરમાર્થ સંસ્કૃત સમયસાર પ્રામૃત”નું જગત્ને પ્રાભૃત (ભેટલું) ધર્યું છે, અને તેવા જ મહા જ્ઞાનેશ્વરી-દાનેશ્વરી પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીએ પણ અત્રે આત્માનો ૮૬ Page #238 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૫ સર્વ “સ્વ વિભવ' સમર્પણ કરી પરમ અદ્ભુત મૌલિક તત્ત્વામૃત મંથનમય મહાજ્ઞાન-સમૃદ્ધિથી આ પ્રાભૃતને અત્યંત સંભૂત-સમૃદ્ધ કરી મહામૂલ્યવંતુ “મહા પ્રાભૃત” બનાવ્યું છે. જય કંદ કંદ ! આમ જગત ને આવા ઉત્તમોત્તમ તત્ત્વજ્ઞાનનું પ્રાભૂત સમર્પનારા આ બન્ને જય અમૃતચંદ્ર ! પરમ ધુરંધર પરમ ગુરુઓની અદભુત અલૌકિક જોડીએ - જગદ્ગુરુ પરમર્ષિ યુગલે જગતુતત્ત્વજ્ઞાનીઓની યશસ્વી મંડલીમાં એવું પરમ યશસ્વી વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત ક્યું છે કે, પદે પદે તત્ત્વરસિકોના સહજ સ્વયંભૂ ઉદ્ગાર નીકળી પડે છે કે, જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! આમ પરમ ભાવિતાત્મા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ જે શુદ્ધભાવથી કહ્યું છે, તેવો જ ભાવ પરમ આત્મભાવનાથી અસ્થિમજ્જા રંગાયેલા પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી અંગે પણ, ઉપલક્ષણથી સમજવાનો છે. કારણકે કુંદકુંદાચાર્યજીના અનન્ય પરમાર્થભક્ત એવા અમૃતચંદ્રાચાર્યજીએ પણ અપૂર્વ તત્ત્વકળાથી આ પરમ અદ્ભુત્ અલૌકિક “આત્મખ્યાતિ આત્મખ્યાતિમાં વ્યક્ત થતો મહાટીકા ગૂંથવામાં પોતાના આત્માનું સર્વ સામર્થ્ય રેડ્યું છે, પોતાના અમૃતચંદ્રજીના આત્માનો આત્માનો સમસ્ત “સ્વ વિભવ' સુપ્રયુક્ત કર્યો છે. એટલે કે તેઓશ્રીએ પણ. તેવો જ પરમ “સ્વ વિભવ' પરમર્ષિ કુંદકુંદાચાર્યજીની જેમજ, સ્યાદ્વાદ શબ્દબ્રાહ્મના અનન્ય સમુપાસનથી, નિખુષ યુક્તિના પ્રબળ અવલંબનથી, સદ્ગુરુ પ્રસાદરૂપ શુદ્ધાત્મતત્ત્વના સમર્થ અનુશાસનથી અને પરમાનંદમય આત્માનુભવ રૂપ તીવ્ર સ્વસંવેદનથી જન્મ પામેલો પોતાના આત્માનો સમસ્ત ‘સ્વ વિભવ' આ શાસ્ત્રનો પરમાર્થ આશય અનંત ગુણ વિશિષ્ટ બળવાનપણે અપૂર્વ સોળે કળાથી પ્રકાશિત કરવામાં સર્વાત્માથી ખર્ચી નાંખી, અક્ષરે અક્ષરે પદે પદે પરમ અમૃત વર્ષાવી, પોતાના “અમૃતચંદ્ર' અભિધાનને સાર્થક કર્યું છે અને તેવા પ્રકારે “આત્મખ્યાતિ’ ગદ્યભાગ ઉપરાંત શુદ્ધાત્માનુભૂતિમય પરમામૃતસંભૂત અનુપમ કલશ” કાવ્યોથી વિશિષ્ટપણે સમલકત આ “આત્મખ્યાતિ' પરમ “અમૃત” ટીકાના વરમાં વર (Choicest) શબ્દ અર્થ, પરમાર્થ, તત્ત્વ, આશય, ભાવ, કવિત્વ, ગ્રંથના, શૈલી, આત્માનુભૂતિ આદિ પ્રત્યે સહજ દષ્ટિપાત કરતાં કોઈ પણ સન્ન સહદય વિવેકી વિચક્ષણને તત્ક્ષણ સુપ્રતીત થવા ઉપરાંત ચોક્કસ ખાત્રી થાય એમ છે કે – અમૃતચંદ્રજીએ પણ અત્રે પોતાના આત્માનો સમસ્ત “સ્વ વિભવ' ખર્ચી નાંખવામાં લેશ પણ કસર કરી નથી, એટલું જ નહિ પણ પરમ ઉદારતા કરી છે અને એટલા માટે જ અમૃતચંદ્રજીના દિવ્ય આત્માની પરમ ખ્યાતિ પોકારતી આ અનુપમ “આત્મખ્યાતિ' સુકૃતિથી અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત પરમ અનુભવ રસપૂર્ણ અલૌકિક મૌલિક કળશ સર્જનથી સાનંદાશ્ચર્ય અનુભવી સર્વ પ્રાજ્ઞજનો પદે પદે મુક્તકંઠે પોકારે છે કે “ધન્ય અમૃતચંદ્ર !' Page #239 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કોણ છે એ શુદ્ધ આત્મા? તો કે - णवि होदि अप्पमत्तो ण पमत्तो जाणओ दु जो भावो । एवं भणंति सुद्धं णाओ जो सो उ सो चेव ॥६॥ નહોતો અપ્રમત્ત પ્રમત્ત ના રે, લાયક તો જે ભાવ; એમ કહે છે શુદ્ધ-જે રે, જ્ઞાન તે તો તે જ ભાવ... રે આત્મન્ ! વંદો સમયષાર ૬ ગાથાર્થ ? જ્ઞાયક એવો જે ભાવ નથી હોતો અપ્રમત્ત નથી હોતો પ્રમત્ત, એમ “શુદ્ધ' (જ્ઞાનીઓ) કહે છે અને જે જ્ઞાત (જાણવામાં આવેલો) તે તો તેજ છે. __ आत्मख्यातिटीका कोऽसौ शुद्ध आत्मेति चेत् - नापि भवत्यप्रमत्तो न प्रमत्तो ज्ञायकस्तु यो भावः । एवं भणंति शुद्धं ज्ञातो यः स तु स चैव ॥६॥ यो हि नाम स्वतः सिद्धत्वेनानादिरनन्तो नित्योद्योतो विशदज्योतिर्णायक एको भावः स संसारावस्थायामनादिबंधपर्यायनिरूपणया क्षीरोदकवत्कर्मपुद्गलैः सममेकत्वेपि द्रव्यस्वभावनिरूपणया दुरंतकषायचक्रोदयवैचित्र्यवशेन प्रवर्त्तमानानां पुण्यपापनिर्वर्तकानामुपातवैश्वरूप्याणां शुभाशुभभावानां स्वभावेनापरिणमनात् प्रमत्तोऽप्रमत्तश्च न भवत्येष एवाशेषद्रव्यांतरभावेभ्यो भिन्नत्वेनोपास्यमानः शुद्ध इत्यभिलप्यते । न चास्य ज्ञेयनिष्ठत्वेन ज्ञायकत्वप्रसिद्धः दाह्यनिष्कनिष्ठदहनस्येवाशुद्धत्वं, यतो हि तस्यामवस्थायां ज्ञायकत्वेन यो ज्ञातः स स्वरूपप्रकाशनदशायां प्रदीपस्येव कर्तृकर्मणोरनन्यत्वात् ज्ञायक 4 liદ્દા. आत्मभावना - વોડસી શુદ્ધ સામેતિ રેત - કોણ છે એ શુદ્ધ આત્મા? તો કે નારિ ભવત્વપ્રમત્તો ન પ્રમત્તો - નથી હોતો અપ્રમત્ત - ન પ્રમત્ત, કોણ? જ્ઞાકિસ્તુ તો માવ: - શાયક જ એવો જે ભાવ, પર્વ અવંતિ શુદ્ધ - એમ શુદ્ધ જાણે છે-કહે છે, જ્ઞાતો : સ તુ વૈવ - અને જે જ્ઞાત થયો - જાણવામાં આવ્યો, તે તો તે જ છે. || રૂતિ કથા માત્મભાવના //દ્દા. થો દિ નામ - જે ખરેખર ! નામ પ્રસિદ્ધ એવો જ્ઞાય પો ભવ: - જ્ઞાયક એક ભાવ, સ - તે, પ્રમત્તોડગ્રમત્તશ 7 પતિ - પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો, gષ વ - આજ, અશેષદ્રવ્યાંતરમાવે મિત્રત્વેનોપIીમાન: - અશેષ-સમસ્ત દ્રવ્યાંતરભાવોથી - અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે - પૃથક પણે - જૂદા પણે ઉપાસાઈ રહેલો - સેવાઈ રહેલો. આરાધાઈ રહેલો “શુદ્ધ તિ ગમતગતે - “શુદ્ધ' એમ અભિલપાય છે, “શુદ્ધ' - શુચિ, પવિત્ર, ચોકખો, નિર્મલ, અમિશ્ર, ભેળસેળ વગરનો, કેવલ, એક, અદ્વૈત એવા અભિધાનથી ઓળખાય છે. કેવો છે આ જ્ઞાયક એક ભાવ ? સ્વત: સિદ્ધવેન નાવિનંતો નિત્યોદ્યોતો વિશઃ ગોતિ - સ્વતઃ સિદ્ધપણાએ કરીને અનાદિ, અનંત, નિત્યોદ્યોત, વિશદ જ્યોતિ એવો. આ જ્ઞાયક ભાવ શાને લીધે પ્રમત્ત-અપ્રમત્ત નથી હોતો ? - સંસારવસ્થાથા - સંસાર અવસ્થામાં અનાવિંધનરૂપાયા - અનાદિ બંધ પર્યાય નિરૂપણાથી - દૃષ્ટિથી - અપેક્ષાથી ક્ષીરોકવવત્ પુર્તિઃ સમમેક્વેર - ફીરોદકવતુ - ક્ષીર-નીર જેમ કર્મપુદ્ગલો સાથે એકપણામાં પણ, દ્રવ્યસ્વમાનિરૂપાયા - દ્રવ્યસ્વભાવ નિરૂપણાથી - દૃષ્ટિથી-અપેક્ષાથી શુભાશુમ માવાનાં સ્વમવેનારામનાત્ - શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે કેવા અને કેટલા આ શુભાશુભ ભાવો છે ? પુ નિર્વર્તવાનાં ૩પત્તવૈવરૂપ - પુણ્ય-પાપના નિર્વર્તક-સર્જક-સર્જન હાર એવા અને ઉપાત્તવૈશ્વરૂપ્યું - વૈશ્વરૂપ્ય - વિશ્વરૂપપણું ઉપાર-ઉપગૃહીત કર્યું છે - ધારણ કર્યું છે જેણે એટલા. આવા અને આટલા શુભાશુભ ભાવો શાથી પ્રવર્તી રહ્યા છે ? તુરંતજાર વોવૈચિવશે પ્રવર્તમાનાં - દુરંત કષાયચક્રના ઉદયવૈચિત્ર વિશે પ્રવર્તી રહેલા, “દુરંત' - જેનો અંત આણવો દુષ્કર છે અથવા જેનો અંત-છેવટ-પરિણામ દુષ્ટ છે એવા ક્રોધાદિ કષાયોનું દુષ્યક્ર - દુષ્ટ ચક્ર જેવું ચક્ર, તેના પણ, દ્રજી શુભ ભાવો નાજના ૮૮. Page #240 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા આત્મખ્યાતિટીકાર્થ જે નિશ્ચયથી સ્કુટપણે સ્વતઃ સિદ્ધપણાએ કરીને અનાદિ, અનંત, નિત્યોદ્યોત વિશદ જ્યોતિ એવો જ્ઞાયક એક ભાવ, તે - (૧) સંસાર અવસ્થામાં અનાદિ બંધ પર્યાય નિરૂપણાથી (દષ્ટિથી) ક્ષીર-નીરવત્ કર્મપુદગલો સાથે એકત્વમાં પણ, (૨) દ્રવ્ય સ્વભાવ નિરૂપણાથી (દષ્ટિથી) દુરંત કષાયચક્રના ઉદય વૈચિત્ર્ય વિશે પ્રવર્તી રહેલા પુણ્ય પાપ નિર્વર્તક (સર્જક) વૈશ્વરૂપ્ય (વિશ્વરૂપ પણું) ઉપાર કરેલા એવા શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે, પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો આ જ અશેષ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે ઉપાસાઈ રહેલો “શુદ્ધ' એમ અભિલપાય (કહેવાય) છે : અને આનું - યનિષ્ઠપણાએ કરી જ્ઞાયકત્વ પ્રસિદ્ધિને લીધે, - દાહ્મનિષ્કનિષ્ઠ (દાહ્યરાશિસ્થિત) દહન (અગ્નિ) જેમ – અશુદ્ધપણું નથી, કારણકે તે અવસ્થામાં જ્ઞાયકપણે જે જ્ઞાત થયો (જાણવામાં આવ્યો), તે સ્વરૂપ પ્રકાશન દશામાં, પ્રદીપની જેમ, કર્તા-કર્મના અનન્યપણાને લીધે, જ્ઞાયક જ છે. કા. અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું.” શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૬૦, ૮૩૩ “કારક ચક્ક સમગ્ગ, જ્ઞાયક ભાવ વિલગ્ન, પરમ ભાવ સંસગ્ગ, એક રીતે રે કાંઈ થયો ગુણવષ્ણુ રે. જિગંદા તોરા નામથી મન ભીનો.” - શ્રી દેવચંદ્રજી ઉપરમાં એકત્વ વિભક્ત એવો જે શુદ્ધ આત્મા દર્શાવવાની મહા પ્રતિજ્ઞા કરી, તેઓ શુદ્ધ આત્મા કોણ છે? તેનું સ્પષ્ટ વિધાન અત્ર શાસ્ત્રકાર ભગવાન કુંદકુંદાચાર્યજીએ કર્યું ન પ્રમત્ત ન અપ્રમત્ત શાયક છે અને તેનું અપૂર્વ તત્ત્વમીમાંસન કરતાં “આત્મખ્યાતિ” સૂત્રકર્તા શ્રીમદ્ એક ભાવ તે જ શુદ્ધ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી દે છે - “ દિ નામ' જ્ઞાય પો માવ:' જે ઉદય-ફલદાન સન્મુખ વિપાકના વૈચિત્ર-વિચિત્રપણાના વશે કરીને - આધીનપણાએ કરીને. આમ કષાયોદય વશે પ્રવર્તતાં, પુણ્ય-પાપ નિર્વર્તતા (સર્જતા) એવા વિશ્વરૂપપણું ધરતા શુભાશુભ ભાવોના સ્વભાવે અપરિણમનને લીધે - નહીં પરિણમવાપણાને લીધે જે આ જ્ઞાયક એક ભાવ પ્રમત્ત-અપ્રમત્ત નથી હોતો, તેજ “શુદ્ધ’ એમ કહેવાય છે. ન વાસ્થ સેનત્વેન જ્ઞાત્વિકff: શુદ્ધત્વ - અને આનું - આ જ્ઞાયક શુદ્ધ ભાવનું “યનિષ્ઠાણાએ કરીને - શેયભાવમાં સ્થિતપણાએ કરીને જ્ઞાયકપણાની પ્રસિદ્ધિને લીધે અશુદ્ધપણું નથી. કોની જેમ ? ઢાધ્ધનનિરુદનચેવ ‘દાહ્ય નિષ્કમાં' - દાહ્ય - દાહવા યોગ્ય ધન રાશિમાં “નિષ્ઠ' -- સ્થિત “દહન - દહન કરનાર - દહનાર અગ્નિની જેમ. આમ જોયનિષ્ઠ છતાં - ય રાશિમાં ગણના છતાં શાયકનું અશુદ્ધપણું કેમ કયા કારણથી નથી ? તો કે - તો હિ તસ્યાવસ્થાયાં - કારણકે સ્કુટપણે ‘તે અવસ્થામાં” - તે જ્ઞાયકની તે શેયનિષ્ઠ દશામાં - સ્થિતિમાં જ્ઞાયત્વેન યો જ્ઞાત: - જ્ઞાયકપણે જે જ્ઞાત થયો - જાણવામાં આવ્યો, ન સ્વરૂપ પ્રજાનાવાં જ્ઞાવિ ઈવ - તે સ્વરૂપ પ્રકાશન દશામાં જ્ઞાયક જ જાણનાર જ છે. શાને લીધે ? અર્જુર્મોરની વાતુ - કર્તા-કર્મના “અનન્યપણાને લીધે' - અભિન્નપણાને લીધે - અપૃથક પણાને લીધે. કોની જેમ ? પ્રીવ - પ્રદીપની જેમ. અર્થાતુ દીપક જેમ પ્રકાશ્ય અને પ્રકાશક બન્ને પોતે જ છે, તેમ કર્તા રૂપ જે જ્ઞાયકભાવ તે કર્મરૂપ શેય અવસ્થામાં પણ જ્ઞાયક જ છે, કાંઈ અન્ય જુદો નથી, અભિન્ન જ છે, એટલે જોયપણાએ કરીને પણ જ્ઞાયક એક ભાવનું અશુદ્ધપણું થતું નથી, પણ શુદ્ધપણું અચળ અખંડ અબાધિત જ રહે છે, એમ ભાવ છે. | તિ “બાત્મતિ' માત્મભાવના પેદા ૮૯ Page #241 -------------------------------------------------------------------------- ________________ સમયસાર ; આત્મખ્યાતિ જ્ઞાયક એક ભાવ તે પ્રમત્ત અને અપ્રમત્ત નથી હોતો - “સ પ્રમત્તડપ્રમત્ત ન મવતિ” આજ અશેષ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે ઉપાસાઈ રહેલો “શુદ્ધ” એમ કહેવાય છે, “gવશેષદ્રવ્યાંતર માગ્યો મિત્રત્વેનોપાયમાનઃ શુદ્ધ ત્યમિત્તગતે', જે આ ફુટપણે પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો ન પ્રમત્ત - ન અપ્રમત્ત એવો જાણપણારૂપ જ્ઞાયક એક ભાવ છે, એજ અશેષ ‘દ્રવ્યાંતર ભાવોથી' - સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે” - પૃથફપણે - જૂદા પણે ઉપાસાઈ રહેલો - સેવાઈ આરાધાઈ રહેલો “શુદ્ધ’ એમ ઓળખાય છે. કેવો છે આ જ્ઞાયક એક ભાવ ? “સ્વતઃ સિદ્ધપણાએ કરીને અનાદિ અનંત નિત્યોદ્યોત વિશદ જ્યોતિ એવો.' અર્થાતુ “વિશ૬ ખ્યોતિ’, વિશદ નિર્મલસ્વચ્છસ્પષ્ટ એવી અંતરમાં ઝળહળતી જ્યોતિ સ્વરૂપ છે અને એ અંતરજ્યોતિ સૂર્ય-ચંદ્રાદિ કદાચિત પ્રકાશમાન બાહ્ય જ્યોતિ કરતાં વિલક્ષણ એવી “નિત્યોદ્યોત” - સદા ઉદ્યોતવંત - ત્રણે કાળમાં અખંડ આત્મપ્રકાશથી સદા પ્રકાશમાન છે. તે જ્યોતિ નિત્યોદ્યોત શાથી છે ? અનાદિ અનંત છે માટે, અને અનાદિ અનંત શાથી છે ? આત્માના સહજ, સ્વભાવભૂત હોવાથી “સ્વતઃ સિદ્ધ' છે માટે, વસ્તુ સ્વભાવપણાથી “સ્વ” થકી સ્વયં આપોઆપ સિદ્ધ છે માટે, આમ સ્વભાવભૂત હોઈ સ્વતઃ સિદ્ધપણાને* લીધે જ - ‘વત: સિદ્ધત્વેન’ તેની આદિ નથી અએવ અંત નથી એટલે તે અનાદિ અનંત છે અને એટલે જ તે નિત્યોદ્યોતઃ - નિત્યોદ્યોત છે - સ્વરૂપ પ્રકાશથી સદા ઉદ્યોતવંત - પ્રકૃષ્ટ પ્રકાશવંત છે. આવો જે સદા ઝળહળતો વિશદ જ્યોતિરૂપ “એક - અદ્વૈત જ્ઞાયક ભાવ છે તે નથી પ્રમત્ત ને નથી અપ્રમત્ત, નથી સ્વરૂપ ભ્રષ્ટ થયેલો ને નથી સ્વરૂપ અભ્રષ્ટ થયેલો. તે કેવી રીતે ? શું કારણથી ? સંસાર અવસ્થાને વિષે અનાદિ બંધ પર્યાયની દૃષ્ટિએ - અપેક્ષાએ જોઈએ તો દૂધ-પાણીની જેમ કર્મ પુદ્ગલોની સાથે તેનું (આત્માનું) એકપણું છે, છતાં તેમાં પણ તે એકપણા મધ્યે પણ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ-અપેક્ષાએ જોઈએ તો દુરંત કષાયચક્રના ઉદયના વિચિત્રપણા વશ કરીને પ્રવર્તી રહેલા જે પુણ્ય-પાપ નીપજાવનારા એવા સર્વ પ્રકારના - વિશ્વરૂપ ધારણ કરતા શુભાશુભ ભાવો ઉપજે છે, તેના સ્વભાવે તેનું - જ્ઞાયકભાવનું અપરિણમન હોય છે, અર્થાતુ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ જ્ઞાયક ભાવ (આત્મા) વિભાવ રૂપ શુભાશુભ ભાવોના સ્વભાવે પરિણમતો નથી. તેથી કરીને આ જ્ઞાયક એક ભાવ નથી હોતો પ્રમત્ત ને નથી હોતો અપ્રમત્ત અને આ જ જ્ઞાયક ભાવ બીજા બધા અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે - પૃથકપણે - અલગપણે ઉપાસાઈ રહેલો એવો “શુદ્ધ' કહેવાય છે અને આ જ્ઞાયક એક શુદ્ધ ભાવ જોયપણે જાણવામાં આવ્યો, જ્ઞાયક જોય પણ થયો, તેથી કાંઈ તેનું અશુદ્ધપણું પ્રાપ્ત થતું નથી. કારણકે જોય તે જ્ઞાયક જ છે. એમાં ફેર પડતો નથી. હવે આ અંગે વિશેષ વિચાર કરીએ. આ સંસાર અવસ્થા અર્થાત્ આત્માને લાગુ પડેલો “આ અનાદિ ભવરોગ* મુખ્ય છે, નિરુપચરિત છે અને તે તથા પ્રકારે અનાદિ ભવરોગ જન્મ-મરણાદિ વિકારોના પ્રત્યક્ષ અનુભવ વડે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે.' આ અનાદિ ભવરોગ અનાદિ એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલો છે - કોઈ પણ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ, એ સનાતન નિયમ પ્રમાણે ભવરૂપ કાર્યનું કંઈ ને કંઈ કારણ હોવું જ જોઈએ. એટલે રોગ જેમ ચોકકસ કારણકલાપથી ઉપજે છે, તેમ આ ભવરોગ પણ દ્રવ્ય-ભાવ ભેદથી ભિન્ન એવા વિચિત્ર કર્મરૂપ કારણથી ઉત્પન્ન થયેલો છે અને આ કર્મરૂપ નિદાન-કારણ અનાદિ છે. એટલે આ કર્મ આત્મા સાથે અનાદિનું જોડાયેલું - સંલગ્ન છે, સંયોગ સંબંધથી બંધાયેલું છે. પ્રકૃતિ અને પુરુષની આ જોડી અનાદિ છે, કનકપાષાણમાં સોનાનો ને માટીનો સંયોગ જેમ અનાદિ છે તેમ. "तत्त्वं सल्लाक्षणिकं सन्मात्रं वा यतः स्वतः सिद्धम् । તક્ષવિનાિિનષi સ્વસહાયં નિર્વેિ નં ર ' - શ્રી પંચાધ્યાયી, ૨-૮ “ગુણો માત્મનો નારિરિઝર્ષનિવાનગઃ | તયાનુભવસિદ્ધાર્થ મૃતાજિતિ ” - શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત શ્રી યોગદષ્ટિસમુચ્ચય, ગ્લો. ૧૮૯ co Page #242 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણરંગઃ સમયસાર ગાથા “કનકાપલવનું પડિ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જિહાં લગી આતમા, સંસારી કહેવાય.” - શ્રી આનંદઘનજી જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કર્તા કોઈ ન તેહનો, ભાખે જિન ભગવંત.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૬ કર્મ-આત્માનો આ સંયોગ સંબંધ જે અનાદિ ન માનીએ તો આમ વિરોધ આવે છે ? જે કર્મને પહેલું માનીએ તો આત્મા વિના કર્મ કર્યા કોણે ? અને તે લાગ્યા કોને ? કર્મ-આત્માનો અનાદિ જે કેવલ શુદ્ધ આત્માને પહેલો માનીએ તો શુદ્ધ આત્માને કર્મ લાગવાનું સંયોગ સંબંધ પ્રયોજન શું ? અને લાગે છે એમ માનીએ તો શુદ્ધ એવા સિદ્ધ આત્માને પણ કેમ નહીં લાગે ? વળી મરઘી પહેલી કે ઈંડુ પહેલું ? વૃક્ષ પહેલું કે બીજ પહેલું ? તેનો નિર્ણય જેમ કહી શકાતો નથી ને બન્ને અનાદિ જ માનવાનું પ્રાપ્ત થાય છે, તેમ અત્રે પણ કર્મ - આત્માનો બંધ સંબંધ* અનાદિ જ સંસિદ્ધ થાય છે. (આ અંગે અનાદિ શુદ્ધવાદના સવિસ્તર નિરસન અર્થે જુઓ લલિત વિસ્તરા” મદ્ભૂત વિવેચન પૃ. ૩૭૨ ઈ.) “જીવ પહેલો કે કર્મ? બન્ને અનાદિ છે. જીવ પહેલો હોય તો એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલા કહો તો જીવ વિના કર્મ કર્યા કોણે? એ ન્યાયથી બન્ને અનાદિ છે.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા. મુરગી બિન ઈડા નહીં પ્યારે, યા બિન મુરગ કી નાર; ભુટ્ટા બીજ વિના નહીં રે, બીજ ન ભુટ્ટા ટાર... વિચારી કહા વિચારે રે, તેરો આગમ અગમ અથાહ.” - શ્રી આનંદઘન પદ, ૨૨ આ અનાદિ કર્મ વિચિત્ર છે - નાના પ્રકારનું છે અને તે દ્રવ્ય-ભાવ ભેદમાં વિભક્ત થયેલું છે. દ્રવ્યકર્મ તે પુદ્ગલ પરમાણુરૂપ અને ભાવકર્મ તે આત્મપરિણામ રૂપ છે. કર્મના ભેદ ઘાતિ અઘાતિ રાગ-દ્વેષ-મોહ એ અશુદ્ધ આત્મપરિણામ તે ભાવકર્મ છે અને જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મ તે દ્રવ્યકર્મ છે. તેમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર આત્માના મૂળ સ્વભાવભૂત ગુણની ઘાત કરનાર હોવાથી “ઘાતિ' કર્મ અને આયુ નામ, ગોત્ર, ને વેદનીય એ ચાર “અઘાતિ’ કર્મ કહેવાય છે. આમ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠ મૂળ પ્રકૃતિના વળી ઉત્તર ભેદ અનેક છે અને તેના બંધના ચાર પ્રકાર છે - પ્રતિબંધ, સ્થિતિબંધ, રસબંધ, પ્રદેશ બંધ. તેમાં સ્થિતિ બંધ-૨સ બંધ કષાયથી થાય છે અને પ્રકૃતિ બંધ-પ્રદેશ બંધ મન-વચન-કાયાના યોગથી થાય છે. તે તે કર્મોના બંધ, ઉદય, ઉદીરણા, સત્તા, કર્મ- વિચ્છેદ આદિ અનેક સૂક્ષ્મ પ્રકારો “કર્મગ્રંથ', “પંચાધ્યાયી' “ગોમઢસાર', પખંડાગમ' આદિ મહાગ્રંથ રત્નોથી તત્ત્વરસિકે સમજવા યોગ્ય છે. “પપ્રભ જિન ! તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત ? કર્મ વિપાકે હો કારણ જોઈને, કોઈ કહે મતિમંત... પદ્મપ્રભ. પયડિ ઠિઈ અણુભાગ પ્રદેશથી, મૂળ ઉત્તર બહુ ભેદ; ઘાતિ અઘાતિ બંધ ઉદય ઉદીરણા, સત્તા કર્મ વિચ્છેદ... પદ્મપ્રભ.” - શ્રી આનંદઘનજી કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ.” - શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી આત્મસિદ્ધિ સૂત્ર-૧૦૨ "योग्यतामन्तरेणास्य संयोगोऽपि न युज्यते । ના ૬ તત્તત્વમત્રેવં તત્રંથોનો અનાવિનાનું ” - શ્રીહરિભદ્રાચાર્યજી કૃત શ્રી યોગબિન્દુ, શ્લો. ૧૦ Page #243 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ - આમ આ અનાદિ સંસાર અવસ્થામાં આ અનાદિ કર્મ સાથે બંધ પર્યાયની દૃષ્ટિએ જોઈએ તો કર્મ પુદ્ગલોની સાથે આત્માનું ક્ષીરનીરવત્ - દૂધ ને પાણી જેવું એકપણું છે ‘ક્ષીરોવવત્ ર્મપુાતૈ સમન્ વેંડપિ । અર્થાત્ કર્મપુદ્ગલ અને આત્માનો દૂધ ને પાણી જેમ જૂદા ન પાડી શકાય એવો એટલો બધો એક ક્ષેત્રાવગાહપણે ગાઢ સંબંધ છે કે, તે બન્નેનું જાણે એકપણું ભાસે છે. આમ બંધપર્યાયની દૃષ્ટિએ સંયોગ સંબંધથી જીવ-પુદ્ગલનું ભલે એકપણું છે. છતાં એકપણામાં પણ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો પુદ્ગલ દ્રવ્યથી ભિન્નપણું હોઈ પુદ્ગલ કાંઈ જીવ નથી બની જતો ને જીવ કાંઈ પુદ્ગલ નથી બની જતો, એટલે બંધ સંબંધથી એક છતાં તત્ત્વથી-પરમાર્થથી તે બન્નેનું જૂદાપણું તો એમને એમ કાયમ જ છે. અર્થાત્ શાયક આત્મા કાંઈ અજ્ઞાયક જડ બની જતો નથી ને અજ્ઞાયક, જડ જ્ઞાયક આત્મા બની જતો નથી. તેમજ જ્ઞાયક જડની અંદર જડમાં પેસી જતો નથી ને જડ શાયકની અંદર શાયકમાં પેસી જતો નથી, શાયક તો શાયક જ રહે છે, એટલે જ્ઞાયક કદી પણ શાયક ભાવથી પ્રમત્ત-ભ્રષ્ટ થયો નથી ને થવાનો નથી. તે શાયક ભાવ જો પ્રમત્ત જ થયો નથી ને થવાનો નથી, તો પછી અપ્રમત્ત થવાનો પ્રશ્ન જ નથી. શાયક ભાવ શું કદી અજ્ઞાયક બની ગયો છે ? કે બની જવાનો છે ? નહિં જ. જ્ઞાયકે શું કદી જ્ઞાયકપણું છોડી દીધું છે ? કે છોડી દેવાનો છે ? નહિં જ. તો પછી એ પ્રમત્ત કેમ જ હોઈ શકે ? અને પ્રમત્ત ન હોય તો પછી અપ્રમત્ત થવાનો અવકાશ જ ક્યાં રહ્યો ? બંધપર્યાય અપેક્ષાએ કર્મ-આત્માનું એકપણું છતાં દ્રવ્ય સ્વભાવ અપેક્ષાએ ભિન્નપણું ‘‘જીવ, કાયા પદાર્થપણે જૂદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીર નીરની પેઠે સંબંધ કહ્યો છે. તેનો હેતુ પણ એજ છે કે ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે, છતાં પરમાર્થે તે જૂદાં છે, પદાર્થપણે ભિન્ન છે, અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જૂદાં પડે છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે, અને જીવ ઈંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે. એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાન દશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જૂદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી, તથાપિ ક્ષીરનીરવત્ જૂદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જૂદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.'' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૨૦, ૫૦૯ આમ બંધપર્યાયની અપેક્ષાએ જ્ઞાયક આત્માનું જડ કર્મ પુદ્ગલ સાથે એકપણું છતાં દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ ભિન્નપણું છે, એટલે દ્રવ્યકર્મ સાથે ક્ષીરનીરવત્ ગાઢ સંબંધની અપેક્ષા લક્ષમાં લેતાં પણ આત્મા શાયક નથી પ્રમત્ત-અપ્રમત્ત નથી. એટલું જ નહિ, પણ ચૈતન્ય વિકાર રૂપ - વિભાવ રૂપ – વિચિત્ર શુભાશુભ ભાવરૂપ ભાવકર્મની અપેક્ષા લક્ષમાં લેતાં પણ શુદ્ઘ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ આત્મા પ્રમત્ત-અપ્રમત્ત નથી, દ્રવ્યસ્વમાવનિરૂપાયા_પ્રમત્તોડપ્રમત્તજ્જન મતિ । શાથી ? શુદ્ઘ દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિએ આ જ્ઞાયકભાવ શુભાશુભ ભાવોના સ્વભાવે પરિણમતો નથી, માટે. શાયક એકભાવ ન પ્રમત્ત ન અપ્રમત્ત - - શુમાશુમમાવાનાં* સ્વમાવેન ઝપરિણમનાત્। આ શુભાશુભ ભાવો કેવા છે ? ‘ઉપવૈશ્વરૂપ્ચાળાં’ -વૈશ્વરૂપ્સ - વિશ્વરૂપપણું જેણે ઉપાત્ત કર્યું છે - ઉપગૃહીત કર્યું છે એવા આ શુભાશુભ ભાવો પુણ્ય પાપ નિર્વર્તક છે, ‘મુખ્યપાપાનિર્વર્તાનાં’. અર્થાત્ શુભાશુભ ભાવો ગણ્યા ગણાય નહિં ને વીણ્યા વીણાય નહિં એટલા લોકપ્રમાણ અનંત - વિશ્વરૂપ છે અને તે પુણ્ય-પાપના નીપજાવનારા છે. આ વિશ્વરૂપ " एक क्षेत्रस्थितोप्येति नात्मा कर्मगुणान्चयम् । तथा भव्यस्वभावत्वात्छुद्धो धर्मास्तिकायवत् ॥ यथा तैमिरिकचंद्रमप्येकं मन्यते द्विधा । અનિશ્ચયતોન્નાવ તથાત્માનમનેવષા ।'' - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર આત્મનિશ્ચયાધિકાર, શ્લોક-૧૯, ૨૦ ૯૨ Page #244 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-દ શુભાશુભ ભાવો શાથી પ્રવર્તે છે. ? તુરંત ઋષાયવોરયાતવા વૈવિવશેન પ્રવર્તમાનાનાં - દુતકષાય ચક્રના ઉદય – વૈચિત્ર્ય વશ કરીને - પ્રવર્તી રહ્યા છે. અર્થાત જેનો અંત-ધર્મ છેવટ પરિણામ (Result, end) દુષ્ટ છે-દારુણ છે, દુઃખિત-વિકૃત-વિકારભાવ રૂપ-વિભાવ રૂપ છે, અથવા જેનો અંત આણવો છેવટ આણવું (Termination) દુષ્કર-દુર્ઘટ-વિકટ છે, એવા “દુરંત' કષાય દુશ્ચક્રના (Vicious Circle) ઉદયના વિચિત્રપણાના આધીનપણાએ કરીને પ્રવર્તે છે. આમ પૂર્વે બાંધેલ કર્મની કષાયાદિ વિચિત્ર પ્રકૃતિ ઉદય આવી પોતપોતાનો વિચિત્ર ફલવિપાક દર્શાવે છે, ત્યારે તેના નિમિત્તે આત્માને શુભાશુભ ભાવ પ્રવર્તે છે, કે જે વિભાવ રૂપ શુભાશુભ ભાવના પ્રકાર આખા વિશ્વ જેટલા-લોક પ્રમાણ છે અને જે શુભાશુભ ભાવના નિમિત્તે પુનઃ પુણ્ય-પાપ રૂપ નવો કર્મ પુદ્ગલ બંધ ઉપજે છે અને આમ પુદ્ગલમય દ્રવ્યકર્મના ઉદય થકી શુભાશુભ આત્મભાવ રૂપ ભાવકર્મ અને શુભાશુભ આત્મભાવ રૂપ ભાવકર્મના ઉદ્દભવ થકી પુદ્ગલમય દ્રવ્યકર્મ એમ સંકલના-એક બીજાની સાંકળ (Chain) ચક્ર ભ્રમણ ન્યાયે ચાલ્યા કરે છે અને દુષ્ટ અનંતચક્ર (Vicious Circle) સ્થાપિત થાય છે. એટલે કે ભાવકર્મ-દ્રવ્યકર્મનો પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકપણે કાર્યકારણ સંબંધ છે, રાગાદિ વિભાવ રૂપ ભાવકર્મના નિમિત્ત થકી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મની ઉત્પત્તિ થાય છે અને દ્રવ્યકર્મના નિમિત્ત થકી પુનઃ રાગાદિ ભાવકર્મની ઉત્પત્તિ થાય છે, આમ દુશ્ચક્ર ચાલે છે, પણ રાગાદિની અનુવૃત્તિ નહિ કરતાં રાગાદિને અનુસરતી વર્તના નહિ કરતાં રાગાદિ ભાવકર્મ જે અટકાવી દેવામાં આવે - જે અટકાવવું મોટરની બેઈકની જેમ આત્માના પોતાના હાથની વાત છે - તો તે દુષ્ટ ચક્ર આપોઆપ તૂટી પડે છે, ને કર્મ ચક્ર - ગતિ અટકી પડતાં ભવચક્ર ગતિ અટકી પડે છે. ભાવકર્મ આકૃતિ : કર્મચક્ર ભવચક્ર દ્રવ્યકર્મ અત્રે જેમ ભવચક્રના કારણ એવા દ્રવ્યકર્મ રૂપ કર્મ પુદ્ગલ સાથે ક્ષીરનીરવત્ સંબંધને લીધે વ્યવહારથી આત્માને કર્મસંયોગ રૂપ બહિરૂ ગત (Extrinsic) અશુદ્ધિ અથવા શુભાશુભ ભાવોના સ્વભાવે કર્મરજ છે, તેમ ભાવકર્મ રૂપ રાગ-દ્વેષ-મોહાદિ વિભાવભાવે પરિણમનને અપરિણમનને લીધે શાકભાવ લીધે અશુદ્ધ નિશ્ચયથી વા વ્યવહારથી આત્માને ચૈતન્ય વિકાર પરિણામરૂપ ન પ્રમત્ત ન અપ્રમત્ત અંતર્ગ ત (Intrinsic) અશુદ્ધિ અથવા મલ છે, છતાં શુદ્ધ નિશ્ચયની – શુદ્ધ અંતર ગત intrinsic) અ દ્રવ્ય - સ્વભાવની દૃષ્ટિએ જોઈએ તો કષાય ઉદય થકી ઉપજતા વિચિત્ર શુભાશુભ ભાવોના “સ્વભાવે” આ જ્ઞાયકભાવ પરિણમતો નથી, અર્થાતુ આમ પરભાવના નિમિત્તાધીન પણે - કદાચિત્કપણે ઉદ્ભવતા વિભાવ રૂ૫ રાગ દ્વેષાદિ શુભાશુભ ભાવો કાંઈ જ્ઞાયકનો સ્વભાવ બની ચી ને સદા વિદ્યમાન જ્ઞાયકભાવ જ્ઞાયકભાવ છોડી રાગદ્વેષાદિ સ્વભાવી બની જતો નથી, સદા જ્ઞાયકને જ્ઞાયક ભાવ જ રહે છે અને એટલે જ તે નથી પ્રમત્ત હોતો ને નથી અપ્રમત્ત હોતો. અત્રે સ્ફટિકનું દૃષ્ટાંત ઘટે છે. જેમ સ્ફટિકનો સ્વભાવ નિર્મલ-સ્વચ્છ છે, તેની પાસે માં મૂકેલ ઉપાધિ પ્રમાણે તેમાં તેવી તેવી રંગછાયા પડે છે, રાતું ફૂલ હોય તો તેમાં રાતી ઝાંઈ પડે છે, કાળું ફૂલ હોય તો કાળી ઝાંઈ પડે છે, આમ ઉપાધિકૃત વિભાવ રૂપ અનુરંજન સ્ફટિકમાં ભલે આવતું હોય, પણ તેથી સ્ફટિક પોતે કાંઈ તેવા તેવા વ પરિણમતો નથી, નિર્મલ સ્વચ્છ સ્વભાવ છોડી રાતો કે કાળો બની જતો નથી, પણ સ્વભાવે નિર્મલ ને નિર્મલ જ રહે છે, તેમ આ જીવનો જ્ઞાયકભાવ નિર્મલ-સ્વચ્છ સ્ફટિક જેવો છે. તેમાં ભલે કર્મોપાધિને લીધે ઉદભવતા એવા ઔપાધિક વિભાવભાવ રૂપ રાગાદિ શુભાશુભ ૯૩ Page #245 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ભાવોનું અનુરંજન થતું હોય, પણ તેથી જ્ઞાયક કાંઈ તેવા તેવા ભાવોના સ્વભાવે પરિણમતો નથી, નિર્મલ શુદ્ધ જ્ઞાયક સ્વભાવ છોડી રાગાદિ સ્વભાવી બની જતો નથી, પણ સ્વભાવે નિર્મલ ને નિર્મલ શાયક જ રહે છે, કારણકે પરઉપાધિ સાથે જેમ સ્ફટિકનો સંયોગસંબંધ છે, પણ તાદાભ્યસંબંધ નથી, તેમ કર્મજન્ય પરઉપાધિ સાથે આત્માનો સંયોગ સંબંધ છે. પણ તાદાભ્ય સંબંધ નથી, એટલે કર્મ ઉપાધિ રૂપ પરપ્રત્યય થકી આત્માએ સ્ફટિકમાં પડતી છાયાની જેમ જે ઔપાધિક રાગાદિ ભાવરૂપ દુષ્ટતા-મલિનતા સંગ્રહી છે, તે તેના મૂળ સ્વભાવભૂત નહિં, પણ વિભાવભૂત હોઈ - ચિવિકારરૂપ હોઈ આત્માનો સ્વભાવ બની જતી નથી, સ્વભાવથી આત્માની થઈ જતી નથી. એટલે પરઉપાધિ પ્રત્યે દુર્લક્ષ કરી શુદ્ધ સ્ફટિક સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં સ્ફટિક જેમ શુદ્ધ જ છે, તેમ કર્મજન્ય પરઉપાધિ પ્રત્યે દુર્લક્ષ કરી શુદ્ધ દ્રવ્ય સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં જ્ઞાયક ભાવ શુદ્ધ જ છે, અને એટલે જ આ જ્ઞાયક ભાવ દ્રવ્યકર્મ-ભાવકર્મ બન્નેની અપેક્ષાએ પણ સ્વભાવથી ભ્રષ્ટ-પ્રમત્ત થતો નથી, તેથી નથી પ્રમત્ત હોતો ને નથી અપ્રમત્ત હોતો. “સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જહવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, પર તણો સંગ સંસારતાએ રસ્યો. ... ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીએ. તહવિ સત્તાગુણે જીવ એ નિર્મલો, અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો; જે પરોપાધિથી દુષ્ટતા સંગ્રહી, ભાવ તાદાભ્યમાં માહરૂં તે નહીં... ધર્મ.” - શ્રી દેવચંદ્રજી “ચેતન શુદ્ધાતમકું ધ્યાવો... ચેતન. પર પરચે ધામધૂમ સદાઈ, નિજ પરચું સુખ પાવો.” - શ્રી આનંદઘન પદ, ૮૦ જિમ નિર્મળતા રે, રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ, તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રબળ કષાય અભાવ... શ્રી સીમંધર.” - શ્રી યશોવિજયજી આમ અનાદિ બંધ પર્યાયની અપેક્ષાએ કથંચિત સ્વરૂપ ભ્રષ્ટતા રૂપ પ્રમાદથી યુક્ત હોવાથી વ્યવહારથી આ જ્ઞાયક ભાવ (આત્મા) પહેલા છ ગુણસ્થાનક સુધી પ્રમત્ત વ્યવહારથી પ્રશન આપશન . ગણાય છે અને તે પ્રમાદથી વિમુક્ત થવાથી પછીના ગુણસ્થાનકમાં અપ્રમત્ત નિમયથી ન પ્રમત્ત - ન અપ્રમતગણાય છે, છતાં શુદ્ધ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ નિશ્ચયથી તો તે સ્વરૂપથી અપ્રમ્મત-અભ્રષ્ટ-અવિચલિત હોઈ પ્રમત્ત-અપ્રમત્ત નથી. કારણકે પ્રમત્ત-અપ્રમત્તપણું પણ કર્મ આવરણના અપગમની તરતમતાને આધીન હોઈ, મોહની માત્રા દૂર થવાની તરતમતાને આધીન હોઈ, પર વસ્તુરૂપ પુદ્ગલ કર્મ સંયોગજન્ય બંધાર્યાય વશે કરીને, એટલે વર્તમાન સંસાર અવસ્થામાં વર્તતા આ બંધપર્યાય પ્રત્યે દૃષ્ટિ કરતા પર્યાયાર્થિક નયથી કર્મ આવરણાને લીધે સ્વરૂપ ધંશથી જ્ઞાયક ભાવ (આત્મા) વ્યવહારથી ભલે પ્રમત્ત-અપ્રમત્ત કહેવાય છે, પણ મૂળ શુદ્ધ દ્રવ્ય સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરનારા શુદ્ધ દ્રવ્યાર્થિક નથી તો તે નિશ્ચયથી સદા સ્વરૂપસ્થિત હોઈ પ્રમત્ત-અપ્રમત્ત છે નહીં. કારણકે સ્વરૂપથી શ્રુત-ભ્રષ્ટ-પ્રમત્ત થયો હોય તે પ્રમત્ત કહેવાય, પણ આ શાયક સ્વભાવ (આત્મા) ઉપર વિસ્તારથી વિવરી દેખાડ્યું તેમ કદી પણ જ્ઞાયક ભાવરૂપ સ્વ સ્વરૂપથી ભ્રષ્ટ-પ્રમત્ત થયો નથી, તેથી તે પ્રમત્ત કહી શકાય એમ નથી અને અપ્રમત્ત પણ પ્રમત્ત સાપેક્ષ હોઈ પ્રમત્ત થયો હોય તો પ્રમત્તમાંથી અપ્રમત્ત થાય, પણ આ તો કદી પ્રમત્ત થયો જ નથી વા થવાનો નથી, તેથી તેને અપ્રમત્ત થવાનો પ્રસંગ જ નથી. આમ મૂળ સહજ શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ આ જ્ઞાયક ભાવ (આત્મા) કદી સ્વસ્વરૂપથી પ્રમત્ત થયો નથી ને થવાનો નથી, એટલે તે નથી પ્રમત્ત ન નથી અપ્રમત્ત. પણ તે તો જેમ છે તેમ સદાય જ્ઞાયક સ્વભાવમાં અવસ્થિત જ છે, “મૂળ શુદ્ધ તે આત્મપદ' એવો આ જ્ઞાયક ભાવ તો સહજાત્મસ્વરૂપે જેમ છે તેમજ ત્રિકાળાબાધિતપણે અવિચ્છિન્ન નિરંતર સ્થિતિ કરી રહ્યો છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૬ જીવત્વ અનાદિ પારિણામિક નથી ભાવ સહજ સ્વભાવભૂત આત્માનું વસ્તુગતે વસ્તુરૂપ જે સહજ આત્મસ્વરૂપ ‘સહજાત્મસ્વરૂપ' છે તેજ શુદ્ધ સ્વરૂપ છે, કર્મ કૃત ઉપાધિજનિત કૃત્રિમ - અસહજ જે છે તે આત્માનું સહજ સ્વરૂપ વિરૂપ વિકૃત રૂપ છે. એટલે વસ્તુગતે વસ્તુરૂપે વિચારતાં આત્માનો સહજ શુદ્ધ ભાવરૂપ શાયકભાવ તે જ શુદ્ધ છે, તે જ શુદ્ધ આત્મારૂપ સહજાત્મસ્વરૂપ સમયસાર છે. જીવત્વ-ચેતનત્વ એ આત્માનો પારિણામિક ભાવ હોઈ, આત્મા ત્રણે કાળમાં ધ્રુવ નિશ્ચળ જીવપણે ચૈતન્યપણે - શાયકપણે જ પરિણમે એવી આ અનાદિનિધન સ્વતઃ સિદ્ધ શુદ્ધ આત્મ સ્વભાવભૂત પારિણામિક ભાવની ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ સ્થિતિ છે. આને એકલો રહેવા દઈ - if left alone ઈતર ઉપાધિભાવોની ઉપેક્ષા કરી અંતર્ ગત ઉપાદાન પ્રત્યે દષ્ટિ ઠેરવવામાં આવે તો એકત્વ નિશ્ચયગત આત્માનું સહજ શુદ્ધ આત્મસ્વરૂપ જેવું દશ્ય થાય છે, તેજ આ અનાદિ પારિણામિક ભાવનું સ્વરૂપ છે. બહિરગત ઉપાધિ મધ્યે હો કે ન હો પણ જીવ તો સદા જીવત્વભાવે ચેતનત્વ-ભાવે શાયક ભાવે જ પરિણમે છે. આ જ્ઞાયક ભાવ પરમ પારિણામિક-સૌથી ઉપરનો (Dominant) ત્રણે કાળમાં સર્વત્ર વ્યાપકપણે વિદ્યમાન એવો અનાદિ નિધન નિરુપાધિ સ્વાભાવિક જ છે. આ અનાદિ નિધન સ્વતઃ સિદ્ધ શાયકભાવ એ જ અન્ય સમસ્ત વસ્તુથી ભિન્ન આત્માનું શુદ્ધ સહજાત્મસ્વરૂપ છે, અને આ શુદ્ધ સનાતન પરમ પારિણામિક ભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં, કર્મજનિત ઔયિક - ક્ષાયોપશમિક આદિ સર્વ અશુદ્ધ ભાવો મધ્યે પણ આ શુદ્ધ એક અખંડ અભેદ જ્ઞાયક ભાવનું જ શુદ્ધ તત્ત્વ ગવેષકને દર્શન થાય છે, અશુદ્ધતા મધ્યે પણ આમ દ્રવ્ય સ્વભાવ દૃષ્ટિએ દેખતાં શુદ્ધતાનું જ દર્શન થાય છે, શાયક ભાવ ત્રણે કાળમાં શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ જ પ્રતીત થાય છે. આ પારિણામિક ભાવના સ્વરૂપ અંગે પરમતત્ત્વ દૃષ્ટા અમૃતચંદ્રાચાર્યજીએ પંચાસ્તિકાય*ટીકામાં પ્રકાશ્યું છે કે - ‘દ્રવ્યનો આત્મલાભ હેતુક તે પરિણામ - જે દ્રવ્યને પોતાના આત્મલાભનો - સ્વભાવ લાભનો હેતુ બન્યા કરે તે પરિણામ, અને પરિણામથી યુક્ત તે પારિણામિક. આ સ્વભાવનિબન્ધન પારિણામિક ભાવ એક છે, અનાદિ નિધન નિરુપાધિ સ્વાભાવિક જ છે. આત્મા નિશ્ચયે કરીને સંસાર-અવસ્થામાં આ પારિણામિક ચૈતન્ય સ્વભાવને અપરિત્યજંતો જ (સર્વદા પરિણમે છે.) એટલે જીવો આ સહજ ચૈતન્ય લક્ષણ પારિણામિક ભાવથી અનાદિનિધન છે' ઈત્યાદિ. અત્રે ‘શુદ્ધ' એટલે શું ? તેની સ્પષ્ટતા કરતાં પંડિતપ્રવર ટોડરમલ્લજી પ્રકાશે છે કે - = - उपास्यमानः - યહાં કોઈ કહૈ શાસ્ત્ર વિષે શુદ્ધ ચિંતવન કરનેકા ઉપદેશ કૈસે દીયા હૈ ? (જિસકા ઉત્ત૨) એક દ્રવ્ય અપેક્ષા શુદ્ધપના હૈ, એક પર્યાય અપેક્ષા શુદ્ધપના હૈ. તહાં દ્રવ્ય અપેક્ષા તો પરદ્રવ્ય સે ભિન્નપના વા અપને ભાવન સે અભિન્નપના તિસકા નામ શુદ્ઘપના હૈ. ઔર પર્યાય અપેક્ષા ઔપાધિક ભાવનકા અભાવ હોના તિસકા નામ-શુદ્ધપના હૈ. સો શુદ્ધ ચિંતવન વિષે દ્રવ્ય અપેક્ષા શુદ્ધપના ગ્રહણ કિયા હૈ, સો સમયસાર વ્યાખ્યાન વિષે કહા હૈ.'' - પં. ટોડરમલ્લજી કૃત મોક્ષમાર્ગ પ્રકાશ, અ. ૭ આવો જે નથી પ્રમત્ત ને નથી અપ્રમત્ત એવો શુદ્ધ જ્ઞાયક એક ભાવ સર્વ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે સાવ જૂદો તરી આવે છે. કારણકે આખા વિશ્વમાં એવું બીજું કોઈ આ શાયક એક ભાવ પણ દ્રવ્ય નથી કે, જેમાં જાણપણા રૂપ જ્ઞાયકપણું હોય. તેથી અસાધારણ’ એ જ ‘શુદ્ધ’ એવા આ જાણપણા રૂપ-જ્ઞાયકપણા રૂપ એક ભાવથી આ આત્મદ્રવ્ય ઈતર સર્વ અન્ય દ્રવ્યથી જૂદું પડે છે. ષવશેષદ્રવ્યાંતરભાવે મ્યો.મિત્રત્વેન આજ અશેષ-સર્વ દ્રવ્યાંતર ભાવોથી ભિન્નપણે જે, જ્ઞાયક એક ભાવ મુમુક્ષુઓથી ‘દ્રવ્વાભતામહેતુન: પરિણામ: । રામેન યુક્ત પરિમિત્રઃ । સ્વમાત્ર નિવસ્થન ઃ । (ગાથા. ૫૬) ‘“પરિગામિત્વનાવિનિધનો નિરુપાધિ સ્વામાવિષ્ઠ વ્ । (ગાથા-૫૮) " आत्मा हि संसारावस्थायां पारिणामिकचैतन्यस्वभावमपरित्यजन्नेव" । - ૯૫ ઈત્યાદિ. (ગાથા-૬૫) (જુઓ) શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પંચાસ્તિકાય ટીકા Page #247 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ઉપાસાઈ રહ્યો છે, આરાધાઈ રહ્યો છે, તે “શુદ્ધ એમ કહેવાય છે, “શુદ્ધ તિ મન તે’ | અર્થાત જે આ એક જ્ઞાયક ભાવ છે, તે અશેષ-બાકી બીજા બધા દ્રવ્યોના ભાવોથી જૂદો પડતો હોઈ કેવળ એક શુદ્ધ જ્ઞાયક ભાવમય આત્માનો નિશ્ચય કરાવે છે, એટલે જ જે આત્માની સ્વરૂપ પ્રાપ્તિ ઈચ્છે છે, એવા આત્માર્થીઓથી આત્માના અંતસ્તત્ત્વરૂપ આ જ્ઞાયક ભાવ આરાધ્ય દેવની આ શદ્ધ એજ ઉપાસ્યમાન જેમ અત્યંત ભક્તિભાવથી ઉપાસાઈ રહ્યો છે, આરાધાઈ રહ્યો છે. અને આરાધ્ય દેવ અન્ય ભાવની ભેળસેળ રૂપ મલિનતા નહીં હોવાથી - પરભાવના દૈતની અશુચિ નહીં હોવાથી નિર્મલ-શુચિ-પવિત્ર એવો તે જ્ઞાયક ભાવ “શુદ્ધ' એમ જ્ઞાનીજનોથી સંબોધાય છે - બિરાદાવાય છે. કારણકે આદર્શ તેવી સિદ્ધિ, આરાધ્ય આદર્શ શુદ્ધ હોય તો શુદ્ધ સિદ્ધિ થાય અને આત્માર્થીઓનો આરાધ્ય એવો આ ભેદજ્ઞાન શુદ્ધ આત્મજ્ઞાન ઉપજાવનારો જ્ઞાયક ભાવ શુદ્ધ આત્મસિદ્ધિ કરાવે છે, એટલે તેને “શુદ્ધ' બિરૂદ ઘટે છે. ચૈતન્ય અને “જડ” એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે, તે પ્રથમ ઓળખાવો જોઈએ, અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે, તે આ છે કે “ચૈતન્ય'માં “ઉપયોગ” (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને “જડ”માં “તે” નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે કે, “જડ”માં “શબ્દ સ્પર્શ' “રૂપ', “રસ' અને ગંધ' એ શક્તિઓ રહી છે, અને ચૈતન્યમાં તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે. કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઈ. તો તે આત્માની સાદૃશ્ય ગણી શકાય, કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ઉપયોગ' નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪ (શ્રી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પરનો પત્ર) “જ્ઞાનસ્વરૂપ પણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે.” . શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૭, ૨૩૪ (મહાત્મા ગાંધીજીના ૨૭ પ્રશ્નોના ઉત્તર રૂપ સુપ્રસિદ્ધ પત્ર) અને “આનું (આ જ્ઞાયક એક ભાવનું) શેયનિષ્ઠાણાએ કરી જ્ઞાયકત્વ પ્રસિદ્ધિને લીધે - - દાહ્મનિષ્કનિષ્ઠ દહનની જેમ - અશુદ્ધપણું નથી.” અર્થાતુ આમ આ જ્ઞાયક બેડિ પ્રિત નાયકની ભાવ જાણવામાં આવ્યો - mયપણો જણાયો, એથી કરીને એની શેયમાં પણ યમાં ગણના છતાં ગણના થઈ, એટલે કે જ્ઞાયક શેયનિષ્ઠ થયો - શેયરાશિ મધ્યે સ્થિતપણે શાયકપણાની અશુદ્ધિ નથી: શેયપણે જણાયો અને આમ જોયનિષ્ઠાણાએ કરી જ્ઞાયક પણાની પ્રસિદ્ધિ થઈ અગ્નિનું દૃષ્ટાંત તેથી કાંઈ આ જ્ઞાયક ભાવનું અશુદ્ધપણું થતું નથી. અર્થાત્ કોઈ એમ શંકા કરે કે આ તમે જે શુદ્ધ એવો જ્ઞાયક એક ભાવ કહ્યો, તે “જ્ઞાયક' - જાણનાર ભાવ ‘ય’ - જણાવા યોગ્ય જણાનાર ભાવ પણ થયો, એટલે જ્ઞાયકને જોય એમ બે ભાવ રૂપ કૈતભાવ થયો, તો પછી આ જ્ઞાયક “એક - અદ્વૈત શુદ્ધભાવ ક્યાં રહ્યો ? આમ જોયનિષ્ઠપણાથી તો અશુદ્ધપણું આવ્યું. એના સમાધાનમાં આચાર્યવર્ય અમૃતચંદ્રજી વદે છે કે - ર વાસ્થ સેનિઝન્ટેન જ્ઞાવિત્વપ્રસિદ્ધ અશુદ્ધત્વ - શેયનિષ્ઠપણાએ કરી જ્ઞાયકત્વપ્રસિદ્ધિને લીધે “આનું' - આ જ્ઞાયક એક શુદ્ધભાવનું અશુદ્ધપણું નથી. કોની જેમ? “દાહ્મનિષ્કનિષ્ઠ દહનની જેમ', - “હાલ્યનિનિદનચેવ' દાહ્ય” - દહાવા યોગ્ય એવા દાહ્યના “નિષ્કમાં” રાશિમાં - બળતણના ઢગલામાં “નિષ્ઠ' - સ્થિત દહનની અગ્નિની જેમ. અર્થાત - “દાહ્ય” ઈધનને અગ્નિ દહે છે. એટલા માટે અગ્નિ “દહન' કહેવાય છે - અગ્નિની “દહન' રૂપે પ્રસિદ્ધિ છે, પણ “દહાનાર” “દાહ્ય' ઈધન અને “દહનાર” “દહન' અગ્નિ પ્રગટ જૂદા છે, એટલે દાહ્ય ઈધનના રાશિ પર “દહન' કહેવાતો અગ્નિ મૂક્યો હોય, પણ તેથી "तदेवैकं परं तत्त्वं, तदेवैकं परं पदम् । ભવ્યાRTષ્ય તહેવૈદ્ધ, તવૈવ મદ: II” - શ્રી પવનંદિપંચવિંશતિ, એકત્વસતિ, ૪૪ ૯દ Page #248 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરિંગઃ સમયસાર ગાથા કાંઈ “દહન” દાહ્ય' બની જતો નથી. પણ દહન ને દહન જ રહે છે, આમ દાહ્ય રાશિમાં સ્થિત - દાહ્ય ઈધનના ઢગલામાં મૂકેલા દહન ને - દાહ્યરાશિ સ્થિતપણાએ કરી “દહનત્વ” પ્રસિદ્ધિને લીધે - કાંઈ દાહ્ય બનીજવા રૂપ અશુદ્ધપણું આવતું નથી. તેમ શેયને આત્મા જાણે છે, એટલા માટે “જ્ઞાયક' કહેવાય છે - આત્માની જ્ઞાયક રૂપે પ્રસિદ્ધિ છે, એટલે “જ્ઞાયક' કહેવાતો આત્મા શેયરાશિ સ્થિત હોય પણ તેથી કાંઈ જ્ઞાયક શેય બની જતો નથી, પણ જ્ઞાયક ને લાયક જ રહે છે, આમ જ્ઞાયકને - શેયનિષ્ઠપણાએ કરી લાયકપણાની પ્રસિદ્ધિને લીધે - શેય બની જવા રૂપ અશુદ્ધપણું આવતું નથી. આમ અગ્નિ સાથે સાધમ્મથી દષ્ટાંતની (Comparison by scimilarity) વિચારણા છે. હવે વૈધર્મેથી દાંતનો (Comparison by contrast) એશ પણ અત્ર વિચારણીય છે : ત્યાં દહાનાર દાહ્ય અને દહનાર દહન બને જૂદા છે, એટલે દહનની દાહ્યમાં ગણના થઈ શકે એમ નથી, માત્ર દાહ્ય સાથે દાહ્ય-દાહક સંબંધને લીધે એ “દહન” કહેવાય છે. એટલું જ, પણ અત્ર જ્ઞાયક ભાવની બા. માં તો સાવ જૂદી સ્થિતિ છે. કારણકે શેયરાશિ સ્થિતપણામાં પણ અહીં જ્ઞાયક ભાવની બા. માં તો જ્ઞાયકપણે જણાનાર જોય અને જાણનાર શાયક બન્ને જૂદા નથી, ભિન્ન ભિન્ન નથી, પણ અભિન્ન જ જ્ઞાયક છે, શેય છે તેજ જ્ઞાયક છે ને જ્ઞાયક છે તે જ જોય છે. તેથી આમ બન્ને રીતે આ જ્ઞાયક અને શેય નિષ્ઠાણાએ કરી જ્ઞાયકપણાની પ્રસિદ્ધિને લીધે - દાહ્મનિષ્કનિષ્ઠ દહનની જેમ – અશુદ્ધપણું પ્રાપ્ત થતું નથી. એટલા માટે જ અત્રે કહ્યું કે - “તે અવસ્થાને વિષે જ્ઞાયક પણે જે હોય તે શાયક જ સ્વરૂપ જ્ઞાત થયો, તે સ્વરૂપ પ્રકાશન દશામાં પ્રદીપની જેમ કર્તા-કર્મના તે શેયનિષ્ઠ પ્રકાશન દશામાં પ્રદીપની જેમ અવસ્થામાં આ જ્ઞાયક છે એમ જે જ્ઞાયકપણે, જ્ઞાયક સ્વરૂપે જ્ઞાત હતો, કર્તાકર્મનું અનન્યપણું જાણવામાં આવેલો જોય હતો, - ડ્રાયવરુત્વેન ગો જ્ઞાતા, તે કર્તા-કર્મના અનન્યપણાને લીધે જ્ઞાયક જ છે, íોરના જ્ઞાવિ ઇવ કોની જેમ ? સ્વરૂપવાશનશાયાં પ્રવીપચેવ - સ્વરૂપ – પ્રકાશનદશામાં પ્રદીપની જેમ. અર્થાત્ જેમ સ્વરૂપ પ્રકાશન દશામાં દીવો પ્રકાશક છે અને પ્રકાશન પણ પ્રકાશ્ય એવા દીવાનું છે, તેથી કર્તા-કર્મનું અનન્યપણું - અભિત્રપણું છે : તેમ સ્વરૂપ-પ્રકાશન - જ્ઞાપન દશામાં પ્રકાશક – જ્ઞાપક જ્ઞાયક છે અને પ્રકાશન - જ્ઞાપન પણ જોય એવા શાયકનું છે, તેથી કર્તા કર્મરૂપ જોય-જ્ઞાયકનું અનન્યપણું અભિન્નપણું છે. આમ જે શેય એવો આત્મા છે તે જ લાયક એવો આત્મા છે, જે શેય છે તે જ જ્ઞાયક છે ને જે જ્ઞાયક છે તે જ શેય છે. એટલે આમ કર્તા-કર્મના અનન્યપણાથી જોયજ્ઞાયકના અભિન્નપણાને લીધે-અનન્યપણાને લીધે, શેય-નિષ્ઠપણાએ કરીને પણ આ જ્ઞાયક એકભાવનું અશુદ્ધપણું સંભવતું નથી. અને અશુદ્ધપણું તો પરવસ્તુના સંસર્ગ-સંયોગથી - દૈતથી સાંપડે, પણ જોય આત્મા અને જ્ઞાયક પણ આત્મા એમાં પરવસ્તુના સંસર્ગ-સંયોગની - દૈતની વાર્તા જ નથી, તેમાં તો કેવલ એક અદ્વૈત શાયક ભાવની (આત્માની) જ વાત છે, સકલ પરભાવ-વિભાવથી વિરહિત એવા અદ્વૈત એક શુદ્ધ જ્ઞાયક સ્વભાવભૂત આત્માની જ વાત છે. આમ સર્વથા સ્વગુણપર્યાયથી અભિન્ન જ્ઞાયક એકભાવ એજ સર્વ પદ્રવ્યથી ભિન્ન એવો શુદ્ધ આત્મા છે, એમ અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો. ૭ Page #249 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ દર્શન-જ્ઞાન-ચારિત્રવંત પણાએ કરીને અશુદ્ધપણું છે. એમ જો કહો તો – ववहारेणुवदिस्सइ णाणिस्स चरितं दंसणं णाणं । णवि णाणं ण चरितं ण दंसणं जाणगो सुद्धो ॥७॥ વ્યવહારે ઉપદેશાય જ્ઞાનીના રે, ચરિત્ર દર્શને જ્ઞાન; ન જ્ઞાન ન ચરિત્ર દર્શન ના રે, શાયક શુદ્ધ જ જાણ... રે. આત્મ ! વંદો સમયસાર શી ગાથાર્થઃ વ્યવહારથી જ્ઞાનીના ચારિત્ર-દર્શન-શાન ઉપદેશાય છે, (પણ) નથી જ જ્ઞાન, નથી ચારિત્ર, નથી દર્શન, જ્ઞાયક શુધ્ધ છે. आत्मख्यातिटीका दर्शनज्ञानचारित्रवत्वेनाशुद्धत्वमिति चेत् - व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम् ।। नापि ज्ञानं न चारित्रं न दर्शनं ज्ञायकः शुद्धः ॥७॥ आस्तां तावबंधप्रत्ययात् ज्ञायकस्याशुद्धत्वं दर्शनज्ञानचारित्राण्येव न विद्यते । यतोह्यनंतधर्मण्येकस्मिन् धर्मिण्यनिष्णातस्यांतेवासिजनस्य तदवबोधविधायिभि कैश्चिद्धमॆस्तमनुशासतां सूरीणां धर्मधर्मिणां स्वभावतोऽभेदेपि व्यपदेशतो भेदमुत्पाद्य व्यवहारमात्रेणैव ज्ञानिनो दर्शनं ज्ञानं चारित्रमित्युपदेश, परमार्थतस्त्वेकद्रव्यनिष्पीतानंतपर्यायतयैकं । किंचिन्मिलितास्वादमभेदमेकस्वभावमनुभवतो।। न दर्शनं न ज्ञानं न चारित्रं ज्ञायक एवैकः शुद्धः ॥७॥ આપના : દર્શનજ્ઞાન વારિત્રવત્ત્વનાશુદ્ધતિ વેત - દર્શન-જ્ઞાન-ચારિત્રવંતપણાએ કરીને (ઉક્તિ શાયક ભાવનું) અશુદ્ધપણું છે, એમ જો શંકા કરો તો - વ્યવહારો પરિફતે - વ્યવહારથી ઉપદેશાય છે. શું? જ્ઞાનિનશ્ચરિત્રે ટર્શન જ્ઞાનં - જ્ઞાનીના ચારિત્ર દર્શન-જ્ઞાન (પણ નિશ્ચયથી તો) ના જ્ઞાન ન રાત્રિ ન ટર્શન - નથી જ જ્ઞાન, નથી ચારિત્ર, નથી દર્શન. ત્યારે છે શું? જ્ઞાય: શુદ્ધઃ - જ્ઞાયક શુદ્ધ | નિ જાથા ગાત્મભાવના Iળા માસ્તાં તાવત્ વંઘપ્રત્યયાજ્ઞાવસ્થાશુદ્ધત્વ - બંધપ્રત્યયથી - બંધ નિમિત્ત થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! દર્શન-જ્ઞાનવારિત્રાળેવ ૧ વિઘતે - દર્શન-શાન ચારિત્ર જ નથી. વિદ્યમાન છે નહીં. શા કારણથી ? થતો - કારણકે ઘર્મધર્મનાં વમવતોડ મેડપિ - ધર્મો અને ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં ચદ્દેશો મેઢ મુHTઈ - વ્યપદેશથી - નામનિર્દેશાદિથી ભેદ ઉપજવી, વ્યવહારમાàવ - વ્યવહારમાત્રથી જ, જ્ઞાનીનો દર્શનં જ્ઞાનં વારિત્ર - જ્ઞાનિના - શાયક આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર ઇત્યુપદેશઃ એવો ઉપદેશ છે. કોને ? કોનો ? અનંત ઘળેવન ઘનિતચતે - વાણિગનર્ચ - અનંતધર્મ જેમાં છે એવા એક ધર્મોમાં અનિષ્ણાત-અકુશલ, અપટુ અંતેવાસિજનને - સમીપવાસી શિષ્યજનને, તેવો વિશ્વામિ શ્ચિદ્ધમૈં - તેનો - તે ધર્મીનો અવબોધ “અવ' - વસ્તુમર્યાદા પ્રમાણે બોધ કરાવનારા - સમજણ પાડનારા કોઈ ધર્મો વડે તમનુશાતાસૂરીuri - તેને “અનુશાસતા’ - અનુશાસન કરતા-અનુશિક્ષણ આપતા “સૂરિઓનો - સૂર્ય સમા તેજસ્વી આચાર્યોનો - ગુરુઓનો. ભલે આમ વ્યવહારથી ઉપદેશ હો, પણ પરમાર્થથી શી સ્થિતિ છે? પરમાર્થતતું - પણ “પરમાર્થથી’ - નિશ્ચયથી - તત્ત્વથી તો પદ્રવ્યનિખીતાનંતપર્યાયતા - એક દ્રવ્યથી “નિષ્પીત' - નિતાંતપણે સર્વથા પીવાઈ ગયેલ અનંત પર્યાયતાએ – પર્યાયપણાએ કરીને પ િિમિનિતાસ્વામખેમેજ માવનુભવતા. “એક' - અદ્વિતીય - “અદ્વૈત કિંચિત મિલિતાસ્વાદ' - કંઈક મળેલા (મિશ્ર) આસ્વાદવાળો “અભેદ' - ભેદ રહિત એક સ્વભાવ અનુભવંતાને, શું? 7 દૃર્શન ન જ્ઞાન વારિā - નથી દર્શન, નથી શાન, નથી ચારિત્ર. ત્યારે છે શું? જ્ઞાયક વૈ: શુદ્ધ: - જ્ઞાયક જ' - ક્વલ શાયક જ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત શુદ્ધ. તિ “ગાત્મઘાતિ' ગામમવના //ળી : ૯૮ Page #250 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૭ આત્મખ્યાતિ ટીકાર્થ બંધપ્રત્યય થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! દર્શન-જ્ઞાન-ચારિત્ર જ નથી વિદ્યમાન. કારણકે - અનંત ધર્મવાળા એક ધર્મોમાં અનિષ્ણાત અંતેવાસી (શિષ્ય) જનને, તેનો અવબોધ કરાવનારા કોઈ ધર્મો વડે તેને અનુશાસતા (ઉપદેશતા) સૂરિઓનો - ધર્મ-ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં વ્યપદેશથી ભેદ ઉપજાવી - વ્યવહારમાત્રથી જ “જ્ઞાનીના દર્શન-જ્ઞાન-ચારિત્ર' એવો ઉપદેશ છે, પણ પરમાર્થથી તો - એક દ્રવ્યથી નિષ્પીત અનંત પર્યાયતાએ કરીને એક કિંચિત્ મિલિત આસ્વાદવાળો અભેદ એક સ્વભાવ અનુભવંતાને (જ્ઞાનીને) નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર-જ્ઞાયક જ એક શુદ્ધ છે. ll અમૃત જ્યોતિ” મહાભાષ્ય દ્રવ્ય અને ગુણનું અનન્યત્વ-અવિભક્તત્વ એટલે પ્રદેશભેદ રહિતપણું છે, ક્ષેત્રમંતર નથી. દ્રવ્યના ગુણનો નાશ અને ગુણના નાશથી દ્રવ્યનો નાશ થાય એવો ઐક્યભાવ છે. દ્રવ્ય અને ગુણનો ભેદ કહીએ છિયે તે કથનીથી છે, વસ્તુથી નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૪ “ગ્રહ નક્ષત્ર તારા ચંદ્રની, જ્યોતિ દિનેશ મઝાર રે; દર્શન શાન ચરણ તણી, શક્તિ નિજાતમ ધાર રે... ... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી ઉપરમાં જ્ઞાયક એક શુદ્ધ ભાવની વાત કરી, ત્યારે કોઈ કહેશે કે દર્શન-જ્ઞાન-ચારિત્રવંત આત્મા કહેવાય છે, તેથી આ દર્શન-જ્ઞાન-ચારિત્રવંતપણાએ કરીને શાયકનું અશુદ્ધપણું છે, આપે તો એક અદ્વૈત શાયક ભાવ કહ્યો, પણ આ તો દર્શન-શાનચારિત્ર એમ અનેક વ્યવહારથી જ શાનિના ભાવવંતપણું - દૈતપણું પ્રાપ્ત થાય છે અને તેથી એનું અશુદ્ધપણું પ્રગટ છે દર્શન - શાન - ચારિત્ર: તેનું કેમ ? તેનું સમાધાન કરતાં શાસ્ત્રકારે આ ગાથા કહી છે અને તેનું નિશ્ચયથી શાયક એક શુદ્ધ અપૂર્વ તત્ત્વવ્યાખ્યાન પ્રકાશમાં “આત્મખ્યાતિ' સૂત્રકર્તા ઉપર કહ્યું એથી પણ આગળ વધીને કહે છે - “માસ્તાં તાવત્ વંધપ્રત્યયાજ્ઞીયલ્ટી કશુદ્ધત્વ - બંધપ્રત્યય થકી શાયકનું અશુદ્ધપણું તો દૂર રહો ! “દર્શન-જ્ઞાન-ચારિત્ર જ વિદ્યમાન છે નહિ.” અર્થાત્ બંધ પ્રત્યય થકી-બંધના નિમિત્ત થકી શાયકનું અશુદ્ધપણું હોવું તો દૂર રહો, પણ જ્ઞાનિના દર્શન-શાન-ચારિત્ર જ છે નહિ, શાયક-ભાવ રૂ૫ આત્માથી સ્વતંત્ર જુદું અસ્તિત્વ ધરાવતા નથી. પરભાવ રૂપ બહિર્ગત પુદ્ગલ કર્મના સંબંધ થકી કે વિભાવ રૂપ અંતરગત ચૈતન્ય વિકારમય ભાવકર્મના સંબંધ થકી જ્ઞાયક ભાવનું અશુદ્ધપણું થતું નથી, એટલું જ નહિ પણ દર્શન-જ્ઞાન-ચારિત્ર જે આત્માના સ્વગત-અંતરગત અંગભૂત સ્વભાવભૂત ગુણ ગણાય છે, તેથી પણ જ્ઞાયક એવા જ્ઞાનીનું-આત્માનું અશુદ્ધપણું પ્રાપ્ત થતું નથી, તો પછી બીજનું તો પૂછવું જ શું ? આનું કારણ શું ? - ધર્મMિાં માવતો બેડ'િ - ધર્મો અને ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં, “વ્યપદેશથી ભેદ ઉપજાવી, “વ્યવહાર માત્રથી જ શાનીના દર્શન-જ્ઞાન-ચારિત્ર એવો ઉપદેશ છે.' કોને ? કોનો ? અનંત ધર્મ જેમાં રહ્યા છે એવા એક ધર્મીમાં “અનિષ્ણાત' - અપટુ - કુશલ - “અંતેવાસી જનને' - સમીપવાસી શિષ્યજનને, તે ધર્મીનો “અવબોધ' કરાવનારા - “અવ' - વસ્તુ મર્યાદા પ્રમાણે બોધ સમજણ પાડનારા કોઈ ધર્મો વડે તેને “અનુશાસતા” - અનુશાસન કરતાં - “સૂરિઓનો' - આચાર્યોનો. ભલે આમ વ્યવહારથી ઉપદેશ હો, પણ પરમાર્થથી શી સ્થિતિ છે ? પરમાર્થથી નિશ્ચયથી - "निश्चयैकद्दशा नित्यं तदेवैकं चिदात्मकम् । Hવશ્યક પ્રતિર્થવદાશાપર ” - શ્રી પદ્મનંદિ પંચ. એકવસતિ, ગ્લો. ૧૭ ૯૯ Page #251 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તો એક દ્રવ્યથી અનંત પર્યાયનું નિષ્પીતપણું છે - અનંત પર્યાય પીવાઈ ગયા પણું છે. તેથી કરીને એક કંઈક મળેલા - મિશ્ર આસ્વાદવાળો અભેદ એક સ્વભાવ જે અનુભવી રહ્યો છે, એવા તેને તો નથી દર્શન - નથી જ્ઞાન - નથી ચારિત્ર, કેવલ જ્ઞાયક જ એક શુદ્ધ છે, “જ્ઞા વૈ શુદ્ધ' ! હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ - કોઈ એક શિષ્ય છે. તેને અનંત ધર્મ - ગુણ જેમાં રહ્યા છે એવા એક ધર્મી - ગુણીનું ભાન નથી. તેને ગુરુ એ ધર્મીનો લક્ષ કરાવવા ઈચ્છે છે. એટલે તે ધર્મીના કેટલાક ધર્મ જે તે શિષ્યને પરિચિત છે - જાણીતા છે, તે પરથી ગુરુ તેને સમજાવે છે કે જો ! આ ધર્મ-ધર્મી અભેદ છતાં વ્યપદેશ ધર્મ જેમાં છે તે જ તે ધર્મી છે, જો કે ધર્મ ધર્મીથી જૂદા નથી, પણ શિષ્યને ભેદ ઉપજાવી શિષ્ય બોધાર્થ સમજાવવાના વ્યવહાર માટે જ વ્યપદેશથી - નામ નિર્દેશ આદિથી તેનો વ્યવહાર ઉપદેશ કત્રિમ ભેદ ઉપજવી, ‘વ્યgશતો મુતીર્થ', આ ધર્મીના આ આ ધર્મ છે એમ શિષ્યને ઉપદેશ કરે છે. તેમ અનાત્મજ્ઞ એવો કોઈ એક શિષ્ય છે તેને અનંત ગુણધર્મ જેમાં રહ્યા છે. એવા એક ધર્મી આત્માનું ભાન નથી - જાણપણું નથી. તેને આત્મા સદગુરુ એ ધર્મી આત્માનો બોધ કરાવવા ઈચ્છે છે. એટલે તે ધર્મી આત્માના કેટલાક ગુણધર્મ જે શિષ્યને પરિચિત છે - જાણીતા છે - પ્રસિદ્ધ છે, તે પરથી આત્મારામી સદ્ગુરુ તેને સમજાવે છે કે - જો ! આ દર્શન-જ્ઞાન-ચારિત્ર ગુણધર્મ જેમાં છે, તે જ આ આત્મા છે, જે દેખે છે જાણે છે આચરે છે તે આત્મા છે. તું ઘટપટ આદિને દેખે છે – જાણે છે તેથી તેને માને છે, પણ તે દેખનાર-જાણનાર જે છે તે આત્માને તું દેખતો નથી-જાણતો નથી ને માનતો નથી એ કેવું આશ્ચર્ય છે ? તું આત્માના હોવાપણાની શંકા કરે છે, પણ તે આત્મા તું પોતે જ છો, તે શંકા જે કરે છે તે શંકાનો કરનારો જ તું આત્મા છે, છતાં શંકા કરે છે એ જ મહદ્ આશ્ચર્ય છે ! આમ જો કે દર્શનાદિ ધર્મ ધર્મી આત્માથી જૂદા નથી, પણ શિષ્યને સમજાવવાના માત્ર વ્યવહાર માટે જ વ્યપદેશથી-નામ નિર્દેશાદિથી તેનો કૃત્રિમ-બનાવટી (artificial) ભેદ ઉપજાવી - ઉત્પાદન કરી, શ્રી સદગુરુ આ ધર્મી આત્માના આ આ દર્શન-જ્ઞાનાદિ ગુણધર્મ છે. એમ શિષ્યને ઉપદેશે છે. “ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિં, કહિયે કેવું જ્ઞાન? આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરજ એહ અમાપ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ સૂત્ર-પપ, ૫૮ ધરમી ધરમ એકતા, તે મુજ રૂપ અભેદ રે.” - શ્રી આનંદઘનજી અત્રે એવી શંકા સંભવે છે કે, આ “ધર્મીનો આ ધર્મ એમ વ્યપદેશાદિથી જે ભેદ છે તો ધર્મ-ધર્મી જૂદા કેમ નહિ? કારણ “આનું આ’ એમ છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ પ્રગટ ભેદ દર્શાવે છે. આનું સમાધાન છે છે કે-ના, એમ નથી. વ્યપદેશથી ભલે ધર્મ-ધર્મીનો વા ગુણ-ગુણીનો ભેદ ધર્મ-ધર્મીનો વ્યપદેશથી ભેદ: ભાસતો હો, પણ વસ્તુતઃ તો બન્નેનો અભેદ જ છે. આ અંગે પંચાસ્તિકાયમાં” વસ્તુતઃ અભેદ (ગા. ૪૩ થી ૪૮) નિખુષ સમાધાન કહ્યું છે, તેમ - (૧)‘જ્ઞાનથી જ્ઞાની ભેદ (શા , પામતો નથી, જ્ઞાનો અનેક હોતા નથી, તેથી જ્ઞાનીઓથી દ્રવ્ય વિશ્વરૂપ કહેવાયું છે. (૨)જે દ્રવ્ય ગુણથી અન્ય હોય અને ગુણો દ્રવ્યથી અન્ય હોય તો દ્રવ્યનું અનંતપણું વા આ ધર્મી અંગે પંચાધ્યાયીમાં કહ્યું છે કે – “વ્યવહરણ વ્યવહાર એમ શબ્દાર્થથી છે, તે પરમાર્થ નથી. જેમકે - સતુ. અભેદ છતાં ગુણ - ગુણીનું ભેદકરણ. તે સત્ નો સાધારણ ગુણ વા અસાધારણ ગુણ વિવલ્ય (કહેવાનો) હોય ત્યારે વ્યવહારનય શ્રેય છે. આ વ્યવહારનયનું ફલ આ છે - અનંત ધર્મવાળા એક ધર્મીની આસ્તિષ્પમતિ હોય, કારણકે ગુણ - સદ્ભાવે નિયમથી, દ્રવ્યાસ્તિત્વનું દ્રવ્યના હોવાપણાનું) સુપ્રતીતપણું હોય છે.” - તે મૂળ શ્લોકો આ પ્રમાણે - ૧૦૦ Page #252 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૭ દ્રવ્યનો અભાવ હોય. (૩) દ્રવ્ય-ગુણોનું અવિભક્ત અનન્યપણું છે, વિભક્ત અન્યપણું વા વિભક્ત અનન્યપણે નિશ્ચયજ્ઞો ઈચ્છતા નથી. (૪) વ્યપદેશો, સંસ્થાન, સંખ્યા અને વિષયો તે અનેક હોય છે, તે તેઓના અન્યપણામાં તેમ અનન્યપણામાં પણ વિદ્યમાન છે. (૫) જ્ઞાન જેમ જ્ઞાની કરે છે અને ધન ધની કરે છે, એમ બે પ્રકારે તત્ત્વજ્ઞો પૃથક્વ અને એકત્વ કહે છે. (૬) જ્ઞાની અને શાન સદા અન્યોન્ય અર્થાતરિત (જૂદા અર્થ) જે હોય, તો બન્નેનાં અચેતનપણાનો પ્રસંગ આવે, કે જે સમ્યકપણે જિનાવમત (જિનને અમાન્ય) છે."* આ ગાથાઓની પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કરેલો અત્યંત પરિÚટ પરમ તલસ્પર્શી તાત્ત્વિક મીમાંસા પરથી ફલિત થાય છે કે ધર્મ-ધર્મીનો વ્યપદેશથી ભેદ પાડવામાં આવતાં છતાં વસ્તુતઃ અભેદ જ છે. સ્પશદિ ગુણ સાથે પરમાણુની જેમ અવિભક્ત પ્રદેશપણાએ કરીને અનન્યપણું જ છે, પણ અત્યંત દૂરવર્તી સહ્યાચલ-વિંધ્યાચલની જેમ વિભક્ત પ્રદેશપણાએ કરીને અન્યપણું નથી, કે અત્યંત નિકટવર્તી દૂધ-પાણીની જેમ વિભક્ત પ્રદેશપણાએ કરીને અનન્યપણું પણ નથી, અર્થાત્ ગુણનો પ્રદેશ જૂદો ને ગુણીનો પ્રદેશ જૂદો એમ ગુણ-ગુણીનું વિભક્ત પ્રદેશપણા રૂપ અન્યપણું કે વિભક્ત પ્રદેશપણા રૂપ અનન્યપણું નથી, પણ જે ગુણનો પ્રદેશ તે જ ગુણીનો પ્રદેશ એમ અવિભક્ત પ્રદેશપણા રૂપ અનન્યપણું જ છે. એટલે આ ઉક્ત સર્વ અપેક્ષા લક્ષમાં રાખી ગુણ-ગુણીનો વા ધર્મ-ધર્મીનો વ્યપદેશથી ભેદ પાડવામાં આવે છે. તેમાં વિરોધ નથી અને તે વસ્તતત્ત્વને બાધક નથી. અને પ્રકતમાં પણ આજ સર્વ અપેક્ષાનો આશય લક્ષમાં રાખી જ્ઞાનીના દર્શન-જ્ઞાન-ચારિત્ર "व्यवहरणं व्यवहारः स्यादिति शब्दार्थतो न परमार्थ । स यथा गुणगुणिनोरिह सदभेदे भेदकरणं स्यात् ॥ साधारण गुण इति वा यदि वाऽसाधारणः सतस्तस्य । भवति विवक्ष्यो हि यदा व्यवहारनयस्तदा श्रेयान् ॥ फलमास्तिक्य मति स्यादनन्तधर्मकधर्मिणस्तस्य ગુજાનબા નિયમનું વ્યક્તિત્વ સુમતિતત્વાન ” , “પંચાધ્યાયી'-૫૨૨, ૫૨૪ ण वियप्पदि णाणादो णाणी णाणाणि होति गाणि । तया दु विस्सरूवं भणियं दवियत्ति णाणीहिं ॥ जहि हवदि दब्बमणं गुणदो य गुणा य दबदो अण्णे । दबा गंतियमधवा दबाभावं पकुबंति ॥ अविभत्तमणण्णतं दब्वगुणाणं विभत्तमण्णतं । णिछंति णिचयण्हू तब्विवरीदं हि वा तेसि ॥ बबवेसा संठाणा संखा विसया य होंति ते बहुगा । ते तेसिमणण्णत्ते अण्णते चावि विझंते ॥ णाणं धणं च कुबदि घणिणं जह णाणिणं चदुविधेहिं । भण्णंति तह पुधत्तं एयत्तं चावि तबाहू ॥ णाणी णाणं च सदा अत्यं तरिदा दु अण्ण मण्णस्स । दोण्हं अचेदणतं पसजदि सम्म जिणावमदं ॥" - શ્રી પંચાસ્તિકાય ગા. ૪૩ થી ૪૮ (જુઓ આચાર્યવર્ય અમૃતચંદ્રજીની ટીકા) આ ગાથાઓની પરમ તાત્ત્વિક મીમાંસા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કરી છે - (૧) જ્ઞાની જ્ઞાનથી પૃથક હોતો નથી, બન્નેનું એકાસ્તિત્વથી નિવૃત્તપણાએ કરીને એકદ્રવ્યપણું છે માટે, બન્નેનું અભિન્ન પ્રદેશપણાએ કરીને એક ક્ષેત્ર પણું છે માટે, બન્નેનું એક સમયે નિવૃત્તપણાએ કરીને એક કાલપણું છે માટે, બન્નેનું એક સ્વભાવપણાએ કરીને એકભાવપણું છે માટે અને એમ કહેવામાં આવ્યું પણ એક આત્મામાં આભિનિબોધિક આદિ અનેક જ્ઞાનો વિરોધ પામતા નથી, દ્રવ્યનું વિશ્વરૂપ પડ્યું છે માટે. કારણકે દ્રવ્ય સપ્રવૃત્ત-ક્રમ પ્રવૃત્ત અનંત ગુણપર્યાયની આધારતાએ કરીને અનંત રૂપપણાને લીધે એક છતાં વિશ્વરૂપ કહેવાય છે. (૨) દ્રવ્યના ગુણોથી ભેદગમાં અને ગુણોના દ્રવ્યથી ભેદમાં આ દોષ આવે છે. () ગુણો ક્વચિત્ આશ્રિત છે, જ્યાં આશ્રિત છે તે દ્રવ્ય છે, તે જે ગુણોથી અન્ય હોય તો પુનરપિ ગુણો ક્વચિત આશ્રિત છે, જ્યાં આશ્રિત છે તે દ્રવ્ય છે, તે પણ જે ગુણોથી અન્ય હોય તે પુનરપિ ગુણો ક્વચિત્ આશ્રિત છે, જ્યાં આશ્રિત છે તે દ્રવ્ય છે, તે પણ ગુણોથી અન્યજ છે, એમ દ્રવ્યના ગુણોથી ભેદમાં દ્રવ્યાનન્ય દ્રવ્યનું અનંતપણું થાય છે. (4) દ્રવ્ય છે તે ગુણોનો સમુદાય છે. ગુણો જો સમુદાયથી અન્ય હોય, તો સમુદાય શો વાર? એમ ગુણોના દ્રવ્યથી ૧૦૧ Page #253 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અત્રે માત્ર વ્યવહારથી છે, એમ સૂરિઓનો - સહજાત્મસ્વરૂપના દિવ્ય પ્રકાશથી સૂર્ય સમા પ્રકાશમાન આચાર્ય ભગવંતોનો - આત્મજ્ઞાની આત્મારામી સદ્ગુરુઓનો શિષ્યના હિત હેતુએ ઉપદેશ છે. કારણકે અનંત ધર્મવાળા એક ધર્મીમાં જે અનિષ્ણાત-અકુશલ છે, અનંત ધર્મથી યુક્ત એવા એક ધર્મીનું સ્વરૂપ જાણવા રૂપ કુશલપણું જેનામાં નથી, એવા અબૂઝ અંતેવાસી જનને - વિનય શિષ્ય જનને સમજાવવાને માટે, તે એક ધર્મીનો અવબોધ કરતા-સમજણ પાડતા કોઈ ધર્મો વડે શ્રી સદ્ગુરુ તેને “અનુશાસન' કરે છે, સનાતન સદ્ગુરુ પરંપરાને અનુસરતું શાસન-શિક્ષણ - ઉપદેશન કરે છે, અને તેટલા માટે જ ધર્મ-ધર્મીનો સ્વભાવથી અભેદ છતાં વ્યપદેશથી ભેદ પડાવી, વ્યવહારમાત્રથી જ જ્ઞાનીનું દર્શન-જ્ઞાનચારિત્ર છે' એવો ઉપદેશ પરમકૃપાળુ શ્રીમદ્ સદગુરુ ભગવંત કરે છે, વ્યવહારમા2ીવ જ્ઞાનિનો દર્શને જ્ઞાન વારિત્ર રૂતિ ઉપવેશ: | પણ પરમાર્થતતુ - પરમાર્થથી તો વ્યનિબીતાનંતપર્યાયતયા - એક દ્રવ્યથી નિષ્ણાત (નિતાંતપણે પીવાઈ ગયેલ) અનંત પર્યાયતાએ કરીને એક કિંચિત્ મિલિત આસ્વાદવાળો - “ વિચિત્ સિતાસ્વાદું અભેદ એક સ્વભાવ અનુભવંતાને (જ્ઞાનીને) “કેમેસ્વ-વિનુભવતો નથી દર્શન, નથી જ્ઞાન, નથી ચારિત્ર - જ્ઞાયક જ એક શુદ્ધ છે, “જ્ઞાવિ ઇવ : શુદ્ધઃ | અર્થાત્ પરમાર્થથી તો એક દ્રવ્યથી અનંત પર્યાય નિષ્પીત - નિતાંતપણે સર્વથા પીવાઈ ગયેલા હોઈ, એક દ્રવ્યમાં અનંત પર્યાય અંતરુ મગ્ન હોઈ, તે બધાના સંમિલનથી કિંચિત્ - કંઈક મિલિત - મળેલ - મિશ્રિત આસ્વાદવાળો એક - અદ્વૈત અભેદ એક સ્વભાવ જે અનુભવી રહ્યા છે, એવા જ્ઞાનીને તો ભેદ નિર્દેશ રૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે નહીં, પણ તે દર્શનાદિ સર્વ ભેદ જ્યાં અંતર્ભત છે, એવો ભેદમાં દ્રવ્યાભાવ થાય છે. (આમ બે દોષ આવે છે.) (૩) દ્રવ્ય-ગુણોનું સ્વોચિત અનન્યત્વ આ પ્રકારે છે - દ્રવ્ય-ગુણોનું અવિભક્ત પ્રદેશત્વ લક્ષણ અનન્યત્વ માનવામાં આવે છે, પણ વિભક્ત પ્રદેશત્વ લક્ષણ અન્યત્વ અને અનન્યત્વ માનવામાં નથી આવતું. તે આ પ્રકારે - જેમ એક પરમાણુનું એક આત્મપ્રદેશ સાથે અવિભક્તપણાને લીધે અનન્યત્વ છે, તેમ એક પરમાણુનું અને તદ્ વર્તિ સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિ ગુણોનું અવિભક્ત પ્રદેશપણાને લીધે અનન્યત્વ છે. પણ જેમ અત્યંત વિપ્રષ્ટિ (દૂર) સહ્યાદ્રિ વિધ્યાદ્રિનું અને અત્યંત સકિષ્ટ (નિકટ) મિશ્રિત પાણી-દૂધનું વિભક્ત પ્રદેશત્વ લક્ષણ અન્યત્વ અને અનન્યત્વ છે, તેમ દ્રવ્ય-ગુણોનું વિભક્ત પ્રદેશત્વના અભાવને લીધે અન્યત્વ અને અનન્યત્વ નથી. (૪) વળી વ્યપદેશાદિનું એકાંતથી દ્રવ્ય ગુણના અન્યત્વનું નિબંધનપણું અત્ર નિષેધ્યું છે. (a) જેમ “દેવદત્તની ગાય' એમ અન્યત્વમાં છઠ્ઠી વિભક્તિનો વ્યપદેશ છે, તેમ વૃક્ષની શાખ, દ્રવ્યના ગુણો” એમ અનન્યત્વમાં પણ છે. (b) જેમ દેવદત્ત ફૂલને, અંકુશ વડે, ધનદત્ત માટે, વૃક્ષમાંથી, વાડીમાં ચૂંટે છે. એમ અનન્યત્વમાં કારક વ્યપદેશ છે, તેમ મૃત્તિકા ઘટભાવને, સ્વયં સ્વ વડે, સ્વ માટે, સ્વ થકી, સ્વમાં કરે છે, આત્મા આત્માને આત્માથી આત્માર્થે આત્મા થકી આત્મામાં જાણે છે એમ અનન્યત્વમાં પણ છે. (c) જેમ ઉંચા દેવદત્તની ઉંચી ગાય, એમ અન્યત્વમાં સંસ્થાન છે, તેમ ઉંચા વૃક્ષનો ઉચો શાખાભર, મૂર્ત દ્રવ્યના મૂર્ત ગુણો એ અનન્યત્વમાં પણ છે. (1) જેમ એક દેવદત્તની દશ ગાય એમ અન્યત્વમાં સંખ્યા છે, તેમ એક વૃક્ષની દશ શાખા, એક દ્રવ્યના અનંત ગુણો એમ અનન્યત્વમાં પણ છે. (e) જેમ ગોષ્ઠમાં ગાયો એમ અન્યત્વમાં વિષય છે, તેમ વૃક્ષમાં શાખાઓ, દ્રવ્યમાં ગુણો એમ અનન્યત્વમાં પણ છે. તેથી વ્યપદેશાદિ દ્રવ્યગુણોનો વસ્તુત્વથી ભેદ સાધતા નથી. (૫) વસ્તુત્વના ભેદ-અભેદનું ઉદાહરણ આ છે - જેમ ભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત, ભિન્ન સંસ્થાનવાળું, ભિન્ન સંખ્યાવાળું, ભિન્ન વિષયથી લબ્ધવૃત્તિક વૃત્તિ પામેલ) એવું ધન, સંખ્યાવાળા, ભિન્ન વિષયથી લબ્ધવૃત્તિક વૃત્તિ પામેલ) એવા પુરુષનો “ધની' એવો વ્યપદેશ પૃથક્વ પ્રકારથી કરે છે અને જેમ અભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત, અભિન્ન સંસ્થાનવાળું, અભિન્ન સંખ્યાવાળું, અભિન્ન વિષયથી લબ્ધ વૃત્તિક વૃત્તિ પામેલું) એવું જ્ઞાન-અભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત, અભિન્ન સંસ્થાનવાળા, અભિન્ન સંખ્યાવાળા, અભિન્ન વિષયથી લબ્ધ વૃત્તિક (વૃત્તિ પામેલા) એવા પુરુષનો, ‘જ્ઞાની' એવો વ્યપદેશ એકત્વ પ્રકારથી કરે છે. તેમ અન્યત્ર પૃથક્ત છે, જ્યાં અભેદથી ત્યાં એકત્વ છે. (૬) દ્રવ્ય-ગુણોના અર્થાન્તરભૂત પણામાં દોષ આ છે - શાની જે જ્ઞાનથી અર્થાન્તરભૂત જુદો જ અર્થ-પદાર્થ) હોય તો સ્વકરણાંશ વિના પરશુ રહિત દેવદત્તની જેમ કરણ વ્યાપારના અસમર્થપણાને લીધે અચેતતો સતો અચેતન જ હોય અને જ્ઞાન જે જ્ઞાનીથી અર્થાતરભૂત હોય, તો તે કર્તૃઅંશ વિના દેવદત્ત રહિત પરશુ જેમ કત્વ વ્યાપાર અસમર્થપણાને લીધે અચેતતનું સતું અચેતન જ હોય અને યુતસિદ્ધ એવા જ્ઞાન-જ્ઞાનીના સંયોગથી ચેતનપણું નથી, કારણકે નિર્વિશેષ દ્રવ્યનું અને નિરાશ્રય ગુણોનું શૂન્યપણું છે માટે, (કૃતિ પામેલ) એ ધન, * અભિન્ન અસ્તિત્વથી નિવૃત્ત આ તન અભિન્ન સંસ્થાનવાળા, ૧૦૨ Page #254 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૭ અભેદ એક જ્ઞાયક માત્ર જ શુદ્ધ છે. દર્શન-શાનચારિત્ર એ તો શાયક આત્માના અનંત ધર્મો મધ્યેના કેટલાક મુખ્ય ધર્મ છે. તે પ્રસિદ્ધ ધર્મો પરથી અનંત ધર્માત્મક એક જ્ઞાયક સ્વભાવી આત્મવસ્તુનું સ્વરૂપ સમજય, તેટલા માટે અબૂઝ શિષ્યને સમજાવવા માટે ભેદ પાડીને તે તે ધર્મોનું કથન પર્યાય દૃષ્ટિ ન દીજીએ વ્યવહાર માત્રથી જ કરવામાં આવે છે, કે જેથી કરીને તે તે સુપ્રતીત એક જ કનક અભંગ રે’ ધર્મો પરથી તે એક જ્ઞાયક સ્વભાવી ધર્મીના સ્વરૂપનું કંઈક ભાન થાય. પણ પરમાર્થથી - શુદ્ધ નિશ્ચય નથી તો અનંત ધર્મ જેમાં અંતર્ભત છે, એવા અભેદ અખંડ એક શાયક સ્વભાવી આત્માનો જે અનુભવ કરે છે, એવા જ્ઞાનીને દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી, માત્ર શાયક એક શુદ્ધ ભાવ જ છે. ભેદ રૂપ વ્યવહારથી નિર્દેશાતા ખંડ ખંડ ધર્મોથી કાંઈ પરમાર્થથી અખંડ આત્મવસ્તુનો ખંડિત ભાવ થતો નથી. વળી જેમ નક્ષત્ર-ગ્રહ-તારાચંદ્ર આદિ ગ્રહ મંડલની જ્યોતિ એક સૂર્યમાં સમાય છે, તેમ દર્શન-જ્ઞાનચારિત્રાદિ સમગ્ર ધર્મ મંડલની શક્તિ પણ એક શુદ્ધ જ્ઞાયક ભાવરૂપ અખંડ આત્મવસ્તુમાં સમાય છે. સોનું ભારી છે, પીળું છે, ચીકણું છે, એમ સોનામાં અનેક ગુણધર્મ પર્યાય દૃષ્ટિથી દેખાય છે, તેમ આત્મા દર્શનમય છે, જ્ઞાનમય છે, ચારિત્રમય છે, એમ આત્મામાં અનેક ગુણધર્મ પર્યાય દૃષ્ટિથી દેખાય છે, પણ પર્યાય દૃષ્ટિ જો ન દઈએ, તો દ્રવ્યાર્થિક દૃષ્ટિથી સોનું એક જ અભંગ અખંડ છે, તેમ આત્મા પણ એક જ અભંગ અખંડ છે. પરમ અવધૂત આત્માનુ ભવરસ નિમગ્ન યોગિરાજ આનંદઘનજીનું અમર વચનામૃત છે કે – ભારી પીળો ર્ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાયદષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે... ધરમ.” - શ્રી આનંદઘનજી આમ દર્શન-શાનચારિત્ર થકી “અલખ' - અલક્ષ્ય એવો આ આત્મા અનેક સ્વરૂપ છે, પણ નિર્વિકલ્પ રસનું જે પાન કરીએ તો “શુદ્ધ નિરંજન એક એવો જ્ઞાયક નિર્વિકલ્પ રસ પીજીએ, ભાવ છે. આવી કર્મ અંજનથી રહિત “શુદ્ધ નિરંજન એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ નિરંજન એક ૩ અખંડ આત્મ વસ્તુના નિર્વિકલ્પ રસનું જે પરમ અમૃતપાન કરે છે, એવા જ્ઞાની પુરુષને શુદ્ધ એક ગ્લાયક ભાવ જ અનુભવાય છે, દર્શન-શાન ચારિત્રાદિ અનંત ખંડ ખંડ સમગ્ર ધર્મ જેમાં અંતર્મગ્ન છે એવી એક અખંડ આત્મ વસ્તુ અનુભવનારા જ્ઞાનીને એક-અદ્વૈત શુદ્ધ-નિર્મલ નિરંજન જ્ઞાયક ભાવ જ અનુભવ રસાસ્વાદથી સંવેદાય છે, એમ પરમાર્થ રૂપ તાત્પર્ય છે. આજ વસ્તુ મહાગીતાર્થ યોગિરાજ આનંદઘનજીએ આ ગાથાના વિવેચનના મથાળે ટાંકેલા અમર શબ્દમાં અપૂર્વ અનન્ય ભાવથી સંગીત કરી છે.* આજ વસ્તુ સર્વશાસ્ત્ર પારંગત ન્યાયચાર્ય શ્રી યશોવિજયજી ઉપાધ્યાયજીએ પણ “અધ્યાત્મસાર’માં આત્મનિશ્ચયાધિકાર સુંદર રીતે સમ્યક પણે પ્રતિપાદિત કરી છે - તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર લક્ષણ એવો સ્વભાવ સમવસ્થિત આત્મા નિશ્ચયે કરીને એક જ પ્રતિપાદિત છે. પ્રભા-નૈર્મલ્ય-શક્તિની જેમ રત્નથી ભિન્નતા નથી, તેમ જ્ઞાન-દર્શનચારિત્ર લક્ષણોની આત્માથી ભિન્નતા નથી. ષષ્ઠી (છઠ્ઠી વિભક્તિ) આદિ વ્યપદેશથી આત્માની અને લક્ષણોની ભિન્નતા વ્યવહાર માને છે, પણ નિશ્ચય નહિં. “ઘટનું રૂપ' એમ અત્રે જેમ ભેદ વિકલ્પજન્ય છે, તેમ આત્માનો અને ગુણોનો ભેદ તાત્વિક નથી. શુદ્ધ એવું આત્માનું જે રૂપ નિશ્ચયથી અનુભવાય છે, તેને વ્યવહાર ભેદ દ્વારા પરને અનુભાવાવે છે, પરંતુ વસ્તુતઃ તો ગુણોનું તે રૂપ સ્વાત્માથી પૃથક-જૂદું નથી. નહિ તો આત્મા અનાત્મા થાય તે જ્ઞાનાદિ પણ જડ થાય. (તે મૂળ શ્લોકો આ રહ્યા). "एक एव हि तत्रात्मा स्वभावसमवस्थितः । दर्शनज्ञानचारित्रलक्षणः प्रतिपादितः ॥ प्रभानर्मल्यशक्तिनां यथा रत्नान भिन्नता । ૧૦૩ Page #255 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ "शन शान ५२१॥ 281, मलप स्व३५ अने। ३; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે घरभ ५२म सरनाथनो..." - श्री मानधन ज्ञानदर्शनचारित्रलक्षणानां तथात्मनः ॥ आत्मनो लक्षणानां च यवहारो हि भिवताम् । पख्यिादिव्यपदेशेन मन्यते न तु निश्चयः ॥ घटस्य रूपमित्यत्र यथा भेदो विकल्पजः । आत्मनश्च गुणानां च तथा भेदो न तात्त्विकः ॥ शुद्धं यदात्मनो रूपं निश्चयेनानुभूतये । व्यवहारो मिदा द्वारानुभावपति तत्परम् ॥ ૧૦૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૮ તો પછી પરમાર્થ જ એક વક્તવ્ય (કહેવા યોગ્ય) છે એમ કહો તો - जह णवि सक्कमणजो अणजभासं विणा उ गाहेउं । तह ववहारेण विणा परमत्थुवएसणमसक्कं ॥८॥ અનાર્ય અનાર્ય ભાષા વિના રે, સમજાવવો ન શક્ય; त्यम ७५हेश ५२भार्थना ३, २५८ व्यवहार सशस्य ३...मात्मन् ! हो समयसा२ ८. ગાથાર્થ જેમ અનાર્ય ભાષા વિના અનાર્યને સમજાવવો શક્ય નથી; તેમ વ્યવહાર વિના પરમાર્થનું ઉપદેશન (ઉપદેશવું) અશક્ય છે. ૮. __ आत्मख्यातिटीका तर्हि परमार्थ एवैको वक्तव्य इति चेत् - यथा नापि शक्योऽनार्योऽनार्यभाषां विना तु ग्राहयितुम् । तथा व्यवहारेण विना परमार्थोपदेशमशक्यं ॥८॥ यथा खलु म्लेच्छः तथा किल लोकोप्यास्वस्तीत्यमिहिते सति त्मेत्यमिहिते सति तथाविधवाच्यवाचकसंबंधावबोधबहिष्कृत्वान्न यथावस्थितात्मस्वरुपपरिज्ञानबहिष्कृतत्वान्न किंचिदपि प्रतिपद्यमानो किंचिदपि प्रतिपद्यमानो मेष इवानिमेषोन्मेषितचक्षुः प्रेक्षत एव मेष इवानिमेषोन्मेषितचक्षु प्रेक्षत एव यदा तु स एव यदा तु स एव तदेतद्भाषासंबंदैकार्थज्ञेनान्येन तेनैव वा व्यवहारपरमार्थपथप्रस्थापित सम्यग्बोधमहारथरथिनान्येन तेनैव वा म्लेच्छभाषां समुदाय व्यवहारपथमास्थाय स्वस्तिपदस्याविनाशो भवतो भवत्वि दर्शनज्ञानचारित्राण्यततीत्यात्मे त्यभिधेयं प्रतिपाद्यते त्यात्मपदस्याभिधेयं प्रतिपाद्यते तदा सद्य एवोद्यदमंदानंदमया तदा सद्य एवोद्यदमंदानंदान्तः श्रुजलझलज्झलल्लोचनपात्र सुंदरबंधुरबोधतरंग स्तत्प्रतिपद्यत एव स्तत्प्रतिपद्यत एव । __एकम्लेच्छस्थानीयत्वाज्जगतो व्यवहारनयोऽपि म्लेच्छभाषास्थानीयत्वेन परमार्थप्रतिपादकत्वादुपन्यसनीयोऽथ च ब्राह्मणो न म्लेच्छितव्य इति वचनाद्वयवहारनयो नानुर्तव्यः ||८|| वस्तुतस्तु गुणानां तद्रूपं न स्वात्मनः पृथक् ।। आत्मा स्यादन्यार्थाऽनात्मा ज्ञानायपि जडं भवेत् ॥" - श्री अध्यात्मसार, ... अधिकार,१, ११ आत्मभावना - तर्हि परमार्थ एवैको वक्तव्य इति चेत् - तो पछी परमार्थ ४ तव्य - वायोग्य छ मेमरी तो - यथाऽनार्य - हेभ अनार्य अनार्यभाषां विना तु - अनार्यभाषा विना तो ग्राहपितुं नापि शक्यः - हो - समावो शस्य नयी ४, तथा व्यवहारेण विना - तेम व्यवहार विना परमार्थोपदेशनमशक्यं - परमार्थनु उपहेशन - ७५हेश भ७५ - असंभावित छ. ॥ इति गाथा आत्मभावना ।।८।। यथा खलु म्लेच्छः - ५३५२ ! ७ 'स्वस्ति' इति अभिहिते सति - 'स्वस्ति' मे ममिति स - ૧૦૫ Page #257 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ ફુટપણે સ્વેચ્છ તેમ ફુટપણે લોક પણ ‘સ્વતિ’ એમ કહેવામાં આવ્યું, “આત્મા” એમ કહેવામાં આવ્યું, તથાવિધ વાચ્ય-વાચક સંબંધના યથાવસ્થિત આત્મસ્વરૂપના અવબોધથી (સમજણથી) બહિષ્કૃતપણાને લીધે પરિજ્ઞાનથી બહિષ્કતપણાને લીધે કંઈ પણ નહિ સમજતો સતો, કંઈ પણ નહીં સમજતો સતો, મેષની જેમ અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ મેષની જેમ અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ જોઈ જ રહે છે, (મટકું માર્યા વિના ફાડેલી આંખે) જોઈ જ રહે છે, પણ જ્યારે તે જ પણ જ્યારે તે જ તે અને આ ભાષાના સંબંધનો વ્યવહાર-પરમાર્થ પંથમાં એક અર્થ જાણનાર સમ્યગુ બોધ-મહારથ પ્રસ્થાપિત કર્યો છે બીજથી કે તેનાથી જ એવા બીજ રથીથી અથવા તેનાથી જ પ્લેચ્છ ભાષા લઈને વ્યવહારપથ આશ્રીને સ્વસ્તિ' પદનું - દર્શન-જ્ઞાન-ચારિત્રને અતે છે - પરિણમે છે તે “આત્મા' “આપનો અવિનાશ હો !' એવું “આત્મ’પદનું એવું અભિધેય (વાચ્યાર્થ) સમજાવાય છે, અભિધેય સમજાવાય છે, ત્યારે ઉદય પામતા અમંદ આનંદમય અશ્રુજલથી ત્યારે ઉદય પામતા અમંદ આનંદથી જેનું લોચન પાત્ર ઝળઝળી રહ્યું છે. જેને અંતરમાં સુંદર બંધુર બોધતરંગ ઉલ્લસે છે એવો તે સદ્ય જ સમજી જ જાય છે : એવો તે સદ્ય જ સમજી જ જાય છે. કહેવામાં આવ્યું, ન િિ િતિષમાન - કિંચિત પણ - કંઈ પણ નહીં પ્રતિપન્ન કરતો - નહીં ગ્રહણ કરતો - નહીં સમજતો, પ્રેક્ષત વ - Dલે જ છે, જેઈજ રહે છે. કેવી રીતે ? કોની જેમ ? મેષ વનિમેષોનેજિતરફ, - મેષ-મેંઢા જેમ “અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ' - ‘અનિમેષ' - નિમેષ વિના - મટકું માર્યા વિના ‘ઉન્મેષિત' ફાડેલી આંખે. શાને લીધે નથી પ્રતિપન્ન કરતો ? તથવિધવાવાવસંવંધ વદિતત્વા - “તથાવિધ' - તથા પ્રકારના વા-વાચક' - અભિધેય - અભિધાય સંબંધથી બહિસ્કૃતપણાને લીધે. યા તુ . પણ જ્યારે, સ વ - તે જ, મ્યુચ્છ જ “સ્વસ્તિ વિનાશ અવતો ભવતુ રૂલ્યધેયં પ્રતિપાદ્યતે - “સ્વસ્તિ' પદનું “આપનો અવિનાશ હો !” એમ અભિધેય - વાચ્યાર્થ પ્રતિપાદાય છે - સમાવાય છે, કોનાથી? કેવી રીતે ? ફ્લેખાષાસંવંધેજાઈનાન્ટેન તેનૈવ વા - તેની અને આની ભાષાના સંબંધના એક અર્થને જાણનારા અન્યથી વા તેનાથી જ - તે “વસ્તિ' કહેનારથી જ તૈચ્છમાં સમુદાય - મ્લેચ્છ ભાષાને લઈને, ત્યારે શું? તા સધ gવ તતિપત વ - ત્યારે “સઘજ’ - તરત જ - તત્પણ - શીઘ જ તે “પ્રતિપન્ન કરે જ છે - ગ્રહણ કરે જ છે, સમજે જ છે. કેવો સતો સમજે છે ? ૩ઘરમંતાનંતમયાશ્રુનતજ્ઞતન્વેનગ્રોવનપાત્ર: - ઉદય પામતા અમંદ આનંદમય અશ્રુજલથી જેનું લોચન પાત્ર - ચક્ષુ રૂપ ભાજન ઝળહળી રહ્યું છે એવો સતો, અર્થાતુ તેની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાય છે ને તેથી ઝળઝળીઓ આવે છે. તથા છિત તોછોકરિ - તેમ ફુટપણે લોક પણ “માત્મા’ તિહિતે સતિ - “આત્મા” એમ “અભિહિત અવે- કહેવામાં આવ્યું, વિનિરિ પ્રતિપમાન: pક્ષત gવ કિંચિત પણ - કંઈ પણ “નહિ પ્રતિપન્ન કરતો' - નહિ ગ્રહણ કરતો - નહીં સમજતો “પ્રેક્ષે જ છે' જોઈ જ રહે છે. કેવી રીતે? કોની જેમ ? વનિમેષોનેશિતવમુઃ - મેષ-મેંઢા જેમ “અનિમેષ ઉન્મેષિત ચલુએ' - અનિમેષ - નિમેષ વિના - મટકું માર્યા વિના “ઉન્મેષિત' - ફાડેલી આંખે. શાને લીધે નથી પ્રતિપન્ન કરતો? યથાવસ્થતામસ્વરૂપ જ્ઞાનવૃદિdવાત - યથાવસ્થિત - જેમ છે તેમ અવસ્થિત આત્મસ્વરૂપના “પરિશાનથી' - સર્વથા શાનથી બહિસ્કૃતપણાને લીધે. યા તુ - પણ જ્યારે સ વ - તે જ આત્મ અજ્ઞાન લોક, ડર્શનજ્ઞાનવારિત્રાખ્યતીત્યાત્યાત્મપસ્યાઘેલું પ્રતિપાદ્યતે - દર્શન-જ્ઞાન-ચારિત્રને “અતે છે - ૧૦૬ Page #258 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૮ એમ જગતના સ્વેચ્છસ્થાનીયપણાને લીધે વ્યવહારનય પણ મ્લેચ્છ ભાષાસ્થાનીય પણાએ કરીને પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે ઉપન્યસનીય (ઉપન્યાસ કરવા યોગ્ય - રજૂ કરવા યોગ્ય) છે પણ “બ્રાહ્મણ મ્લેચ્છ કરવો યોગ્ય નથી” એ વચનથી વ્યવહારનય અનુસરણીય (અનુસરવા યોગ્ય). નથી. ૮. અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થ મૂળ હોય છે. *** સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૮૦ “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.” - - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૩૬ એમ જે વ્યવહારનય વ્યપદેશ માત્ર-કથનમાત્ર છે, તો પછી એક પરમાર્થ જ કહેવા યોગ્ય છે, વ્યવહારનું શું કામ છે ? શું પ્રયોજન છે ? એમ કોઈ શંકા કરે તેનું સમાધાન કરતાં અહીં શાસ્ત્રકાર કુંદકુંદાચાર્યજીએ શીધ્ર સમજી શકાય એવું અનાર્યનું - બ્લેચ્છનું સુંદર દૃષ્ટાંત આપ્યું છે : જેમ અનાર્ય અનાર્ય ભાષા વિના “પ્રહાવવો' - સમજાવવો શક્ય નથી જ, તેમ વ્યવહાર વિના પરમાર્થનું ઉપદેશન’ - ઉપદેશનું “અશક્ય - અસંભવિત છે. આ દાંતનો - દષ્ટાંતિક ભાવ દર્શાવતાં પરમાર્થ : મહાકવીશ્વર આત્મા અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અપૂર્વ અનન્ય લાક્ષણિક હૃદયંગમ શૈલીમાં આબેહૂબ તાદેશ્ય શબ્દચિત્ર રજૂ કરતી સ્વભાવોક્તિથી તેનો સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવ અદ્ભુત રીતે પ્રદર્શિત કર્યો છે. તે આ પ્રકારે – જેમ ખરેખર ! મ્લેચ્છ “સ્વસ્તિ' - સ્વતિ એમ “અભિહિત સતે' કહેવામાં આવ્ય, કિંચિત્ પણ – કંઈ પણ નહિ “પ્રતિપન્ન' કરતો - નહીં ગ્રહણ કરતો - નહીં સમજતો. મેષ પ્લેચ્છને પ્લેચ્છ ભાષાના જેમ “અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ પ્રેક્ષે જ છે, “મેષ' - મેંઢાની જેમ આશ્રયે “સ્વતિ'નો અર્થ અનિમેષ-નિમેષ વિના - મટકું માર્યા વિના “ઉન્મેષિત' - ફાડેલી આંખે પ્રેક્ષે સમજાતાં આનંદના જ છે - જોઈ જ રહે છે, શેષ વનિમેષોષિતોન: સત gવ તે શાને ઝળઝળી લીધે નથી પ્રતિપન્ન કરતો - નથી સમજતો ? તથાવિધિ - તથા પ્રકારના વા-વાચક' - અભિધેય - અભિધાયક સંબંધથી બહિષ્કતપણાને લીધે, આ આ શબ્દનો “વા...” કહેવાનો અર્થ છે અને આ અર્થનો “વાચક' - કહેનારો છે તેને લીધે. પણ જ્યારે તે અને આ ભાષાના સંબંધના એક અર્થને જાણનારા અન્યથી વા તેનાથી જ - તે “સ્વસ્તિ' કહેનારથી જ, મ્લેચ્છ ભાષાને લઈ, “સ્વસ્તિ' પદનું “આપનો વિનાશ હો !' એવું “અભિધેય” - વાર્થ “પ્રતિપાદાય છે - સમાવાય છે, ત્યારે “સદ્ય જ' - તરત જ - તત્ક્ષણ જ - શીઘ જ તે “પ્રતિપન્ન કરે જ છે', ગ્રહણ કરે ગમન કરે છે - પરિણમે છે તે “આત્મા’ એમ “આત્મ પદનું અભિધેય - વાચ્યાર્થ પ્રતિપાદાય છે - સમજવાય છે, કોનાથી ? કેવી રીતે ? વ્યવહારપરમાર્થપથપ્રસ્થાપિત - સજીવોઘમહારથથનાચે તેનૈવ વા . વ્યવહાર-પરમાર્થ પથમાં-માર્ગમાં પ્રસ્થાપિત કર્યો છે, સમ્યગુ બોધ રૂપ મહારથ જેણે એવા અન્ય રથીથી વા તેનાથી જ - તે “આત્મા' પદ કહેનારથી, વ્યવહારપથાર - વ્યવહારપથને - માર્ગને આસ્થિત કરીને - આશ્રીને, ત્યારે શું ? તવા સઘ ઇવ - તવ્રતિપત વ - ત્યારે “સઘજ’ - તરત જ - તત્કસ જ - શઘ જ તે “પ્રતિપન્ન કરે જ છે' - ગ્રહણ કરે જ છે - સમજે જ છે, કેવો સતો સમજે છે ? ઉધમંદાનંદાન્તઃ સુંદરવંધુરવો તરં: - ઉદય પામતા અમંદ આનંદથી જેને અંતરમાં સુંદર બંધુર બોધ તરંગ (ઉપજે છે) એવો સતો. પર્વ - એમ ત્તેચ્છસ્થાનીયતાઝાતો - જાગૃતિના સ્વેચ્છસ્થાનીયપણાને લીધે વ્યવહારનયોડનિ - વ્યવહારનય પણ (પરમાર્થ તો ઉપન્યસનીય છે, એમ “પણ”નો અર્થ છે), સ્વેચ્છમાથાસ્થાનીયત્વેન - સ્વેચ્છભાષા સ્થાનીયપણાએ કરીને, શું ? પરમાર્થપ્રતિપાત્વીક્ ઉપન્યસનીયો - પરમાર્થ પ્રતિસાદકપણાને લીધે - પરમાર્થ સમજાવનારપણાને લીધે “ઉપન્યસનીય- ઉપન્યાસ કરવા યોગ્ય - રજૂ ૧૦૭ Page #259 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ છે, સમજે જ છે. કેવો સતો સમજે છે? ઉદય પામતા “અમંદ' - આનંદમય અશ્રુજલથી – આંસુથી જેનું “લોચન પાત્ર’ - ચક્ષુરૂપ પાત્ર ઝળઝળી રહ્યું છે એવો સતો, ‘ઉમંલાનંદમયાશ્રનતક્ષન્નrોવનપાત્ર:' | કોઈ એક પ્લેચ્છ છે, તેને “તિ' એમ કહી કોઈ આશીર્વાદ આપે છે, પણ “સ્વસ્તિ' શબ્દનો વાચ્ય અર્થ શું, એનું તેને કંઈ ભાન નહીં હોવાથી તે કાંઈ સમજતો નથી અને “મેંઢાની જેમ મટકું માર્યા વિના ફાડેલી આંખે ટગર ટગર જોઈ જ રહે છે, પણ જ્યારે તેની ભાષા અને આવી ભાષા - એ બન્ને ભાષાના સંબંધનો એક અર્થ જાણનાર એવા બીજા દુભાષીઆથી (Interpreter) અથવા તે જ “સ્વસ્તિ' કહેનારાથી - તે પ્લેચ્છ ભાષાનો આશ્રય કરીને, સ્વસ્તિ' એટલે “આપકા અવિનાશ હો !” “વિનાશ મવત મહેતુ’ એમ “સ્વસ્તિ' પદનો વાચ્યાર્થ સમજવાય છે, ત્યારે તે તરત જ સમજી જાય છે ને તેની આંખમાં હર્ષના આંસુ ઉભરાય છે - ઝળઝળી આવે છે. તેમ લોક પણ “આત્મા” એમ “અભિહિત સતે' - કહેવામાં આવ્યું, કિંચિત્ પણ - કંઈ પણ “નહિ પ્રતિપન્ન કરતો' - નહીં ગ્રહણ કરતો - નહીં સમજતો, “મેષ જેમ અનાત્માને વ્યવહારપથ આશ્રયે અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ પ્રેક્ષે જ છે - જોઈ જ રહે છે, “મેષ' - મેંઢાની આત્મા’નો અર્થ સમજાતાં જેમ “અનિમેષ' - નિમેષ વિના - મટકું માર્યા વિના “ઉન્મેષિત - ફાડેલી આનંદ બોધ તરંગ આંખે ટગર ટગર જોયા જ કરે છે. તે શાને લીધે નથી પ્રતિપન્ન કરતો - નથી સમજતો ? “યથાવસ્થિત આત્મસ્વરૂપના પરિજ્ઞાનથી બહિષ્કૃતપણાને લીધે’, યથાવસ્થિતાત્મિસ્વરૂપ રિજ્ઞાનતત્વતિ, “યથાવસ્થિત' - જેમ છે તેમ અવસ્થિત આત્મસ્વરૂપના “પરિજ્ઞાનથી' - સર્વથા જ્ઞાનથી તેના બહિષ્કૃતપણાને લીધે આત્મસ્વરૂપનું કંઈ પણ ભાન નહીં હોવાપણાનાએ પણ જ્યારે તેજ આત્મઅજ્ઞાન લોક, દર્શન-જ્ઞાન-ચારિત્ર “અતે છે - ગમન કરે છે - પરિણમે છે તે “આત્મા” “ફનજ્ઞાનવારિત્રાતતીત્યાત્મ' એમ - “આત્મ” પદનું “અભિધેય- વાચ્યાર્થ “પ્રતિપાદાય છે... - સમજાવાય છે, ત્યારે તે “સઘજ' - તરત જ - તત્ક્ષણ જ - શીધ્ર જ તે પ્રતિપન્ન કરે જ છે' - ગ્રહણ કરે જ છે - સમજે જ છે. તે કોનાથી કેવી રીતે સમજવાય છે ? વ્યવહાર-પરમાર્થ પથમાં - માર્ગમાં જે સમ્યગુ બોધરૂપ મહારથ પ્રસ્થાપિત કર્યો છે એવા અન્ય રથીથી વા તે “આત્મ” પદ કહેનારથી જ વ્યવહાર પથને - માર્ગને આશ્રીને વ્યવહારપથમાથાય આમ જ્યારે વ્યવહારમાર્ગને આશ્રીને વ્યવહાર-પરમાર્થ માર્ગશથી સમજવાય છે ત્યારે તે તરત જ સમજી જાય છે અને “ઉદય પામતા” - વધતા જતા “અમંદ” આનંદથી - ઉત્કટ આનંદથી તેના અંતરમાં સુંદર બંધુર બોધતરંગ ઉલ્લસે છે, ઉદ્યમંતાનંદાન્તઃ સુંદર વંધુરવો તરંગઃ | જ્ઞાની બ્રહ્મજ્ઞ સ્થાન છે, મ્લેચ્છ જગત્ અજ્ઞાન; પ્લેચ્છ ભાષા વ્યવહાર ને, પરમાર્થ જ ગીર્વાણ. - (સ્વરચિત) આમ બિંબ પ્રતિબિંબ પણે આ દૃષ્ટાંત-દાષ્ટ્રતિક ભાવ સાંગોપાંગ સુઘટિતપણે ઘટાવ્યો તે પરથી શું તાત્પર્ય-સાર બોધ ફલિત થાય છે ? “એમ” - ઉક્ત પ્રકારે “સ્વેચ્છસ્થાનીયત્વતિ નાતો - જગત ના પ્લેચ્છ સ્થાનીયપણાને લીધે - મ્લેચ્છ સ્થાનરૂપ પણાને લીધે વ્યવહાર નય પણ – ‘વ્યવહારનયોગ' પ્લેચ્છ ભાષાસ્થાનીયપણાએ કરીને મ્લેચ્છ ભાષાસ્થાનરૂપ પણાએ કરીને “પરમાર્થ - પ્રતિપાદકપણાને લીધે” - પરમાર્થ સમજાવનારપણાને લીધે ૩ સનીય: “ઉપન્યસનીય’ - ઉપન્યાસ કરવા યોગ્ય - રજૂ કરવા યોગ્ય છે, પણ “અનુસર્તવ્ય નથી' - અનુસરવો યોગ્ય નથી, “મા વ = સનસર્તવ્ય:', શા માટે ? બ્રાહ્મણ શ્લેચ્છિતવ્ય નથી” - બ્રાહ્મણને બ્લેચ્છ કરવો યોગ્ય નથી એ વચનથી, - બ્રાહ્મણો ન સ્નેચ્છિત રૂતિ વર્ષના અત્રે વ્યવહારનય “પણ” - વ્યવહારનયોગ' ઉપન્યાસનીય છે - ઉપન્યસવા યોગ્ય છે, એમ કહ્યું તેમાં “પણ” - ‘’િ શબ્દ ખાસ મહત્વનો છે અને તે સ્પષ્ટ સૂચવે છે કે પરમાર્થ તો ઉપન્યસનીય છે જ, એટલું જ નહિ પણ આનુષંગિકપણે સાથે સાથે પરમાર્થના ઉદ્દેશે વ્યવહાર ૧૦૮ Page #260 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૮ ‘પણ’ ઉપન્યસનીય છે, ‘અનુસત્તવ્ય’ - અનુસરવા યોગ્ય નથી, અનુસર્રવ્ય તો પરમાર્થ જ છે. વ્યવહાર જેનો પરમાર્થ છે એવા આત્મજ્ઞાનીની આશાએ વર્ષે આત્મા લક્ષગત થાય, કલ્યાણ થાય. "" ‘‘આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે.'' ‘‘આત્મા સમજવા અર્થે શાસ્ત્રો ઉપકારી છે અને તે પણ સ્વછંદરહિત પુરુષને’' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૪૬૮, ૫૬૯ અર્થાત્ - અત્રે બ્રહ્મવિદ્યાના - આત્મવિદ્યાના જ્ઞાતા આત્મજ્ઞાની આત્મારામી સદ્ગુરુ તે આર્યરૂપ બ્રહ્મક્ષ સ્થાને છે, આત્મઅજ્ઞાની જગત્ જીવ તે અનાર્ય મ્લેચ્છ સ્થાને છે, વ્યવહારનય તે મ્લેચ્છ ભાષાસ્થાને છે અને પરમાર્થ તે ‘ગીર્વાણ’ દેવભાષા સંસ્કૃત સ્થાને છે, એમ ઉપનય ઘટાવી શકાય છે. મ્લેચ્છ મ્લેચ્છ ભાષા જ સમજે છે, તેને ‘સ્વસ્તિ' વચન કહેનારા આર્યની ‘ગીર્વાણ’-સંસ્કૃત દેવ ભાષાનું ભાન નથી, તેમ મ્લેચ્છરૂપ જગત્ મ્લેચ્છભાષા રૂપ વ્યવહારની જ ભાષા સમજે છે, તેને ‘આત્મારૂપ’ ‘સ્વસ્તિ’ વચનની પરમાર્થ રૂપ ‘ગીર્વાણ’ - દેવી દિવ્ય ભાષાનું ભાન નથી. એટલે તેને પરમાર્થ સમજાવવા માટે વ્યવહારનયની ભાષાનો પ્રયોગ કરવો પડે છે, એટલે જ વ્યવહારમાં જ રચ્યાપચ્યા રહેનારા મ્લેચ્છરૂપ આત્મઅજ્ઞાની જગને ‘ગાત્મ' પદનો અર્થ સમજાવવા માટે, વ્યવહા૨-૫૨માર્થના જાણ જ્ઞાની સદ્ગુરુ રૂપ બ્રહ્મશ વ્યવહારરૂપ મ્લેચ્છભાષા દ્વારા ગીર્વાણ ભાષારૂપ દિવ્ય દેવભાષારૂપ પરમાર્થનો આત્મપદનો બોધ કરે છે અહો ! દર્શન-જ્ઞાન-ચરિત્ર પ્રત્યે જ ‘અતિતિ' - અતે છે - ગમન કરે છે પરિણમ્યા કરે છે, તે વસ્તુ ‘આત્મા' છે. એમ ઉક્ત પ્રકારે જગજીવને પરમાર્થ સમજાવવા માટે મ્લેચ્છભાષા સ્થાનીય વ્યવહારનયનો પ્રયોગ શ્રીમદ્ સદ્ગુરુ ભગવાન્ કરે છે અને આમ પરમાર્થ પ્રતિપાદપણે વ્યવહારનો પણ ઉપન્યાસ કરવો યોગ્ય છે રજૂઆત કરવી યોગ્ય છે, પણ ‘બ્રાહ્મણને મ્લેચ્છ કરવો યોગ્ય નથી' વટલાવી મ્લેચ્છ બનાવવો યોગ્ય નથી એ વચનથી વ્યવહારનય અનુસરવો યોગ્ય નથી, વ્યવહારનો પ્રયોગ પરમાર્થ સમજવા માટે છે. પણ વ્યવહારને જ પરમાર્થ સમજી તે અનુસરવો યોગ્ય નથી, પણ વ્યવહાર દ્વારા પણ પરમાર્થ સમજી અનુસરવા યોગ્ય તો એક ૫૨માર્થ જ છે, વ્યવહાર તો આલંબન-સાધન માત્ર જ છે, તે વ્યવહાર આલંબનથી ૫રમાર્થ-સાધ્ય પર જ ચઢવાનું છે. મારે પ્રથમ પદ-પ્રધાન મુખ્ય પદ તો પરમાર્થનું જ - નિશ્ચયનું જ છે, તેના લક્ષે ગૌણ પદ વ્યવહારનું છે અને એને પણ અત્ર સ્થાન આપ્યું છે તે તેના પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે જ. તાત્પર્ય કે પરમાર્થ સમજવા વ્યવહારનય ઉપકારી પ્રયોજનભૂત છે, પણ તે કાંઈ અનુસરવાનો નથી, અનુસરવાનો તો શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પ્રકાશનારો પરમાર્થ જ છે. - - “અનંત કાળ વ્યવહાર કરવામાં વ્યતીત કર્યો છે, તો તેની જંજાળમાં પરમાર્થ વિસર્જન ન કરાય એમ જ વર્તવું એવો જેનો નિશ્ચય છે, તેને તેમ હોય છે એમ જાણીએ છૈયે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૯૯ ૧૦૯ Page #261 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વ્યવહારનું પ્રતિપાદકપણું કેવી રીતે ? તો કે जो हि सुए हिगच्छइ अप्पाणमिणं तु केवलं सुद्धं तं सुयकेवलिमिसिणो भणति लोयप्पईवयरा ॥९॥ जो सुयणाणं सव्वं जाणइ सुयकेवलिं तमाहुजिणा । णाणं अप्पा सव्वं जह्मा सुयकेवली तया ॥१०॥ કેવલ શુદ્ધ આ આત્મને રે, શ્રુતથી જાણે જેહ; सोऽग्रहीपर ऋषिवरा रे, उहे श्रुतदेवसि तेह... २. खात्मन् । ८. કહે જિન ‘તે શ્રુતકેવલિ રે, જાણે જે સર્વ શ્રુત જ્ઞાન; ज्ञान सर्व छे खातमा रे, तेथी 'श्रुतवसि' नाम भए। २. आत्मन् ! वंही समयसार ! १०. ગાથાર્થ : જે શ્રુતથી નિશ્ચયે કરીને આ કેવલ શુદ્ધ એવો આત્માને જાણે છે, તેને લોક પ્રદીપકર ऋषियो 'श्रुतवसि' हे छे. ४ श्रुतज्ञान सर्वने भएरो छे, तेने भिनो 'श्रुतवसि' हे छे, अर જ્ઞાન સર્વ આત્મા છે, તેથી તે શ્રુતકેવલી છે. ૯, ૧૦ आत्मख्याति टीका कथं व्यवहारस्य प्रतिपादकत्वमिति चेत् - यो हि श्रुतेनाभिगच्छति आत्मानमिमं तु केवलं शुद्धम् । तं श्रुतकेवलिनमृषयो भांति लोकप्रदीपकराः ॥ ९ ॥ यः श्रुतज्ञानं सर्वं जानाति श्रुतकेवलिनं तमाहुर्जिनाः । ज्ञानमात्मा सर्वं यस्माच्छ्रुतकेवली तस्मात् ॥१०॥ यः श्रुतेन केवलं शुद्धमात्मानं जानाति स श्रुतकेवलीति तावत् परमार्थो यः श्रुतज्ञानं सर्वं जानाति स श्रुतकेवलीति तु व्यवहारः । तदत्र सर्वमेव तावत् ज्ञानं निरूप्यमाणं किमात्मा किमनात्मा ? न तावदनात्मा समस्तस्याप्यनात्मन श्वेतनेतरपदार्थपंचतयस्य ज्ञानतादात्म्यनुपपत्तेः । ततो गत्यंतराभावात् ज्ञानमात्मेत्यायात्यतः श्रुतज्ञानमप्यात्मैव स्यात् । एवं सति य आत्मानं जानाति स श्रुतकेवलीत्यायाति, स तु परमार्थ एव । एवं ज्ञानज्ञानिनौ भेदेन व्यपदिश्यता व्यवहारेणापि परमार्थमात्रमेव प्रतिपद्यते न किंचिदप्यतिरिक्तं । अथ च यः श्रुतेन केवलं शुद्धात्मानं जानाति स श्रुतकेवलीति परमार्थस्य प्रतिपादयितुमशक्यत्वात् यः श्रुतज्ञानं सर्वं जानाति स श्रुतकेवलीति व्यवहारः परमार्थप्रतिपादकत्वेनात्मानं प्रतिष्ठापयति ||९||१०|| શ્રુત તે શ્રુતકેવલી, એમ પ્રથમ તો પરમાર્થ છે, આત્મખ્યાતિ ટીકાર્થ વડે કરીને કેવલ શુદ્ધ આત્માને જાણે છે, ૧૧૦ જે શ્રુતજ્ઞાન સર્વને જાણે છે, તે શ્રુતકેવલી, એમ વ્યવહાર છે. Page #262 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૯-૧૦ ૧. તેથી અત્રે સર્વ જ જ્ઞાન નિરૂપવામાં આવતું શું આત્મા શું અનાત્મા ? (૧) અનાત્મા તો નથી, અનાત્મા એવા સમસ્ત ચેતનેતર (અચેતન) પદાર્થપંચતયને (પંચ પદાર્થને) જ્ઞાનાતાદાભ્યની અનુપપત્તિ (અઘટમાનતા) છે માટે. (૨) એટલે ગત્યંતર અભાવથી જ્ઞાન આત્મા છે એમ આવે છે. એટલે શ્રુતજ્ઞાન પણ આત્મા જ હોય, એમ સતે જે આત્માને જાણે છે, તે શ્રુતકેવલી એમ આવે છે, તે તો પરમાર્થ જ છે. એમ શાન-જ્ઞાનીના ભેદથી વ્યપદેશતા એવા વ્યવહારથી પણ પરમાર્થ માત્ર જ પ્રતિપાદાય છે, કિંચિત્ પણ અતિરિક્ત નહિં. ૨. અને જે શ્રુત વડે કરીને કેવલ એવા શુદ્ધ આત્માને જાણે છે તે શ્રુતકેવલી, એવા પરમાર્થના પ્રતિપાદવાના અશક્યપણાને લીધે, જે શ્રતજ્ઞાન સર્વને જાણે છે તે શ્રતકેવલી એવો વ્યવહાર. પરમાર્થ પ્રતિપાદિકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપે છે. ll૧૦ના કરવા યોગ્ય છે, પણ ૪ મનુસર્સવ્ય: “અનુસર્તવ્યમ્ - અનુસરવો યોગ્ય નથી, કોણ ? વ્યવહારનય: - વ્યવહારનય. શા માટે ? ત્રાહ્મણો ન સ્નેચ્છિતવ્ય તિ વર્ણનાત્ બ્રાહ્મણ “સ્વેચ્છિતવ્ય' - મ્લેચ્છ કરવો યોગ્ય નથી એ વચનથી. | તિ આત્મગતિ' માત્મમાવના ટાં आत्मभावना વર્થ વ્યવહારશ્ય પ્રતિપાછતિ વેત્ - વ્યવહારનું “પ્રતિપાદકપણું' - પરમાર્થ સમજાવવાપણું કેવી રીતે? એમ જો શંકા કરો તો - વો દિ કૃતેન - જે ફુટપણે શ્રત વડે કરીને માત્માનામમં તુ - આ આત્માને નિશ્ચય કરીને છેવત્ત શુદ્ધ ગમિતિ - કેવલ શુદ્ધ એવાને જાણે છે, તેં કૃતવતિનું મતિ - તેને શ્રુતકેવલી ભણે છે - કહે છે. કોણ ? નોકરીવાર : 2ષ : - લોકપ્રદીપકર ઋષિઓ. lલા : શ્રુતજ્ઞાનં સર્વ નાનાતિ - જે શ્રુતજ્ઞાન સર્વને જાણે છે, તેં કૃતવતિનું નિના: બાહુઃ - તેને શ્રુતકેવલી જિનો કહે છે. શું કારણથી? યસ્મજ્ઞાનં સર્વ માત્મા - કારણકે જ્ઞાન સર્વ આત્મા છે, તમસ્જિતવતી - તેથી કરીને શ્રુતકેવલી ll૧ની રૂતિ ગાયા ગાભાવના /૨-૧૦|| , : - જે શ્રુતેન - શ્રત વડે કરીને જૈવર્ત શુદ્ધ - કેવલ શુદ્ધ એવા માત્માનં નાનાતિ - આત્માને જાણે છે, સ મૃતદૈવતી - તે શ્રુતકેવલી રૂતિ તાવFરમાર્થ એવો પ્રથમ તો પરમાર્થ છે : સ: શ્રતÈવતી - તે શ્રુતકેવલી રૂતિ વાર: - એવો વ્યવહાર છે. - તત્ર - તેથી અત્રે સર્વમેવ તવજ્ઞાર્ન નિસીમi - પ્રથમ તો સર્વ જ જ્ઞાન નિરૂપવામાં આવતું શિમલા મિનાત્મા - શું આત્મા ? શું અનાત્મા ? (૧) ર તાવનાત્મા - પ્રથમ અનાત્મા તો નહીં. શા માટે ? સમસ્તચાણનાત્મનઃ વેતનેતરાર્થશંવતસ્ય - સમસ્ત જ અનાત્મા એવા ચેતનેતર - ચેતનથી ઈતર - અન્ય “પદાર્થ પંચતયને' - પંચ પદાર્થ સમૂહને જ્ઞાનતાલાપાનુvપત્તે: - “જ્ઞાનતાદાભ્યની’ - જ્ઞાન સાથે તાદાત્મની - તાદાત્મકપણાની “અનુપપત્તિ' - અધટમાનતા છે માટે. (૨) તતો અત્યંતરમાવાન્ - જેથી “ગત્યંતર અભાવને લીધે' - બીજી કોઈ ગતિનો અભાવ છે માટે. જ્ઞાનમાત્માત્યાયાતિ - જ્ઞાન (તે) આત્મા એમ આવે છે, અત: શ્રુતજ્ઞાનમાર્તવ ચાતુ - એથી શ્રુતજ્ઞાન પણ આત્મા જ હોય. gિયં સતિ - એમ સતે' - હોતાં, 5: માત્માનં નાનાતિ - જે આત્માને જાણે છે, સ મૃતદેવનીત્યાતિ - તે શ્રુતકેવલી એમ આવે છે, તે તુ પરમાર્થ gવ - તે તો પરમાર્થ જ છે. પર્વ - એમ જ્ઞાનજ્ઞાનિની મેન પશિતા - જ્ઞાન-શાનીના ભેદથી “વ્યપદેશતા' - વ્યપદેશ - નિર્દેશ કરતા એવા વ્યવહાર - વ્યવહારથી પણ પરમાર્થમાત્રમેવ પ્રતિપાયતે . પરમાર્થમાત્રે જ પ્રતિપદાય - ગ્રહણ કરાય છે, સમજાય છે, ન ઇિંદ્રિથસિરિદ્ધિ - નહીં કે કિંચિતુ પણ - કંઈ પણ “અતિરિક્ત' - એ સિવાયનું બીજું. મથ ૪ - અને ૫: શ્રુતેન જેવાં શુદ્ધાત્માનં નાનાતિ - જે શ્રત વડે કેવલ શુદ્ધ એવા આત્માને જાણે છે, સ મૃતવતી - તે શ્રુતકેવલી તિ પરમાર્થસ્થ પ્રતિપાયિતુમશચત્વાન્ - એવા પરમાર્થના પ્રતિપાદવાના અશક્યપણાને ૧૧૧ Page #263 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય કેવલ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈજ નહીં. “કેવલ સ્વભાવ પરિણામી જ્ઞાન તે કેવલજ્ઞાન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૮, ૭૫૩ “આત્મા જામ્યો તેણે સર્વ જાણ્યું.” - શ્રીમદ્ રાજચંદ્રજી “ને ઉFi નાડુ સે સઘં નાખવું, ને સળં નાખરૂં સે નાગરૃ i’’ - શ્રીઆચારાંગ સૂત્ર “જિણે આત્મા શુદ્ધતાએ પિછાન્યો, તિણે લોક અલોકનો ભાવ જાણ્યો” - શ્રી દેવચંદ્રજી, “અધ્યાત્મ ગીતા” વ્યવહારનું પરમાર્થ પ્રતિપાદકપણું કેવી રીતે છે? તે અત્રે “શ્રુતકેવલિ'નો પરમ અલૌકિક મૌલિક પરમાર્થ પ્રકાશતા પરમ રહસ્યપૂર્ણ સમર્થ દષ્ટાંતથી પરમર્ષિ ભગવાન કુંદકુંદાચાર્યજીએ સમર્થિત કર્યું છે : જે સ્કુટપણે શ્રત વડે કરીને ‘આ’ - પ્રત્યક્ષ અનુભવાતા આત્માને નિશ્ચયે કરીને કેવલ” શુદ્ધ એવાને જાણે છે, તેને “શ્રુતકેવલી' કહે છે, કોણ ? “લોકપ્રદીપકર ઋષિઓ' - લોકનાપ્રદીપકર - પ્રકાશનાર એવા આત્મ ઋદ્ધિસંપન્ન ઋષિઓ (અને) જે શ્રુતજ્ઞાનને સર્વને જાણે છે તેને શ્રુતકેવલી કહે છે, કોણ? જિનો' - અંતર શત્રુઓના નેતા ભગવાન સર્વજ્ઞ વીતરાગો. શું કારણથી એમ કહે છે ? કારણકે જ્ઞાન સર્વ આત્મા છે, તેથી કરીને શ્રુતકેવલી છે. આવા ભાવની આ ગાથાઓનું પરમ પરમાર્થ પ્રકાશક અલૌકિક મૌલિક અપૂર્વ વ્યાખ્યાન કરતાં પરમર્ષિ ભગવાન અમૃતચંદ્રાચાર્યજીએ પરમ અદ્દભુત તત્ત્વ રહસ્ય પ્રકાશ્ય છે. તેનો આશયાર્થ આ પ્રકારે જે શ્રુતવડે કરીને કેવલ” શુદ્ધ આત્માને જાણે છે તે “શ્રત કેવલી' - આ તો પ્રથમ પરમાર્થ છે અને જે શ્રુતજ્ઞાનને “સર્વને જાણે છે તે “શ્રુતકેવલી', - આ વ્યવહાર છે. તે આ પ્રકારે - ૧. અત્રે સર્વ જ્ઞાન પરીક્ષાર્થે નિરૂપવામાં - તપાસવામાં આવતું આત્મા છે ? કે અનાત્મા છે ? વુિં લાભ ? વિ ના ? (૧) અનાત્મા તો નહિ. કારણકે - સમસ્તસ્યાપિ મનાત્મનઃ વેતનેતરપાઈપંતી - સમસ્ત અનાત્મા એવા “ચેતનેતર' - ચેતનથી ઈતર - અચેતન પદાર્થ પંચકને (પાંચ પદાર્થ સમૂહને) જ્ઞાન સાથે “તાદાભ્યની' - તન્મયપણાની - તદ્રુપપણાની “અનુપપત્તિ છે' - અઘટમાનતા છે માટે, “જ્ઞાનતાવાત્યાનુપરે !' અર્થાત્ જ્ઞાન જો અનાત્મા હોય, તો ચેતન સિવાયના પુદ્ગલાસ્તિકાયાદિ પાંચ અચેતન પદાર્થો પણ અનાત્મા હોઈ તેઓનું જ્ઞાન સાથે તાદાત્મ-તન્મયપણું-તકૂપપણું હોવું જોઈએ, તે પણ જ્ઞાનમય હોવા જોઈએ, પણ તેમ તો છે નહિ, તે અચેતન જડ અનાત્મ પદાર્થોમાં જ્ઞાનરૂપપણું ઘટતું નથી. તેથી જ્ઞાન અનાત્મા તો છે જ નહિ. (૨) એટલે “ગત્યંતર અભાવથી” - બીજી કોઈ ગતિ નહીં રહેવાથી જ્ઞાન આત્મા છે એમ આવીને ઉભું રહે છે. “લતઃ શ્રુતજ્ઞાનમ ગામૈવ રચાત્' - એટલે શ્રુતજ્ઞાન પણ આત્મા જ હોય, એમ હોતાં જે આત્માને જાણે છે, તે શ્રુતકેવલી એમ આવે છે, ત્ય: માત્માનં નાનાતિ સ કૃતવત તિ કાયતિ, તે તો પરમાર્થ જ છે અને એમ શ્રત જ્ઞાન અને આત્મા જ્ઞાનીઓના જ્ઞાન-જ્ઞાનીના ભેદથી “વ્યપદેશતા' - વ્યપદેશ - કથન માત્ર નિર્દેશ કરતા એવા વ્યવહારથી પણ પરમાર્થ માત્ર જ “પ્રતિપાદાય છે' - ગ્રહણ કરાય છે – સમજાય છે, કિંચિત્ પણ – કંઈ પણ “અતિરિક્ત” - અધિક – જૂદું નહિ, એ સિવાય બીજું કાંઈ પણ નહિ. ૨. અને જે “શ્રુતેન’ - શ્રત વડે કરીને ‘વર્ત શુદ્ધાત્માનં નાનાતિ’ -કેવલ' એવા શુદ્ધ આત્માને જાણે છે તે “શ્રત કેવલી' - ‘કૃતવતી', એવા પરમાર્થના “પ્રતિપાદવાના' - સમજાવવાના અશક્યપણાને લીધે - એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું - સમજાવવું અશક્ય હોવાને લીધે, જે શ્રુતજ્ઞાનને સર્વને, જાણે છે - “T: શ્રુતજ્ઞાન સર્વ નાનાતિ’ તે “શ્રત કેવલી” “સ શ્રત જેવતી’ - એવો વ્યવહાર પરમાર્થના પ્રતિપાદકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપિત કરે છે, અર્થાતુ ઋતથી ૧૧૨ Page #264 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૯-૧૦ કેવલ” શુદ્ધ આત્માને જાણે છે તે શ્રત કેવલી છે – આ પરમાર્થ છે, અને શ્રુતથી કેવલ શુદ્ધ આત્માને ભણે છે તે શ્રુતકેવલી એવો આ પરમાર્થ સમજાવી શકાય એમ નહીં હોવાથી - વાણીથી કહ્યો જાય એમ નહીં હોવાથી, જે શ્રુત જ્ઞાનને “સર્વને' જાણે છે તે “શ્રત કેવલી' એવો વ્યવહાર છે, અને આ જ્ઞાન-શાનીનો ભેદ વ્યવહાર પણ જ્ઞાનથી અભિન્ન જ્ઞાની-જ્ઞાયક આત્મારૂપ પ્રતિપાદન - નિરૂપણ કરવાપણાએ કરીને આત્માને જ પ્રતિષ્ઠાપે છે, પરમાર્થપ્રતિપાઉન્ટેન સભાનું પ્રતિUTTયતિ | પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ પરમ પરમાર્થ ગંભીર વ્યાખ્યાને હવે વિશેષથી વિચારીએ. અત્રે “શ્રત કેવલી' શબ્દનો પરમ અપૂર્વ પરમાર્થ પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ તે પરમ અદ્ભુત પરમ અલૌકિક અપૂર્વ શ્રત કેવલીનું શૈલીથી સમજવ્યો છે. સર્વ શ્રુત જ્ઞાનને - સર્વ શ્રત કેવલને - સર્વ શ્રત અદ્ભત રહસ્ય માત્રને જાણે છે તે, શ્રત કેવલી એમ સામાન્યતઃ વ્યવહાર નથી સમજાય છે, પણ તેનું અંતરગત રહસ્ય શું છે તે અત્ર પરમ તાત્ત્વિક દૃષ્ટિથી પ્રવ્યક્ત કર્યું છે. તે આ પ્રકારે શ્રુત વડે કરીને જે આ “કેવલ' શુદ્ધ આત્માને જાણે છે તે “શ્રુતકેવલી' એમ પરમાર્થ છે, અર્થાત્ “કેવલ” - માત્ર એક – અદ્વૈત-અસહાય શુદ્ધ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં છે નહિ એવા કેવલ શુદ્ધ આત્માને સ્વસંવેદનરૂપ ભાવઋતજ્ઞાન વડે કરીને જાણે છે તે શ્રુતકેવલી. આ શ્રુતકેવલી જેમ સ્વસંવેદન પ્રત્યક્ષ - આત્માનુભવ પ્રત્યક્ષ ભાવ શ્રુત જ્ઞાન વડે કેવલ શુદ્ધ આત્માને જાણે છે, તેમ કેવલી ભગવાન સકલ પ્રત્યક્ષ કેવલજ્ઞાન વડે કરીને કેવલ શુદ્ધ આત્માને જાણે છે. એટલે કેવલ શુદ્ધ આત્માને જાણવાની બાબતમાં કેવલી અને શ્રુતકેવલીમાં કાંઈ વિશેષ નથી - તફાવત નથી. આ અંગે કેવલ જ્ઞાની અને શ્રુતકેવલજ્ઞાનીના અવિશેષ દર્શન અંગે “પ્રવચનસાર' * શા. ૩૩-૩૪માં આજ ભાવ દર્શાવ્યો છે કે - (૧) જે સ્કુટપણે શ્રતથી સ્વભાવથી જ્ઞાયક એવા આત્માને જાણે છે તેને લોકપ્રદીપકર ઋષિઓ શ્રુતકેવલી કહે છે. (૨) પુદ્ગલ દ્રવ્યાત્મક વચનો વડે જિનોપદિષ્ટ તે સૂત્ર છે, તેની જાણણા (ાણપણું) તે જ્ઞાન છે અને (તે જ) સૂત્રની જાણણા (જાણપણું) કહી છે.' - આ મહાનું ગાથાઓની પરમાર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કરેલી(જુઓ નીચેની ફૂટનોટ) પરમ ઔલોકિક, મૌલિક લીધે, : શ્રુતજ્ઞાને સર્વ નાનાતિ - જે શ્રુતજ્ઞાન સર્વને જાણે છે, સ મૃતદૈવતી - તે શ્રુતકેવલી, તિ ચવદર: એવો વ્યવહાર, પરમાર્થ પ્રતિપાદવેન - પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને માતાનું પ્રતિકાપતિ - આત્માને પ્રતિષ્ઠાપે છે - પ્રતિષ્ઠાપિત કરે છે. પતિ “આત્મધ્યાતિ' માત્મભાવના li૬-૧૦ની "जो हि सुदेण विजाणदि अप्पाणं जाणगं सहावेण । तं सुयकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ॥ . सुत्तं जिणोवदिळं पोग्गलदबप्पगेहिं वयणेहिं । તજ્ઞાળા ર૫ ગાળા મળવા ” - શ્રી પ્રવચનસાર ગા. ૩૩-૩૪ આ મહાન ગાથાઓની પરમ અદૂભુત પરમ સુંદર તાત્ત્વિક મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી દે છે કે - (૧) જેમ ભગવાન યુગપત પરિણત (એકી સાથે પરિણમેલ) સમસ્ત ચૈતન્યવિશેષશાલી કેવલજ્ઞાન વડે કરીને અનાદિનિધન નિષ્કારણ અસાધારણ સ્વસંચેત્યમાન ચૈતન્ય સામાન્ય મહિમાવંતના ચેતક સ્વભાવે કરી ઐક્યપણાને લીધે કેવલ આત્માના આત્માથી આત્મામાં સંચેતનથી કેવલી છે, તેમ આ જન પણ ક્રમ પરિણયમાન (ક્રમે કરીને પરિણમી રહેલા) કેટલાક ચૈતન્ય વિશેષશાલી શ્રુતજ્ઞાન વડે કરીને અનાદિનિધન (અનાદિ અનંત) નિષ્કારણ અસાધારણ એવા સ્વસંવેદ્યમાન ચૈતન્ય સામાન્ય મહિમાવંતના ચેતક સ્વભાવે કરી એકપણાને લીધે કેવલ આત્માના આત્માથી આત્મામાં સંચેતનથી શ્રત કેવલી છે. (માટે) વિશેષ આકાંક્ષાના લોભથી બસ થયું ! સ્વરૂપ નિશ્ચલ જ થઈને અવસ્થિત થવાય છે (અમે સ્વરૂપ નિશ્ચલ જ થઈને સ્થિત રહીએ છીએ.) (૨) હવે જ્ઞાનનો શ્રુત ઉપાધિભેદ ફગાવી દે છે - શ્રુત તે પ્રથમ તો સૂત્ર છે અને તે ભગવદ્ અહેતુ સર્વજ્ઞોપજ્ઞ ચાતુ કાર કેતન (યાદ્વાદ જેની ધ્વજ - વૈજયંતી છે એવું) પૌગલિક શબ્દબ્રહ્મ છે, તેની ‘મિ' (ાણપણું) તે જ જ્ઞાન છે, શ્રુત તો તેના બાણપણાના-શક્તિના) કારણપણાને લીધે જ્ઞાનપણે ઉપચરાય જ છે (ઉપચાર કરાય જ છે). એમ સતે સૂત્રની શક્તિ તે શ્રત જ્ઞાન એમ આવે છે. હવે જે સૂત્ર ઉપાધિપણાને લીધે નથી આદરાતું, (એટલે) શક્તિ જ અવશેષ (બાકી) રહે છે અને તે કેવલીની અને શ્રુત કેવલીની આત્મસંચેતના બાબતમાં તુલ્ય જ છે, એટલે જ્ઞાનનો શ્રુત ઉપાધિભેદ છે નહીં.” સંચેતનાથી કેવલીય મહિમાવતનીષશાલી કેવી ૧૧૩ Page #265 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અદભૂત તત્ત્વતલસ્પર્શી સ્પષ્ટ મીમાંસા પરથી સ્વયં સહજ એ તાત્પર્ય ફલિત થાય છે કે શ્રત ઉપાધિનો ભેદ દૂર કરીને જોઈએ તો કેવલી અને શ્રુતકેવલી એ બન્નેનું આત્મ સંચેતનગમ્ય - સ્વ સંવેદનગમ્ય કેવલ શુદ્ધ આત્માને જાણવાની બાબતમાં સમાનપણું છે, અને કેવલ” શુદ્ધ આત્માને જાણવો - સર્વ અન્ય દ્રવ્યથી ને ભાવથી ભિન્ન અભિન્ન એક માત્ર “કેવલ” શુદ્ધ આત્માનું જ્ઞાન થવું એ જ સર્વ જ્ઞાનનો અને સર્વ શ્રત જ્ઞાનનો પરમાર્થ છે. એ જ “શ્રત કેવલીપણાની” રહસ્ય ચાવી (master-key) છે અને એ જ સર્વ જ્ઞાન-અજ્ઞાનની કસોટી છે. આ ઉપરથી સૂક્ષ્મ વિચારણા કરતાં કેટલાક મુદ્દા સ્પષ્ટ થાય છે અને વ્યવહાર શ્રુતકેવલી - નિશ્ચય શ્રત કેવલીની વ્યાખ્યાનો અવિરોધ સુમેળ સ્થાપિત થઈ “શ્રત કેવલી'નો ખરેખરો પરમાર્થ-મર્મ સમજાય છે. અર્થાત કેવલ શુદ્ધ આત્મજ્ઞાન એ જ કેવલીપણાની રહસ્ય ચાવી (master-key) છે. જો કેવલ શુદ્ધ આત્માને જાયો તો તે આત્મજ્ઞાન સંપન્ન-ભાવ શ્રુતજ્ઞાન સંપન્ન શ્રુતકેવલી છે. આમ જાણપણાની બા.માં જ્ઞાનીઓએ સર્વત્ર આત્મા અને આત્મજ્ઞાન પર સવિશેષ ભાર મૂક્યો છે અને એ અત્રે શ્રત કેવલીના ઉદાહરણ પરથી સ્પષ્ટ સમજાય છે. એટલે સર્વત્ર આત્મજ્ઞાનની સર્વ શ્રતજ્ઞાન પણ આત્મા જ છે. જ્ઞાન અને આત્મા (જ્ઞાની) જૂદા નથી, મુખ્યતા : જ્ઞાન-અજ્ઞાનનું આ જ્ઞાન એ આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે, એટલે જ્ઞાનથી અભિન્ન રહસ્ય એવા જ્ઞાનીને-કેવલ શુદ્ધ આત્માને જાણે તે જ્ઞાની. એટલે જ સર્વ જ્ઞાનમાં કેવલ શુદ્ધ આત્માને જાણવો એ જ મુખ્ય મુદ્દો છે. “પ્રથમ પદમાં એમ કહે છે કે, તે મુમુક્ષુ ! એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવૃત્ત અને એક નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ દે, કે જે દૃષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જોયપણે તારે વિષે દેખાશે. તત્ત્વ સ્વરૂપ એવાં સતુ શાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે, તથાપિ ઉપયોગ પૂર્વક તે સમજાવું દુલ્લભ છે. એ માર્ગ જૂદો છે અને તેનું પણ જદે છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી, માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમકે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-પ૩૯ તાત્પર્ય કે – આત્માને જાણવો એ જ સર્વ શ્રત જાણવાનું રહસ્ય છે, એ જ સર્વ શ્રત જાણવાનું પ્રયોજન છે, એ જ સર્વ શ્રત જાણ્યાનું ફળ છે. સર્વ શ્રુત કેવલિપણાનું સર્વ શ્રતનું પરમાર્થભૂત રહસ્ય પણ કેવલ એક શુદ્ધ આત્માને જાણવો-ઓળખવો-પામવો રહસ્ય અને પ્રયોજન એ જ છે. શ્રી પદ્મનંદિ મહામુનીશ્વરે કહ્યું છે તેમ, ‘દ્વાદશાંગી* શ્રી કેવલ આત્મજ્ઞાન જ * જિનેશ્વરે કહી છે તેમાં પણ એક આત્મા જ આદેય-ગ્રહણ કરવા યોગ્ય છે અને બાકી બીજું બધું ય હેય-ત્યાગવા યોગ્ય છે' એ જ એક પરમ સારભૂત-પરમાર્થ પ્રયોજનભૂત મુખ્ય વાત કહી છે. આમ “લોકપ્રદીપકર - લોકનું સ્વરૂપ પ્રકાશનારા, અલોકમાં રહેલા લોકને - પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ અપૂર્વ તત્ત્વ તલસ્પર્શિની વ્યાખ્યાના મૂળ અમૃત શબ્દો આ રહ્યા - यथा भगवान् युगपत्परिणतसमस्तचैतन्यविशेषशालिना केवलज्ञानेनानादिनिधननिष्कारणसाधारणस्वसंचेत्यमान चैतन्यसामान्यमहिम्नश्चेतकस्वभावेतैकत्वात् केवलस्यात्मन आत्मनात्मनि संचेतनात् केवली, तथायं जनोपि क्रमपरिणममाणकतिपयचैतन्यविशेषशालिना श्रुतज्ञानेनानादिनिधननिष्कारणासाधारण સંવેદ્યમાન चैतन्यसामान्यमहिम्नश्चेतकस्वभावेनैकत्वात् केवलस्यात्मन आत्मनात्मनि संचेतनात् श्रुतकेवली । अलं विशेषाकांक्षाक्षोभेण, स्वरूपनिश्चलैरेवावस्थीयते । अथ ज्ञानस्य श्रुतोपाधिभेदमुदस्यति · श्रुतं हि तावत्सूत्रं । तश्च भगवदर्हत्सर्वज्ञोपतं स्यात्कारकेतनं पौलिक शब्दब्रह्म । तज्ज्ञप्तिर्हि ज्ञानं । श्रुतं तु तत्कारणत्वात् ज्ञानत्वेनोपचर्यत एव । एवं सति सूत्रस्य ज्ञप्ति श्रुतज्ञानमित्यायाति । अथ सूत्रमुपाधित्वान्नाद्रियते ज्ञप्तिरेवावशिष्यते । सा च कवलिनः श्रुतकेवलिनश्चात्मसंचेतने तुल्यैवेति नास्ति ज्ञानस्य श्रुतोपाधिभेदः ।। ૧૧૪ Page #266 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૯-૧૦ અવલોકનારા, આત્માને અવલોકનારા આત્માનુભવી ઋષિઓ પ્રકાશી ગયા છે. વિબુધોએ (દવોએ). મંદર પર્વત વડે સાગરમંથન કરી સારભૂત રત્નોની ને તેમાં પણ સારભૂત અમૃતની પ્રાપ્તિ કરી એમ પુરાણાક્તિ છે. તે રૂપકને અત્રે અધ્યાત્મ પરમાર્થ પરિભાષામાં ઘટાવીએ તો વિબુધો (વિદ્વજ્જનો) અધ્યાત્મ શાસ્ત્ર રૂપ મંદરાચલ વડે શાસ્ત્ર સમુદ્રનું મંથન કરી, તેમાંથી સારભૂત તત્ત્વ-રત્ન ખોળી કાઢી, પરમ અમૃત રૂપ આત્મ તત્ત્વને પામે તે જ પરમ વિબુધપણું છે, અને તે પરમ અમૃત તત્ત્વ જે ન મેળવ્યું, ન લાધ્યું, તો તે બધુંય અબુધપણું છે, અજ્ઞાનપણું જ છે. પાંચમા અંગમાં - શ્રી “ભગવતી” સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે, “નવ પૂર્વ સુધી ભણ્યો હોય, પણ જો જીવને ન જાણ્યો તો તે અજ્ઞાની છે.” આજ ભાવ પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યો છે - જો હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણ્યો નહિ, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં; એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, જીવ કરવા નિર્મળો, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો. નહિં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહી ભાષા ઠરી; નહિં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.” - પરમ આત્મતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી આ જીવે નવ પૂર્વ સુધીનું જ્ઞાન મેળવ્યું તો પણ કાંઈ સિદ્ધિ થઈ નહિં. તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખ દશાએ પરિણમ્યા હોય, તો તલ્લણ મુક્ત થાય.” -શ્રીમદ્ રાજચંદ્ર અં. ૮૬૪ આ ઉપરથી એમ સમજવાનું છે દ્રવ્ય-શ્રુત પૂરેપૂરું કામનું છે, ને તેનો પૂરેપૂરો પરમ ઉપકાર છે. એટલે દ્રવ્ય શ્રત પરમ અવલંબન રૂપ-સાધન રૂપ હોઈ ભાવૠતની પ્રાપ્તિમાં દ્રવ્યશ્રતનો ભાવકૃતના તેનો પરમ ઉપકાર છે, એટલે જ જો તે ભાવૠતની પ્રાપ્તિનો ઈષ્ટ ઉદ્દેશ નિમિત્તપણે પરમ ઉપકાર તેના આલંબને સધાયો અથવા તે ઈષ્ટ ઉદેશ અર્થે તેનો સાધન તરીકે ઉપયોગ કરાયો, તો તેવું દ્રવ્યશ્રુત પરમાર્થથી સફળ છે. તાત્પર્ય કે – દ્રવ્ય શ્રત ભાવૠત સહિત હોય અથવા ભાવૠતના કારણ રૂપ થાય તો તેનું સફળપણું છે, નહિ તો સમર્થ યોગાચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી કહે છે તેમ - “સ્ત્રીપુત્રાદિ જેમ સંમૂઢ જનોનો સંસાર છે, તેમ શાસ્ત્ર એ વિદ્વાનોનો સંસાર છે !' “શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણિયું નિજ રૂપને, તો જ્ઞાન તેને ભાખિયું જો સમ્મતિ આદિ સ્થળો; કાં તેહવો આશ્રય કરજો ભાવથી સાચા મને, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” - શ્રીમદ્ રાજચંદ્રજી “આત્માર્થ સિવાય શાસ્ત્રની જે જે પ્રકારે જીવે કૃતાર્થતા માની છે, તે સર્વ શાસ્ત્રીય અભિનિવેશ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. પદ૯ શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર, ટીકા-૧-૩૩, ૩૪ "उक्तं जिन बदिशभेदम, श्रुतं ततोऽप्यन्यदनेकभेदम् । તશ્મિાવત વિવાતા, શેવં તુ દેવત્વપાપ ” . શ્રી પવનંદિ પંચવિંશતિકા “ગણાત્મશાસ્ત્રમાદિતલામાનોઃ | ૧૧૫ Page #267 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વળી એ પણ ખાસ યાદ રાખવા જેવું છે કે, અધ્યાત્મરસ” પરિણતિ વિનાનું જે શાસ્ત્ર જ્ઞાન તે ભારરૂપ જ છે. ગધેડો ચંદનનો ભાર ઉપાડે છે, પણ તેનો ભોગ તો કોઈ આત્મજ્ઞાન વિનાનું ભાગ્યશાળી જ પામે છે, તેમ શાસ્ત્રનો ભાર તો અનેક વહે છે, પણ તેનો શાસ્ત્રશાન ભારરૂપ અધ્યાત્મરસ તો કોઈ વિરલો જ ચાખે છે. ફરક માત્ર એટલો જ છે કે, ગધેડો પોતાના શરીર પર બોજો ઉઠાવે છે - અને આ શાસ્ત્ર ભારવાહક પોતાના મન પર બોજો ઉઠાવે છે ! પણ બન્નેનું ભાર વાહકપણું સરખું છે ! પુસ્તક પંડિતરૂપ વિદ્વાનમાં અને આત્માનુભવી જ્ઞાનીમાં આકાશ-પાતાળનું અંતર છે, કહેવાતા વિદ્વાનું અને જ્ઞાનીમાં પ્રગટ ભેદ છે અથવા પરમાર્થથી આત્મજ્ઞાની એ જ સાચો વિદ્વાનું અથવા પંડિતજન છે, એટલા માટે ઉપરમાં કહ્યું તેમ, જે દ્રવ્યથી નવ પૂર્વ પણ ભણેલ હોય, નવ પૂર્વનો પણ પાઠી-અભ્યાસી હોય, પણ જે આત્માને ન જોયો હોય તો તે અજ્ઞાની છે. આમ જ્યાં નવ પૂર્વ જેટલું શ્રત ભણેલો એવો અધ્યાત્મરસ પરિણતિ વિનાનો શુષ્કજ્ઞાની બહઋત પણ અજ્ઞાની કહ્યો છે, તો પછી અન્ય અલ્પકૃત શુષ્ક વાચાશાનીઓની તો શી વાત કરવી ? કારણકે સર્વ શાસ્ત્રનું જ્ઞાન પણ જો એક આત્મવસ્તુ હાથ ન આવી તો શૂન્ય રૂપ જ છે. મોટા મીંડા રૂપ જ છે. “ઇ” - આત્મા હાથમાં ન આવ્યો તો તે બધા એકડા વિનાના મીંડા છે ! 'जे एगं जाणइ से सव्वं जाणइ ।' તિમ ઋતપાઠી પંડિત કું પણ, પ્રવચન કહત અજ્ઞાન રે; સાર લહ્યા વિન ભાર કહ્યો શ્રુત, ખર દૃષ્ટાંત પ્રમાણ.' - શ્રી ચિદાનંદજી પદ નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો.” - શ્રીમદ્ રાજચંદ્રજી અં. ૨૬૮ અને આમ શ્રત વડે જાણીને કેવલ શુદ્ધ આત્માને જાણવો એજ પરમાર્થ છે, પણ એમને એમ આ પરમાર્થ સમજવો દુર્ઘટ છે, એટલે તે પરમાર્થ સમજાવવા માટે શ્રત જ્ઞાનને સર્વ શ્રુતજ્ઞાનમાં સર્વને જાણે છે તે શ્રત કેવલી છે એમ અત્રે વ્યવહાર કહ્યો છે. અંગે “ચૌદ સર્વનું રહસ્ય પૂર્વધારી કંઈ જ્ઞાને ઊણા એવા અનંત નિગોદમાં લાભ અને જઘન્ય જ્ઞાનવાળા પણ અધિકમાં અધિક પંદર ભવે મોક્ષે જય” - એ પ્રશ્નનો જે પરમ અદ્દભુત તત્ત્વચમત્કાર દાખવતો ખુલાસો પરમ તત્ત્વદેશ આત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્યો છે, તે પરથી પણ આ ઉક્ત સમસ્ત વસ્તુ પરિસ્ફટ થઈ પરિપુષ્ટ બને છે - “એનો ઉત્તર જે મારા હૃદયમાં છે, તે જ જણાવી દઉં છું કે એ જઘન્યજ્ઞાન બીજું અને એ પ્રસંગ પણ બીજો છે. જઘન્ય જ્ઞાન એટલે સામાન્ય પણે પણ મૂળ વસ્તુનું જ્ઞાન, અતિશય સંક્ષેપમાં છતાં મોક્ષના બીજ રૂપ છે. એટલા માટે એમ કહ્યું અને એકદેશે ઉંણું એવું ચૌદ પૂર્વધારીનું જ્ઞાન તે એક મૂળ વસ્તુના જ્ઞાન સિવાય બીજું બધું જાણનાર થયું, પણ દેહદેવળમાં રહેલો શાશ્વત પદાર્થ જાણનાર ન થયું અને એ ન થયું તો પછી લક્ષ વગરનું ફેંકેલું તીર લક્ષ્યાર્થનું કારણ નથી. તેમ આ પણ થયું, જે વસ્તુ પ્રાપ્ત કરવા ચૌદ પૂર્વનું જ્ઞાન જિને બોધ્યું છે, તે વસ્તુ ન મળી તો પછી ચૌદ પૂર્વનું જ્ઞાન અજ્ઞાન રૂપ જ થયું. અહીં દશે ઉણું ચૌદ પૂર્વનું જ્ઞાન સમજવું. દેશ ઉણું કહેવાથી આપણી સાધારણ મતિથી એમ સમજાય કે ચૌદ પૂર્વને છેડે ભણી ભણી આવી પહોંચતાં એકાદ અધ્યયન કે તેવું રહી ગયું અને તેથી રખડ્યા, પરંતુ એમ તો નહીં. એટલા બધાં જ્ઞાનનો અભ્યાસી એક અલ્પ ભાગ માટે અભ્યાસમાં પરાભવ પામે એ માનવા જેવું નથી. અર્થાત્ કંઈ ભાષા અઘરી, અથવા અર્થ અઘરો નથી કે સ્મરણમાં રાખવું તેમને દુલ્લભ પડે. માત્ર મૂળ વસ્તુનું જ્ઞાન ન મળ્યું એટલી જ ઉણાઈ, તેણે ચૌદ પૂર્વનું બાકીનું ભૂતિ ગુરતાને પ્રાથને વિષે ને મુિ ” - શ્રીયશોવિજયજી ઉપાધ્યાયજી કૃત અધ્યાત્મસાર "पुत्रदारादिसंसारः पुंसां संमूढचेतसाम् । ૧૧દ Page #268 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૯-૧૦ શાન નિષ્ફળ કર્યું. એક નયથી એવી વિચારણા પણ થઈ શકે છે કે, શાસ્ત્રો (લખેલાનાં પાનાં) ઉપાડવાં અને ભણવાં એમાં કંઈ અંતર નથી, જો તત્ત્વ ન મળ્યું તો. કારણ બેયે બોજો જ ઉપાડ્યો. પાનાં ભણી ગયા તેણે મને બોજો ઉપાડ્યો, પરંતુ વાસ્તવિક લક્ષાર્થ વિના તેનું નિરૂપયોગી પણું થાય એમ સમજણ છે. જેને ઘેર આખો લવણ સમુદ્ર છે તે, તૃષાતુરની તૃષા મટાડવા સમર્થ નથી, પણ જેને ઘેર એક મીઠા પાણીની વીરડી છે, તે પોતાની અને બીજા કેટલાકની તૃષા મટાડવા સમર્થ છે અને જ્ઞાન દષ્ટિએ જોતાં મહત્વ તેનું જ છે. તો પણ બીજા નય પર હવે દૃષ્ટિ કરવી પડે છે અને તે એ કે કોઈ રીતે પણ શાસ્ત્રાભ્યાસ હશે તો કંઈ પાત્ર થવાની જિજ્ઞાસા થશે અને કાળે કરીને પાત્રતા પણ મળશે અને પાત્રતા બીજાને પણ આપશે. એટલે શાસ્ત્રાભ્યાસનો નિષેધ અહીં કરવાનો હેતુ નથી. પણ મૂળ વસ્તુથી દૂર જવાય એવા શાસ્ત્રાભ્યાસનો તો નિષેધ કરીએ તો એકાંતવાદી નહીં કહેવાઈએ.’’ - - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૧૨૩), ૧૩૯ અથવા પ્રકારાંતરથી વિચારીએ તો યઃ શ્રુતજ્ઞાનં સર્વ જ્ઞાનાતિ' જે શ્રુત જ્ઞાન સર્વ જાણે છે, તે શ્રુત કેવલી એવો જે આ વ્યવહાર છે, તે તેં શ્રુતવતીતિ વ્યવહારઃ, પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપિત કરે છે, પરમાર્થપ્રતિપાવત્વેનાત્માનં પ્રતિષ્ઠાપવૃતિ | કારણકે ઉપરમાં સ્પષ્ટ કરી દેખાડ્યું, તેમ જ્ઞાન સર્વ આત્મા છે, એટલે જે શ્રુતજ્ઞાન સર્વ જાણે છે તે, શ્રુતકેવલી એવો વ્યવહાર, પરમાર્થ પ્રતિપાદન કરવાપણાએ કરીને આત્માનું પ્રતિષ્ઠાપન કરે છે. આમ વ્યવહાર પરમાર્થ પ્રતિપાદક હોય છે, તે દર્શાવવા માટે અત્રે રજૂ કરેલા શ્રુતકેવલીના સમર્થ ઉદાહરણ પરથી વ્યવહાર પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને આત્માને પ્રતિષ્ઠાપે છે અને તે પરથી આ ઉક્ત સર્વ રહસ્ય ફલિત થાય છે. અત્રે સારાંશ એ છે કે, જો પોતાના નિજ કેવલ શુદ્ધ આત્મસ્વરૂપને જાણ્યું તો સર્વ લોકને જાણ્યો અને નિજ સ્વરૂપને ન જાણ્યું તો સર્વ જાણ્યું તે ફોગટ છે. આ અંગે પરમ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા અને પ્રયોગસિદ્ધ સમયસારને જીવનમાં અનન્યપણે સાક્ષાત્ આચરી દેખાડનારા વર્તમાન યુગના સંશિરોમિણ પરમ યોગીશ્વર પરમર્ષિ શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ મનનીય અનુભવ વચનામૃત છે કે “જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિ જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ ૧૧૭ Page #269 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વ્યવહાર નય શા માટે અનુસરવો યોગ્ય નથી? તો કે – ववहारोऽभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ । भूयत्थमस्सिदो खलु सम्मइट्ठी हवइ जीवो ॥११॥ વ્યવહાર અભૂતાર્થ દેશિઓ રે, શુદ્ધનય જ ભૂતાર્થ; સમ્યગુ દેષ્ટિ જીવ નિશ્ચયે રે, આશ્રિત જેહ ભૂતાઈ...રે. આત્મનું! વંદો સમયસાર. ૧૧ ગાથાર્થ : વ્યવહાર અભૂતાર્થ અને શુદ્ધનય ભૂતાર્થ દર્શાવવામાં આવ્યો છે, ભૂતાર્થને આશ્રિત જીવ નિશ્ચયે કરીને સમ્યગૃષ્ટિ હોય છે. ૧૧. आत्मख्याति टीका कुतो व्यवहारनयो नानुसतव्य इति चेत् - व्यवहारोऽभूतार्थो भूतार्थो दर्शितस्तु शुद्धनयः । भूतार्थमाश्रितः खलु सम्यग्दृष्टिर्भवति जीवः ॥११॥ व्यवहारनयो हि सर्व एवाभूतार्थत्वादभूतमर्थं प्रद्योतयति । शुद्धनय एक एव भूतार्थत्वाद् भूतमर्थं प्रद्योतयति । तथाहि - यथा प्रबलपंकसंवलनतिरोहित तथा प्रबलकर्मसंवलनतिरोहित सहजैकर्थ (अच्छ) भावस्य पयसो सहजैकज्ञायकभावस्यात्मनो - अनुभवितारः पुरुषाः ऽनुभवितारः पुरुषाः पंकपयसोविवेकमकुर्वतो आत्मकर्मणो विवेकमकुर्वतो बहवो - व्यवहारविमोहितहृदयाः ऽनर्थमेव तदनुभवंति प्रद्योतमानभाववैश्वरूप्यं तमनुभवंति । केचित्तु भूतार्थदर्शिनस्तु स्वकरविकीर्ण - स्वमतिनिपातित - कतकनिपातमात्रोपजनित शुद्धनयानुबोधमात्रोपजनिता - पंकपयसोविवेकत्या त्मकर्मविवेकतया स्वपुरुषकाराविर्भावित - स्वपुरुषकाराविर्भावित - सहजैकार्थ (अच्छ) भावत्वा - सहजैकज्ञायकस्वभावत्वात् दर्थमेव तदनुभवंति प्रद्योतमानैकज्ञायकभावं तमनुभवंति । तदत्र ये भूतार्थमाश्रयंति त एव सम्यक् पदयंतः सम्यग्दष्टयो भवंति न पुनरन्ये कतकस्थानीयत्वाच्छुद्धनयस्यातः प्रत्यगात्मदर्शिभि र्व्यवहारनयो नानुसतव्यः ॥११॥ विदुषां शास्त्रसंसारः सयोगरहितात्मनाम् ॥" - श्री अमित योगबिंदु ૧૧૮ Page #270 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૧ આત્મખ્યાતિ ટીકાર્થ વ્યવહાર નય સર્વ જ અભૂતાર્થ પણાને લીધે અભૂત અર્થ પ્રદ્યોતે (પ્રકાશે) છે. શુદ્ધનય એક જ ભૂતાર્થ પણાને લીધે ભૂત અર્થ પ્રદ્યોતે (પ્રકાશે) છે. તે આ પ્રકારે – "वेदान्यशास्त्रविक्लेशं रसमध्यात्मशास्त्रवित् ।। માણોનાનો િવરિ સંહારં તાઃ ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર ૧. પાઠાંતર : મર્થ ને સ્થળે કચ્છ, ૨. પાઠાંતર નર્થ ને સ્થળે ૩૭ आत्म भावना - ભૂતો વ્યવહારની નાનુર્તવ્ય તિ રે - વ્યવહાર નય ક્યા કારણથી અનુસર્તવ્ય નથી - અનુસરવો યોગ્ય નથી, તો કે - વ્યવહારોડમૂતાર્થ - વ્યવહાર “અભૂતાર્થ” - અસદૂભૂતાર્થ - અસત્યાર્થ અને મૂતા તિસ્તુ શુદ્ધનય: - ભૂતાર્થ' - સભૂતાર્થ શું? મૂતાર્થનશ્રિતઃ - ભૂતાર્થને આશ્રિત - આશ્રી રહેલો રવ7 - ખરેખર ! નિશ્ચય કરીને સી િવતિ નીવડ - જીવ સમ્યગુ દષ્ટિ હોય છે. ll૧૧ તિ માયા માત્મભાવના fl99 વ્યવહારનો દિ - વ્યવહાર નય ફુટપણે સર્વ ઈવ - સર્વ જ, સમૂતાઈવાન્ - “અભૂતાર્થપણાને લીધે’ - અસદુભૂતાર્થ પણાને લીધે, મૂતમર્થ પ્રદ્યોતતિ - “અભૂત' - અસભૂત અર્થ ‘પ્રદ્યોતે છે પ્રકાશે છે. શુદ્ધનય છ પૂતાર્થત્યાત્ પૂતમી પ્રદ્યોતથતિ : શુદ્ધનય એક જ ભૂતાર્થપણાને લીધે ભૂત અર્થ પ્રદ્યોતે છે. તથાદિ - તે જુઓ ! આ પ્રકારે - યથા - જેમ - પ્રવતપંસંવતન - તિરોહિત સદગૈાર્થમાવસ્ય પસૌનુમવિતા: પુરુષા: - પ્રબલ-પંકના - કાદવના “સંવલનથી - સંમિશ્રણથી – ઓતપ્રોત ગાઢ સંમિલનથી “તિરોહિત’ - તિરોભૂત થયેલો - ઢંકાઈ ગયેલો છે “સહજ’ - સ્વભાવભૂત અચ્છ નિર્મલ શુદ્ધ જલ રૂપ “એક - અદ્વિતીય - અદ્વૈત “અર્થભાવ' - પદાર્થ ભાવ - વસ્તુભાવ જેનો એવા પયના - જલના અનુભવિતા' - અનુભવનારા – પાન કરનારા પુરુષો, વંપરસોર્તિમજૂર્વતો - પંક-પયનો - કાદવનો ને પાણીનો “વિવેક' - વિવેચન - ભેદ - જૂદાપણું નહિ કરતાં, વદવોનાર્થવ તદ્દનુવંતિ - બહુઓ - ઘણાઓ “અનર્થ જ' - અર્થ રૂપ નહિં પીતાં અસ્વચ્છ મેલું ગંદુ ડોળાયેલું અનર્થ રૂપ જ પાણી પીએ છે. પણ - વિ7 - કોઈ તો અર્થવ તદ્દનુમવંતિ - “અર્થ જ’ - જેવું મૂલ અચ્છ શુદ્ધ વસ્તુરૂપ જલે છે તેવું અર્થ રૂપ જ તે જલ અનુભવે છે, ચોખ્ખું પાણી જ પીએ છે. શાને લીધે ? સ્વપુરુષારવિવિતસદશ્નાર્થમાવવાન્ - “સ્વ પુરુષકારથી' - પોતાના પુરુષાર્થથી “આવિર્ભાવિત’ આવિર્ભાવ કરાયેલ - પ્રગટ કરાયેલ ‘સહજ’ - સ્વભાવભૂત એક અર્થભાવત્વ પણાને લીધે. એમ શાથી કરીને કર્યું ? સ્વર વિકીર્તનિપાતમત્રોવનનિતપંચસો વિકતયા - “સ્વ કર વિકીર્ણ - પોતાના હાથે વેરેલ “કતકના' - નિર્મલી ચૂર્ણના “નિપાત માત્રથી' - નાંખવા માત્રથી “ઉપજનિત’ - ઉપજાવાયેલી પંકજલની - કાદવને પાણીની “વિવેકતાએ' - વિવેચનતાએ કરીને, પૃથક્તા-ભિન્નતાએ કરીને. તથા - તેમ - પ્રવતર્મસંવતનતિરોહિતસદગૈજ્ઞામાવસ્યાત્મનોઝનુમવિતર: પુરુષ : - “પ્રબલ - પ્રકૃષ્ટ બળવાન કમેના “સંવલનથી' - સંમિશ્રણથી - ઓતપ્રોત એકક્ષેત્રાવગાહ રૂપ ગાઢ સંમિલનથી “તિરોહિત’ - તિરોભૂત થયેલ - ઢંકાઈ ગયેલો છે ‘સહજ’ - સ્વભાવભૂત શુદ્ધ “એક' - અદ્વિતીય - અદ્વૈત શાયક ભાવ જેનો એવા આત્માના અનુભવિતા' - અનુભવનારા પુરુષો, માત્મવિશ્વવિવેછમબુર્વતો - આત્માને કર્મનો “વિવેક' - વિવેચન - ભેદ જુદાપણું નહિં કરતાં, વ્યવહારવિમોહિત હૃદય: - વ્યવહારથી “વિમોહિત' - વિશેષે કરીને મોહ પામેલ - વિમૂઢ બનેલ હૃદયવાળાઓ, પ્રદ્યોતમાનમાવવૈશ્વરૂણં તમનુવંતિ - “પ્રદ્યોતમાન' “પ્ર' પ્રકૃષ્ટપણે “ધોતમાન” - પ્રકાશમાન છે ભાવવૈશ્વરૂપ્ય' - ભાવોનું વિશ્વરૂપપણું જ્યાં એવો તે આત્મા અનુભવે છે. પણ - મૂતાઈર્શનg - “ભૂતાર્થદર્શીઓ' તો - સભૂતાર્થ – સત્યાર્થ દેખનારાઓ તો ઘોતમાનૈવજ્ઞાન્ ભવં તમનુવંતિ - “પ્રદ્યોતમાન' - પ્રકૃષ્ટપણે વોતમાન” - પ્રકાશમાન છે “એક - અદ્વિતીય - અદ્વૈત શાયક ભાવ જ્યાં એવો “તે' - આત્મા અનુભવે છે. શાને લીધે ? સ્વપુરુષારવિષિવિત સનૈજ્ઞાસ્વિભાવવત્ : સ્વપુરુષક્રાથી પતાના - આત્માના પુરુષાર્થથી “આવિર્ભાવિત’ આવિર્ભાવ કરાયેલ - પ્રગટ કરાયેલ “સહજ’ - સ્વભાવભૂત એક - અદ્વૈત જ્ઞાયક સ્વભાવપણાને લીધે - એમ શાથી કરીને કર્યું ? વમતિનિતિતા શુદ્ધનયાનુયોધમત્રોવનનિતાત્મવિતા “સ્વમતિથી' - સ્વપ્રજ્ઞાથી - પોતાની બુદ્ધિથી “નિપાતિત' - નાંખેલ - નિક્ષેપ કરેલ “શુદ્ધનયના' - ભૂતાર્થ નયના “અનુબોધ માત્રથી' - જ્ઞાનીઓએ પ્રદર્શિત કરેલા બોધને “અનુ’ - અનુસાર - અનુકૂળ “બોધ' - યથાર્થ સમજણ માત્રથી “ઉપજનિત’ - ઉપજાવાયેલી આત્મ-કર્મની “વિવેકતાએ - વિવેચનતાએ કરીને, પૃથક્તાએ-ભિન્નતાએ કરીને. તત્ર - તેથી અત્રે, જે મૂતાઈશ્રયંતિ - જેઓ “ભૂતાઈને' - સબૂતાઈને - સત્યાર્થીને આઠે છે - ભજે છે, ત વ ૧૧૯ Page #271 -------------------------------------------------------------------------- ________________ ' સમયસાર : આત્મખ્યાતિ જેમ પ્રબલ પંક સંવલનથી (કાદવના તેમ પ્રબલ કર્મ સંવલનથી (કર્મના સંમિશ્રણથી) સંમિશ્રણથી). જેનો સહજ એક અર્થ (અચ્છ) ભાવ જેનો સહજ એક શાયક ભાવ તિરોહિત છે, તિરોહિત છે, એવા આત્માના અનુભવનારા પુરુષો એવા જલના અનુભવનારા પુરુષો, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ બહુઓ (ઘણાઓ), આત્મા-કર્મનો વિવેક નહિ કરતાં, પંક-જલનો વિવેક નહિ કરતાં, પ્રદ્યોતમાન ભાવવૈશ્વ રૂધ્ધવાળો તે અનુભવે છે, *અનર્થ જ (અનચ્છ જ) તે અનુભવે છે : પણ ભૂતાર્થદર્શીઓ તો, પણ કોઈ તો, સ્વમતિથી નિપાતિત (નાંખેલ) સ્વ કરથી વિકીર્ણ (પોતાના હાથે વેરેલ) શુદ્ધનયના અનુબોધ માત્રથી કતકના (નિર્મલીના) નિપાત માત્રથી ઉપજાવાયેલી આત્મ-કર્મની વિવેકતાએ કરી, ઉપજાવાયેલી પંક-જલની વિવેકતાએ કરી, સ્વ પુરુષકારથી આવિર્ભાવિત સ્વ પુષકારથી આવિર્ભાવિત સહજ એક જ્ઞાયક સ્વભાવપણાને લીધે સહજ એક અર્થ* ભાવપણાને લીધે, પ્રદ્યોતમાન એક શાયક ભાવવાળો તે અર્થ જ (અચ્છ જ) તે અનુભવે છે ઃ અનુભવે છે, તેથી અત્રે જેઓ ભૂતાર્થને આક્ષે છે, તેઓ જ સમ્યફ દેખતા એવા સમ્યગુદૃષ્ટિઓ હોય છે. નહિ કે બીજાઓ - શુદ્ધનયનું કતકસ્થાનીપણું નિર્મલી ચૂર્ણ સ્થાનીયપણું) છે માટે, એટલા માટે પ્રત્ય (અંતર્ગત પૃથક - વિવિક્ત-ભિન્ન) આત્મદર્શીઓએ વ્યવહાર નય અનુસર્સવ્ય (અનુસરવો યોગ્ય) નથી. ૧૧ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમય માત્રમાં જાત્યંતર કરી જેણે નવ નિવૃત્તિ રૂપ કર્યું, તે કલ્યાણમૂર્તિ સમ્ય દર્શનને નમસ્કાર. સાચું સમજાઈ તેની આસ્થા થાય તે જ સમ્યક્ત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૪ “પરમારથ પંથ જે વહે, તે રંજે એક સંતરે; વ્યવહારે લખ જે લહે, તેહના ભેદ અનંત રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી વ્યવહાર નય શા માટે અનુસરવો યોગ્ય નથી? તેનો અત્રે શાસ્ત્રકર્તા એ સબુદ્ધિગમ્ય ખુલાસો કર્યો છે - “વ્યવહારોડમૂલ્યો - વ્યવહાર “અભૂતાર્થ” - અસત્ક્રતાર્થ - અસત્યાર્થ છે અને “ભૂતાર્થ - સભૂતાર્થ – સત્યાર્થ તો શુદ્ધનય જ દર્શાવવામાં આવ્યો છે – “મૂલ્યો સિદ્ધો ૩ સુદ્ધનયો* તેથી શું? - તેઓ જ, સન્ gયંત: - “સમ્યફ' - યથાર્થ - યથાવતુ જેમ છે તેમ દેખતા' - સાક્ષાતુ કરતા સીઇયો અવંતિ - સમ્યગુદૃષ્ટિઓ હોય છે, પુનર - નહિ કે બીજાઓ. એમ શાથી? વતસ્થાની ત્વનું શુદ્ધનીચ - “શુદ્ધ નયના' - ભૂતાર્થ નિશ્ચયનયના “કતકસ્થાનીયપણાને લીધે’ - કતક - નિર્મલી પૂર્ણ સ્થાનરૂપપણાને લીધે. આ પાઠાંતર : અર્થને સ્થળે અચ્છ "व्यवहारोऽभूतार्थो भूतार्थो देशितस्तु शुद्धनयः शुद्धनय आश्रिता ये प्राप्नुवन्ति यतयः पदं परमम् ॥" - શ્રી પાનંદિ પં. વિ. નિશ્ચય પંચાશ શ્લો. ૯ ૧૨૦ Page #272 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૧ ભૂતાર્થને આશ્રિત' - ભૂતાર્થનો આશ્રય જેણે કર્યો છે, તે “જીવ નિશ્ચય કરીને સમ્યગુદૃષ્ટિ હોય છે. આવા ભાવની આ ગાથાની પરમ અદૂભુત તત્ત્વ તલસ્પર્શી વ્યાખ્યા “આત્મખ્યાતિ’ વ્યવહારનય સૂત્ર કર્તાએ પ્રકાશી છે. તેનો આશયાર્થ આ પ્રકારે – અત્રે વ્યવહારનય જે છે તે સર્વ જ અભૂતાર્થ: “સર્વ જ’ મૂતાર્થત્યાત્ -- “અભૂતાર્થપણાને લીધે અસભૃતાર્થપણાને લીધે – શુદ્વનય એક જ ભૂતાર્થ અસત્યાર્થપણાને લીધે “અભૂત અર્થ પ્રદ્યોતે છે' - સમૂતમી પ્રદ્યોતતિ, અભૂત” અસદ્ભત અર્થ પ્રકાશે છે અને શુદ્ધનય એક જ મૂતાર્થાત્ - ભૂતાર્થપણાને લીધે” – સત્યાર્થપણાને લીધે “ભૂત અર્થ પ્રદ્યોતે છે' - મૂતમ પ્રદ્યોતયતિ - “ભૂત” – સદ્ભુત - સત્ય અર્થ પ્રકાશે છે. અર્થાત્ જેવા પ્રકારે “અર્થનું' - પદાર્થનું - વસ્તુનું સ્વરૂપથી ભૂતપણું નથી, સત્ પણું - અસ્તિત્વ - હોવાપણું હતું નહિ, છે નહિ ને હશે નહિં એવા પ્રકારે વ્યવહારનયનું અભૂતાર્થપણું છે, તેથી કરીને જેવા પ્રકારે “અર્થ” - પદાર્થ-વસ્તુ સ્વરૂપથી “અભૂત છે' - ભૂત નથી, “અસ” છે – સત્ હતી નહિ છે નહિ તે હશે નહિ, એવા પ્રકારે “અભૂત' - અસતુ અર્થને સર્વ વ્યવહાર પ્રકાશે છે. આમ સહજ વસ્તુ સ્વરૂપભૂત સદ્દભૂત અર્થને નહિં પ્રકાશતાં, વસ્તુ સ્વરૂપથી “અભૂત” - અસદ્દભૂત - અસહજ કૃત્રિમ અર્થને પ્રકાશે છે, એટલા માટે જ અભૂતાર્થ – પણાને લીધે વ્યવહારનય સર્વ જ અભૂતાર્થ છે અને જેવા પ્રકારે અર્થનું' - પદાર્થનું - વસ્તુનું સ્વરૂપથી ભૂતપણું છે, સતપણું - અસ્તિત્વ – હોવાપણું હતું છે ને હશે એવા પ્રકારે શુદ્ધ નયનું ભૂતાર્થપણું છે, તેથી કરીને જેવા પ્રકારે “અર્થ પદાર્થ – વસ્તુ સ્વરૂપથી ભૂત છે, સત્ છે – હતી છે ને હશે, એવા પ્રકારે “ભૂત” – અસ્તિત્વભૂત – સત્ અર્થને શુદ્ધનય એક જ પ્રકાશે છે, “શુદ્ધનય gવ મૂતાર્થત્યાત્ ભૂતમ પ્રદ્યોતયતિ |’ આ સમજાવવા માટે “આત્મખ્યાતિ કાર પરમર્ષિએ પંક-જલનું સુંદર દૃષ્ટાંત રજૂ કરી, તેનો સાંગોપાંગ બિંબ–પ્રતિબિંબ ભાવ પરમ અભુત તત્ત્વ સર્વસમર્થક પણે પ્રદર્શિત કર્યો છે. તે આ પ્રકારે – પ્રબલ પંકના” - કાદવના “સંવલનથી' - સંમિશ્રણથી - ઓતપ્રોત ગાઢ સંમિલનથી “તિરોહિત” પંક-જલના અવિવેકથી - તિરોભૂત - ઢંકાઈ ગયેલો છે “સહજ સ્વભાવભૂત અચ્છ - નિર્મલ શુદ્ધ હિન અનભવ . જલરૂપ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત “અર્થભાવ” - પદાર્થભાવ – વસ્તુભાવ વિવેકથી નિર્મલ જલ જેનો એવા જલના અનુભવનારા ઘણાઓ, પંક-જલનો “વિવેક' વિવેચન - અનુભવ જૂદાપણું નહિ કરતાં, “અનર્થ જ તે અનુભવે છે? - (પાઠાં. અનચ્છ જ તે અનુભવે છે), મૂળ વસ્તુરૂપ સ્વચ્છ નિર્મલ અર્થરૂપ જલ નહિં પીતાં અનચ્છ-મલિન મેલું ગંદુ ડોળાયેલું પાણી જ પીએ છે. પણ કાંઈ તો “અર્થ જ (અચ્છ જ) તે અનુભવે છે', જેમ મૂલ અચ્છ નિર્મલ શુદ્ધ જલ છે તેમ અર્થરૂપ જ તે નિર્મળું ચોખ્ખું પાણી જ પીએ છે. એમ શાને લીધે ? “સ્વ પુરુષકારથી આવિર્ભાવિત સહજ એક અર્થભાવપણાને લીધે” - 4 પુરુષારવિમવિત સહનૈઋાર્થભાવતાંત, “સ્વ પુરુષકારથી” - પોતાના પુરૂષાર્થથી “આવિર્ભાવિત” - આવિર્ભાવ કરાયેલ – પ્રગટ કરાયેલ સહજ' - સ્વભાવભૂત “એક’ - અદ્વૈત અર્થભાવ પણાને લીધે અને તે પણ શાથી કરીને ? “સ્વકર વિકીર્ણ” - પોતાના હાથે વેરેલ “કતકના - નિર્મલી ચૂર્ણના “નિપાત માત્રથી' - નાંખવા માત્રથી ઉપજવાયેલી પંક-જલની - કાદવ ને પાણીની “વિવેકતાએ” – વિવેચનતાએ કરીને, પૃથતા - ભિન્નતાએ કરીને. આમ પાણી ને કાદવનો વિવેક નહિ કરનારાઓ મેલું ગંદુ પાણી પીએ છે ને વિવેક કરનારાઓ નિર્મળું ચોખ્ખું પાણી પીએ છે. તેમ - “પ્રબલ’ - પ્રકૃષ્ટ બળવાનું કર્મના “સંવલનથી' - સંમિશ્રણથી – ઓતપ્રોત ગાઢ સંમિલનથી તિરોહિત - તિરોભૂત - ઢંકાઈ ગયેલો છે “સહજ' - સ્વભાવભૂત શુદ્ધ “એક - અદ્વિતીય - અદ્વૈત પરથી શું? મતઃ - એથી, એટલા માટે પ્રયત્મffમ - “પ્રત્યગુ' આત્મદર્શીઓથી, “પ્રત્યક્ષ' - પૃથક - વિક્તિ - ભિન્ન આત્માને દર્શીઓથી દેખનારાઓથી - સાક્ષાત - પ્રત્યક્ષ કરનારાઓથી વ્યવહારની નાનુ સર્વવ્ય: - વ્યવહારનય અનુસર્તવ્ય નથી - અનુસરવો યોગ્ય નથી. ૧૧ રૂતિ “ગાત્મધ્યાતિ’ માત્મમાવના /99l. "अमलात्मजलं समलं करोति मम कर्मकर्दमस्तदापि । ૧૨૧ Page #273 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ લાયકભાવ જેનો એવા આત્માના અનુભવનારા પુરુષો “વ્યવહાર વિમોહિત હૃદયવાળાઓ” - વ્યવહારવિમોતિયા, આત્માને કર્મનો “વિવેક' - વિવેચન - જુદાપણું - કર્મ-આત્માના અવિવેથી ભેદ નહિ કરતાં, “પ્રદ્યોતમાન’ - પ્રકાશમાન છે “ભાવવૈશ્વરૂપ” - ભાવોનું અશુદ્ધ આત્મ અનુભવ : વિશ્વરૂપપણું જ્યાં એવો તે આત્મા અનુભવે છે - પ્રોતમાનભાવવૈવવું શુદ્ધનય જનિત વિવેકથી શુદ્ધ આત્મ અનુભવ તમનુવંતિ’ - અર્થાત્ વિશ્વપ્રમાણ લોક પ્રમાણ અનંત ભાવો જ્યાં પ્રકાશે છે એવા આત્માનો અનુભવ કરે છે. પણ મૂતાઈર્શિનસ્તુ - ભૂતાર્થ દર્શિઓ તો - સભૃતાર્થ – સત્યાર્થ દેખનારાઓ તો પ્રદ્યોતમાન - પ્રકાશમાન “એક - અદ્વૈત - અદ્વિતીય શાયક ભાવ જ્યાં એવો તે આત્મા અનુભવે છે, “પ્રદ્યોતમામૈજ્ઞાવિ માવે તમનુવંતિ' શાને લીધે ? સ્વપુરુષકારથી' - પોતાના પુરુષાર્થથી “આવિર્ભાવિત’ - આવિર્ભાવ કરાયેલ – પ્રગટ કરાયેલ “સહજ' - સ્વભાવભત “એક - અદ્વૈત શાયક સ્વભાવપણાને લીધે અને તે પણ શાથી કરીને ? “સ્વમતિથી” - પોતાની બુદ્ધિથી “નિપાતિત’ - નાંખેલ - નિક્ષેપેલ “શુદ્ધનયના અનુબોધ માત્રથી' ઉપજાવાયેલ આત્મ-કર્મની “વિવેકતાએ' - વિવેચનતાએ કરીને પૃથક્તા-ભિન્નતાએ કરીને, સ્વતિનિતિતશુદ્ધનયાનુવોથમત્રોગનિતાત્મવિક્તા ' અર્થાત્ જે “ભૂતાર્થ દર્શીઓ' - જેવા પ્રકારે સ્વરૂપથી ભૂત અર્થ છે, તેવા પ્રકારે ભૂતાર્થ દેખનારા પુરુષ છે, તેઓ પોતાની બુદ્ધિરૂપ કરણ વડે શુદ્ધનયનો નિક્ષેપ પ્રયોગ કરી શુદ્ધનયના “અનુબોધ માત્રથી” - યથાર્થ સમજણ માત્રથી આત્મા અને કર્મનો વિવેક - જુદાપણું ઉપજવે છે, અને તેથી કરીને આત્મપુરુષાર્થથી સહજ એક સ્વભાવને “આવિર્ભાવિત કરી” - પ્રગટતા પમાડી, જ્યાં એક - અદ્વૈત શાયક ભાવ જ “પ્રદ્યોતમાન' છે - ઝળહળ સ્વરૂપે પ્રકાશમાન છે એવો તે આત્મા અનુભવે છે, શુદ્ધ એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ આત્માનો અનુભવ કરે છે. આમ આત્મા ને કર્મનો વિવેક નહિ કરનારા “વ્યવહારવિમોહિત હૃદયવાળાઓ” જ્યાં વિશ્વરૂપ ભાવો પ્રદ્યોતે છે એવો અશુદ્ધ આત્મા અનુભવે છે, અને આત્મા ને કર્મનો વિવેક કરનારા “ભૂતાર્થ દર્શીઓ જ્યાં એક જ્ઞાયક ભાવ પ્રદ્યોતે છે એવો શુદ્ધ આત્મા અનુભવે છે. “મત દર્શન આગ્રહ તજી, વર્તે સરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ; વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજ ભાવમાં, પરમાર્થે સમકિત.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૦, ૧૧૧ તેથી અત્રે “મૂતાઈનાન્તિ - જેઓ ભૂતાર્થને આઠે છે, ત વ - તેઓ જ, “સચવ પરચંત:' - સમ્યફ દેખતા, સમ્યગુ દેષ્ટિઓ હોય છે - નહિ કે બીજાઓ, જે ભૂતાર્થ આત્રે તે જ સમ્યગુ “સચો મવંતિ પુનર' અર્થાત્ જેઓ ભૂતાઈને' - સભૃતાર્થને દૃષ્ટિ : શુદ્વનય કતક સ્થાનીય આક્ષે છે. સહજ વસ્તુ સ્વરૂપભૂત સદૂભૂત અર્થનો આશ્રય કરે છે, સ્વરૂપ અસ્તિત્વભૂત વસ્તુતઃ જેવો છે તેવો યથાભૂત સમ્યક ભૂત અર્થ પ્રકાશનારા ભૂતાર્થ શુદ્ધનયને અવલંબે છે, “તેઓ જ', “સમ્યફ - જેમ છે તેમ યથાર્થ યથાવત્ સહજાત્મસ્વરૂપ દેખતા હોઈ, નિશ્ચય કરીને “સમ્યગુ દૃષ્ટિઓ હોય છે, નહિ કે બીજાઓ. એમ શાને લીધે ? “શુદ્ધ નયના કતક સ્થાનીયપણાને લીધે', વતસ્થાનીયતાત્ શુદ્ધનયસ્થ | અર્થાત્ નિશ્ચયથી શુદ્ધ વસ્તુતત્ત્વ પ્રકાશનારો શુદ્ધનય તે “કતકસ્થાનીય' છે - નિર્મળી ચૂર્ણને સ્થાને છે, એટલે નિર્મળી ચૂર્ણથી જેમ પંક-જલનો વિવેક ભેદ ઉપજે છે, તેમ આ શુદ્ધનય-નિર્મળી ચૂર્ણથી કર્મ-આત્માનો વિવેક - ભેદજ્ઞાન ઉપજે છે અને તેથી કર્મ કલંક પંક રહિત સહાત્મસ્વરૂપી શુદ્ધ નિર્મલ આત્મા અનુભવાય છે. એથી શું ? વ્યવહારનય અનુસર્તવ્ય-અનુસરણીય નથી, “વ્યવહારનો નાનુ સર્વવ્યા.' કોણે ? પ્રત્યગુ આત્મદર્શિઓએ ૧૨૨ Page #274 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરિંગઃ સમયસાર ગાથા-૧૧ - “પ્રત્યTIભffમ.' અર્થાત્ “પ્રત્ય' - અંતર્ગત - પૃથક - વિવિક્ત - ભિન્ન એટલે કે સર્વ પરભાવ-વિભાવથી જુદો અલગ પાડેલો શુદ્ધ અંતરગત આત્મા “દેખનારા’ - પ્રત્યગુ આત્મદર્શિએ સાક્ષાતુ અનુભવપ્રત્યક્ષ કરનારા - પ્રત્યક્ષ અનુભવનારા એવા પ્રત્યગુ વ્યવહારનય ન અનુસર્તવ્ય આત્મદર્શિઓએ - શુદ્ધ આત્મસાક્ષાત્કાર પામેલાઓએ, અશુદ્ધ અભૂત અર્થ પ્રકાશનારો એવો અભૂતાર્થ વ્યવહારનય અનુસરણ કરવા યોગ્ય નથી. આનો સ્પષ્ટ ફલિતાર્થ એ છે કે જેઓ હજુ “પ્રત્યગુ આત્મદર્શી નથી થયા - શુદ્ધ આત્માનુભૂતિ રૂપ આત્મસાક્ષાત્કાર “દશા” નથી પામ્યા, સકલ પરભાવ-વિભાવથી પર કેવલ શુદ્ધ આત્માનુભવમય શુદ્ધોપયોગ દશાસંપન્ન નથી થયા, તેઓએ તો હજુ તે દશાએ પહોંચવા માટે અને તે દશાએ પહોંચાય ના અનુસંધાન પૂર્વક - નિશ્ચયને નિરંતર લક્ષમાં રાખી વ્યવહારનય હજુ પ્રયોજનભૂત છે. “આત્મખ્યાતિ” કર્તાનો આ આશય હવે પછીની ગાથાના વિવેચનથી સાવ સ્પષ્ટ થઈ જશે. સમ્યક્ત શાથી પ્રગટે ? આત્માનો યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યત્વના બે પ્રકાર છે : (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનોનું સાંભળવું, તે વચનોનો વિચાર કરવો, તેની પ્રતીતિ કરવી, તે “વ્યવહાર સમ્યક્ત', આત્માની ઓળખાણ થાય તે “પરમાર્થ સમ્યક્ત.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૪૩), ઉપદેશ ગાયા-(૯૫૭) અત્રે શુદ્ધ નયને – નિશ્ચય નયને ભૂતાર્થ કહ્યો અને ઈતરને - વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો, તેનું રહસ્ય સમજવા માટે નયનું સ્વરૂપ અને પ્રયોજન સમજવા યોગ્ય છે. નય નય મીમાંસા એ “ન' (નમ્ = to lead, દોરી જવું-લઈ જવું) ધાતુ પરથી નીકળેલો છે, એટલે તત્ત્વ સ્વરૂપ પ્રત્યે દોરી જય-લઈ જાય તે નય. નય આત્મા સમજવા માટે અને પામવા માટે આત્માર્થ અર્થે કહ્યા છે અને તે પણ ગૌણ-પ્રધાનભાવથી પરસ્પર સાપેક્ષપણે પરમાર્થ હેતુએ કહ્યા છે, પણ નયનું સ્વરૂપ અને પ્રયોજન નહિ સમજનારા “જ્ઞાનલવ દુર્વિદગ્ધ” જનો ઉલટા નયજાલમાં ફસાઈ જઈ મિથ્યાવાદ વિવાદમાં પડી, પરમાર્થથી ભ્રષ્ટ થાય છે. તેમ ન થવા પામે તે માટે, અને અત્રે વ્યવહારનય અનુસરવા યોગ્ય નથી, પરમાર્થ જ અનુસરવા યોગ્ય છે એમ કહ્યું, તે સ્પષ્ટ સમજવા માટે વ્યવહાર અને પરમાર્થનું - નિશ્ચયનું સ્વરૂપ સમજવા યોગ્ય છે. અત્રે એ તો સ્પષ્ટ છે કે અનુસરવા યોગ્ય પ્રાપ્તવ્ય આદર્શ તો શુદ્ધ સ્વરૂપ છે અને શુદ્ધનય - નિશ્ચય નય વસ્તુના શુદ્ધ સ્વરૂપનું પ્રકાશન કરતો હોવાથી તેમાં લક્ષ કેન્દ્રિત શુદ્ધ ગ્રાહી નિશ્ચય કરાવી શુદ્ધ સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે - દોરે છે (ની - નયુ - to lead, અશુદ્ધ ગ્રાહી વ્યવહાર દોરવું) માટે શુદ્ધનય જ અનુસરવો યોગ્ય છે. આથી ઉલટું વ્યવહારનય વસ્તુના અશુદ્ધ સ્વરૂપનું પ્રકાશન કરતો હોવાથી અશુદ્ધ સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે - દોરે છે, માટે તે અનુસરવો યોગ્ય નથી, અર્થાત વ્યવહારનય અશુદ્ધ ગ્રાહી હોવાથી ગ્રહણ, કરવા યોગ્ય નથી, નિશ્ચય નય શુદ્ધ ગ્રાહી હોવાથી ગ્રહણ કરવા યોગ્ય છે. કારણકે નિશ્ચય-વ્યવહારના સ્વરૂપનું આ આ મુખ્ય તફાવત છે : (૧) નિશ્ચય વસ્તુના શુદ્ધ સ્વરૂપને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર અશુદ્ધ સ્વરૂપને આશ્રીને પ્રવર્તે છે, (૨) નિશ્ચય આત્માને - સ્વને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર પરને આશ્રીને પ્રવર્તે છે. (૩) નિશ્ચય સમગ્ર દ્રવ્યને આશ્રીને પ્રવર્તે છે. વ્યવહાર પર્યાયને - અંશને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર બંધ પર્યાય સાપેક્ષપણે પ્રવર્તે છે, (૪) નિશ્ચય એક અખંડ વસ્તુગત અભેદને આશ્રીને પ્રવર્તે છે, વ્યવહાર અનેક ખંડ ખંડ ભેદને આશ્રીને પ્રવર્તે છે, અર્થાતુ નિશ્ચય એકત્વ નિશ્ચયગત હોઈ એકાત્મક પ્રવર્તે છે, વ્યવહાર અનેક વ્યવહારગત હોઈ અને કાત્મક પ્રવર્તે છે. (૫). નિશ્ચય વસ્તુનું જેવું છે તેવું અસ્તિત્વભૂત નિરૂપચરિત પરમાર્થસત્ યથાભૂત સ્વરૂપ દર્શાવે છે, વ્યવહાર વસ્તુનું ઉપચરિત વ્યવહારસતુ - પરમાર્થ અસતુ અમથાભૂત સ્વરૂપ દર્શાવે છે, (૬) અત એવ નિશ્ચય સાક્ષાત ભૂતાર્થપણાને લીધે પરમાર્થપણાને લીધે પરમ ઉપકારી - પરમ પ્રયોજનભૂત હોઈ પરમ ઉપાદેય જ છે, વ્યવહાર સ્વયં અભૂતાર્થપણાને લીધે અપરમાર્થ ભૂતપણાને લીધે મુખ્યતો હેય છતાં પરમાર્થ ૧૨૩ Page #275 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રતિપાદકપણાને લીધે ઉપકારી પ્રયોજનભૂત હોઈ પરમાર્થ પ્રયોજનાર્થે કથંચિત્ ઉપાદેય છે. આમ નિશ્ચય વ્યવહારનો મુખ્ય મુખ્ય તફાવત છે. ટૂંકામાં કહીએ તો નિશ્ચય શુદ્ધ પ્રરૂપક હોઈ આત્માશ્રિત દ્રવ્યાશ્રિત અભેદાશ્રિત એકાત્મક છે, વ્યવહાર અશુદ્ધ પ્રરૂપક હોઈ પરાશ્રિત-પર્યાયાશ્રિત-ભેદાશ્રિત અનેકાત્મક છે.* હવે વસ્તુનું મૂળ સ્વરૂપ વિચારીએ તો શુદ્ધ આત્મારૂપ-સ્વરૂપ જ છે, એક અખંડ અભેદ દ્રવ્યરૂપ જ છે, પર સંયોગથી તેનું જે ‘વિરૂપ' - વિકૃત રૂપ વિભાવ રૂપ થયું છે તે તો અશુદ્ધ જ છે, પર રૂપ જ - વિરૂપ જ છે. અત એવ વસ્તુનું યથાભૂત જેમ છે તેમ સત્ શુદ્ધ સ્વરૂપ દર્શાવતો હોઈ શુદ્ધનય - નિશ્ચયનય ભૂતાર્થ છે – સત્યાર્થ છે, વસ્તુનું અયથાભૂત અશુદ્ધ અસત્ સ્વરૂપ દર્શાવતો હોઈ વ્યવહારનય અભૂતાર્થ છે - અસત્યાર્થ છે. - **** આ ભૂતાર્થ - પરમાર્થભૂત નિશ્ચય*** અને અભૂતાર્થ-અ૫૨માર્થ ભૂત વ્યવહાર અંગે પરમતત્ત્વ દૃષ્ટા શ્રી અમૃતચંદ્રાચાર્યજી એ પુરુષાર્થસિદ્ધિ ઉપાય'માં**** માર્મિક તલસ્પર્શી મીમાંસા કરી છે : ‘નિશ્ચયને અહીં ભૂતાર્થ, વ્યવહારને અભૂતાર્થ (જ્ઞાનીઓ) વર્ણવે છે, પ્રાયે સમસ્ત જ સંસાર ભૂતાર્થબોધથી વિમુખ છે. (અત એવ) અબુધના બોધનાર્થે મુનીશ્વરો અભૂતાર્થ (વ્યવહાર) ઉપદેશે છે, શ્રી પદ્મનંદિ પં. વિં. નિશ્ચયપંચશત્, શ્લો. ૨૧ અર્થાત્ - અમલ આત્મજલને મ્હારો કર્મ-કર્દમ (કાદવ) સમલ કરે છે, તો પણ નિશ્ચિત ભેદ કરનાર જ્ઞાનરૂપ તક ફલ સતે ભીતિ શી ? का भीति सति निश्चितभेदकरज्ञानकतकफले ॥” - - આ નિશ્ચય - વ્યવહારના સ્વરૂપ અંગે તત્ત્વચિંતક દીપચંદજી કાસલીવાલે ‘આત્માવલોકન’ ગ્રંથમાં સ્પષ્ટ મીમાંસા કરી છે અને ત્યાં વ્યવહાર-નિશ્ચયનું સર્વકષ સ્વરૂપ સંક્ષેપમાં નિરૂપણ કરતી બે પ્રાચીન ગાથાઓ અવતારી છે. તેનો ભાવાર્થ એ છે કે - (૧) સર્વે પર્યાયભવનો, સર્વે ભેદકરણો, યોગ ક્ષિરણો, સ્વ સ્વભાવથી અન્ય કથના તે જિન ભણિત વ્યવહાર છે, (૨) જે ગુણોનો પ્રચય, નિજ સ્વભાવ, અભેદ ભાવ અને દ્રવ્ય પરિણમન આધીન જે છે તે નિશ્ચય વ્યવહારથી કથિત છે. તે ગાથા આ પ્રકારે - “पज्जायभवना सब्बे, सब्वे भेयकरणा च जोगषिरणाहि । ससहावदोणकपणा, तं बबहारं जिनभणिदं ॥ जेर्सि गुणाणं पचयं णियसहावं च अभेदभावं च । दब्ब परिणमनाधीनं ते णिच्छयं भणियं बवहारेण ॥" આનું તલસ્પર્શી વિવરણ ત્યાં દીપચંદજીએ કર્યું છે. તે વિસ્તારભયથી અત્ર નહિં આપતાં ત્યાં અવલોકવાની જિજ્ઞાસુઓને ભલામણ કરીએ છીએ. આ અંગે પંચાધ્યાયી’કારે પણ પ્રકાશ્યું છે કે - "व्यवहारः किल मिथ्या स्वयमपि मिथ्योपदेशकश्च यतः । प्रतिषेध्यस्तस्मादिह मिथ्यादृष्टिस्तदर्थदृष्टिश्च ॥ स्वयमपि भूतार्थत्वाद् भवति स निश्चयनयो हि सम्यक्त्वम् । अविकल्पवदतिवागिव स्यादनुभवैकगम्यवाच्यार्थः ॥ यदि वा सम्यग्दृष्टिस्तद्दृष्टि कार्यकारी. स्यात् । તસ્માત્ સ ૩પાવેલો નોારેયસ્તન્યનયવાઃ ।।’’ ઈ. ‘પંચાધ્યાયી’ શ્લો. ૬૨૮-૬૩૦ અર્થાત્ - વ્યવહાર છે તે સ્ફુટપણે મિથ્યા છે, કારણકે સ્વયં જ તે મિથ્યોપદેશક - મિથ્યા ઉપદેશનારો છે, તેથી તે અહીં પ્રતિષેધ્ય-નિષેધવા યોગ્ય છે, તદ્ અર્થ દષ્ટિવાળો - વ્યવહારાર્થ દૃષ્ટિવાળો તે મિથ્યાદૅષ્ટિ છે. સ્વયં પણ ભૂતાર્થપણાને લીધે તે નિશ્ચયનય જ સમ્યક્ત્વ છે, તે અવિવત્ અને જાણે અતિવાગ્ (વર્ચનાતીત) અનુભવૈકગમ્ય વાચ્યાર્થવાળો છે, તદ્ દૃષ્ટિવાળો - નિશ્ચયદૃષ્ટિવાળો સમ્યક્ દૃષ્ટિ કાર્યકારી હોય, તેથી તે (નિશ્ચયનય) ઉપાદેય છે, તેનાથી અન્ય નયવાદ ઉપાદેય નથી. શુદ્ધનય નિશ્ચય નય અને વ્યવહારનય અંગે શ્રી દેવચંદ્રજીએ પણ ‘દ્રવ્ય પ્રકાશ’ માં પ્રકાશ્યું છે - ‘‘શુદ્ધનય નિહચે જથારથ સરૂપ સત્ય, વ્યવહાર ક્રિયાનય તાતે વિપરીત છે, ભેદજ્ઞાન કારણ ન હોય વિવહાર નય, જ્ઞાન કો નિહાર્યે યાકો ત્યાગ વૈહી નિત છે, વસ્તુકો પીછાને નિજ સુદ્ધિ કો વિશુદ્ધગી, શુદ્ધ તૈય સરૂપ એસો સમ્યક્ કો મીત હૈ, રતન ત્રિનયકો સામી દેવકો અંતરજામી, એસો શુદ્ઘનય ઓહ મારી થિર પ્રીત હૈ.’’ ૧૨૪ Page #276 -------------------------------------------------------------------------- ________________ પૂર્વીંગઃ સમયસાર ગાથા-૧૧ (પણ) જે વ્યવહારને જ કેવલ જાણે છે તેને દેશના છે નહિં. જેને સિંહ પરિચિત નથી તેને જેમ માણવક–બીલાડો જ સિંહ છે, તેમ અનિશ્ચયજ્ઞને વ્યવહાર જ નિશ્ચયતા પામી જાય છે ૨ (અર્થાત્ તે વ્યવહારને જ નિશ્ચય માની બેસે છે !) વ્યવહારને અને નિશ્ચયને જે તત્ત્વથી પ્રકૃષ્ટપણે જાણીને મધ્યસ્થ હોય છે, તે જ શિષ્ય દેશનાના અવિકલ ફલને પામે છે. (નિશ્ચય છે તે મુખ્ય છે - વ્યવહાર છે તે ઉપચાર છે) એમ મુખ્ય ઉપચારના વિવરણ વડે જેઓએ વિનેયોના શિષ્યોના દુસ્તર દુર્બોધને નિરસ્ત કર્યો છે, એવા વ્યવહાર-નિશ્ચયજ્ઞો જગમાં તીર્થ પ્રવર્તાવે છે.' અર્થાત્ નિશ્ચય ભૂતાર્થ છે અપરમાર્થ છે સત્ય છે, વ્યવહાર અભૂતાર્થ છે પરમાર્થ છે અસત્ય છે, એટલે નિશ્ચય મુખ્ય પરમાર્થસત્ હોઈ અનુસરવા યોગ્ય છે, વ્યવહાર ઉપચાર રૂપ પરમાર્થ અસત્ હોઈ અનુસરવા યોગ્ય નથી, એમ મુખ્ય ઉપચારનો સ્પષ્ટ ભેદ પાડી નિશ્ચય-વ્યવહારનો બોધ જ્ઞાનીઓએ કરી શિષ્યોના દુસ્તર દુર્બોધને દૂર કર્યો છે. ભૂતાર્થ' એટલે જે પ્રમાણે સદ્ભૂત તાત્પર્ય કે શુદ્ધનય-નિશ્ચયનય યથાભૂત મૂળ શુદ્ધ વસ્તુસ્થિતિ છે, યથાભૂત મૂળ શુદ્ધ અર્થ-પદાર્થ છે, તે પ્રમાણે કથવું એ જેનો ‘અર્થ’ વ્યવહારનય પ્રયોજન છે ભૂતાર્થદર્શી : તે, એટલે વસ્તુનું-અર્થનું જેમ છે તેમ વસ્તુગતે વસ્તુરૂપ સદ્ભૂત શુદ્ધ સત્ સ્વરૂપ પ્રકાશનારો હોઈ ભૂતાર્થ સત્ છે સત્યાર્થ છે. આથી ઉલટું જે અભૂતાર્થદર્શી પ્રમાણે યથાભૂત મૂળ શુદ્ધ અર્થ - પદાર્થ નથી, તે પ્રમાણે કથવું એ જેનો ‘અર્થ’ પ્રયોજન છે તે અભૂતાર્થ, એટલે વસ્તુનું - અર્થનું જેમ છે નહિં એવું અસદ્ભૂત અશુદ્ધ અસત્ સ્વરૂપ પ્રકાશનારો હોઈ અભૂતાર્થ અસત્ છે અસત્યાર્થ છે. ટૂંકામાં સદ્ભૂત અર્થ કથે તે ભૂતાર્થ, અસદ્ભૂત અર્થ કથે તે અભૂતાર્થ. શુદ્ધ નય-નિશ્ચય નય વસ્તુનું આત્માશ્રિત પરમાર્થ રૂપ પરમાર્થ સત્ નિરુપચરિત શુદ્ધ સદ્ભૂત સ્વરૂપ પ્રકાશે છે, માટે તે ભૂતાર્થ છે અને વ્યવહા૨ નય વસ્તુનું પરાશ્રિત અપરમાર્થ રૂપ પરમાર્થ અસત્ ઉપરિત અશુદ્ધ અસદ્ભૂત સ્વરૂપ પ્રકાશે છે, માટે તે અભૂતાર્થ છે, અને જે પ્રમાણે યથાભૂત મૂળ શુદ્ધ સમ્યક્ વસ્તુસ્થિતિ છે, સમ્યક્ પદાર્થ વ્યવસ્થા છે, તે પ્રમાણે સમ્યક્ યથાવત્ દેખવું તે જ સમ્યગ્ દર્શન છે અને ભૂતાર્થ પ્રરૂપક ભૂતાર્થ એવા આત્માશ્રિત શુદ્ધ નયથી-નિશ્ચય નયથી વસ્તુના શુદ્ધ સત્ યથાવત્ સમ્યક્ સ્વરૂપનું સમ્યગ્ દર્શન થાય છે, માટે ભૂતાર્થ એવા શુદ્ધનયનોનિશ્ચયનયનો જેઓ આશ્રય કરે છે, તે ભૂતાર્થદર્શી પુરુષો જ, સમ્યક્ દેખતા હોઈ, ખરેખરા પરમાર્થ સમ્યક્ દૃષ્ટિ છે, પણ અભૂતાર્થ પ્રરૂપક અભૂતાર્થ એવા પરાશ્રિત વ્યવહારનયનો જે આશ્રય કરે છે, તે ૫રમાર્થ સમ્યગ્દષ્ટિ નથી. આમ સ્થિતિ હોઈ સર્વ પરદ્રવ્યથી ભિન્ન એવા એક અખંડ અભેદ શુદ્ધ આત્માના દૃષ્ટા પુરુષોએ અશુદ્ધ - નિરૂપક ભેદગ્રાહી પરાશ્રિત વ્યવહારનય અનુસરણીય નથી. **** - - - - “मुख्योपचारविवरणनिरस्तदुस्तरविनेयदुर्बोधाः । व्यवहारनिश्चयज्ञाः प्रवर्तनन्ते जगति तीर्थम् ॥" निश्चयमिह भूतार्थं व्यवहारं वर्णयन्त्यभूतार्थम् । भूतार्थबोधविमुखः प्रायः सर्वोऽपि संसारः ॥ अनुधस्य बोधनार्थं मुनीश्वरा देशयन्त्यभूतार्थम् । व्यवहारमेव केवलमवैति यस्तस्य देशना नास्ति ॥ माणवको एव सिंहो यथा भवत्मनवगीतसिंहस्य । - – ૧૨૫ – - - - શ્રી દેવચંદ્રા / દ્રવ્ય પ્રકાશ’, ૧-૨૩ Page #277 -------------------------------------------------------------------------- ________________ સમયસાર ઃ આત્મખ્યાતિ અને છતાં કોઈ કોઈને કેટલાકોને) કદાચિત્ તે વ્યવહારનય) પણ પ્રયોજનવાનું છે. કારણકે – सुद्धो सुद्धादेसो णायब्बो परमभावदरिसीहिं । ववहारदेसिदा पुण जे दु अपरमे ट्ठिदा भावे ॥१२॥ પરમ ભાવ દર્શિઓએ જાણવો રે, શુદ્ધ તે શુદ્ધ આદેશ; अ५२म भाव स्थितने ३, व्यवहारथी ५:२... ३. आत्मन् !... १२ । ગાથાર્થ : શુદ્ધ આદેશવાળો શુદ્ધનય પરમ ભાવ દર્શીઓએ જાણવો યોગ્ય છે, પણ જેઓ અપરમ ભાવમાં સ્થિત છે, તેઓ તો વ્યવહારથી દેશિત હોય. ૧૨ आत्मख्यातिटीका अथ च केषांचित् कदाचित्सोपि प्रयोजनवान् । यतः शुद्धः शुद्धादेशो ज्ञातव्यः परमभावदर्शिभिः । व्यवहारदेशिताः पुनर्ये त्वपरमे स्थिताः भावे ॥१२॥ ये खलु अन्ये तु ये पर्यंतपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयं प्रथमद्वितीयाद्यनेकपाकपरंपरापच्यमान - परमं भावमनुभवंति कार्तस्वरस्थानीयमं परमं भावमनुभवंति तेषां तेषां प्रथमद्वितीयाद्यनेकपाकपरंपराच्यमान पर्यंतपाकोत्तीर्णजात्यकार्तस्वरस्थानीयकार्तस्वरानुभवस्थानीयापरमभावानुभवनशून्यत्व- परमभावानुभवनशून्यत्वाछुद्धद्रव्यादेशितया दशुद्धद्रव्यादेशितया समुद्योतितास्खलितैकस्वभावैकभावः प्रदर्शितप्रतिविशिष्टैकभावनेकभावो शुद्धनय एवो - व्यवहारनयो परितनैकप्रतिवर्णिकास्थानीयत्वात् विचित्रवर्णमालिकास्थानीयत्वात् परिज्ञायमानः प्रयोजनवान् । परिज्ञायमानो तदात्वे प्रयोजनवान् । तीर्थतीर्थफलयोरिस्थमेव व्यवस्थितत्वात् । उक्तं च - "जइ जिणमयं पवजह तामा ववहारणिच्छए मुयह । एक्केण विणा छिज्जइ तित्थं अण्णेण उण तचं ॥" आत्मभावना अथ च केषांचित् कदाचित् सोपि प्रयोजनवान् - भने म छतid 15 - 32मानयि ते ५ - ते 4हारनय ५४ प्रयोजनवान् - अत्यंत प्रम प्रयोनभूत छे. यतः १२५ 3 - शुद्धः शुद्धादेशः - शुद्धनय शुद्ध आहेश २नाये छ, अर्थात माम स्तुनु - द्रव्य- 'शुद्ध' - सर्व अशुद्धिथी हित निलनिव स्व३५ 'माहेशनारी', 'मा' - ते नयनी भया। प्रभास 'देशनाये' विनारी - बताना छे. भावो शुद्धाश शुद्धनय अ सो योग्य छ ? ज्ञातव्यो परमभावदर्शिभिः - ५२भमाद शामोभेमवो योग्य छ, '५२म' - Gयाम भाट (Highest & Topmost) भावने - वर्तमान पर्यायने तथा३५ ૧૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૧૨ આત્મખ્યાતિ ટીકાર્ય જેઓ ખરેખર ! નિશ્ચય કરીને) પણ બીજાઓ જેઓ પર્યત પાકથી ઉત્તીર્ણ પ્રથમ-દ્વિતીય આદિ પાક પરંપરાથી પચ્યમાન જાત્ય સુવર્ણસ્થાનીય સુવર્ણ સ્થાનીય પરમ ભાવને અનુભવે છે, અપરમ ભાવને અનુભવે છે, તેઓને, તેઓને, પ્રથમ-દ્વિતીય આદિ પાક પરંપરાથી પચ્યમાન પર્યત પાકથી ઉત્તીર્ણ સુવર્ણ સ્થાનીય જાત્ય સુવર્ણ સ્થાનીય અપરમ ભાવના અનુભવનશૂન્યપણાને લીધે, પરમ ભાવના અનુભવનશૂન્યપણાને લીધે, શુદ્ધ દ્રવ્યાદેશિતાએ કરીને અશુદ્ધ દ્રવ્યાદેશિતાએ કરીને અસ્મલિત એક સ્વભાવવાળો એકભાવ પ્રતિવિશિષ્ટ એકભાવનાવાળા અનેક ભાવ સમુદ્યોતિત કરતો ઉપદર્શિત કરતો શુદ્ધ નય જ વ્યવહાર નય ઉપરિતન એક પ્રતિવર્ણિકા સ્થાનીયપણાને લીધે વિચિત્ર વર્ગમાલિકાસ્થાનીયપણાને લીધે પરિજ્ઞાન કરાઈ રહેલો પરિજ્ઞાન કરાઈ રહેલો પ્રયોજનવાનું છે : તદાત્વે (ત્યારે) પ્રયોજનવાનું છે. આમ જ તીર્થનું અને તીર્થફલનું વ્યવસ્થિતપણું છે માટે. કહ્યું છે કે – જો તમે જિનમત અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચય મ મૂકજો ! (કારણકે) એક (વ્યવહાર) વિના તીર્થ છેદાય છે, અને બીજ (નિશ્ચય) વિના તત્ત્વ છેદાય છે. વર્તમાન દશરૂ૫ આત્મભાવને “દર્શિઓએ” - દેખનારાઓએ - સાક્ષાત અનુભવ પ્રત્યક્ષ કરનારાઓએ “જ્ઞાતવ્ય’ - જાણવો યોગ્ય છે. પણ જે તુ પર સ્થિતા ભાવે - જેઓ પરમ નહિ એવા “અપરમ” ભાવમાં સ્થિત છે તેઓનું શું? તો કે - તેઓ તો વ્યવહાશિત: પુનઃ - પુનઃ વ્યવહાર દેશિત હોય, વ્યવહારથી ઉપદેશ કરાયેલા એવા હોય. || તિ માયા આભાવના H૧૨ા. જે - જેઓ વતુ - ખરેખર ! માત્ર વાચજ્ઞાન રૂપે કહેવા માત્ર નહિ પણ તથારૂપ આત્મદશાથી પરમાર્થ સતપણે નિશ્ચયે કરીને પર્વતોનીf - પર્યત પાકોત્તીર્ણ, “પયંતના' - છેવટના પાકથી – અગ્નિતાપથી પકાવવાની પ્રક્રિયાથી “ઉત્તીર્ણ - પાર ઉતારેલ નાટ્યકાર્તસ્વરસ્થાનીયે - “જાત્ય’ - જાતિવંત “સુવર્ણ સ્થાનીય' - સુવર્ણ સ્થાને રહેલ અર્થાતુ જાતિવંત શુદ્ધ સુવર્ણ સમો પરમં માવે મનુવંતિ - પરમ ભાવ “અનુભવે છે', આત્માનુભવથી સંવેદે છે, તથારૂપ આત્માનુભાવદશાથી અનુભવપ્રત્યક્ષ કરે છે, તેવાં - તેઓને, પ્રથમકિતીયાઘનેપાછપરંપરામાનાર્તસ્વરાજુમવ સ્થાનીયાપરમમવાનુમવનશૂન્યવત્ - પ્રથમ - દ્વિતીયાદિ પાકપરંપરાથી પચ્યમાન સુવર્ણ સ્થાનીય અપરમ ભાવના અનુભવન - શૂન્યપણાને લીધે, અર્થાતુ હેલી-બીજી વગેરે અનેક પાક' - અગ્નિતાપથી પકાવવાની પ્રક્રિયાની પરંપરાથી' - એક પછી એક એમ અનુક્રમબદ્ધ શ્રેણીથી “પચ્યમાન’ - પકાવાઈ રહેલ “સુવર્ણ સ્થાનીય' - સુવર્ણસ્થાને રહેલ - સુવર્ણ સ્થાનરૂપ અપરમભાવના અનુભવનના - અનુભવવાના “શૂન્યપણાને લીધે' - સર્વથા અભાવપણાને લીધે, સુદ્ધના 4 - શુદ્ધનય જ રિજ્ઞાયમાનઃ - પરિજ્ઞાન કરાઈ રહેલો સર્વથા જાણવામાં આવી રહેલો પ્રયોગનવાનું - પ્રયોજનવાનું' - અત્યંત - પ્રબળ પ્રયોજનભૂત છે. શાને લીધે ? સરતનૈવિશાસ્થાનીયતાતુ - ઉપરિતન એક વર્ણિકા સ્થાનીયપણાને લીધે, “ઉપરિતન' - સૌથી ઉપરની – ઉપલી (Topmost) કમ્ - અદ્વિતીય - અદ્વૈત વર્ણિકા સ્થાનરૂપપણાને લીધે. કેવો છે આ શુદ્ધનય? સમુઘોતિનાર્વસિતૈજસ્વમવૈવકમાવઃ - અખલિત એક સ્વભાવવાળો એક ભાવ સમુદ્યોતિત કરતો, “અખલિત” - કદી પણ અલિત ન થતા - અખંડિત અય્યત “એક - અદ્વિતીય - અદ્વૈત શાયક સ્વભાવવાળા “એક' - અદ્વિતીય - અદ્વૈત ભાવને “સમુ' - સમ્યક પ્રકારે યથાવતુ તે છે તેમ ૧૨૭ Page #279 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” - પરમ તત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી “નિશ્ચય દૃષ્ટિ ચિત્ત ધરીજી, જે ચાલે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી, ભવ સમુદ્રનો પાર.” - શ્રી યશોવિજયજી પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ તત્ત્વજ્ઞાનના મેરુ શિખર સમો આ નિશ્ચયપ્રધાન સમયસાર ગ્રંથ પ્રણીત કર્યો છે અને તે પર તાત્ત્વિકશિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ નિશ્ચય - વ્યવહારના સમુચિત “આત્મખ્યાતિ' નામક યથાર્થનામા અનુપમ અનન્ય અદ્વિતીય સૂત્રાત્મક અધિકારીની મર્યાદા અદભૂત તત્ત્વકળાથી ગૂંથી છે. આવા આ નિશ્ચયપ્રધાન શાસ્ત્રમાં પણ. નિશ્ચયનયના અને વ્યવહારનયના યથાયોગ્ય અધિકારીની મર્યાદા કઈ કઈ છે તેની સ્પષ્ટ પ્રરૂપણા તેની આ સુપ્રસિદ્ધ બારમી ગાથામાં કરી છે - તે પરથી સાવધાન રહી આ શાસ્ત્રકારનો આશય સમજી આત્માર્થી મુમુક્ષુઓએ એકાંત નિશ્ચયના પ્રવાહમાં ન તણાતાં કે એકાંત વ્યવહારના આગ્રહમાં ન હણાતાં ઘણો ધડો લેવા જેવું છે, એટલું જ નહિ પણ આત્મનિરીક્ષણથી પોતપોતાના અધિકારની યથાયોગ્ય મર્યાદા સમજી લઈ પોતાના આત્માને ઉપકારી યથાયોગ્ય નયનું સાપેક્ષ પ્રયોજન અંગીકર્તવ્ય છે. નહિ તો સર્વ કોઈ શ્રોતાને તેમજ સર્વ કોઈ વક્તાને અનધિકાર ચેષ્ટાનો પ્રત્યેક સંભવ છે, એટલું જ નહિ પણ ઉપકારને બદલે મહા અપકાર થવાનો પૂરેપૂરો ભય છે. આ અંગે આ વિવેચનને મથાળે સંકેલું વર્તમાન યુગના સંતશિરોમણિ પરમતત્ત્વદેશ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિની સુપ્રસિદ્ધ ગાથાવાળું સંકોત્કીર્ણ વચનામૃત પ્રત્યેક મુમુક્ષુએ સતત લક્ષમાં રાખી હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે. એ જ પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું તેવું જ પરમ મનનીય બીજું પણ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – “જે જ્ઞાન મહાનિર્જરાનો હેતુ થાય છે, તે જ્ઞાન અનધિકારી જીવના ઉદ્યોતિત કર્યો છે - પ્રકાશિત કર્યો છે એવો. એવો શાથી? શુદ્ધકાશિત - શુદ્ધ દ્રવ્યાદેશિતાથી, શુદ્ધ દ્રવ્યનું જે સ્વરૂપ છે તેની ‘આ’ - વસ્તુ મર્યાદા પ્રમાણે “દેશિતા' - દર્શાવવાપણાએ કરીને. આવો શુદ્ધનય જ પરમ ભાવ અનુભવનારાઓને પ્રયોજનવાનું છે. અને તુ યે - પણ બીજાઓ તો જેઓ પ્રથમદ્વિતીયાધવપાવપરંપરામાનીર્તસ્વરસ્થાનીયમપુરમં વમનુવંતિ - પ્રથમ - દ્વિતીય આદિ અનેક પાકપરંપરાથી પમાન સુવર્ણસ્થાનીય અપરમ ભાવને અનુભવે છે, (અર્થ પૂર્વવત) તેષાં - તેઓને, પર્યત - પાછોત્તીર્ણનાત્યકાર્તસ્વરસ્થાનીયપરમાવાનુમવનચવાતુ - પર્યત પાકોત્તીર્ણ જાત્ય સુવર્ણ સ્થાનીય પરમ ભાવના અનુભવન શૂન્યપણાને લીધે (અર્થ પૂર્વવત), વ્યવહારના પરિજ્ઞાયમાન: - વ્યવહારનય પરિજ્ઞાન કરાઈ રહેલો - સર્વથા જાણવામાં આવી રહેલો તફાવે - તદાત્વમાં ત્યારે – તે વખતે - તે વખતની દશામાં પ્રયોગનવાનું પ્રયોજનવાનું - અત્યંત પ્રયોજનવાળો, પ્રબળ પ્રયોજનભૂત છે. શાને લીધે ? વિચિત્રવાતિજાસ્થાનીયતાતુ - વિચિત્ર વર્ગમાલિકાસ્થાનીયપણાને લીધે, જેમ સુવર્ણ એક વર્ણિકાવાળું - બે વર્ણિકાવાળું પાવતુ સોળ વર્ણિકાવાળું હોય તેમ નાના પ્રકારના વિચિત્ર વર્ણમાલિકાસ્થાનરૂપ પણાને લીધે. કેવો છે આ વ્યવહારનય ? ૩૫ર્શિતપ્રતિવિશિદૈવકમાવાને માવ: - “પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકે વિશિષ્ટ - ખાસ ખાસ એક ભાવ નામ અનેક ભાવ ઉપદર્શિત કરતો એવો. એવો શાથી? અશુદ્ધકાશિતયા - અશુદ્ધ દ્રવ્યાદેશિતાથી, અશુદ્ધ દ્રવ્યનું જ સ્વરૂપ છે તેની ‘આ’ - મર્યાદા પ્રમાણે દેશિતા' - દર્શાવવાપણાએ કરાને. આવો વ્યવહારનય અપરમ ભાવ અનુભવનારાઓને તે વખતની દશામાં પ્રયોજનવાનું' - અત્યંત - પ્રબળ પ્રયોજનભૂત છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનયના અધિકારીનો ભેદ શા માટે ? તીર્થતીર્થપાયોહિત્યમેવ વ્યવસ્થિતતાનું - તીર્થનું અને તીર્થફલનું આમ વ્યવસ્થિતપણું છે માટે. આ અંગે કહ્યું છે કે –ઝ નિમવું પવઝદ - જો તમે જિનમત પ્રત્યે જતા હો - અંગીકાર કરતા હો તો મન વ્યવહારનિચ્છ મુયદ - વ્યવહાર અને નિશ્ચયને મ મૂ ! કારણ? પણ વિI છિન્ન તિર્થં ોવ ૩ળ તથં - “એક વિના' - વ્યવહાર વિના તરવાના સાધન રૂપ “તીર્થ” - છેદાય છે – લોપાય છે - નાશ પામે છે અને અન્ય વિના” - નિશ્ચય વિના તીર્થફલ રૂપ “તત્ત્વ' છેદાય છે - લોપાય છે - નાશ પામે છે. તે માત્મઘાતિ” માત્મભાવના ||રા ૧૨૮ Page #280 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૧૨ હાથમાં જવાથી તેને અહિતકારી થઈ ઘણું કરી પરિણમે છે.” - શ્રી હરિભદ્રાચાર્યજીએ પણ તેમના અષ્ટક ગ્રંથમાં પ્રકાશ્ય છે તેમ - ધારીવાલાત્રેિ ઘfસાધનસંસ્થિતિઃ અધિકારી વશે શાસ્ત્રમાં ધર્મ સાધનની સંસ્થિતિ - સમ્યક સ્થિતિ છે. આટલી સામાન્ય પ્રસ્તાવના કરી સમયસારની આ બારમી ગાથા અને તેની “આત્મખ્યાતિ ટીકાનો યત્ કિંચિત્ અર્થ-આશય અત્રે મધ્યસ્થ તત્ત્વગવેષક દૃષ્ટિથી વિચારશું. અપાત્ર શ્રોતાને દ્રવ્યાનુયોગાદિ ભાવ ઉપદેશવાથી નાસ્તિકતાદિ ભાવો ઉત્પન્ન થવાનો વખત આવે છે, અથવા શુષ્કશાની થવાનો વખત આવે છે.” “આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ન ઘટે આત્મજ્ઞાનની વાત એકાંતે કરવી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૪, ૬૪૩ નિશ્ચય ભૂતાર્થ છે અને વ્યવહાર અભૂતાર્થ છે, એટલે વ્યવહારનય અભૂતાર્થ હોઈ “પ્રત્યગુ આત્મદર્શીઓએ અનુસરવો યોગ્ય નથી એમ આગલી ગાથામાં કહ્યું, એટલે પરમભાવદર્દી માટે શહનયઃ વિધાન કાંઈ એકાંતિક નથી, પણ પ્રત્ય) આત્મદર્શીઓની અપેક્ષાએ હોઈ અને અપરમભાવસ્થિત માટે સાપેક્ષ છે, અને એટલે જ અત્ર સ્પષ્ટ કહ્યું છે - “કોઈ કોઈને કદાચિતું તે વ્યવહારનય પ્રયોજનવાનું (વ્યવહારનય) પણ પ્રયોજનવાનું છે' - “પવિત્ ઋવિત્ સૌs પ્રયોગનવાનું યતઃ' | કારણકે – “શુદ્ધ. શુદ્ધવેશ:' - “શુદ્ધ નય શુદ્ધ આદેશ કરનારો છે', અર્થાત્ શુદ્ધનય - નિશ્ચયનય આત્મવસ્તુનું - દ્રવ્યનું “શુદ્ધ - સર્વ અશુદ્ધિથી રહિત નિર્ભેળ નિર્મલ સ્વરૂપ “આદેશનારો” છે, ‘આ’ - તે નયની મર્યાદા પ્રમાણે પ્રશયથી “દેશનારો' - દર્શાવનારો - બતાવનારો છે. આવો શુદ્ધાદેશ શુદ્ધનય કોણે જાણવો યોગ્ય છે ? “જ્ઞાતવ્યો પરમાવશિfમ:' - “પરમ ભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે', “પરમ” - રાગ-દ્વેષ-મોહાદિ સર્વ પરભાવ-વિભાવથી પર એવા ઉંચામાં ઉંચા - ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ (Highest & topmost) ભાવ’ને - વર્તમાન પર્યાયને તથારૂપ વર્તમાન શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગ દશારૂપ આત્મભાવને “દર્શિઓએ” - દેખનારાઓએ - સાક્ષાત અનુભવપ્રત્યક્ષ કરનારાઓએ “જ્ઞાતવ્ય... - જાણવો યોગ્ય છે. અથવા તો છઠ્ઠી ગાથામાં “શુદ્ધ’ એવા જે જ્ઞાયક ભાવ કહ્યો તે પરમ પારિણામિક ભાવરૂપ “પરમ ભાવ'ના જે “દર્શી” - દેખનારા સાક્ષાત અનુભવપ્રત્યક્ષ કરનારા છે, તેઓએ જણવો યોગ્ય છે. (બન્નેનો પરમાર્થ એક જ છે.) આમ શુદ્ધાદેશ શુદ્ધનય જે શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગ-દશાસંપન્ન પરમ ભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે, તો પછી જેઓ પરમ નહિ એવા “અપરમ” ભાવમાં સ્થિત છે તેઓનું શું? - “જે તુ પર સ્થિત ભાવે, તેઓ તો “પુનઃ વ્યવહારદેશિત હોય', - “વ્યવહાશિત: પુન', વ્યવહારથી ઉપદેશ કરાય એવા હોય. અર્થાત “જેઓ અપરમ ભાવમાં સ્થિત છે? - ઉક્ત પરમ ભાવની દશા નહિં ૫ અનુકુષ્ટ - મધ્યમ - જઘન્ય આદિ અપરમ ભાવમાં વર્તે છે. તેઓ તો વ્યવહાર નયથી ઉપદેશાય છે. ઉંચામાં ઉંચા એવા પરમ ભાવથી હેઠલી અપરમ દશામાં વર્તનારા અધિકારીઓ માટે તો વ્યવહારનયનો ઉપદેશ યોગ્ય છે. આમ મૂળ ગાથાના અર્થ પરથી સ્પષ્ટ સમજાય છે કે પરમ ભાવદર્શી માટે શુદ્ધનય જ ઉપકારી છે અને અપરમભાવ સ્થિત માટે તો શદ્ધનય સાથોસાથ વ્યવહાર નય ઉપકાર અધિકારી વિશેષ પ્રમાણે નિશ્ચયનય - વ્યવહારનયનો ઉપદેશ પ્રયોજનભૂત છે અને તે સુવર્ણ શુદ્ધિના પ્રસિદ્ધ દાંત દ્વારા સાંગોપાંગ સુઘટમાનપણો અનન્ય અદૂભુત અનુપમ શૈલીથી વિવરી દેખાડી આત્મખ્યાતિ'. ટીકા કત પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષપણે અત્યંત પરિક્રુટ કર્યું છે, તે આ પ્રકારે - જેઓ “વ7 - ખરેખર / માત્ર વાચજ્ઞાનરૂપે કહેવા માત્ર નહિ પણ તથારૂપ શુદ્ધોપયોગમય આત્મદશાથી પરમાર્થ સપણે નિશ્ચય કરીને “ર્વતપોતીf” - પર્યત પાકોત્તીર્ણ, “પયતના” - છેવટના પાકથી ‘ઉત્તીર્ણ પાર ઉતરેલ “સત્ય સુવર્ણ સ્થાનીય' - ‘નાત્યહાર્વરસ્થાનીય’ - “જત્ય” - તિવંત શુદ્ધ સુવર્ણ સ્થાને રહેલ - જતિવંત સુવર્ણ સમા પરમ ભાવને અનુભવે છે - આત્માનુભવથી સંવેદે છે, ૧૨૯ Page #281 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તથારૂપ આત્માનુભાવ દશાથી અનુભવપ્રત્યક્ષ કરે છે. તેષાં - તેઓને, પ્રથમ-દ્વિતીય આદિ અનેકશિપરંપરાપાન . પાકપરંપરાથી “પથ્યમાન સુવર્ણ * સ્થાનીય અપરમભાવના અનુભવન શૂન્યપણાને લીધે શુદ્ધનય જ પરિજ્ઞાન સુવર્ણ શુદ્ધિના દેષ્ટાંતથી કરાઈ રહેલો - સર્વથા જાણવામાં આવી રહેલો “પ્રયોજનવાનુ’ - અત્યંત - અમૃતચંદ્રજીની નિઝુષ પ્રબળ - પ્રયોજનભૂત છે. શાને લીધે ? “૩પરિતનૈશ્નવાસ્થાની વાત' - સ્પષ્ટ અદ્ભુત વ્યાખ્યા ઉપરિતન એક વર્ણિકા સ્થાનીયપણાને લીધે, “ઉપરિતન” - સૌથી ઉપરની - ઉપલી (Topmost) “એક' - અદ્વિતીય વર્ણિકા સ્થાનરૂપપણાને લીધે કેવો છે આ શુદ્ધનય ? “અસ્તુલિત એક સ્વભાવવાળો એક ભાવ સમુદ્યોતિત કર્યો છે એવો', સમુદ્યોતિતાવનિર્તસ્વમાર્વજમાવ:', “અઅલિત' - કદી પણ અલિત ન થતો - અખંડિત - અશ્રુત “એક - અદ્વિતીય - અદ્વૈત શાયક સ્વભાવવાળો ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત ભાવ “સમુ' - સમ્યક પ્રકારે યથાવત જેમ છે તેમ “ઉદ્યોતિત કર્યો છે - પ્રકાશિત કર્યો છે એવો. એવો શાથી ? “શુદ્ધ દ્રવ્યાદેશિતાથી' - શુદ્ધ દ્રવ્યનું જ સ્વરૂપ છે તેની ‘આ’ - મર્યાદા પ્રમાણે સામસ્યથી “દેશિતા' - દર્શાવવાપણાએ કરીને. આવો શુદ્ધનય જ પરમભાવ અનુભવનારાઓને પ્રયોજનવાનું છે. પણ બીજાઓ તો જેઓ “પ્રથમ-દ્વિતીય આદિ અનેક પાકપરંપરાથી પચ્યમાન સુવર્ણસ્થાનીય અપરમભાવને અનુભવે છે, તેઓને “તપીઠોરી પર્યત પાકોત્તીર્ણ જાત્ય સુવર્ણસ્થાનીય પરમ ભાવના અનુભવન શૂન્યપણાને લીધે વ્યવહાર નય પરિજ્ઞાન કરાતો - સર્વથા જાણવામાં આવી રહેલો “તદાત્વે' ત્યારે તે – વખતે તે – વખતની દિશામાં પ્રયોજનવાનુ- પ્રયોજનવાળો - અત્યંત પ્રબળ પ્રયોજભૂત છે. શાને લીધે ? વિવિત્રવત્તિજાથાની ત્વાત' - “વિચિત્ર વર્ણમાલિકાસ્થાનીયપણાને લીધે' જેમ સુવર્ણ એક વર્ણિકાવાર્થ-બે વર્ણિકાવાળું વાવસોળ વણિકાવાળું હોય તેમ વિચિત્ર વર્ણમાલિકા સ્થાનરૂપપણાને લીધે. કેવો છે આ વ્યવહારનય ? “પ્રતિવિશિષ્ટ એકભાવવાળા અનેક ભાવ ઉપદર્શિત કર્યા છે એવો, ‘ઉપર્શતતિવિશિષ્ટજમવાનેજમાવ:' - પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકે વિશિષ્ટ - ખાસ ખાસ એક ભાવવાળા અનેક ભાવ ઉપદર્શિત કર્યા એવો. એવો શાથી ? “અશુદ્ધ દ્રવ્યાદેશિતાથી' - અશુદ્ધ દ્રવ્યનું જે સ્વરૂપ છે તેની ‘આ’ - મર્યાદા પ્રમાણે “દેશિતા' - દર્શાવવાપણાએ કરીને. આવો વ્યવહારનય આ પરમ ભાવ અનુભવનારાઓને તે વખતની દશામાં તત્કાળે - તીત્વે - ત્યારે પ્રયોજનવાનું છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનય અંગે અધિકારીનો ભેદ શા માટે ? તીર્થ અને તીર્થફલનું આમ જ વ્યવસ્થિતપણું છે માટે, “તીર્થતીર્થwયોરિથમેવ યવસ્થિતત્વ' | આ અંગે કહ્યું છે કે જો તમે જિનમત પ્રત્યે જતો હો - અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચયને મ મૂકજો ! કારણ? “ઈશ્નન વિના છિન્ન તિë કવેળ ૩ તઈ . “એક વિના' - વ્યવહાર વિના તરવાના સાધનરૂપ “તીર્થ' છેદાય છે - લોપાય છે - નાશ પામે છે અને અન્ય વિના’ - નિશ્ચય વિના તીર્થ ફલરૂપ “તત્ત્વ' છેદાય છે-લોપાય છે - નાશ પામે છે. અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યા સમજવા માટે તેઓશ્રીએ અત્ર મૂલું સુવર્ણ દૃષ્ટાંત વિશેષ સ્પષ્ટપણે ભાવન કરવા યોગ્ય છે : સોનું છે, તેને શુદ્ધ કરવા કે તે સુવર્ણ શુદ્ધિ દેાંતનું માટે અગ્નિમાં તપાવવામાં આવે છે-પકાવવામાં આવે છે, તેમ તેમ અનુક્રમે સ્પષ્ટ ભાવન તેની મલ-અશુદ્ધિ ઉત્તરોત્તર દૂર થતી જાય છે અને આમ છેવટની પાકપરંપરાથી જ્યારે ઉત્તીર્ણ થાય છે, ત્યારે શુદ્ધ નિર્મલ નિર્ભેળ જાતિવંત ચોખ્ખું સોનું પ્રગટે છે. જ્યાં લગી સવર્ણમાં એક કણિકા માત્ર પણ મલ અશદ્ધિ છે. ત્યાં લગી અગ્નિતાપથી ફરી ફરી પકાવવા રૂપ - તેની પાકપરંપરા રૂપ ક્રિયા (Purifying process) આવશ્યક છે, પણ છેવટની પરિપાક દશા પામ્યું જ્યારે તે અશુદ્ધિ કણિકા પણ રહેતી નથી, ત્યારે પછી અગ્નિતાપથી પાકની આવશ્યકતા રહેતી નથી. એવી છેવટની ષોડશવકિ રૂપે એક પરિપાકદશા તે શુદ્ધ સુવર્ણ દ્રવ્ય છે, તે પહેલાંની અનેક પાક પરંપરાવાળી દશાઓ તે ઉત્તરોત્તર ઘટતી જતી ૧૩૦ Page #282 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૧૨ અશુદ્ધિવાળી અશુદ્ધ સુવર્ણની અનેક વર્ણિકા છે. આ દષ્ટાંતનો ઉપનય અત્ર આ પ્રકારે વિચારવા યોગ્ય છે : આત્મા છે તે સોનું છે, આત્માની કર્મમલ અશુદ્ધિ તે સોનાનો મેલ છે, વ્યવહાર છે તે અગ્નિ છે, વ્યવહારના અંગભૂત તપસ છે તે અગ્નિતાપ છે, આ વ્યવહાર–અગ્નિતાપથી આત્મઅશુદ્ધિ દૂર થતાં થતાં આત્માની ઉત્તરોત્તર પક્વ-પરિણત: દશા થતી જવી તે પાકપરંપરા છે, સંપૂર્ણ આત્મ અશુદ્ધિ દૂર થઈ આત્માની પરમ પરિપક્વ શુદ્ધ જ્ઞાનદશા પ્રગટાવી તે પાકોત્તીર્ણપણું છે, ઉત્તરોત્તર વધતી જતી આત્મદશાવાળો વધતો જતો આત્મભાવ તે સોનાનો વધતો જતો વાન છે : કેવલ શુદ્ધ એક ગ્લાયક ભાવ સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ શુદ્ધોપયોગમય પરમ આત્મભાવની પ્રાપ્તિ તે સોનાનો સૌથી ઉંચો વાન છે. વ્યવહાર - અવલંબને એક આત્માના ઉત્તરોત્તર શુદ્ધિવાળા અનેક ભાવ પ્રગટવા તે અગ્નિતાપ અવલંબને એક સોનાના ઉત્તરોત્તર શુદ્ધિવાળા અનેક ભાવ પ્રગટવા બરાબર છે, જ્યાં લગી આત્માની અશુદ્ધિ છે, ત્યાં લગી શુદ્ધ નિશ્ચય તત્ત્વ સ્વરૂપ પ્રગટાવવાના લક્ષે તપસ્ રૂપ-વ્યવહાર રૂપ અગ્નિતાપની જરૂર છે, સમસ્ત આત્મ અશુદ્ધિ દૂર થયા પછી વ્યવહાર - અગ્નિતાપની જરૂર રહેતી નથી. આમ ઉપનય સમેત આ અદભુત દાંતની આટલી સ્પષ્ટતા પછી હવે આ આચાર્યવર્યની પરમાર્થગંભીર ભગવતી “આત્મખ્યાતિ ટીકાનો પરમાર્થ મર્મ સ્પષ્ટ સમજાશે. જેઓ “પયતના - છેવટના પાકથી “ઉત્તીર્ણ - પાર ઉતરી ગયેલ જાતિવંત શુદ્ધ સુવર્ણ સમા પરમ ભાવને અનુભવે છે, તેઓને પહેલી-બીજી વગેરે અનેક પયત પાકોનીર્ણ જાય “પાકપરંપરાથી” અર્થાત “પાકની” - અગ્નિતાપથી પકાવવાની પ્રક્રિયાની સવર્ણ સમો પરમ ભાવ પરંપરાથી - એક પછી એક એમ ઉત્તરોત્તર અનુક્રમબદ્ધ શ્રેણીથી “ પમાન” અનુભવનારને શુદ્ધનય જ - પાકી રહેલા સુવર્ણ જેવા “અપરમ ભાવોનું અનુભવનશૂન્યપણું' (મીઠું પ્રયોજનવાનું મૂકવાપણું) હોય છે, અનુભવન હોતું નથી. તેથી કરીને “શુદ્ધ દ્રવ્યનો આદેશ” - કથન કરવા વડે કરીને અખંડ અઅલિત એક સ્વભાવવાળો એક ભાવ સમ્યકપણે ઉદ્યોતિત - પ્રકાશિત કરતો શુદ્ધનય જ, સર્વથી ઉપરની એક પ્રતિવર્ણિકાના સ્થાને વર્તતો હોઈ, સર્વથા જાણવામાં આવતો સતો તે પરમ ભાવને સાક્ષાત્ અનુભવનારા પરમ ભાવદર્શીઓને “પ્રયોજનવાનું” - અત્યંત - પ્રબળ પ્રયોજનભૂત છે. અર્થાત્ જેમ ષોડશ વર્ણિકા રૂપ શુદ્ધ જાતિવંત સુવર્ણને અશુદ્ધતા દૂર કરવા માટેની અગ્નિ તાપજન્ય પાકપરંપરાનું કંઈ પણ પ્રયોજન રહેતું નથી અને ત્યાં અશુદ્ધિના ઉત્તરોત્તર અપગમ (દૂર થવા) પ્રમાણે પ્રગટતી વિવિધ વર્ણિકાનું અસ્તિત્વ પણ રહેતું નથી, કેવળ નિર્ભેળ નિર્મળ શુદ્ધ સુવર્ણનું જ અસ્તિત્વ હોય છે, તેમ શુદ્ધ એવા પરમ ભાવને જે સાક્ષાતુ અનુભવે છે, તેઓને અશુદ્ધિ દૂર કરવા માટે અત્યંત પ્રબળ પ્રયોજનભૂત - અનિવાર્યપણે પરમ આવશ્યક એવા પરમાર્થ સાધક વ્યવહારનું પણ પ્રયોજન રહેતું નથી અને અશુદ્ધિના અપગમ (દૂર થવા) પ્રમાણે પ્રગટતા વિવિધ અપરમ ભાવોનું અસ્તિત્વ પણ ત્યાં રહેતું નથી, કેવળ નિર્ભેળ નિર્મળ અભેદ શુદ્ધ અદ્વૈત એવા આત્મદ્રવ્યનું જ ત્યાં સાક્ષાત અનુભવને વર્તે છે. આમ જ્યાં પરભાવ - વિભાવનો લેશ પણ સ્પર્શ નથી એવા કેવળ શુદ્ધ આત્મદ્રવ્યને અનુભવનારા અર્થાતુ. શુદ્ધોપયોગરૂપ શુદ્ધ અનુભવ દશાને - શુદ્ધ ચારિત્રમય “જ્ઞાનદશા”ને પામેલા સમ્યગુદર્શી પુરુષોને આત્મદ્રવ્યનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ દર્શાવનારો શુદ્ધનય જ (નિશ્ચયનય જ) શુદ્ધ સહાત્મસ્વરૂપમાં એકાગ્રતા - એકાગ્ર સ્થિરતા વિશેષે દઢીભૂત થવા અર્થે પરમ ઉપકારી હોઈ “પ્રયોજનવાનુ' અત્યંત પ્રબળ પ્રયોજનભૂત છે, અશુદ્ધ દ્રવ્યસ્વરૂપ દર્શાવનાર, છતાં આત્મઅશુદ્ધિ દૂર કરવા માટે “અગ્નિ સ્થાનીય’ - અગ્નિ જેવા પરમ ઉપયોગી ને પરમ ઉપકારી વ્યવહારનયનું તેઓને હવે કંઈ પ્રયોજન "जाव ण तवग्नितत्तं सदेहमूसाई णाणपवणेण | તાવ વત્તતં ગીવસુવઇvi સુવૂિડ '' - શ્રી દેવસેનાચાર્યજી કૃત આરાધનાસાર, ગા. ૧૦૦ “અર્થાતુ - સ્વદેહ-મૂષામાં જ્ઞાન-પવન વડે કરીને જ્યાં લગી તપ-અગ્નિથી તપ્ત થતું નથી, ત્યાં લગી કલંક જેણે ત્યજી દીધું છે એવું જીવ-સુવર્ણ નીવડતું નથી - નિષ્પન્ન થતું નથી. ૧૩૧ Page #283 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ રહેતું નથી. કારણ (ની-નમ્ to lead, લઈ જવું - દોરી જવું) એ ધાતુ પરથી નયનો હેતુ આત્માને ઉંચે ને ઉંચે ઊર્ધ્વ ઊર્ધ્વ દશાઓ લઈ જવાનો છે, આત્માર્થની ઉચ્ચ ઉચ્ચ કક્ષાને પમાડવાનો છે, એટલે ઉંચી દશાને પામી ચૂકેલાને નીચે પાડવાનું હોય નહિ, પણ ઉંચી ને ઉંચી દશામાં સ્થિર રહે એમ કરવાનું હોય અને તેથી જ તે તથારૂપ શુદ્ધ ઉપયોગમય ઉંચી જ્ઞાનદશા માટે શુદ્ધનય જ પરમ પ્રયોજનભૂત છે. પણ બીજાઓ કે જેઓ પહેલી - બીજી વગેરે પાકપરંપરાથી “પચ્યમાન” - પાકી રહેલા સુવર્ણ જેવા “અપરમભાવને અનુભવે છે, તેઓને પયતના - છેવટના પાકથી “ઉત્તીર્ણ - પાર ઉતારેલ જાતિવંત શુદ્ધ સુવર્ણ સમા “પરમ ભાવના અનુભવનનું શૂન્યપણું” - (મીંડ પાકાપરંપરા . પચ્યમાન મૂકાવાપણું) હોય છે, અનુભવન હોતું નથી, તેથી કરીને “એશદ્ધ દ્રવ્યનો સુવર્ણ સમા અપરમભાવ આદેશ” - કથન કરવા વડે કરીને પ્રતિવિશિષ્ટ' -પ્રત્યેકે વિશિષ્ટ ખાસ અનુભવનારને ત્યારે એક ભાવવાળા અનેક ભાવ ઉપદર્શિત કરતો એવો વ્યવહારનય, “વિચિત્ર' - નાના પ્રકારની “વર્ણ-માલિકાના સ્થાને’ વર્તતો હોઈ. સર્વથા જાણવામાં આવતો સતો, તે અપરમ ભાવ અનુભવનારાઓને, “તદાત્વે’ - ત્યારેની - તે વખતની - તત્કાલીન દશામાં પ્રયોજનવાનું છે - અત્યંત પ્રબળ – પ્રયોજનભૂત છે. અર્થાતુ જેમ ષોડશ વર્ણિકા રૂપ શુદ્ધ જાતિવંત સુવર્ણ જ્યાં સુધી પ્રગટ્યું નથી, ત્યાં સુધી મલયુક્ત અશુદ્ધ સુવર્ણની ઉત્તરોત્તર શુદ્ધિ કરવા માટે અગ્નિતાપ વડે કરીને પાકપરંપરાનું પ્રયોજન હોય જ છે, તેમ જ્યાં સુધી ષોડશ વર્ણિકા રૂપ-ઉંચામાં ઉંચી શુદ્ધોપયોગમય વીતરાગ જ્ઞાનદશારૂપ શુદ્ધ સહજ પરમ આત્મભાવ પ્રગટ્યો નથી, ત્યાં સુધી શુદ્ધનયથી સિદ્ધ શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષપૂર્વક કર્મકલ યુક્ત અશુદ્ધ આત્માની અશુદ્ધિ દૂર કરી ઉત્તરોત્તર શુદ્ધિ કરવા માટે પરમાર્થ સાધક વ્યવહાર રૂપ અગ્નિતાપ વડે કરીને ઉત્તરોત્તર ચઢતી ગુણ શ્રેણી-પ્રાપ્તિ રૂપ - આત્મદશા વૃદ્ધિરૂપ પાકપરંપરાનું પ્રયોજન અનિવાર્યપણે શ્યક હોય જ છે. આમ અશુદ્ધ એવા અપરમભાવને અનુભવનારા પુરુષોને આત્મ અશુદ્ધિ દૂર કરવા માટે શુદ્ધ નયથી પ્રતીત શુદ્ધ આત્મસ્વરૂપ લક્ષ ઉત્તરોત્તર ગુણવૃદ્ધિ પામતી સુવર્ણ-વર્ણ માલિકા રૂપ શુદ્ધિ પ્રાપ્ત કરાવતો વ્યવહારનય તે વખતની અવસ્થામાં - પરમ ઉપયોગી ને પરમ ઉપકારી હોઈ અત્યંત-પ્રબળ પ્રયોજનભૂત છે. કારણકે તે અગ્નિસ્થાનીય પરમાર્થસાધક સત વ્યવહારના સમર્થ અવલંબને કરીને જ - નિમિત્ત સાધને કરીને જ તેઓ ઉપાદાનરૂપ આત્માની ઉત્તરોત્તર અધિકાધિક શુદ્ધિ પામતા જઈ યાવતુ પૂર્ણ આત્મશુદ્ધિરૂપ - શુદ્ધ આત્મસિદ્ધિરૂપ શુદ્ધ નિશ્ચય લક્ષે સહજ આત્મસ્વરૂપ-સહાત્મસ્વરૂપ પરમભાવને પામવાને સમર્થ થાય છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, જે એ તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ દયા શાંતિ સમતા ક્ષમા, સત્ય ત્યાગ વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” ૧૩૮ - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર આ જ પ્રસ્તુત સવર્ણ-અગ્નિતાપનું દૃષ્ટાંત અન્યત્ર પણ “પંચાસ્તિકાય ટીકા'માં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ વ્યવહાર મોક્ષમાર્ગ-નિશ્ચય મોક્ષમાર્ગનો સાધ્ય–સાધન ભાવ વિવરી દેખાડતાં પ્રયોજ્યું છે અને વ્યવહાર મોક્ષમાર્ગ રૂપ સાધન દ્વારા નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્ય પર કેવી રીતે પહોંચાય છે તે ત્યાં સવિસ્તર સ્પષ્ટ વર્ણવી દેખાડ્યું છે, તે પરથી પણ આ જ પરમાર્થ ફલિત થાય છે. તેનો સારાંશ એ છે કે – સ્વ પર પ્રત્યય પર્યાયનો જ્યાં આશ્રય છે અને સાધ્ય-સાધન ભાવ જ્યાં ૧૩૨ Page #284 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨ ભિન્ન છે એવા સ્વ-પર પર્યાયાશ્રિત ભિન્ન સાધ્ય-સાધન ભાવવાળા વ્યવહારનયને આશ્રીને અનુગમ્યમાન-અનુસરાતો તે વ્યવહાર - મોક્ષમાર્ગ છે. આવો આ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગના સાધન ભાવને પામે છે. શી રીતે ? સુવર્ણ પાષાણમાં અર્પિત અગ્નિ જેમ ઉત્તરોત્તર ચઢતી વર્ણિકાવાળા સુવર્ણનું સાધન થાય છે, તેમ ઉક્ત વ્યવહાર મોક્ષમાર્ગ દર્શન-જ્ઞાન-ચારિત્રની યુગપત્ સમ્યક્ પરિણતિરૂપ સમાધિ યુક્ત-સમાહિત* અંતરંગવંતને પ્રતિપદે-પદે પદે પરમ વ્યવહાર મોક્ષમાર્ગ - નિશ્ચય મોક્ષમાર્ગનો સાધ્ય-સાધન ભાવ : સુવર્ણ-સુવર્ણ પાષાણવત્ : રમ્ય એવી ઉપરિતન-ઉપરની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ નિષ્પાદન કરે છે, તે તે પરમ સુંદર ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ શુદ્ધ ભૂમિકામય આત્મદશાની સિદ્ધિ સાધે છે, અને એમ ઉ૫૨ ઉપ૨ની શુદ્ધ ભૂમિકાઓમાં અભિન્ન વિશ્રાંતિ નિષ્પાદતો-સાધતો તે વ્યવહાર મોક્ષમાર્ગ, જાત્ય સુવર્ણની જેમ કથંચિત્ (કોઈ અપેક્ષાએ) ભિન્ન સાધ્ય-સાધન ભાવના અભાવને લીધે સ્વયં સિદ્ધ સ્વભાવે વિપરિણમમાન-વિશેષે કરી પરિણામી રહેલા શુદ્ધ જીવને - નિશ્ચય મોક્ષમાર્ગનો સાધન ભાવ પામે છે. અર્થાત્ કનકપાષાણને શુદ્ધ કરવા માટે અર્પતા અગ્નિ સમાન વ્યવહાર મોક્ષમાર્ગ છે, અને શુદ્ધ સુવર્ણની જેમ સ્વયં સિદ્ધ ભાવે વિપરિણમમાન વિશેષે કરી પરિણમી રહેલો શુદ્ધ જીવ તે પોતે જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. અગ્નિરૂપ નિમિત્ત સાધનના યોગે ઉત્તરોત્તર શુદ્ધિ પામતું સુવર્ણ રૂપ ઉપાદાન જેમ સ્વયં પોતે જાત્ય સુવર્ણ રૂપે પ્રગટે છે પરિણમે છે, તેમ વ્યવહાર મોક્ષમાર્ગ રૂપ નિમિત્ત સાધનના યોગે ઉત્તરોત્તર શુદ્ધિ પામતું આત્મારૂપ ઉપાદાન - સ્વયં - પોતે શુદ્ધ આત્મા રૂપે - નિશ્ચય મોક્ષમાર્ગ રૂપે પ્રગટે છે પરિણમે છે. આમ અગ્નિ સમો વ્યવહાર મોક્ષમાર્ગ શુદ્ધ સુવર્ણ સમા શુદ્ધ જીવરૂપ નિશ્ચય મોક્ષ માર્ગનો સાધન ભાવ પામે છે સુવર્ણ પાષાણની જેમ નિશ્ચય વ્યવહા૨નું સાધ્ય-સાધનભાવ પણું છે, નિશ્ચયવ્યવહારયો: સાધ્યસાધનમાવાત્સુવર્ણસુવર્ણાષાળવત્ ।' એટલે કે સુવર્ણ પાષાણરૂપ સાધન થકી જેમ સુવર્ણ રૂપ સાધ્યની સિદ્ધિ થાય છે, તેમ વ્યવહારનયાશ્રિત વ્યવહાર મોક્ષમાર્ગ રૂપ સાધન થકી નિશ્ચયનયાશ્રિત નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્યની સિદ્ધિ સાંપડે છે. આમ નિશ્ચય-વ્યવહારનું સાધ્ય-સાધન ભાવપણું છે, એથી કરીને જ ‘ઉભયનયાયત્તા’ - નિશ્ચય અને વ્યવહાર બન્ને નયને આધીન એવી પારમેશ્વરી તીર્થ પ્રવર્ત્તના છે, સમયનયાયત્તા પરમેશ્વરી તીર્થપ્રવર્ત્તના । - - - એટલે ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીના આટલા સ્પષ્ટ વક્તવ્ય પરથી એટલું અત્ર સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે કે શુદ્ધ નિશ્ચય પર પ્હોંચવા માટે પણ વ્યવહારનું અવલંબન અનિવાર્યપણે આવશ્યક છે. કારણકે વ્યવહારના પ્રસાદ થકી જ શુદ્ધ નિશ્ચય પ્રાપ્તિ હોય છે. આ અંગે પ્રવચનસાર દ્વિ.હ્યુ.સ્કંધની સુપ્રસિદ્ધ બીજી ગાથાના વિવરણમાં જ્ઞાનાચાર આદિ વ્યવહારના કડક આદર્શ પરિપાલન અંગે સ્વયં આર્ષદ્રષ્ટા અમૃતચંદ્રજીના આ ટંકોત્કીર્ણ અમૃત વચનો પ્રત્યેક મુમુક્ષુએ મનન કરવા યોગ્ય છે - ‘‘અહો ! કાળ-વિનય-ઉપધાન-બહુમાન-અનિહ્નવ-અર્થ-વ્યંજન-તદ્દભય સંપન્ન જ્ઞાનાચાર !** તું શુદ્ધ આત્માનો છે નહિં એમ નિશ્ચયથી હું જાણું છું, તથાપિ હું તને ત્યાં લગી આશ્રય કરૂં છું કે જ્યાં લગી પ્રસાદ થકી' હું (મ્હારો આત્મા) શુદ્ધ આત્માને અનુભવે. અહો ! ‘હારા .. “समाहितान्तरङ्गस्य प्रतिपदमुपरितनशुद्धभूमिकासु परमरग्यासुविश्रांतिगभिन्नानिष्पादयन् जात्यकार्त्तस्वरस्येव शुद्धजीवस्य कथंचिद् भिन्नसाध्यसाधनभावाभावात्स्वयंसिद्धस्वभावेन विपरिणममानस्य निश्चयमोक्षमार्गस्य साधनभावमापद्यते ।” ई. પંચાસ્તિકાયટીકા (અમૃતચંદ્રાચાર્યજી કૃત) વિશેષ માટે જુઓ અમૃતચંદ્રાચાર્યજીની “પંચાસ્તિકાય’ ટીકા ગા. ૧૫૯-૧૬૧, "अहो कालविनयोपधानबहुमानानिह्नवार्थव्यञ्जनत्तदुभयसंपन्नत्वलक्षण ज्ञानाचार ! न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि तथापि त्वां तावदांसीदामि यावत्तत्प्रसादात् शुद्धमात्मानमुपलभे । अहो निशंकितत्वनिकांक्षितत्वनिर्विचिकित्सत्व निर्मूढदष्टित्वोपबृंहणस्थितिकरणवात्सल्यप्रभावनालक्षण दर्शनाचार ! न शुद्धस्यात्मनस्त्वमसीति निश्चयेन जानामि तथापि त्वां तावदासीदामि यावत् त्वत्प्रसादात् शुद्धमात्मानमुपलभे !” इत्यादि શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર ટીકા, દ્વિ.શ્રુસ્કે. ૨ ૧૩૩ - - Page #285 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નિઃશંક્તિત્વ-નિઃકાંક્ષિત્વ-નિર્વિચિકિત્સવ-નિર્મઢ દૃષ્ટિવ-ઉપવૃંહણ-સ્થિતિકરણ-વાત્સલ્ય-પ્રભાવના લક્ષણ, દર્શનાચાર ! તું શુદ્ધ આત્માનો છે નહિ એમ હું નિશ્ચયથી જાણું છું, તથાપિ હું તને ત્યાં લગી આશ્રય કરું છું કે જ્યાં લગી “હારા પ્રસાદ થકી” હું (હારો આત્મા) શુદ્ધ આત્માને અનુભવે.” ઈત્યાદિ આચાર્યવર્ય અમૃતચંદ્રાચાર્યજીના આ ટંકોત્કીર્ણ વચનામૃતનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ ન્યાયાચાર્ય યશોવિજયજી ઉપાધ્યાયજી “સાડા ત્રણસો ગાથાના સ્તવન'માં સ્પષ્ટ વચન ટંકાર કરે છે કે-શુદ્ધનય - ધ્યાન તો સદા તેને પરિણામે છે કે, જેને શુદ્ધ વ્યવહાર હૃદયમાં રમે છે, (પણ) મલિન વસ્ત્રમાં જેમ કંકમનો રંગ લાગતો નથી, તેમ હીન વ્યવહારવંતના ચિત્તમાં આ નિશ્ચયથી ગુણ નથી થતો, (શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચય પરિણમતો નથી). વ્યવહાર શ્રેણીને પ્રથમ છાંડતા જેઓ આપ મત માંડતાં એક આ નિશ્ચયને આદરે છે, તેઓની ઉતાવળે (ભવભ્રમણાની) આપદા ટળતી નથી. ખરેખર ! યુધિતની - ભૂખ્યાની ઈચ્છાએ ઉંબર કદી પાકે નહિં. એટલું જ નહિ પણ શુદ્ધ વ્યવહાર કરી ગુરુયોગ-પરિણતપણું હોય છે, તે વ્યવહાર વિના શુદ્ધનયમાં તે (ગુરુ યોગ-પરિણતપણું) ઘણું હોતું નથી. (એટલે કે નિશ્ચયને બળવાનું બનાવવા માટે - નિશ્ચયની પુષ્ટિ-ભાવવૃદ્ધિ કરવા માટે પણ વ્યવહાર આવશ્યક ને ઉપકારી છે). વળી વ્યવહાર ગુણથી જે ભાવલવ-ભાવલેશ ભળે છે, તેથી શુદ્ધનય ભાવના ચળતી નથી, કોઈ અપરિણત મતિવાળા છે તે ભેદ જાણતા નથી, કારણકે શુદ્ધનય અતિ જ ગંભીર છે, (અને) “ભેદલવ’ - જરાક ભેદ જણાતાં કોઈ માર્ગને ત્યજી દે છે અને અતિ પરિણતિમંત થઈ પરસમય સ્થિતિને ભજે છે. કોઈ કહે છે કે “ચીંથરા વીણતાં' (પ્રતિલેખનાદિ ક્રિયા કરતાં) મુક્તિ છે, કોઈ કહે છે - ઘરમાં દહીંથરાં જમતાં સહજ મુક્તિ છે, પણ એ બન્ને મૂઢ તેના ભેદને જાણતા નથી કે જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે - મુક્તિ “સી” - ચોક્કસ નિશ્ચયે કરીને હોય છે. શુદ્ધ નય ધ્યાન તેહને સદા પરિણમે, જેને શુદ્ધ વ્યવહાર હીયડે રમે; મલિન વચ્ચે યથા રાગ કુંકુમતણો, હીન વ્યવહાર ચિત્ત એહથી નવિ ગુણો. જેહ વ્યવહાર સેઢી પ્રથમ છાંડતા, એક એ આદરે આપ મત માંડતાં; તાસ ઊતાવલે નવિ ટલે આપદા, સુધિત ઈચ્છામેં ઉંબર ન પાયે કદા. ભાવલવ જેહ વ્યવહારગુણથી ભલે, શુદ્ધનય ભાવના તેહથી નવિ ચલે, શુદ્ધ વ્યવહાર ગુયોગ પરિણતપણું, તેહ વિણ શુદ્ધનયમાં નહિ તે ગણું, કેઈ નવિ ભેદ જાણે અપરિણતમર્તિ, શુદ્ધનય અતિહિ ગંભીર છે તે વતી, ભેદલવ જાણતાં કેઈ મારગ તજે, હોય અતિ પરિણતિ પરસમય સ્થિતિ ભજે. કોઈ કહે મુક્તિ છે વિણતાં ચીથરા, કોઈ કહે સહજ જમતાં ઘર દહિથરાં મૂઢ એ દોય તસ ભેદ જાણે નહીં, જ્ઞાનયોગે ક્રિયા સાધતાં તે સહી.” - શ્રી યશોવિજયજી કૃત સાત્રિ. ગ.સ્વ. ઢાલ-૧૬ “પૂર્ણ તત્ત્વ નિજ સંપદા, જ્યાં લગે પૂર્ણ ન થાય... જિનવર ! ત્યાં લગી જગગુરુ દેવના, એવું ચરણ સદાય... જિનવર ! શ્રી ઋષભાનન સ્તવન, “શ્રી દેવચંદ્રજી' આ અંગે પરમ આત્મષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ િિડમ નાદથી ઉદ્ઘોષણા કરી છે - બારમા ગુણસ્થાનકના અંત સુધી પણ જીવે જ્ઞાનીનું અવલંબન લેવું એમ કહ્યું છે.” “જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે, ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થંકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસન રૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીના વચનોનો ૧૩૪ Page #286 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨ આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનાગમને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે. નહીં તો જીવને પતિત થવાનો ભય છે એમ માન્યું છે. તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજ સ્વરૂપનું ભાન થવું અશક્ય હોય, એમાં સંશય કેમ હોય ?” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૪૭, ૪૮૭ . આમ પ્રથમ અવસ્થામાં - અપરમ ભાવની દશામાં પરમ ભાવની પ્રાપ્તિ અર્થે શુદ્ધનયના લક્ષ વ્યવહારનય પણ ઉપકારી હોઈ “પ્રયોજનવાનુ’ - પુષ્ટ બળવાન - પ્રથમાવસ્થામાં વ્યવહાર પ્રયોજનભૂત છે, પણ ઉત્તર અવસ્થામાં - જ્યારે પરમ ભાવની દશાની પ્રયોજનભૂતઃ ઉત્તરાવસ્થામાં મા પ્રાપ્તિ થઈ ચૂકી છે ત્યારે – વ્યવહારનયનું કોઈ પ્રયોજન રહેતું નથી, માત્ર નિશ્ચય જ પ્રયોજનભૂત * શુદ્ધનય જ પરમ ભાવમાં સુસ્થિતિના દઢીકરણાર્થે ઉપકારી હોઈ પ્રયોજનવાનુ’ - પ્રબળ પુષ્ટ પ્રયોજનભૂત હોય છે, પરમ ભાવની પરિભાવનાર્થે પરમ ઉપયોગી હોય છે અને “આમ જ તીર્થનું અને તીર્થફલનું વ્યવસ્થિતપણું છે', તીર્થતીર્થત્તોલ્થિને વ્યવસ્થિતત્વ7 | આ અંગે અત્રે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આગમ પ્રસિદ્ધ પ્રાચીન ગાથા ટાંકી છે કે – “જો તમે જિનમતને માનતા હો - અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચય મ મૂકો, કારણકે એક (વ્યવહાર) વિના તીર્થનો છેદ થાય છે અને બીજા (નિશ્ચય) વિના તત્ત્વનો છેદ થાય છે.” અર્થાત્ “તીર્થ એટલે તરવાનું સાધન, તારે તે તીર્થ, સંસાર સમુદ્રને કાંઠે આણે તે તીર્થ. વ્યવહારનય છે તે તરવાના સાધન રૂપ હોઈ “તીર્થ છે, કે જેના વડે કરીને વ્યવહાર તીર્થ - નિશ્ચય તીર્થકલ તત્ત્વરૂપ તીર્થફલ પ્રાપ્ત થાય છે અને નિશ્ચય છે તે “તીર્થફલ” રૂપ તત્ત્વ છે, વ્યવહાર છેદે તે તીર્થ છે : વસ્તુનું સહજ નિજ સ્વરૂપ છે - “સહજત્મસ્વરૂપ છે. જે વ્યવહારને મૂકી નિશ્વય છદ તે તત્વ છેદ દઈએ અને એકાંત નિશ્ચયને ભજીએ, તો તીર્થનો ઉચ્છેદ થાય અને તીર્થફલ રૂપ નિશ્ચય-તત્ત્વ પણ પમાય નહિ, અને જો નિશ્ચયને મૂકી દઈ અને એકાંત વ્યવહારને ભજીએ તો તત્ત્વરૂપ તીર્થકલનો લક્ષ્ય નહિ હોવાથી. વ્યવહાર લક્ષ્ય વિનાના બાણની જેમ નિષ્ફળ થાય. માટે પરસ્પર સાપેક્ષપણે યથાસ્થાને પોતપોતાની મર્યાદા પ્રમાણે વિનિયોજિત નિશ્ચય-વ્યવહાર માનવા યોગ્ય છે. કારણ નિશ્ચય-તત્ત્વરૂપ સાધ્યને નિરંતર લક્ષ્યમાં રાખી, વ્યવહાર રૂપ તીર્થને જે સેવે છે, તે તીર્થફલ રૂપ સાર તત્ત્વને - સમય સારને પામે છે, આ પ્રમાણવાર્તા છે અને તે મહાગીતાર્થ મહામુનીશ્વર આનંદઘનજીએ આ અમર શબ્દોમાં અપૂર્વ ભાવથી સંગીત કરી છે - “ચક્રી ધરમ તીરથ તણો, તીરથ ફલ તત્ત સાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી જાણણ આતમ તત્ત, નિશ્ચ નય વ્યવહાર હૈ, તીર્થ પ્રવૃત્તિ નિમિત્ત તિણ, દો નય જિનવર કહ્યા.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ'-૨-૨૭ આ પરથી ફલિત થતો સામાન્ય આશય એ છે કે, જેમ સોનું ષોડશ વર્ણિકાવાળું શુદ્ધ જાત્ય સુવર્ણ ન થાય ત્યાં સુધી તેને અગ્નિતાપની પાકપરંપરાની અપેક્ષા રહે છે, આ પરથી ફલિત થતો પણ સૌથી ઉપરની ષોડશ વર્ણિકા પ્રાપ્ત થયા પછી તેની અપેક્ષા રહેતી તા તાત્કાર્ય બોધ નથી. તેમ જ્યાં સુધી આત્મા નિર્મળ શુદ્ધ આત્મસ્વભાવ પામતો નથી ત્યાં સુધી તેને પરમાર્થસાધક શુદ્ધ વ્યવહારરૂપ અગ્નિતાપદ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાની પૂરેપૂરી અપેક્ષા રહે છે, પણ શુદ્ધ આત્મદશાને પામેલા યોગારૂઢ પરમર્ષિઓને તેની કાંઈ અપેક્ષા રહેતી નથી, પરંતુ તેવી પરમ દશા પ્રાપ્ત થયા પૂર્વે પોતાની તેવી દશા કલ્પી લઈ. જે શિથિલાચારી સ્વચ્છંદવિહારી જનો શુદ્ધ વ્યવહારનું પરમ ઉપકારી આલંબન છોડી દે છે. તેઓ માર્ગભ્રષ્ટ થાય છે. એટલું જ નહિ પણ અધ:પાતને પણ પામે છે, સંયમ શ્રેણીથી લડથડતા લડથડતા પહેલે ૧૩૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ગુણસ્થાનકે પણ આવી પડે છે. આ પ્રસ્તુત બારમી ગાથા તો શુદ્ધ નિશ્ચયની માત્ર શબ્દની માંય” વાતો કરનારા - “બાંગ” મારનારા શુષ્કજ્ઞાનીઓને સીધી ગંભીર ચેતવણી રૂપ - લાલબત્તી રૂપ છે, અને તે ગર્ભિતપણે એમ પણ સૂચવે છે કે શુદ્ધોપયોગની દશાને યોગ્ય ઉચ્ચ આત્મદશાસંપન્ન ઉત્કૃષ્ટ કોટિના આદર્શ શ્રમણો જ મુખ્યપણે આ શુદ્ધ નિશ્ચયનયપ્રધાન ગ્રંથના યથાયોગ્ય અધિકારી છે. બાકી જે જીવો બિચારા હજુ અશુભોપયોગમાંથી પણ નિવૃત્ત થયા નથી અને શુભ ઉપયોગમાં પ્રવૃત્ત થયા નથી, તેવા જીવોને મુખ્યપણે શુદ્ધોપયોગની કક્ષાનો આવો મહાગ્રંથ પકડાવી દઈ અનધિકાર ચેષ્ટા કરવી કે, શુદ્ધોપયોગની ખાલી પોકળ “વાચાજ્ઞાન રૂપ' વાતો કરવી અને શુભોપયોગમાં કાંઈ ધર્મ નથી એવું એકાંતિક મિથ્યા વિધાન કરવું, તે તો જ્ઞાનીઓએ ભાખેલા-પ્રણીત કરેલા “વ્યવહાર-તીર્થનું વિલોપન કરી તે તે જીવોને અહોભ્રષ્ટ તતોભ્રષ્ટ કરવા રૂપ મહા અવિવેક નહિ તો બીજું શું છે ? આ તો હજુ જેને એકડો પણ આવડતો નથી એવા બાળકને સ્નાતકની પરીક્ષામાં બેસવાનું કહેવા બરાબર છે. અથવા નિશ્ચયનય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્ વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯ જ્ઞાનદશા પામે નહિ, સાધન દશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહિ. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનું અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિં અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય.” ૩૨ - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર* તેમજ આ અંગે કાળના દુસમપણા અંગેનો પોકાર કરતા અને વર્તમાન સમાજના અંતર્ગત ત્રણ પ્રવાહોનું તાદેશ્ય ચિત્ર રજૂ કરતા સુપ્રસિદ્ધ અમૃત પત્રમાં (Immortal, nectour-like) વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ પરમાર્થવિદ્દ શ્રીમદ્ રાજચંદ્રજી જેવા જ્ઞાનાવતાર પુરુષે જે ટંકોત્કીર્ણ અમૃત વચનો કહ્યાં છે, તે પ્રત્યેક મુમુક્ષુએ પુનઃ પુનઃ મનન કરી હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે - તેમજ વ્યવહાર બે પ્રકારના છે, એક પરમાર્થ મૂળ હેતુ વ્યવહાર અને બીજો વ્યવહાર રૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનંતીવાર કર્યા છતાં આત્માર્થ થયો નહીં એમ શાસ્ત્રોમાં વાક્યો છે, તે વાક્ય ગ્રહણ કરી સચોડો વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવું માને છે, પણ શાસ્ત્રકારે તો તેવું કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુ મૂળ વ્યવહાર નથી અને માત્ર વ્યવહારહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યો છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહાર વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવ દશા જવા યોગ્ય ન થાય તે વ્યવહારને વ્યવહારહેતુ વ્યવહાર કહેવાય, એનો શાસ્ત્રકારે નિષેધ કર્યો છે, તે પણ એકાંતે નહીં, કેવળ દુરાગ્રહથી અથવા તેમાં જ મોક્ષમાર્ગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કર્યો છે અને પરમાર્થહેતુ મૂળ વ્યવહાર શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા અથવા સદૂગુરુ, સશાસ્ત્ર અને મન વચનાદિ સમિતિ તથા ગુણિ તેનો નિષેધ કર્યો નથી અને તેનો જે નિષેધ કરવા યોગ્ય હોય તો શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજવા જેવું રહેતું હતું કે શું સાધનો કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું કે શાસ્ત્રો ઉપદેશ્યાં ? અર્થાત તેવા વ્યવહારથી પરમાર્થ પમાય છે અને અવશ્ય જીવે તેવો વ્યવહાર ગ્રહણ કરવો કે જેથી પરમાર્થ પામશે એમ શાસ્ત્રોનો આશય છે. શુષ્ક અધ્યાત્મી અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યા વિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુલ્લભબોધીપણું કરે છે. • જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (સ્વરચિત - (ડૉ. ભગવાનદાસ)) ૧૩૬ Page #288 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨ શમ સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વૈરાગ્ય વિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડ્યે તથા કંઈ પણ પ્રશાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મ ગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કલ્પે છે અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે, એવો ત્રીજો પ્રકાર શુષ્ક અધ્યાત્મીનો છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે અથવા તો શાન રહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈચ્છક ગુરુઓ, માત્ર પોતાના માન પૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે, અને ઘણું કરીને ક્વચિત્ જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુસમપણું છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - (૩૪૮), ૪૨૨* જો વ્યવહાર દ્વારા પણ પરમ ભાવ પ્રત્યે જ જવાનું છે - ૫૨માર્થ જ સાધવાનો છે, તો પછી આ વ્યવહાર માર્ગનું નિરૂપણ શા માટે કરવામાં આવ્યું હશે ? એવો સ્વાભાવિક પ્રશ્ન થશે. તે વ્યવહાર માર્ગે ૫૨મ પરમાર્થનું જ પ્રતિપાદન કરવા માટે, પરમાર્થ સમજાવવા માટે જ પ્રરૂપવામાં આવ્યો છે, પરમાર્થરૂપ નિશ્ચય લક્ષ્ય પ્રત્યે જ જીવનું લક્ષ દોરવા માટે બોધવામાં આવ્યો છે. અત્રે પૂર્વે આઠમી ગાથામાં કહ્યું હતું તેમ, અનાર્યને સમજાવવા માટે જેમ અનાર્ય ભાષાનો પ્રયોગ કરવો પડે, તેમ પરમાર્થથી અનભિજ્ઞ જીવને પરમાર્થ પમાડવા માટે વ્યવહારનો ઉપયોગ અનિવાર્યપણે આવશ્યક છે. એટલે જ અત્રે ટાંકેલી પ્રાચીન ગાથામાં કહ્યું છે કે વ્યવહારનું પ્રયોજન પરમાર્થ પ્રતિપાદન ‘જે નિશ્ચયને - પરમાર્થને છેદે છે, ઉત્થાપે છે, તે તત્ત્વને છેદે છે, અને જે વ્યવહારને છેદે છે તે તીર્થને છેદે છે.’** પણ આ એક વાત ભૂલવા જેવી નથી કે પરમાર્થ જ સાધ્ય છે, વ્યવહાર સાધ્ય નથી, વ્યવહાર તો સાધન છે. પરમાર્થ રૂપ લક્ષ્યનો લક્ષ કરાવવા માટે જ વ્યવહારની* ઉપયોગિતા છે. વ્યવહાર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ઉત્તરોત્તર શુદ્ધિ પણ ક્રમે કરીને આત્માને સ્વરૂપ પર પુનઃ આરોપવા માટે છે, સ્વરૂપ પર પુનઃ આરૂઢ કરવા માટે છે, કારણકે સ્વરૂપ ભ્રષ્ટ થવાથી જ આત્માનું સંસાર પરિભ્રમણ થયું છે. માટે સમસ્ત વ્યવહારનું પ્રથમ ને એક જ પ્રયોજન આત્માને પુનઃ સ્વરૂપમાં આણી ‘નિજ ઘર' પધારવાનું છે અને પછી વ્યવહાર રત્નત્રયી દ્વારા આ સ્વરૂપ આરોપણ રૂપ પ્રથમ ભૂમિકા-નિજ ‘પદ’ પ્રાપ્ત કરી, જીવ નિશ્ચય રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગનો સાધક-સાધુ બની, ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ ભૂમિકાઓને - આત્મદશાઓને સ્પર્શે તો સ્પર્શતો ગુણસ્થાનકના કે યોગદૃષ્ટિના વિકાસ ક્રમથી મોક્ષમાર્ગે આગળ વધતો જાય છે અને છેવટે આત્મશુદ્ધિની પરમ પરાકાષ્ઠાને પ્રાપ્ત કરી તે શુદ્ધ આત્મસિદ્ધિરૂપ મોક્ષને પામે છે - સિદ્ધ બને છે. સંબંધઃ સમન્વય આમ નિશ્ચય-વ્યવહારનો પરસ્પર સાપેક્ષ સંબંધ છે. તેમાં પરમાર્થ ભૂતાર્થ છે, વ્યવહાર અભૂતાર્થ છે. પરમાર્થ તે પરમાર્થ છે, વ્યવહાર તે વ્યવહાર છે, પરમાર્થ તે વ્યવહાર નિશ્ચય - વ્યવહારનો સાપેક્ષ નથી, વ્યવહાર તે ૫રમાર્થ નથી. વ્યવહારના આલંબન સાધનથી પરમાર્થ પ્રત્યે આવી, જે પરમાર્થને પરમાર્થરૂપે આરાધે છે તે મોક્ષ પામે છે. જે વ્યવહારને જ પરમાર્થ માની બેસી વ્યવહારના કુંડાળામાં જ ગોળ ગોળ ફર્યા કરે છે, તે સંસારના કુંડાળામાં પણ ફર્યા કરે છે. સંક્ષેપમાં આ જિનના મોક્ષમાર્ગની વ્યવસ્થા છે. તાત્પર્ય એ કે-જે જિનના મૂળ પરમાર્થ માર્ગમાં વર્તે છે તે સાક્ષાત્ જિનમાર્ગમાં છે, તે મૂલ માર્ગનો સતત લક્ષ રાખી સકલ વ્યવહાર તેની સાધના પ્રત્યે પ્રવર્તાવે છે, તે જિન માર્ગાનુસારી છે, અને જે વ્યવહારને જ પરમાર્થ માની તેને જ આરાધ્યા કરે છે તે જિનમાર્ગથી બાહ્ય છે. .. જુઓ : શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૪૨૨ અને ‘અધ્યાત્મ રાજચંદ્ર’ (સ્વરચિત) “मुख्योपचारविवृत्तिः व्यवहारोपायतो यतः संतः । જ્ઞાત્વા શ્રયંતિ શુદ્ધ તત્વમિતિ વ્યવતિઃ કૂખ્યા ।' - શ્રી પદ્મનંદિ પં. નિશ્ચય પંચાશતુ-૧૧ ૧૩૭ Page #289 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આમ નિશ્ચય - વ્યવહાર સાપેક્ષ જિન-વીતરાગનો મોક્ષમાર્ગ તો સીધામાં સીધો, સરલમાં સરલ, જુમાં ઋજુ, સાદામાં સાદો, ટૂંકામાં ટૂંકો ને ચોખ્ખામાં ચોખ્ખો છે. એમાં કાંઈ વિસંવાદ નથી, કાંઈ ગોટાળો નથી. ગોટાળો ને વિસંવાદ તો નિશ્ચય-વ્યવહારનું પરસ્પર સાપેક્ષપણું જેઓ સમજતા નથી તેઓ જ ઊભો કરે છે. નિશ્ચય-વ્યવહારનો યથાયોગ્ય સમન્વય કરતાં તેમને આવડતો નથી, એટલે એકાંત પક્ષને પકડી બેસી તેઓ માર્ગભ્રષ્ટ થાય છે. કારણકે જે વ્યવહારને છોડી દઈને યથાયોગ્ય આત્મદશા વિના કેવળ નિશ્ચયને જ રહે છે. તે સાધન વિના નિશ્ચયરૂપ સાધ્યને સાધશે શી રીતે ? તે તો જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છોડી ઘે છે, એટલે તે ઉભય ભ્રષ્ટ થાય છે, જે નિશ્ચયને છોડી કેવળ વ્યવહારને જ વળગ્યા રહે છે, વ્યવહાર રૂપ સાધનને સાધ્ય માને છે, લાકડાના ઘોડાને સાચો ઘોડો માને છે, “સિંહ” કહેવાતા બિલાડાને સાચો સિંહ માને છે, તે તો વ્યવહારના વર્તુળમાં જ ભમ્યા કરે છે ને મધ્યબિન્દુ રૂપ નિશ્ચય લક્ષ્યને ચૂકી જઈ અનંત પરિભ્રમણમાં જ ભમ્યા કરે છે. પણ સર્વ વ્યવહાર સાધનને એક નિશ્ચયરૂપ મધ્યબિન્દુના લક્ષ્ય પ્રત્યે-સાધ્ય પ્રત્યે જે દોરી જાય છે, તે જ નિશ્ચય રૂ૫ આત્મવસ્તુની સિદ્ધિ કરે છે, તે જ પરમાર્થ રૂપ મોક્ષમાર્ગને પામે છે, તે જ સિદ્ધ બની કૃતકૃત્ય થાય છે. વર્તમાનમાં કોઈ જીવો કેવળ બાહ્ય ક્રિયાના આગ્રહી કિયાજડ' થઈ બેઠા છે, તો કોઈ કેવળ “શુષ્કશાની થઈ પડ્યા છે ને પોતે મોક્ષમાર્ગ આરાધે છે, એમ માની કોઈ ક્રિયા જડ થઈ રહ્યા આત્મસંતોષ અનુભવે છે ! કોઈ જીવો કેવળ નિશ્ચયને જ વળગી રહી વ્યવહારનો નિષેધ કરે છે, તો કોઈ વળી વ્યવહારનો જ કદાગ્રહ કરી નિશ્ચયનો દુર્લક્ષ કરે છે, ને તે પ્રત્યેક પોતે મોક્ષમાર્ગને અવલંબે છે એમ મિથ્યા અભિમાન ધરે છે. પણ સર્વ વિરોધનું મથન કરનારા અનેકાંત સ્યાદ્વાદની દૃષ્ટિએ તે તે એકાંતપક્ષવાદી ખોટા છે, કેવળ સ્વચ્છેદે વર્તે છે એમ જણાય છે. અત્રે જે ક્રિયાજડ લોકો છે તેઓ પ્રાયઃ બાહ્ય વ્યવહાર સાધનને સાધ્ય માની બેઠા છે ને મુખ્ય સાધ્યને ભૂલી ગયા છે. એટલે તેઓ અનેક પ્રકારની દ્રવ્ય ક્રિયા કરવામાં ખૂબ પરિશ્રમ ઉઠાવે છે, પણ પ્રાયઃ ભાવને સ્પર્શતા નથી, ક્રિયાજડ પણે યંત્રવતુ ક્રિયા કર્યા કરે છે, પણ. અંતરંગ આત્મપરિણતિરૂપ ભાવક્રિયાને - અધ્યાત્મ ક્રિયાને પ્રાયે સ્પર્શતા નથી, કંઈ પણ અંતર્ભેદ અનુભવતા નથી. વળી તેઓ જ્ઞાનમાર્ગનો નિષેધ કરે છે. એટલે જ એઓની ક્રિયામાં પ્રાય નીરસતા-શુષ્કતા જણાય છે, ભાવરૂપ ચૈતન્ય રસની આદ્રતાની ખામી જણાય છે. તેમાં તે તે ક્રિયાનો કાંઈ દોષ નથી, તે તે પ્રત્યેક ક્રિયા તો પરમ અદ્દભુત ને સ્વભાવસુંદર હોઈ અધ્યાત્મ - તરંગિણીમાં નિમજ્જન કરાવનાર છે. દોષ હોય તો આ જીવોની સમજણનો છે, કારણકે તેઓ તે તે ક્રિયાને અવગાહતા નથી, તેમાં ઊંડા ઉતરતા નથી, તેનો અધ્યાત્મ રસ ચાખતા નથી, પોતે મીઠાશ અનુભવતા નથી, ને તે તે ક્રિયાના ઉદિષ્ટ ઈષ્ટ પરમાર્થ ફળથી વંચિત રહે છે. દાખલા તરીકે - ત્યાગ - વૈરાગ્ય આદિ એ મોક્ષમાર્ગના સાધન છે ખરા, પણ તે જે આત્મજ્ઞાન સહિત પ્રવર્તતા હોય તો મોક્ષરૂપ એકાંત ફળ આપવા વડે કરીને સફળ છે, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિના કારણ થવા પણાએ કરીને ઉપકારી છે. કારણકે જેના ચિત્તમાં-અંતરંગમાં-અંતરાત્મામાં ત્યાગ વૈરાગ્યનો દૃઢ રંગ ન લાગ્યો હોય તેને જ્ઞાન થાય નહિં, ને જે ત્યાગ – વૈરાગ્યમાં જ અટકી પડી - તેથી આગળ ઈષ્ટ નિશ્ચય લક્ષ્ય ભણી ન વધે, તે પોતાનું જ ભાન ભૂલી જાય, ને મોક્ષ રૂપ એકાંત ઈષ્ટ ફળ પામે નહિં. હા, પુણ્યોપાર્જન રૂપ અનેકાંત ફળ પામે, પણ ભવભ્રમણ ટળે નહિં, એમ સ્થિતિ છે. “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને શાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમજ આતમ જ્ઞાનની, પ્રાપ્તિ તણા નિદાન.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭-૬ ૧૩૮ Page #290 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરિંગઃ સમયસાર ગાથા-૧૨ “એક કહે સાધીએ વિવિધ કિરિયા કરી, ફળ અનેકાંત લોચન ન દેખે; ફળ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહે લેખે. ... ધાર તરવારની સોહલી, દોહલી ચૌદમા જિન તણી ચરણ સેવા.' - શ્રી આનંદઘનજી હવે જે શુષ્ક જ્ઞાની જનો છે તેઓ એકાંત નિશ્ચયને પકડે છે, ને તે પણ માત્ર શબ્દમાં – “અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંહ્ય.” તેઓ નિશ્ચયનયની કેવળ વાતો કરે “શુષ્કશાનમાં કોઈ છે, પણ તેના ભાવને સ્પર્શતા નથી, “બંધ-મોક્ષ આદિ કલ્પના છે' એમ કહે છે, પણ પોતે તો મોહાવેશમાં વર્તે છે ને સ્વચ્છેદે પ્રવર્તે છે ! વળી તેઓ પરમાર્થના સાધક વ્યવહાર-સાધનને છોડી દે છે ને ફાવે તેમ ઉન્મત્ત પ્રલાપ કરતા રહી ઉન્મત્ત ચેષ્ટા કરે છે. આમ તેઓ જ્ઞાનદશા પામ્યા નથી ને સાધન દશા છોડી દીએ છે, એટલે ઉભય ભ્રષ્ટ ય છે. યમ, નિયમ, સંયમ, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ આદિ સતસાધનો પરમાર્થ સાધનામાં ઉપકારી છે. તેને તે છોડી ધે છે, ને તેનામાં “મોહ ભાવ ક્ષય હોય જ્યાં અથવા હોય પ્રશાંત” કે “સકલ જગતું તે એઠવતુ અથવા સ્વપ્ર સમાન” તેવી જ્ઞાનદશા તો આવી નથી, એટલે તે પોતે તો સંસાર સમુદ્રમાં બૂડે છે એટલું જ નહિ પણ તેવા શુષ્કશાનીનો જે સંગ કરે છે તે પણ બૂડે છે, “પામે તેનો સંગ જે તે બૂડે ભવમાંહિ.' આમ ક્રિયાજડ જીવો વ્યવહારના આગ્રહી થઈ નિશ્ચય નિરપેક્ષ હોય છે, તેથી મોક્ષમાર્ગના અનધિકારી છે, અને શુષ્કજ્ઞાની જીવો નિશ્ચયના આગ્રહી હોઈ વ્યવહાર નિરપેક્ષ વર્તે છે, તેથી તેઓ પણ મોક્ષમાર્ગના અન અધિકારી જ છે. આવા ક્રિયાજડ ને શુષ્કશાની જીવોનું વર્તમાનમાં બાહુલ્ય થવાથી સાચા મોક્ષમાર્ગનો બહુલોપ થતો દેખી કરુણાદ્ધ ચિત્તે પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજીએ “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પોકારીને કહ્યું છે કે – - “કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આંહિ. બંધમોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહિ; વર્ષે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહિ. અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંહ્ય; લોપે સદ્ વ્યવહારને, સાધન રહિત થાય. જ્ઞાનદશા પામે નહિ, સાધન દા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવમાંહિ. એ પણ જીવ મતાર્થમાં, નિજ માનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનું અધિકારીમાં જ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહિએ જ્ઞાની દશા, બાકી કહીએ બ્રાંત. સકળ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન, તે કહિએ જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન. ઈત્યાદિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર*-૩, ૪, ૫, ૨૯, ૩૦, ૩૧, ૧૩૯, ૧૪૦ આ ઉપરથી સારભૂત યુક્ત પક્ષ આ છે કે – જ્ઞાન અને ક્રિયા એ બન્ને નયની “પરસ્પર તીવ્ર મૈત્રી કરાવી', શુદ્ધ આત્મજ્ઞાન ને રાગદ્વેષ રહિત નિષ્કષાય શુદ્ધ આત્મપરિણતિ રૂપ ક્રિયાનો સુમેળ જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય” (સ્વરચિત) ડૉ. ભગવાનદાસ કૃત) ૧૩૯ Page #291 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સાધવો, એ જ શુદ્ધ આત્મ સ્વભાવરૂપ મોક્ષની સિદ્ધિનો પરમ ઉપાય છે. એટલે કે પરપરિણતિને ત્યજવી ને આત્મપરિણતિને ભજવી તે મોક્ષમાર્ગની આરાધના છે, પરપરિણતિને શાન ક્રિયાનો સુમેળ ઃ ભજવી ને આત્મપરિણતિને ત્યજવી તે મોક્ષમાર્ગની વિરાધના છે. પર આરાધના અને વિરાધનાપરિણતિ ત્યજી આત્મપરિણતિ ભજનારો જીવ આરાધક છે, આત્મપરિણતિ ત્યજી પરપરિણતિ ભજનારો જીવ વિરાધક છે. પરપરિણતિને ભજે છે તે જીવ પરવસ્તુનો ચોર હોઈ અપરાધી દંડપાત્ર છે, પરપરિણતિને ત્યજે છે તે જીવ નિરપરાધી હોઈ દંડપાત્ર નથી. જેટલે અંશે નિરપરાધી તેટલે અંશે આરાધક, જેટલે અંશે અપરાધી તેટલે અંશે વિરાધક. આ પ્રમાણે જિનમાર્ગની ત્રિકાલાબાધિત શાશ્વત સ્થિતિ છે, ને આ જ તત્ત્વજ્ઞાનની રહસ્ય ચાવી છે. આમ યુક્ત પક્ષ તો એ છે કે નિશ્ચય અને વ્યવહારની ગાઢ મૈત્રી કરી આત્માર્થી મુમુક્ષુએ, નિશ્ચય એટલે શુદ્ધ આત્મતત્ત્વ-પરમાર્થ રૂપ સાધ્ય લક્ષ્યને સિદ્ધ કરવા માટે, આત્મવસ્તુનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવા માટે જે જે વ્યવહાર સાધન ઉપકારી થાય તેનું અવશ્ય સેવન કરવું જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં સુધી આત્મવસ્તુ સાથે જે અન્ય સંયોગ છે - કર્મરૂપ વસ્તુનો સંબંધ છે, તે સર્વથા દૂર ન થાય ત્યાં લગી સંસાર છે ને ત્યાં લગી વ્યવહાર છે, એટલે શુદ્ધ આત્મસ્વભાવની જ્યાં આત્યંતિક સ્થિરતા છે એવું કેવળજ્ઞાન જ્યાં લગી ન થાય ત્યાં લગી વ્યવહારની આવશ્યકતા છે અને એટલા માટે જ શાસ્ત્રમાં બારમા ગુણસ્થાનકના અંતપર્યંત શ્રુતજ્ઞાનનું અવલંબન કહ્યું છે, તેમાં ઘણું રહસ્ય છે. જેમ અત્રે ઉપર કહ્યું તેમ - સોનું ષોડશ વર્ણિકાવાળું શુદ્ધ સુવર્ણ ન થાય ત્યાં સુધી તેને અગ્નિતાપની અપેક્ષા રહે છે, પણ ષોડશ વર્ણિકા પ્રાપ્ત થયા પછી તેની અપેક્ષા રહેતી નથી, તેમ જ્યાં સુધી આત્મા નિર્મળ કર્મ રહિત શુદ્ધ આત્મસ્વભાવ પામતો નથી ત્યાં સુધી તેને શુદ્ધ વ્યવહાર રૂપ અગ્નિ-તપ દ્વારા આત્મશુદ્ધિ પ્રાપ્ત કરવાની અપેક્ષા રહે છે, પણ નિર્મળ ૫૨મ ભાવદર્શી દશાને પામેલા યોગારૂઢ પરમર્ષિઓને તેની અપેક્ષા રહેતી નથી. તેવા પુરુષો કલ્પનાતીત હોય છે, પરંતુ તેવી પરમ ભાવદશા પ્રાપ્ત થયા પૂર્વે, પોતાની તેવી દશા કલ્પી લઈ, જે શિથિલાચારી સ્વચ્છંદવિહારી જનો શુદ્ધ વ્યવહારનું અવલંબન છોડી દે છે, તેઓ માર્ગભ્રષ્ટ થાય છે, એટલું જ નહિં પણ અધઃપતનને પણ પામે છે, સંયમ શ્રેણીથી લડથડતા પહેલે ગુણસ્થાનકે પણ આવી પડે છે. ‘“એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર", સૂત્ર-૩૬ અત્રે પરમાર્થને જે પ્રેરે તે જ વ્યવહાર સત્પુરુષોને સંમત છે. જે પરમાર્થનો સાધક થાય તે જ સદ્ વ્યવહાર છે, જે પરમાર્થનો બાધક થાય તે અસદ્ વ્યવહાર છે. સમસ્ત જિનવાણી પણ પરમાર્થસાધક વ્યવહારના વિવરણરૂપ છે. એટલે પરમાર્થ મૂળ જિનવચન સાપેક્ષ જે વ્યવહાર તે સાચો વ્યવહાર છે, બાકી બીજો બધો વચન નિરપેક્ષ વ્યવહાર તે જૂઠો વ્યવહાર છે. કેટલાક લોકો ગચ્છ-મતની જે કલ્પના છે તેને વ્યવહાર માની બેઠા છે, વાડાના કદાગ્રહ સાચવવામાં ને પોષવામાં જ વ્યવહારની પર્યામિ માની બેઠા છે, તે તો અલૌકિક લોકોત્તર માર્ગને લૌકિક કરી મૂકવા જેવું છે, કારણકે ક્યાં ભગવાન્ જિનેશ્વરનો પરમ ઉદાર સુવિશાલ તત્ત્વમાર્ગ ? ક્યાં ક્ષુદ્ર મતભેદોના નિવાસસ્થાન રૂપ સંકુચિત ગચ્છભેદના-સંપ્રદાય ભેદના નામે ચાલતા સાંકડા ચીલા ? વ્યવહારનું સ્વરૂપ અને તેની ઠેઠ સુધી ઉપયોગિતા પરમાર્થનો સાધક તે જ સર્વ્યવહાર ‘ગચ્છમતની જે કલ્પના તે નહિં સ ્ વ્યવહાર; ભાન નહિ નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર-૧૩૩ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ‘રાજ’જ્યોતિ મહાભાષ્ય’, સ્વરચિત (ડૉ. ભગવાનદાસ કૃત) ૧૪૦ Page #292 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૨ “ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતા, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાલ રાજે... ધાર. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો... ધાર.” - શ્રી આનંદઘનજી “ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ; આતમ ગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ... ચંદ્રાનન જિન !' - શ્રી દેવચંદ્રજી સાચો વ્યવહાર તો શુદ્ધ આત્મારૂપ સત્ વસ્તુને જે સાધ્ય કરે, તેના સાધનમાં જે નિમિત્તભૂત થઈ ઉપકારી થાય, તે છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માનું સ્વરૂપ છે, એટલે સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રની જેથી વૃદ્ધિ થાય, પુષ્ટિ થાય, નિર્મળતા થાય, તે સર્વ સાધન સવ્યવહાર સવ્યવહાર સાધન રૂપ છે. શુદ્ધ આત્માનું જ્ઞાન થવામાં, દર્શન થવામાં ને અનુચરણ થવામાં જે જે દ્રવ્ય-ભાવ સાધન ઉપકારી થાય, તેનું તેનું અવલંબન આત્માર્થી અવશ્ય ગ્રહણ કરે. તેમાં પણ દ્રવ્ય સાધન ભાવની ઉત્પત્તિમાં નિમિત્ત ભૂત થવાના કારણે ઉપકારી થાય છે, ને તેમ થાય તો જ તેની સફળતા છે. દાન, શીલ, તપ ને ભાવ એ ચતુર્વિધ ધર્મની આરાધના પણ સદ્વ્યવહારના અંગભૂત છે. ટૂંકામાં, શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પયતની સમસ્ત ભૂમિકાઓ, ને . સામાન્ય સદાચારથી માંડીને યમનિયમાદિ અષ્ટાંગ યોગની સાધનાઓ ઈત્યાદિ સર્વ સંસાધન આ સદ્વ્યવહારમાં સમાય છે. શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન ત્યાગ વૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં. ત્યાગ વૈરાગ્યનાં સાધન રૂપે પ્રથમ ત્યાગ વૈર છે તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૯ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ ને ધર્મતત્ત્વની શુદ્ધિ એ સવ્યવહારના મુખ્ય સાધનભૂત છે ને તે શુદ્ધિનો આધાર પણ શુદ્ધ શ્રદ્ધાન પર છે. સદેવ, સદગુરુ ને સદ્ધર્મનું યથાર્થ સ્વરૂપ જાણ્યા વિના શ્રદ્ધાન શુદ્ધ, કેમ હોય ? ને શ્રદ્ધાન શુદ્ધ ન હોય તો દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ પણ કહો કેમ રહે ? તેવા શુદ્ધ શ્રદ્ધાન વિના જે કાંઈ ક્રિયા કરવામાં આવે તે તો શ્રી આનંદઘનજીના શબ્દોમાં “છાર પર લિપણા' જેવી નિષ્ફળ થઈ પડે. દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે? કિમ રહે – શુદ્ધ શ્રદ્ધા ન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિણ જેહ કિરિયા કરી, છાર પર લિપણો તે જાણો... ધાર.” - શ્રી આનંદઘનજી “શુદ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું, તુઝ સમાપત્તિ ઓષધ સકલ પાપનું; દ્રવ્ય અનુયોગ સાંતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયેં સહી.” - શ્રી યશોવિજયજી કૃત સા.મ.ગા.ત. એ તો સાવ સાદી ને દીવા જેવી સ્પષ્ટ વાત છે કે જેણે સાધ્ય સ્વરૂપની સિદ્ધિ પ્રાપ્ત કરી હોય, સાધ્ય ધર્મને સિદ્ધ કર્યો હોય અથવા તેની સાધનાની દિશામાં ઘણા આગળ વધ્યા હોય, એ જ આમાં - નિમિત્ત સાધનપણે પરમ ઉપકારી થઈ પડે. આવા પરમ ઉપકારી શુદ્ધ સદદેવ સદધર્મ સદગસ નિમિત્ત કોણ છે ? દેવ, ગુરુ અને ધર્મ. (૧) જેણે શુદ્ધ આત્મસ્વરૂપને સિદ્ધ સ નિમિત્ત સાધન કર્યું છે, તે જ દેવ છે, એવા સિદ્ધિ પ્રાપ્ત સિદ્ધ દેવ - અહંતુ દેવ એ જ સિદ્ધિ - વાંચ્છુઓને પૂજાઈ - પૂજનીય છે. (૨) બીજું અવલંબનભૂત ઉપકારી સાધન સદગુરુ છે. સ્વરૂપ સાધનામાં જે ઘણા આગળ વધેલા છે - ઘણો આત્મવિકાસ પામેલા છે, સમ્યગુ દર્શન-જ્ઞાનચારિત્ર રૂપ મોક્ષમાર્ગની ઉત્તમ આરાધનાથી જેઓ ઉચ્ચ ગુણસ્થાન સ્થિતિએ બિરાજમાન છે, જે પ્રગટ સત સ્વરૂપ શુદ્ધ આત્મદશાને પ્રાપ્ત છે, એવા સાક્ષાત જીવંત મૂર્તિ આત્મજ્ઞાની ૧૪૧ Page #293 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મારામ વીતરાગ સત પુરુષ - સાચા ભાવ સાધુ' નિગ્રંથ ગીતાર્થ ગુરુ તે સ્વરૂપ સાધનામાં બીજે મુખ્ય આલંબન સાધન છે. (૩) ત્રીજું ઉપકારી સાધન સદ્ધર્મ છે. જેણે સ્વરૂપ સિદ્ધિ સાધી છે, એવા પ્રાપ્ત આત પુરુષે - પરમ પ્રમાણભૂત પુરુષે પ્રરૂપેલ – પ્રણીત કરેલ નિર્મલ શુદ્ધ ધર્મનું - અને તેના પ્રતિપાદક સતુશાસ્ત્રનું પરમશ્રુતનું આરાધન એ સ્વરૂપ સિદ્ધિનું ત્રીજું ઉપકારી કારણ રૂપ સાધન છે. એવા પ્રમાણ પુરુષે દ્રવ્ય-ભાવ જે જે ધર્મ સાધન ઉપદેશ્યા છે, તે તે સાધન એક સ્વરૂપ સિદ્ધિને માટે જ છે. એટલે તે તે દ્રવ્ય-ભાવ સાધનનું અખંડ સ્વરૂપ લક્ષ્યપૂર્વક નિરંતર સેવન કરવું તે સાધ્યને સાધનારૂં પરમ ઉપકારી કારણ છે. આમ દેવ-ગુરુ-ધર્મ એ ત્રણે સ્વરૂપ સાધનના યથાયોગ્ય સમન્વયપૂર્વક વ્યવહાર રત્નત્રયી અને નિશ્ચય રત્નત્રયીની આરાધના કરવી એ જ વીતરાગનો મોક્ષમાર્ગ અથવા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી ગાયેલો “જિનનો મૂળ માર્ગ છે. આમ આ ગ્રંથનું અનંતગુણવિશિષ્ટ ગૌરવ કરતી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની ટીકા અનુસાર તથા તેની પુષ્ટિ કરતા અન્ય સત્યરુષોના વચન આધારે પ્રસ્તુત ગાથાના અર્થ-આશયની અત્ર સાપેક્ષપણે મધ્યસ્થ દૃષ્ટિથી સંક્ષેપ વિચારણા કરી. તે પરથી શો પરમાર્થ ફલિત થાય છે આ ગાથાની પાત્રાપાત્ર જોઈ તે સુજ્ઞ વિવેકી સજ્જનોએ સ્વયં વિચારવા યોગ્ય છે. શુદ્ધ-નિશ્ચયનય પ્રવર્તવાની વક્તા શ્રોતાને પ્રધાનપણે જેની મુખ્યપણે પ્રરૂપણા છે એવા આ શાસ્ત્રના પ્રણેતા ખુદ સીધી ચેતવણી રૂપ લાલબત્તી પરમર્ષિ કુંદકુંદાચાર્યજી જ્યારે એમ વદે છે કે - આ શુદ્ધનય તો મુખ્યપણે પરમભાવદર્શીઓએ જાણવો યોગ્ય છે, ત્યારે બહેરા કાનો (Deaf ears) પણ સાંભળી શકે એવો તેનો પરમાર્થ ધ્વનિ એ નીકળે છે કે આ શાસ્ત્ર પણ શુદ્ધ-નિરચય પ્રધાન હોઈ મુખ્યપણે પરમભાવદર્શીઓ જેવા ઉચ્ચ અધિકારીઓ માટે છે, તેઓ જ આના યથાયોગ્ય અધિકારીઓ છે. એમ તર્કશુદ્ધ વિચારણાથી સ્વયં સિદ્ધ થાય છે. કારણકે આ શુદ્ધનય તો કાચો પારો છે. તે ન પચે એટલે કે શુદ્ધ આત્મપરિણામપણે ન પરિણમે અથવા વિપરિણમે, તો અપચો અજીર્ણ (Indigestion) થાય, એટલે અપરિણામિપણા વા અતિપરિણામિપણાને લીધે કાંતો યત્ર તત્ર વાણી વિલાસરૂપે વમન (Vomiting) થાય, કાંતો ઉન્મત્ત આચરણ રૂપે અતિસાર (Diarrhea) થાય અને એટલે જ સ્વપરનું પાત્રાપાત્રપણું - અધિકારી - અનધિકારીપણું વિચાર્યા વિના આ સૂત્રના આદેશથી અને આશયથી વિરુદ્ધ વર્તી રખેને ઉસૂત્ર ભાષણ વા ઉસૂત્ર આચરણ ન સેવાઈ જાય એવી તકેદારી રાખવા માટે આ ગાથા સર્વ કોઈ આત્માર્થી શ્રોતા-વક્તાને સીધી ચેતવણી રૂપ લાલ બત્તી ધરે છે ! એ આત્મસત્તા પ્રગટ કરવા માટે પરમેશ્વર, પરમ પુરુષ, પરમાનંદમયી, સંપૂર્ણ આત્મસત્તા ભોગી, સહજ આત્યંતિક એકાંતિક જ્ઞાનાનંદ ભોગી પરમાત્માનો બહુમાન ધ્યાન કરવો. આત્મિક શક્તિ કર્તા ભોક્તાદિક કારક ચક્ર તે વિભાવ રૂપ કાર્યકર્તાપણે અશુદ્ધ સંસારકર્તાપણે કરતાં અનંત પુદ્ગલ પરાવર્ત વહી ગયાં. તે ક્ષયોપશમ ચેતનાદિક શુદ્ધ નિરંજન, નિરામય, નિર્ણદ્ધ, નિષ્પન્ન પરમાત્મ ગુણાનુયાયી, તે સ્વરૂપ પ્રગટવાના કારણે થયા. તે પછી સ્વરૂપાવલંબી થયા એટલે પરમ સિદ્ધતાના કારણે થાય. તે માટે પ્રથમ પ્રશસ્તાલંબી થઈ સ્વરૂપાલંબીપણે પરિણમી સ્વરૂપ નિષ્પત્તિ કરવી એ હિત જાણવોજી. તથા દ્રવ્ય સાધન તે ભાવસાધનનો કારસ, ભાવસાધન તે સંપૂર્ણ સિદ્ધનો હેતુ છે, તે રીતે શ્રદ્ધા રાખવી. પૌગલિક ભાવનો ત્યાગ તે આત્માને સ્વ સ્વરૂપે પ્રગટ કરવાને કરવો, એ નિમિત્ત કારણ સાધન છે અને આત્મચેતના આત્મસ્વરૂપાલંબીપણે વર્તે તે ઉપાદાન સાધન છે. તે ઉપાદાન શક્તિ પ્રગટ થવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરુદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપ્રયાસી જ્ઞાનાનંદપૂર્ણ ક્ષાયિક સહજ પારિવામિક રત્નત્રયીનો પાત્ર જે પરમાત્મા પરમૈશ્વર્યમય તેહની સેવના જે પ્રભુ બહુમાન ભાસન રમણપણે કરવા. વર્તમાન કાળ સ્વરૂપ નિર્ધાર ભાસન પણ દુર્લભ છે, તો સ્વરૂપનો રમણ તે તો શ્રેણિપ્રતિપન્ન જ જીવને હંવે. સંપૂર્ણ સ્વરૂપાનંદી વીતરાગની ભક્તિને અવલંબને રહેવોજી. શ્રી આચારાંગે લોકસારધ્યયને આત્મસ્વરૂપાલંબી જીવ તે સાચા સાધક છે, બીજા સાધક નથી ઈમ કહ્યો છે. તે માટે તે ધર્મ તેહના પ્રાગુભાવના અર્થી તે સાધક જીવ પરમ સિદ્ધતાને વરે, એ રીતે પ્રતીત રાખવી જી. આશા શ્રી તીર્થકર દેવની તે પ્રમાણ. સાધન રસી ગુસી બહુમાન સ્વતત્ત્વ પૂર્ણતાના રસિકપણે વરતજો એ તત્ત્વ છે જી.” - શ્રી દેવચંદ્રજીનો સુપ્રસિદ્ધ પત્ર ૧૪૨ Page #294 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૪ સ્યાદ્વાદી જિનવચન પ્રભાવે સમયસાર પર જ્યોતિનું દર્શન હોય છે. એવા ભાવનો કળશ પ્રકાશે છે - મતિની - उभयनविरोधध्वंसिनि स्यात्पदांके, जिनवचसि रमंते ये स्वयं वांतमोहाः । सपदि. समयसारं ते परंज्योतिरुच्चै - रनवमनयपक्षाक्षुण्णमीक्षत एव ॥४॥ દ્વિનય કલિ હરતા “સ્માત' મુદ્રા ધરતા, જિન વચન રમંતા મોહ પોતે વમંતા, ઝટ સમયસાર, તે પર જ્યોતિ શીઘ ભાળે, અનવમ નય પક્ષે સુણ (ખર્ચ) ના કોઈ કાળે. ૪ અમૃત પદ-૪ “સાહેબા વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ સમયસાર સ્વરૂપ તેહ ભાળે, જ્યોતિ પરમ તેહ નિહાળે... સમયસાર. ઝળહળ જ્યોતિ અતિ ઝળહળતી, આતમ અનુભવમાંહિ ભળતી... સમયસાર. ૧ નય ઉભયનો ઝઘડો મિટાવે, “સ્માત’ મુદ્રા અંક ધરાવે, એવા જિન વચને જે રમે છે, આપોઆપ જ મોહ વમે છે... સમયસાર. ૨ તેહ સમયસાર તતકાળે, પરમ જ્યોતિ પ્રગટ નિહાળે, નથી નવીન જે ઉપજેલી, પુરાણી જે છે જ રહેલી... સમયસાર. ૩ પક્ષ એકાંતિક જે ઝાલે, એવા દુર્નયપક્ષની જાલે, ખુદન (ખંડન) જેનું ન કોઈ કાળે, એવી ઝળહળ જ્યોતિ નિભાળે... સમયસાર. ૪ સમયસારનું દર્શન પામે, પ્રગટ આત્મ અનુભવ ધામે, અમૃત ચંદ્ર સ્વરૂપ તે જ્યોતિ, દાસ ભગવાન ર્લીએ તે ગોતી... સમયસાર. ૫ અર્થ : નિશ્ચય અને વ્યવહાર એ ઉભય (બ) નયના વિરોધના ધ્વંસી ધ્વંસ-સર્વ નાશ કરનારા એવા જેનો અંક (ચિહ્ન) છે “ચાત્' પદાકિંત એવા જિન વચનમાં જેઓ સ્વયં મોહને વમી નાંખ્યો છે એવાઓ રમે છે, તેઓ શીઘ જ સર્વથી ઉંચે ને ઉંચે રહેલી એવી સતિશાયિ સમયસાર પરમ જ્યોતિ કે જે, અનવમ (નવીને નહિ તે – પુરાણ) અને નયપક્ષથી અક્ષુણ (નહિં ખુંદાયેલી, નહિં કચરાયેલી - નહિં ચગદાયેલી) છે, તે દેખે જ છે. અમૃત જ્યોતિ’ મહાભાષ્ય અનંતા નય છે. અકેક પદાર્થ અનંત ગુણથી અને અનંત ધર્મથી યુક્ત છે. એકેક ગુણ અને એકેક ધર્મ પ્રત્યે અનંત નય પરિણમે છે, માટે એ વાટે પદાર્થનો નિર્ણય કરવા માગીએ તો થાય નહીં, એની વાટ કોઈ બીજી હોવી જોઈએ. ઘણું કરીને આ વાતને જ્ઞાની પુરુષો જ જાણે છે, અને તેઓ તે નયાદિક માર્ગ પ્રત્યે ઉદાસીન વર્તે છે, જેથી કોઈ નયનું એકાંતે ખંડન થતું નથી, અથવા કોઈ નયનું એકાંત મંડન થતું નથી. જેટલી જેની યોગ્યતા છે, તેટલી તે નયની સત્તા જ્ઞાની પુરુષોને સમ્મત હોય છે. ““માર્ગ જેને નથી પ્રાપ્ત થયો એવાં મનુષ્યો “નય'નો આગ્રહ કરે છે. અને તેથી કોઈ નય, જ્યાં દૂભાતો નથી એવાં જ્ઞાનીના વચનને અમે નમસ્કાર કરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - (૧૮૦), ૨૦૮ ૧૪૩ Page #295 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વાગી સબ નયધની રે, માને સબ પરમાન, નયવાદી પલ્લો ગ્રહી પ્યારે, કરે ભરાઈ ઠાન... નિસાની.” - શ્રી આનંદઘનજી પદ, ૨૧ નિશ્ચય દૃષ્ટિ ચિત્ત ધરીજી, જે ચાલે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ સમુદ્રનો પાર.” - શ્રી યશોવિજયજી ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં નિશ્ચય અને વ્યવહારની જિન દર્શનની સાપેક્ષતા અંગે જે કહ્યું, તેની પરિપુષ્ટિરૂપ આ કળશ કાવ્ય લલકારી આર્ષ દેણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ મોહનાશથી સમયસાર પરે જ્યોતિનું સમ્યગુ દર્શન-અનુભવ કરાવનાર સ્યાદ્વાદી જિન વચનનો અપૂર્વ મહિમા સંગીત કર્યો છે : નિનવસ રમંતે જે સ્વયં વાંતમોહી: - જેઓ જિન વચનમાં રમે છે, તે સ્વયં મોહ જેનો વાંત-વમન થઈ ગયેલો છે એવાઓ, ઝટ જ સર્વોચ્ચ - સર્વાતિશાયિ સમયસાર પર જ્યોતિ દેખે જ છે, સાક્ષાત્ કરે છે. “સઃ સમયસાર તે પરંભ્યોતિરુહૈ. áત વ !' કેવું છે જિન વચન ? ‘ઉમયનવિરોધધ્વનિ ઉભય નયના - નિશ્ચય અને વ્યવહાર એ બન્ને નયના વિરોધને વંસી - ધ્વસનારૂં - ધ્વંસ સર્વનાશ કરનારૂં, ધ્વંસ કરવો એ જેનું શીલ-સ્વભાવ છે એવું, એમ શાથી ? “ચાં - સ્માત' પદ જેનો “અંક' - ચિહ્ન, મુદ્રા છે એટલે કે “સ્યાહુ - કથંચિત કોઈ અપેક્ષાએ એમ છે એવા પ્રકારના “ચાતુ' પદથી અંતિ-મુદ્રિત છે, તેથી આ હેતવિશેષણ છે. આવા જિનવચન થકી મોહનાશથી જે સમયસાર પર જ્યોતિનું દર્શન - સાક્ષાત્કાર થાય છે તે કેવી છે ? “નવમનયપક્ષાક્ષu’ - અનવમ - નવી નહિં અને નયપક્ષથી અક્ષુણ નહિ ખુંદાયેલી - નહિ કચરાયેલી - નહિં ચગદાયેલી - નહિ ખંડિત થયેલી એવી. જિન વચન છે તે “ચાતું પદથી અંકિત-મુદ્રિત છે, “સ્માત’ કોઈથી ઉલ્લંઘી ન શકાય એવી પદની જ્યાં રાજમુદ્રા - છાપ (Royal seal) છે. એવું જે અલંધ્ય સ્યાદ્રસ્માત’ પદાંકિત જિન વચન બાદ વાન ને પરમ આપ-પરમ પમાણ જિના વાદ વચન તે પરમ આત-પરમ પ્રમાણ જિન વચન છે અને તે પ્રત્યેક વસ્તુ ઉભય નય વિરોધ áસી કથંચિતુ વિવિધ અપેક્ષાવિશેષે પરીક્ષતું હોઈ સર્વ નયનો પરસ્પર કલહ-ઝઘડો મિટાવે છે. એટલે તે, જન્માંધ પુરુષોના હાથીના સ્વરૂપ બા. ઝઘડાની જેમ, એકબીજા સાથે નકામા ઝઘડતા નિશ્ચય અને વ્યવહારના પરસ્પર વિરોધનો - તકરારનો સત્વર અંત આણે છે. જેમકે - અભેદગ્રાહી અને આત્માશ્રિત એવો શુદ્ધ દ્રવ્યાર્થપ્રધાન (શુદ્ધ નય) નિશ્ચયનય એમ કહે છે કે આત્મા અબદ્ધ જ છે - શુદ્ધ જ છે, પરવસ્તુની સાથે એને કાંઈ લેવા દેવા નથી, ત્યારે ભેદગ્રાહી અને પરાશ્રિત એવો અશુદ્ધ પર્યાયાર્થપ્રધાન વ્યવહારનય એમ કહે છે કે, આત્મા બદ્ધ જ છે, અશુદ્ધ જ છે, પરવસ્તુની સાથે એને પૂરેપૂરો સંયોગ સંબંધ છે. આમ બન્ને નય પરસ્પર વિરુદ્ધ (Diametrically opposite) વાત કરી ઝઘડો કરી રહ્યા છે. ત્યારે સ્વાદુવાદી જિનવચન વદે છે કે - ઉભા રહો ! તમારો બન્નેનો આ ઝઘડો મિથ્યા છે. તે નિશ્ચયનયને ઉદેશીને કહે છે - હે નિશ્ચયનય ! આત્માના મૂળ સહજ વસ્તુ સ્વરૂપ પ્રત્યે - સહજાત્મસ્વરૂપ દ્રવ્ય સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ કરતાં આત્મા અબદ્ધ છે, શુદ્ધ છે અને પરવસ્તુની સાથે પરમાર્થથી એને કાંઈ લેવાદેવા નથી, એ હારી વાત જો કે ખરી છે, તો પણ આત્મા અબદ્ધ જ છે - શુદ્ધ જ છે એમ તું જે એકાંત રૂપ “જ' કાર કહે છે તે હારી વાત ખોટી છે, કારણકે અનાદિ સ્વપર પ્રત્યય બંધ પર્યાય પ્રત્યે દૃષ્ટિ કરતાં આત્મા બદ્ધ પણ છે, અશુદ્ધ પણ છે, માટે તું એકાંતે આત્મા અબદ્ધ જ છે - શુદ્ધ જ છે એમ કહે તે મિથ્યા હોઈ મિથ્યાત્વ છે. આમ એક બીજાથી નિરપેક્ષપણે તમે તમારું વક્તવ્ય કહો તો તમે બન્ને મિથ્યા છો - નયાભાસ અથવા કુનય છો, અને એકબીજથી સાપેક્ષપણે તમારું વક્તવ્ય કહો તો તમે બન્ને સમ્યફ છો - તત્ત્વ પ્રત્યે લઈ જનારા ખરેખરા “નય” અથવા સુનય છો. માટે તમે પરસ્પરનો વિરોધ શમાવી, શાંત થઈ, તમારી પોતપોતાની યથાયોગ્ય કક્ષામાં - સમ્યક મર્યાદામાં રહી, આત્માને ઉંચે ને ઉંચે લઈ જાય એમ ૧૪૪ Page #296 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર કળશ-૪ આત્માને ઉપકારી થાય એવા તમારા ઈષ્ટ પ્રયોજનમાં નિયુક્ત થાઓ ! લાગી જાઓ ! આમ ચા વાદી જિનવચન પરસ્પર વિરુદ્ધ નયોનો-અપેક્ષા વિશેષોનો વિરોધ મિટાવે આવા જિન વચને રમે તે છે. આવા જ ભાવનું કાવ્ય આ કલશકર્તાએ તેમની ખ્યાતનામ કૃતિ સમયસાર પરંજ્યોતિ દેખે ! “પુરુષાર્થસિદ્ધિ ઉપાય'ના મંગલાચરણમાં જ કહ્યું છે - “જે પરમાગમનો પછી જીવ-આત્મા છે અને જન્માંધ પુરુષોના હાથીના સ્વરૂપ વિષેના ઝઘડાને નિષેધનારો તથા સકલ નવિલસિતોના વિરોધને મથી નાંખનારો છે એવા અનેકાંતને હું નમસ્કાર કરૂં છું.” આવા નયનો ખાલી મફતનો ઝઘડો મટાડનારા સ્યાદવાદ રૂપ પ્રમાણભૂત જિન વચનમાં જેઓ સ્વયં મોહ વમી રમે નાંખ્યો છે એવાઓ શ્રદ્ધારૂપ-રુચિ-પ્રતીતિ ધરતા તથારૂપ આત્મપરિણામ આનંદોલ્લાસથી રતિ અનુભવે છે, તે પુરુષો શીધ્ર જ ઉંચે ને ઉંચે (ઉચ્ચ) સર્વાતિશાયી પરમ જ્યોતિ સ્વરૂપ સમયસારને દેખે જ છે - સાક્ષાત્ પ્રગટ અનુભવે જ છે, અથવા તો જેઓ સ્યાદ્વાદી જિન વચનમાં રમે છે, તેઓ સ્વયં મોહ વમે છે, અર્થાતુ જેઓ જિન વચનમાં રમણ કરે છે - તથારૂપ આત્મ પરિણામ રૂપ આનંદમય રતિ અનુભવે છે, તેઓનો મોહ સ્વયં - આપોઆપ “વાંત' - વાઈ ગયેલો હોય છે - વમન થઈ જાય છે અને એમ તેઓનો મોહ વમન થઈ ગયેલો છે એટલે જ તેઓ શીઘ જ સમયસાર પરમ જ્યોતિને અનુભવ - નેત્રથી સાક્ષાત દેખે જ છે, સાક્ષાતુ અનુભવન કરે જ છે, અર્થાતુ. અંધકાર નષ્ટ થવા સાથે જ પ્રકાશ હોય છે, તેમ મોહ અંધકાર નષ્ટ થવા સાથે જ સમયસાર પરંજ્યોતિ રૂપ શુદ્ધ આત્મતત્ત્વ પ્રકાશ અનુભવાય જ છે. કેવી છે તે પર જ્યોતિ ? “અનવમ' - જે નવી નથી એટલે કે પુરાતન - પુરાણી છે. અનાદિથી ચાલી આવેલી સ્વયં અનાદિસિદ્ધ છે, અને નયપક્ષથી અક્ષુણ-નહિ લુણ થયેલી - નહિ ખૂંદાયેલી - નહિ ચગદાયેલી - નહિ કચરાયેલી એવી છે. અનવમ - નયપક્ષ અસુરણ તે પરંતિ ' અર્થાત્ તે સમયસાર પરંજ્યોતિ ‘અનવમ' છે, કાંઈ નવીન ઉત્પન્ન થયેલી નથી, પણ પુરાણી, સહભૂત, સહજ અજ એવી હોઈ સહજત્મસ્વરૂપ પુરાણ પુરુષ રૂપ છે. અત્યારે પૂર્વે માત્ર તે કર્મ આવરણથી આચ્છાદિત-તિરોહિત હતી, પણ હવે તે આવિર્ભત થઈ છે, સાક્ષાતુ આત્માનુભવથી આવિર્ભાવ (પ્રગટતા) પામી છે. એવી તે સમયસાર પરંજ્યોતિ સમસ્ત નયપક્ષથી અતિક્રાંત-પર હોઈ, સર્વ નયથી અક્ષુણ છે, નહિં ખુંદાયેલી - નહિ ચગદાયેલી - નહિ કચરાયેલી અખંડિત છે, કારણ કે તે સહજ આત્મ અનુભવથી પ્રત્યક્ષ પ્રમાણ રૂપ વસ્તુ સર્વનયના અધિષ્ઠાનરૂપ - આધારભૂત હોઈ. કોઈપણ નય કે અનય-દુર્નય તેને ખંડિત કરી શકતો નથી. "परमागमस्य जीवं निषिद्धजात्यन्धसिन्धुरविधानम् । સરનાનિરિતાનાં વિરોધનયનં નાત ” - શ્રી પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” (અમૃતચંદ્રાચાર્યકૃત) ૧૪૫ Page #297 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વ્યવહારનય અને નિશ્ચયનયની સમુચિત મર્યાદા અને યથાસ્થાને પ્રયોજનભૂત ઉપકારિતા દર્શાવતો કળશ પ્રકાશે છે - मालिनी व्यवहरणनयः स्यायद्यपि प्राक् पदव्या - मिह निहितपदानां हंत हस्तावलंबः । तदपि परममर्थ चिचमत्कारमात्र, परविरहितमंतः पश्यतां नैष किंचित् ॥५॥ પદ પૂરવ ભૂમિકા માંહિ જે આંહિ સ્થાપે, તસ નય વ્યવહારી હસ્ત આલંબ આપે; તદપિ પરમ અર્થ ચિત ચમત્કામાત્ર, પર વિરહિત અંતઃ પેખતાને ન ૪ આ. ૫ અમૃત પદ-૫ ધાર તરવારની' - એ રાગ. ' ત્યાં લગી હોય ઉપયોગ વ્યવહારનો, જ્યાં લગી ભૂમિકા પહેલી વ્યાપે, પૂરવ પદવીમહિ પદ ધરે જે અહીં, તેહને હસ્ત અવલંબ આપે... ત્યાં લગી. ૧ યદ્યપિ એમ વ્યવહાર છે કામનો, પણ પછી તેહનો કંઈ ન કામો, જેહ પરમાર્થ પરવિરહિતો અંતરે દેખતા, તેહને તે છે નકામો... ત્યાં લગી. ૨ આ પરમ અર્થ તો પ્રગટમાં તને, ચિત્ ચમત્કાર માત્ર પ્રભાસે, સકલ પરભાવ વિરહિત ભગવાનની મૂર્તિ અમૃતમયી જે પ્રકાશે... ત્યાં ત્યાં લગી. ૩ અર્થ વ્યવહાર નય અહીં પૂર્વ પદવીમાં (પ્રથમ ભૂમિકામાં) પદ મૂકનારાઓને અહો ! (હે શિષ્ય !) હસ્તાવલંબન હોય, તથાપિ પરવિરહિત એવા ચિત્ ચમત્કાર માત્ર પરમ અર્થને અંતરમાં દેખતાઓને તો આ (વ્યવહાર) ન કિંચિત્ છે. કાંઈ કામનો નથી. અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે સાધનો બતાવે તે તરવાનાં સાધન હોય તો જ ખરાં સાધન. સત્પરુષ ને સન્શાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. " વિચારવાને બીજાં આલંબનો મૂકી દઈ, આત્માના પુરુષાર્થનો જય થાય, તેવું આલંબન લેવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩), ૯૫૭, ઉપદેશ છાયા દુર્નય તે સુનય ચલાયા, એકત્વ અભેદે ધ્યાયા; તે સવિ પરમાર્થ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા રે.” - શ્રી દેવચંદ્રજી (સુજાત જિનસ્તવન) વ્યવહારનયની પૂરેપૂરી ઉપયોગિતા - ઉપકારિતા સ્પષ્ટપણે દર્શાવવા પૂર્વક તેની યથાયોગ્ય સમુચિત સમ્યક મર્યાદા નિયત કરી છે એટલું જ નહિં પણ, નિશ્ચયનયના વ્યવહારના પ્રથમ પદવીમાં યથાયોગ્ય અધિકારી સમ્યક પાત્રનો પણ ગર્ભિત નિર્દેશ કર્યો છે : “વ્યવહાર - હસ્તાવલંબ : પરમ અર્થ નથ: ચાતું યદ્યપિ હંત ! હસ્તાવર્તવ:' - વ્યવહરણ નય-વ્યવહાર નય યદ્યપિ દશને ન કિંચિત્ - જોકે “દંત - અહો ! હે શિષ્ય ! હસ્તાવલંબ-હાથને ટેકો આપનારો અવલંબ હોય, કોને ? ક્યારે ? “ પૂર્વવ્યામિદ નિહિતપવાનાં પ્રાક પદવીમાં - પૂર્વ ભૂમિકામાં અહીં - મોક્ષમાર્ગને વિષે જેઓએ પદ નિહિત કર્યું છે - પગલું મૂક્યું છે, ૧૪૬ Page #298 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૫ તેઓને, ત્યારે યદ્યપિ આમ છે, તથાપિ શું? તરિ પરમ પૂરતાં નૈષ વિચિત્ - સદાપિ - તથાપિ - તો પણ પરમ અર્થને' - પરમાર્થને - પરમ પદાર્થ આત્માને - સમયસાર જ્યોતિને અંતરમાં ‘દેખતાઓને- દેખી રહેલાઓને - સાક્ષાત અનુભવ પ્રત્યક્ષ કરી રહેલાઓને “આ” - વ્યવહારનય ન કિંચિત્' છે - કંઈ કામનો નથી. કેવો પરમ અર્થ ? “વિતુવમલ્હારમાત્ર’ - ચિત્યમત્કારમાત્ર, માત્ર - કેવલ ચિત્ ચમત્કાર-ચૈતન્ય ચમત્કારચૈતન્યના ચમકારા સિવાય જ્યાં બીજું કાંઈ પણ નથી એવો. એવો પણ શાથી ? ક્યારે ? “નુરવિરહિત' - પરવિરહિત, “પરથી” - ચેતનથી અન્ય ભાવથી “વિરહિત” - વિશેષે કરીને રહિત - સર્વથા શૂન્ય એવો છે તેથી, ત્યારે આ હેતુવિશેષણ છે. અર્થાત્ ચિત ચમત્કારમાત્ર આ પરમાર્થ “પરવિરહિત” - સમસ્ત પરભાવથી અને પરપ્રત્યયી વિભાવથી વિરહિત - સર્વથા શૂન્ય છે, એટલે સમસ્ત પરભાવથી અને પરપ્રત્યયી વિભાવથી વિરહિત – વિરહ પમાડેલો - સર્વથા રહિત - શૂન્ય કરાયેલો એવો આત્મા પોતે તથારૂપ શુદ્ધ આત્મ પરિણમનથી “પર વિરહિત” થાય, ત્યારે જ તથારૂપ “પરવિરહિત” - સર્વ અન્ય ભાવથી સર્વથા રહિત-શૂન્ય ચિત્ ચમત્કારમાત્ર આ પરમાર્થ દેખે - સાક્ષાતુ કરે - અનુભવ પ્રત્યક્ષ કરે. વ્યતિરેકથી તથારૂપ શુદ્ધ આત્મ પરિણમનથી પરવિરહિત' ન કરે તો પરભાવ-વિભાવના પ્રતિભાસને લીધે તથારૂપ ‘ચિતુચમત્કારમાત્ર’ ન દેખે. કારણકે જેના અંતરમાં પરપ્રત્યયી રાગ-દ્વેષ-મોહાદિ વિભાવભાવ Úરી રહ્યા હોય, તે શુદ્ધોપયોગની ગમે તેટલી મોટી વાતો કરતા હોય, તો પણ “માત્ર” - કેવલ “ચિતુ ચમત્કાર' સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવો ચિતુ ચમત્કારમાત્ર પરમાર્થ – શુદ્ધ આત્મા ક્યાંથી દેખી શકે ? ક્યાંથી અનુભવી શકે ? જેના અંતરમાં પરપ્રત્યયી રાગ-દ્વેષ-મોહાદિ કોઈ પણ વિભાવભાવ સ્ફરતો નથી, એવો શુદ્ધોપયોગ દશાસંપન્ન શુદ્ધોપયોગી શ્રમણ જ અથવા જ્ઞાનદશાસંપન્ન નિશ્ચય સમ્યગુદૃષ્ટિ જ્ઞાની સત્પુરુષ જ તથારૂપ ચિતુચમત્કારમાત્ર પરમાર્થ-શુદ્ધ આત્મા દેખી શકે, અનુભવ પ્રત્યક્ષપણે અનુભવી શકે. આમ શુદ્ધોપયોગ દશાને પામેલા શુદ્ધોપયોગી શ્રમણો જ - જ્ઞાનદશા સંપન્ન નિશ્ચય સમ્યગુ દષ્ટિ જ્ઞાની સતુ પુરુષો જ “પરમભાવદર્શીઓ હોઈ મુખ્યપણે આ નિશ્ચયનયના યોગ્ય અધિકારીઓ છે એમ અત્ર સ્પષ્ટ ધ્વનિત થાય છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યક દૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૩૩ આમ બન્ને નયની પોતપોતાની યથાયોગ્ય ભૂમિકા છે. અપરમભાવ રૂ૫ પૂર્વ ભૂમિકામાં વ્યવહારનય પણ પ્રયોજનભૂત છે, પછી પરમભાવ રૂપ ઊર્ધ્વભૂમિકામાં નિશ્ચયનય જ પ્રયોજનભૂત છે. કારણકે બન્નેનું પ્રયોજન આત્માને આંત્મગુણ વિકાસમાં માર્ગદર્શક બની આગળ લઈ જવાનું - આગળ વધારવાનું છે અને તે અર્થે જ બન્ને નયનું સમ્યક પ્રરૂપણ ભગવાન જિનોએ કર્યું છે. “ - નમ્' to lead. દોરી જવું. લઈ જવું એમ ધાત અર્થ પરથી જીવને આત્મવિકાસની ઊર્ધ્વ ઊર્ધ્વ ભૂમિકાએ લઈ જય - દોરી જાય તે “નય.” વ્યવહાર નય પણ અમુક ભૂમિકા સુધી - જીવને કેવળ શુદ્ધનયની યોગ્યતા થાય ત્યાં સુધી યોગ્યતા પ્રાપ્ત કરવામાં ઉપયોગી હોવાથી પરમાર્થ માર્ગદર્શકપણે ઉપકારી છે, પછી તથારૂપ દશા થયે કેવળ શુદ્ધ નય જ ઉપકારી છે. બન્નેનો ઈષ્ટ ઉદેશ જીવને આત્મવિકાસમાં આગળ વધારવાનો છે. નિશ્ચય સહકારી - નિશ્ચય લક્ષી વ્યવહારનું કામ પૂરું થાય છે ત્યાં કેવળ શુદ્ધ નયનું જ (નિશ્ચયનું જ) કામ શરૂ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો નિશ્ચય લક્ષી નિશ્ચય પ્રતિપાદક વ્યવહારનયે જીવને આગળ વધારવાનું અધૂરું મૂકેલું કામ નિશ્ચયનય ઉપાડી લે છે. અર્થાત્ બન્ને નય પોતપોતાની ભૂમિકા પ્રમાણે - પોતપોતાની સમુચિત મર્યાદામાં જીવને ઈષ્ટ માર્ગે આગળ વધારવાનું કાર્ય કરે છે. આમ બન્નેનો ઈષ્ટ હેતુ અને કાર્ય જીવને એક આગળ લઈ જવાનું - આગળ વધારવાનું જ છે, કેવળ આત્માર્થનું જ છે, એટલે બન્નેનો દેખીતો વિરોધાભાસ પણ નષ્ટ થાય છે, એટલું જ નહિ પણ એકનું કાર્ય બીજો મિત્ર ઉપાડી ત્યે એવું સ્પષ્ટ થાય છે. ૧૪૭ Page #299 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નય આત્માને સમજવા અર્થે કહ્યા છે, પણ જીવો તો નયવાદમાં ગુંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગુંચવાઈ જવાથી તે પ્રયોગ અવળો પડ્યો.'' ‘“સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે અને આત્માર્થ તે જ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય, છેવટે ઉપશમ ભાવ આવે, તો ફળ થાય, નહીં તો જીવને નયનું જ્ઞાન જાળ રૂપ થઈ પડે, અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્પુરુષના આશ્રયો જાળ ટળે.’’ - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક - (૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા) આત્મા એકાંતે નિશ્ચયથી શુદ્ધ છે એમ માની પર સંયોગજન્ય વ્યવહારથી પ્રાપ્ત અશુદ્ધિનો દુર્લક્ષ કરે ઉપેક્ષા કરે, તો શુદ્ધ કેમ થાય ? તેમજ આત્મા એકાંતે વ્યવહારથી અશુદ્ધ છે એમ માની નિશ્ચયથી શુદ્ધ આત્માનો દુર્લક્ષ કરે - ઉપેક્ષા કરે, તો પણ શુદ્ધ કેમ થાય ? કારણકે બન્ને નયની સાપેક્ષતા જ જીવને આત્મ વિકાસમાં ઉપકારી થાય છે. કારણકે બન્ને નય એકબીજાને પરસ્પર (Counter-balancing) સામસાનું સમીકરણ કરી - સમુચિત મર્યાદામાં રાખી જીવને પડવા દેતા નથી અને આગળ આગળ લઈ જઈ માર્ગે ધારી રાખે છે. જ્યારે જીવ એકાંત નિશ્ચય પ્રતિ ઢળી પડે છે, ત્યારે વ્યવહારનય પર સંયોગજન્ય અશુદ્ધિનું ભાન કરાવી અગ્નિ તાપથી સુવર્ણ શુદ્ધિના દૃષ્ટાંતે આત્માને અપરમ ભાવની ઉત્તરોત્તર વધતી જતી શુદ્ધિની શ્રેણીએ ચઢાવી પરમ ભાવ પ્રત્યે લઈ જાય છે, જ્યારે જીવ એકાંતે લક્ષ ન ભૂલવાની તકેદારી રખાવે છે, ને અપરમ ભાવની ઉત્તરોત્તર શુદ્ધિથી પરમભાવ પ્રત્યે લઈ જાય છે. હાલક ડોલક પાટીઆ પર બે જણ સામસામા બેઠા હોય, તેમાં જે બાજુ વજન હોય તે તરફ પાટીયું ઢળી પડે છે, ત્યારે સામી બાજુએ વજન આપવાથી પાટીયું મધ્યમાં - મધ્યસ્થ રહે છે સામસામું સમીકરણ (Counter balancing) થાય છે, તેમ એક નય બાજુ (પક્ષે) વજન આપતાં તે તરફ ઢળી પડાય છે, તેને સામી બાજુએ વજન આપવાથી મધ્યસ્થતા - સામસામું સમીકરણ (Counter balancing) થાય છે, એમ દૃષ્ટાંત અત્ર સમજવાનું છે, એટલે અત્રે વ્યવહારનયને પૂર્વ પદવીમાં હસ્તાવલંબ રૂપ કહ્યો છે તે યથાર્થ છે, કારણકે તે (૧) પડેલાને હસ્તાવલંબ - હાથનો ટેકો આપી ઉભો કરે છે. (૨) હસ્તાવલંબ આપી પડવા દેતો નથી. (૩) હસ્તાવલંબથી - હાથના ટેકે ટેકે ઉપર ઉપર ચઢાવે છે. - આમ અહીં વ્યવહારનય પૂર્વ ભૂમિકામાં પદ મૂકનારાઓને - પ્રારંભિક અવસ્થાવંત સાધકોને ‘હસ્તાવલંબ રૂપ’ - હાથના ટેકા રૂપ આશ્રય રૂપ આધાર રૂપ થાય છે. આરોહકને આલંબન આવશ્યક :જેમ પ્રાસાદ શ્રેણી પર ચઢવા માટે નિસરણી રૂપ આલંબનની - ટેકાની આરૂઢને અનાવશ્યક જરૂર રહે છે, તેમ આત્મગુણ શ્રેણી રૂપ સિદ્ધ પ્રસાદ રૂપ સિદ્ધ પ્રાસાદે ચઢવા માટે યોગારોહક મુમુક્ષુઓને વ્યવહાર રૂપ નીસરણીના અવલંબનની અવશ્ય અનિવાર્ય જરૂર રહે છે. પણ પરભાવથી-વિભાવથી વિરહિત સર્વથા રહિત એવો ચિત્ ચમત્કારમાત્ર પરમ અર્થ જેઓ પોતાના અંતરમાં અનુભવ નેત્રથી પ્રત્યક્ષ દેખે છે, સાક્ષાત્ પ્રગટ અનુભવે છે, એવા પરમભાવદર્શી આત્મદેષ્ટા જ્ઞાનદશાસંપન્ન જ્ઞાની પુરુષોને તો પછી આ વ્યવહાર કંઈ કામનો નથી, તેનું કાંઈ પ્રયોજન રહેતું નથી. જેમ પ્રાસાદ શિખરે ચઢી ગયા પછી નીસરણી રૂપ આલંબનની – ટેકાની કાંઈ જરૂર રહેતી નથી, તેમ આત્મગુણ શ્રેણીની પરાકાષ્ઠારૂપ પરમ ભાવ પ્રાસાદ શિખરે આરૂઢ થયા પછી યોગારૂઢ પુરુષોને વ્યવહાર રૂપ આલંબનની જરૂર રહેતી નથી. પરમ ભાવરૂપ ગિરિ શૃંગ પ્રત્યે ચઢવા માટે વ્યવહાર રૂપ હસ્તાવલંબની જરૂર છે, પણ જ્યાં માત્ર ચૈતન્ય ચમત્કાર સિવાય બીજું કાંઈ નથી એવા પરમભાવ રૂપ ગિરિ શ્રૃંગે આરૂઢ થયેલા યોગારૂઢ પુરુષોને વ્યવહાર રૂપ હસ્તાવલંબનની જરૂર નથી. કારણકે ચઢેલાને ચઢવાનું શું ? પામેલાને પામવાનું શું ? આઠમી દૃષ્ટિ સાર સમાધિ, નામ પરા તસ જાણુંજી; આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ બોધ વખાણુંજી. ૧૪૮ - Page #300 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર કળશ-૫ નિરતિચાર પદ એહમાં યોગી, કહિએ નહિ અતિચારીજી, આરોહે આરૂઢ ગિરિને, તિમ એહની ગતિ ન્યારીજી.” - શ્રી યશોવિજયજી કૃત યોગદૃષ્ટિસઝાય આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે; અક્ષય દર્શન શાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.” - શ્રી આનંદઘનજી (વીર જિન સ્તવન) ૧૪૯ Page #301 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે નિશ્ચય સમ્યગદર્શનનું સ્વરૂપ પ્રકાશતો અને આ શુદ્ધ આત્મા જ અમને હો ! એવી પરમ આત્મભાવના ભાવતો કળશ લલકારતાં પરમાર્થદર્શી પરમભાવદર્શી આચાર્યજી અમૃતચંદ્રજી આગલી ગાથાના ભાવનું સૂચન કરતો પ્રથમ ઉત્થાનિકા કળશ પ્રકાશે છે - શાર્દૂનવિક્રીડિત - एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः, पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं, तन्मुक्त्वा नवतत्त्वसंततिमिमामात्मायमेकोस्तु नः ॥६॥ એકત્વે નિયતા જ શુદ્ધનયથી જે વ્યાપ્ત આ આત્માનું, પૂર્ણ જ્ઞાનઘનાનું દર્શન પૃથફ, જુદું દ્રવ્યાંતરોથી ઘણું; સમ્યગદર્શન એ જ છે નિયમથી ને આત્મ આ તેટલો, (તેથી) મૂકી આ નવતત્ત્વ સંતતિ અમને હો આત્મા એકલો ! ૬ અમૃત પદ-દ “મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ એક આત્મા હો અમને આ અહો ! રે... ધ્રુવપદ. શુદ્ધનય તણા આદેશથી રે, એકત્વમાં નિયત જે હોય... એક આત્મા. નિજ ગુણ પર્યાયને વ્યાપતો રે, પૂર્ણ વિજ્ઞાનઘન જે સ્ટોય... એક આત્મા. ૧ સર્વ અન્ય દ્રવ્યોથી સર્વથા રે, જેહ વર્તે છે ભિન્ન સ્વરૂપ... એક આત્મા. એવા આત્માનું દર્શન જે અહીં રે, તે જ સમ્યગ દર્શન રૂપ... એક આત્મા. ૨ અને સમ્ય દર્શન તે જ આતમા રે, આત્મા સમ્ય દર્શન પ્રમાણ... એક આત્મા. એમ નિયમથી અવધારવું રે, એવી નિશ્ચયનયની વાણ... એક આત્મા. ૩ તેથી નવ તત્ત્વો તણી સંતતિ રે, મૂકી દઈને એહ તમામ... એક આત્મા. અમને એક હો આતમા આ અહો રે, ભગવાન જે અમૃત ધામ.... એક આત્મા. ૪ અર્થ : શુદ્ધ નય થકી એકત્વમાં નિયત એવા વ્યાપ્તા (વ્યાપક) આ પૂર્ણજ્ઞાનઘન દ્રવ્યાંતરોથી પૃથફભિન્ન એવું જે દર્શન, એ જ નિયમથી સમ્યગુદર્શન છે, અને આ આત્મા તેટલો જ છે, તેથી આ નવતત્ત્વસંતતિ મૂકીને આ એક આત્મા અમને હો ! અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પ૯, ૮૩ર “વ્યાપક સકળ સ્વરૂપ લખ્યો ઈમ, જિમ નૃભમાં મગ લહત ખગીરી; ચિદાનંદ આનંદ મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિ થગીરી.” - શ્રી ચિદાનંદજી, પદ-૨૩ ચિતુચમત્કારમાત્ર પરમાર્થ દર્શને વ્યવહારનું કંઈ પણ પ્રયોજન રહેતું નથી એમ આ પૂર્વના કળશમાં પ્રકાશ્ય. તે પરમભાવદર્શી - પરમાર્થદર્શીનું શુદ્ધ આત્મદર્શન એ જ સમ્યગુ દર્શન-શાનચારિત્ર ૧૫૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૬ જ્યાં અભેદ ભાવે પરિણમે છે એવું શુદ્ધ આત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગ્ દર્શન છે અને તેજ આત્મા છે, તે જ અમને હો ! એવા ભાવનો આ કળશ સાક્ષાત્ પરમભાવદર્શી શુદ્ધનય થકી એકત્વે નિયત પૂર્ણપરમ પરમાર્થદર્શી અમૃતચંદ્રાચાર્યજીએ પરમ ભાવાવેશથી લલકાર્યો છે : શાનથન આત્માનું દર્શન એ જ અસ્ય આત્મનઃ થવું વર્ણનમિન્હ - અહીં - નિશ્ચય ભૂમિકામાં – પરમાર્થ પંથમાં પ્રત્યક્ષ અનુભૂયમાન આત્માનું જે ‘દર્શન’ સમ્યગ્ દર્શનઃ આ આત્મા જ અમને હો ! - ‘આ’ ‘નિયમથી’ સાક્ષાત્ કરણ એ જ નિશ્ચયથી સમ્યગ્દર્શન છે, સમ્ચવર્શનમેતવેવ નિયમાત્। કેવા શુદ્ધનય થકી એકત્વમાં’ એક શાયકભાવ રૂપ આત્માનું દર્શન ? ત્વે નિયતસ્ય શુદ્ઘનયતઃ’ એકપણામાં ‘નિયત' નિયમિત નિશ્ચયસ્થિત સ્વગુણપર્યાયમાં અથવા સંપૂર્ણ સ્વરૂપમાં વ્યાપનારા એવા આત્માનું દર્શન કેવું ? દ્રવ્યાન્તરેભ્યઃ પૃથ વિવિક્ત - ભિન્ન જૂદું એવું અને આવું જે શુદ્ધ આત્મદર્શન, તેટલો આ આત્મા છે, ‘ગાભા ૬ તાવાનયં આમ છે, તેથી શું ? તેથી ‘આ’ વક્ષ્યમાણ - કહેવામાં આવી રહેલ નવતત્ત્વસંતતિ મૂકીને એક આ આત્મા અમને ો !* 'तन्मुक्त्वा नवतत्त्व संततिमिमामात्मायमेकोस्तु नः' એમ પરમાર્થદર્શી શુદ્ધ આત્મભાવના કરે છે. કારણકે નવતત્ત્વની ભેદકલ્પના રૂપ વ્યવહારથી પ્રાપ્તવ્ય - પ્રાપ્ત કરવાનો તો એક આત્મા છે, અને આ શુદ્ધનય થકી એકત્વમાં નિયત સ્વગુણપર્યાય વ્યાપક એવા આ પૂર્ણ જ્ઞાનઘન આત્માનું જે દ્રવ્યાન્તરોથી પૃથક્ - ભિન્ન દર્શન અનુભવન અમને થયું, એ જ શુદ્ધ આત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને આ આત્મા આવું દર્શન થયું તે જ છે અને તેટલો જ છે, આત્માનું દર્શન એમ કહ્યું તેથી કાંઈ દર્શનથી જૂદો આત્મા નથી કે દર્શનથી ન્યૂનાધિક આત્મા નથી, પણ દર્શન એ જ આત્મા - આત્મા એ જ દર્શન છે, દર્શન તેટલો જ આત્મા - આત્મા તેટલું જ દર્શન છે. - - - - - - - - - નિયત વૃત્તિથી સ્થિત તથા ‘વ્યાસા' વ્યાપક ‘પૂર્ણ જ્ઞાનઘન’ એવાનું, ‘વ્યાક્ષુઃ પૂર્ણજ્ઞાનધનસ્ય' બીજા બધા દ્રવ્યોથી ‘પૃથક્ ‘દ્રવ્યાન્તરોથી’ આમ જ્યાં નિશ્ચયથી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એક અભેદ ભાવે પરિણમે છે, એવા શુદ્ધ એક શાયક ભાવરૂપ આત્માનું દ્રવ્યાન્તરોથી ભિન્ન એવું શુદ્ધ આત્માનુભૂતિમય નિશ્ચય સમ્યગ્દર્શન અમને થયું, એટલે તે સમ્યગ્દર્શન પ્રમાણ આત્મા પ્રાપ્ત થયો અને આત્મા પ્રાપ્ત થયો તો પ્રાપ્તવ્ય શું બાકી રહ્યું ? માટે આ વક્ષ્યમાણ-કહેવામાં આવી રહેલ નવતત્ત્વસંતતિ - નવતત્ત્વ પરંપરા મૂકી દઈ, અમને આ અનુભવ-પ્રત્યક્ષપણે સાક્ષાત્ અનુભવાઈ રહેલો બસ એક આત્મા જ હો !* કારણકે નવ તત્ત્વનું પ્રયોજન પણ વ્યવહાર સમ્યગ્દર્શન કરાવી તેના આલંબને નિશ્ચય સમ્યગ્દર્શન પ્રત્યે લઈ જઈ આત્મા જ પ્રાપ્ત કરાવવાનું હતું અને છે, તેમાંથી તત્ત્વમધ્યે પણ અમને તો એક શુદ્ધ આત્માનું જ સમ્યગ્દર્શન થાય છે, અને તે ઉક્ત પ્રકારે શુદ્ધ આત્મસાક્ષાત્કારરૂપ નિશ્ચય સમ્યગ્દર્શન થઈ અમને હો ! આત્મા જો પ્રાપ્ત થઈ ચૂક્યો, તો હવે તે ઉપકારી નવ તત્ત્વનું પ્રયોજન પણ શું રહ્યું ? અને નિશ્ચય નયથી દેખીએ તો આ નવ તત્ત્વમાં પણ શુદ્ઘનય થકી એક શુદ્ધ આત્મા જ પ્રકાશે છે અને અમને શુદ્ધ આત્માનું જ નિશ્ચય સમ્યગ્દર્શન થાય છે. એટલે હવે આ જે શુદ્ધ આત્માનું અમને આત્મસાક્ષાત્કાર રૂપ દર્શન થયું તે એક આત્મા જ અમને હો ! એમ શુદ્ધ આત્માનુભૂતિરસ નિમગ્ન પરમભાવદર્શી આચાર્યજી અમૃતચંદ્રજી અને તેવા પરમભાવદર્શી ભાવિતાત્મા મહાત્માઓ સદા આત્મામાં જ રહેવાની શુદ્ધ આત્મભાવના ભાવે છે, જેનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ વર્તમાનમાં તથારૂપ શુદ્ધ આત્માનુભવ૨સ નિમગ્ન પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીના પૂર્વ ભવોના અનુભૂત આત્માનુભવોનું સ્મરણ કરતા આ સહજ સ્વયંભૂ "ज्ञाते ह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यनिरर्थकम् ॥ नवानामपि तत्त्वानां ज्ञानमात्मप्रसिद्धये । મેનાનીવાવવો માવાઃ સ્વમેવપ્રતિયોશિનઃ ।।” - શ્રી યશોવિજયજી કૃત ‘અધ્યાત્મસાર’, આત્મનિશ્ચયાધિકાર, ૨-૩ ૧૫૧ Page #303 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અનુભવોલ્ગારમાં પ્રત્યક્ષ થાય છે - “આખો દિવસ નિવૃત્તિના યોગે કાળ નહીં જાય ત્યાં સુધી સુખ રહે નહીં, એવી અમારી સ્થિતિ છે. “આત્મા” “આત્મા', તેનો વિચાર, જ્ઞાની પુરુષની સ્મૃતિ, તેનાં મહાભ્યની કથાવાર્તા, તે પ્રત્યે અત્યંત ભક્તિ, તેમનાં અનવકાશ આત્મચારિત્ર પ્રત્યે મોહ એ અમને હજુ આકર્ષ્યા કરે છે અને તે કાળ ભજીએ હૈયે. પૂર્વ કાળમાં જે જે જ્ઞાની પુરુષના પ્રસંગો વ્યતીત થયા છે તે કાળ ધન્ય છે, તે ક્ષેત્ર અત્યંત ધન્ય છે, ” અખંડ આત્મધુનના એકતાર પ્રવાહ પૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે.” ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૮૦) ૪૬૫ તાત્પર્ય કે શુદ્ધનયથી એકત્વમાં - એક શાયકપણા રૂપ ભાવમાં નિયત - નિશ્ચય મર્યાદાથી મર્યાદિત એવો વ્યાપક આ પૂર્ણ “જ્ઞાનથન' આત્મા છે. ઘનની (નકર) પૂર્ણ શાનઘન આત્મા જ પા જ જેમ સર્વ પ્રદેશે કેવળ જ્ઞાન સિવાય જ્યાં બીજું કાંઈ પણ નથી એવો સર્વત્ર “ સ અમને હો! નવ તત્વ સંતતિનું પૂર્ણ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય જ એવો આ આત્મા એક લાયકપણારૂપ અમને હવે પ્રયોજન નથી ભાવમાં અથવા નિજ ગુણપર્યાયરૂપ ભાવમાં વ્યાપક (Pervading) છે. અર્થાતુ પૂર્ણ જ્ઞાનઘન એવો આત્મા એક જ્ઞાયક ભાવરૂપ છે. આવા આ એક લાયકભાવરૂપ પૂર્ણ જ્ઞાનઘન આત્માનું બીજા બધાં દ્રવ્યોથી પૃથક-સાવ જૂદું-અલગ-ભિન્ન એવું જે દર્શન (સાક્ષાત્ કરણ – અનુભવ પ્રત્યક્ષીકરણ) એ જ નિયમથી સમ્યગુ દર્શન છે અને આ આત્મા આ જે સમ્યગુ દર્શન થયું તેટલો જ છે, આ જે સમ્યગુ દર્શન તે જ આત્માનું સ્વરૂપ છે, સમ્યગુ દર્શન એ જ આત્મા છે. આમ સમ્યગું દર્શન થયું એટલે સંપૂર્ણ શાનઘન આત્મા જેમ છે તેમ સમ્યકપણે દીઠો, પ્રત્યક્ષ-સાક્ષાત પ્રગટ અનુભવ્યો અને આમ સંપૂર્ણ આત્મદર્શન એ જ જો સાક્ષાતુ આત્માનુભૂતિમય પરમાર્થ-નિશ્ચય સમ્યગુદર્શન છે, તો પછી આ નવ તત્ત્વ સંતતિનું હવે અમારે શું પ્રયોજન છે? આ સંતતિ પણ આત્મારૂપ પરમાર્થ પામવા માટે - આત્મસાક્ષાતકારરૂપ સમ્યગ દર્શ~યોજનાર્થે કહી છે. પણ શુદ્ધનયથી જો અમને આ શુદ્ધ આત્માનું સંપૂર્ણ સહજત્મસ્વરૂપ પ્રગટ દેખાય છે, સાક્ષાત અનુભવાય છે, તો પછી અમારે હવે આ નવતત્ત્વનું પણ શું પ્રયોજન રહ્યું ? અને આ વસ્થમાણ-કહેવામાં આવી રહેલ નવતત્ત્વસંતતિમાં પણ અમને તો શુદ્ધનયથી કેવલ એક શુદ્ધ આત્માનું જ દર્શન-સાક્ષાત અનુભવન થાય છે, કેવલ શુદ્ધાત્માનુભૂતિ જ થાય છે, એટલે આ નવતત્ત્વસંતતિ મૂકી, આ કહેવાઈ રહેલા નવતત્ત્વ મળે પણ એક કેવલ શુદ્ધાત્માનુભૂતિમય નિશ્ચય-પરમાર્થ સમ્યગુ દર્શન કરતાં અમને તો આ સાક્ષાત અનુભવપ્રત્યક્ષપણે પ્રગટ દશ્યમાન છે તે એક આત્મા જ હો ! કેવલ શુદ્ધાત્માનુભૂતિમય આત્મભાવના જ અમને હો ! એટલું જ બસ છે.” આત્માને દીઠો એટલે બધું ય દીઠું. “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલ જ્ઞાન રે.” - શ્રીમદ્ રાજચંદ્રજી ૧૫૨ Page #304 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ૭. હવે નવતત્ત્વમાં પણ શુદ્ધ નયાધીન એક આત્મજ્યોતિ જ પ્રકાશે છે એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો બીજો ઉસ્થાનિકા કળશ પ્રકાશે છે – મનુદુ - अतः शुद्धनयायत्तं, प्रत्यग्ज्योतिश्चकास्ति तत् । नवतत्त्वगतन्वेपि, यदेकत्वं न मुंचति ॥७॥ એથી શુદ્ધ નયાધીન, પ્રત્યગુ જ્યોતિ પ્રકાશતી, નવતત્ત્વગતત્વે ય, જે એકત્વ ન મૂકતી. અમૃત પદ-૭. મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ (એક આત્મા હો અમને આ અહો રે – એ ધ્રુવપદ ચાલુ) શુદ્ધનય આધીન રે, જ્યોતિ પ્રત્ય] પ્રકાશે તેહ... એક આત્મા હો. નવતત્ત્વ ગતત્વમાં પણ ખરે રેએકપણું ન મૂકે જે... એક આત્મા હો. ૧ જ્ઞાન રશ્મિ અમૃત આ પ્રસારતી રે, અનુભવ અમૃત રસ ઉદામ.. એક આત્મા હો. ભગવાન અમૃત જ્યોતિ એ પ્રકાશતી રે, નવતત્ત્વ મળે પણ આમ... એક આત્મા હો. ૨ અર્થઃ એથી શુદ્ધનયને આધીન એવી તે પ્રત્યગુ (અંતર્ગત, પૃથક-ભિન્ન) જ્યોતિ પ્રકાશે છે - કે નવતત્ત્વગતપણામાં પણ એકત્વ (એકપણું) નથી મૂકતી ! અમૃત જ્યોતિ' મહાભાષ્ય એવો એક જ પદાર્થ પરિચય કરવા યોગ્ય છે કે જેથી અનંત પ્રકારનો પરિચય નિવૃત્ત થાય છે, તે ક્યો? અને કેવા પ્રકારે? તેનો વિચાર મુમુક્ષુઓ કરે છે. લી. સતુમાં અભેદ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૩૦), ૨૭૧ આ નવતત્ત્વ સંતતિ મૂકી અમને આ એક આત્મા જ હો ! એમ આ પૂર્વેના કળશમાં આ પરમભાવદર્શી પરમાર્થદર્શી આચાર્યજીએ આત્મ ભાવના કરી, તેના અનુસંધાનમાં આ આગળની ગાથાના ભાવનું સૂચન કરતા બીજા ઉત્થાનિકા કળશમાં તેઓશ્રી પ્રકાશે છે કે - આ નવતત્ત્વમાં પણ શુદ્ધનય થકી એક આત્મા જ પ્રકાશે છે : મત: - એથી કરીને, હવે પછી, શુદ્ધનયાયત્ત - “શુદ્ધનયાયત્ત” - શુદ્ધનયાધીન એવી તે “પ્રત્ય’ - અંતર્ગત – પૃથક - ભિન્ન જ્યોતિ પ્રકાશે છે, પ્રત્યે તિસ્થાતિ તત, કેવી ? નવતત્ત્વ તત્તે િયત્વે નમુંતિ - જે નવતત્ત્વગતપણામાં પણ “એકત્વ' - એકપણું નથી મૂકતી, સર્વ બહિર્ગત અન્ય દ્રવ્યથી પૃથક - ભિન્ન અંતર્ગત આત્મ જ્યોતિનું પ્રકાશનું શુદ્ધનયને આધીન છે. મૂળ શુદ્ધ તે આત્મપદ રૂપ શુદ્ધ આત્મદ્રવ્ય પ્રત્યે દૃષ્ટિ કરતાં શુદ્ધનયના પ્રતાપે જે ભિન્ન અંતર્ગત આત્મજ્યોતિનું અનુભવન પ્રકાશન થાય છે, કે જે નવતત્ત્વ મધ્યે રહેલી છતાં એક અભેદ શુદ્ધ ચેતનપણાને-જ્ઞાયકપણાને છોડતી નથી. - આમ શુદ્ધ નયને આધીન એવી “તત તે અચિંત્ય મહામહિમાતિશય સંપન્ન ભિન્ન અંતર્ગત પ્રકાશતી પ્રત્યગુ* જ્યોતિ નવતત્ત્વગત છતાં - ઓતપ્રોત રહેલી છતાં એકપણાને છોડતી નથી તે આશ્ચર્યકારક પરમ અદભુત વાર્તા છે ! “નવ' તત્ત્વ મળે પણ ‘એક’ છે એ મહદ્ આશ્ચર્ય છે ! નવે તત્વમાં શુદ્ધનય થકી અંતર્ગત પ્રત્ય| આત્મજ્યોતિ કેવી રીતે પ્રકાશે છે, તે હવે પછી અનુક્રમે આ પ્રત્યગુ' શબ્દનો અર્થ પરમાર્થ બીજા કળશમાં વિવેચવામાં આવ્યો છે ત્યાં જુઓ. ૧૫૩ Page #305 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વક્ષમાણ કહેવામાં આવતા; (૧) જીવ, (૨) અજીવ, (૩) કર્તા-કર્મ, (૪) પુણ્ય-પાપ, (૫) આસવ, (૬) સંવર, (૭) નિર્જરા, (૮) બંધ, (૯) મોક્ષ એ નવ અધિકારમાં (અને છેલ્લા સર્વોપસંહાર રૂપ ‘સર્વવિશુદ્ધજ્ઞાન' અધિકારમાં પણ) સ્પષ્ટ વિશદપણે સવિસ્તર બતાવી આપવામાં આવશે અને તથા પ્રકારે તેનું શુદ્ધ આત્માનુભૂતિમય પરિભાવન અમે યથાસ્થાને કરશું. અત્રે તો તે - તે આ અધિકારોનું સૂચન કરતી દ્વારગાથા રૂપ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતા આ ઉત્થાનિકા કળશમાં માત્ર એટલું જ કહીએ છીએ કે નવે તત્ત્વમાં પણ શુદ્ધનય થકી શુદ્ઘનયાધીન તે પૃથક્ અંતર્ગત પ્રત્યગ્ એક આત્મજ્યોતિ અનુભવ પ્રકાશથી ઝળહળે છે ! તે આ પ્રકારે – ૧૫૪ Page #306 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૧૩ भूयत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ॥१३॥ ભૂતાર્થથી જાણ્યા જીવ અજીવને રે, પુણ્ય પાપ વળી તત્ત્વ; આશ્રવ સંવર નિર્જરા રે, બંધ મોક્ષ - સમ્યક્ત રે .. આત્મન્ ! વંદો સમયસાર ૧૩ Auथार्थ : भूतार्थथी Ani आवेदu 4, Hq, पुष्य, ५, माश्रव, संवर, निस, ध सन मोक्ष - सभ्यछ. १३ __आत्मख्याति टीका भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च । आस्रवसंरनिर्जरा बंधो मोक्षश्च सम्यक्त्वम् ॥१३॥ अमूनि हि जीवादीनि नवतत्त्वानि भूतार्थेनाभिगतानि सम्यग्दर्शनं संपद्यत एवामीषु तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षलक्षणेषु नव तत्त्वेष्वेकत्वद्योतिना भूतार्थनयेनैकत्वमुपानीय शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोनुभूतेरात्मख्यातिलक्षणायाः संपद्यमानत्वात् । तत्र - विकार्यविकारकोभयं पुण्यं तथा पापं, आसाव्यानावकोभयमानवः, संवार्यसंवारकोभयं संवरः, निर्जर्यनिर्जरकोभयं निर्जरा, बंध्यबंधकोभयं बंधः, मोच्यमोचकोभयं मोक्षः, स्वयमेकस्य पुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षानुपपत्तेः । तदुभयं च जीवाजीवाविति । आत्मभावना - भूतार्थेनाभिगताः - तार्थया शुद्धनयथा अमित - naaniभावेदा जीवाजीवौ - 04-04 बे, पुण्यपापं च भने पुश्य-पाय, आम्रवसंवरनिर्जरा - भाव-सं१२- २, बंधो मोक्षश्च - बंध भने भोक, त शुं ? 'सम्यक्त्वम्' - सभ्यत्व |इति गाथा आत्मभावना ||१३|| अमूनि हि जीवादीनि नवतत्त्वानि - मासुट वनवतत्वो ? भूतार्थेनाभिगतानि - भूतार्थथी - शुद्धनयथा अमित - वामां आपेक्षा, शुं? सम्यग्दर्शनं संपद्यत एव - सभ्य र्शन संप ४ छे. शनेबी ? शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोनुभूतेरात्मख्यातिलक्षणायाः संपद्यमानत्वात् - शुद्धनय५३ व्यवस्थापित भात्मानी अात्मध्यातिanu अनुभूतिना संपधमान५५॥ने बी - नी५४ापाने बी. मी . थाय छ ? अमीषु तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षलक्षणेषु नवतत्त्वेषु - - तीर्थ પ્રવૃત્તિ નિમિત્તે અભૂતાર્થ નયથી વ્યવપદેશવામાં આવતા - નિર્દેશવામાં આવતા 94-04-पुण्य-पाप-UAR-संवर- य--भीम aa नव तत्वोमा एकत्वद्योतिना भूतार्थनयेनैकत्वमुपानीय - धोती - सप x भूतार्थनयथा वासीन शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोनुभूतेः संपद्यमानत्वात् - शुद्धनयव्यवस्थापित सालानी अनुमतिना संपधमानपानबी.वीछेते अनुभूति? आत्मख्यातिलक्षणायाः - भामण्यातिदक्षu, 'मात्मध्या' बम छ लेनुं तत्र - त्यां, तभi विकार्यविकारकोभयं पुण्यं तथा पापं - विधार्थ-विर पाभवायोग्य अनेवि8-वि.२२नार मय - बने पुस्य तथा पाप, आसाव्यानवकोभयमावः - भाव्य- पाभवा योग्य बने 4 - भावनार 6मय-बन्ने भाव, संवार्यसंवारकोभयं संवरः - संवार्य-सं१२ शव योग्य भने संवा-संव२ रनार में समय-बन्ने संवर, निर्जर्यनिर्जरकोभयं निर्जरा - निय - नईया योग्य नि -नि १२नार समय-बन्ने निई, बंध्यबंधकोभयं बंधः - बंध्य-धाव योज्य - ५२नार थे मय-बने बंध, मोच्यमोचकोभयं मोक्षः - भोथ्य-भूqan योग्य भोय-भूशवनार 6मय-बन्ने भोक्ष, म शानेबीच ? स्वयमेकस्य पुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षानुपपत्तेः . ૧૫૫ Page #307 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ बहिर्दृष्ट्या नव तत्त्वान्यमूनि जीवपुद्गलयोरनादिबंधपर्यायमुपेत्यै - अथ चैकजीवद्रव्यस्वभावमुपेत्वा - कत्वेनानुभूयमानतायां भूतार्थानि नुभूयमानतायाम् अभूतार्थानि । ततोऽभीषु नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते । तथांतर्दृष्ट्या - ज्ञायको भावो जीवो - जीवविकारहेतुरजीवः केवलजीवविकाराश्च केवला जीवविकारहेतवः पुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षलक्षणाः पुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षा इति । नवतत्त्वान्यमून्यपि जीवद्रव्यस्वभावमपोह्य अथ च सकलकालमेवास्खलन्तमेकं - स्वपरप्रत्ययैकद्रव्यपर्यायत्वेना - जीवद्रव्यस्वभावमुपेत्या नुभूयमानतायां भूतार्थानि नुभूयमानतायाम् अभूतार्थानि ततोऽमीष्वपि नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते । एवमसावेकत्वेन द्योतमानः शुद्धनयत्वेनानुभूयत एव । यात्वनुभूतिः सात्मख्यातिरेवात्मस्यातिस्तु सम्यग्दर्शनमेवेति समस्तमेव निरवद्यं ।।१३।। स्वयं- पोसना पुश्य-पाप-भाव-संवर- निरा-ध-भोवनी अनुपपत्तिने बी-अघटमानवताने बी. तमय शुं? तदुभयं च जीवाजीवाविति - मने तहमयमय-बन्ने ७१ 04छ. बहिर्दष्ट्या - 4 रथी-बारथी नवतत्त्वान्यमूनि भूतार्थानि - मानव तपोभूतार्थ - सत्यार्थ छ, स्यारे ? जीवपुद्गलयोरनादिबंधपर्यायमुपेत्यैकत्वेनानुभूयमानतायां - 4 भने पुगबना अनाहि बंध पर्याय प्रत्ये ४ने (भाश्रीन) प त्थी - मेरी अनुभूयमान५६ui - अनुलपा २६॥५uri, अथ च अभूतार्थानि - अनेछ भभूतार्थ छ, स्यारे ? एक जीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायां - 4 द्रव्य स्खला प्रत्ये ४ ने (भाश्रीन) अनुभूयमानपतमा - अनुमा २६॥५i. माथी शु? ततोऽमीषु नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते - तेथी मानवतत्त्वोभा भूतार्थनयथा १४ प्रद्योत छ - Hera - अणे छे. तथांतर्दष्ट्या - तथा अंतरथी - ज्ञायको भावो जीवः - शायमा ®q, जीवस्य विकारहेतुरजीवः - ®वन विवार तु भq, केवलजीवविकाराश्चपुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षलक्षणाः - भने उपर 4 विये पुष्य-पा५-04-संपर-नि-ध-भीम बम छ, केवला जीव विकार हेतवः पुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षा इति - अव म वा वितुओ पुश्य-५-व-संवर- निरा-ध-मोक्ष म. नवतत्त्वान्यमून्यपि भूतार्थानि - नव तत्वो मा ५ भूतार्थ छ, श्यारे ? जीवद्रव्यस्वभावमपोह्य स्वपरप्रत्ययैक-द्रव्यपर्यायित्वेनानुभूयमानतायां • ®पद्रव्यन સ્વભાવને દૂર કરી (એક બાજુ મૂકી) સ્વ-પર પ્રત્યય એક દ્રવ્યપર્યાયપણે અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રહ્યા पामां, अथ च अभूतार्थानि - भने म छतां अभूतार्थ छ, स्यारे ? सकलकालमेवास्खलन्तमेकं जीवद्रव्यस्वभावमुपेत्यानुभूयमानतायां . स ब अस्त ७१द्रव्य स्वभाव प्रत्ये ४६न (भाश्रीन) अनुभूयमानप॥- अनुमा २६॥५uwi. तेथी शु? ततोऽमीष्वपि नवतत्त्वेषु भूतार्थनयेनैको जीव एव प्रद्योतते - તેથી આ નવ તત્ત્વોમાં પણ ભૂતાર્થ નયથી - શુદ્વનયથી એક જીવ જ પ્રદ્યોતે છે - પ્રકાશે છે. एवमसावेकत्वेन द्योतमानः शुद्धनयत्वेनानुभूयत एव . म त्थी धोतमान-शमान शुद्धनयमामे रीने अनुभवाय ४ छ. यात्वनुभूतिः सात्मख्यातिरेव - सभ्य हशन ४ भने ले अनुभूति मात्भध्याति ४ छ, आत्मख्यातिस्तु सम्यग्दर्शनमेव - मने भात्मण्यात ते इति समस्तमेव निरवा - म समस्त नि२१ (नि) छ. ॥ इति आत्मख्याति आत्मभावना ||१३|| (या) ૧૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૩ આત્મખ્યાતિ ટીકાર્ય - આ જીવ આદિ નવ તત્ત્વો ભૂતાર્થથી જાણવામાં આવેલા સમ્યગદર્શન સંપજે જ છે, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે અભૂતાર્થનયથી વ્યપદેશવામાં આવતા આ જીવ-અજીવ-પુણ્ય-પાપ-આસવ-સંવર-નિર્જર-બંધ-મોક્ષ લક્ષણ નવ તત્ત્વોમાં એત્વદ્યોતી ભૂતાર્થનયથી એકત્વ આણી, શુદ્ધનયપણે વ્યવસ્થાપિત એવા આત્માની “આત્મખ્યાતિ.” લક્ષણા અનુભૂતિનું સંપદ્યમાનપણું છે માટે. તેમાં તે વિકાર્ય-વિકારક ઉભય તે પુણ્ય-પાપ, આસ્રાવ્ય-આસ્રાવક ઉભય-આસવ, સંવાર્ય-સંવારક ઉભય તે સંવર, નિજધ-નિર્જરક ઉભય તે નિર્જરા બંધ્ય-બંધક ઉભય તે બંધ, મોચ્ચ-મોચક ઉભય તે મોક્ષ, - સ્વયં એક એવા પુપાપ-આગ્નવ-સંવર-નિર્જર-બંધ-મોક્ષની અનુપપત્તિ છે માટે, અને તદુભય (તે બે) તે જીવ-અજીવ છે. બહિદષ્ટિથી આ નવ તત્ત્વો - જીવ-પુદ્ગલના અનાદિ બંધપર્યાયને આશ્રી અને એક જીવ દ્રવ્યસ્વભાવને આશ્રી એત્વથી અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છે અનુભૂયમાનપણામાં અભૂતાર્થ છે. તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રદ્યોતે છે. તથા અંતર્દૃષ્ટિથી - જ્ઞાયક ભાવ જીવ, - જીવનો વિકારહેતુ અજીવ, કેવલા જીવવિકારો કેવલા જીવ વિકારહેતુઓ પુણ્ય-પાપ-આસ્રવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષ લક્ષણ પુણ્ય-પાપ-આગ્નવ-સંવર-નિર્જરા-બંધ-મોક્ષ. એવા આ નવતત્ત્વો પણ - જીવ દ્રવ્ય સ્વભાવને એક કોર મૂકી અને સકલ કાળ જ અઅલંતા સ્વપર પ્રત્યય એક દ્રવ્યપર્યાયપણે એક જીવ દ્રવ્ય સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છે અનુભૂયમાનપણામાં અભૂતાર્થ છે. તેથી આ નવ તત્ત્વોમાં પણ ભૂતાઈનયથી એક જીવ જ પ્રઘોતે (પ્રકાશે છે). એમ તે એકત્વથી દ્યોતમાન (પ્રકાશી રહેલો) શુદ્ધત્વથી (શુદ્ધપણે) અનુભવાય જ છે, અને જે અનુભૂતિ તે આત્મખ્યાતિ એવો, એવ (જ) અને જે આત્મખ્યાતિ તે સમ્યગુદર્શન, એવ (જ) એમ સમસ્ત (જ) એવ નિરવદ્ય (નિર્દોષ). ૧૩ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું કેવળજ્ઞાન સ્વરૂપ છું એમ સમ્યફ પ્રતીત થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પદ, હાથનોંધ, ૩-૯ “જીવ અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાનુ મુનિરાય.. પંથ પરમ પદ બોધ્યો, જે પ્રમાણે પરમ વીતરાગે.” - પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી “સમતિ નવિ લહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિ માંહે.” - શ્રી દેવચંદ્રજી ઉપરોક્ત પ્રથમ ઉત્થાનિકા કળશમાં (૬) ભગવદ અમતચંદ્રાચાર્યજીએ પ્રકાડ્યું છે કે - શદ્વનયથી એકત્વમાં નિયત આત્માનું ભેદજ્ઞાન-ભિન્ન દર્શન સમ્યગુદર્શન અને આ આત્મા તેટલો જ - સમ્યગુ દર્શન પ્રમાણ જ છે, એટલે આ હવે કહેવામાં આવતા નવતત્ત્વમાં પણ આ સમ્યગદર્શન સ્વરૂપ આત્મા જ એક અમને હો ! “માત્માયોતુ નઃ |’ અને તેના અનુસંધાનમાં આ દ્વારગાથાના ભાવનું સૂચન ૧૫૭ Page #309 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કરતા બીજા ઉત્થાનિકા કળશમાં (૭) સૂચવ્યું કે - શુદ્ધનયાધીન તે અંતર્ગત ભિન્ન પ્રત્યગુ આત્મજ્યોતિ પ્રકાશે છે કે જે નવતત્ત્વગતપણામાં પણ એકપણું છોડતી નથી ! અર્થાત્ આ નવે તત્ત્વમાં પણ શુદ્ધનય થકી તે પૃથફ એક અંતર્ગત - પ્રત્યગુ આત્મજ્યોતિ ઝળહળે છે. આમ પરમ ભવ્ય ઉત્તમ કવિત્વમય શૈલીથી (grand poetic style) પરમ ગૌરવપૂર્ણ શબ્દોમાં પરમાદરથી સૂચન કરી જેનો અવતાર કર્યો, એવી આ તત્ત્વસંકલનાબદ્ધ ગ્રંથના અધિકારોનું સૂચન કરતી શાસ્ત્રની આ દ્વારગાથામાં શાસ્ત્રકાર ભગવાન્ કુંદકુંદાચાર્યજી પ્રકાશે છે – “મૂલ્યમિકા' - ભૂતાર્થથી અભિગત' - ભૂતાઈથી' - ભૂતાર્થ એવા શુદ્ધનયથી “અભિગત” - જાણવામાં આવેલા જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર-નિર્જરા, બંધ અને મોક્ષ એ “સમ્યક્ત' - સમ્યગદર્શન છે. આવા ભાવની આ દ્વારગાથાનું તત્ત્વસર્વસ્વ સમર્પક અપૂર્વ અનન્ય વ્યાખ્યાન કરતાં “આત્મખ્યાતિ સૂત્ર” કર્તાએ પોતાની અદ્દભુત લાક્ષણિક શૈલીથી (Charataristic most wonderful style) પરમ પરમાર્થ-મર્મ પ્રકાશ્યો છે. તેનો આશયાથે આ પ્રકારે - આ - પ્રત્યક્ષ અનુભવમાં આવતા જે જીવ આદિ નવ તત્ત્વો છે, તે “ભૂતાર્થથી અભિગત” મૃતાર્થેના માતાનિ - “ભૂતાર્થ” એવા શુદ્ધનયથી જાણવામાં આવેલા સતા ભૂતાર્થથી જાણવામાં આવેલા સમ્યગુદર્શન સંપજે જ છે, “સચવર્શન સંપર્ધત વ ” કારણકે “આ નવતત્વ તે સમ્ય દર્શન જીવ-અજીવ-પુણ્ય-પાપ-આગ્નવ-સવર-નિર્જરા-બંધ-મોક્ષ લક્ષણ નવતત્ત્વો તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે અભૂતાર્થ નયથી વ્યપદેશવામાં આવી રહ્યા છે, તેમાં એકત્વદ્યોતી - એકત્વ ઘોતનારા – પ્રકાશનારા ભૂતાર્થનયથી એકત્વ આણી, શુદ્ધનયપણાએ કરી વ્યવસ્થિત એવા આત્માની “આત્મખ્યાતિ લક્ષણ અનુભૂતિનું સંપદ્યમાનપણું છે માટે', શુદ્ધનયત્વેના વ્યવસ્થાપતયાત્મનોનુકૂતરાત્માધ્યાતિતક્ષTયા: સંપદ્યમાનવત્ | અર્થાત્ અખંડ અભેદ એક વસ્તુમાં ખંડરૂપ ભેદનું કૃત્રિમ ઉલ્કાવન કરતો વ્યવહારનય “અભૂતાર્થ' છે, અસત્યાર્થ છે, છતાં મુમુક્ષુ સાધક જીવોને તરવાના સાધનરૂપ તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે - “તીર્થપ્રવૃત્તિ-નિમિત્ત ધર્મતીર્થ પ્રવૃત્તિ નિમિત્ત અર્થે જીવને વ્યવહાર દ્વારા પરમાર્થ સ્વરૂપ સમજવા માટે “અભૂતાર્થ” એવ વ્યવહાર દ્વારા પરમાર્થ સ્વરૂપ સમજવા માટે “અભૂતાર્થ એવા વ્યવહારનયથી આ નવ તત્ત્વો ભેદ પાડીને - જૂદા જૂદા લિવરીને વ્યપદેશવામાં - આવે છે - નામ નિર્દેશાદિથી કથવામાં આવે છે, પણ તે નવતત્ત્વોમાં પણ એકપણું છે, અને તે એકપણું “ભૂતાર્થ એવો શુદ્ધનય-નિશ્ચયનય પ્રકાશે છે. “ ઘોતિના મૂતાર્થના હિમપાની' આવા “એકત્વદ્યોતી' - એકત્વપ્રકાશક ભૂતાર્થનય વડે આ નવ તત્ત્વોનું એકપણે આણી, શુદ્ધનયપણે આત્માનું જે શુદ્ધ સ્વરૂપ છે તે “વ્યવસ્થાપિત” થાય છે, “વિ' - વિશેષે કરીને “અવ” - જેમ છે તેમ સ્વ સમય મર્યાદાથી – સ્વરૂપ મર્યાદાથી સ્થાપિત થાય છે. આમ શુદ્ધનયપણે વ્યવસ્થાપિત આત્માની આત્મખ્યાતિ લક્ષણા અનુભૂતિ ઉપજે છે અને આ શુદ્ધ આત્માની જે “અનુભૂતિ' (અનુભવનતા) - અનુભવવાપણું તેનું નામ જ “સમ્ય દર્શન' છે, “સમ્યફ - જેમ છે તેમ ભૂતાર્થપણે વસ્તુનું વસ્તુગતે દર્શન” – સાક્ષાત્ કરણ – અનુભવપ્રત્યક્ષીકરણ છે. માટે આ નવ તત્ત્વ પણ જો એકત્વદ્યોતી “ભૂતાર્થ એવા શુદ્ધનયથી જાણ્યા, તો તે સમ્યગુ દર્શન સંપજે જ છે, આ નિશ્ચયસિદ્ધ વાર્તા છે. અત્રે પુણ્ય, પાપ, આમ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ જે તત્ત્વો છે, તે જીવ-અજીવ ઉભય રૂપ છે. તેમાં (૧) જે વિકાર્ય - વિકાર પામવા યોગ્ય અને જે વિકારક - પસ્યાદિના જીવ અજીવ બે વિકાર કરનાર, એમ વિકાર્ય-વિકારક એ બને તે પુણ્ય-પાપ છે. (૨) જે પ્રકાર : જીવ-અજીવ બે આશ્રાવ્ય - આસ્રવ પામવા યોગ્ય અને જે આસ્રાવક - આસ્રવ કરનાર, એમ પરિણામધારા આસ્રાવ્ય - આસ્રાવક એ બન્ને આસ્રવ છે. (૩) જે સંવાર્ય - સંવર કરાવા યોગ્ય અને જે સંવારક-સંવર કરનાર, એમ સંવાર્ય-સંવારિક એ બન્ને તે સંવર છે. (૪) જે નિર્જઈ - નિર્જરાવા યોગ્ય અને જે નિર્જરક - નિર્જરાવનાર, એમ નિર્જર્વ-નિર્જરક એ બન્ને ૧૫૮ Page #310 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૩ તે નિર્જરા છે. (૫) જે બંધ્ધ - બંધાવા યોગ્ય અને જે બંધક - બાંધનાર, એમ બંધ્ય-બંધક એ બન્ને તે બંધ છે. (૬) જે મોઢે - મૂકાવા યોગ્ય અને જે મોચક - મૂકાવનાર, એમ મો-મોચક એ બને તે મોક્ષ છે. આમ પુરય આદિ સપ્ત તત્ત્વ સ્વયં એક પ્રકારના ઘટતા નથી, કારણ કે જીવ-અજીવના સંયોગ સંબંધ વિના કાંઈ આકાશમાંથી સ્વયં - પોતાની મેળે આપોઆપ તે તત્ત્વોની ઉત્પત્તિ ઘટતી નથી, “સ્વયં એક (જીવના કે અજીવના) પુણ્ય-પાપ-આસ્રવ - સંવર - નિર્જરા - બંધ - મોક્ષની અનુપપત્તિ છે? અઘટમાનતા છે માટે “સ્વયે વસ્ય પુખ્યવાવસંવરનિર્વસવંધમોક્ષાનુપજો.' ! અર્થાત્ એકલો જીવ હોય તો પુણ્યાદિ ઘટે નહિ, તેમ એકલો અજીવ હોય તો પણ પુણ્યાદિ ઘટે નહિ, જીવ-અજીવ બન્ને ભેગા થાય તો જ પુણ્યાદિ તત્વ નીપજે. માટે પુયાદિ તત્ત્વ જીવ-અજીવ એ બન્ને રૂપ - ઉભય રૂપ છે, તદુમર્થ ર નીવાનીવ.' તેમાં — વિકાર્ય, આસ્રાવ્ય, સંવાર્ય, નિર્ભય, બંધ્ય, મોઢે એ જીવરૂપ પુણ્યાદિ છે તે જીવ વિકારો છે, અને વિકારક, આસ્રાવક, સંવારક, નિર્જરક, બંધક, મોચક એ અજીવ રૂપ પુણ્યાદિ છે, તે જીવ વિકાર હેતુઓ છે. વિકારકાદિ અજીવ રૂપ પુણ્યાદિ વિકાર આદિ ઉપજવે છે, તેથી વિકાર્ય આદિ જીવરૂપ ઉપજે છે. આમ આ ઉપરથી આ તત્ત્વો જીવ-અજીવ ઉભય રૂપ પ્રગટ થાય છે - અર્થાતુ પશ્યાદિ તત્ત્વોની નિષ્પત્તિમાં જીવ-અજીવ એ બન્ને ઘટકો (components) પરસ્પર નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી પોતપોતાનો સ્વતંત્ર ભાગ ભજવે છે, આ બન્નેની માત્ર સંયોગ સંબંધ રૂપ “joint stock company. - સંયુક્ત ભાગીદારી મંડળીમાં બન્ને પોતપોતાનો સ્વતંત્ર ફાળો આપે છે, જીવ જીવરૂપ પુણ્યાદિ તત્ત્વ નિષ્પન્ન કરે છે, અજીવ અજીવરૂપ-પુદ્ગલ રૂપ પુણ્યાદિ તત્ત્વ નિષ્પન્ન કરે છે. અર્થાતુ જીવ ભાવ પુણ્યાદિ રૂપ જીવભાવે જ પરિણમે છે અને પુદ્ગલમય અજીવ દ્રવ્ય પુણ્યાદિ રૂપ અજીવ ભાવે જ પરિણમે છે, બને પરસ્પર નિમિત્ત - નૈમિત્તિક ભાવથી પોતપોતાની પરિણમન પ્રક્રિયા સ્વતંત્ર રીતે સ્વયં જ-પોતે જ કરે છે, જીવ રૂપ પુણ્યાદિ તત્ત્વની જીવ પરિણામધારા અને અજીવ રૂપ પુણ્યાદિ તત્ત્વની અજીવ પરિણામધારા એમ સ્વતંત્રપણે બે ભિન્ન ભિન્ન પરિણામધારા પ્રવર્યા કરે છે, અનાદિથી પ્રવહ્યા કરે છે. એ બન્ને ભિન્ન ભિન્ન પરિણામ ધારાનો સ્પષ્ટ ભેદ અત્રે સ્પષ્ટપણે ખાસ સમજી લેવા યોગ્ય છે, કે જેથી ભેદજ્ઞાનની વજલેપ દઢતા થાય છે. જીવ અજીવ પદાર્થો, પુણ્ય પાપ આસ્રવ તથા બંધ, સંવર નિર્જરા મોક્ષ, નવ તત્ત્વ કહ્યાં પદાર્થ સંબંધ. જીવ અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય, વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય.” - શ્રીમદ્ રાજચંદ્રજી હવે “દિક્યા - બહિર્દષ્ટિથી જોઈએ તો આ નવતત્ત્વો જીવ-પુગલના અનાદિ બંધપયયને આશ્રી “શનાવિવશ્વપર્યાયમુત્ય' - એકપણાથી અનુભવાઈ રહ્યાપણામાં - બહિર્ દૃષ્ટિથી બંધ પર્યાય “ઇન્ટેન કનુભૂયમાનતાય' - ભૂતાર્થ છે – સત્યાર્થ છે, સત્ છે, પરમાર્થ સત્ આશ્રી નવતત્ત્વ ભૂતાર્થ છે. અર્થાત નિરુપચરિત મુખ્ય છે, કાંઈ કલ્પિત નથી, પણ વસ્તુતઃ (In છતાં, તેમાં ભૂતાર્થનયથી જ - reality) વિદ્યમાન છે, તથારૂપપણે (Actually & factually) અસ્તિત્વ રૂપ એક જીવ જ પ્રદ્યોતે છે - હોવાપણા રૂપ છે, પણ અનીદ્રવ્યસ્વભાવમુખેત્ય - એક જીવ દ્રવ્ય સ્વભાવને આશ્રી મનુભૂયમાનતાય નમૂતાનિ - અનુભવના રહ્યાપણામાં અભૂતાર્થ છે, અસત્યાર્થ છે, અસત્ છે, પરમાર્થથી અસત્ છે - મિથ્યા છે, ખોટા છે. કારણકે એ નવ તત્ત્વાદિરૂપ હોવું એ કાંઈ જીવનો સ્વભાવ નથી અથવા જીવના સ્વભાવમાં નથી. નહિ તો એ જે જીવનો સ્વભાવ હોય તો સ્વભાવ કદી મટે નહિ ને જીવનો કદી મોક્ષ ઘટે નહિ. એટલે જીવદ્રવ્યના સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ ઠેરવી અનુભવતી વેળાયે પુણ્યાદિ અભૂતાર્થ છે, પરમાર્થથી મિથ્યા છે - અસત્ છે - ખોટા છે. તેથી આ "जीवमजीवं द्रव्यं तत्र तदन्ये भवन्ति मोक्षान्ताः । વિપરિણામઃ ચિન્તયોગનાક વિમાનનાઃ ” - કવિ રાજમલજી કૃત “અધ્યાત્મકમલમાલ', ૨-૩ ૧૫૯ Page #311 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નવતત્ત્વોને વિષે ભૂતાર્થ એવા શુદ્ધનયથી - મૂતાઈન એક જીવ જ પ્રદ્યોતે છે - પ્રકાશે છે, દિવ્ય ચૈતન્ય જ્યોતિ સ્વરૂપે પ્રકૃષ્ટપણે ઝળહળે છે, પશે નવ વ પ્રદ્યોતજો ! “એટલું તો ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધી છે અને મોક્ષનો ઉપાય પણ છે, તેમાં કિંઈ પણ અસત્ય નથી. આ “ઠાણંગ સૂત્ર'માં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે, કલ્પવામાં આવ્યા છે એમ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પ૩ (વ્યાખ્યાનસાર) તથા નવતત્ત્વની અંતર્ગત વ્યવસ્થા પ્રત્યે દૃષ્ટિ કરતી અંતર્ દષ્ટિથી - સંતવૃંદયા' જોઈએ તો - જ્ઞાયો માવો નીવઃ - જાણપણારૂપ જ્ઞાયક ભાવ જીવ છે, નીવચ અંતર્ દ્રષ્ટિથી નવતત્ત્વની વિકારતરનીવઃ - જીવનો વિકાર ઉપજાવનારો વિકારહેતુ - વિકાર,કારણ તે અજીવ છે, કેવલ જીવવિકારો તે પુયપાપાદિ, કેવલ અજીવ વિકાર હેતુઓ ભૂતાર્થનયથી એક જીવ જ ; તે પુરય પાપાદિ છે. અર્થાતુ પુણ્ય-પાપાદિ બે પ્રકારના છે : (૧) કેવલ તેમાં પ્રદ્યોતે છે. જીવવિકાર પુરય પાપાદિ જીવ (૨) કેવલ અજીવ જીવવિકારહેતુ પુણ્ય પાપાદિ અજીવ જીવના પરિણામ તે કેવલ જીવ વિકાર અને કેવલ અજીવના પરિણામ તે જીવવિકાર હેતુઓ. આમ જીવ અને અજીવ એ બે મૂળ તત્ત્વમાં નવ તત્ત્વ સમાય છે અને જીવ-અજીવ એ બે રાશિ સ્પષ્ટ જૂદી પડે છે : જીવ તથા જીવ વિકાર રૂપ પુણ્ય-પાપાદિ તે જીવરાશિ અને અજીવ તથા અજીવ એવા વિકાર હેતુઓ, રૂપ પુણ્ય પાપાદિ તે અજીવ રાશિ. આમ નવતત્ત્વની સ્પષ્ટ સુરેખ અંતર્ગત તત્ત્વ વ્યવસ્થા છે. જીવ-અજીવ એ બે રાશિમાં વિભક્ત થયેલા આ નવ તત્ત્વો પણ, જીવ દ્રવ્યના સ્વભાવને એક બાજુ મૂકી - નીદ્રવ્યસ્વભાવમોહ્ય,' સ્વ-પર પ્રત્યયી - જીવ-અજીવ સંયોગથી ઉપજેલા એક દ્રવ્યપર્યાયપણે અનુભવાઈ રહ્યાપણામાં - વપરપ્રત્યવૈદ્રવ્યપર્યાયતયાનુમૂયમાનતાયાં - ભૂતાર્થ છે, મૂતાથન, સત્યાર્થ છે, સત્ છે, પણ સત્તાનમેવ સરસ્વતન્ત પ નીવેદવ્યસ્વભાવમુપત્ય અનુભૂથમાનતાયાં - સકલ કાળ જ અઅલંતા - અખંડ અભંગ એવા એક જીવદ્રવ્ય-સ્વભાવને આશ્રીને અનુભવાઈ રહ્યાપણામાં અભૂતાર્થ છે - સમૂતાન, અસત્યાર્થ છે, અસત્ છે. તેથી આ નવ તત્ત્વોમાં પણ મૂતાર્થનવેન - ભૂતાથે નયથી એક જીવ જ પ્રદ્યોતે છે - મકૃષ્ટપણે પ્રકાશે છે, પt નીવ થવા પ્રદ્યોતને, દિવ્ય ચૈતન્યજ્યોતિ સ્વરૂપે ઝગઝગે છે. એમ પ્રત્યેન દોતમાનઃ ગણી - એકત્વથી - એકપણાથી ઘોતમાન - પ્રકાશી રહેલો તે આત્મા શુદ્ધ નયપણાએ શુદ્ધનયપણે કરીને અનુભવાય જ છે, શુદ્ધનયત્વેન કનુભૂયત ઈવ | અનુભૂતિ તેજ આત્મખ્યાતિ અને વા તુ અનુભૂતિઃ - આ જે આત્માની અનુભવનતા રૂપ અનુભૂતિ છે, આત્મખ્યાતિ તેજ સમ્યગુ દર્શન 3 "તેજ “આત્મખ્યાતિ છે, સા તુ માત્માધ્યાતિઃ | અર્થાત્ આત્માની - આત્મસ્વરૂપની જેવી વસ્તુગતે વસ્તુરૂપ ખ્યાતિ (પ્રસિદ્ધિ) છે તે આત્મખ્યાતિ છે અને માત્ર વ્યતિતુ સર્જનમેવ . જેવી આત્માની ખ્યાતિ – પ્રસિદ્ધિ છે, આત્મખ્યાતિ છે, અર્થાત્ જેવું આત્માનું સ્વરૂપ ખ્યાત છે - પ્રસિદ્ધ છે તેવી આત્મખ્યાતિ (આત્મ પ્રસિદ્ધિ) એ સમ્યગુદર્શન જ છે. આમ આ બધું ય જે કહ્યું તે અનવદ્ય છે, જ્યાં કંઈ પણ કહેવાપણું રહ્યું નથી એવું પરમ નિર્દોષ છે, સાંગોપાંગ સકલ અવિકલ સત્ય છે. રૂતિ સમસ્ત નિરવ | ગાથા-૧૩ અનુસંધાન પેજ નં. ૧૬૪ SEO Page #312 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૮ હવે પ્રતિપદે વિવિક્ત આત્મજ્યોતિ દર્શાવવાનો કોલ આપતા પરમ આત્મદેખા આચાર્યવર્ય અમતચંદ્રજી અત્રે પ્રતિપદે ઉદ્યોતમાન આ આત્મજ્યોતિ દેખવાનું આહવાન કરતો કળશ લલકારે છે - मालिनी चिरमिति नवतत्त्वच्छन्नमुत्रीयमानं, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं, प्रतिपदमिदमात्मज्योतिरुयोतमानम् ॥८॥ ચિર ઈતિ નવતત્ત્વ છa (છૂપી), આ દેખાતી (દોરવાતી), કનક જ્યમ નિમગ્ન વર્ણમાલે કળાતી; અબ સતત વિવિક્તા દેખજો એકરૂપા, પ્રતિપદ અતિ આ ઉદ્યોતી આત્મજ્યોતિ. ૮ અમૃત પદ-૮ અવધૂ! વૈરાગ બેટા જાયા' - એ રાગ દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી ! દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી ! ચિર કાળથી જે નવ તત્ત્વોમાં, ગઈ હતી છુપાઈ; વર્ણમાલમાં નિમગ્ન સુવર્ણ શું, આજે પ્રગટ કરાઈ... દેખો ! ૧ અન્ય સર્વ ભાવોથી તે તો, ભિન્ન સતત દેખાતી; વિવિક્ત એવી પરમ જ્યોતિ તે, એકરૂપ રેખાતી... દેખો ! ૨ પ્રતિપદે ઉદ્યોતી રહેલી, એકરૂપ તે દેખો ! ભગવાન આતમ જ્યોતિ એવી, (૧) અમૂત મૂર્તિ લેખો... દેખો ! ૩ અર્થ : એમ વર્ણમાલા કલાપમાં નિમગ્ન સુવર્ણની જેમ, ચિરકાળ નવતત્ત્વમાં છત્ર (છુપાયેલ) એવી આ ઉઝીયમાન ઉત્કટપણે દેખાડાઈ રહેલી (પ્રગટ કરાતી) હવે સતત વિવિક્ત એકરૂપ આ પ્રતિપદે ઉદ્યોતમાન આત્મજ્યોતિ દેખો ! “અમૃત જ્યોતિ' મહાભાષ્ય તપ કરો. તપ કરો. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. હાથનોંધ, ૩-૧૦ ઘટ મંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ, આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ... સુહાગણ જાગી અનુભવ પ્રીત.” - શ્રી આનંદઘન પદ, ૪ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં જે વિસ્તારથી વિવરી દેખાડ્યું તેનો સારસમુચ્ચય પ્રકાશતા આ પરમ ભાવવાહી કળશમાં આર્ષદૃષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી આ વિવિક્ત પ્રતિપદે આ અધ્યાત્મ નાટકના દૃષ્ટા-શ્રોતા મુમુક્ષુ આત્માર્થીઓને અત્રે પ્રતિપદે સતત આત્મજ્યોતિ ઉદ્યોતમાન દેખો !વિવિક્ત-ભિન્ન દેખાડવામાં આવતી આ એકરૂપ આત્મજ્યોતિનું દર્શન કરવાનું પરમ આત્મભાવોલ્લાસથી ઉદ્બોધન કરે છે - પ્રતિનિત્નિ જ્યોતિતમાનy - “પ્રતિપદે’ - પ્રત્યેક પદ - પદે પદે ‘આ’ - પ્રત્યક્ષ અનુભૂયમાન “ઉદ્યોતમાન - ઉદ્યોતતી - ઉત - ઉત્કટપણે - પ્રાબલ્યથી ઘોતતી - પ્રકાશતી - ઝળહળતી આત્મજ્યોતિ હવે સતત ૧૬૧ Page #313 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છારા વિવિક્ત એવી એકરૂપ દેખો ! - ‘મથ સતતવિધિવતં દૂરયતાનેરૂ', હવે - આ ગ્રંથમાં હવે પછી પ્રતિપદે - પ્રત્યેક પદે દેખાડવામાં આવશે એવી “સતત વિવિક્ત” - સતત - સતતપણે નિરંતરપણે વિવિક્ત - વિવેક કરેલી – પૃથગૃભૂત - ભિન્ન કરેલી એવી, અત એવ “એકરૂપ” - જ્યાં બીજો કોઈ પણ દ્વૈત-ભાવ નહીં હોવાથી અદ્વૈતરૂપ - અદ્વિતીય એવી આ ઉદ્યોતમાન-ઉદ્યોતી રહેલી આત્મજ્યોતિ પ્રતિપદે દેખો ! કેવી છે આ આત્મજ્યોતિ? અત્યાર સુધી તે ક્યાં સંતાઈ ગઈ - છુપાઈ ગઈ હતી ? ‘વિરતિ નવતત્ત્વછન્નમુન્નીયમાન - ચિરકાળ એમ નવ તત્ત્વમાં છન્ન-છૂપાયેલી હતી તે ચિર કાળથી નવતત્વમાં ઉન્નીયમાન છે એવી, “ઈતિ' - એમ એવા પ્રકારે ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ છુપાયેલી આ આત્મજ્યોતિ નવ તત્ત્વમાં “છત્ર' - આચ્છાદિત થયેલી - છૂપાઈ ગયેલી - ગુપ્ત રહેલી હતી દર્શાવાઈ રહી છે તે. ‘ઉન્નીયમાન’ - “ઉત' - ઉત્કટપણે પ્રાબલ્યથી “નીયમાન' - શદ્ધનયથી દોરી જવાતી - લઈ જવાતી – દર્શાવાઈ રહેલી એવી. કોની જેમ ? નનિવ નિમનું વાતાવછતારે - વર્ણમાલા કલાપમાં - સમૂહમાં નિમગ્ન કનક-સુવર્ણની જેમ. “વર્ણમાલા કલાપમાં' - અનેક વર્ણની વાન/વાળી) સુવર્ણની માલા-પરંપરાના કલાપમાં - સમૂહમાં “નિમગ્ન” - ‘નિ' - નિતાંતપણે અત્યંત મગ્ન-ડૂબી ગયેલ - છુપાઈ ગયેલ સુવર્ણ જેમ, “ઉન્નીયમાન” - ઉતુ - ઉંચે “નીયમાન” - દોરી જવાતું – “જુઓ ! આ સુવર્ણ રહ્યું એમ ઉંચે લઈને બતાવાય તેમ. અર્થાતુ - ઉપરમાં આ ગાથાની “આત્મખ્યાતિ’ ટીકાના ગદ્યભાગમાં જે કહ્યું તેનું પરમ સુંદર દાંતથી સમર્થન કરતો આ ઉપસંહારરૂપ કળશ (૮) અત્રે પરમાર્થ વર્ણમાલામાં નિમગ્ન સુવર્ણ જેમ મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી લલકારી અદ્ભુત નવતત્વમાં છુપાયેલ પૃથક પરમાર્થ પ્રકાશ્યો છે : જેમ કોઈ અનેક વર્ણની - અર્થાતુ એક વર્ણવાળી બે આત્મજ્યોતિનું દર્શન પ્રતિપદે વર્ણવાળી પાવત સોળ વર્ણવાળી એમ - અનેક વર્ણવાળી - વિવિધ વાનવાળી સુવર્ણ માલાના સમૂહની અંદર એકસૂત્ર રૂપ સુવર્ણ “નિમગ્ન' - નિતાંત - અત્યંત ડુબેલું પડેલું - અત્યંત છુપાયેલું હોય ને તે પ્રગટ ભિન્ન કરી, દેખાડાય તેમ નવતત્ત્વ રૂપ વર્ણમાલા કલાપમાં “નિમગ્ન” - અત્યંત ડુબેલી પડેલ એકસૂત્ર રૂપ આ આત્મજ્યોતિ “ચિરકાળથી” - લાંબા વખતથી “છન્ન” - છુપાયેલી ગુપ્ત રહેલી હતી, તે હવે સતત “વિવિક્ત” - પૃથક - ભિન્ન કરાયેલી એવી આ એકરૂપ “ઉદ્યોતમાન' - પ્રકાશમાન છે, તે અત્રે પ્રતિપદે . પ્રત્યેક પદમાં પ્રગટ દેખાડવામાં આવી રહેલી છે તે દેખો ! જેમ વિવિધવર્ણી સુવર્ણ માલાના કલાપમાં - સમૂહમાં એક સૂત્રરૂપ સુવર્ણનો વર્ણ (વાન) સૂત્રની જેમ પરોવાયેલો છે, છતાં અન્ય ધાતુના સંમિશ્રણ આડે તે છુપાયેલો હોઈ દેખાતો નથી, પણ અન્ય ધાતુને પૃથક કરી – અલગ પાડી બારીકીથી કસોટીથી કસી જોતાં તેમાંથી એકસૂત્રરૂપ સુવર્ણનો દોરો (સૂત્ર) પસાર થતો દેખાય છે, તેમ નવતત્ત્વ રૂપ સુવર્ણમાલામાં આત્મા રૂપ સુવર્ણ-સૂત્ર પરોવાયેલ છે, છતાં પરવસ્તુ રૂ૫ અન્ય ધાતુના સંમિશ્રણ આડે તે છુપાયેલો હોઈ દેખાતો નથી, પણ શુદ્ધનયરૂપ તેજાબના પ્રયોગથી પરવતુરૂપ અન્ય ધાતુને પૃથક કરી - અલગ પાડી સૂક્ષ્મપણે પરીક્ષણ કરતાં, તત્ત્વ કસોટીથી કસી અંતસ્તત્ત્વ નિરીક્ષણ કરતાં, તેમાંથી એકસૂત્રરૂપ આ આત્મા જ પસાર થતો દેખાય છે. તથાપિ નવતત્ત્વની સુવર્ણમાળામાં ચિરકાળથી, છુપાયેલું - ગુપ્ત રહેલું અને ચિરકાળથી જ્ઞાનીઓએ છુપાવેલું - ગુપ્ત રાખેલું - ગોપવેલું આ આત્મારૂપ - સુવર્ણ સૂત્ર અજ્ઞજનોની દૃષ્ટિએ પડતું નથી, તે નવતત્ત્વના પરમ ગુપ્ત રહસ્યભૂત આ આત્મારૂપ સુવર્ણ સૂત્રનું હવે અત્રે શાસ્ત્ર-સૂત્રમાં અને તેની વ્યાખ્યા કરતા “આત્મખ્યાતિ - સૂત્રમાં અને તેના વિશિષ્ટ અંગભૂત પ્રત્યેક કળશ કાવ્યમાં સતત “વિવિક્તપણે” - પૃથક - ભિન્નપણે - પૃથક ભેદજ્ઞાનપણે અમે દર્શન કરાવશું, અર્થાતુ આ શાસ્ત્ર-સૂત્રમાં નવે તત્ત્વના અધિકારમાં અને તેના ઉપસંહારરૂપ સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં પ્રત્યેક પદે એકસૂત્ર રૂપ આ “વિવિક્ત' - પૃથભૂત આત્મજ્યોતિનું દર્શન કરાવવામાં આવશે, શુદ્ધનયથી - નિશ્ચયનયથી તે પ્રત્યે દોરી જવામાં આવશે, ઉત્કૃષ્ટપણે નયન કરવામાં આવશે, ‘ત્રીયમાન ; - તે ૧૨ Page #314 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૮ દિવ્ય આત્મપ્રકાશથી ઝળહળતી દિવ્ય આત્મજ્યોતિનું આ “આત્મખ્યાતિ'ના અને તેના પરમ વિશિષ્ટ અંગભૂત આ “સુવર્ણ કળશોના પ્રતિપદે' - પ્રત્યેક પદે ઉદ્યોતન કરવામાં આવશે. એટલે અત્રે પદે પદે તે દિવ્ય આત્મજ્યોતિનું દર્શન કરી તે આત્માર્થી મુમુક્ષુ સંત જનો ! તમે શુદ્ધ આત્માનુભૂતિરૂપ પરમાર્થ સમ્યગદર્શનને પામો ! પદે પદે અમે જેમ કરી રહ્યા છીએ તેમ શુદ્ધ આત્માનુભવ કરતા રહી સાક્ષાત્ “આત્મખ્યાતિ” અનુભવ સિદ્ધ કરો ! એમ અત્રે પ્રતિપદે વિવિક્ત આત્મજ્યોતિ દર્શાવવાનો કોલ આપતાં - અત્રે પ્રત્યેક મુમુક્ષુને પરમાર્થ પ્રેરણાનો દિવ્ય ધ્વનિ સૂચવતાં જીવન્મુકત પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ દિવ્ય વાણીથી પ્રતિજ્ઞાની ઉદ્ઘોષણા કરી છે કે - અમે અત્રે પદે પદે સ્વયં અનુભવસિદ્ધ કરેલો શુદ્ધ આત્મા (સમયસાર) પ્રગટ ભિન્નપણે દેખાડશું, તેને તે મુમુક્ષુઓ ! તમે પણ આત્માઅનુભવ પ્રત્યક્ષથી પદે પદે પ્રત્યક્ષ દેખજો ! આ સમયસાર અલૌકિક અધ્યાત્મ (નવાંકી) નાટક છે. આ નવતત્ત્વમાં પ્રત્યગુ આત્મજ્યોતિનું - સમયસારનું દર્શન કરાવતું આ સમયસાર અલૌકિક નવાંકી નાટક છે, એવી મહાનું કવિ કલ્પના મહાનું અધ્યાત્મ નાટ્યકાર પરમાર્થ-મહાકવીશ્વર આર્ષદા - અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે કરી, આ અલૌકિક અધ્યાત્મ નાટકની તત્ત્વકલામય સાંગોપાંગ સમસ્ત રૂપક ઘટના અપૂર્વ અદ્દભુત તત્ત્વકળાથી કરી છે. તેમાં - જેમ નાટકના પૂર્વરંગમાં નાટ્યવસ્તુનું સૂચન કરતાં સૂત્રધાર નાટકકાર દેખા-શ્રોતા સભાજનોનો આ આવા નાટકનું દર્શન કરાવવામાં આવે છે તે દેખો ! એમ ભાવવાહી આહુવાન કરે છે, તેમ આ સમયસારનું - શુદ્ધ આત્માનું દર્શન કરાવતા આ સમયસાર અધ્યાત્મ મહાનાટકના પૂર્વરંગમાં આ નાટક વસ્તુનું સૂચન કરતાં મહાઅધ્યાત્મ નાટકકાર સૂત્રધાર “આત્મખ્યાતિ' સૂત્રકાર અત્રે પ્રતિપદે સતત વિવિક્ત આ એકરૂપ ઝળહળી રહેલી આત્મજ્યોતિ દેખાડવામાં આવશે તે દેખો ! અનુભવ - પ્રત્યક્ષ કરો ! એમ પરમ ભાવવાહી આહુવાન કરે છે. ૧૩ Page #315 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ आत्मख्याति टीका अथैवमेकत्वेन द्योतमानस्यात्मनोऽधिगमोपायाः प्रमाणनयनिक्षेपाः ये ते खल्वभूतार्थास्तेष्वयमेक एव भूतार्थः । प्रमाणं तावत्परोक्षं प्रत्यक्षं च । तत्रोपात्तानुपात्तपरद्धारेण प्रवर्त्तमानं परोक्षः । केवलमात्मप्रतिनियतत्वेन वर्तमान प्रत्यक्षं च । तदुभयमपि - प्रमातृप्रमाणप्रमेयभेदस्या - मथ च व्यदुस्तसमस्तभेदैकजीवस्वभावस्यानुभूयमानतायां भूतार्थ - नुभूयमानतायाम् अभूतार्थम् । नयस्तु द्रव्यार्थिकश्च पर्यायार्थिकश्च । तत्र-द्रव्यपर्यायात्मके वस्तुनि ।' द्रव्यं मुख्यतयानुभावयतीति द्रव्यार्थिकः, पर्यायं मुख्यतयानुभावयतीवि पर्यायाथिकः । तदुभयमपि - द्रव्यपर्याययोः अथ च द्रव्यपर्यायानालीढशुद्धवस्तुमात्र पर्यायेणानुभूयमानतायां भूतार्थं जीवस्वभावस्यानुभूयमानतोयाम् अभूतार्थम् । निक्षेपस्तु नाम स्थापना द्रव्यं भावश्च । तत्रा - तद्गुणे वस्तुनि संज्ञाकरणं नाम, सोयमित्यन्यत्र प्रतिनिधिव्यवस्थापनं स्थापना, वर्तमानतत्पर्यायादन्यद् द्रव्यं, वर्तमानतत्पर्यायो भावः - तच्चतुष्टयं - स्वस्वलक्षणवैलक्षण्येना - अथ च निर्विलक्षणस्वलक्षणैक - नुभूयमानतायां भूतार्थं जीवस्वभावस्यानुभूयमानतायाम् अभूतार्थं । अथैवममीषु प्रमाणनयनिक्षेपेषु भूतार्थत्वेनैको जीव एव प्रद्योतते ।। आत्मभावना - अथैवमेकत्वेन द्योतमानस्यात्मनोऽधिगमोपायाः - वे अमरथी धोतभान-शभान आत्माना अधिगम पायो - PAANIनI 61यो प्रभास-नय-निक्षेपो ते खल्वभूतार्था - तभी ५३५२ ! निश्चय ने अभूतार्थ छ, तेष्वप्ययमेक एव भूतार्थ - तमोभा ५९ मा-मात्मा ४ भूतार्थ छे. प्रमाणं तावत्परोक्षं प्रत्यक्षं च - प्रथम तो प्रभाव परो भने प्रत्यक्ष. तत्र - तेभ उपात्तानुपात्तपरद्वारेण प्रवर्तमानं परोक्षं - पात-पात अथवा अनुत्पात्त-अनुगृहीत ५२वारा प्रवर्तमान - प्रवता दुत , केवलमात्मप्रतिनियतत्वेन वर्तमान प्रत्यक्षं च - मने पल-मात्रमात्मप्रतिनियतपguथी वर्तमान-पता २४ ते प्रत्यक्षा. तदुभयमपि भूतार्थं - ते Gमय ५० - बन्नेय भूतार्थ छ. स्यारे ? प्रमातृप्रमाणप्रमेयभेदस्यानुभूयमानतायां - प्रभाता-प्रभास-अमेयनामेन मनुभूयमानामi, अनुभवन राई २६५uwi. अथ च अभूतार्थं - अने भछता अभूतार्थ छे, यारे ? व्युदस्त समस्तभेदैकजीवस्वभावस्यानुभूयमानतायां - समस्त यां युहस्तछे - वि+GE+स्त = विशेश 6324 અસ્ત થઈ ગયા છે, અત્યંત પણે ફગાવાઈ ગયા છે એવા એક જીવ સ્વભાવના અનુભૂયમાનપણામાં - અનુભવાઈ ૧૬૪ Page #316 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૩ આત્મખ્યાતિ ટીકાર્થ એમ એકત્વથી ઘોતમાન (પ્રકાશમાન) આત્માના અધિગમ ઉપાયો - પ્રમાણ-નય-નિક્ષેપો જે ખરેખર ! નિશ્ચયથી અભૂતાર્થ છે, તેઓમાં પણ આ (આત્મા) એક જ ભૂતાર્થ છે. પ્રથમ તો પ્રમાણ પરોક્ષ અને પ્રત્યક્ષ. તેમાં - ઉપાર-અનુપાત્ત (ઉપગૃહીત-અનુપગૃહીત) એવા પરદ્વારા પ્રવર્તમાન તે પરોક્ષ અને કેવલ આત્મ પ્રતિનિયતપણાથી વર્તમાન તે પ્રત્યક્ષ. તે ઉભય પણ - પ્રમાતૃ-પ્રમાણ-પ્રમેય ભેદના અને છતાં સમસ્ત ભેદ જ્યાં યુદસ્ત છે અનુભૂયમાનપણામાં એવા એક જીવસ્વભાવના અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છે : અભૂતાર્થ છે. અને નય તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુમાં-દ્રવ્યને મુખ્યતાથી અનુભાવાવે તે દ્રવ્યાર્થિક, પર્યાયને મુખ્યતાથી અનુભવાવે તે પર્યાયાર્થિક. તે ઉભય પણ – દ્રવ્ય-પર્યાયના અને છતાં દ્રવ્ય-પર્યાયથી અનાલીઢ શુદ્ધવસ્તુ માત્ર પર્યાયથી (ક્રમથી) અનુભૂયમાન ણામાં જીવ સ્વભાવના અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છે : અભૂતાર્થ છે. અને નિક્ષેપ તો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તેમાં - અતગુણ વસ્તુમાં સંજ્ઞાકરણ તે નામ, “તે આ' એમ અન્યત્ર પ્રતિનિધિનું વ્યવસ્થાપન તે સ્થાપના, વર્તમાન તત્ પર્યાયથી અન્ય તે દ્રવ્ય, વર્તમાન તત્વ પર્યાય તે ભાવ. તે ચતુષ્ટય – સ્વ સ્વલક્ષણના વૈલક્ષયથી અને છતાં નિર્વિલક્ષણ સ્વલક્ષણવાળા અનુભૂયમાનપણામાં એક જીવસ્વભાવના અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છે : અભૂતાર્થ છે. એટલે એમ આ પ્રમાણ-નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણાથી એક જીવ જ પ્રદ્યોતે છે. રહ્યાપણામાં. નાસ્તુ દ્રવ્યર્થ પાર્થ 8 - અને નય તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક, તત્ર - તેમાં, દ્રવ્ય પર્યાયામ વસ્તુનિ - દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુમાં દ્રવ્યું મુશ્ચતયાનુમતીતિ દ્રવ્યાર્થિ: - દ્રવ્યને મુખ્યતાથી અનુભવાવે તે દ્રવ્યાર્થિક, પર્યાવું મુળતયાનુમાવતીતિ પર્યાયાર્થિ: - પર્યાયને મુખ્યતાથી અનુભવાવે તે પર્યાયાર્થિક. તદુમય મૂતાઈ - તે ઉભય પણ - બન્નેય ભૂતાર્થ છે, ક્યારે ? દ્રવ્યપર્યાયઃ પર્યાનુમૂયમાનતાયાં - દ્રવ્યના અને પર્યાયના પર્યાયથી – વારા ફરતી ક્રમથી અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રાપણામાં, કથ ૨ સમૂતાર્થ - અને એમ છતાં અભૂતાર્થ છે, ક્યારે ? દ્રવ્યપર્યાયાજાતીઢશુદ્ધવસ્તુમાત્ર નીવર્ચમાવસ્યાનુણ્યમાનતાયાં - દ્રવ્ય-પર્યાયથી અનાલીઢ - આલીઢ નથી - દ્રવ્ય કે પર્યાયથી મુખ્ય વા-ગૌણના પ્રત્યે જે ઢળતો નથી. શુદ્ધ વસ્તુમાત્ર જીવ સ્વભાવના અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રહ્યાપણામાં. નિક્ષેપતુ નામ સ્થાપના દ્રવ્ય માવશ્વ - અને નિક્ષેપ તો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. તત્ર - તેમાં, તળે વસ્તુન સંજ્ઞરિ. નામ -- અતદ્દગુણ વસ્તુમાં - તેના ગુણનો જ્યાં અભાવ છે એવી અતગુણ વસ્તુમાં સંજ્ઞાકરણ – સંજ્ઞાનું - નામનું કરણ - કરવું તે નામ, સોયમિત્યચત્ર પ્રતિનિધિ વ્યવસ્થાનું સ્થાપના - “તે આ” એમ અન્યત્ર - અન્ય સ્થળે પ્રતિનિધિનું વ્યવસ્થાપનં - (વિ+અવસ્થાપન) તે સ્થાપના, વર્તમાન તત્પર્યાયાલું દ્રવ્ય - વર્તમાન તતુ પર્યાયથી - તેના પર્યાયથી અન્ય તે દ્રવ્ય, વર્તમાન તો ભાવ: - વર્તમાન તત્પર્યાય - તેનો પર્યાય તે ભાવ. તદુદય મૂતાઈ - તે ચતુષ્ટય, ચારેયનો સમૂહ ભૂતાર્થ છે, ક્યારે ? સ્વસ્વતક્ષપર્વતલવેનામુમૂયમાનતાયાં - સ્વ સ્વ - પોતપોતાના લક્ષણના વૈલક્ષયથી - વિલક્ષણપણાથી - વિશેષલક્ષણ પણાથી અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રહ્યાપણામાં, મૂતાઈ - અને એમ છતાં અભૂતાર્થ છે, ક્યારે? નિર્વિ તરુનીવસ્વભાવસ્થાનુમૂયમાન તાયાં - નિર્વિલક્ષણ - વિલક્ષણ નહિ ૧૬૫ Page #317 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “નાના પ્રકારના નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારની ભંગાળ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણા રૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૦ “નય નિક્ષેપે રે જેહ ન જાણિયે, નવિ જિહાં પ્રસરે પ્રમાણ; શુદ્ધ સ્વરૂપે રે તે બ્રહ્મ દાખવે, કેવલ અનુભવ ભાણ... વીર જિનેશ્વર પરમેશ્વર જ્યો.” - શ્રી આનંદઘનજી એમ એકપણે “ધોતમાન” - પ્રકાશમાન આત્માના જે “અધિગમ ઉપાયો... - જાણવાના ઉપાયો પ્રમાણ-નય-નિક્ષેપો છે, તે અખંડ અભેદ વસ્તુમાં ખંડ ખંડ ભેદ કલ્પનાનું ઉદુભાવન કરતા હોઈ, નિશ્ચયથી અભૂતાર્થ છે, “તે સમૂતાથ', છતાં વસ્તુ સ્વરૂપ સમજવા માટે તેઓનો આશ્રય કરવો પડે છે અને તેઓમાં પણ આ શુદ્ધ આત્મા એક જ ભૂતાર્થ છે – “યમેવ જીવ મૂતાર્થ', અર્થાત્ તે નિશ્ચયથી અભૂતાર્થ છતાં ભેદ કલ્પના વ્યવહારથી ભૂતાર્થ પ્રમાણાદિનો આશ્રય કરીને પણ આ શુદ્ધ આત્મા એક જ સમજવો ને પામવો એ જ ભૂતાર્થ છે. તેમાં - પ્રથમ પ્રમાણ બે પ્રકારે છે : પરોક્ષ અને પ્રત્યક્ષ. ‘ઉપાત્તાનુપાત્ત દ્વારા પ્રવર્તમાન પરોક્ષ - “ઉપાત્ત' - ઉપ-ગ્રહણ કરેલ અને “અનુપાત્ત' - નહિ ઉપગ્રહણ કરેલ એવા પ્રમાણ ભેદ - અનુભવન વેળાએપ દ્વારા “પ્રવર્તમાન” - પ્રવર્તી રહેલ તે પરોક્ષ અને “કેવલ” - માત્ર ભૂતાર્થ છતાં જીવ - સ્વભાવ આત્મપ્રતિનિયતપણાએ કરી “વર્તમાન' - વર્તી રહેલ તે પ્રત્યક્ષ, અનુભવન વેળાએ અભૂતાઈ વનાનિયતત્વેન વર્તમાન પ્રત્યક્ષે આ બન્ને પ્રમાણ પણ પ્રમાતૃ-પ્રમાણ-પ્રમેયના ભેદની “અનુભૂયમાનતામાં’ - અનુભવની કરાઈ રહેવાપણામાં - અનુભવન કરાતી વેળાયે ભૂતાર્થ છે, પણ “વ્યસ્તસમસ્ત મેરૈનવસ્વમાવસ્ય નમૂયમાનતાયાં - જ્યાં સમસ્ત ભેદ “બુદસ્ત છે' - વિ-ઉદ્-અસ્ત- વિશેષે કરીને ઉત્કટપણે અસ્ત થયા છે - જીવ સ્વભાવની “અનુભૂયમાનતામાં” - અનુભવન કરાઈ રહેવાપણામાં - અનુભવ કરાતી વેળાયે અભૂતાર્થ છે. અર્થાત્ પ્રમાતૃ-પ્રમાણ-પ્રમેય એ સર્વ પોતપોતાના સ્વરૂપે “ભૂતાર્થ છે - સત્ સાચા છે અને વસ્તુસ્વરૂપ સમજવા માટે પ્રયોજનભૂત હોઈ વસ્તુ સમજવા પૂરતા ઉપકારી છે, પણ સ્વરૂપ સમજાયા પછી જ્યાં અખંડ આત્મવસ્તુનો-શુદ્ધ એક જ્ઞાયક ભાવનો સાક્ષાત્ અનુભવ વર્તે છે, ત્યાં પછી તે પ્રમાણનું કાંઈ પ્રયોજન રહેતું નથી, ત્યારે પ્રમાણ અકિંચિકર હોઈ અભૂતાર્થ' છે - અસતુ છે, અથવા ત્યાં આત્મા પોતે પ્રમાતુ છે, આત્મા જ પ્રમાણ છે અને આત્મા જ પ્રમેય છે, એટલે તે પ્રમાતુ આદિ ભેદ રહેતો નથી, એટલે પણ પ્રમાણનું કોઈ પ્રયોજન રહેતું નથી, એમ પણ અર્થ ઘટાવી શકાય છે. “નય નિક્ષેપ પ્રમાણે જાણે તે જીવાજીવ, સ્વપર વિવેચન કરતાં થાયે લાભ સદીવ, નિશ્ચય ને વ્યવહાર વિચરે જે મુનિરાજ, ભવસાગરના તારણ નિર્ભય તેજ જિહાજ.” - શ્રી દેવચંદ્રજી પ્રણીત અધ્યાત્મ ગીતા, ૪૬ નય બે પ્રકારે છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. તેમાં - દ્રવ્ય-પર્યાયાત્મક વસ્તુમાં જે દ્રવ્યને “મુખ્યતાથી' - મુખ્યપણાથી અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય, અને પર્યાયને “મુખ્યતાથી” - મુખ્યપણાથી એવા - વિશેષ લક્ષણવાળા નહિં એવા એક જીવ સ્વભાવના અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રહ્યાપણામાં. આ ઉપરથી શું ફલિત થાય છે ? અથવમનીષ પ્રમાણનનક્ષેપેડુ મૂતાઈવેનો નીવ ઇવ પ્રોતો - એટલે એમ આ પ્રમાણ-નય નિક્ષેપોમાં ભૂતાથપરાએ કરી એક જીવ જ પ્રઘોતે છે - પ્રકૃષ્ટપણે ઘોતે છે પ્રકાશે છે - ઝળહળે છે. // રુતિ “ગાત્મધ્યાતિ' સાભમાવના //રૂા. ૧૬ Page #318 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૩ અનુભવ કરાવે છે. પર્યાયાર્થિક નય. તે બન્નેય ‘દ્રવ્યપર્યાયો. પણ મનુભૂયમનતાયાં' દ્રવ્ય-પર્યાયની “પર્યાયથી” - વારા ફરતી ક્રમે “અનુભૂયમાનતામાં' - અનુભવન કરાઈ નય સ્વઅપેક્ષાએ ભૂતાર્થ છતાં રહેવાપણામાં - અનુભવન કરતી વેળાએ “ભૂતાર્થ છે - સતુ છે, પણ શુદ્ધ સ્વભાવ અનુભવ વેળાયે દ્રવ્ય-પર્યાયથી અનાલીઢ' - દ્રવ્ય કે પર્યાયાર્થ પ્રત્યે નહિ ઢળેલ એવા શુદ્ધ અભૂતાર્થ વસ્તુમાત્ર જીવ સ્વભાવની “અનુભૂયમાનતામાં’ - અનુભવન કરાઈ રહેવાપણામાં - અનુભવન કરાતી વેળાએ “અભૂતાર્થ છે” - અસતુ છે. અર્થાત્ નય એ પણ વસ્તુના સદંશનું સ્વરૂપ સમજાવનાર અપેક્ષાવિશેષ છે. દ્રવ્યની મુખ્યતાની અપેક્ષાએ કે પર્યાયની મુખ્યતાની અપેક્ષાએ વારાફરતી પ્રયોજવામાં આવતો તે તે નય પ્રયોજનભૂત હોઈ તેની વિવક્ષિત અપેક્ષાના અનુભવ પૂરતા સ્વસ્વરૂપે સાચો-સત્ય છે, ભૂતાર્થ છે, પણ દ્રવ્યથી કે પર્યાયથી જે આલીઢ નથી - દ્રવ્યની કે પર્યાયની મુખ્યતા-ગૌણતા પ્રત્યે જે ઢળતો નથી એવા શુદ્ધ વસ્તુમાત્ર જીવ સ્વભાવનો જ્યારે અનુભવ કરાય છે, ત્યારે અસત્ય-અસતુ છે, અભૂતાર્થ છે. કારણકે તે તે નય તો કૃત્રિમ ભેદ ઉદ્દભાવન કરી અખંડ અભેદ વસ્તુના એક અંશનો જ ખંડખંડ ખ્યાલ માત્ર : જ્યારે સમગ્ર અખંડ વસ્તુ જ સાક્ષાત પ્રત્યક્ષ અનુભવાય છે, ત્યારે પછી ત્યાં નયની અપેક્ષા કે પ્રયોજન રહેતું નથી, એટલે ત્યારે નય અકિંચિકર - અપ્રયોજનભૂત હોઈ અભૂતાર્થ છે. નિક્ષેપ* ચાર પ્રકારના છે - નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ. તેમાં (૧) મતશુળ વસ્તુનિ સંજ્ઞાવર નામ - તદ્દગુણનો - તેના ગુણનો જ્યાં અભાવ છે તેવા પ્રકારના ગુણ જ્યાં નામાદિ ચાર નિક્ષેપ સ્વરૂપે છે નહિ એવી તે તે ગુણ વિહોણી “અતદગણ' વસ્તમાં સંશાધરણ? - અંબા ભતાર્થ છતાં, શ૮ સ્વભાવના કરવી - નામ આપવું તે નામ નિક્ષેપ છે. (૨) સોડયે તિ અન્યત્ર પ્રતિનિધિઅનુભવ વેળાયે અભૂતાર્થ વ્યવસ્થાપનું સ્થાપના - “તે આ' એમ “અન્યત્ર’ - અન્ય સ્થળે પ્રતિનિધિનું વ્યવસ્થાપન - વિ-વિશેષે કરીને અવસ્થાપન કરવું તે સ્થાપના છે. (૩) વર્તમાનતત્પર્યાયાત્ આચર્યું દ્રવ્ય - “વર્તમાન' - વર્તી રહેલા “તત્ પર્યાયથી - તેના પર્યાયથી “અન્ય” - બીજું - જૂદું તે દ્રવ્ય. (૪) વર્તમાનતત્પર્યાયઃ માવ: - “વર્તમાન' - વર્તી રહેલો “તતુ પર્યાય' - તે પર્યાય તે ભાવ. આ ચારેય નિક્ષેપ “સ્વતક્ષાવૈતલળેન' પોતપોતાના લક્ષણના વિલક્ષણપણાથી - વિશિષ્ટ લક્ષણપણાથી અનુભવને કરાતી વેળાયે ભૂતાર્થ છે, નિર્વિતક્ષT' પણ નિર્વિલક્ષણ - વિશિષ્ટ ભેદ રૂ૫ લક્ષણ રહિત એવો સ્વલક્ષણ રૂપ નક્ષ - નવસ્વભાવસ્ય - એક જીવ સ્વભાવ અનુભવન કરાતી વેળાયે - અભૂતાર્થ છે. કારણકે નિક્ષેપો પણ અખંડ વસ્તુમાં ભેદનું ઉદ્દભાવન કરતા હોઈ વસ્તુનું સ્વરૂપ સમજવા માટે કોઈ પ્રકારે ઉપયોગી છે. અર્થાત તે તે નિક્ષેપો અમુક અમુક પ્રકારોથી ખંડ ખંડ કલ્પના વડે અખંડ અભેદ વસ્તુનું સ્વરૂપ સમજાવે છે, પણ જ્યારે સંપૂર્ણ સ્વલક્ષણસંપન્ન સાક્ષાતુ પ્રત્યક્ષ સહજાત્મસ્વરૂપ અનુભવાય છે, ત્યારે તે પરોક્ષ રૂપ નિક્ષેપોનું અધ્યયોજનભૂત પણું હોઈ, તે અભૂતાર્થ હોય છે, અસત્... અકિંચિકર હોય છે, એમ આ પ્રમાણ-નય - નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રદ્યોતે છે - Uો નીવ ઇવ પ્રોતd --- "या निमित्तान्तरं किञ्चिदनपेक्ष्य विधीयते । द्रव्यस्य कस्यचित् संज्ञा तन्नाम परिकीर्तितम् ।। सोऽयमित्यक्षकाष्ठादेः संबन्धेनान्यवस्तुनि । यद् व्यवस्थापनामात्र स्थापना साभिधीयते ॥ भाविनः परिणामस्य यत्राप्तिं प्रति कस्यचित् । स्याद्गृहीताभिमुख्यं हि तद्रव्यं ब्रुवते जिनाः ।। वर्तमानेन यत्तेन पर्यायणोपलक्षितम् । द्रव्यं भवति भवं तं वदन्ति जिनपुंगवाः ।।" - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત તત્ત્વાર્થસાર "प्रमाणनयनिक्षेपा अर्वाचीने पदे स्थिताः । જેવ7 7 પુનર્નામતઃ પ્રતિમાસો || - શ્રી પવનંદિ પંવિ. એકવસતિ, ૧દ જુઓ તત્વાર્થ સાર (શ્રી અમૃતચંદ્રાચાર્યજી પ્રણીત) ૧૬૭ Page #319 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આમ અખંડ વસ્તુમાં ભેદ કલ્પના કરનારા પ્રમાણ-નય-નિક્ષેપો એ બધા વિકલ્પો સાક્ષાત્ આત્મવસ્તુની અનુભૂતિની અપેક્ષાએ માત્ર કલ્પના-જલ્પના રૂપ છે. કારણકે અતીન્દ્રિય વસ્તુનો માત્ર આછો ઉપરછલો કલ્પિત ખ્યાલ આપી શકે છે. પણ પરમ નિશ્ચય સ્વરૂપ આત્મવસ્તુનું સાક્ષાત્ સહજ શુદ્ધ સ્વરૂપ જ્યારે અનુભૂતિથી પ્રગટ અનુભવાય છે, ત્યારે તે બધી કલ્પના-જલ્પના જાલ મટે છે. અથવા પ્રકારાંતરે કહીએ તો તે કલ્પના-જલ્પના જ્યારે મટે છે ત્યારે વસ્તુ તેણે પ્રગટ પ્રાપ્ત કરી એમ જાણવું, કારણકે પરમ નિશ્ચય સ્વરૂપ સાક્ષાત્ આત્મવસ્તુ જ્યાં દિવ્ય અનુભૂતિ ચક્ષુથી દેખાય છે, ત્યાં પછી કલ્પના-જલ્પના કરવાપણું રહેતું નથી : અને કલ્પના-જલ્પના હોય છે ત્યાં સુધી તેણે સાક્ષાત્ વસ્તુ દીઠી જ નથી. વર્તમાન યુગના પરમ સંતશિરોમણિ પરમ આત્માનુભવી પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ સહજ અનુભવોાર છે કે - ‘‘જહાં કલપના જલપના, તહાં માનો દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, હાથનોંધ ‘‘અલખ અગોચર અનુપમ અર્થનો, કોણ કહી જાણે રે ભેદ ? સહજ વિશુદ્ધ રે અનુભવવયણ જે, શાસ્ત્ર તે સઘળો રે ખેદ.'' ૧૬૮ શ્રી આનંદઘનજી (‘વીર જિન’ સ્તવન) – Page #320 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૯ આ આત્મજ્યોતિ અનુભવમાં આવ્યું અમને નય-નિક્ષેપ-પ્રમાણાદિ દૈત ભાસતું નથી એવા ભાવનો ઉપસંહાર રૂપ ઉત્થાનિકા કળશ સંગીત કરે છે - (મતિની). उदयति न नयश्रीरस्तमेति प्रमाणं, क्वचिदपि च न विद्मो याति निक्षेपचक्रं । किमपरमभिदध्मो धाम्नि सर्वंकषेऽस्मि - अनुभवमुपयाते भाति न द्वैतमेव ॥९॥ ઉદય ન નયશ્રી અસ્ત પામે પ્રમાણ, ક્વચિત્ ન જ લહીએ જય નિક્ષેપ ગ્રામ અપર શું જ કહીએ? ધામ સર્વેકષી આ, અનુભવ મહિં આવ્યું કૈત તો ભાસતું ના. ૯ અમૃત પદ-૯ “અવધૂ! ક્યા સોવે તન મઠ મેં - એ રાગ. જબ આત્મજ્યોતિ આ પ્રગટે, તબ દ્વૈત ભાવ સબ વિઘટે... જબ. ૧ નય લક્ષ્મીનો ઉદય ન જામે, પ્રમાણ અસ્ત જ પામે... જબ. ક્યાંઈ જાય નિક્ષેપ-ન લહીએ, બીજું તો શું કહીએ ?... ૨ સર્વકષ આ ધામ સ્વભાવે, ભગવાન અનુભવ આવે, તબ તો દૈત જ કાંઈ ન ભાસે, અમૃત જ્યોતિ પ્રકાશે... જબ. ૩ અર્થ : નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત પામી જાય છે અને નિક્ષેપ ચક્ર અમે નથી જાણતા ક્યાંય ચાલ્યું જાય છે ! બીજું અમે શું કહીએ ? આ સર્વકષ (સર્વગ્રાહી) ધામ (તેજ) અનુભવમાં આવ્યું ઐત જ ભાસતું નથી. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે, તે મુક્ત છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૧૩), ૭૭૯ જલધર બુંદ સમુદ્ર સમાણી, ભિન્ન કરત કોઉ તાસ મહીરી ? દ્વૈત ભાવકી ટેવ અનાદિ, જિનમેં તાકે આજ દહીરી... અબ લાગી, અબ લાગી.” - શ્રી ચિદાનંદજી, પદ-૨૪ આમ ઉપર “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં નય-નિક્ષેપ-પ્રમાણ અંગે જે કહ્યું, તેની પરિપુષ્ટિ રૂપ સારસમુચ્ચય દર્શાવતો આ કળશ આત્માનુભવની પરમ મસ્તીમાં નિમગ્ન ga 1 maa અમૃતચંદ્રજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી લલકાર્યો છે - ૩યતિ ન નયશ્રી પ્રમાણે રસ્તનેતિ પ્રમાઈ - નયશ્રી ઉદય પામતી નથી, પ્રમાણ અસ્ત પામે છે - નયશ્રી' - વિવિધ અપેક્ષાઓ વિસ્તારતા નયોની સૌંદર્ય શોભા ધરાવતી નયલક્ષ્મી ઉદય પામતી નથી - ઉગતી નથી, “પ્રમાણ” - પરોક્ષ પ્રત્યક્ષ પ્રમાણ અસ્ત પામે છે - આથમી જાય છે, અમે જાણતા નથી - “નિક્ષેપચક્ર' - નામ-સ્થાપનાદિ નિક્ષેપ વૃંદ ક્યાંય પણ ચાલ્યું જાય છે, વિપિ ન ર વિબોતિ નિક્ષેપ, બીજું તે શું કહીએ ? આ સર્વકષ ધામ, અનુભવમાં આવ્યે દ્વૈત જ ભાસતું નથી, “હિમપરમમિઓ થાન સર્વ ભિન્નનુમવમુપયોતે માનિ ન તમેવ |’ આ ૧૬૯ Page #321 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વકષ' . સર્વને કષનાણું - સર્વ વસ્ત સ્વરૂપને ખેંચી આણનારું, સર્વ સમર્પક, સર્વગ્રાહી - ધામ” - આત્મજ્યોતિ અનુભવમાં આવી ગયે વૈત જ - બીજું કંઈ પણ ભાસતું નથી. કારણકે દ્રવ્યાર્થિક નયે, આત્મા આત્મા છે, પર્યાયાર્થિક નયે સર્વ આત્મભાવ આત્મા છે, એમ દ્રવ્યાર્થિક - પર્યાયાર્થિક આદિ સર્વ નયનું અધિષ્ઠાન - આશ્રય સ્થાન આત્મા છે, મતિ-શ્રુતજ્ઞાન રૂપ પરોક્ષ પ્રમાણ અને અવધિ જ્ઞાનાદિ રૂપ પ્રત્યક્ષ પ્રમાણ, એમ સર્વ પ્રમાણ આત્મા છે, તેમજ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવથી આત્મા આત્મા જ છે, એમ નય-નિક્ષેપ પ્રમાણનું સર્વસ્વ કપનારું - સારભૂત કષ (કસ) કાઢનારૂં - આકર્ષનારું ખેંચનારું હોવાથી આ ધામ-આત્મજ્યોતિ સર્વકષ છે, એટલે સાર સર્વસ્વ ભૂત એ સર્વકષ સમયસાર ધામ અનુભવમાં આવ્યું બીજું કંઈ અન્ય ભાવરૂપ દૈત જ ભાસતું નથી! અદ્વૈત એક શુદ્ધ આ કેવલ આત્મ જ્યોતિ જ દિવ્ય ધામથી - આત્મસ્વરૂપ તેજથી ઝળહળે છે ! આવી શુદ્ધ આત્માનુભાવામૃત રસ - સિંધુમાં નિમગ્ન શુદ્ધ અદ્વૈત અનુભવમય શાનદશાનો જીવનમાં સાક્ષાત્ અનુભવ કરનારા પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનો અનુભવોલ્ગાર છે કે – એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. " અમે દેહધારી છે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ હૈયે. નય-પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતા નથી.” (ઈ.) - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૫૫, (૨૧૭) ઓ: “અધ્યાત્મ રાજચંદ્ર' (વરચિત) (૧) પ્રકરણ ઓગણસાઠમું - શ્રીમની દેહ છતાં દેહાતીત વિદેશી દશા. (૨) પ્રકરણ અઠ્ઠાવનમું પુરાણ પુરુષ અને સહુથી અભેદ સહુ પુરુષ શ્રીમદ્. ૧૭૦ Page #322 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર કળશ-૧૦ હવે આચાર્યચૂડામણિ અમૃતચંદ્રાચાર્યજી નીચેની ગાથામાં આવતા શુદ્ધનયના અભ્યદયની વધામણી આપતો ઉત્થાનિકારૂપ અમૃત કળશ લલકારે છે - (उपजाति) आत्मस्वभावं परभावभिन्न - मार्पूणमायंतविमुक्तमेकं । विलीनसंकल्पविकल्पजालं, प्रकाशयन् शुद्धनयोभ्युदेति ॥१०॥ આત્મ સ્વભાવ પરભાવ ભિન્ન, આપૂર્ણ આદંતવિમુક્ત એક; વિલીન સંકલ્પ વિકલ્પ જ્યાં તે, પ્રકાશતો શુદ્ધનયો ઉદે છે. ૧૦ અમૃત પદ-૧૦ થાશું પ્રેમ બન્યો છે રાજ - એ રાગ.” શુદ્ધનય અભ્યદય આ પામું, નિશ્ચય દૃષ્ટિ ઠામે, આત્મ સ્વભાવ પ્રકાશ કરતો, અનુભવ અમૃત જામે.. શુદ્ધ નય. ૧ પરભાવોથી ભિન્ન અતિશે, પૂર્ણ સ્વરૂપ અવભાસે, આદિ અંતથી(માં) મુક્ત એક તે, આત્મસ્વભાવ પ્રભાસે... શુદ્ધ નય. ૨ જાલ સકલ સંકલ્પ વિકલ્પની, વિલીન જ્યાં થઈ જવે, આત્મસ્વભાવ અમૃતમય એવો, દાસ ભગવાન પ્રગટાવે... શુદ્ધ નય. ૩ અર્થ : આપૂર્ણ, આદિ અંતથી(માં) વિમુક્ત, સંકલ્પ-વિકલ્પની જાલ જ્યાં વિલીન થયેલ છે એવો, પરભાવથી ભિન્ન એક આત્મ સ્વભાવ પ્રકાશતો શુદ્ધનય અભ્યદય પામે છે. “અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? શુદ્ધ શુદ્ધ પ્રવૃષ્ટ શુદ્ધ પરમ શાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છઉં. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છઉં. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિઃ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ અત્રે આ પછીની ગાથામાં શુદ્ધનયનું સ્વરૂપ કથવામાં આવે છે તેનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ” લલકારી આચાર્યવયે અમૃતચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી શદ્ધનયના અભ્યદયની વધામણી આપી છે - શદ્ધનમ્યુતિ - શદ્ધનય શુદ્ધ આત્મ-સ્વભાવને પ્રકાશતો આ શુદ્વનય અભ્યદય’ પામે છે - ચઢતી કળા પામે છે. કેવો છે આ શુદ્ધનય ? અભ્યદય પામે છે આત્મસ્વમવું પ્રછાશયન - આત્મસ્વભાવને પ્રકાશી રહેલો એવો. પ્રકાશે છે તે કેવો છે આ આત્મ સ્વભાવ? “ઘરમાવમિન્ન - પરભાવથી “ભિન્ન’ - જૂદો, સ્વ તે પર સાપેક્ષ છે એટલે સ્વ ભાવ પર ભાવથી જૂદો છે, પરભાવથી ભિન્ન છે તેથી તે કાંઈ અપૂર્ણ નથી, પણ “આપૂર્ણ છે - “આ' - સ્વરૂપ મર્યાદાથી “પૂર્ણ છે, અત એવ “આદિ અંતથી વિમુક્ત” અથવા “આદિ-અંતમાં વિમુક્ત' છે, અર્થાત્ સ્વભાવની સ્વરૂપની કોઈ કાળે ઉત્પત્તિ કે નાશ ન હોય તેથી તે આદિથી ને અંતથી રહિત - અનાદિ અનંત છે અને સ્વભાવમાં - સ્વરૂપમાં કદી પણ પરરૂપનો અંતઃ પ્રવેશ ન હોય તેથી તે આદિ-અંતમાં વિમુક્ત છે, આવો છે એટલે જ તે “એક - અદ્વૈત-અદ્વિતીય છે. જ્યાં બીજો કોઈ ભાવ - દ્વિત' નથી એવો અદ્વૈત છે, “બાપૂfમાધંતવિમુક્તમૈ', એટલે જ જ્યાં, સંકલ્પ-વિકલ્પની જાલ “વિલીન’ - વિલય પામી ગયેલી છે એવો છે, “વિતી સંવગાd.’ આમ સકલ પરભાવથી સર્વથા ભિન્ન, આપૂર્ણ, આદિ અંત વિમુક્ત, એક, નિર્વિકલ્પ શુદ્ધ આત્મસ્વભાવને પ્રકાશતો આ શુદ્ધનય શુદ્ધ આત્માનુભૂતિની ઉત્તરોત્તર બળવત્તરતા કરતો “અલ્યુદય’ - ઉતરોત્તર ચઢતી કળાને પામે છે, તે જુઓ ! ૧૭૧ Page #323 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ जो पस्सदि अप्पाणं अबद्धपुढं अणण्णयं णियदं । अविसेसमसंजुत्तं तं सुद्धणयं वियाणीहि ॥१४॥ અબદ્ધસ્કૃષ્ટ અનન્ય તથા રે, નિયત ને અવિશેષ; मसंयुत शुभे मामले ३, नय ते शुद्ध गवेष... ३ मात्मन् ! १४ Auथार्थ : ४ मात्माने सजद्धस्पृष्ट, अनन्य, नियत, भविशेष, અસંયુક્ત એવો દેખે છે, તે શુદ્ધનય જાણ ! ૧૪ आत्मख्याति टीका यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यकं नियतं । अविशेषमसंयुक्तं तं शुद्धनयं विजानीहि ॥१४॥ या खल्वबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोऽनुभूतिः स शुद्धनयः, सात्वनुभूतिरात्मैवेत्यात्मैक एव प्रद्योनते । कथं यथोदितस्यात्मनोनुभूतिरिति चेद् बद्धस्पृष्टत्वादीनामभूतार्थत्वात्, तथाहि - यथा खलु बिसिनीपत्रस्य सलिलनिमग्नस्य - तथात्मनो सलिलस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां नादिबद्धस्पृष्टत्वपर्यायेणानुभूयमानतायां सलिलस्पृष्टत्वं भूतार्थमप्ये - बद्धस्पृष्टत्वं भूतार्थमप्ये - कांततः सलिलास्पृश्यं विसिनीपत्रस्वभावमुपेत्या कांततः पुद्गलास्पृश्यात्यास्वभावमुपेत्या - नुभूयमानतायाम् भूतार्थं नुभूयमानतायामभूतार्थं । यथा च मृत्तिका याः तथात्मनो करककरीरकर्करीकपालादिपर्यायेणानुभूयमानतायां - नारकादिपर्यायेणानुभूयमानतायां - मन्यत्वं भूतार्थमपि मन्यत्वं भूतार्थमपि । सर्वतोप्यस्खलंतमेकं मृत्तिकास्वभावमुपेत्या - सर्वतोप्यस्खलंनमेकमात्मस्वभावमुपेत्या - नुभूयमानतायामभूतार्थं । नुभूयमानतायामभूतार्थं । यथा च वारिधे - तथात्मनो वृद्धिहानिपर्यायेणानुभूयमानताया - वृद्धिहानिपर्यायेणानुभूयमामताया - मनियतत्वं भूतार्थमपि मनियतत्वं भूतार्थमपि नित्यव्यवस्थितं वारिधिस्वभावमुपेत्या - नित्यव्यवस्थितमात्मस्वभावमुपेत्या - नुभूयमानतायीमभूतार्थं । नुभूयमानतायामभूतार्थं । यथा च कांचनस्य तथात्मनो स्निग्धपीतगुरुत्वादिपर्यायेणानुभूयमानतायां ज्ञानदर्शनादिपर्यायेणानुभूयमानतायां विशेषत्वं भूतार्थमपि विशेषत्वं भूतार्थमपि प्रत्यस्तमित्तसमस्तविशेषं कांचनस्वभावमुपेत्या प्रत्यस्तभितसमस्तविशेषमात्मस्वभावमुपेत्या - नुभूयमानतायामभूतार्थं, नुभूयमानतायामभूतार्थं । यथा वापां तथात्मनः सप्तार्चिः प्रत्ययौण्व समाहितत्वपर्यायेणानुभूयमानतायां कर्मप्रत्ययमोहसमाहितत्वपर्यायेणानुभूयमानतायां संयुक्तत्वं भूतार्थमप्ये - संयुक्तत्वं भूतार्थमप्ये - कांततः शीतमप्स्वभावमुपेत्या - कांततः स्वयं बोधबीजस्वभावमुपेत्या नुभूयमानतायामभूतार्थं, नुभूयमानतायामभूतार्थं ||१४|| usiतर : जीव १७२ Page #324 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૪ આત્મખ્યાતિ' ટીકાર્થ નિશ્ચયે કરીને અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની જે અનુભૂતિ તે શુદ્ઘનય છે, અને તે અનુભૂતિ તો આત્મા જ છે, એટલે આત્મા એક જ પ્રદ્યોતે છે. યથોદિત (જેવો કહ્યો તેવા) આત્માની અનુભૂતિ કેમ ? એમ જો પૂછો તો, બદ્ધસૃષ્ટત્વ આદિના અભૂતાર્થપણાને લીધે. તે આ પ્રકારે - (૧) જેમ જલ નિમગ્ન કમલપત્રનું જલ સ્પષ્ટપણું જલ સ્પષ્ટત્વ પર્યાયથી અનુભૂયમાનપણામાં (અનુભવાઈ રહ્યાંપણામાં) ભૂતાર્થ છતાં, એકાંતથી જલથી અસ્પર્શી એવા કમલ પત્ર સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ : (૨) અને જેમ મૃત્તિકાનું કરક કરી૨ - કર્કરી - ભૂતાર્થ છતાં, સર્વતઃ પણ અસ્ખલંતા એક કૃત્તિકા સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ : आत्मभावना કપાલ આદિ પર્યાયથી - તેમ આત્માનું બદ્ધસૃષ્ટપણું અનાદિ બદ્ધસૃષ્ટત્વ પર્યાયથી અનુભૂયમાનપણામાં ભૂતાર્થ છતાં, એકાંતથી પુદ્ગલથી અસ્પર્થ એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં - અભૂતાર્થ. ઉત્થાનિકા કળશમાં કહ્યું તેમ અત્રે શુદ્ઘનયનું સ્વરૂપ પ્રકાશ્યું છે - ૪: લવજીÚમનન્વર્ઝ નિયત વિશેષમસંયુવર્ત આત્માનં પતિ - જે અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવા આત્માને દેખે છે, તં શુદ્ઘનયં વિજ્ઞાની િ- તેને શુદ્ઘનય જાણ | તિ ગાથા ગાભમાવના ||૧૪|| તેમ આત્માનું નારકાદિ પર્યાયથી या खलु જે ખરેખર ! નિશ્ચયે કરીને - કહેવામાત્રપણે નહિ પણ ખરેખરા તથારૂપ આત્મભાવ પણે અવન્દ્વ દૃષ્ટસ્થાનન્યસ્થ નિયતસ્યા વિશેષસ્વાતંયુક્તસ્ય વાભનો - ‘અબદ્ધ સૃષ્ટ' - નહિં બંધાયેલા - સ્પર્શાયેલા ‘અનન્ય' – જ્યાં અન્ય છે નહિં એવા, ‘નિયત’ - નિત્ય વ્યવસ્થિત, ‘અવિશેષ’, જ્યાં વિશેષ છે નહિં એવા અને ‘અસંયુક્ત' - સંયુક્ત છે નહિં એવા આત્માની અનુભૂતિ ‘અનુભૂતિ’ - અનુભવનતા, સંવેદના, સ શુદ્ઘનય: - તે શુદ્ધ નય છે, સાત્વનુમૂતિરાનૈવ - અને તે અનુભૂતિ આત્મા જ છે, રૂતિ ગાê વ પ્રથોતતે - એમ આત્મા ‘એક જ' – અદ્વિતીય જ અદ્વૈત જ ‘પ્રદ્યોતે છે’ - પ્રકૃષ્ટપણે ઘોતે છે - પ્રકાશે છે. જ્યં યથોવિતસ્યાભનોનુભૂતિિિત્ત ચેત્ - યથોદિત’ - જેવો કહ્યો તેવા આત્માની અનુભૂતિ કેવી રીતે ? એમ પૂછો તો વજ્રસૃત્વારીનામમૂતાર્થવાત્ - બદ્ધ સ્પષ્ટપણું આદિના અભૂતાર્થપણાને લીધે. તાત્તિ - જુઓ ! આ પ્રકારે - यथा खलु ૧૭૩ અનુભૂયમાનપણામાં અન્યત્વ ભૂતાર્થ છતાં, સર્વતઃ પણ અસ્ખલંતા એક કૃત્તિકા સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ છે. જેમ ખરેખર ! સ્ફુટપણે વિસિનીપત્રસ્વ સનિતનિમનસ્ય - જલ નિમગ્ન કમલિનીપત્રનું. સહિત સ્વષ્ટત્વવચિળાનુમૂયમાનતાયાં - જલ સ્પષ્ટત્વ પર્યાયથી ‘અનુભૂયમાન પણામાં' - અનુભવન કરાતી વેળાએ - સતિન स्पृष्टत्व જલ સૃષ્ટ પણું ભૂતાર્થવિ ‘ભૂતાર્થ’ સત્યાર્થ છતાં, હ્રાંતત: સન્નિનાદૃશ્ય દ્વિસિનીપત્રસ્વમાવમુપેસ્થાનુ મૂવમાનતાયામ્ - એકાંતથી જલથી અસ્પૃશ્ય - નહિં સ્પર્શવા યોગ્ય કમલિનીપત્ર સ્વભાવ પ્રત્યે જઈને – આશ્રીને ‘અનુભૂયમાન પણામાં' - અનુભવાઈ રહ્યાપણામાં - અમૂતાર્થ - ‘અભૂતાર્થ’ - અસત્યાર્થ છે, તથા - તેમ ગાભનો - આત્માનું - ઝનાવિવશ્વધૃત્વવચિળાનુકૂયમાનતામાં અનાદિ બસૃષ્ટત્વ પર્યાયથી “અનુભૂયમાન - Page #325 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (૩) અને જેમ વારિધિનું (સમુદ્રનું) વૃદ્ધિ - હાનિ પર્યાયથી અનુભૂયમાનપણામાં અનિયતપણું ભૂતાર્થ છતાં, નિત્ય વ્યવસ્થિત વારિધિ સ્વભાવને આશ્રી અનુભૂયમાન પણામાં (અનુભવાઈ રહ્યાપણામાં). અભૂતાર્થ : (૪) અને જેમ કાંચનનું (સુવર્ણનું) સ્નિગ્ધત્વ-પીતત્વ-ગુરુત્વ આદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં - વિશેષપણું ભૂતાર્થ છતાં, સમસ્ત વિશેષ જ્યાં પ્રત્યસ્તમિત છે એવા સુવર્ણ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ : (૫) અને જેમ જલનું - અગ્નિપ્રત્યયથી ઔષ્ણય સમાહિતત્વ પર્યાયથી અનુભૂયમાનપણામાં – સંયુક્તપણું ભૂતાર્થ છતાં, એકાંતથી શીત જલ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ : તેમ આત્માનું - વૃદ્ધિ હાનિ પર્યાયથી અનુભૂયમાનપણામાં અનિયતપણું ભૂતાર્થ છતાં, નિત્ય વ્યવસ્થિત આત્મ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ. તેમ આત્માનું - જ્ઞાન-દર્શનાદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં - વિશેષપણું ભૂતાર્થ છતાં, સમસ્ત વિશેષ જ્યાં પ્રત્યસ્તમિત છે એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ : તેમ આત્માનું – કર્મ પ્રત્યયથી મોહ સમાહિતત્વ પર્યાયથી અનુભૂયમાનપણામાં – સંયુક્ત પણું ભૂતાર્થ છતાં, એકાંતથી સ્વયં બોધ જીવ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં અભૂતાર્થ . ૧૪ પણામાં” – અનુભવાઈ રહ્યાપણામાં વેસ્કૃતં મૂતાઈ - બદ્ધ સૃષ્ટપણું “ભૂતાર્થ' - સત્યાર્થ છતાં, છાંતત: પુનિસ્પૃશ્યાત્મસ્વભાવમુત્યાનુમૂયમાનતાયાં - એકાંતથી પુદ્ગલથી અસ્પૃશ્ય - નહિ સ્પર્શાવા યોગ્ય આત્મસ્વભાવ પ્રત્યે જઈને – આશ્રીને અનુભૂયમાનપણામાં – અનુભવાઈ રહ્યાપણામાં ગમૂતાઈ - અભૂતાર્થ - અસત્યાર્થ છે. કથા ૨ . અને જેમ કૃત્તિકથા:- કૃતિકાનું વર છરીરજર્જરીવાતારિપછIIનુમૂયમાનતાયાં - કર-કરીર-કર્કરી-કપાલાદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં અન્યત્વે - “અન્યપણું' - જૂદા પણું મૂતાર્થ - ભૂતાર્થ - સત્યાર્થ છતાં, સર્વતોવસંતને કૃત્તિવાસ્વભાવમુલ્યાનુમૂયમાનતાયાં - સર્વતઃ પણે - સર્વ સ્થળે પણ “અમ્બલતા” - સ્કૂલતા નહિં એ? મૃત્તિકા સ્વભાવ પ્રત્યે જઈને - આશ્રીને અનુભૂયમાન પણામાં ધૂતાર્થ - અભૂતાર્થ - અસત્યાર્થ છે, તથા - તેમ ગાત્મનો. - આત્માનું નારકાદિપર્યાયણનુભૂયમાનતાયાં - નારક આદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં અન્યત્વે - અન્યપણું - ભિન્ન ભિન્ન પણું પૂતાઈન - ભૂતાર્થ – સત્યાર્થ છતાં - સર્વતોગવતંતમેHIભસ્વભાવમુત્યાનુમૂયમાનતામાં - સર્વતઃ પણ - સર્વ બાજુથી – પ્રકારે (સ્થળે) પણ અઅલંતા - અલતા નહિં એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભૂયમાન પણામાં મૂતાઈ - અભૂતાર્થ - અસત્યાર્થ છે. યથા ૨ - અને જેમ, વરિઘે: - વારિધિનું - સમુદ્રનું વૃદ્ધિ દ નિપાનુમૂયમાનતાયાં - “વૃદ્ધિ હાનિ' - ભરતી ઓટ પર્યાયથી અનુભૂયમાન પણામાં નિયતત્વે - અનિયતપણું મૂતાઈનર - ભૂતાર્થ – સત્યાર્થ - સાચું છતાં, નિત્યવ્યવસ્થિd વારિધિ - સ્વભાવમુલ્યાનુમૂયમાનતાયાં - વૃદ્ધિ હાનિ પર્યાયથી અનુભૂયમાનપણામાં નવ તત્વ - અનિયતપણું મૂતાઈન - ભૂતાર્થ – સત્યાર્થ છતાં, નિત્યવ્યવસ્થિતમાભસ્વભાવમુત્યનમૂયમાનતાયાં - નિત્ય વ્યવસ્થિત આત્મ સ્વભાવને આશ્રીને અનુભૂયમાન પણામાં ધૂતાર્થ - અભૂતાર્થ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય ૧૭૪ Page #326 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૪ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહતું પુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ “વ્યવહારે લખ દોહિલો, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધનય થાપના સેવતાં, રહે ન દુવિધા સાથ રે... ધરમ પરમ અરનાથનો. - શ્રી આનંદઘનજી જે અહંકાર મમકારનું બંધન, શુદ્ધ નય તે દહે દહન જિમ ઈધન; શુદ્ધ નય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આધિ છે સાધુને આપણી.” - શ્રી યશોવિજયજી (સા.ત્ર. ગા.સ.) આ ગાથાના ઉત્થાનિકાકળશમાં (૧૦) અદ્ભુત નાટકીય રીતિએ (grand dramatic style) જાહેર કર્યું (Proclaimed) તેમ પરભાવ ભિન્ન આત્મ સ્વભાવને પ્રકાશતો અબતwણદિરૂપ શ૮ આ શુદ્ધનય અભ્યદય પામે છે, એમ શુદ્ધનયના સ્વરૂપ પ્રકાશનની વધામણી આત્માની અનુભૂતિ તે શુદ્ધનય પરમ આત્મભાવોલ્લાસથી આચાર્યવયં ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ “સુવર્ણ અનુભૂતિ તે આત્મા જ કળશમય શબ્દ બ્રહ્મના ડિડિમનાદથી પોકારી. તદનુસાર અત્રે આ ગાથામાં - શુદ્ધનનું સ્વરૂપ પ્રકાણ્યું છે કે - “જે અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માને દેખે છે, તેને શુદ્ધનય જણ !” અને તે તાદેશ્ય પરમ સુંદર દાંતો યોજી પોતાની અનુપમ અનન્ય લાક્ષણિક શૈલીથી બિંબ-પ્રતિબિંબ ભાવથી સાંગોપાંગ સંપૂર્ણ સકલ અવિકલપણે વિવરી દેખાડી પરમ પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાના અદૂભુત પ્રજ્ઞાતિશયનો પ્રત્યક્ષ પરિચય આપ્યો છે, પદે પદે તે શુદ્ધોપયોગી મહાશ્રમણના દિવ્ય આત્માની ખ્યાતિ પોકારતી “આત્મખ્યાતિનો આશય આ રહ્યો - જે નિશ્ચયથી અબદ્ધસ્યુટ", અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની અનુભૂતિ, તે શુદ્ધનય છે : અને તે અનુભૂતિ આત્મા જ છે, સા તુ મનુભૂતિ માત્મય - એટલે આત્મા એક જ પ્રદ્યોતે છે - પ્રકાશે છે. તિ સામૈ ઇવ પ્રોત? - આ યથોદિત – જેવો કહ્યો તેવા આત્માની અનુભૂતિ કથા - અને જેમ છાંવનસ્ય • કાંચનનું - સુવર્ણનું નિઘપીતરુત્વવિપર્યાયેળનુમૂયમાનતાયાં - “સ્નિગ્ધપણું' - ચીકાશપડ્યું - પીતપણું - પીળાપણું “ગુજારું' - ભારીપણું આદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં વિશેષā - વિશેષપણું મૂતાઈપ - ભૂતાર્થ – સત્યાર્થ - સાચું છતાં, પ્રયતમતમતવિશેષ વાંવનસ્વાવકુવેત્યાનુણ્યમાનતાયાં - “પ્રત્યસ્તમિત' - અસ્ત પમાડાઈ ગયા છે. સમસ્ત વિશેષ - ભેદ જ્યાં એવા કાંચન સ્વભાવને આશ્રી અનુભૂયમાન પણામાં સમૂતાઈ - અભૂતાર્થ - અસત્યાર્થ - ખોટું છે - તથા - તેમ આભનો - આત્માનું જ્ઞાનદર્શનાદ્વિપનાનુમૂથમાનતાયાં - જ્ઞાન-દર્શન આદિ પર્યાયથી અનુભૂયમાનપણામાં વિશેષā - વિશેષપણું પૂતાર્થ - ભૂતાર્થ-સત્યાર્થ છતાં, પ્રાસ્તતિસમસ્તવિશેષમાભસ્વભાવમુખેત્યાનુકૂવમાનતાયાં - “પ્રત્યસ્તમિત' - અસ્ત પમાડાઈ ગયા છે સમસ્ત વિશેષ - ભેદ - જ્યાં એવા આત્મસ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં સમૃતાર્થ - અભૂતાર્થ - અસત્યાર્થ છે. યથા ૨ - અને જેમ માં - જલનું સર્વપ્રયાથસમાદિતત્વપજ્યાનુપૂનતામાં - “સપ્તા”િ - અગ્નિ પ્રત્યયે “ઐક્ય સમાહિતત્વ' - ઉષ્ણતા આધાન રૂપ પર્યાયથી અનુભૂયમાનપણામાં - અનુભવાઈ રહ્યાપણામાં સંયુવતત્વ - સંયુક્તપણું - સંયોગ સહિતપણું મૂતાઈન - ભૂતાર્થ – સત્યાર્થ છતાં, ાંતત: તપૂર્વાવમુખેત્યાનુપૂયમાનતા - એકાંતથી શીત જલ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં સમૂતાર્થ - અભૂતાર્થ - અસત્યાર્થ છે, તથા - તેમ માત્મનઃ - આત્માનું મંઝીયમોદસમાદિતત્વ અનુભૂથમાનતાયાં - કર્મ પ્રત્યયે - નિમિત્તે “મોહ સમાહિતત્વ - મોહના આધાન રૂપ પર્યાયથી અનુભૂયમાનપણામાં સંયુક્તત્વ ધૂતાર્થના - સંયુક્તપણે ભૂતાર્થ – સત્યાર્થ છતાં, કાંતત: સ્વયં વોઇ વીન માવત્યાનુમૂયમાનતાયાં - એકાંતથી સ્વયં બોધબીજ સ્વભાવને આશ્રી અનુભૂયમાનપણામાં ધૂતાર્થ - અભૂતાર્થ. || इति 'आत्मख्याति' टीका आत्मभावना (प्रस्तुत गाथा) ||१४|| ૧૭૫ Page #327 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કેમ? તો કે ‘વસૃત્વાકીનામસ્મૃતાર્થત્યાતુ - બદ્ધ ધૃષ્ટત્વ આદિ ભાવોનું અભૂતાર્થપણું – અસત્યાર્થપણું છે માટે. તે આ પ્રકારે - ૧. જલ નિમગ્ન – પાણીમાં ડૂબેલું કમલ પત્ર છે. તેનું જલ ધૃષ્ટ પણું - જલ સ્પષ્ટપણા પર્યાયથી અનુભવન કરાઈ રહ્યાપણામાં - ભૂતાર્થ છે, સત્યાર્થ છે અર્થાત્ પાણીથી જલ નિમગ્ન કમલ પત્ર જેમ સ્પર્શાયા રૂપ પર્યાયની અપેક્ષાએ જોતાં તે ખરેખર ! પાણીથી સ્પર્શાવેલ છે : બદ્ધ સૃષ્ટપણા પર્યાયથી છતાં એકાંતે જલથી અસ્પૃશ્ય - નહિ સ્પર્શાવા યોગ્ય એવા કમલ પત્રના ભૂતાર્થઃ છતાં આત્મ સ્વભાવને આશ્રીને અનુભવન કરાઈ રહ્યાપણામાં તે જલ સૃષ્ટપણું અભૂતાર્થ સ્વભાવ આશ્રી અભૂતાર્થ છે. અસત છે. અર્થાત કમલ પત્રનો સ્વભાવ પાણીથી ન સ્પર્શાય એવો અસ્પૃશ્ય છે, તે અપેક્ષાએ તેનું જલ સૃષ્ટપણું અભૂતાર્થ છે. તેમ અનાદિ બદ્ધ ધૃષ્ટત્વ પર્યાયથી અનુભવન કરાઈ રહ્યાપણામાં આત્માનું બદ્ધ સ્પષ્ટપણે ભૂતાર્થ છે, સાચું છે, છતાં - વિક્રાંત પુનિસ્પૃશ્યમાત્મસ્વભાવમુખત્યાનુમૂયમાનતાય સમૂતા - એકાંતે પુદ્ગલથી અસ્પૃશ્ય – નહિ સ્પર્શવા યોગ્ય એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભવાઈરહ્યાપણામાં બદ્ધસ્પષ્ટપણે અભૂતાર્થ છે - અસત્ છે. એટલે એનો પ્રતિપક્ષ અબદ્ધસ્પષ્ટપણે જ ભૂતાર્થ છે, સાચું છે, પરમાર્થથી સત્ છે, એમ ફલિત થાય છે. જૈસે પંકજ દલ અમલ, રહે કદમ સૌ ભિન્ન, ત્યૌ આતમ સ્વ સ્વભાવમય, કર્મ ખેદ નિર્વિક્સ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૬૩ ૨. આત્મ અનન્ય છે, મૃત્તિકાની - માટીની જેમ. માટી છે, તેના ઢાંકણા, શકોરા, કપાલ, ઘડો વગેરે પર્યાયોથી અનુભવન કરાઈ રહ્યાપણામાં માટીનું જૂદા જૂદા પર્યાયરૂપે મર્તિકા પર્યાયથી જેમ અન્યપણે ભૂતાર્થ છે - સાચું છે - ખરેખરૂં છે. છતાં સર્વ પ્રકારે નહિ પર્યાયથી આત્માનું અન્યપણું અલંતા અખંડ એવા માટી-સ્વભાવને આશ્રીને અનુભવન કરાઈ રહ્યા ' પણામાં તે માટીનું અન્યપણું અભૂતાર્થ છે, અસત્ છે. એટલે કે તેનું સ્વભાવ આશ્રી અભૂતાર્થ અન્યપણું જ ભૂતાર્થ છે, સત્યાર્થ છે. તેમ નારકાદિ* પર્યાયથી અનુભવન કરાઈ રહ્યાપણામાં આત્માનું તે તે જૂદા જૂદા પર્યાયરૂપે અન્યપણું ભૂતાર્થ છે, સાચું છે, ખરેખરૂં છે, છતાં - સર્વોચસ્વતંતભેમાભસ્વભાવમુત્યાનુમૂયમાનતાયાં - છતાં સર્વ તરફથી અઅલંતા અખંડ એક આત્મ સ્વભાવને આશ્રી અનુભવન કરાઈ રહ્યાપણામાં આત્માનું અન્યપણું અભૂતાર્થ છે. એટલે કે આત્માનું અનન્યપણું જ ભૂતાર્થ છે, પરમાર્થ સત્ છે. અર્થાત્ અનંત પર્યાયોને વિષે પણ આત્મા આત્મા જ હોય છે, અન્ય હોતો નથી, અનન્ય જ હોય છે. ૩. આત્મા નિયત છે, સમુદ્રની જેમ. સમુદ્ર છે, તેનું વૃદ્ધિ-હાનિ પર્યાયથી (ભરતી - ઓટથી) અનુભવાઈ રહ્યાપણામાં અનિયતપણું ભૂતાર્થ છે, છતાં નિત્ય વ્યવસ્થિત સમદ્ર જેમ પર્યાયથી એવા સમુદ્ર - સ્વભાવનું અનુભવાઈ રહ્યાપણામાં તે અનિયતપણું અભૂતાર્થ અનિયતપણું ભૂતાર્થ છતાં છે, એટલે કે નિયતપણું જ ભૂતાર્થ છે. અર્થાત્ ભરતી-ઓટની અપેક્ષાએ આત્મ સ્વભાવ આશ્રી અભૂતાર્થ જોઈએ તો સમુદ્રનું અનિયતપણું - અચોકકસપણું છે, પણ સમુદ્રનો સ્વભાવ તો જેમનો તેમ નિત્ય વ્યવસ્થિત છે, માટે તેનું નિયતપણું - ચોકકસ નિયમિત મર્યાદાપણું ભૂતાર્થ છે. તેમ અગુરુલઘુગુણના વૃદ્ધિનહાનિ પર્યાયથી અનુભવાઈ રહ્યાપણામાં "नृनारकादिपर्यायैरप्युत्पनविनश्वरैः । भित्रै जेहाति नैकत्वमात्मद्रव्यं सदान्वयि ॥ यथैकं हेमकेयूरकुंडलादिषु वर्तते । नृनारकादिभावेषु तथात्मैको निरंजनः ॥ कर्मणस्ते हि पर्यायानात्मनः शुद्धसाक्षिणः । વર્ષ શિવાજૂમાવં વાત્સાવનસ્વિમાવવાનુ ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર, આત્મનિશ્ચય અ. ૨૩-૨૭ ૧૭૬ Page #328 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૪ આત્માનું અનિયતપણું ભૂતાર્થ છે, સાચું છે, છતાં – નિત્યવ્યવસ્થિતમાત્મસ્વમાનમુત્યનમૂયમાનતાયાં - નિત્ય વ્યવસ્થિત એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં – તે અનિયતપણું અભૂતાર્થ છે - મૂતાઈ - એટલે કે આત્માનું નિયતપણું ચોક્કસ નિયમિત સ્વભાવ મર્યાદાપણું ભૂતાર્થ છે. ૪. આત્મા અવિશેષ છે, સુવર્ણની જેમ. સોનું છે, તેનું સ્નિગ્ધપણું - ચીકણાપણું પીળાપણું, ભારીપણું આદિ પર્યાયોથી અનુભવાઈ રહ્યાપણામાં સોનાનું વિશેષપણું સવર્ણની જેમ પર્યાયથી આત્માનુભૂતાર્થ છે, સાચું છે, છતાં સમસ્ત વિશેષ જ્યાં પ્રત્યસ્તમિત છે - આથમી વિશેષપણે ભૂતાર્થ છતાં આત્મ ગયા છે, એવા સોનાના સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં સોનાનું સ્વભાવ આશ્રી અભૂતાર્થ તે વિશેષપણે અભતાર્થ છે. એટલે કે અવિશેષપણું જ ભૂતાર્થ છે, સાચું - સત્ છે. તેમ - જ્ઞાન દર્શનાદિ પર્યાયોથી અનુભવાઈ રહ્યાપણામાં આત્માનું વિશેષપણું ભૂતાર્થ છે, છતાં - પ્રસ્તfમતસમસ્તવિશેષમાભાવમુખેત્યાનુમૂયમાનતાયાં - સમસ્ત વિશેષ જ્યાં પ્રત્યસ્તમિત છે - આથમી ગયા છે, એવા આત્મ સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં તે વિશેષપણું અભૂતાર્થ મૂતાઈ - છે, એટલે કે અવિશેષપણું જ ભૂતાર્થ છે, સાચું છે, પરમાર્થથી સત્ છે. ૫. આત્મા અસંયુક્ત છે, જલની જેમ – જલ છે, તેનું અગ્નિ નિમિત્તે આહિત (આધાન કરવામાં આવેલ - મૂકવામાં આવેલ) ઉષણત્વ પર્યાયથી અનુભવાઈ રહ્યાપણામાં | ઉષણ-જલ જેમ પર્યાયથી સંયુક્તપણં ભતાર્થ છે. છતાં એકાંતે શીત જલ સ્વભાવને આશ્રી અનુભવાઈ આત્માનું સંયુક્તપણે ભૂતાથ રહાપણામાં તે સંયુક્તપણે અભૂતાર્થ છે, એટલે કે અસંયુક્તપણે ભૂતાર્થ છે, છતાં, આત્મસ્વભાવ આશ્રી અભૂતાર્થ આ સાચું છે, સત્ છે. તેમ - કર્મ નિમિત્તે આહિત (આધાર કરાયેલ - * મૂકાયેલ) મોહત્વ પર્યાયથી અનુભવાઈ રહ્યાપણામાં - આત્માનું સંયુક્તપણું ભૂતાર્થ છે, છતાં પૂછાંતતઃ સ્વયં વોઘવીનત્વમવિમુખેત્યાનુમૂયમાનતાયાં - એકાંતે સ્વયં બોધબીજ સ્વભાવને આશ્રી અનુભવાઈ રહ્યાપણામાં તે સંયુક્તપણું અભૂતાર્થ - સમૂતાઈ - છે, એટલે કે અસંયુક્તપણું જ ભૂતાર્થ છે, સાચું છે, સત્ છે. આમ આ સર્વનો ફલિતાર્થ એ છે કે - આત્માના સ્વભાવને અનુભવતાં જલ નિમગ્ન કમલ પત્રની જેમ આ આત્મા કર્મ નિમગ્ન છતાં અબદ્ધ સૃષ્ટ છે, ૫ગલ કર્મથી નહિ બંધાયેલો - નહિ સ્પર્ધાયેલો છે, સર્વ પર્યાયોમાં વ્યાપ્ત અનન્ય મૃત્તિકા દ્રવ્યની જેમ અનન્ય છે, સમુદ્રની જેમ સ્વરૂપ સીમાને ધરતો “સીમંધર” હોઈ સ્વભાવ મર્યાદામાં નિયત-નિત્ય વ્યવસ્થિત છે, સર્વ ગુણોમાં વ્યાપ્ત સુવર્ણની જેમ વિશેષ છે, સ્વભાવે શીતલ જલની જેમ અસંયુક્ત છે. તાત્પર્ય કે - આત્માના શુદ્ધ સ્વભાવ પ્રત્યે દૃષ્ટિ ઠેરવીને જોઈએ તો - (૧) આ આત્મા કર્મરૂપ પર દ્રવ્યમાં નિમગ્ન છતાં અબદ્ધસ્કૃષ્ટ છે, (૨) પરદ્રવ્ય સંયોગથી ઉપજેલા પર્યાયોમાં પણ અન્ય - અનાત્મા હોતો નથી, પણ અનન્ય - સર્વત્ર આત્મા જ હોય છે, (૩) સ્વરૂપ સીમાને ધારતો “સીમંધર' હોઈ સ્વભાવ મર્યાદાને કદી ઉલ્લંઘતો નહિં હોવાથી નિયત છે. (૪) ખડખંડ વિશેષ રૂપ નથી, પણ અનંત ગુણ-વિશેષ સમુદાયરૂપ અખંડ-અભંગ રૂપ હોઈ અવિશેષ છે, (૫) મોહાદિ ભાવકર્મથી પણ અસંયુક્ત છે. આ સર્વ આશયનું સંક્ષેપમાં હૃદયંગમ અમૃત વાણીમાં જે દિગ્દર્શન કરાવતું અનુપમ સંગીત મહા ગીતાર્થ યોગિરાજ અનંદઘનજીએ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યું છે – ગ્રહ નક્ષત્ર તારા ચંદ્રની, જ્યોતિ દિનેશ મઝાર રે; દર્શન શાન ચરણ તણી, શક્તિ નિજાતમ ધાર રે. ધરમ પરમ અરનાથનો. ભારી પીળો ચીકણો, કનક અનેક તરંગ રે; પર્યાય દૃષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગ રે.. ધરમ પરમ. ૧૭૭ Page #329 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ દર્શન શાન ચરણ થકી, અલખ સ્વરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે... ધરમ પરમ'' આત્મ સ્વભાવ ૧ આત્મા ૧૭૮ પર ભાવ - પર પુદ્દગલ દ્રવ્ય યોગિરાજ શ્રી આનંદઘનજી Page #330 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર કળશ-૧૧ મોહ ત્યજી આ શુદ્ધ આત્મસ્વભાવનો અનુભવ કરવાનો જગતને અનુરોધ કરતો ભાવવાહી કળશ લલકારે છે - मालिनी न हि विदधति बंद्धस्पृष्टभावादयोऽमी, स्फुटमुपरि तरंतोप्येत्य यत्र प्रतिष्ठा । अनुभवतु तमेव योतमानं समंतात, जगदपगतमोहीभूय सम्यक् स्वभावं ॥११॥ ધરત નજ પ્રતિષ્ઠા બદ્ધસ્કૃષ્ટાદિ ભાવ, ફુટ ઉપર તરતા તોય આ જ્યાં જ આવી; સકલ દિશ ઝગંતો તેહ સમ્યફ સ્વભાવ, જગત અનુભવો આ મોહ દૂરે ફગાવી. ૧૧ અમૃત પદ-૧૧ “મનડું કિમહી ન બાઝે હો કુંથ જિન !' - એ રાગ અનુભવો આત્મ સ્વભાવ રે આત્મન્ ! અનુભવો આત્મ સ્વભાવ; સર્વ દિશે ઉદ્યોત કરંતો, દેખો પ્રગટ આ સાવ.. રે આત્મન ! અનુભવો. ૧ બદ્ધ સ્મૃાદિ ભાવો ફુટ આ, ઉપર તરે છે જેની; તોય પ્રતિષ્ઠા ત્યાં નજ પામે, સ્થિતિ કરે ત્યાં શેની ?... રે આત્મન ! ૨ કમલદલ શું જલમાં આત્મા, અબદ્ધ સૃષ્ટ અલેપ; મૃત્તિકા દ્રવ્ય શું એહ અનન્ય, ન અન્ય પર્યયક્ષેપ ... રે આત્મન ! ૩ સમુદ્ર જેમ સદાયે આ તો, નિયત વ્યવસ્થિત હોય; પર્યાયદેષ્ટિ છોડી કનક શું, અવિશેષ આ જોય... રે આત્મન ! ૪ અગ્નિસંયોગે ઔષયે મૂકાયું, તોય જલ શીતલ સ્વભાવે; કર્મ સંયોગ છતાંયે ત્યમ આ, અસંયુક્ત સ્વભાવે... રે આત્મન ! ૫ એમ અબદ્ધસ્કૃષ્ટ અનન્ય, નિયત ને અવિશેષ; અસંયુક્ત આ નિશ્ચય વર્તે, આત્મ સ્વભાવ અશેષ... રે આત્મન્ ! ૬ એવો આત્મસ્વભાવ અમૃત આ, ઝળહળતો ચોપાસે; મોહ ત્યજી જગ ભગવાન ભાખે, કરો અનુભવ અભ્યાસે... રે આત્મન્ ! ૭ અર્થ ? આ અબદ્ધસ્કૃષ્ટ ભાવ આદિ ફુટપણો ઉપરમાં તરતાં છતાં આવીને જ્યાં પ્રતિષ્ઠા ધરતા નથી, તે સર્વતઃ ઘોતમાન સમ્યફ સ્વભાવને જગત્ મોહરહિત થઈને અનુભવો ! - “અમૃત જ્યોતિ” મહાભાષ્ય આત્મા કોણે અનુભવ્યો કહેવાય ? તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જૂદી માલમ પડે છે, તેમ દેહથી આત્મા સ્પષ્ટ જૂદો બતાવે છે તેણે આત્મા અનુભવ્યો કહેવાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૭), ૯૫૭ (ઉપદેશ છાયા) “સદ્ગુરુ કહૈ ભવ્ય જીવનિસૌં, તોરહુ તુરિત મોહકી જેલ, સમકિત રૂપ ગહી અપનૌં ગુન, કરહો સુદ્ધ અનુભૌકો ખેલ; ૧૭૯ Page #331 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પુદ્ગલ પિંડ ભાવ રાગાદિક, ઈનસૌં નહીં તુમારૌ મેલ, 13* એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન, જૈસે ભિન્ન તોય અરુ તેલ.’ શ્રી બનારસી દાસજી કૃત સ.સા.ના. જી.અ. ૧૨ આમ જે ઉપરમાં ભગવતી ‘આત્મખ્યાતિ' ટીકાના ગદ્યભાગમાં સુપરિસ્ફુટપણે વિવરી દેખાડ્યું તે જ વસ્તુનો સારસમુચ્ચય રૂપ ઉપસંહાર કરતાં મહાગીતાર્થ પરમર્ષિ જગત્ મોહ દૂર કરી સમ્યક્ અમૃતચંદ્રાચાર્યજીએ જગત્ મોહ ત્યજી આ શુદ્ધ આત્મસ્વભાવ અનુભવવાનું સ્વભાવ અનુભવો તીવ્ર સપ્રેમ ભાવથી આહ્વાન કરતો આ પરમ ભાવવાહી કળશ સંગીત કર્યો છે : નવું અપાતમોહીમૂવ જગત્ ‘અપગતમોહં' જેનો મોહ અપગત - દૂર થઈ ગયો છે એવું થઈને અર્થાત્ મોહને દૂર કરીને તમેવ સમંતાત્ પોતમાન સત્સ્વમાવં अनुभवतु ‘તેજ’ ઉપરમાં જેનું સ્પષ્ટ વર્ણન કરી દેખાડ્યું તે જ ‘સમંતાત્' - સર્વ બાજુથી સર્વથા ‘ઘોતમાન' પ્રકાશમાન ઝગઝગી રહેલા એવા ‘સમ્યક્' - યથાવત્ જેમ છે તેમ યથાર્થ ભૂતાર્થ ‘સ્વભાવને’ - આત્મભાવને - આત્માના પોતાના નિજ ભાવને ‘અનુભવો !' – અનુભવ પ્રત્યક્ષ કરો ! સંવેદો ! કેવો છે આ સમ્યક્ સ્વભાવ ? યંત્ર ગમી વન્દ્વહૃદમાવાવયઃ સ્ફુટ પર તરતોઽપિત્ત્ત નહિ પ્રતિમાં વિધતિ - ‘આ' - હમણાં જ કહેવામાં આવેલા ‘બદ્ધ સૃષ્ટાદિ' ભાવો બદ્ધ સૃષ્ટ - અન્ય - અનિયત – વિશેષ સંયુક્ત ભાવો, સ્ફુટપણે – પ્રગટપણે ઉપ૨માં તરતાં છતાં આવીને જ્યાં ‘પ્રતિષ્ઠા ધરતા નથી', ‘પ્રતિ' - પ્રતિનિયત ‘સ્થા’-સ્થિર સ્થિતિ કરતા નથી, ઠરતા નથી, અર્થાત્ તે તે બદ્ધ સૃષ્ટાદિ પર્યાય ભાવો સમયે સમયે પરિવર્તન પામતા ચાલ્યા જાય છે અને બ્હારના વ્હાર જ રહ્યા કરે છે, આત્મામાં પ્રવેશતા નથી, તરનારો પુરુષ જેમ જલમાં ઉપર તર્યા કરે પણ જલની અંદરમાં પ્રવેશે નહિં, તેમ આ બદ્ધ સૃષ્ટાદિ ભાવો આત્મબાહ્ય રહી ઉપરમાં તર્યા કરે છે પણ આત્મામાં અંતઃપ્રવેશ પામતા નથી. - - - - તાત્પર્ય કે આમ તાદેશ્ય દૃષ્ટાંત-દાર્ણાતિક ભાવની જગમાં આબાલવૃદ્ધ સર્વ કોઈ સમજી શકે એવી બિંબ-પ્રતિબિંબ ભાવથી સાંગોપાંગ સુઘટના કરી દેખાડી અત્યંત સ્પષ્ટપણે અમે શુદ્ધ આત્મસ્વભાવ સમ્યક્ષણે ખુલ્લે ખુલ્લો કહ્યો છે. તો પછી હવે આ બાબતમાં જગને કંઈ પણ અજ્ઞાનરૂપ - ભ્રાંતિ રૂપ મોહ ન જ રહેવો જોઈએ. માટે જગત્ ‘હવે તો’ - અમે આટલું આટલું સ્પષ્ટ કહ્યા પછી તો સાવ મોહ રહિત થઈ તે સમ્યક્ સ્વભાવને અનુભવો ! સમ્યક્-યથાવત્ જેમ સહજ આત્મસ્વરૂપ છે તે સહજાત્મસ્વરૂપ સ્વભાવને અનુભવ કરો ! તે સમ્યક્ સ્વભાવ કેવો છે ? તો કે - પાણીમાં તેલ ઉપર તરે પણ અંદર પેસે નહિં, તેમ આ બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો ઉપરમાં - આત્માની ઉપરને ઉપર જ ભલે તર્યા કરે, છતાં તે આત્માની અંદર પ્રવેશ-અંતઃપ્રવેશ કરતા નથી, આવીને આત્માની અંદર પ્રતિષ્ઠા પામતા નથી, અર્થાત્ તે ભાવો આત્મબાહ્ય જ રહે છે, આત્મામાં પ્રવેશ પામતા નથી. માટે મોહ છોડી જગત્ આવા સહજાત્મસ્વરૂપી શુદ્ધ આત્મસ્વભાવનો હવે તો અનુભવ કરો ! એવી અમારી આત્મબંધુત્વ ભાવે પ્રેરણા – અનુરોધના છે. એમ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજીનો દિવ્ય આત્મા પોકારી પોકારીને જગત્ના સર્વ આત્મબંધુઓને સાગ્રહ નિયંત્રણ કરે છે. - ત્રિ આ કળશનો ભાવ બનારસીદાસજીએ આ શબ્દોમાં અવતાર્યો છે, તેનો ભાવાર્થઃ સદ્ગુરુ ભવ્ય જીવોને કહે છે - ત્વરિત પણે – એકદમ જલ્દીથી મોહની જેલ તોડી નાંખો ! ‘તોરહુ તુરિત મોકી જેલ' ! સમકિત રૂપ પોતાના ગુણને ગ્રહો ! અને શુદ્ધ અનુભવનો ખેલ કરો ! ‘કરહું સુદ્ધ અનુભવકૌ ખેલ !' પુદ્ગલ પિંડ રાગાદિકભાવ સાથે તમારો મેળ નથી - ‘ઈનસૌં નહીં તુમ્હારોં મેલ’ - એ જડ ‘પ્રગટ’ - દૃશ્યમાન છે અને તમે ચેતન ‘ગુપ્ત’ - અદૃશ્ય છો, ‘એ જડ પ્રગટ ગુપત તુમ ચેતન', માટે બન્ને ભિન્ન છે, જેમ પાણી અને તેલ ભિન્ન-જૂદા છે, ‘જૈસૈ ભિન્ન તોય અરુ તેલ.’ ૧૮૦ Page #332 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૧૨ મોહ હઠાવી અંતરમાં નિહાળતાં આત્માનુભવૈકગમ્ય નિષ્કલંક શાશ્વત આત્મદેવ બિરાજે છે, એવા ભાવનો કળશ સંગીત કરે છે - शार्दूलविक्रीडित - भूतं भांतमभूतमेव रभसानिर्भिय बंधं सुधी - र्ययंतः किल कोप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोयमास्ते ध्रुवं, नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ॥१२॥ ભાવી ભૂત ભવંત બંધ રભસા નિર્ભેદી કો સન્મતિ, અંતર માહિ કળે અહો ! હઠથી જો મોહો હઠાવી અતિ; આત્મા સ્વનુભવૈકગમ્ય મહિમા આ વ્યક્ત ધ્રુવ સ્થિતો, નિત્ય કર્મકલંકપંક વિકલો દેવ સ્વયં શાશ્વતો. ૧૨ અમૃત પદ-૧૨ મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ. દેવ સ્વયં શાશ્વત આ આતમા રે, ઝળહળ જ્યોતિ નિહાળ! દેવ. પ્રગટ અનુભવે પ્રકાશતો રે, જો આમ અંતર નિહાળ... દેવ. ૧ ભૂત ભાવિ અને વર્તમાનનો રે, બંધ નિર્ભેદીને તત્કાળ... દેવ. કોઈ હઠથી હઠાવી મોહને રે, સુધી કરે અંતરમાં ભાળ... દેવ. ૨ તો આત્મા ત્યાં વ્યક્ત બિરાજતો રે, કરતો ધ્રુવપદ આતમ... દેવ. એક આત્માનુભવે જ જેહનો રે, ગમ્ય હોય મહિમા ગુણધામ... દેવ. ૩ રહિત કર્મકલંકના પંકથી રે, જે રહ્યો સદા અકલંક... દેવ. એવો દિવ્યપણાથી શોભતો રે, દેવ આત્મા જ પોતે અશક... દેવ. ૪ આત્મદેવ એવો ભગવાન આ રે, શાશ્વત સદા સ્થિતિવાન... દેવ. અહો ! જેઠ આરાધતાં પામીએ રે, પરમામૃત પદવી દાણ... દેવ. ૫ અર્થ : ભૂત, વર્તમાન અને ભાવી બંધને એકદમ (એકી સપાટ) નિર્ભેદીને કોઈ પણ સુધી - સુમતિવંત મોહને હઠથી હણી નાંખીને અહો ! જે અંતરમાં પ્રગટપણે દેખે (અનુભવે), તો આત્માનુભવૈકગમ્ય મહિમાવાળો વ્યક્ત આ આત્મા ધ્રુવપણે રહ્યો છે, કે જે નિત્ય કર્મકલંકપંકથી વિકલ એવો દેવ સ્વયં શાશ્વત છે. - “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય વ્યવહારસે દેવ જિન, નિહચૅસે હૈ આપ; યેહી બનસે સમજ લે, જિન પ્રવચનકી છાપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી જિનવર પૂજા રે તે નિજ પૂજનારે, પ્રગટે અન્વયે શક્તિ; પરમાનંદ વિલાસી અનુભવે રે, દેવચંદ્ર પદ વ્યક્તિ.” - શ્રી દેવચંદ્રજી અબદ્ધસ્કૃષ્ટ અર્થાત્ કર્મથી અબદ્ધ અને અસ્કૃષ્ટ એવો આ આત્મા કેમ અને કેવો દેખાય ? તેનું સમર્થન કરી, અંતરમાં બિરાજમાન શાશ્વત આત્મદેવની મહાપ્રતિષ્ઠા કરતો આ અપૂર્વ દિવ્ય સુવર્ણ - ૧૮૧ Page #333 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મદેવ બિરાજમાન કળશ અત્રે આ સમયસાર મહામંદિર પર દિવ્ય દૃષ્ટા મહાપ્રજ્ઞાનિધિ મહામતિ અમૃતચંદ્રજીએ અદ્ભુત ભાવોલ્લાસથી ચઢાવ્યો છે : મૂર્ત માંત અમૃતમેવ સંઘ મસાત્ નિર્મિય ત્રિકાલિક બંધ ભેદી અંતરે ‘ભૂત' – ભૂતકાળને લગતો ‘ભાંત' - વર્તમાનકાળને લગતો ‘અભૂત' જ - નિહાળતો નિષ્કલંક શાશ્વત ભવિષ્યત્ કાળને લગતો એમ ત્રણે કાળ સંબંધી બંધને ‘રભસથી’ - અત્યંત વેગથી - આવેગથી એકી સપાટે ઝપાટાબંધ ‘નિભેદીને' - નિતાંતપણે સર્વથા ભેદીને - ભેદ કરીને - આત્માથી ભિન્ન-પૃથક્ કરીને, શું ? કોણ ? સુધી: જોડયહો - ‘સુધી’ - સુબુદ્ધિમાન્ એવા કોઈ પણ અહો ! મોઢું હતું વ્યાહત્ય - મોહને ‘હઠથી’- - બલથી - બળાત્કારે ‘વ્યાહત કરી’ વિશેષે આહત કરી - સર્વથા નષ્ટ કરી હણી નાંખી, યવંત: તિનયતિ - જો ‘અંતઃ' - અંતરમાં ખરેખર ! સ્ફુટપણે ‘કળે છે' - અનુભવે છે, તો શું ? ત્રયમ્ ગાભા ધ્રુવં વ્યસ્તો ઞસ્તે - ‘આ’ પ્રત્યક્ષ અનુભૂયમાન - અનુભવાઈ રહેલો - ‘આત્મા ધ્રુવપણે' - નિશ્ચલ સદા સ્થિરપણે ‘વ્યક્ત’ – પ્રગટ આવિર્ભૂત બેઠો છે - બિરાજે છે. કેવો છે આ આત્મા ? લાભાનુમવૈાન્ય મહિમા ‘આત્માનુભવથી એકથી’ એક માત્ર કેવલ આત્માનુભવથી જ ‘ગમ્યું પામી શકાય - જાણી શકાય એવો - મહિમા છે જેનો એવો, નિત્યં ર્માંપંવિતો રેવઃ સ્વયં શાશ્ર્વતઃ' - નિત્ય કર્મકલંકપંકથી વિકલ સ્વયં, શાશ્વત દેવ, ‘નિત્ય' - સદાય કર્મકલંકના પંકથી કાદવથી - મલથી વિકલ રહિત દિવ્ય આત્મગુણ શૂન્ય ‘સ્વયં’ - પોતે આપોઆપ સ્વયંભૂ ‘શાશ્વત’ - સદાસ્થાયી - સનાતન ‘દેવ’ સંપત્તિથી વિરાજમાન ભગવાન - સર્વ આત્માર્થીઓનો પરમ આરાધ્ય દેવ. 1 - - - - - - અર્થાત્ ભૂત, વર્તમાન અને ભાવી એમ ત્રણે કાળ સંબંધી બંધને એકદમ એકી સપાટે ઝપાટાબંધ નિભેદીને સર્વથા ભેદી નાંખીને કોઈ પણ ‘સુધી’ સુબુદ્ધિમાન - સુમતિવંત પુરુષ મોહને હઠથી હણી નાંખીને જો અંતરમાં દેખે, તો આ આત્મા કેવળ એક આત્માનુભવથી જ ગમ્ય મહિમાવાળો વ્યક્ત ધ્રુવપણે રહ્યો છે, આ વ્યક્ત-પ્રગટ ધ્રુવ આત્માનો મહિમા માત્ર આત્માનુભવથી જ ‘ગમ્ય’ જાણી શકાય એવો - પામી શકાય એવો છે અને સદા કર્મકાંક રૂપ પંકથી રહિત એવો આ નિર્મલ-શુદ્ધ આત્મા જ ‘સ્વયં’ પોતે ‘શાશ્વત’ સદાસ્થાયી એવો દેવ છે. અર્થાત્ પરમ દિવ્ય ભાવથી યુક્ત એવો આ શાશ્વતો આત્મદેવ ધ્રુવપણે અંતરમાં વ્યક્ત બિરાજમાન છે, શાશ્વત પ્રતિષ્ઠાને પામેલો આ શુદ્ધ આત્મદેવ અંદ૨માં પ્રગટ બેઠો છે, કે જે આત્મદેવ નિશ્ચયથી સર્વ મુમુક્ષુ આત્માઓનો સદા પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય એવો પ૨મ ઈષ્ટ ‘દેવ' છે.* ‘જિન પદ નિજ પદ એકતા, ભેદભાવ નહિ કાંઈ, લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ; ઈચ્છે છે જે જોગીજન, અનંત સુખ સ્વરૂપ; મૂળ શુદ્ધ જે આત્મપદ, સયોગી જિન સ્વરૂપ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, (અંતિમ કાવ્ય) ૧૮૨ - - - - Page #334 -------------------------------------------------------------------------- ________________ પૂર્વીંગઃ સમયસાર કળશ-૧૩ શુદ્ઘનયાત્મક આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે એમ જ્ઞાનઘન આત્માનું હવે ઉત્કીર્તન કરતો આગલી ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા કળશ પ્રકાશે છે (વસંતતિના) आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या, ज्ञानानुभूतिरियमेव किलेति बुद्धवा । आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकंप - मेकोस्ति नित्यमवबोधघनः समंतात् ॥१३॥ આત્માનુભૂતિ ઈતિ શુદ્ધનયાત્મિકા જે, જ્ઞાનાનુભૂતિ જ ખરેખર આજ જાણી ! આત્મા જ આત્મ મહિં સ્થાપી સુનિષ્મકંપ, છે એક નિત્ય અવબોધઘનો બધેય. ૧૩ અમૃત પદ-૧૩ ‘થાશું પ્રેમ બન્યો છે' રાગ એ રાગ આત્મઅનુભૂતિ જ્ઞાન અનુભૂતિ બન્ને એક જ જાણો, આત્મા એહ જ જ્ઞાનસ્વરૂપી,. અનુભવમાં એ આણો... આત્મ. ૧ શુદ્ધ નયાત્મક શુદ્ધ આત્મની, અનુભૂતિ જે અહીં જાણો, તે જ અનુભૂતિ જ્ઞાન તણો છે, નિશ્ચય એમ પ્રમાણો... આત્મ. ૨ જ્ઞાન અને આત્મા એક જ એ, નિશ્ચય ધી અવધારી, - - આત્માને નિજ આત્મા માંહિજ, નિષ્રકંપ અતિ ધારી... આત્મ. ૩ જોતાં એક જ નિત્ય જ્ઞાનઘન, સર્વ દિશેય પ્રકાશે, ભગવાન અમૃત જ્યોતિ આ, આત્માનુભવ વિલાસે... આત્મ. ૪ અર્થ : એવા પ્રકારે શુદ્ધ નયાત્મિકા જે આત્માનુભૂતિ આ જ નિશ્ચયે કરીને જ્ઞાનાનુભૂતિ છે એમ જાણીને, આત્માને આત્મામાં સુનિપ્રકંપ નિવેશીને સર્વતઃ અવબોધઘન (જ્ઞાનધન) નિત્ય એક છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘હું અસંગ શુદ્ધ ચેતન છું, વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. હું પરમ શુદ્ધ, અખંડ ચિદ્ ધાતુ છું.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૯૯, હાથનોંધ, ૨-૧૭ “શુદ્ધ નયાતમ આતમકી, અનુભૂતિ વિજ્ઞાન વિભૂતિ હૈ સોઈ, વસ્તુ વિચારત એક પદારથ, નામકે ભેદ કહાવત દોઈ; યૌં સરવાંગ સદા ખિ આપુહિ, આતમ ધ્યાન કરે જબ કોઈ, સેટિ અસુદ્ધ વિભાવ દસા તબ, સુદ્ધ સરૂપકી પ્રાપતિ હોઈ.” - શ્રી બનારસીદાસજી કૃત સુ.સા.ના જી.અ. ૧૪" આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે, એમ આગળની ગાથામાં આવતી વસ્તુ સૂચવતો આ ઉત્થાનિકા કળશ વિજ્ઞાનઘન' અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે : આત્માનુભૂતિરિતિ શુદ્ધનયાત્મિા યા - ‘ઈતિ’ એમ ઉક્ત પ્રકારે જે ‘શુદ્ઘનયાત્મિકા' - શુદ્ધ નયસ્વરૂપા ‘આત્માનુભૂતિ’ આત્માનુભવનતા છે, તે "सदसद्वादपिशुनात् संगोप्य व्यवहारतः । ર્ણયત્વેતારનું સતાં શુદ્ઘનયઃ સુહત્ ।।'' - શ્રી યશોવિજયજી કૃત્ત અધ્યાત્મસાર ૧૮૩ Page #335 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનાનુકૂતિરિયમેવ વિનેતિ યુદ્ધવા - આજ ખરેખર ! સ્ફુટપણે નિશ્ચયે કરીને જ્ઞાનાનુભૂતિ જાણીને, શું ? 'आत्मानमात्मनि निवेश्य सुनिष्प्रकंपं' આત્માને આત્મામાં સુનિપ્રકંપ શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ અત્યંતપણે કંપ રહિત - સારી પેઠે નિશ્ચલ નિવેશીને - ‘નિ' - નિતાંતપણે આજ શાનાનુભૂતિ ‘વેશીને’ – બેસાડીને – સ્થિર સ્થાપીને, પોઽત્તિ નિત્યમવોધધનઃ સમંતાત્ - - - ‘સમંતાત્' – સર્વ બાજુથી ‘અવબોધાન' –ઘન-નક્કરની જેમ સર્વ પ્રદેશે જ્ઞાન-ધન નિત્ય-સદાય ‘એક’* - અદ્વિતીય - અદ્વૈત છે. અર્થાત્ શુદ્ઘનયરૂપ એવી જે અબØસૃષ્ટાદિ ભાવસંપન્ન આત્માની અનુભૂતિ છે એજ જ્ઞાનાનુભૂતિ છે, એમ જાણી આત્માને આત્મામાં સુનિષ્પકંપ પણે - અત્યંત નિષ્કપપણે નિવેશી - નિતાંતપણે બેસાડી દઈ, નિતાંતપણે પ્રવેશિત કરી, નિમગ્ન કરી, કદી પણ કંપાયમાન - ચલાયમાન ન થાય એમ સુનિશ્વલપણે સ્થાપન કરી, આ આત્મા સદાય સર્વતઃ – બધી બાજુથી એક અવબોધઘન’ - જ્ઞાનઘન છે, ઘનમાં - ને તે સર્વ પ્રદેશે તન્મય જ - સ્વ વસ્તુમય જ હોય, નક્કર વસ્તુમાં જેમ અન્ય કોઈ વસ્તુનો પ્રવેશ ન હોય, તેમ જ્યાં અન્ય કોઈ ભાવનો પ્રવેશ નથી એવો સર્વ પ્રદેશે એક જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય આ ‘જ્ઞાનઘન' આત્મા પ્રકાશે છે. અર્થાત્ ઉપરમાં જે શુદ્ઘનયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકાશ્યું, એવા આત્માનો શુદ્ધ સહજ આત્મસ્વરૂપનો જે અનુભવ છે, તેજ જ્ઞાનનો અનુભવ છે. કારણકે આત્મા એ જ જ્ઞાન છે, જ્ઞાનસ્વરૂપ છે, શાયક ભાવ છે. શાન અને આત્મા એક જ છે. એટલે એક આત્માને જાણ્યો એટલે સર્વ જ્ઞાન જાણ્યું અને જ્ઞાન જાણ્યું એટલે આત્માને જાણ્યો. આત્માનુભવ એજ જ્ઞાનાનુભવ ને જ્ઞાનાનુભવ એ જ આત્માનુભવ. આમ નિશ્ચય જાણી આત્માને આત્મામાં સુનિપ્રકંપપણે - સુનિશ્ચલપણે સ્થાપન કરી, આત્માને આત્મામાં જ રહેવા દઈ, સર્વ પ્રદેશ ઘન-નક્કર જ્ઞાનમય એવો એક ‘જ્ઞાનઘન' આ આત્મા સર્વતઃ બધી બાજુએ સદાય પ્રકાશે છે, સ્વરૂપ તેજે ઝગમગે છે. જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક; નહિં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક.'' ૧૮૪ - - પરમ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી Page #336 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૫ जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठे अणण्णमविसेसं । अपदेससुत्तमज्झं पस्सदि जिणसासणं सव्वं ॥ १५ ॥ આત્મા અબદ્ધસૃષ્ટ જે જુએ રે, અનન્ય ને અવિશેષ; તે અપદેશ સૂત્રમઘ્ય સર્વ જુએ રે, જિનશાસન અશેષ... રે આત્મન્ વંદો સમયસાર ! ૧૫ ગાથાર્થ : જે આત્માને અબદ્ધસૃષ્ટ, અનન્ય, અવિશેષ એવો દેખે છે, તે અપદેશ સૂત્રમઘ્ય સર્વ જિનશાસનને દેખે છે. ૧૫ आत्मख्याति टीका यः पश्यति आत्मानं अबद्धस्पृष्टमनन्यमविशेषम् । अपदेशसूत्रमध्यं पश्यति जिनशासनं सर्वम् ॥ १५ ॥ येयमबद्धस्पृष्टस्यानन्यस्य नियतस्याविशेषस्यासंयुक्तस्य चात्मनोनुभूतिः सा खल्वखिलस्य जिनशासनस्यानुभूतिः श्रुतज्ञान स्वयमात्मत्वात् ततो ज्ञानानुभूतिरेवात्मानुभूतिः किंतु तदानीं सामान्यविशेषाविर्भावतिरोभावाभ्यामनुभूयमानमपि ज्ञानमबुद्धलुब्धानां न स्वदते । तथा यथा विचित्रव्यंजनसंयोगोपजात सामान्यविशेषतिरोभावाविर्भावाभ्या -मनुभूयमानं लवणं तथा विचित्रज्ञेयाकारकरंबितत्वोपजाब सामान्यविशेषतिरोभावाविर्भावाभ्या मनुभूयमानं ज्ञान - मबुद्धानां ज्ञेयलुब्धानां स्वदते लोकानामबुद्धानां व्यंजनलुब्धानां स्वदते न पुनरन्यसंयोगशून्यतोपजात न पुनरन्यसंयोगशून्यतोपजात सामान्यविशेषाविर्भावतिरोभावाभ्यां, सामान्यविशेषाविर्भावतिरोभावाभ्यां, अथ च यदेव विशेषाविर्भावेनानुभूयमानं लवणं तदेव सामान्याविर्भावेनापि । यथा सैंधवखिल्यो न्यद्रव्यसंयोगव्यवच्छेदेन - - केवल एवानुभूयमानः सर्वतोप्येकलवणरसत्वा लवणत्वेन स्वदते, अलुब्धबुद्धानां तु ૧૮૫ अपि च यदेव विशेषाविर्भावेनानुभूयमानं ज्ञानं तदेव सामान्याविर्भावेनापि । तथात्मापि परद्रव्यसंयोगव्यवच्छेदेन केवल एवानुभूयमानः सर्वतोप्येकविज्ञानघनत्वात् ज्ञानत्वेन स्वदते ||१५|| - - આત્મખ્યાતિ ટીકાર્થ જે આ - અબદ્ધસૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ, અસંયુક્ત એવા આત્માની અનુભૂતિ તે નિશ્ચયથી અખિલ જિનશાસનની અનુભૂતિ છે, શ્રુતજ્ઞાનનું સ્વયં આત્માપણું છે માટે. તેથી શાનાનુભૂતિ જ આત્માનુભૂતિ છે. પરંતુ ત્યારે - સામાન્ય - વિશેષના આવિર્ભાવ - તિરોભાવથી અનુભવાઈ રહેલું છતાં ર - ज्ञान अजुद्धसुष्धोने स्वधातुं ( स्वाध्भां भावतुं नथी. ते खा प्रहारे - Page #337 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જેમ વિચિત્ર વ્યંજનોના સંયોગથી ઉપજેલા તેમ વિચિત્ર જોયઆકારના સંમિશ્રિતપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવથી અને વિશેષના આવિર્ભાવથી સામાન્યના તિરોભાવથી અને વિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું લવણ અનુભવાઈ રહેલું જ્ઞાન અબુદ્ધ વ્યંજનલુબ્ધોને સ્વાદમાં આવે છે, અબુદ્ધ જોયલોને સ્વાદમાં આવે પણ અન્ય સંયોગની શૂન્યતાથી ઉપજેલા પણ અન્ય સંયોગની શૂન્યતાથી ઉપજેલા સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી સ્વાદમાં આવતું નથી, સ્વાદમાં આવતું નથી, અને જેવિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું લવણ છે, અને જેવિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન છે, તેજ સામાન્યના આવિર્ભાવથી પણ : તેજ સામાન્યના આવિર્ભાવથી પણ (અનુભવાતું લવણ છે) : અલુબ્ધ બુદ્ધોને (અનુભવાતું જ્ઞાન છે) પણ અલુબ્ધ બુદ્ધોને તો - જેમ સૈધવ ખિલ્ય (મીઠાનો ગાંગડો) - તેમ આત્મા પણ - અન્ય દ્રવ્યસંયોગના વ્યવચ્છેદથી પર દ્રવ્યસંયોગના વ્યવચ્છેદથી કેવલ જે અનુભવાઈ રહેલો - કેવલ જ અનુભવાઈ રહેલો - સર્વતઃ એક લવણરસાણાએ કરીને સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાએ કરીને લવણપણે સ્વાદમાં આવે છે : જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. ૧૫ आत्मभावना ય: માત્માનું મવદ્ધસ્કૃષ્ટમનચમવશેષ પતિ - જે અબદ્ધસૃષ્ટ, અનન્ય, અવિશેષ આત્માને દેખે છે, તે અદ્દેશસૂત્રમતું નિનશાસનં સર્વ પતિ - અપદેશ સૂત્ર મળે છે જેનું એવું જિનશાસન સર્વ દેખે છે. // તિ નાથા ભાભાવના 19. યમ્ - જે આ, ઉદ્ધસ્કૃEસ્યાનસ્થ નિયતસ્યાવિશેષચાસંયુવતી વામનો - અબદ્ધસ્કૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની - મનુભૂતિઃ - અનુભૂતિ, સા વસુ - તે ખરેખર ! નિશ્ચય કરીને વિતી જિનશાસનસ્થાનુભૂતિઃ - “અખિલ” - સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. એમ શા માટે? શ્રુતજ્ઞાનસ્ય માત્મવત્ - શ્રુતજ્ઞાનનું સ્વયં-પોતે આત્મત્વ-આત્માપણું છે માટે. તેથી શું ? તો - તેથી કરીને જ્ઞાનાનુભૂતિદેવ માત્માનુભૂતિ - જ્ઞાનાનુભૂતિ જ આત્માનુભૂતિ છે, જ્ઞાનનો અનુભવ એ જ આત્માનો અનુભવ છે. વિતુ - પરંતુ તવાની • ત્યારે સામાન્યવિશેષાવિર્માવતિરોમાવાગ્યામ્ - અનુમૂયમનમf - સામાન્યના “આવિર્ભાવથી' - પ્રગટ ભાવથી અને વિશેષના તિરોભાવથી' - અપ્રગટ ભાવથી અનુભૂયમાન - અનુભવાઈ રહેલું છતાં જ્ઞાન ન વહતે - જ્ઞાન નથી સ્વદાતું - સ્વાદમાં આવતું. કોને ? વુદ્ધદુલ્લાનાં - અબુદ્ધલુબ્ધોને. “અબુદ્ધ' - અબૂઝ-અજ્ઞાની ‘લુબ્ધોને’ - લોભાઈ ગયેલા લોલુપોને. કેમ સ્વદાતું નથી? તથા દિ - જુઓ ! આ પ્રકારે - કથા . જેમ વિવિત્રભંગનસંથાપનાત સામાન્યવિશેષતરમાવાવિખ્યામ્ નમૂનાનું જીવU - ‘વિચિત્ર' - નાના પ્રકારના વ્યંજન' - મસાલાના સંયોગથી ઉપજેલ સામાન્યના “તિરોભાવથી' - અપ્રગટભાવથી અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રગટ ભાવથી અનુભૂષમાન - અનુભવાઈ રહેલું લવણ - મીઠું તોછાનામવૃદ્ધાનાં વ્યંગનrળાનાં સ્વતે - લોકોને “અબુદ્ધ' - અબૂઝ ‘યંજનલુબ્ધ' - મસાલા લોલુપ એવાઓને સ્વદાય છે - સ્વાદમાં આવે છે, ને પુનરીસંથાશ્ચતો નાતનામ વિશેષાવિવતિરોમાવાગ્યાં - પણ અન્ય સંયોગની “શૂન્યતાથી સંપૂર્ણ અભાવતાથી ઉપજેલ સામાન્યના “આવિર્ભાવ' - પ્રકટભાવથી અને વિશેષના “તિરોભાવ' - અપ્રકટભાવથી નહિ. ગ ચવ અને જે જ વિશેષાવિનાનુભૂમાનં તવાં - અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રકટભાવથી અનુભૂયમાન - અનુભવાઈ રહેલું લવણ છે, તદેવ - તે જ, સામાન્યાવિવેના - સામાન્યના “આવિર્ભાવથી” - પ્રકટભાવથી પણ. તથા - તેમ વિવિત્રણેયાવIRછવિતત્વોપનાતસમાવિશેષતિરોમાવાવિવાપાનું અનુમૂયમાનું જ્ઞાન - ‘વિચિત્ર' - નાના પ્રકારના જોયઆકારોથી “કરંબિતપણાથી' - સંમિશ્રિતપણાથી ઉપજેલ સામાન્યના “તિરોભાવથી' - અપ્રગટભાવથી અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી અનુભૂયમાન - અનુભવાઈ રહેલું જ્ઞાન, વૃદ્ધાનાં યgધાનાં તે - અબુદ્ધોને શેયલુબ્ધ એવાઓને સ્વદાય છે - સ્વાદમાં આવે છે, ન પુનરાસંયોગશૂન્યતોપનાતસમાવિશેષાવિતિરો. પાવાગ્યાં - પણ અન્ય સંયોગની “શૂન્યતાથી' - સંપૂર્ણ અભાવતાથી ઉપજેલ સામાન્યના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી અને વિશેષના “તિરોભાવથી’ - અપ્રગટ ભાવથી નહિ. મથ ઘ વ - અને જે જ વિશેષાવિનાનુભૂથમાનું જ્ઞાન - ૧૮૬ Page #338 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૫ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “દ્રવ્ય - હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.” ભાવ -શુદ્ધ ચૈતન્યમાત્ર નિર્વિકલ્પ દેણ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૯, હાથનોંધ, ૨-૭ “સકલ ગણિપિટકનું સાર જેણે લંડ્યું તેહને પણ પરમ સાર એહ જ કહ્યું; ઓઘ નિર્યુક્તિમાં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે.” - શ્રી યશોવિજયજી કૃત સાડા ત્રગા.સ્ત. શુદ્ધનયાત્મિકા આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે એમ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે આ ગાથામાં - “જે આત્માને અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, અવિશેષ દેખે છે તે અપદેશ સૂત્રમધ્ય સર્વ જિનશાસન દેખે છે.” એમ કથન કર્યું છે. અર્થાત ઉપરમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું તેમ - જલમાં કમલ દલની જેમ જે અબદ્ધસ્કૃષ્ટ છે, મૃત્તિકાની જેમ જે અનન્ય છે, સમુદ્રની જેમ જે નિયત છે, સુવર્ણની જેમ જે અવિશેષ છે, જલની જેમ જે અસંયુક્ત છે, એવા અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, શાનાનુભૂતિ જ આત્માનુભૂતિ નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની જે આ અનુભૂતિ છે, તે નિશ્ચયથી સકલ જિનશાસનની અનુભૂતિ છે, કારણકે શ્રુતજ્ઞાનનું સ્વયં આત્મત્વ – આત્માપણું છે માટે. શ્રુતજ્ઞાનચ માત્મવત્ - શ્રુતજ્ઞાન એ પોતે જ આત્મા છે માટે. તેથી આ ગાથાના આશય પરમ ભાવવાહી અભુત રીતે સૂચવતા ઉત્થાનિકા કળશમાં કહ્યું હતું તેમ આત્માનુભૂતિ એ જ જ્ઞાનાનુભૂતિ છે. “તતો જ્ઞાનાનુભૂતિદેવાત્માનુભૂતિઃ !' ઉપરમાં સક્લ પરભાવના ને વિભાવના સ્પર્શલેશ વિનાનો, સહજ સ્વભાવ સ્વરૂપ, શુદ્ધ સ્વભાવભૂત એવો જે સહજાત્મસ્વરૂપ આત્માનો અનુભવ કહ્યો, તે જ સમસ્ત જિનશાસનનો અનુભવ છે. અર્થાત શુદ્ધ આત્માનો જેણે સ્વસંવેદનजे एगं जाणइ से सबं Or . આપા જા રૂપ અનુભવ કર્યો, તેણે સકલ જિનશાસનનો સંવેદનરૂપ અનુભવ કર્યો. તેણે સર્વ જાણ્યું જેણે શુદ્ધ આત્મા દીઠો, આત્મસાક્ષાત્કારપણે અનુભવ્યો, તેણે “અપદેશ સૂત્રમથ' સર્વ જિન શાસન દીઠું, સાક્ષાત્ અનુભવ્યું, અર્થાત્ જેનાથી અર્થ-તત્ત્વ અપદેશાય છે - વ્યવપદેશાય છે - કથાય છે, એવા શબ્દ ઋત-દ્રવ્ય શ્રતનું અને તેમાં જે એકસૂત્રની જેમ પરોવાયેલ છે એવા સૂત્ર-ભાવશ્રુતનું મધ્ય-રહસ્ય-અંતસ્તત્વ-પરમાર્થભૂત તત્ત્વ દીઠું, આત્મસાક્ષાત્કારપણે અનુભવ્યું. “આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું” - “જો તુ નાડું સળં નાડુ - એ જિનશાસનની પરમ તત્ત્વશ્રુતિ તેણે ચરિતાર્થ કરી. પરમ પાવન જિનશાસનના દિવ્ય અંગભૂત દ્વાદશાંગી - ચૌદ પૂર્વ આદિ સર્વ જિનાગમ-જિનપ્રવચન એ કેવલ એક શુદ્ધ આત્માનો લક્ષ કરાવવા માટે છે, એ સર્વ જિન સૂત્રમાં એકસૂત્રપણે (One thread one chain one link) કેવલ એક શુદ્ધ અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન, તહેવ - તે જ સામાન્ય વિવેનાજ - સામાન્યના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી પણ. અતુર્થવૃદ્ધાનાં - અલુબ્ધ બુદ્ધોને, “અલુબ્ધ' નહિં લોભાયેલા અલોલુપ એવા “બુદ્ધોને' - જ્ઞાનીઓને યથા - જેમ લૈંધવલજ્યો - સૈધવ ખિલ્ય, સિંધાલૂણનો ગાંગડો સચદ્રવ્યસંથકાવ્યવર્ઝન - અન્ય દ્રવ્યના - પર દ્રવ્યના સંયોગના વ્યવચ્છેદથી’ - નિરાકરણથી જેવા જીવ - “કેવલ જ માત્ર જ એકલો જ મનુભૂથમાન: અનુભવવામાં આવતો નવાવેના સ્વતે - લવણપણે - મીઠાપશે સ્વદાય છે - સ્વાદમાં આવે છે. શાને લીધે ? સર્વતોપ તવાર સત્વાન્ - સર્વતઃ પણ - બધી બાજુથી પણ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત લવસરસપણાને લીધે. તથા - તેમ સાભાર - આત્મા પણ પરદ્રવ્યસંયોજાવ્યવર્ઝન્ટેન - પરદ્રવ્યના સંયોગના ‘વ્યવચ્છેદથી” - નિરાકરણથી દૈવત વ - ‘કેવલ જ' - માત્ર એકલો જ અનુભૂથમાનઃ - અનુભવવામાં આવતો જ્ઞાનત્વેન ફતે - જ્ઞાનપણે સ્વદાય છે - સ્વાદમાં આવે છે. શાને લીધે ? સર્વોચ્ચે વિજ્ઞાનનવાજૂ - સર્વતઃ પણ - બધી બાજુથી પણ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત વિજ્ઞાનઘનપણાને લીધે', સર્વ પ્રદેશે એક વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમયપણાને લીધે. || રૂતિ “આત્મતિ' ટીમ માત્મભાવના (કસ્તુત કથા) / lll ૧૮૭ Page #339 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મા જ અનુસૂત-અનુસૂત્રિત છે. એટલે દ્વાદશાંગીના પરમ રહસ્યભૂત કેવલ એક શુદ્ધ આત્માનો જેણે અનુભવ કર્યો, તેણે સર્વ જિનશાસનનો અનુભવ કર્યો. આ નિશ્ચય વાર્તા પરમ પ્રમાણ છે. જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહિં કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાયિ.” - શ્રીમદ્ રાજચંદ્રજી કારણકે શ્રુતજ્ઞાન એ પોતે જ આત્મારૂપ છે, માટે જ્ઞાનાનુભવ એ જ આત્માનુભવ છે ને આત્માનુભવ એ જ જ્ઞાનાનુભવ છે. આમ છે તો પણ ત્યારે સામાન્યવિશેષવિમાવતિરોમાવાસ્યાનમૂયમાનમ: - સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી અનુભવાતું - છતાં જ્ઞાન અબુદ્ધ લુબ્ધોને સ્વાદમાં આવતું નથી - જ્ઞાનવૃદ્ધતુચ્છાનાં ર તે - અર્થાતુ સામાન્યના પ્રગટપણાથી અને વિશેષના અપ્રગટપણાથી જ્ઞાનનો અનુભવ થાય છે, છતાં શેયલુબ્ધ એવા અબુદ્ધ-અબૂઝ-અજ્ઞાન જનો છે, તેઓને ત્યારે તે અજ્ઞાન દશામાં તેવું જ્ઞાન સ્વાદમાં આવતું નથી, તેવા પ્રકારે જ્ઞાનનો અનુભવાસ્વાદ થતો નથી. આ વસ્તુ દિવ્ય દેણ પરમ આત્મજ્ઞાની અમૃતચંદ્રજીએ લવણના દાંતે સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવથી અપૂર્વ રીતે વર્ણવી પરિસ્લિટ કરી છે. તે આ પ્રકારે - લવણ - મીઠું છે. તેમાં વિચિત્ર-નાના પ્રકારના વ્યંજનોનો - મસાલાનો સંયોગ થાય, તેથી સામાન્યનો તિરોભાવ (અપ્રગટપણ) અને વિશેષનો આવિર્ભાવ (પ્રગટપણ) વ્યંજનમિશ્ર લવણનું દૃષ્ટાંત - આ ઉપજે છે, અને તેવા પ્રકારે અર્થાત્ સામાન્યઅબુદ્ધ રોયલુબ્ધોને શાન વિશેષતિરોમાવાવિવાખ્યામનુભૂમાનં તવ સામાન્યના તિરોભાવથી સ્વાદમાં આવતું નથી (અપ્રગટપણાથી) અને વિશેષના આવિર્ભાવથી (પ્રગટપણાથી) અનુભવાઈ રહેલું તે લવણ અબુદ્ધ એવા વ્યંજનલુબ્ધ લોકોને સ્વાદમાં આવે છે, એવુદ્ધનાં અન્નનgધાનાં વતે, પણ અન્ય સંયોગ વિના ઉપજેલા સામાન્યના આવિર્ભાવ - પ્રગટપણા અને વિશેષના તિરોભાવથી - અપ્રગટપણાથી સ્વાદમાં આવતું નથી - ૧ પુનરચાં યશૂન્યતોપણીતસામાન્યવિશેષાવિર્ભાવતિરોમાવાગ્યાં . એટલે કે જે મસાલાના સ્વાદીયા - “યંજનલુબ્ધ અબુદ્ધ' જનો છે, તેને મીઠું તેના મૂળ સામાન્ય સ્વભાવે અનુભવમાં - સ્વાદમાં આવતું નથી, પણ તેના વિશેષ એવા મસાલા મિશ્ર સ્વભાવે અનુભવમાં - સ્વાદમાં આવે છે. અર્થાતુ વ્યંજનલુબ્ધ સ્વાદીયા લોકો લવણના મૂળ સામાન્ય સ્વભાવને ચાખતા નથી, પણ વિશેષ વ્યંજન મિશ્ર સ્વભાવને ચાખે છે. યુવ વિશેષાવિનાનુમૂથમાનં તવ - અને જે વિશેષના આવિર્ભાવથી - (પ્રગટપણાથી) અનુભવાઈ રહેલું લવણ છે, તે જ સામાન્યના આવિર્ભાવથી અનુભવાતું હો કે વિશેષથી અનુભવાતું હો, પણ લવણ તો તેનું તેજ છે, તેના લવણપણામાં કાંઈ ફેર પડતો નથી, એટલે કે વ્યંજનનો - મસાલાનો ખ્યાલ છોડી વિશેષથી ચાખવામાં આવતા લવણનો જે સ્વાદ છે તે જ સામાન્યથી રાખવામાં આવતા લવણનો સ્વાદ છે. લવણ તો તેનું તે જ છે. મૂળ લવણ સ્વભાવ અપેક્ષીને ચાખવામાં આવતા લવણપણાના - ખારાપણાના સ્વાદમાં કાંઈ ફેર પડતો નથી તેમ, વિવિત્રણેય%િારવિતતોપગતિસામાન્ય- વિશેષતિરોમાવાવિવાગ્યાનનુમૂયમાન જ્ઞાન, વિચિત્ર - નાના પ્રકારના શેય-જાણવા યોગ્ય પદાર્થો છે, તેના આકારના કરંબિતપણાથી - સંમિશ્રણપણાથી - શંભુમેળા રૂપ સેળભેળપણાથી ઉપજેલો જે સામાન્યનો તિરોભાવ (ઢંકાઈ જવાપણું) અને વિશેષનો આવિર્ભાવ (ખુલ્લું થવાપણું), તેથી અનુભવાતું રહેલું જ્ઞાન યલુબ્ધ અબુદ્ધોને સ્વાદમાં આવે છે, નવુદ્ધાનાં સૈયgવસ્થાનાં વતે - પણ અન્ય સંયોગની શૂન્યતાથી ઉપજેલા સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી સ્વાદમાં આવતું નથી, ન પુનર સંયો શૂન્યતોપગાતસામાન્ય "ज्ञाते ज्ञातमशेषं दृष्टे दृष्टं च शुद्धचिद्रूपे । નિ:શેષોમ્બવિષથી વઘી યજ્ઞ તમિનો ” - શ્રી પદ્મનંદિ પં. નિશ્ચય પંચાશત, ૧૫ ૧. શુદ્ધનય જ, નિશ્ચય નય જ. ૧૮૮ Page #340 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૧૫ વશેષાવિવતિરોમાભ્યામ્ ! અને જે વિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન છે, તેજ સામાન્યના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન છે. દેવ વિશેષાવિનાનુમૂયમનું જ્ઞાનં તદેવ સામાન્યાવિજ્ઞાવેના જ્ઞાન તો તેનું તે જ છે, તેના જ્ઞાનપણામાં કાંઈ ફેર પડતો નથી. જ્ઞાનનો સ્વભાવ જાણવાનો છે, એટલે નાના પ્રકારના શેય-જાણવા યોગ્ય પબર્થોનો આકાર તેમાં પડે છે, અર્થાત તે અનેક જોયાકારે પરિણમે છે. આમ વિચિત્ર શેયાકારના સંમિશ્રપણાથી જ્ઞાનનો વિશેષ આવિર્ભાવ ઉપજે છે. હવે જે શેયમાં લુબ્ધ છે - લોભાઈ ગયેલ - આસક્ત છે, જે શેયને જ દેખે છે. તેને તો વિશેષ જ્ઞાન શેયરૂપ ભાસે છે, પણ જ્ઞાનરૂપ ભાસતું નથી. વાસ્તવિક રીતે તો સામાન્ય આવિર્ભાવથી ઉપજતું અને વિશેષ આવિર્ભાવથી ઉપજતું જે શાન છે, તે બન્નેના જ્ઞાન-સ્વરૂપપણામાં કાંઈ ફેર પડતો નથી. પણ જેની શેય પ્રત્યે જ લુબ્ધ દૃષ્ટિ છે. એવા શેયલુબ્ધ અબુદ્ધજનોને તો શેયમાં જ લુબ્ધપણું (આસક્તપણું) હોઈ તે શેય જ ભાસે છે, પરંતુ જેને લીધે તે શેય ભાસે છે તે જ્ઞાન ભાસતું નથી ! પણ ‘તુવ્યવૃદ્ધાનાં અલુબ્ધ બુદ્ધોને - અનાસક્ત જ્ઞાનીજનોને “સૈધવ મીઠાનો ગાંગડો મચંદ્રવ્યસંયો વ્યવઝેન - અન્ય દ્રવ્યસંયોગના વ્યવચ્છેદથી હૃવત્ત [વ લવણના ગાંગડા જેમ અનુમૂયમાન: કેવલ એકલો જ અનુભવવામાં આવતાં સર્વોચ્ચેનવરસતાતુ અલુબ્ધ - બુદ્ધોને વિશાનથનપણાએ કરી બધી બાજુએ એક લવણરસાણાએ કરીને લવણપણે સ્વાદમાં આવે છે. આત્મા શાનપણે નવાવેન તે તેમ માત્મા ૫રદ્રવ્યસંયો વ્યવઓવેન આત્મા પણ પરવ્ય સ્વાદમાં આવે છે. સંયોગના વ્યવચ્છેદથી - વન ઇવાનુમૂયાન કેવલ - એકલો જ અનુભવવામાં આવતાં સર્વતોગથેવિજ્ઞાનઘનત્વતિ સર્વતઃ - સર્વ પ્રદેશે એક વિજ્ઞાનઘનપણાએ કરીને જ્ઞાનપણે સ્વાદમાં - અનુભવમાં આવે છે, જ્ઞાનવેન વળે, તાત્પર્ય કે - અન્ય દ્રવ્યના સંયોગ વિના મીઠાનો ગાંગડો કેવલ એકલો જ ચાખીએ, તો સર્વ પ્રદેશે એક લવણરસપણાને લીધે લવણપણે - ખારાપણે સ્વાદમાં આવે છે, તેમ પરદ્રવ્યના સંયોગ વિના આ આત્મા કેવલ એકલો જ અનુભવવામાં આવતાં સર્વ પ્રદેશે એક વિજ્ઞાનઘનપણાને લીધે જ્ઞાનપણો સ્વાદમાં - અનુભવમાં આવે છે. ૧૮૯ Page #341 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સહજ ઉવિલાસ એવી આ જ્ઞાનઘન પરમ ચિન્મય જ્યોતિ અમને સદા હો ! એવી મંગલ ભાવના ભાવતો પરમ ભાવવાહી કળશ પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજી લલકારે છે - (તશ-૧૪) पृथ्वीवृत्त - अखंडितमनाकुलं ज्वलदनंतमंतर्बहि - महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालंबते, यदेकरसमुल्लसल्लवणरिवल्यलीलायितं ॥ १४ ॥ અખંડિત અનાકુલ જ્વલતું ‘નંત અંતર્ બહિર્, મહઃ પરમ હો અમને સહજ ઉદ્વિલાસી સદા ! ભર્યું ચિદઉછાળથી સકલ કાલ આલંબતું, સૌકસ ઉલ્લતંત્ લવણ ગાંગડાની લીલા. ૧૪ અમૃત પદ-૧૪ ‘શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો' - એ રાગ. જ્યોતિ પ૨મ તે હોજો અમને ! જ્યોતિ પરમ તે હોજો ! અંતરમાં ને બ્હાર જ્વલંતી, નિત્ય પ્રકાશિત હોજો ! રે... જ્યોતિ પરમ. ૧ અખંડિત જે વરતે સ્વભાવે, અનાકુલિત પરભાવે, અનંત એવી ઝગમગ જ્યોતિ, અંત કદી જસ ના'વે રે... જ્યોતિ પરમ. ૨ સહજ સ્વભાવે વિના પ્રયાસે, અકૃત્રિમ જેહ ઉલ્લાસે, સહજાત્મશ્રીસ્વરૂપે વિલસંતી, ભલે સદા તે પ્રકાશે. રે... જ્યોતિ પરમ. ૩ ચેતનના ઊછાળે ભરિયા, એકરસે ઉલ્લુસંતી, એકરસ સબરસની લીલા, સકલ કાલ દરશંતી. રે... જ્યોતિ પરમ. ૪ ચિદ્દન એવી સકલ પ્રદેશે, ચૈતન્ય રસ તે ઝરંતી, ભગવાન અમૃત જ્યોતિ તે, સહજ સ્વરૂપ વદંતી. રે... જ્યોતિ પરમ. પ અર્થ : અખંડિત, અનાકુલ, અંતરમાંને બ્હારમાં જ્વલંત (ઝળહળતું) અનંત એવું સહજ પરમ તેજ અમને સદા ઉદ્વિલાસ (ઉત્કૃષ્ટપણે વિલાસ કરતું) એવું હો ! - કે જે લવણ ખિલ્યનો (મીઠાના ગાંગડાનો) લીલા પ્રકારે જ્યાં ઉલ્લસે છે એવા ચિન્ના ઉછાળાથી નિર્ભર એકરસને સકલ કાળ અવલંબે છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું, કર વિચાર તો પામ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર ‘‘લવણ પુતળી થાહ લેણકું, સાયરમાંહી સમાણી; તામેં મિલ તદ્રુપ ભઈ, તે પલટ કહે કોણ વાણી ?'' શ્રી ચિદાનંદજી, ૫૬-૨૩ “તજ્ઞીયાત્ સહખં સુનિતમöશમિધેયં મહઃ ।'' - શ્રી પદ્મનંદી પં. ૧-૧૬૦ તેની પરિપુષ્ટિરૂપ આ ઉપસંહાર કળશ સર્જતાં, ચૈતન્ય-અમૃતરસ સિંધુમાં નિમજ્જન કરનાર મહાકવિ-બ્રહ્મા ‘વિજ્ઞાનઘન' અમૃતચંદ્રજીએ પરમ ઉદ્દામ આત્મભાવના વ્યક્ત કરી છે - મહઃ પરમમસ્તુ नः सहजमुद्विलासं सदा - સહજ એવું તે પરમ તેજ અમને સદા ઉવિલાસ હો ! ‘સહજ' આત્મસહજાત સ્વભાવભૂત હોઈ જે ક્યાંઈ બ્હારથી લાવવું પડતું નથી પણ સહજ-અપ્રયાસપણે સદા ૧૯૦ Page #342 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૧૪ હાજરાહજૂર છે, તેમજ તેનાથી પર કોઈ ન હોઈ ને પોતે સર્વથી પર હોઈ જે “પરમ - ઉત્કૃષ્ટ-પરમોત્તમ એવું “મહસુ છે - “મતો મહીયાન' - મહતુ કરતાં મહત્ પરમમતુ નઃ સવા !: આએવું મહાતેજ છે, ઝળહળ સ્વરૂપે ઝળહળતી પરમજ્યોતિ છે, તે આ સહજ પરમ મહમૂતેજ પરમ તેજ અમને સદા-સર્વકાલ નિરંતરપણે ‘ઉદ્ર વિલાસ’ - ઉત્કૃષ્ટપણે અમને સદા હો ! ઉદામપણે વિલાસ કરતું. નિત્ય આત્મામાં ૨મણ કરતું, લીલાલહેર કરતું સહજ-અપ્રયાસપણે સદા હો ! આ પ્રત્યક્ષ અનુભવથી સંવેદાતું સહજ પરમ તેજ કેવું છે ? ‘સર્વાતં’ - અખંડ અભંગ આત્મસ્વભાવનું દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી કદી પણ કંઈપણ ખંડિતપણું ન થતું હોવાથી અખંડિત છે, એટલે જ પરભાવ-વિભાવનું કદી પણ આકુલપણું ન થતું હોવાથી અનાકુલ છે, આમ સ્વભાવનું અખંડપણું અને પરભાવના આવરણનું અનાકુલપણું હોવાથી અંતરમાં અને વ્હારમાં અનંતપણે ઉગ્ર સ્વરૂપ તેજે ઝળહળતું – “જ્વલંત” છે - તદ્દનંતમંતરિ | અને આ ઝળહળ જ્વલંત જ્યોતિપણાનો દ્રવ્યથી-ક્ષેત્રથી-કાળથી અને ભાવથી અંત ન હોવાથી “અનંત” છે, અએવ વિદુશ્મનન નિર્મર - ચિત્ ઉચ્છલન નિર્ભર, શુદ્ધ ચૈતન્ય અમૃતસિંધુના ચિત્ આવિષ્કારો રૂ૫ તરંગોના ઉછાળાથી નિર્ભરપણું વિલસતું હોવાથી સકલ કાલ એક ચૈતન્ય રસરૂપ છે, ય ક્ષે | અને એમ નિરંતર એક ચૈતન્યામૃતરસપણાને લીધે સર્વ પ્રદેશે લવણરસપણે સ્વદાતા લવણ-ઘનની (મીઠાના ગાંગડા) જેમ સર્વ પ્રદેશે ચૈતન્યલીલા વિલાસ રૂપ એક ચૈતન્યરસપણે અનુભવાતા ચૈતન્યઘન સ્વરૂપ છે. - સત્તવાસમાનવતે નવા વીત્યતીતા િ. આવી ચૈતન્ય અમૃતરસની લહરીઓ ઉછાળતી ચૈતન્યામૃતસિંધુ ચૈતન્યઘન એવી આ સહજાત્મસ્વરૂપ પરમજ્યોતિ અમને સદા ઉવિલાસ હો ! સ્વસ્વરૂપમાં અત્યંત રમણતારૂપ ઉદ્દામ વિલાસ કરતી નિરંતર પ્રગટ હો ! એમ અનુભવામૃતસિંધુનો પરમ અર્ક (Concentrated extract) આ અમૃત કળશમાં* સંભૂત કરી આત્માનુભવામૃત સ્વયંભૂ રમણ સમુદ્રમાં રમણતા અનુભવનારા “વિજ્ઞાનઘન” ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી ભાવે છે. ૧૯૧ Page #343 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આ જ્ઞાનઘન આત્માની આત્મસિધ્યર્થીઓને નિત્ય ઉપાસના ઉપદેશતાં ઉદ્બોધન કરતાં ઉત્થાનિકા કળશ પ્રકાશે છે – (અનુષ્ટુપુ) एष ज्ञानघनो नित्य-मात्मसिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन, द्विधैकः समुपास्यताम् ॥ १५ ॥ એહ જ્ઞાનઘનો નિત્ય, આત્મસિદ્ધિ ઈચ્છુકથી; દ્વિધા એક ઉપાસાઓ, સાધ્ય-સાધક ભાવથી. ૧૫ અમૃત પદ-૧૫ નિત્ય ઉપાસો ! નિત્ય ઉપાસો ! જ્ઞાનનો આ આત્મ; આત્મસિદ્ધિને ઈચ્છનારા રે, અહો ! મુમુક્ષુ મહાત્મ... નિત્ય ઉપાસો. ૧ જ્ઞાન અમૃતધન વૃષ્ટિ કરતો, પરમાનંદ પ્રધાન; સકળ પ્રદેશે એહ આતમા, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન. નિત્ય ઉપાસો. ૨ સાધ્ય નિશ્ચયે આત્મા એહ જ, સાધક પણ છે આજ; દ્વિધા સાધ્ય સાધક ભાવે છે, છતાં એક આત્મા જ... નિત્ય ઉપાસો. ૩ એવા સાધ્ય આ સાધક ભાવે, સદા ઉપાસો આત્મ; જ્ઞાનનો અમૃત જ્યોતિ આ, ભગવાન પરમાત્મ નિત્ય ઉપાસો. ૪ અર્થ : સાધ્ય-સાધક ભાવથી દ્વિધા (બે પ્રકારનો) એવો એક આ જ્ઞાનઘન આત્મા આત્મસિદ્ધિ ઈચ્છનારાઓથી નિત્ય સમુપાન કરાઓ ! ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (જ્ઞાનાપેક્ષાએ) સર્વ વ્યાપક, સચ્ચિદાનંદ એવો હું આત્મા એક છું. એમ વિચારવું, ધ્યાવવું - નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્માસ્વરૂપ છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૩૮,) ૭૧૦ ‘“આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.'' શ્રી આનંદઘન પદ, ૭ આ જ્ઞાનઘન આત્મા જ નિત્ય ઉપાસ્ય છે એમ નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ સર્જતાં સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન ‘આત્મખ્યાતિ' કર્તાએ આત્મસિદ્ધિ સાધવા ઈચ્છતા અન્ય મુમુક્ષુઓને ભાવપૂર્ણ ઉદ્બોધન કર્યું છે કે ‘ષ:’ - ‘આ’ - પ્રત્યક્ષ સ્વસંવેદનથી અનુભવાતો ‘જ્ઞાનધન:’ ‘જ્ઞાનઘન' - સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એવો ઘન - નક્કર જ્ઞાનમય આત્મા સાધ્ય-સાધક ભાવથી ‘દ્વિધા’ બે વિભાગમાં ખેંચાયેલો છતાં એક એવો આત્મસિદ્ધિ અભિલાષીઓથી ‘ઞાત્મસિદ્ધિમમીસ્તુમિ,' નિત્ય-સદાય ‘સમુપાસાઓ !' સમ્યક્ પ્રકારે ઉપાસાઓ ! ‘નિત્યં સમુપાસ્યાં' અર્થાત્ આ આત્મા ‘જ્ઞાનઘન' નક્કર ઘન વસ્તુની પેઠે સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય જ છે, નક્કર ઘન વસ્તુમાં જેમ અન્ય વસ્તુ પ્રવેશવા ન પામે, તેમ જ્યાં પરભાવ-વિભાવનું પરમાણુમાત્ર પણ અવકાશ પામવાને - અંતઃપ્રવેશ પામવાને કે અંતર સ્પર્શ કરવાને સમર્થ નથી, એવો આ નક્કર અનવકાશ જ્ઞાનમય - ‘જ્ઞાનઘન' આત્મા જ સર્વ સાધનનું સાધવા યોગ્ય ૧ પાઠાંતર - આત્મા સિદ્ધિ આત્મસિદ્ધાર્થીઓથી સાધ્ય-સાધક ભાવે એક આ શાનથન આત્મા નિત્ય ઉપાસાઓ ! - ૧૯૨ - Page #344 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૧૫ એકમાત્ર લક્ષ્ય સ્થાન - “સાધ્ય' - આરાધ્ય – ઉપાસ્ય છે, અને તે સર્વ સાધ્યલક્ષી સાધનનો સાધનાર સાધક' - આરાધક - ઉપાસક પણ આ જ્ઞાનઘન આત્મા જ છે. આમ સાધક-સાધ્ય દશાની અપેક્ષા-વિવક્ષાવશે સાધ્ય અને સાધક એમ “દ્વિધા” - બે વિભાગમાં વહેંચણી કરવા રૂપ - ભેદ રૂપ વ્યવહારથી આત્માના બે ભેદ પડાય છે, પણ અભેદરૂપ નિશ્ચયથી તો આત્મા પોતે જ સાધ્ય અને આત્મા પોતે જ સાધક એમ સાધ્ય-સાધકના અભેદપણાથી આત્મા એક જ છે. આમ સાધ્ય-સાધક ભાવથી દ્વિધા - બે પ્રકારનો છતાં જે એક છે એવો આ જ્ઞાનઘન આત્મા “આત્મસિદ્ધિ' ઈચ્છનારાઓથી સાધ્યભાવે અને સાધકભાવે બન્ને પ્રકારે એક જ્ઞાનઘન એવો નિત્ય સમુપાસાઓ ! આ પરમ આરાધ્ય જ્ઞાનઘન આત્મદેવ સદાય સમ્યક્ ઉપાસના કરાઓ ! કારણકે જે જેની સિદ્ધિ ઈચ્છતો હોય તેણે તેની સમ્યક ઉપાસના કરવી જોઈએ એ ન્યાય છે, એટલે જે “આત્મસિદ્ધિ' - આત્માની સિદ્ધિ ઈચ્છતો હોય તે આત્માર્થીએ સદાય આત્માની ઉપાસના કરવી જોઈએ, સાધક ભાવરૂપ આત્માએ કરી સાધ્ય ભાવરૂપ આત્માની સાધના કરવી જોઈએ. આ વસ્તુ સ્પષ્ટ સમજવા માટે સાધ્ય-સાધન-સાધક ભાવની પ્રક્રિયા સમ્યકપણે સમજવી જોઈએ, એટલે અત્રે સંક્ષેપમાં તેનો વિચાર કરશે. આત્મ કલ્યાણના ઈચ્છક કોઈ પણ આત્માર્થી સત્ સાધકે સૌથી પ્રથમ પોતાનું નિશ્ચિત નિશ્ચયરૂપ સાધ્ય-લક્ષ્ય નિયત કરવું જોઈએ. પછી તે સાધ્યને સિદ્ધ કરવા શા સાધન છે સાધ્ય સાધન અને તેનો સમ્યક વિચાર કરવો જોઈએ. પછી તે સાધ્યપ્રત્યયી સાધનને અવલંબી સાધનાની શુદ્ધિ નિશ્ચયરૂપ નિયત સાધ્ય ધ્યેયને અનુલક્ષીને - નિરંતર લક્ષમાં રાખીને, ફિલપ્રાપ્તિ પર્યત અખંડ સમ્યક સાધના કરતા રહી સમ્યક સાધક ભાવ પ્રગટાવવો જોઈએ. આમ કરવામાં આવે તો જ યથાર્થ ઈષ્ટ સિદ્ધિ થાય. અર્થાત્ બીજા શબ્દોમાં કહીએ તો સિદ્ધયર્થીએ (૧) સાધ્ય શુદ્ધિ, (૨) સાધન શુદ્ધિ, (૩) સાધના શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. કારણકે સાધ્ય શુદ્ધ ન હોય તો સિદ્ધિ શુદ્ધ થાય નહિં. સાધ્ય શુદ્ધ હોય પણ સાધન શુદ્ધ ન હોય તો પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિ. સાધ્ય અને સાધન બન્ને શુદ્ધ હોય, પણ સાધક ભાવ પ્રગટાવવારૂપ શુદ્ધ ન હોય તો પણ સિદ્ધિ શુદ્ધ થાય નહિં. માટે શુદ્ધ સિદ્ધિ અર્થે સાધ્ય-સાધન-સાધના એ ત્રણેની શુદ્ધિનો અવિનાભાવી સંબંધ છે. સાધ્ય વિના સાધન નથી અને સાધન-સાધના વિના સિદ્ધિ નથી. આમ સાધ્ય, સાધન-સાધના અને સિદ્ધિનો ઘનિષ્ઠ સંબંધ છે. માટે ત્રણે કાળે પણ ન ચસે - ન ફરે એવું પરમ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચયરૂપ સાધ્ય-ધ્યેય (goal) પ્રત્યેક સન્માર્ગ સાધકે અત્રે પરમાર્થમાં સૌથી પ્રથમ સુવિનિશ્ચિત કરી લેવું પરમ આવશ્યક છે, કે જેથી બાણાવળીનો લક્ષ્ય જેમ વેધ્ય નિશાન પ્રત્યે જ હોય, ફૂટબૉલ ખેલાડીનો લક્ષ્ય જેમ નિરંતર લક્ષ્ય (goal) પ્રત્યે જ હોય, પથિકનો લક્ષ્ય જેમ ગન્તવ્ય સ્થાન પ્રત્યે જ હોય, તેમ તે સત્ સાધક સત્ નિશ્ચય સાધ્ય પ્રત્યે નિરંતર દૃષ્ટિ ઠેરવી, સાધ્યરસી સાધકપણે સાધન રીતિ કરીને યથાર્થ સાધક નીતિને અનુસરી યથાર્થપણે પરમાર્થને સાધવા સમર્થ થાય. હવે જિનવચન પ્રસંગથી, જાણી સાધક નીતિ નાથ રે ! સાધ્યરસી સાધકપણે, કરીએ સાધન રીતિ નાથ રે !. નમિ.” શ્રી દેવચંદ્રજી અને પરમાર્થમાં પરમાર્થ - પરમ અર્થ એ જ સાધ્ય છે. પરમ અર્થ એટલે પરમ પદાર્થ, પરમ તત્ત્વ, જેનાથી પર કોઈ પદાર્થ-તત્ત્વ નથી અને જે બીજા બધાં કરતાં પર છે પરમાર્થમાં “પરમાર્થ જ સાધ્ય એવો પદાર્થ વિશેષ-તત્ત્વ વિશેષ. એવો પરમ તત્ત્વરૂપ પરમ પદાર્થ-પરમાર્થ કયો છે ? તો કે - આત્મા. ચૈતન્યમૂર્તિ આત્મા જેવો ચમત્કારિક પદાર્થ અખિલ જગતમાં નથી. જ્યાં ચૈતન્યના અદૂભુત ચમત્કારો વિલસે છે એવો આ ચિતુ ચમત્કારમાત્ર આત્મા જ સર્વ આશ્ચર્યનું અને સર્વ ઐશ્વર્યનું એક ધામ છે. (greatest wonder of the world). સર્વ પરપદાર્થથી પરપણે - ભિન્નપણે પ્રત્યક્ષ જૂદો તરી આવતો આ પરમ તત્ત્વવૈજ્ઞાનિક પદાર્થ - પરમાર્થ, શુદ્ધ આત્મા “સમયસાર' એના શુદ્ધ સહજ સ્વયંભૂ અસલ મૂળ સ્વરૂપે પ્રગટ કરવો - ૧૯૩ Page #345 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રગટાવવો એજ પરમાર્થ છે, એ જ નિશ્ચય છે, એ જ ધ્યેય છે, એ જ સાધ્ય છે, એ જ લક્ષ્ય છે, એ જ ઉપાસ્ય છે, એ જ આરાધ્ય છે. વર્તમાનમાં વિભાવ દશાને લઈ અનાદિ અવિદ્યા રૂપ પરશાસનના મહાભાર તળે દબાઈ ગયેલો આ આત્મા જે અન્ય સંયોગજન્ય કર્મપારતંત્ર્યથી અનંત સંસાર પરિભ્રમણ દુઃખ પામી રહ્યો છે, તેને કર્મપાતંત્ર્યથી મુક્ત કરી આત્મ સ્વાતંત્ર્ય પમાડવો, વિભાવ દશા મૂકાવી આત્મસ્વભાવમાં આણવો, દુઃખધામ ભવબંધન છોડાવી સુખધામ મોક્ષનો યોગ કરાવવો, “આતમ ઘર આતમ રમે' ને “નિજ ઘર મંગલમાલ' પ્રગટાવી જીવને શિવ બનાવવો, “ઈચ્છે છે જે જોગીજન” એવું મૂળ શુદ્ધ તે આત્મપદ' - સહજાત્મસ્વરૂપ પરમાત્મપદ પમાડવો, “આનંદઘન રસ પૂર’થી છલકાતો શુદ્ધ સિદ્ધ મુક્ત આત્મારૂપ “પરમાર્થ પ્રગટાવવો, એ જ પરમાર્થ છે અને એ જ મત દર્શનના ભેદ વિના સર્વ આત્માર્થી મુમુક્ષુ સાધકનું એક માત્ર સાધ્ય છે. આ શદ્ધ આત્મસ્વભાવ રૂપ નિશ્ચય સાધ્ય ધર્મને લક્ષ્યમાં રાખી, નિશ્ચય-વ્યવહારનો સમન્વય કરી, જે કોઈ તતસાધક સસાધન સેવવામાં આવે તે સાધન ધર્મ. અનંત દુઃખમય અધ્યાત્મ પ્રક્રિયા તે ભવબંધનથી છૂટવા રૂપ અનંત સુખમય મોક્ષની પ્રાપ્તિમાં જે સહાયભૂત સાધન ધર્મ (Instrumental) થાય તે જ સતુ સાધન. આપણું સાધ્ય તો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ જ સુનિશ્ચિત છે અને તે આધ્યાત્મિક વસ્તુ છે, એટલે તેની સાધનરૂપ પ્રક્રિયા (Process) પણ મુખ્યપણો આધ્યાત્મિક જ ઘટે, જે ક્રિયા નિજ સ્વરૂપને સાથે તેનું નામ જ “અધ્યાત્મ અને જે ક્રિયા કરી ચતુર્ગતિ સાધે તે અધ્યાત્મ નહિ. એટલે નિશ્ચય કે વ્યવહાર, દ્રવ્ય કે ભાવ, જે જે સાધનના સેવવાથી આત્મા આત્મસ્વભાવ રૂપ નિશ્ચય સાધ્યધર્મને જાણે, ઓળખે અને પામે, જીવ મોક્ષની સન્મુખ મુક્તિની નિકટ આવે, એવી મોક્ષ સાધક પ્રત્યેક પ્રક્રિયા તે સાધન ધર્મ. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે... - શ્રી શ્રેયાંસજિન નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ ઝંડો રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહ શું રઢ મંડો રે..... - શ્રી શ્રેયાંસજિન શ્રી આનંદધનજી નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ અને તેવા ખરેખરા આધ્યાત્મિક સત્ સાધનના યોગે આ જ્ઞાનઘન આત્માનો શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ જ્ઞાનઘન સાધક ભાવ પ્રગટ થાય છે, કે જે સાક્ષાત્ જ્ઞાનઘન શુદ્ધ શાનઘન શોપયોગરૂપ સાધક આત્મારૂપ સાધ્યને સાધવા કાર્યક્ષમ - સર્વથા સમર્થ થાય છે. તાત્પર્ય કે – ભાવ થકી જ સાધ્ય શત આ આત્મા જ્ઞાનઘન છે અને તેના સાધ્ય અને સાધક એવા બે રૂપ છે. આ આત્માની સિદ્ધિ જ્ઞાનઘન સાધ્ય આત્માને સાધવા માટે સાધકે એવું જ્ઞાનઘનરૂપ પ્રગટાવવું જોઈએ. આ જ્ઞાનઘનરૂ૫ એટલે જ્યાં કેવલ જ્ઞાન સિવાય રાગ-દ્વેષ-મોહાદિ બીજો કોઈ પણ ભાવ નથી એવો શુદ્ધ એક જ્ઞાયક ભાવ, અર્થાત પ્રત્યક્ષ પ્રગટ શુદ્ધોપયોગમય શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગ જ્ઞાનદશા, અને આ ભાવનિગ્રંથરૂપ વીતરાગ શુદ્ધોપયોગ દશા એટલે જ્યાં યુગપતું સમ્યગુ દર્શન – જ્ઞાન – ચારિત્રની સમ્યક સાધના શુદ્ધાત્માનુભૂતિરૂપ અભેદ ભાવે પરિણત થાય છે એવું મોક્ષમાર્ગરૂપ એકાગ્ય - જેનું બીજું નામ “શ્રામસ્ય' (સાચું શ્રમણપણું) છે તે શુદ્ધ આત્મસાધક સાચ “સાધુ” દશા. આ શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ સાધક ભાવ - ભાવ સાધુ દશા એ જ શુદ્ધ આત્મારૂપ સાધનને સિદ્ધ કરવાનું એકમેવાદ્વિતીયં સાધન છે. શુદ્ધ આત્મા પામવો હોય તો સાચા શ્રામસ્યરૂપ - ભાવ નૈર્ગથ્ય રૂપ - સાચા ભાવ સાધુત્વ રૂપ શુદ્ધાત્માનુભૂતિમય શુદ્ધોપયોગ દશા થકી જ પમાય. શ્રી પ્રવચનસાર ગા. ૧૫ની ટીકામાં પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ પ્રકાર્યું છે તેમ “શુદ્ધોપયોગરૂપ ૧૯૪ Page #346 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૧૫ સાધક દશા થકી જ શદ્ધ આત્મસ્વભાવ લાભ થાય છે. જ્ઞાન સ્વભાવી આત્માને આત્મા શદ્ધોપયોગ પ્રસાદ થકી જ પામે છે, જ્ઞાનસ્વભાવમાત્માનમાત્મા શુદ્ધોપયોગીપ્રસવવેવાતિ !' એટલા માટે આ શુદ્ધોપયોગમય સાક્ષાત્ સાધક ભાવ પ્રાપ્ત કરવો એ જ સર્વ સત સાધકનો એકમાત્ર લક્ષ છે અને તે માટે પ્રથમ તો સતુ સાધક અશુભ ઉપયોગને એકી સપાટે ફગાવી દઈ, શુદ્ધોપયોગના લક્ષે યથાશક્તિ શભોપયોગથી આત્મયોગ્યતા વધારતો વધારતો ઉત્તરોત્તર સાધકભાવ પ્રત્યે લઈ જતી આત્મયોગ્યતા સાધતો રહી, શુદ્ધોપયોગરૂપ સાક્ષાતુ સાધક ભાવને સાધે છે અને પછી તે જ્ઞાનઘન શુદ્ધોપયોગરૂપ સાધક ભાવ તારે જ જ્ઞાનઘન શુદ્ધ આત્મારૂપ સાધ્યને સાધવા સમર્થ થાય છે. આમ આ ક્રમે જ - ક્રમબદ્ધ દશા'થી જ શુદ્ધ આત્માર્થ સાધવો એ જ સર્વ આત્માર્થી સત્ સાધકનું એક માત્ર કામ છે. અનિયમિત અને અલ્પ આયુષ્યવાળા આ દેહે આત્માર્થનો લક્ષ સૌથી પ્રથમ કર્તવ્ય છે. વાસ્તવિક ઉપકારનું કારણ આત્મજ્ઞાન સિવાય બીજું કોઈ નથી.” “જ્ઞાની પુરુષનો નિશ્ચય થઈ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે?” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૬૩૬, ૬૪૨ વસ્તુતત્ત્વ રમ્યા તે નિગ્રંથ, તત્ત્વ અભ્યાસ તિહાં સાધુ પંથ; તિણે ગીતાર્થ ચરણે રહિએ, શુદ્ધ સિદ્ધાંત રસ તો લહિ.” - શ્રી દેવચંદ્રજી કૃત “અધ્યાત્મ ગીતા', ૪૬ ૧૫ Page #347 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ . . નથી ! ૧૬ दंसणणाणचरित्ताणि सेविदव्वाणि साहुणा णिचं । ताणि पुण जाण तिण्णिवि अप्पाणं चेव णिच्छयदो ॥१६॥ દર્શન શાન ચરિત્ર તે રે, સાધુને સેવ્ય સદા જ; તે ત્રણેય પણ જાણ તું રે, નિશ્ચયથી આત્મા જ... રે આત્મન ! વંદો સમયસાર. ૧૬ ગાથાર્થ ઃ દર્શન-શાન ચારિત્ર સાધુએ નિત્ય સેવવા યોગ્ય છે, અને તે ત્રણેય નિશ્ચયથી આત્મા જ જાણ ! ૧૬ માત્મધ્યાતિ ટી - - दर्शनज्ञानचारित्राणि सेवितव्यानि साधुना नित्यं । तानि पुनर्जानीहि त्रीण्यप्यात्मानमेव निश्चयतः ॥१६॥ ये नैव हि भावेनात्मा साध्यं साधनं च स्यात्तेनैवायं नित्यमुपास्य इति स्वयमाकूय परेषां व्यवहारेण साधुना दर्शनज्ञानचारित्राणि नित्यमुपास्यानीति प्रतिपाद्यते । तानि पुनस्त्रीण्यपि परमार्थेनात्मैक एव वस्त्वंतराभावात् । यथा देवदत्तस्य कस्यचित् तथात्मन्यप्या - ज्ञानं श्रद्धानमनुचरणं च त्मनो ज्ञानं श्रद्धानमनुचरणं चा - देवदत्तस्य स्वभावानतिक्रमाद् त्मस्वभावानतिक्रमा - देवदत्त एव न वस्त्वन्तरं, दात्मैव न वस्त्वन्तरं, ततो आत्मा एक एवोपास्य इति स्वयमेव प्रद्योतते । स किल - ||१६।। આત્મખ્યાતિ ટીકાર્ય નિશ્ચયે કરી જે જ ભાવે કરીને આત્મા સાધ્ય અને સાધન હોય, તેથી કરીને જ આ નિત્ય ઉપાસ્ય (ઉપાસવા યોગ્ય) છે એમ સ્વયં અભિપ્રાય ધારી (વિચારી). સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય ઉપાસ્ય છે' એમ પરો પ્રત્યે વ્યવહારથી પ્રતિપાદવામાં આવે છે. પુનઃ તે ત્રણે પણ પરમાર્થથી આત્મા એક જ છે, વસ્તૃતરનો (બીજી કોઈ વસ્તુનો) અભાવ છે માટે. જેમ કોઈ દેવદત્તનું તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના અનતિક્રમથી આત્મસ્વભાવના અનતિક્રમથી દેવદત્ત જ છે, નહિ કે વસ્તૃતર : આત્મા જ છે, નહિ કે વસ્વન્તર, તેથી આત્મા એક જ ઉપાસ્ય છે, એમ સ્વયમેવ પ્રદ્યોતે છે. તે (આત્મા) ખરેખર ! ૧૬ आत्मभावना - સાધુના ટર્શનજ્ઞાનવારિત્રાળ નિત્યં વિતવ્યનિ - સાધુએ - આત્મસાધક સાધુ પુરુષે દર્શન-જ્ઞાનચારિત્ર નિત્ય-સદાય સેવ્ય - સેવવા યોગ્ય છે, તાનિ પુન: ત્રીષ્ય નિશ્ચયત: વાત્માનવ નાનીદિ - તે પુનઃ ત્રણેયને નિશ્ચયથી આત્મા જ જાણ ! તિ માથા ગાત્મભાવના IIઉદ્દા. ૧૯૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૬ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ... મૂળ મારગ, નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ... મૂળ મારગ, જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધતા એકપણે અને અવિરુદ્ધ... મૂળ મારગ. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ... મૂળ મારગ,'' પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે સાધ્ય-સાધક ભાવથી ‘દ્વિધા' - બે ભાગમાં ભેંચાયેલો આત્મા એક જ ઉપાસ્ય છે એમ. અત્ર પ્રતિપાદન કરવામાં આવ્યું છે : થેનૈવ હિ ભાવેનાભા સાધ્યું સાધનં ૬ સ્વાત્’ નિશ્ચયે કરીને જે જ ભાવ વડે કરીને આત્મા સાધ્ય અને સાધન હોય તે ભાવ વડે કરીને જ આ નિત્ય ઉપાસ્ય છે સદા ઉપાસવા યોગ્ય છે, એમ સ્વયં - પોતે વિચારી, અંતર અભિપ્રાય ધરી, સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે ‘સાધુના દર્શનજ્ઞાનવારિત્રાણિ નિત્યમુપાસ્યાનિ', એમ પરો પ્રત્યે - બીજાઓ પ્રત્યે વ્યવહારથી પ્રતિપાદન કરવામાં આવે છે અને તે ત્રણેય દર્શન જ્ઞાન ચારિત્ર પરમાર્થથી એક* આત્મા જ છે, તાનિ પુનસ્ત્રીન્થપિ પરમાર્થનાત્મક વ્ ।' શા માટે ? વ ંતર અભાવ છે માટે, વસ્વન્તરામાવાત્’. જેમ કોઈ દેવદત્તનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના ‘અનતિક્રમથી' - અનુલ્લંઘનથી દેવદત્ત જ છે વસ્તૃતર બીજી વસ્તુ નથી, તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ ‘ગાત્મસ્વમાવનતિમાત’ આત્મસ્વભાવના અનતિક્રમથી અનુલ્લંઘનથી આત્મા જ છે વન્વંતર - બીજી વસ્તુ નથી. તેથી આ પરથી શું ? તતો ગાભા વોપાસ્ય:' તેથી આત્મા એક જ ઉપાસ્ય-ઉપાસના યોગ્ય છે એમ સ્વયમેવ-આપોઆપ જ ‘પ્રદ્યોતે’ છે - પ્રકૃષ્ટપણે પ્રકાશે છે અને તે કેવો છે ? તે ખરેખર ! સ્ફુટપણે નીચેના ૪ કળશોમાં બતાવાય છે તેવો. હવે અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થ ગંભીર સૂત્રાત્મક વ્યાખ્યાને પ્રસ્પષ્ટપણે સમજવા વિષે વિચાર કરીએ. સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય ઉપાસ્ય : નિશ્ચયથી તે ત્રણે આત્મા જ – - - - - - - ચેન્નૈવ દિ ભાવેનાભા સાધ્યું સાધનં ચ સ્વાત્ - સ્ફુટપણે જે જ ભાવે કરીને આત્મા સાધ્ય અને સાધન હોય, તેનૈવાયં નિત્યમુપાસ્ય કૃતિ સ્વયમાનૂપ - તે વડે કરીને જ આ નિત્ય-સદાય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે એમ સ્વયં-પોતે વિચાર કરી - અંતરમાં અભિપ્રાય ધરી, રેમાં વ્યવહારેળ પ્રતિપાવતે - પરોને - બીજાઓને વ્યવહારથી પ્રતિપાદવામાં - પ્રરૂપવામાં આવે છે, શું ? સાધુના વર્શનજ્ઞાનવારિત્રાણિ નિત્યમુપામ્યાનીતિ - સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય-સદાય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે એમ. તાનિ પુનસ્ત્રીવિ પરમાર્થનાત્મક વ - તે પુનઃ ત્રણેય પરમાર્થથી આત્મા એક જ છે, શાને લીધે ? વર્સ્વન્તરામાવાત્ - વસ્વન્તરના - બીજી કોઈ વસ્તુના અભાવને લીધે. યથા ટેવવત્તસ્ય વિત્ જ્ઞાનં શ્રદ્ધાનમનુવર્ણં ચ - જેમ કોઈ દેવદત્તનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ ટેવવત્ત વ ન વત્ત્વન્તર - દેવદત્ત જ છે, નહિ કે વસ્વન્તર - બીજી કોઈ વસ્તુઓને લીધે ? ટેવવત્તસ્ય સ્વમાવાનતિમાત્ - દેવદત્તના સ્વભાવના અનતિક્રમને લીધે - અનુલ્લંઘનને લીધે. તથાત્મર્ષિ - તેમ આત્માની બાબતમાં પણ ગાભનો જ્ઞાનં શ્રદ્ધાનમનુવર હૈં - આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ સાલૈવ નવસ્વર - આત્મા જ છે, નહિં કે વસ્વન્તર - બીજી કોઈ વસ્તુ. શાને લીધે ? ગાભસ્વમાવાનતિમાત્ - આત્મસ્વભાવના અનતિક્રમને લીધે - અનુલ્લંઘનને લીધે. આ ઉપરથી શું ફલિત થાય છે ? તત ગાભા ઃ ડ્વોપાસ્ય કૃતિ સ્વયમેવ પ્રદ્યોતતે - તેથી આત્મા એક જ ઉપાસ્ય - ઉપાસવા યોગ્ય છે, એમ સ્વયમેવ – આપોઆપ જ પ્રદ્યોતે છે - પ્રકૃષ્ટપણે ઘોતે છે - પ્રકાશે છે. સ તિ - તે (આત્મા) ખરેખર ! કેવો છે ? તે નીચેના કળશોમાં કહીએ છીએ. ।। વૃત્તિ ‘આત્મજ્ઞાતિ' ટીજા ગાભમાવના (પ્રસ્તુત ગાથા) ||૧૬॥ ૧૯૭ " एकमेव हि चैतन्यं शुद्धनिश्चयतोऽथवा । જોડવાશો વિાનાં તકલન્દેવસ્તુનિ ||'' - શ્રી પદ્મનંદિ પં.વિ. એકત્વ સપ્તતિ-૧૫ Page #349 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જે આત્મભાવ વડે કરીને આત્મા સાધવા યોગ્ય સાધ્ય અને તે સાધ્યનું સાધક એવું સાધન હોય, તે આત્મભાવ વડે કરીને જ, આત્મસાધક એવા “સાધુએ” - સત્ સાધક સાધુ પુરુષે “આ” - પ્રત્યક્ષ - અનુભૂયમાન આત્માનું સદા ઉપાસન - આરાધન - સેવન કરવા યોગ્ય છે એમ પરો પ્રત્યે વ્યવહારથી ઉપદેશવામાં આવે છે, અર્થાત આ નિશ્ચયરૂપ આત્મભાવ શબ્દથી અવાચ્ય છે, એટલે તે આત્મભાવ પ્રત્યે પ્રેરિત કરવા માટે - અન્યને સમજાવવા માટે ભેદકલ્પનારૂપ વ્યવહારથી સાધક એવા સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર સદા ઉપાસના કરવા યોગ્ય છે, એમ મુમુક્ષુઓને ઉપદેશ દેવાય છે, દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મસ્વરૂપના સાધક સાધન રૂપ આત્મભાવ છે અને એ આત્મસાધન વડે શુદ્ધ આત્મારૂપ સહજાત્મસ્વરૂપ, સાધ્ય ભાવ સિદ્ધ કરવાનો છે, એટલા માટે આત્માર્થીએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિરંતર અખંડ એકનિષ્ઠાથી સાધવા યોગ્ય છે - આરાધવા યોગ્ય છે. એમ શાસ્ત્રકર્તા સદ્દગુરુથી સતુ જિજ્ઞાસુ શિષ્ય પ્રત્યે વ્યવપદેશભેદ રૂપ વ્યવહારથી અનુશાસન કરાય છે. વળી તે ત્રણેય-દર્શન જ્ઞાન ચારિત્ર પણ “પરમાર્થથી” - નિશ્ચયથી - તત્ત્વથી તો એક આત્મા જ છે, કારણકે અત્રે વસ્તૃતરનો – અન્ય વસ્તુનો અભાવ છે, અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ નથી. - શ્રીપાળ રાસમાં શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજીએ ગાયું છે તેમ “દર્શન એહી જ આતમા, જ્ઞાન એહી જ આત્મા, ચારિત્ર એહી જ આતમા.” આત્મા એ જ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, અથવા દર્શન-જ્ઞાન-ચારિત્ર એ એક આત્મા જ છે, આત્માના અંગભૂત - આત્મસ્વભાવભૂત સહજત્મસ્વરૂપ હોઈ આત્માથી અભિન્ન છે. જેમ કોઈ દેવદત્ત નામનો માણસ છે, તેનું જ્ઞાન, શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના અનતિક્રમથી - અનુલ્લંઘનથી દેવદત્ત જ છે, વવંતર નથી - બીજી કોઈ આત્માનું જ્ઞાન - શ્રદ્ધાન - વસ્તુ નથી, અર્થાતુ દેવદત્તના જ્ઞાન-શ્રદ્ધાન-અનુચરણ દેવદત્તનો સ્વભાવનું અનુચરણ આત્મા જ ઉલ્લંઘન ન કરતા હોઈ, દેવદત્તના અંગભૂત સ્વભાવભૂત હોઈ, દેવદત્ત જ છે, અન્ય વસ્તુ નથી, તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ આત્મસ્વભાવના અનતિક્રમથી - અનુલ્લંઘનથી આત્મા જ છે, વસ્તૃતર નથી - બીજી કોઈ વસ્તુ નથી, અર્થાત્ આત્માના જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ આત્મસ્વભાવનું ઉલ્લંઘન ન કરતા હોઈ, આત્માના અંગભૂત સ્વભાવભૂત હોઈ, આત્મા જ છે, અન્ય વસ્તુ નથી. આમ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિશ્ચયથી - પરમાર્થથી આત્મારૂપ હોઈ તેનું આત્માથી અભિન્નપણું છે. એથી સાધકે આત્મસાધન એવા દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મભાવની નિત્ય ઉપાસના કરવી, એટલે પરમાર્થથી એક આત્માની જ ઉપાસના કરવી, એમ આપોઆપ પ્રદ્યોતે છે - અત્યંતપણે સ્પષ્ટ દીવા જેવું પ્રકાશે છે, અર્થાત્ સાધ્ય-સાધક ભાવે આત્મા જ એક નિત્ય ઉપાસ્ય છે એવો નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો. સાધ્ય પણ આત્મા છે અને સાધક સાધનાર સાધન પણ આત્મા જ છે, એટલે દર્શન-જ્ઞાનચારિત્રથી અભિન્ન એવો એક આત્મા જ “આત્મસિદ્ધિ'ના અભિલાષી સાધકે સદા અખંડ એક નિષ્ઠાથી ઉપાસવા યોગ્ય-આરાધવા યોગ્ય-સેવવા યોગ્ય છે. રૂતિ સ્થિત | આમ અત્રે વ્યવપદેશમાત્રથી ભેદ છતાં જ્યાં સાધ્ય-સાધનનો અભેદ છે એવા સમ્યગુ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું સુપ્રતિષ્ઠાપન કર્યું છે, નિશ્ચય મોક્ષમાર્ગ વ્યવહાર તે સાધ્ય-સાધનનો જ્યાં ભેદ છે એવા વ્યવહાર મોક્ષમાર્ગના અન્યત્ર મોક્ષમાર્ગ અવિરોધ પ્રતિપાદનથી અવિરુદ્ધ છે. કારણકે અત્રે શુદ્ધનય દશાના પાત્ર ઉચ્ચ અધિકારીને યોગ્ય આ શાસ્ત્રમાં નિશ્ચયનયના પ્રધાનપણાથી મુખ્ય નિરુપચાર કથન છે અને અન્યત્ર કરેલું વિધાન તે વ્યવહારનયના સાપેક્ષપણે ઉપચાર કથન છે, અર્થાત આ વ્યવહાર મોક્ષમાર્ગનું કથન ઉપચરિત છે - મુખ્ય નથી. આ નિશ્ચય-વ્યવહારનો અવિરોધ સ્પષ્ટપણે સમજાઈ જ્ઞાનીઓની પ્રરૂપણાનું પૂર્વાપર અવિરુદ્ધપણું સ્પષ્ટ લક્ષમાં આવે એ અર્થે અત્રે પ્રસંગથી આ અંગે વિશેષપણે સ્પષ્ટ તત્ત્વમીમાંસા કરીએ, કે જેથી મોક્ષમાર્ગની પ્રરૂપણા અંગે જ્ઞાની પુરુષોનો આશય ૧૯૮ Page #350 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૬ સર્વથા સ્ફટ થઈ જાય અને નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગ અંગે મુમુક્ષુને કોઈ પણ ભ્રાંતિ રહેવા ન પામે. નિશ્ચય શુદ્ધ દ્રવ્યાશ્રિત હોઈ અભેદગ્રાહી છે, એટલે તેમાં સાધ્ય-સાધનનો અભેદ છે : વ્યવહાર પર્યાયાશ્રિત હોઈ ભેદગ્રાહી છે, એટલે તેમાં સાધ્ય-સાધનનો ભેદ છે - નિલય મોક્ષમાર્ગમાં સાધ્ય દ્રવ્યાશ્રિત નિશ્ચય દૃષ્ટિએ એક શુદ્ધ આત્મા એ જ અભેદ રત્નત્રયી છે અને સાધન અભેદ : વ્યવહાર એ જ નિશ્ચય મોક્ષમાર્ગ છે. અને આ આત્માથી અભિન્ન સ્વગુણપર્યાયરૂપ મોક્ષમાર્ગમાં સાધ્ય સાધનભેદ દર્શન-શાન ચારિત્ર એ આત્મ સ્વભાવભૂત આત્મધર્મ સ્વગત-આત્મગત ભેદ વિવક્ષારૂપ સદ્દભૂત વ્યવહારથી (વા પરમાર્થ વ્યવહારથી) ભેદ રત્નત્રયી છે, એટલે એ પણ નિશ્ચય મોક્ષમાર્ગના અંગભૂત જ છે. કારણકે એ દર્શન-જ્ઞાનચારિત્ર એ ભેદ રત્નત્રયીરૂપ આત્મધર્મ આત્માથી અભિન્ન હોઈ અભેદ રત્નત્રયીરૂપ આત્મા પ્રત્યે - નિશ્ચય સાધ્ય પ્રત્યે લઈ જનાર નિશ્ચય સાધન છે. દેવચંદ્રજીએ “અધ્યાત્મ ગીતા'માં સંગીત કર્યું છે, તેમ “ભેદરત્નત્રયી તીક્ષણતાયે અભેદ રત્નત્રયી તીક્ષણતાયે, અભેદ રત્નત્રયીમાં સમાયે” - ભેદ રત્નત્રયીની તીણતાએ કરીને અભેદ રત્નત્રયીરૂપ આત્મામાં આત્મા સમાય છે. સવિકલ્પ રૂપ ભેદ રત્નત્રયીના સાધન થકી નિર્વિકલ્પ અભેદ રત્નત્રયી રૂપ સાધ્ય આત્મા પર આરૂઢ થવાય છે અને એટલે જ નિશ્ચયથી આત્માથી અભિન્ન છતાં સદ્દભૂત વ્યવહારથી ભિન્ન વ્યપદેશાતા આ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મધર્મ સાધુએ નિત્ય ઉપાસ્ય છે - સદાય ઉપાસવા યોગ્ય છે - નિરંતર આરાધવા યોગ્ય છે. એવો સ્પષ્ટ ઉપદેશ અત્ર કરવામાં આવ્યો છે, કે જેથી કરીને દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મથી અભિન્ન એવો નિત્ય ઉપાસ્ય આત્મા પ્રાપ્ત થાય. આમ નિશ્ચયના અંગભૂત ભેદરત્નત્રયી અને નિશ્ચયરૂપ અભેદ રત્નત્રયી આત્મા મુમુક્ષુએ સદ ઉપાસવા યોગ્ય છે. કારણ કે દર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપાસવા એટલે આત્માને ઉપાસવો અને આત્માને ઉપાસવો એટલે દર્શન-જ્ઞાન-ચારિત્રને ઉપાસવા. દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મરૂપ સાધન સાધ્ય રૂ૫ આત્માથી અભિન્ન હોઈ આત્મા જ છે, એટલે આત્મા એ જ સાધ્ય અને આત્મા એ જ સાધન એમ સાધ્ય – સાધનનો જ્યાં અભેદ છે એવો આ ભેદભેદ રત્નત્રયી રૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે, અને સાધ્ય-સાધનનો જ્યાં ભેદ છે એવો વ્યવહાર રત્નત્રયી રૂપ વ્યવહાર મોક્ષમાર્ગ તે આ નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્ય પ્રત્યે અનુક્રમે લઈ જનાર સાધન છે. અર્થાતુ વ્યવહાર રત્નત્રયીરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ સાધન દ્વારા અનુક્રમે ભેદભેદ રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય પ્રત્યે જવાય છે. “જ્ઞાન એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. ‘દર્શન' એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. ચારિત્ર' એટલે આત્મા સ્થિર થાય તે. *** આત્મદશા સાધે તે સાધુ.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૬૪૩ આમ આત્માનું દર્શન, આત્માનું જ્ઞાન, આત્માનું ચારિત્ર એ ભેદ રત્નત્રયી અને આત્મા એ જ | દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ ચારિત્ર એ અભેદ રત્નત્રયી - ભેદ રત્નત્રયીઃ અભેદ રત્નત્રયી એમ ભેદભેદ રત્નત્રયી બન્ને આત્માશ્રિત હોઈ સાધ્ય-સાધનના અભેદથી વ્યવહાર રત્નત્રયીનો નિશ્ચય મોક્ષમાર્ગ છે. ભેદ પરથી અભેદ પર જવાય છે, એટલે ભેદ કાર્યકારણ ભાવ રત્નત્રયીના સાધન માર્ગે જ અભેદ રત્નત્રયી રૂપ સાધ્ય પર આરૂઢ થવાય છે. માટે નિત્ય ઉપાસ્ય એવા અભેદ રત્નત્રયી રૂપ - આત્મારૂપ નિશ્ચય સાધ્ય પ્રત્યે જવા ઈચ્છનાર સાધક મુમુક્ષુએ સદૂભૂત વ્યવહારથી ભિન્ન ઉપદેશાતા દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ભેદ રત્નત્રયીરૂપ આત્મધર્મ નિત્ય-સદાય ઉપાસવા યોગ્ય છે, એટલું જ નહિ પણ અનુક્રમે ભેદ રત્નત્રયીરૂપ - અભેદ રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ સાધ્ય પ્રત્યે લઈ જનાર વ્યવહાર દર્શન-શાનચારિત્ર રૂપ - વ્યવહાર રત્નત્રયીરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ સાધન પણ નિત્ય - સદાય ઉપાસવા યોગ્ય છે, કે જેથી કરીને ક્રમે કરીને ક્રમબદ્ધ આત્મદશાના વિકાસ અનુસાર નિશ્ચય રત્નત્રયી રૂપ મોક્ષમાર્ગ સધાય, શુદ્ધ આત્માની સિદ્ધિરૂપ આત્મસિદ્ધિ થાય. કારણકે ઉપકારી નિમિત્ત સાધનરૂપ વ્યવહારના માર્ગે જ આત્મારૂપ ઉપાદાન સાધન પ્રગટી આત્મારૂપ ઉપાદાન સાધ્ય સિદ્ધ થાય છે, વ્યવહાર મોક્ષમાર્ગના પ્રસાદ થકી જ નિશ્ચય મોક્ષમાર્ગરૂપ આત્મા પમાય છે. એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર ૧૯ Page #351 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એ આત્મધર્મરૂપ સતુ સાધન સત સાધકે નિત્ય-સદાય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે, આરાધવા યોગ્ય છે, એટલું જ નહિ પણ પરંપરાથી તે આત્મધર્મરૂપ નિશ્ચયદર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રત્યે લઈ જનારા વ્યવહારદર્શન-જ્ઞાન-ચારિત્ર પણ નિત્ય ઉપાસ્ય છે એમ ગર્ભિતપણે ઉપદેશનો ધ્વનિ છે. કારણકે વ્યવહારદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિમિત્ત સાધનની ઉપાસનાના યોગે પ્રગટતા નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મરૂપ ઉપાદાન સાધનના ઉપાસન દ્વારા જ આત્મારૂપ નિશ્ચય સાધ્યની સિદ્ધિ થાય છે. પરમાર્થ સાધ્ય પામવા માટે પણ સદ્દભૂત વ્યવહારથી ભિન્ન વ્યપદેશાતા નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ સતુ સાધનની નિત્ય ઉપાસના કરવા યોગ્ય છે એમ સ્પષ્ટ વિધાન - નિશ્ચય - વ્યવહારની પ્રતિપાદન છે. એટલું જ નહિ પણ ઉપલક્ષણથી તે નિશ્ચય પરસ્પર સાપેક્ષતા : દર્શન-જ્ઞાનચારિત્ર પ્રત્યે લઈ જતા વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્ર પણ સાધુએ સમ્યગુ અનેકાંતદૃષ્ટિ નિત્ય ઉપાસ્ય છે એમ ગૌણપણે ગર્ભિતપણે સ્વીકાર પણ છે. અનેકાંતમાં ગૌણ-મુખ્યતા પણ વિવક્ષાનુસાર હોય છે. જ્યારે નિશ્ચયની વિવક્ષા હોય ત્યારે તેની મુખ્યતા હોય અને વ્યવહારની ગૌણતા હોય, જ્યારે વ્યવહારની મુખ્યતા હોય ત્યારે નિશ્ચયની ગૌણતા હોય, એમ અનેકાંતમાં સર્વત્ર સાપેક્ષતા હોય છે. એટલે અત્રે એકાંતે વ્યવહારની ગૌણતા કહેવી તે પણ યથાર્થ નથી અને “ગૌણતા' એટલે કાંઈ એકાંતે સર્વથા નિષેધ એમ પણ નથી, પરંતુ ગૌણપણે પણ તેનો ગર્ભિત સ્વીકાર, એમ સ્પષ્ટ અર્થ છે, અને તે અનેકાંત દ્યોતક “સ્યાવાદના “સ્માતુ' પદથી સ્વયં સૂચિત થાય છે. નહિ તો અનેકાંત પોતે એકાંતિક બની મિથ્યા બને અને એમ તો કદી બને નહિ. માટે એકાંત નિશ્ચયાગ્રહી નિશ્ચયાભાસીઓએ કે એકાંત વ્યવહારાગ્રહી વ્યવહારાભાસીઓએ આશય સમજ્યા વિના વ્યવહારનો કે નિશ્ચયનો એકાંતે અપલાપ કરવાનું છોડી દઈ અત્ર સર્વત્ર વ્યવહારસાપેક્ષ નિશ્ચયનો અને નિશ્ચયસાપેક્ષ વ્યવહારનો મુક્ત કંઠે સ્વીકાર કરી સમ્યક અનેકાંત દૃષ્ટિ ભાવવી જોઈએ. કારણકે પરમાર્થના - નિશ્ચયના અંગભૂત દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મધર્મ એ આત્મગત-આત્માવલંબી વ્યપદેશમાત્ર ભેદ વ્યવહારનો અત્રે અભેદ આત્મારૂપ પરમાર્થ સાધ્યના સાધનરૂપે મુક્ત કંઠે સ્વીકારવા સમ્યફ પ્રતિપાદન છે, એટલું જ નહિ, પણ પરમાર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર વા અભેદ આત્મા પ્રત્યે લઈ જનારા પરગત-પરાવલંબી વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રનો પણ પરંપરાએ પરમાર્થ સાધ્યના સાધનપણે આ જ શાસ્ત્રકારે અન્યત્ર સ્પષ્ટ સ્વીકાર કર્યો છે, એ વસ્તુ પણ અત્ર પ્રસંગથી આનુષંગિકપણે સાથે સમજી લેવી યોગ્ય છે. કારણકે નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્યનું વ્યવહાર મોક્ષમાર્ગ સાધન છે એવી સ્પષ્ટ પ્રરૂપણા પંચાસ્તિકાયમાં (ગા. ૧૦૬-૧૦૭, તથા ૧૫૯-૧૬૧) પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સ્વયં કરી છે અને તેની નિખુષ મીમાંસા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એ જ વસ્તુ ડિડિમનાદથી ઉદ્યોષી છે તે પરથી આ સ્વયં સિદ્ધ થાય છે. આ વસ્તુ મુમુક્ષુને સમ્યગુ માર્ગદર્શક ને અતીવ ઉપયોગી હોવાથી અત્રે વિસ્તારભયથી વિશેષ ના વિવેચતાં તે તે ગાથાઓનો અને તેની ટીકાના આશયનો પરમાર્થ ભાવન કરવાની ભલામણ કરીએ છીએ, કે જેથી કરીને તે પરમ જ્ઞાની પુરુષોની પૂર્વાપર અવિરુદ્ધ સમગ્ર માર્ગ પ્રરૂપણા શૈલીનો આત્માર્થી મુમુક્ષુને પ્રસ્પષ્ટ ખ્યાલ આવે. છતાં એટલો નિર્દેશ અત્ર આવશ્યક છે કે - ત્યાં ૧૦૬-૧૦૭ ગાથામાં સ્વ-પર પ્રત્યય પર્યાયનો જ્યાં આશ્રય છે અને સાધ્ય-સાધન ભાવનો જ્યાં ભેદ છે એવા સ્વપર નિશ્ચય-વ્યવહાર મોક્ષમાર્ગનો પ્રત્યય-પર્યાયાશ્રિત ભિન્ન સાધ્યસાધન ભાવવાળા નયને આશ્રીને પ્રરૂપિત છે, સાધ્ય સાધન ભાવઃ સુવર્ણ - તે વ્યવહાર મોક્ષમાર્ગનું પ્રરૂપણ છે; અને ૧૫૯ ગાથામાં શુદ્ધ દ્રવ્યાશ્રિત સુવર્ણ પાષાણવનું અભિન્ન સાધ્ય-સાધન ભાવવાળા નિશ્ચય નયને આશ્રીને મોક્ષમાર્ગનું પ્રરૂપણ છે, “પુર્વ હિ શુદ્ધદ્રવ્યાશ્રિતમ્મન્નસાંપ્નસાધનામાવં નિશ્ચયનયમશ્રિય મોક્ષમા પ્રરૂપણમ્ |’ અને પછી ૧૬૦-૧૬૧ ગાથામાં નિશ્ચય - વ્યવહાર મોક્ષમાર્ગનો સાધ્ય-સાધન ભાવ પ્રસ્પષ્ટપણે સમજવ્યો છે. અત્રે આ વ્યવહાર મોક્ષમાર્ગ વિપ્રતિષિદ્ધ નથી - વ્યવહાર મોક્ષમાર્ગનું પ્રરૂપણ ૨૦૦ Page #352 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧દ નિષેધવામાં આવ્યું નથી એમ સ્પષ્ટ કર્યું છે, કારણકે નિશ્ચય-વ્યવહારનું સાધ્ય-સાધન ભાવપણું છે માટે, સુવર્ણ-સુવર્ણ પાષાણની જેમ - “નિશ્ચયવ્યવહારોઃ સાપ્યસાધનમાવર્તીત સુવતુવfપાષાણવત્ |’ અર્થાતુ સુવર્ણપાષાણરૂપ સાધન થકી જેમ સુવર્ણરૂપ સાધ્યની સિદ્ધિ થાય છે, તેમ વ્યવહારનયાશ્રિત વ્યવહાર મોક્ષમાર્ગરૂપ સાધન થકી નિશ્ચયનયાશ્રિત વ્યવહાર મોક્ષમાર્ગરૂપ સાધન થકી નિશ્ચયનયાશ્રિત નિશ્ચય મોક્ષમાર્ગરૂપ સાધ્યની સિદ્ધિ સાંપડે છે. આમ નિશ્ચય-વ્યવહારનું સાધ્ય-સાધનભાવપણું છે, એથી કરીને ઉભયનયાયત્તા' : નિશ્ચય અને વ્યવહાર બન્ને નયને આધીન એવી પારમેશ્વરી તીર્થ પ્રવર્તના છે, ‘૩મયનાયત્તા પરમેશ્વરી તીર્થપ્રવર્નના' | એટલા માટે નિશ્ચય મોક્ષમાર્ગ - વ્યવહાર મોક્ષમાર્ગનો સાધ્ય-સાધનભાવ નિરાં' - સારી પેઠે અત્યંત ઉપપન્ન છે - સુઘટમાન છે, એમ ત્યાં છેવટ નિર્ણય આપ્યો છે - મતો નિશ્ચયવ્યવહારમોક્ષમાયો: સર્ણસાધનમાવી નિતYIપપન્નઃ | “સદ્ દેવ-ગુરુ શાસ્ત્ર ભક્તિ અપ્રમત્તપણે ઉપાસનીય છે.” “નિજ કલ્પનાએ જ્ઞાન દર્શન ચારિત્રાદિનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને અથવા નિશ્ચયનયાત્મક બોલો શીખી લઈને સદ્વ્યવહાર લોપવામાં જે પ્રવર્તે તેથી આત્માનું કલ્યાણ થવું સંભવતું નથી. અથવા ગ્રહમાં રોકાઈ રહીને પ્રવર્તતાં પણ જીવને કલ્યાણ થવું સંભવતું નથી. એકાંત ક્રિયા જડત્વમાં અથવા એકાંત શુષ્ક જ્ઞાનથી જીવનું કલ્યાણ ન થાય.' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૮૯, ૮૪૪ આમ આટલી પ્રાસંગિક વિવેચના પરથી સ્પષ્ટ સમજાય છે કે નિશ્ચય મોક્ષમાર્ગ એ સાધ્ય અને વ્યવહાર મોક્ષમાર્ગ એ સાધન એમ ભિન્ન એવા એ બેનો ભિન્ન સાધ્ય-સાધન વ્યવહાર નત્રયી કે ભાવ છે. કારણકે વ્યવહાર નિશ્ચયનું સાધન શી રીતે બને છે તે સ્પષ્ટ નિશ્ચય રત્નત્રયીનું બીજ સમજાવતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ત્યાં બતાવ્યું છે તેમ - તત્ત્વાર્થ શ્રદ્ધાનરૂપ વ્યવહાર સમ્યક્ત શુદ્ધ આત્મતત્ત્વના વિનિશ્ચયરૂપ નિશ્ચય સમ્યક્તનું બીજ - કારણ છે, તત્ત્વાર્થ પરિજ્ઞાનરૂપ વ્યવહાર શાન કંઈક જ્ઞાનચેતના પ્રધાન શુદ્ધ આત્મતત્ત્વના ઉપલંભરૂપ નિશ્ચય જ્ઞાનનું બીજ - કારણ છે, અને સમ્યગુ દર્શન-શાન સન્નિધાન થકી સમસ્ત યતિવૃત્ત સમુદયરૂપ - કપરૂપ વ્યવહાર ચારિત્ર તે વીતરાગ નિર્વિકાર શાન સ્વભાવવાળા સમભાવરૂપ નિશ્ચય ચારિત્રનું બીજ - કારણ છે, કે જે ચારિત્ર જ પરમ અપુનર્ભવ સૌનું એક બીજ કારણ છે. આમ વ્યવહાર રત્નત્રયીરૂપ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ થાય છે, એટલે કારણમાં કાર્યના ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ અભૂતાર્થ છતાં તેને પણ મોક્ષમાર્ગ કહ્યો છે. નિયમસારમાં સૌથી પ્રથમ વ્યવહાર ચારિત્રનું નિરૂપણ કરી પછી નિશ્ચય ચારિત્રનું નિરૂપણ કર્યું છે તે પણ એમ સૂચવે છે કે પ્રથમ વ્યવહાર ચારિત્ર જેટલી પ્રાથમિક વ્યવહાર પ્રસાદે (Preliminary, elementary, primary) યોગ્યતા પણ જે પામ્યો નથી, તે નિમય પ્રાસાદે આરોહણ શુદ્ધ આત્મસ્થિતિરૂપ નિશ્ચય ચારિત્ર જેવી અતિ ઉચ્ચ આત્મદશાનો પાત્ર અધિકારી બની શકતો નથી, ક્રમબદ્ધ દશાના વિકાસ ક્રમે વ્યવહારના પ્રસાદ થકી જ નિશ્ચય પ્રાસાદ પર ચઢાય છે. પ્રથમ તો વ્યવહારની ભૂમિકા પર રહીને જ નિશ્ચયની સાધના થઈ શકે છે, વ્યવહારની નક્કર (solid) ભૂમિકા પર જ નિશ્ચય પ્રાસાદનું ચણતર શક્ય બને છે. નહિ તો નિશ્ચયની વાત માત્ર વાતરૂપ (wind) હવાઈ કિલ્લા જ (castles in the air) બને છે. વ્યવહાર સાધનના અવલંબને નિશ્ચય સાધ્ય પર ચઢી ગયા પછી સાધનનું પ્રયોજન રહેતું નથી, -પ્રાસાદ પર ચઢી ગયા પછી નિસરણીનું પ્રયોજન રહેતું નથી તેમ. એટલે વ્યવહાર મોક્ષમાર્ગના સાધન અવલંબને નિશ્ચય મોક્ષમાર્ગ પર આરૂઢ થયા પછી સાધ્યથી ભિન્ન બાહ્ય સાધનરૂપ વ્યવહારનું પ્રયોજન રહેતું નથી. પછી તો આત્મ વિનિશ્ચય, આત્મજ્ઞાન અને આત્મચારિત્રરૂપ એ નિશ્ચય રત્નત્રયીના અંગભૂત ભેદરત્નત્રયીરૂપ અભિન્ન ઉપાદાન - સાધનના ૨૦૧ Page #353 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અવલંબને અભેદ રત્નત્રયીરૂપ શુદ્ધ આત્મા પર આરૂઢ થવાનું જ પ્રયોજન રહે છે અને છેવટે અભેદરત્નત્રયી રૂપ - પરમ નિશ્ચય રત્નત્રયીરૂપ - સાક્ષાત નિશ્ચય મોક્ષમાર્ગ કમબદ્ધ દશાનો વિકાસ કમ રૂ૫ આત્મા જ સાધ્ય ઉપાસ્ય રહે છે. સાધનાનો આ ક્રમ છે: વ્યવહાર રત્નત્રયીની યોગ્યતા પામી ભેદરત્નત્રયીરૂપ નિશ્ચય રત્નત્રયી પામે અને પછી અભેદ રત્નત્રયીરૂપ - પરમ નિશ્ચય રત્નત્રયીરૂપ સાક્ષાત નિશ્ચય મોક્ષમાર્ગરૂપ આત્માને પામે. આમ ભેદભેદરૂપ નિશ્ચય રત્નત્રયી અને વ્યવહાર રત્નત્રયીનો કાર્યકારણ ભાવ હોઈ, વ્યવહાર મોક્ષમાર્ગને નિશ્ચય મોક્ષમાર્ગનો નિમિત્ત-નૈમિત્તિક ભાવરૂપ સાધ્ય સાધનભાવ છે જ. માટે નિશ્ચય-વ્યવહાર બન્નેની યથાયોગ્ય અપેક્ષા રાખી બેમાંથી કોઈની પણ ઉપેક્ષા કરવા યોગ્ય નથી, તેમ જ બેમાંથી કોઈનો પણ એકાંતે આગ્રહ પણ કરવા યોગ્ય નથી, પણ બન્નેની સમ્યક સ્પષ્ટ મર્યાદા સમજી આત્માથે યથાયોગ્ય સમન્વય કરવા યોગ્ય છે, અને એજ ખરેખરી અનેકાંતિક પદ્ધતિ છે. વ્યવહાર અભૂતાર્થ - અસત્ છે, નિશ્ચય ભૂતાર્થ - સત્ છે, પણ વ્યવહાર અભૂતાર્થ છતાં અપ્રયોજનભૂત - નિષ્ઠયોજન તો નથી જ, પ્રયોજનભૂત-સપ્રયોજન જ છે. નિશ્ચય સાધ્યને સાધે તો જ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ - અબુધના વ્યવહારનું નિમિત્ત સાધનપણું બોધનાર્થે જ્ઞાનીઓ “અભૂતાર્થનો ઉપદેશ દે છે, પણ અભૂતાર્થને જ જે ભૂતાર્થ માની બેસે તેને માટે દેશના નથી.” એટલે વ્યવહાર અભૂતાર્થ-અસતુ છતાં ભૂતાર્થ નિશ્ચયના સાધનભાવપણાને લીધે કારણમાં કાર્યના ઉપચારથી કથંચિત ભૂતાર્થ-સતુ. પ્રયોજનભૂત છે, અને આ ઉપચાર પણ મુખ્યના અનુસંધાન થકી જ હોય છે, નહિ તો ઉપચાર પણ. ઘટે નહિં. માટે સતુ એવા નિશ્ચયને સાધે તે જ સદ્વ્યવહાર છે, સતુ એવા નિશ્ચયને ને સાધે તે સતુવ્યવહાર નથી. પૂર્વે કહ્યું હતું તેમ સાધ્ય વિના સાધન નથી ને સાધન વિના સાધ્ય નથી, એમ બન્નેનો અવિનાભાવી સંબંધ છે. સાધન તેનું નામ છે કે જે સાધ્યને સાધ્યા વિના રહે નહિ, સાધ્યને ન સાધે તેને વાસ્તવિક “સાધન' કહેવાય નહિ – “સાધન' નામ જ ઘટે નહિ. નિશ્ચય સાધ્યને ન સાધે, બાધે તે વ્યવહાર સાધન નહિ હોતાં ઉલટું “બાધન' બની બંધન બની જાય છે, શ્રીમદ્ રાજચંદ્રજીએ લાક્ષણિક રીતે કહ્યા પ્રમાણે “સૌ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય” એવી સ્થિતિ થાય છે. અર્થાતુ નિશ્ચય સાધ્ય ભાવને સાધતો જે વ્યવહાર સાચા સાધનભાવને પામે તે જ સતું સાધન છે. વ્યવહાર મોક્ષમાર્ગ પણ નિશ્ચય મોક્ષમાર્ગ પર ચઢવાનું ખરેખરૂં નિમિત્ત સાધન થાય તો જ અને ત્યારે જ તેનું સાધનપણું ઘટે છે, નહિ તો નહિ. જે દ્રવ્ય-બાહ્ય વ્યવહાર ભાવનું-પરમાર્થનું-નિશ્ચયનું કારણ થાય તે જ પ્રધાન-દ્રવ્ય-પ્રશસ્ત દ્રવ્ય (વ્યવહાર) છે અને તે જ જ્ઞાની પુરુષોને સંમત છે. શ્રી આત્મસિદ્ધિમાં ભાખ્યું છે તેમ - “એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમંત.' માટે ગમે તે વ્યવહાર સાધન દ્વારા નિશ્ચય સાધ્યરૂપ આત્માને સાધવો એ જ આત્માર્થી મુમુક્ષનો સતત લક્ષ હોય છે અને વ્યવહાર સાધન દ્વારા જ તે અનુક્રમે નિશ્ચય સાધ્યને પામે છે. પણ સાધનને સાધ્ય માની સાધ્યા કરે તે કદી પણ સાધ્ય-સિદ્ધિને પામે નહિ, તેમ વ્યવહાર સાધનને જ સાધ્ય માની તેને જ સાધ્યા કરે તે કદી પણ ઉદિષ્ટ ઈષ્ટ નિશ્ચય સાધ્યને પામે નહિ. નિશ્ચય સાધ્યને જ સાધ્ય માની સર્વ સાધન તેને જ અનુલક્ષીને - તેના જ લક્ષ સેવે તે અવશ્ય ઉદિષ્ટ ઈષ્ટ નિશ્ચય સાધ્યને પામે. પરમ તત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના પરમ અમર શબ્દોમાં કહીએ તો - નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નો'ય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૫ અત્રે રખેને કોઈ એમ ન સમજી લે કે - વ્યવહાર મોક્ષમાર્ગ અને નિશ્ચય મોક્ષમાર્ગ એમ જૂદા જૂદા બે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી, પણ એની “પ્રરૂપણા' - પ્રરૂપણ પ્રકાર - પંડિતપ્રવર ટોડરમલજીએ “મોક્ષમાર્ગ પ્રકાશ'માં કહ્યું છે તેમ - બે પ્રકારનો છે, મોક્ષમાર્ગ તો એક જ છે અને તે નિશ્ચય મોક્ષમાર્ગ જ છે, વ્યવહાર મોક્ષમાર્ગ પણ નિશ્ચયના અનુસંધાનમાં જ - નિશ્ચયના લશે જ ૨૦૨ Page #354 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૧૬ મોક્ષમાર્ગના અંગભૂત છે અને તેના અવલંબને પણ નિશ્ચય મોક્ષમાર્ગ પર આરૂઢ થયે જ છૂટકો છે. એટલે અત્રે એટલું તાત્પર્ય તો સર્વત્ર સતત લક્ષમાં રાખવા યોગ્ય છે કે મોક્ષમાર્ગ તો એક નિશ્ચય વ્યવહાર મોક્ષમાર્ગ વાસ્તવિક મોક્ષમાર્ગ નથી. પણ કારણમાં કાર્યના મોક્ષમાર્ગ જઃ વ્યવહાર ઉપચારથી ઉપચરિત મોક્ષમાર્ગ છે. વાસ્તવિક મોક્ષમાર્ગ તો નિશ્ચય મોક્ષમાર્ગ મોક્ષમાર્ગ ઉપચારથી ૩૫ એક આત્મા જ છે અને તેના અંગભૂત આત્મધર્મરૂપ નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર જ છે; અને એટલે જ સાધ્ય આત્માથી અભિન્ન સાધન રૂપ - નિશ્ચય સાધનરૂપ આ નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર જ્યાં અભેદ પરિણામથી આત્મારૂપ વર્તે છે એવો આત્મા જ મુમુક્ષુઓનો નિત્ય ઉપાસ્ય નિશ્ચય મોક્ષમાર્ગ છે અને એ જ “જિનનો મૂળમાર્ગ છે, જે જિનના મૂળ માર્ગનું દિવ્ય ગાન પરમઆત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ “મૂળ મારગ સાંભળો જિનનો રે” એ દિવ્ય ધ્વનિનો રણકાર કરતા આ અમર કાવ્યમાં પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યું છે - “મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ... મૂળ મારગ. નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ... મૂળ. કરી જો જો વચનની તુલના રે, જો જો શોધિને જિન સિદ્ધાંત... મૂળ. માત્ર કહેવું પરમારથ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષુએ વાત... મૂળ. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ... મૂળ. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ.. મૂળ. લિંગ અને ભેદો જે વૃત્તના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ... મૂળ. પણ શાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ... મૂળ. હવે જ્ઞાન-દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ... મૂળ. જેને જોતાં વિચારિ વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ... મૂળ. છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ. એમ જાણે સગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ. જે શાને કરીને જાણ્યું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત... મૂળ. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકિત... મૂળ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ... મૂળ. તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂળ. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ... મૂળ. એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ... મૂળ. ઉપદેશ સગુરુનો પામવા રે, ટાળી સ્વછંદ ને પ્રતિબંધ... મૂળ. એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ... મૂળ. ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ... મૂળ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫ અર્થાત્ - આ સદા ઉપયોગ રૂપ એવો અવિનાશી ચેતનમય આત્મા, દેહાદિ ક્ષણભંગુર વિનાશી અચેતન જડ વસ્તુથી ભિન્ન છે, એમ સદ્ગુરુ ઉપદેશ થકી સમ્યફપણે જાણવું-ભેદ જ્ઞાન થવું, તે જ્ઞાન, તેમ જ્ઞાનથી જે જાયું તેની શુદ્ધ પ્રતીતિ - સમ્યક આત્મવિનિશ્ચય વર્તે છે તે સમ્યગદર્શન અથવા સમકિત, અને જેમ આત્માની પ્રતીતિ આવી અને સર્વ અન્ય વસ્તુથી આત્માને ભિન્ન અસંગ જાયો, ૨૦૩ Page #355 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેવો સ્થિર સ્વભાવ ઉપજવો, તે “અણલિંગ' એવું ચારિત્ર, આમ સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન અસંગ શુદ્ધ આત્માને જાણવો, સહવો (શ્રદ્ધવો) અને આચરવો એવા જળ મારગ સાંભળો શાન-દર્શનચારિત્ર જ્યારે અભેદ પરિણામને પામી આત્મારૂપ વર્તે ત્યારે તે જિનનો રે જિનનો માર્ગ પામ્યો અથવા નિજ સ્વરૂપને પામ્યો, અને આવી આ જ્ઞાન-દર્શન-ચારિત્રની એકપણે અને અવિરુદ્ધ એવી શુદ્ધતા તે જ પરમાર્થથી જિનમાર્ગ છે - જિનનો “મૂળ માર્ગ છે. એમ સિદ્ધાંતમાં બુધે-જ્ઞાની ભગવંતે કહ્યું છે. કારણકે જિનમાર્ગ એટલે જિન-વીતરાગ જે માર્ગે ગયા તે માર્ગ, જિન ભગવંતો આ પરમાર્થરૂપ “મૂળ માર્ગે જ પ્રયાણ કરીને આ યથોક્ત જ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદ એકતા રૂપ આત્મારૂપ એક અખંડ અનુપમ વહાણથી આ સંસાર સાગર તરી ગયા - * “જ્ઞાનનિવરિત્રપૌતેન ભવાઈર્વ તીર્ણવન્તસ્તી ' અને આ જિન ભગવંતોએ સ્વયં, આચરેલા અને પ્રરૂપેલા આ યથોક્ત જિનમાર્ગને - જિનના મૂળ માર્ગને જેઓ ભક્તિથી ભજે છે - આરાધે છે, તેઓ પણ આ મૂળ માર્ગ થકી જ ભવસાગર તરી જાય છે, મોક્ષ પામે છે. આ ભીષણ ભવસાગરને તરવા માટે જ્ઞાન-દર્શન-ચારિત્રમય એક અખંડ અભેદ મોક્ષમાર્ગ રૂપ સુદેઢ જહાજ જોઈએ અને એટલે જ એ અર્થે - પરમ આત્મ શાંતિમય પરમાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ અર્થે જ અમોઘ ઉપાયભૂત આ મોક્ષમાર્ગની પરમ સુંદર અનુપમ યોજના જિન ભગવાને સ્વાચરણથી સિદ્ધ કરી પ્રકાશી છે. “ સ ર્જનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્ગ:' - સમ્યગું દર્શન-જ્ઞાન-ચારિત્ર. સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન એવા શુદ્ધ આત્માનું દર્શન, શુદ્ધ આત્માનું સમ્યગુ જ્ઞાન, શુદ્ધ આત્માનું સમ્યક ચારિત્ર - એ ત્રણેની અભેદ એકતા આત્મામાં પરિણમાવી, ભગવાનું શુદ્ધ આત્મસ્વભાવ રૂપ મોક્ષને પામ્યા, એટલે શુદ્ધ આત્મદર્શન, આત્મજ્ઞાન ને આત્મ ચારિત્રની અભેદ એકતા સાધવી એ જિનનો મૂળમાર્ગ છે. આમ આ જિનનો મૂળ માર્ગ તો કેવળ આત્મપરિણતિરૂપ હોઈ મુખ્યપણે આધ્યાત્મિક માર્ગ છે, પરમાર્થ માર્ગ છે, નિશ્ચય માર્ગ છે, ભાવ માર્ગ છે, અંતરંગ માર્ગ છે, બહિરંગ માર્ગ નથી. આ વસ્તતત્ત્વ તદન સ્પષ્ટ છે. જે કોઈ સિદ્ધ થયા છે, થાય છે કે થશે તે આ જિનના મૂળ પરમાર્થ માર્ગે પ્રયાણ કરીને જ - એમ સર્વ જ્ઞાની સતુપુરુષોનો પરમ નિશ્ચય છે. ગમે તે દેશમાં, ગમે તે કાળમાં એ જ એક ત્રિકાલાબાધિત મોક્ષમાર્ગ છે, એમ નિશ્ચલ નિશ્ચય-સિદ્ધાંત સ્થિત છે. આમ શુદ્ધ આત્માને જાણવો, શ્રદ્ધવો ને આચરવા એ જ એક સનાતન નિશ્ચય સાધ્ય છે, ધ્યેય છે, લક્ષ્ય છે અને એટલે જ સાધ્ય એવા આ આત્માની સિદ્ધિ - “આત્મસિદ્ધિ - આત્મખ્યાતિ ઈચ્છનારા સાધક સાધુએ આત્માના સાધક એવા આ આત્મભાવરૂપ નિશ્ચય દર્શન-શાન ચારિત્ર સતુ સાધનની જ નિત્ય સાધના કરવી એ જ ઉપયુક્ત છે અને એમ કરીને પણ એ નિશ્ચય દર્શન-શાનચારિત્ર ત્રણે ય જેમાં અભેદ ભાવે સમાય છે એવા આત્માની જ સાધના કરવી, એ જ અત્ર તાત્પર્યાW - પરમાર્થ છે. શ્રી હરિભદ્રાચાર્યજી કૃત “લલિતવિસ્તરા” ૨૦૪ Page #356 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ:- સમયસાર કળશ-૧૬ થી ૧૯ અને - “સ વિન’ - ખરેખર ! તે (આત્મા કેવો છે? તે પ્રમાણ – નય વિવક્ષાથી ફુટ દર્શાવતા ચાર કળશ કાવ્યો પ્રકાશે છે.) (ગુરુ) दर्शनज्ञानचारित्रै स्त्रित्वादेकत्वतः स्वयं । मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ॥१६॥ दर्शनज्ञानचारित्रैस्त्रिभिः परिणतत्वतः । एकोऽपि त्रिस्वभावत्वाद् व्यवहारेण मेचकः ॥१७॥ परमार्थेन तु व्यक्तज्ञातृत्वज्योतिषैककः । सवभावांतरध्वंसि स्वभावत्वादमेचकः ॥१८॥ आत्मनोचिंतयैवालं मेचकामेचकत्वयोः । दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ॥१९॥ દર્શન-જ્ઞાન-ચારિત્રે, ત્રિત્વે સ્વયં એકત્વથી; ચિત્ર અચિત્ર છે આત્મા, એકી સાથ પ્રમાણથી. ૧૬ દર્શન-જ્ઞાન-ચારિત્ર, ત્રિથી પરિણતત્વથી; એકોય ત્રિસ્વભાવત્વે, ચિત્ર છે વ્યવહારથી. ૧૭ પરમાર્થથી તો એક, વ્યક્ત જ્ઞાતૃત્વ જ્યોતિથી; છે અચિત્ર સર્વ ભાવાંતર ધ્વસિ સ્વભાવથી. ૧૮ બસ આત્માની ચિંતાથી, ચિત્રા ચિત્રત્વમાં તથા; દર્શન-જ્ઞાનચારિત્રે, સાધ્ય સિદ્ધિ ન અન્યથા. ૧૯ અમૃત પદ-૧-૧૯ પંથડો નિહાળું રે બીજા જિન તણો રે' - એ રાગ. દર્શન શાન ચારિત્રથી સાથિયે રે, શુદ્ધાતમ નિજ સાધ્ય; રત્નત્રયીથી નિશ્ચય પામિયે રે, આત્મસ્વરૂપ અબાધ્ય... દર્શન. ૧ દર્શન-શાન ચારિત્રે ત્રણપણું રે, સ્વયં એક અવિચિત્ર; તેથી પ્રમાણથી એકી સાથમાં રે, આત્મા ચિત્ર અચિત્ર. દર્શન. ૨ દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણપણે રે, પરિણતપણે વિચિત્ર; એક છતાં ત્રિસ્વભાવપણે કરી રે, છે વ્યવહારે ચિત્ર... દર્શન. ૩ સર્વ અન્ય ભાવોને ધ્વસતા રે, સ્વભાવપણાથી પવિત્ર; એક પ્રગટ આ જ્ઞાયક જ્યોતથી રે, પરમાર્થથી અચિત્ર... દર્શન. ૪ ચિત્રપણામાં અચિત્રપણા મહીં રે, ચિત્રાચિત્રપણામાં જ; આત્માની ચિન્તાથી જ બસ થયું રે, બીજું જોઈએ નાજ... દર્શન. ૫ દર્શન જ્ઞાન ચારિત્રથી સાધ્યની રે, સિદ્ધિ - ન અન્ય પ્રકાર; એમ જ પ્રગટે અમૃત જ્યોતિ આ રે, ભગવાન સમયસાર... દર્શન. ૬ ૨૦૫ Page #357 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અર્થ : દર્શન-જ્ઞાન-ચારિત્રથી ત્રણપણાને લીધે, (અને) સ્વયં-પોતે એકપણાને લીધે આત્મા પ્રમાણથી એકીસાથે મેચક (ચિત્ર-અનેક રૂપ) અને અમેચક (અચિત્ર-એકરૂપ) પણ છે . ૧૬ દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણથી પરિણતપણાથી આ આત્મા, એક છતાં, ત્રિસ્વભાવપણાને લીધે, વ્યવહારથી મેચક (ચિત્ર-અનેક રૂપ) છે. ૧૭ પણ પરમાર્થથી તો વ્યક્ત એવી જ્ઞાતૃત્વ (જ્ઞાયકપણારૂપ) જ્યોતિથી એક એવો આ આત્મા સર્વ ભાવાંતર ધ્વંસી (સર્વ અન્ય ભાવનો ધ્વંસ-નાશ કરનારા) સ્વભાવપણાને લીધે અમેચક (અચિત્ર-એકરૂપ) છે. ૧૮ મેચકપણા - અમેચકપણામાં (ચિત્ર-અચિત્રપણામાં) આત્માની ચિંતાથી જ બસ છે, (મેચકપણું હો કે અમેચકપણું હો કે મેચકામેચકપણું હો તે ત્રણેમાં) દર્શન-જ્ઞાન-ચારિત્રથી સાધ્યસિદ્ધિ છે, નહિં કે અન્યથા (બીજા પ્રકારે નહિં). ૧૯ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘લિંગ અને ભેદો જે વૃત્તના, દ્રવ્ય દેશકાલાદિ ભેદ... મૂળ મારગ. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ. મૂળ મારગ.'' - શ્રીમદ્ રાજચંદ્રજી “દરસન ગ્યાન ચરન ત્રિગુજ્ઞાતમ, સમલરૂપ કહિયે વિવહાર, નિહઐ દષ્ટિ એકરસ ચેતન, ભેદરહિત અવિચલ અવિકાર, સમ્યક્ દસા પ્રમાન ઉભૈ નય, નિર્મળ સમલ એક હી બાર, યૌં સમકાળ જીવકી પરિનતિ, કહૈ જિતેંદ ગહૈ ગનધાર.'' - શ્રી બનારસીદાસજી, જીવ. અ. ૧૬ त्रित्वाद्' આ કળશ (૧૬-૧૯) પ્રકાશતાં પરમતત્ત્વદેષ્ટા અમૃતચંદ્રાચાર્યજીએ પ્રમાણ-નય દૃષ્ટિથી અત્રે દર્શન-જ્ઞાન-ચારિત્રના ભેદાભેદની અર્થાત્ ભેદ રત્નત્રયી અને અભેદ પ્રમાણથી આત્મા એકીસાથે રત્નત્રયીની તાત્ત્વિક મીમાંસા રજૂ કરી છે તેમાં - (૧) પ્રમાણ દૃષ્ટિથી મેચક-અમેચક (ચિત્ર-અચિત્ર) જોઈએ તો ‘વર્શન-જ્ઞાન-પારિત્રૈઃ (વ્યવહારથી) દર્શન-શાન-ચારિત્રથી આત્માનું ત્રણપણું છે તેથી, અને ‘ત્વતઃ સ્વયં - (નિશ્ચયથી) સ્વયં-આત્માનું એકપણું છે તેથી ‘પ્રમાળતઃ' - પ્રમાણથી આત્મા એકસરખી રીતે એકી સાથે ‘સનમ્’ (Equally & at a time simultaneously) મેચક અને અમેચક છે, ‘મેચક’ અર્થાત્ પંચવર્ણી રત્ન જેમ ચિત્ર-વિવિધ રંગી રંગબેરંગી હોય છે તેમ ચિત્ર-વિવિધ રંગી રંગબેરંગી (Variegrated) અને અમેચક (non-variegated) અર્થાત્ અચિત્ર-એકરંગી છે. જેમ સૂર્યપ્રકાશ સમગ્રપણે (as a whole, colletively) જોતાં એકરંગી છે, છતાં તેમાં એકીસાથે વિવિધરંગીપણું પણ છે, કારણકે સૂર્ય પ્રકાશ લાલ-પીળો-વાદળી આદિ (V.I.B.G.Y.O.R) અનેક વર્ગોનો બનેલો (spectrum) છે - અનેક વર્ણમય છે, તે પૃથક્કરણ દૃષ્ટિથી (analysis) પૃથક્ વર્ગ વિભાજક યંત્રથી (spectroscope) માલુમ પડે છે, છતાં સમન્વય દૃષ્ટિથી (synthesis) સમગ્રપણે તે એકરંગી-એકરૂપ છે. તેમ આત્મા સમગ્ર વસ્તુપણે જોતાં એકરૂપ છે, છતાં તેમાં એકી સાથે વિવિધ રૂપપણું પણ છે, કારણકે આત્મા દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ અનેક ગુણોનો બનેલો છે - અનેક ગુણમય છે, તે પૃથક્કરણરૂપ ભેદરૂપ વ્યવહાર નયદૃષ્ટિથી માલુમ પડે છે, છતાં સમન્વયરૂપ નિશ્ચયનય દૃષ્ટિથી સમગ્રપણે તે એકરૂપ છે. આમ આ દૃષ્ટાંત અત્ર ઘટાવી શકાય છે, તેમજ Chamelion - કાંકીડાનું દૃષ્ટાંત પણ ઘટાવી શકાય છે. આમ નિશ્ચયનય અને વ્યવહારનય અપેક્ષા બન્ને જ્યાં ગૌણ-પ્રધાન ભાવ વિના એકી સાથે સમપણે સમમ્' વર્તે છે એવી પ્રમાણ દૃષ્ટિથી આત્મા મેચકામેચક-ચિત્રાચિત્ર છે. “મો મો મળ્યા પતધ્વમ્ દૃાવામમિધાવાભનિ પ્રીતિમાન ।'' - શ્રી પદ્મનંદિ પં. વિ. ૧-૧૨૮ ૨૦૬ Page #358 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર કળશ-૧૬ થી ૧૯ (૨) હવે નિશ્ચયને ગૌણ કરી વ્યવહારથી જોઈએ તો –‘દર્શનજ્ઞાનવાàિત્રિમારિળતત્વતઃ - દર્શન-જ્ઞાનચારિત્ર એ ત્રણથી પરિણતપણા થકી “ત્રિવમાવત્વાતુ' આત્માનું વ્યવહારથી મેચક (ચિત્ર) ત્રિ સ્વભાવપણું છે તેને લીધે આત્મા નિશ્ચયથી “Uોડનિ - એક છતાં વ્યવહારથી મેચક છે - વ્યવહારેમેવ:' “મેચક - અર્થાત્ ચિત્ર-અનેક રંગી છે. જેમ સૂર્ય પ્રકાશને કાચની પાંદડી આડી રાખી પૃથક્કરણ દૃષ્ટિથી જોઈએ તો તેમાં વિવિધ વિચિત્ર વર્ણરંગ ભાસે છે. તેમ જે વ્યવહારનયથી વિચારીએ તો જ્ઞાનાદિ જીવથી ન્યારા-જુદા વિવફાય છે, “રાહુના શીર્ષ' (મસ્તક) જેમ આ લઈએ, છે અભેદ પણ વ્યપદેશ ભેદ કહીએ. જો વિચારીયે નય વિવહાર, તો જ્ઞાનાદિ જીવસુ ન્યારા; રાહૂસીસ જૈસે યહ લીજે, હે અભેદ પે ભેદ કહીજે.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૮૦ (૩) પણ હવે વ્યવહારને ગૌણ કરી “પરમાર્થેન તુ - “પરમાર્થ દૃષ્ટિથી જોઈએ તો “વ્યવેત્તજ્ઞાતૃત્વ ખ્યોતિષ' - વ્યક્ત-પ્રગટ એવી જ્ઞાતૃત્વ-જ્ઞાયકપણારૂપ જ્યોતિથી એક એવો | અમચક (આચિત્ર) આ આત્મા બીજા સર્વ ભાવો એમાં મલીન-વિલીન થઈ જતા હોવાથી સર્વ ભાવાંતરનો ધ્વંસ-નાશ કરનારા આ એક શાયક સ્વભાવપણાને લીધે - “સર્વ માવતરāસિમાવવત્ અમેચક છે, “અમેચક' અર્થાત્ અચિત્ર-એકરંગી છે. જેમ સૂર્ય પ્રકાશ સમગ્રપણે (as a whole, Totally) જોતાં સ્વયં એકરૂપ-એકરંગી – એકશ્વેતરંગી છે તેમ. (૪) આમ પ્રમાણથી એકી સાથે સમપણે મેચક-અમેચકપણું - ચિત્રાચિત્રપણું અને - વ્યવહાર-પરમાર્થ દેષ્ટિથી ગૌણ પ્રધાન ભાવથી અનુક્રમે મેચકપણું - મેક-અમેચકમાં આત્માની જ અમેચકપણું, ચિત્રપણું, અચિત્રપણું. એકરૂપ અનેકરૂપપર્ણ ૨ ચિંતા બસ ! મેચક-અમેચકપણું ગમે તેમ હો ! આની ચિંતાનું અમને શું કામ છે ? શું પ્રયોજન છે ? “વાગેવત્વો :' - આ મેચક-અમેચકપણામાં અમને એક આત્માના ચિંતાથી જ બસ છે ! ‘માત્માનચતર્યવાનમ્' મેચકપણું હો કે અમેચકપણું હો, તે બન્નેમાં અમને તો એક આત્માની જ ચિંતા બસ છે, પર્યાપ્ત છે (enough). દર્શન-શાન ચારિત્ર એ ત્રિભેદ પણ આત્માથી અભિન્ન છે, એટલે દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રિભેદ પણ આત્માથી અભિન્ન છે, એટલે દર્શન-શાનચારિત્રરૂપ મેચકપણું અમને આત્માનું જ ચિંતન કરાવે છે, અને એક જ્ઞાયકભાવ રૂપ અમેચકપણું પણ આત્મા જ છે, એટલે તેનું ચિંતન પણ અમને આત્માનું જ ચિંતન કરાવે છે, એટલે મેચકામેચકપણામાં પણ અમને બીજી ચિંતાનું કામ નથી, પ્રયોજન નથી. અમારે તો કોઈ પણ પ્રકારે આત્મા જ સાધ્ય છે, સિદ્ધ કરવો છે, આત્મા એ જ અમારો અર્થ-પ્રયોજન છે, અમારે તો એક આત્માર્થનું જ કામ છે, “કામ એક આત્માર્થનું બીજે નહિ મન રોગ', અને તે આત્માર્થરૂપ સાધ્યની સિદ્ધિ - “સાધ્યસિદ્ધિ' - કેવળ આત્માના અંગભૂત-સ્વભાવભૂત આત્મધર્મરૂપ નિશ્ચયદર્શન જ્ઞાન-ચારિત્ર રૂપ સતું સાધનથી જ હોય છે, “દર્શનજ્ઞાનવારિત્ર:* બીજી કોઈ રીતે હોતી નથી, “ર અન્યથા' માટે સાધ્ય એવા આત્માની સિદ્ધિ-આત્મસિદ્ધિ - આત્મખ્યાતિ ઈચ્છનારા સાધક સાધુએ તે આત્માના સાધક એવા આ આત્મભાવરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્ર સતુ સાધનની જ નિત્ય સાધના કરવી એ જ ઉપયુક્ત છે, અને એમ કરીને પણ એ નિશ્ચય દર્શન-શાન-ચારિત્ર ત્રણેય જેમાં અભેદભાવે સમાય છે એવા આત્માની જ સાધના કરવી, એ જ અત્ર તાત્પર્યાર્થ-પરમાર્થ છે. એમ એવા ભાવનો આ (૧૯મો* ઉત્થાનિકારૂપ કળશ) નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો અત્ર પ્રકાશ્યો છે. ૨૦૭ Page #359 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ जह णाम कोवि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि । तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण ॥१७॥ एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो । अणुचरिदब्बो य पुणो सो चेव दु मोक्खकामेण ॥१८॥ (युगलम्) જ્યમાં કોઈ પુરુષ રાયને રે, જાણીને સદહતઃ પછી અનુચરે તેહને રે, અર્થાર્થી પ્રયત્નવંત... રે આત્મન ! વંદો સમયસાર ૧૭ ત્યમ જીવરાજા જાણવો રે, સદ્હાવો પણ તેમ, અનુચરવો વળી તેહને રે, મોક્ષ કામીએ એમ.. રે આત્મન્ ! વંદો સમયસાર ૧૮ ગાથાર્થ : જેમ કોઈ પુરુષ રાજને જાણીને સદહે (શ્રદ્ધ) છે, પછી અર્થાર્થી એવો તે તેને પ્રયત્નથી અનુચરે છે, તેમ જીવ-રાજા જાણવો યોગ્ય છે, સહવો (શ્રદ્ધવો) યોગ્ય છે અને મોક્ષકામીએ પુનઃ તે જ અનુચરવો યોગ્ય છે. ૧૭-૧૮ आत्मख्याति टीका यथा नाम कोपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्धाति । ततस्तमनुचरति पुनरार्थिकः प्रयत्नेन ॥१७॥ एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः । अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन ॥१८॥ आत्मभावना - કથાનામ કોઈ પુરુષ: - જેમ ખરેખર ! કોઈ પુરુષ નાનું જ્ઞાત્વા શ્રઘતિ - રાજાને જાણી શ્રદ્ધે છે, તતસ્તમનુવતિ - પછી તેને અનુચરે છે, કેવી રીતે? પ્રવનેન - પ્રયત્નથી - પ્રકૃષ્ટ યત્નથી. કેવો પુરુષ? મર્યાર્થિ: - અથર્થિક - અર્થનો અર્થી, ધનનો કામી એવો. પર્વ દિ નીવરીંગઃ - એમ જ જીવરાજા જ્ઞાતવ્યસ્તર્થવ શ્રદ્ધાંતવ્ય: - જ્ઞાતવ્ય - જાણવો યોગ્ય તેમજ શ્રદ્ધાંતવ્ય - શ્રદ્ધવો યોગ્ય અનુવરતા પુનશ્ચય - અને તે જ પુનઃ અનુચરિતવ્ય - અનુચરનો યોગ્ય છે. કોણે? મોક્ષાબેન - મોક્ષ કામીએ, મોક્ષની કામના - ઈચ્છા જેને છે. એવાએ II તિ તથા સામાવના 9૭-૧૮ યથા હિ શ્ચિત પુરુષોડથથી - જેમ સ્કુટપણે કોઈ પુરુષ અર્થાર્થી - અર્થનો અર્થી - કામી એવો પ્રયત્નન પ્રથમેવ રામાનં નાની- પ્રયત્નથી - પ્રકૃષ્ટ યત્નથી પ્રથમ જ રાજને જાણે છે, તતસ્તવ શ્રદ્ધતે - પછી તેને જ શ્રદ્ધે છે, તતસ્તમેવાનુવતિ - પછી તેને જ અનુચરે છે, તથાભના મોક્ષાર્થના - તેમ આત્માએ મોક્ષાર્થી - મોક્ષના અર્થી એવાએ પ્રથમમેવાત્મા જ્ઞાતિવ્ય: - પ્રથમ જ આત્મા જ્ઞાતવ્ય છે - જાણવો યોગ્ય છે, તત: સ વ શ્રદ્ધાંતવ્ય: - પછી તે જ શ્રદ્ધાંતવ્ય-શ્રદ્ધવો - શ્રદ્ધા કરવો યોગ્ય છે, તત: સ થવાનુઘરિતવ્ય - અને પછી તે જ અનુચરિત-અનુચરવો યોગ્ય છે. શા માટે? સપ્ટસિદ્ધેસ્તથા થપપજ્યનુત્તિપ્યાં - સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ - તેવા પ્રકારે ઘટમાનતા અને અન્યથા અનુપપત્તિ - અન્ય પ્રકારે અઘટમાનતા છે માટે. તત્ર - તેમાં. યાત્મનો - જ્યારે આત્માને તથતિવ્રત્યયનક્ષvi શ્રદ્ધાનું ઉલ્લંવતે - “તથા - “તેમ' એવું પ્રત્યયલક્ષણ - પ્રતીતિ લક્ષણવાળું શ્રદ્ધાન ઉચ્છવે છે – એકદમ ઉપજે છે, કેવું શ્રદ્ધાન? કયમમનુભૂતિરિત્યાત્મજ્ઞાનેન સંજીમાનમેવ - “આ હું અનુભૂતિ' એવા આત્મજ્ઞાન સાથે સંગચ્છમાન જ - સંગત થતું જ એવું. આ હું અનુભૂતિ ? એવું આત્મજ્ઞાન શાથી ? મનુભૂથમાનાનેHવસંરેરિ પરમવિવેકૌશલ્તન • અનુભૂયમાન - અનુભવાઈ રહેલા અનેક ભાવોના સંકરમાં - સંમિશ્રણમાં - શંભુ મેળામાં પણ પરમ વિવેક કૌશલથી - વિવેક કુશલપણાથી. આવા આત્મજ્ઞાન સંગાથે તેવું શ્રદ્ધાન ઉપ્લવે છે, ત્યારે શું ? તાત્માનુવરામુત્સવમાનમાત્માનું સાધતિ - ત્યારે આત્માનુચરણ - આત્માને અનુ-અનુસરતું ચરણ-આચરણ એટલે કે આત્મચારિત્ર ઉલ્લવતું - એકદમ ઉત્પન્ન થતું આત્માને સાધે છે. આવું આત્માનુચરણ શાને લીધે ? સમસ્ત માવતરવિવેક્રેન નિશંવમેવાળાનું શવચત્વાન્ - સમસ્ત ભાવાંતર-બીજા બધાના ભાવના વિવેકથી - ૨૦૮ Page #360 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૧૭, ૧૮ यथाहि कश्चित्पुरुषोऽर्थार्थी तथात्मना मोक्षार्थिना प्रयत्नेन प्रथमेव राजानं जानीते प्रथममेवात्मा ज्ञातव्यः ततस्तमेव श्रद्धत्ते ततः स एव श्रद्धातव्यः ततस्तमेवानुचरति ततः स एवानुचरितव्यश्च साध्यसिद्धस्तथान्यथोपपत्यनुपपत्तिभ्यां । तत्र - यदात्मनो - नुभूयमानानेकभावसंकरेपि परमविवेककौशलेना - यमहमनुभूति - रित्यात्मज्ञानेन संगच्छमानमेव तथेति प्रत्ययलक्षणं श्रद्धानमुत्प्लवते तदा समस्तभावांतरविवेकेन निशंकमेवास्थातुं शक्यत्वादात्मानुचरणमुत्लववमान मात्मानं साधयतीति साध्यसिद्धेस्तथोपपत्तिः । यदा त्वाबालगोपालमेव सकलकालमेव स्वयमेवानुभूयमानेपि भगवत्यनुभूत्यात्मन्यात्म न्यनादिबंधवशात् परैः सममेकत्वाध्यवसायेन विमूढस्या यमहमनुभूतिरित्यात्मज्ञानं नोप्लवते तदभावादज्ञातखरश्रृंगश्रद्धानसमानत्वाच्छ्रद्धानमपि नोत्प्लवते तदा समस्तभावांतरविवेकेन निशंकमेवास्थातुमशक्यत्वा - दात्मानुचरणमनुत्प्लवमानं नात्मानं साधयतीति साध्यसिद्धेरन्यथानुपपत्ति ||१७||१८|| પૃથક્કરણથી - અલગ કરવાપણાથી નિઃશંક જ આસ્થિત હોવાના - જેમ છે તેમ રહેવાના શક્યપણાને લીધે. આથી શું सिद्ध युं ? इति साध्यसिद्धेस्तथोपपतिः - म सध्यसिद्धिनी तथोपपत्ति - तथा रे घटमानता छ, साध्य सिद्धि सेवा પ્રકારે ઘટે છે. यदा तु विमूढस्य - ५ न्यारे विभूटने अयमहमनुभूतिरित्यात्मज्ञानं नोत्प्लवते - अनुभूति मे आत्मशान Geवतुं - मक्तुं नथी. विभूट शाथी ? परैः सममेकत्वाध्यवसायेन - परोनी सात्व अध्यवसायथी - पशु भानी सवाथी. मे शाथी ? आबालगोपालमेव सकलकालमेव स्वयमेवानुभूयमानेपि भगवत्यनुभूत्यात्मनि आत्मनि - मा બાલગોપાલ જ - બાલકથી માંડીને ગોવાળીઆ સુધી. સકલ કાલ જ ભગવતુ અનુભૂત્યાત્મા આત્મા અનુભૂયમાન - अनुवाई २४ो छतi अनादिबंधवशात् - अनादि बंधवशथी. पारु, म परो साथे सत्व अध्यवसायथी विभूट मात्मशान लवतुं नथी तथा शु? तदभावात् श्रद्धानमपि नोत्प्लवते - तेना (मात्मशानन1) समावथी श्रद्धान पक्ष Grea] - हलवतुं नथी. शने दी ? अज्ञातखरश्रृंगश्रद्धानसमानत्वात् - मानना ५२श्रृं श्रद्धान सभानपाने લીધે. અજ્ઞાત છે તેની શ્રદ્ધાનું ગધેડાના શીંગડાની શ્રદ્ધા સાથે સમાનપણું છે તેને લીધે, આમ શ્રદ્ધાન નથી ઉપ્લવતું. त्यारे शुं? तदा आत्मानुचरणमनुत्प्लवमानं नात्मानं साधयति - त्यारे भात्मानुय२९ - अात्माने अनु-अनुसरतुं य२९१ - આચરણ અર્થાત્ આત્મચારિત્ર અનુસ્લવતું - નહિં ઉલ્લવતું - એકદમ નહિ ઉદ્ભવતું આત્માને સાધતું નથી. मात्मानु५२९ भ नथी Greaतुं ? समस्तभावांतरविवेकेन निशंकमेवास्थातुमशक्यत्वात् - समस्त मiतरन विवेथी नि:शं ४ मास्थित डोवान - हेभ छ तेभ स्थिति २ान अशयाने बी. आथी | सिद्ध युं ? इति साध्यसिद्धेरन्यथानुपपत्तिः - अम साध्यसिद्धिन अन्यथा अनुपपत्ति - अन्य अघटमानता छ, साध्य सिद्धिी औ5 रे नथी घटती. || इति 'आत्मख्याति' आत्मभावना ||१७-१८।। ૨૦૯ Page #361 -------------------------------------------------------------------------- ________________ જેમ સ્ફુટપણે કોઈ અર્થાર્થી પુરુષ પ્રયત્નથી પ્રથમ જ રાજાને જાણે છે, પછી તેને જ શ્રદ્ધે છે, પછી તેને જ અનુચરે છે ઃ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ સંગત થતું જ ‘તથા’ એવા પ્રત્યય લક્ષણવાળું શ્રદ્ધાન ઉઝ્લવે (એકદમ ઉપજે) છે, ત્યારે સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ અને અન્યથા અનુપપત્તિ છે માટે. તેમાં જ્યારે આત્માને અનુભવાઈ રહેલા અનેક ભાવના સંકરમાં પણ પરમ વિવેક કૌશલથી ‘આ હું અનુભૂતિ’ એવા આત્મજ્ઞાન સંગાથે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત રહેવાના શક્યપણાને લીધે આત્માનુચરણ ઉત્બવતું આત્માને સાધે છે, એમ સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ છે : તેમ મોક્ષાર્થી આત્માએ પ્રથમ જ આત્મા જાણવો યોગ્ય છે, પછી તે જ શ્રદ્ધવો યોગ્ય છે અને પછી તે જ અનુચરવો યોગ્ય છે. - પણ જ્યારે - આ બાલગોપાલને જ સકલકાલ જ ભગવત્ અનુભૂતિ આત્મા આત્મામાં સ્વયમેવ અનુભવાઈ રહ્યો છતાં અનાદિ બંધવશથી પરો સાથે એકત્વ અધ્યવસાયથી વિમૂઢને ‘આ હું અનુભૂતિ’ એવું આત્મજ્ઞાન ઉત્ક્ષવતું નથી, તેના અભાવથી અજ્ઞાતના ખરશ્રૃંગ શ્રદ્ધાન સમાનપણાને લીધે શ્રદ્ધાન પણ ઉત્બવતું નથી, ત્યારે સમસ્ત ભાવાંતરના વિવેકથી નિઃશંક જ આસ્થિત રહેવાના અશક્યપણાને લીધે આત્માનુચરણ અનુસ્પ્લવતું આત્માને સાધતું નથી, એમ સાધ્ય સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય છે દહિદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ... મૂળ મારગ. એમ જાણે સદ્ગુરુ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ... મૂળ મારગ, જે શાને કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત... મૂળ મારગ. ૨૧૦ ૧૭-૧૮ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમતિ... મૂળ મારગ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ મૂળ મારગ, તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂળ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫ " दर्शनं निश्चयः पुंसि बोधस्तद्बोध इष्यते । સ્થિતિનૈવ રાત્રિમિત્તિ યોગઃ શિવાશ્રયઃ ॥” - શ્રી પદ્મનંદિ પં. એકત્વસતિ, ૧૪ અર્થાત્ પુરુષ - આત્મા પરત્વે નિશ્ચય તે દર્શન આત્મબોધ - આત્મજ્ઞાન તે જ્ઞાન, અત્રે જ - આત્મામાં જ સ્થિતિ તે ચારિત્ર, એમ આ મોક્ષ આશ્રયી યોગ છે. Page #362 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮ - ઉત્થાનિકા કળશમાં (૧૯) પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાનો દૃઢ આત્મનિશ્ચય પોકારીને જાહેર કર્યો તેમ . આત્માની જ ચિંતાથી અમને બસ છે, આત્મારૂપ મોક્ષાર્થીએ આત્મા જ શાતવ્ય દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ* સાધ્ય સિદ્ધિ છે, અન્યથા સાધ્યસિદ્ધિ નથી, તે સૂચિત શ્રદ્ધાતવ્ય અનુચરિતવ્ય ભાવને આ ગાથામાં શાસ્ત્રકાર પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ રાજ-ઉપાસનાના સુગમ દૃષ્ટાંતથી દૃષ્ટાંત-દાષ્ટાંતિકપણે સ્પષ્ટપણે વર્ણવી દેખાડ્યો છે અને તેનો અપૂર્વ પરમાર્થ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અન્વય-વ્યતિરેકથી અત્યંત નિષ્ઠુષપણે વિવરી દેખાડી પ્રવ્યક્ત કર્યો છે : જેમ કોઈ ‘અર્થી’ - અર્થનો - અર્થી-કામી એવો પુરુષ ‘પ્રયત્નેન’ - પ્રયત્નથી - પ્રકૃષ્ટ યત્નથી - આ રાજા છે એમ પ્રથમ જ રાજાને જાણે છે, પછી તેને જ શ્રદ્ધે છે અને પછી તેને જ અનુસરે છે, ‘તમેવાનુવરતિ’, તેમ ‘મોક્ષાર્થિના’ - મોક્ષના અર્થી - મોક્ષ કામી મુમુક્ષુ આત્માએ ‘આ આત્મા છે’ એમ પ્રથમ જ આત્મા જાણવો યોગ્ય છે, પછી તે જ શ્રદ્ધવો યોગ્ય છે અને પછી તે જ અનુચરવો યોગ્ય છે 'स एव अनुचरितव्यः' એમ શા માટે ? સાધ્ય સિદ્ધિની તથા-ઉપપત્તિ અને અન્યથા અનુપપત્તિ છે માટે ‘સાધ્યસિદ્ધેશ્તથા-ચથાપવત્યનુપપત્તિભ્યામ્', સાધ્ય સિદ્ધિની ‘તથા ઉપપત્તિ' તથા પ્રકારે તે જ પ્રકારે ઉપપત્તિ- ઘટમાનતા છે અને અન્યથા-અનુપપત્તિ - અન્ય પ્રકારે - એથી બીજા પ્રકારે અનુપપત્તિ - અઘટ માનતા છે માટે. અર્થાત્ સાધ્ય એવા આત્માની સિદ્ધિ ‘તથા’ - તથા પ્રકારે તેવા પ્રકારે ઘટે છે, ઉપપત્તિ પામે છે (તથોપપત્તિ); અન્યથા - બીજા કોઈ પણ પ્રકારે ઘટતી નથી, ઉપપત્તિ પામતી નથી (અન્યથા અનુપપત્તિ). આ તથોપપત્તિથી અને અન્યથા અનુપપત્તિથી ન્યાયની રીતિએ આ આમ જ છે અને બીજા કોઈ પ્રકારે નથી જ એમ અન્વય-વ્યતિરેકથી ત્રણે કાળમાં ન ફરે એવો દૃઢ નિશ્ચયરૂપ ચોક્કસ અવિસંવાદી તત્ત્વનિર્ણય-સિદ્ધાંત દેઢીભૂત થાય છે. આ વસ્તુ મહાન્ સૈદ્ધાંતિક – મહાન્ નૈયાયિક મહાન્ આત્માનુભવિક ‘આત્મખ્યાતિ’કારે વૈધર્મ દૃષ્ટાંતથી (Comparison by contrast) સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવથી પોતાની અપૂર્વ અનન્ય લાક્ષણિક શૈલીથી સ્પષ્ટ વિવરી દેખાડી છે. તે આ પ્રકારે – - સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ - જ્યારે આત્માને, અનુભવાઈ રહેલા અનેક ભાવોના ‘સંકરમાં' સંમિશ્રણપણામાં - શંભુ મેળામાં પણ ‘પરમવિવેૌશતેન’ - પરમ વિવેક કૌશલથી – કુશલપણાથી ‘આ હું અનુભૂતિ (અનુભવ)' - ‘અયમહમનુભૂતિ' - એવું આત્મજ્ઞાન ઉત્ક્ષવે છે’ એકદમ ઉછળી પડે છે ઝટ લઈને ઉત્પન્ન થાય છે અને ‘આત્મજ્ઞાનેન संगच्छमानमेव' તે આત્મજ્ઞાનની સંગાથે જ જતું ‘તથેતિપ્રત્યયનક્ષળ' - ‘તથા' - તેવા પ્રકારે છે – તેમજ છે એવા પ્રત્યય - પ્રતીતિ લક્ષણવાળું શ્રદ્ધાન ‘ઉત્ખવે છે' - એકદમ આપોઆપ ઉછળી પડે છે ત્યારે ‘તવા’ - સમસ્ત ‘ભાવાંતરના’ અન્ય ભાવોના ‘વિવેકથી' - આત્માથી પૃથક્ કરવાપણાથી નિઃશંકપણે જ આસ્થિત રહેવાના શક્યપણાને લીધે આત્માનુચરણ* ઉત્બવે છે આપોઆપ એકદમ ઉછળી પડે છે, ઉલ્લુસે છે અને તે ‘ઞભાનુવરમુલ્તવમાન” - આત્માનુચરણ ઉત્બવતું સતું આત્માને સાધે છે ‘આત્માનં સાધયતિ' - આમ સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ હોય છે. અર્થાત્ આત્મજ્ઞાન સંગાથે આત્મશ્રદ્ધાન ઉત્ક્ષવતાં જ – એકદમ ઉત્પન્ન થતાં જ આત્માનુચરણ ઉત્બવતું - એકદમ ઉત્પન્ન થતું આત્માને સાધે છે, આમ જ સાધ્ય એવા આત્માની સિદ્ધિ - આત્મસિદ્ધિ ઘટે છે. - = - - – પણ આથી ઉલટું, ‘આબાલ ગોપાલ જ' અણસમજુ બાલક અને અભણ ગોવાળીઆ સુદ્ધાંને સકલકાલ જ - સદાય આ ભગવતી અનુભૂતિ આત્મા - આત્મામાં ‘માવત્યનુમૂલ્યાત્મનિઞાત્મનિ સ્વયમેવ અનુભવાઈ રહ્યો છતાં, અનાદિ બંધવશે કરીને રૈઃ સમ ત્વાધ્યવસાયેન વિમૂઢસ્ય' ‘પરો’ “अग्नाविवोष्णभावः सम्यग्बोधेऽस्ति दर्शनं शुद्धम् । માત પ્રતીતમાખ્યાં સત્ સ્વાસ્થ્ય મતિ ચારિત્રમ્ ॥' - શ્રી પદ્મનંદિ પં. નિશ્ચયપંચાશત, ૧૪ ૨૧૧ - અર્થાત્ - અગ્નિમાં ઉષ્ણભાવની જેમ સમ્યગ્ બોધમાં શુદ્ધ દર્શન છે, આ બન્ને વડે શાત-પ્રતીત સસ્તું ‘સ્વાસ્થ્ય' - સ્વ આત્મામાં સ્થિતિ તે ચારિત્ર હોય છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ - બીજાઓ સાથે એકત્વ અધ્યવસાયથી - એકપણું માની બેસવાપણાથી વિમૂઢને જ્યારે “આ હું અનુભૂતિ' (અનુભવ) એવું આત્મજ્ઞાન ઉપ્લવતું નથી. આપોઆપ ઉછળી સાથ મિટિની અન્યથા પડતું નથી અને તે આત્મજ્ઞાનના અભાવે અજ્ઞાતના (નહિ જાણેલના) અનુપપત્તિ ખરશૃંગ શ્રદ્ધાન સાથે સમાનપણાને લીધે - “અજ્ઞાતવરહૃાશ્રદ્ધાનસમાનતા' - શ્રદ્ધાન પણ ઉલ્લવતું નથી - ઉછળી પડતું નથી, “તા' - ત્યારે સમસ્ત ભાવાંતરના” - અન્ય ભાવોના “વિવેકથી' - આત્માથી પૃથક્કરણથી નિઃશંકપણે જ આસ્થિત રહેવાના અશક્યપણાને લીધે આત્માનુચરણ પણ ઉલ્લવતું નથી અને આત્માનુચરણ અનુસ્લવમાન - નહિ ઉસ્લવતું નહિ ઉત્પન્ન થતું આત્માને સાધતું નથી, આમ સાધ્ય સિદ્ધિની અન્યથા અનુપપત્તિ છે, અર્થાત આત્મજ્ઞાનના અભાવે આત્મશ્રદ્ધાન નહિ ઉત્પન્ન થતું હોઈ, આત્માનુચરણ પણ ઉત્પન્ન થતું નથી અને આત્માનુચરણ વિના આત્મસિદ્ધિ થાય જ નહિ એટલે સાધ્ય એવા આત્માની સિદ્ધિ - આત્મસિદ્ધિ ઘટતી નથી. “સ્વસ્વરૂપ આલંબ વિનું, શિવપથ ઔર નહી જ; મુક્તિ સ્ત્રી વશ કરન કો, સોહં ધ્યાન સુબીજ.' - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૬૨ આચાર્યવર્ય અમૃતચંદ્રજીની આ અદ્ભુત અલૌકિક અનુપમ વ્યાખ્યા પરથી સ્પષ્ટ સમજાય છે કે – આ હું અનુભૂતિ છું એવું આત્મજ્ઞાન થાય તેની સંગાથે જ તેમ જ છે – “તહર' - એવું આત્મશ્રદ્ધાન - આત્મવિનિશ્ચય - આત્મદર્શન ઉપજે છે અને ત્યારે જ “આ હું નહિ આ હું નહિ' - એમ સર્વ ભાવાંતરના વિવેકે કરીને આત્મામાં નિઃશંક સ્થિતિ કરવાના શક્યપણાને લીધે આત્માનુચરણ ઉપજે છે અને આ આત્માનુચરણ જ આત્માને સાધે છે. આ આત્માનુચરણ એટલે આત્માનું અનુચરણ-અનુચરવું તે, જેવો આત્માનો સ્વભાવ છે તેને “અનુ' અનુસરતું - તદનુસાર - આત્મદ્રવ્યાનુસારિ “ચરણ' - આચરણ કરવું તે - ‘દ્રવ્યાનુસાર વર’ - આત્માન્ડે સ્વભાવ જ્ઞાન-દર્શન છે, એટલે તે આત્મજ્ઞાન-દર્શન પૂર્વક આત્મચારિત્ર થી જ જ્ઞાન-દર્શન સ્વભાવમાં ચરવું, તેમાંથી બહાર ન જવાય એ રીતે જ્ઞાન-દર્શન આત્મસિદ્ધિ સ્વભાવમાં જ નિયત વૃત્તિપરો વર્તવું તે નિશ્ચય વૃત્ત-નિશ્ચય ચારિત્ર અથવા આત્મચારિત્ર છે. આત્મજ્ઞાન-આત્મદર્શન વિના આ આત્મચારિત્ર હોય નહિ, આત્મજ્ઞાન-ત્મદર્શના હોય તો જ આત્મચારિત્ર હોય, અને આત્મજ્ઞાન-આત્મદર્શનપૂર્વક આ આત્મચારિત્ર થકી જ આત્માની સિદ્ધિ - આત્મસિદ્ધિ - મોક્ષ હોય, એટલે આમ આત્મજ્ઞાન-આત્મદર્શન-આત્મચારિત્ર એ ત્રણે જ્યાં અભેદ પરિણામથી આત્મારૂપ વર્તે છે, એવું આ જ્ઞાન-દર્શન આત્મસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મચારિત્ર એ જ આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ અથવા પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ આત્મોલ્લાસથી ગાયેલો “જિનનો મૂળ માર્ગ છે. “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ... મૂળ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૭૧૫ આ આત્મસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ - સ્વકચરિતરૂપ આત્મચારિત્ર એ જ આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે, એ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી “પંચાસ્તિકાય” ગા. ૧૫૪-૧૫૮-૧૬૧“માં આ નિશ્ચય "जीवसहावं णाणं अप्पडिहद दसणं अणण्णमयं । चरियं य तेसु णियदं अत्थित्तमणिदियं भणियं ॥ जो सबसंगमुको णण्णमणो अप्पणं सहावेण । जाणदि पस्सदि णियदं सो सगचरियं चरदि जीवो ॥ णि बयणयेण भणिदो तिहि तेहिं समाहिदो हु जो । अप्पा ण कुणदि किंचिवि अण्ण ण मुयदि सो मोक्खमग्गोत्ति ॥" - શ્રી પંચાસ્તિકાય, ગા. ૧૫૪, ૧૫૮, ૧૧ (જુઓ અમૃતચંદ્રાચાર્યજીની ટીકા) ૨૧૨ Page #364 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮ મોક્ષમાર્ગની તાત્ત્વિક મહાપ્રતિષ્ઠા કરતાં પ્રકાશે છે કે - (૧) જીવ સ્વભાવ જ્ઞાન અપ્રતિહત દર્શન અનન્યમય છે, તે બન્નેમાં (જ્ઞાન-દર્શનમાં) નિયત અસ્તિત્વ તે અનિદિત ચારિત્ર કહ્યું છે. (૨) સર્વ સંગમુક્ત એવો અનન્યમના જે આત્માને સ્વભાવથી નિયતપણે જાણે છે - દેખે છે, તે જીવ સ્વછચરિત ચરે છે. (૩) તે (દર્શન-જ્ઞાન-ચારિત્ર) ત્રણથી નિશ્ચય કરીને સમાહિત એવો જે આત્મા કિંચિત્ પણ અન્ય નથી, કરતો - નથી મૂકતો, તે (આત્મા) નિશ્ચય નયથી મોક્ષમાર્ગ કહ્યો છે.* આ નિશ્ચય મોક્ષમાર્ગની મહાપ્રતિષ્ઠા કરતી આ મહાનું ગાથાઓ અને તેની તાત્ત્વિક શિરોમણિ અમૃતચંદ્રાચાર્યજીની પરમ અદ્ભુત પરમ અલૌકિક મૌલિક તલસ્પર્શી વ્યાખ્યા જુઓ નીચે ફૂટનોટ) કરતી તત્ત્વમીમાંસા પરથી ફલિત થાય છે કે જ્ઞાન-દર્શન-સ્વભાવમાં નિયત વૃત્તિપણે વર્તના રૂપ નિયત ચરિત એ જ ચારિત્ર છે. અને ચારિત્ર એ જ વસ્તુ સ્વભાવરૂપ ધર્મ છે, “વત્થલાવો છો - ત્તિ ઘનુ પો -“પ્રવચનસાર'ની ‘વાન્તિ વતુ ઘો' ઈ. સુપ્રસિદ્ધ ૭મી ગાથામાં પરમર્ષિ ચારિત્ર એજ નિશ્ચય ધર્મ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્ય છે તેમ - “ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધર્મ છે, ધર્મ જે છે તે સામ્ય છે અને જે સામ્ય છે તે મોહ-લોભ વિનાનો આત્માનો પરિણામ છે.” આ મહાન ગાથાનો અદભુત પરમાર્થ પ્રકાશનું વ્યાખ્યાન કરતાં પરમ સમર્થ ટીકાકાર દ્રાચાર્યજી દે છે કે - “સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, તે જ વસ્તુ સ્વભાવપણાથી ધર્મ છે, તે જ યથાવસ્થિત આત્મગુણપણાથી સામ્ય છે અને તે જ દર્શન મોહિનીય અને ચારિત્ર મોહિનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મોહ-ક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એવો એટલે આ વસ્તુધર્મની વ્યાખ્યા પ્રમાણે આત્મા પોતાના ચેતનમય-જ્ઞાનદર્શનમય આત્મસ્વભાવમાં વર્તે તે જ ધર્મ છે અને તે જ આત્મસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ નિશ્ચય વ્રત અથવા સ્વરૂપમાં ચરણરૂપ ચારિત્ર છે, આ આત્માનુચરણ. નિશ્ચય મોક્ષમાર્ગની મહાપ્રતિષ્ઠા કરતી આ મહાન ગાથાઓની તત્ત્વ સર્વ સ્વસમર્પક અદ્ભુત અલૌકિક અનુપમ વ્યાખ્યા કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી પરમ અદ્દભુત આત્મવિનિશ્ચયથી ઉદ્ઘોષે છે કે - (૧) “આ મોક્ષ સ્વરૂપનું આખ્યાન છે : જીવ સ્વભાવ નિયત ચરિત તે મોક્ષમાર્ગ છે, નવસ્વમાનિયતં રિતે મોક્ષમા: | જીવ સ્વભાવ નિશ્ચય કરીને જ્ઞાન-દર્શન છે - અનન્યમયપણું છે માટે (અર્થાતુ જ્ઞાન-દર્શન જીવથી અન્ય-જૂદા નથી માટે), અને તે બેનું અનન્યમયપણું વિશેષ સામાન્ય ચૈતન્ય સ્વભાવી જીવથી નિવૃત્તપણું છે માટે. હવે તે બે જીવ સ્વરૂપભૂત જ્ઞાન-દર્શનમાં નિયત-અવસ્થિત એવું ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય રૂપ વૃત્તિમય અસ્તિત્વ (અર્થાત) રાગાદિ પરિણતિના અભાવને લીધે અનિદિત એવું તચ્ચરિત (તે જ્ઞાન-દર્શન ચરિત, જ્ઞાન-દર્શનનું આચરવું), તે જ મોક્ષમાર્ગ છે. ખરેખર ! ફુટપણે સંસારીમાં બે પ્રકારનું ચરિત છે - સ્વચરિત અને પરચરિત, સ્વસમય-પરસમય એમ અર્થ છે, તેમાં - સ્વભાવ અવસ્થિત (જેમ છે તેમ સ્થિત) અસ્તિત્વ સ્વરૂપ તે સ્વચરિત, પરભાવ - અવસ્થિત અસ્તિત્વ સ્વરૂપ તે પરચરિત - માવાવસ્થિતાસ્તિત્વ સ્વરૂપં સ્વારિત, ઘરમાવાવસ્થિતસ્તિત્વસ્વરૂપં પરરિતમ્ ! તેમાં - સ્વભાવાવસ્થિત અસ્તિત્વ રૂપ એવું જે પરભાવાવસ્થિત અસ્તિત્વથી વ્યાવૃત્તપણાએ કરીને અત્યંત અનિદિત (સુપ્રશસ્ત ચરિત), તે અત્ર સાક્ષાત મોક્ષમાર્ગપણે અવધારવા યોગ્ય છે. (૨) (આ સ્વચરિત પ્રવૃત્તના સ્વરૂપનું આખ્યાન છે) - જે ખરેખર ! નિશ્ચય કરીને નિરુપરાગ (રાગાદિ ઉપરંજન રહિત) ઉપયોગપણાને લીધે સર્વસંગ મુક્ત, પરદ્રવ્યમાંથી વ્યાવૃત્ત (પાછા વળેલ) ઉપયોગપણાને લીધે અનન્યમના એવો, આત્માને સ્વભાવથી - શાનદર્શનરૂપથી નિયત અવસ્થિતપણે જાણે છે - દેખે છે, તે જીવ ખરેખર ! નિશ્ચયે કરીને સ્વછચરિત (આત્મ ચરિત) ચરે છે, કારણકે સ્કુટપણે દેશિ શક્તિ સ્વરૂપ પુરુષમાં તન્માત્રપણે વર્તન તે સ્વચરિત છે, “વૃશિજ્ઞાતિસ્વરૂપે પુરુષે તનાત્રત્વેન વર્તન વરિતમ્ | (૩) (આત્માના ચારિત્ર-જ્ઞાન-દર્શન પણાનું આ ઘોતન છે ) જે ખરેખર ! નિશ્ચય કરીને આત્માને આત્મમયપણાને લીધે અનન્યમય એવો આત્માથી ચરે છે - સ્વભાવનિયત અસ્તિત્વથી અનુવર્તે છે, સ્વમાનિયતાસ્તિત્વેનાનુવર્તતે, આત્માથી જાણે છે - સ્વપ્રકાશકપણે ચેતે છે (અનુભવે છે), આત્માથી દેખે છે - યથાતથ્યથી અવલોકે છે, તે ખરેખર ! નિશ્ચય કરીને આત્મા જ ચારિત્ર-જ્ઞાન-દર્શન, સ વત્વાનૈવ વારિત્ર જ્ઞાન ટર્શનમ્ - એમ કર્તા-કર્મ-કરણના અભેદથી નિશ્ચિત હોય છે. એથી કરીને ચારિત્ર-જ્ઞાન-દર્શનરૂપપણાને લીધે જીવ સ્વભાવનિયત - ચરિતત્વલક્ષણ નિશ્ચય મોક્ષમાર્ગપણું આત્માનું નિતરાં ઉપપન્ન છે. શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકાના મૂલ વચનો આ રહ્યા - ૨૧૩ Page #365 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ રૂપ નિશ્ચય ચારિત્ર સાધન થકી જ શુદ્ધ આત્મારૂપ સાધ્યની સિદ્ધિ - આત્મસિદ્ધિ સાંપડે છે. “જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૨૯ ઉપશમ ભાવ હો મિશ્ર ક્ષાયિકપણે, જે નિજ ગુણ પ્રાગુભાવ, પૂર્ણાવસ્થાને હો નીપજાવતો, સાધન ધર્મ સ્વભાવ.. સ્વામી સ્વયંપ્રભને જાઉં ભામણે. સમકિત ગુણથી હો શૈલેશી લગે, આતમ અનુગત ભાવ; સંવર નિર્જરા તો ઉપાદાન હેતુતા, સાધ્યાલંબન દાવ... સ્વામી.” - શ્રી દેવચંદ્રજી “જિમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ..." - શ્રી સીમંધર જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે અંશે રે ધર્મ; સમ્યગુદૃષ્ટિ ગુણઠાણા થકી, જાવ લહે શિવશર્મ... શ્રી સીમં.”,શ્રી યશોવિજયજી આમ આત્મજ્ઞાન-આત્મદર્શન પૂર્વક આત્માનુચરણ રૂપ નિશ્ચય ચારિત્ર થકી જ આત્માર્થી મુમુક્ષુ શદ્ધ આત્મા રૂ૫ નિશ્ચય મોક્ષમાર્ગને સાધે છે - આત્મસિદ્ધિને પામે છે. કોઈ એમ માનતું હોય કે આત્માની - નિશ્ચય મોક્ષમાર્ગની માત્ર વાતો કર્યાથી આત્મસિદ્ધિ થાય છે વા મોક્ષમાર્ગ પમાય છે તો તે કેવળ ભ્રાંતિ જ છે. કારણકે આત્માની કે નિશ્ચય - મોક્ષમાર્ગની વાતથી - વાર્તાથી નિશ્ચય મોક્ષમાર્ગની - આત્માની સિદ્ધિ થતી નથી, પણ નિશ્ચય મોક્ષમાર્ગમાં - આત્મામાં “વયર્થાથી' જેવો આત્માનો શુદ્ધ સ્વભાવ છે તેવું આત્માનુચરણ - આત્મચારિત્ર આચર્યાથી જ આત્મસિદ્ધિ થાય છે. "मोक्षस्वरूपाख्यानमेतत् । जीवस्वभावनियतं चरितं मोक्षमार्गः । जीवस्वभावो हि ज्ञानदर्शने अनन्यमयत्वात् । अनन्यमयत्वं च तयोर्विशेषसामान्यचैतन्यस्वभावजीवनिर्वृत्तत्वात् । अथ तयोर्जीवस्वरूपभूतयो निदर्शनयो यनियतमवस्थितमुत्पादव्यवध्रौव्यरूपवृत्तिमयमस्तित्वं रागादिपरिणत्यभावादनिन्दितं तच्चरितं, तदेव मोक्षमार्ग इति । द्विविधं हि किल संसारिषु चरितं, स्वचरितं परचरितं च, स्वसमयपरसमयावित्यर्थ । तत्र स्वभावावस्थास्तित्वस्वरूपं स्वचरितम्, परभावापस्थितास्तित्वस्वरूपं परचरितम् । तत्र यत्स्वभावावस्थितास्तित्वरूपं परभावावस्थितास्तित्वयावृत्तत्वेना ત્યન્તનિદ્રિતમ્, તત્ર સાક્ષાનોક્ષમાર્વેના વધારીમતિ ” (ગાથા-૧૫૪). "स्वचरितप्रवृत्तस्वरूपाख्यानमेतत् । यः खलु निरुपरागोपयोगत्वात्सर्वसङ्गमुक्तः, परद्रव्यव्यावृत्तोपयोगत्वादनन्यमनाः आत्मानं स्वभावेनज्ञानदर्शनरूपेण जानाति पश्यति नियतमवस्थित्वेन, स खलु स्वकं चरितं चरति जीवः । यतो हि વૃશિતfસ્વરૂપે પુરુષ તનાત્રત્વેન વર્તન વરિતતિ ” (ગાથા - ૧૫૮) “आत्मनश्चारित्र ज्ञानदर्शनत्वद्योतनमेतत् । यः खल्वात्मानमात्ममयत्वादनन्यमयमात्मना चरति - स्वभावनियता स्तित्वेनानुवर्तते, आत्मना जानाति - स्वप्रकाशकत्वेन चेतयते, आत्मना पश्यति । यथातथ्येनावलोकयते, स खल्वात्मैव चारित्रं ज्ञानं दर्शनमिति कर्तृकर्मकरणानामभेदान्निश्चितो भवति । अत श्चारि-ज्ञानदर्शनरूपत्वाज्जीवस्वभावनियतचरितत्वलक्षणं નિશ્ચયમોક્ષમાવાભનો નિતરામુપપન્ન તિ ” (ગાથા-૧૬૨) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય” ટીકા "चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिहिट्ठो । મોદwોદવિહીનો નાનો સો - શ્રી પ્રવચનસાર, ગાથા-૭ "स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थ । तदेव वस्तुस्वभावत्वाद्धर्म । शुद्ध चैतन्यप्रकाशनमित्यर्थ । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य રિણામ: \" - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પ્રવચનસાર’ ટીકા, ગાથા-૭ ૨૧૪ Page #366 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ... મૂળ મારગ તેવો સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂળ મારગ, એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ... મૂળ મારગ, ઉપદેશ સદ્ગુરુનો પામવા રે, ટાળી સ્વછંદ ને પ્રતિબંધ... મૂળ મારગ. એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમાર્ગનું શુદ્ધ સ્વરૂપ... મૂળ મારગ. ભવ્ય જનોના હિતને કા૨ણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ... મૂળ મારગ.’’ ૨૧૫ • શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫ Page #367 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અનંત ચૈતન્ય ચિહ્નવંતી આ સ્વચ્છ આત્મજ્યોતિ અમે સતત અનુભવીએ છીએ, એવો સારસમુરૂપ આ કળશ લલકારે છે - માતિની - कथमपि समुपात्तत्रित्वमप्येकताया, अपतितमिदमात्मज्योतिरुद्वच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिह्न, न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धि ॥२०॥ ત્રિપણું રહ્યું જ કેમે તોય રે ! એકતાથી, અપતિત અમલા આ આત્મજ્યોતિ ઉદેતી; સતત અનુભવીએ “નંત ચિત્ ચિહ્નવંતી, ન જ ન જ બીજી રીતે સાધ્ય સિદ્ધિ હવંતી. ૨૦ અમૃત પદ-૨૦. આત્મજ્યોતિ અનુભવીએ, અમે આ આત્મજ્યોતિ અનુભવીએ... ધ્રુવપદ, કોઈ પ્રકારે ત્રિવિધપણાને, ગ્રહતી તેહ છતાંયે; અપતિત જ જે એકપણાથી, એક સદાય જણાયે... અમે આ આત્મ. ૧ ભાવમલ વિભાવ નહિં જ્યાં, એવી સ્વચ્છ સદાયે; આતમજ્યોતિ શુદ્ધ નિર્મળી, સતત જ અનુભવાયે... અમે આ આત્મ. ૨ અનંત ચૈતન્ય ચિહ્નવંતી જે, પ્રગટ લક્ષણ જણાયે; એહ સતત અનુભવતાં નિશ્ચય, આતમસિદ્ધિ પમાયે... અમે આ આત્મ. ૩ કારણ બીજા કોઈ પ્રકારે, સાધ્ય સિદ્ધિ નવ થાય; ભગવાન આ આતમ અનુભવતાં, પરમામૃત સુખદાય.. અમે આ આત્મ. ૪ અર્થ : કોઈ પણ પ્રકારે ત્રિપણું સમુપાત્ત - સમ્યકપણે ઉપગૃહીત છતાં એકતાથી અપતિત - નહિ પડેલી એવી આ ઉદય પામતી સ્વચ્છ આત્મજ્યોતિ અનંત ચૈતન્ય ચિહ્નવંતી અમે સતત - નિરંતર અનુભવીએ છીએ, ખરેખર ! ખરેખર ! અન્યથા – આથી અન્ય પ્રકારે સાધ્ય સિદ્ધિ નથી. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ મારગ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ.. મૂળ મારગ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “ગ્રહ નક્ષત્ર તારા ચંદ્રની, જ્યોતિ દિનેશ મઝાર રે, દર્શન શાન ચરણ તણી, શક્તિ નિજાતમ ધાર રે... ધરમ પરમ અરનાથનો.” - શ્રી આનંદઘનજી આ ઉપર જે “આત્મખ્યાતિ’ના ગદ્ય ભાગમાં કહ્યું તેના સારસમુચ્ચયપણે તેની પરિપુષ્ટિ કરતો આ ઉપસંહાર રૂપ કલશ (૨૦) કહ્યો છે : “થમ - કેમે કરીને, કોઈ પણ પ્રકારે - કોઈ અપેક્ષાએ કથંચિત્ ત્રણપણું સમુપાત્ત - સમ્યકપણે ઉપગૃહીત છતાં - “સમુપાત્રિમ - અર્થાત્ દર્શન-શાન ચારિત્ર એ ઉપભેદ રૂપ (પેટા વિભાગ રૂપ) ત્રણપણું સભ્યપણે અંગીકૃત છતાં, એક્તાથી જે ૨૧દ Page #368 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર કળશ-૨૦ અપતિત છે - “Uતીયા તિત', એકપણાથી જે પતિત નથી - પડેલ નથી, એવી આ ઉદય પામી રહેલી સ્વચ્છ – “કલ્ચ્છ ૭મું - નિર્મલ-શુદ્ધ આત્મજ્યોતિ - “ભિખ્યોતિ' આ અને . શતા શિલાછી અમે સતત-નિરંતર અનુભવીએ છીએ - “સતત મનમવાનો અને તે કેવી આત્મજ્યોતિ અમે સતત અનુભવીએ છીએ ? ‘અનંતર્વતન્યવિહં - અનંત ચૈતન્ય ચિહ્નવંતી એવી, અનુભવીએ છીએ દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી - ભાવથી જેનો અંત નથી એવું અનંત ચૈતન્ય-ચેતનપણું એજ જેનું ચિહ્ન ઓળખવાનું ખાસ વિશિષ્ટ લક્ષણ છે એવી. એવી આ આત્મજ્યોતિ અનુભવવાનું કારણ શું છે ? કારણકે - “વતુ ન હતુ સ્માઃ ચા. સાધ્યસિદ્ધિ:' - ખરેખર ! ખરેખર ! અન્યથા - બીજા કોઈ પણ પ્રકારે સાધ્ય એવા આત્માની સિદ્ધિ આત્મસિદ્ધિ નથી, કેવલ નિર્મલ શુદ્ધ આત્માનુભવથી જ આત્મસિદ્ધિ છે, આ ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે, અને “ર વસ્તુ ન ઉત્ત’ - “ખરેખર ! ખરેખર !' એમ “વીસાથી' - બે વાર ઉચ્ચારણથી આ અખંડ નિશ્ચય સિદ્ધાંત અંગેનો પોતાનો તીવ્ર સંવેગમય - પરમ આત્મસંવેદનરૂપ ભાવાવેશમય આત્મનિશ્ચય અત્રે દિવ્ય દૃષ્ટા આત્મા અમૃતચંદ્રજીએ આ દિવ્ય સુવર્ણ કળશનાદથી પોકારીને જાહેર કર્યો છે. સુદ્ધ સુવૃંદ અફંદ અમંદ આનંદકો કંદ સદા સુખધારી, ઐસો અનોપમ આતમજ્ઞાન સુધાધર કુંડ મૈ જીલે અપારી; અનાદિ અજ્ઞાન કે ભમ લગ્યો યહ કર્મ કલંકકો મૈલ પખારી, સંત લહે નિરવાન કો થાનક દર્શન જ્ઞાન ચરિત્રસૈ ભારી.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ ૩-૬૧ આજે સમસ્ત ઉપરમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું તે પરથી ફલિત થાય છે કે, શુદ્ધ આત્મતત્ત્વ એ જ અભેદ રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને કથંચિ ત્રિલક્ષણ છતાં દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મરૂપ - આત્મગુણપર્યાયરૂપ ભેદરત્નત્રયી એકરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પણ આત્માથી અભિન્ન હોઈ તે આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગના જ એ જ શ્રામય શોપયોગ અંગભૂત છે. આમ નિશ્ચય મોક્ષમાર્ગરૂપ શુદ્ધ આત્મતત્ત્વનું કથંચિતું - કોઈ અપેક્ષાએ દર્શન-શાનચારિત્ર એ આત્મધર્મની - આત્મગુણપર્યાયની ભેદવિવક્ષા કરતાં ત્રણપણું છે, છતાં એક આત્મદ્રવ્યપણાની અપેક્ષાએ તે એક જ્ઞાયકભાવરૂપ એકપણાથી પડ્યું નથી – શ્રુત થયું નથી, એકપણું તો કાયમ જ છે, અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણપણું પણ એક ગ્લાયક સ્વભાવી આત્માથી અભેદ છે, એટલે આ આત્મારૂપ એકરૂપ નિશ્ચય - મોક્ષમાર્ગ કથંચિત ત્રિરૂપ (ત્રિલક્ષણ) છતાં એકતા સાથે સંલગ્ન છે (linked, tied up). દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે યુગપ-એકીસાથે પ્રાપ્ત થઈ અભેદ આત્મપરિણામને પામી જ્યારે તેવું ઐકશ્ય થાય એ જ શ્રામય અથવા શુદ્ધોપયોગ અથવા નિશ્ચય મોક્ષમાર્ગ છે અને એ જ, “એ ત્રણે અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ” ત્યારે તે મારગ જિનનો પામિયો રે', “કિંવા પામ્યો તે નિજસ્વરૂપ' - એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી સંગીત કરેલો જિનનો મૂળ માર્ગ છે. - આ અંગે - આગમજ્ઞાન તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયતપણાનું યૌગપદ્ય (વ્યવહાર મોક્ષમાર્ગ) અને આત્મજ્ઞાનનું યૌગપદ્ય (એક સાથ હોવાપણું) જ્યાં સિદ્ધ છે એવા સંતપણાનું - ઐકાગ્ય લક્ષણ શ્રામાય' જેનું બીજું નામ છે તેનું - મોક્ષમાર્ગપણે સમર્થન કરતાં “પ્રવચનસાર'ના ચારિત્ર અધિકારની* "दंसणणाणचरित्तेसु तीसु जुगवं समुठ्ठिदो जो दु । થયા તોત્તિ મતો સામvoi તસ રિપુogi ||” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત “પ્રવચનસાર’ ગા. ૪૨ ૨૧૭ Page #369 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૪૨મી ગાથામાં સ્પષ્ટ કહ્યું છે કે - 'દર્શન-શાન-ચારિત્રમાં ત્રણેમાં યુગપત્ - એકીસાથે સમ્રુત્થિત એવો જે તે એકાગ્રગત એમ (શ્રમણ) છે, અને તેનું શ્રામણ્ય પરિપૂર્ણ છે.* છે . આ મહાન્ ગાથાનો પરમ અદ્ભુત પરમાર્થ મર્મ સમજાવતાં મહાનુ ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્ય પ્રકાશે છે "ज्ञेयज्ञातृतत्त्वतथाप्रतीतिलक्षणेन सम्यग्दर्शनपर्यायेण यज्ञातृतत्त्वतथानुभूतिलक्षणेन ज्ञानपर्यायेण ज्ञेय ज्ञातृक्रियान्तरनिवृत्तिसूत्र्यमाणदृष्ट ज्ञातृतत्त्ववृत्तिलक्षणेन चारित्रपर्यायेण च त्रिभिरपि यौगपद्येन भाव्यभावकभावविजृम्भितातिनिर्भरितरेतरसंवलन बलादाङ्गीभावेन परिणतस्यात्मनो यदात्मनिष्ठत्वे सति संयतत्वं समस्तपरद्रव्यपरावर्त्तत्वादभिव्यक्तैकाग्रयलक्षणश्रामण्यापरनामा मोक्षमार्ग तत्पानकवदनेकात्मकस्यैकस्यानुभूयमानतायामपि एवावगन्तव्यः । तस्य तु सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग इति भेदात्मकत्वात्पर्यायप्रधानेन व्यवहारनयेनैकायं मोक्षमार्ग इत्यभेदात्मकद्रव्यप्रधानेन निश्चयनयेन विश्वस्यापि भेदाभेदात्मकत्वात्तदुभयमिति प्रमाणेन प्रज्ञप्तिः ।” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર' ટીકા, ગા. ૩-૪૨ અર્થાત્ - શેય-શાતૃતત્ત્વના તથા પ્રતીતિલક્ષણ સમ્યગ્ દર્શન પર્યાયથી, શેય-જ્ઞાતુ તત્ત્વના તથા અનુભૂતિલક્ષણ જ્ઞાનપર્યાયથી અને શેય શાતુની ક્રિયાન્તરનિવૃત્તિથી સૂત્યમાણ (સૂત્રવામાં આવતી દે-શાત્ તત્ત્વમાં વૃત્તિ લક્ષણ ચારિત્ર પર્યાયથી - એમ ત્રણેયથી પરિપૂર્ણ છે.) યૌગપદ્યથી (એકી સાથે) ભાવ્યભાવક ભાવથી સમુધ્ધસિત અતિનિર્ભર ઈતરેતર સંવલનબલ થકી અંગોંગી ભાવે પરિન્નત આત્માનું જે આત્મનિષ્ઠપણું સતે સંતપણું, તે પાનવત્ (પીણાંની જેમ) અનેકાત્મક એકની અનુભૂયમાનપણામાં પણ - સમસ્ત પરન્ધી પરાવર્ત્તપણાને (પાછા વળી જવાપણાને લીધે જ્યાં એકાગ્ર લક્ષમ અભિવ્યક્ત છે એવો શ્રામણ્ય' અપર નામ મોક્ષમાર્ગ જ જાણવો અને તેની તો સમ્યગ્ દર્શન-સાન-ચારિત્ર તે મોક્ષમાર્ગ એમ ભેદાત્મકપણાને લીધે પર્યાય પ્રધાન વ્યવહારનયથી, ઐકાગ્ર તે મોક્ષમાર્ગ એમ અભેદાત્મકપણાને લીધે દ્રવ્ય પ્રધાન નિશ્ચય નથી, (અને) વિશ્વના પન્ન ભેદાભેદાત્મકપણાને લીધે તદુભય (તે મોક્ષમાર્ગ) એમ પ્રમાણથી પ્રાપ્તિ (મરૂપન્ના) છે.” તત્ત્વ મીમાંસા કરી તેના નિષ્કર્ષ રૂપ - નીચોડ રૂપ કળશ કાવ્ય સર્જતાં આ સર્વ જે તે જ સ્થળે તે જ મહામુની પર અમૃતચંદ્ર મુમુક્ષુઓને પરમ આત્મભાવોલ્લાસથી ઉદ્બોધન કરે છે કે - એમ પ્રતિપત્તાના (તત્ત્વાહકના) આશથવાથી એક છતાં અનેક રૂપ થતો, એવો શૈક્ષસ્યને (ત્રિલક્ષણપણાને) તેમજ એક્તાને પામેલો જે અપવર્ગનો - મોક્ષનો માર્ગ, તે દૃષ્ટા-શાતામાં નિબદ્ધ વૃત્તિવાળા અપલ માર્ગને લોક આસ્કંદો ! ઉત્તરોત્તર આત્મદશા વિકાસથી આરોહો - આત્માનુભવથી સ્પર્શો !), કે જેથી કરીને ઉલ્લસંતી ચિતિના અતુલ વિકાસને તે અધિરથી આસ્કંદ (સ્પર્શે).’ " इत्येवं प्रतिपत्तुराशयवशादेकोप्यनेकीभवं स्वैलक्षण्यमयैकतामुपगतो मार्गापवर्गस्य यः । दृष्ट ज्ञातृनिबद्धवृत्तिमचलं लोकस्तमास्कन्दता दास्कन्दत्यचिराद्विकाशमयेनो सन्त्याधितेः ॥" ૨૧૮ - - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત પ્રવચનસાર’ ટીકા Page #370 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭ થી ૧૮ आत्मख्याति टीका ननु ज्ञानतादात्म्यादात्मा ज्ञानं* नित्यमुपास्त एव, कुतस्तदुपास्यत्वेनानुशास्यत इति चेत् - न, यतो न खल्वात्मा ज्ञानतादात्म्येपि क्षणमपि ज्ञानमुपास्ते स्वयं बुद्धबोधितबुद्धत्वकारणपूर्वकत्वेन ज्ञानस्योत्पत्तेः । तर्हि तत्कारणात्पूर्वमज्ञान एवात्मा नित्यमेवाप्रतिबुद्धत्वा-देवमेतत् ॥ इति 'आत्मख्याति' टीका आत्मभावना (પ્રસ્તુત કથા) I/9૭-૧૮ી. આત્મખ્યાતિ ટીકાર્ય શંકા - વારુ, શાન સાથે તાદાભ્યને લીધે આત્મા, જ્ઞાનને નિત્ય ઉપાસે જ છે, તો પછી તે (જ્ઞાન) ઉપાસ્યપણે કયા કારણથી અનુશાસવામાં આવે છે ? સમાધાન - ના, (એમ નથી). કારણકે આત્મા, જ્ઞાન સાથે તાદાભ્ય છતાં, ક્ષણ પણ જ્ઞાનને ઉપાસતો નથી - સ્વયંબુદ્ધત્વ અને બોધિતબુદ્ધત્વ કારણપૂર્વકપણાએ કરીને જ્ઞાનની ઉત્પત્તિ હોય છે માટે. શંકા - તો પછી તે કારણથી પૂર્વે આત્મા નિત્ય જ અજ્ઞાની છે, અપ્રતિબદ્ધપણાને લીધે. સમાધાન - આ એમ જ છે. ૧૭-૧૮ “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત, સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાતુ.” શ્રીમદ્ રાજચંદ્ર અંક ૨૫૮ સદ્ગુરુ યોગથી બહુલ જીવ, વલી સહજથી કોઈ થઈ સજીવ, આત્મશક્તિ કરી ગંઠી ભેદી, ભેદજ્ઞાની થયો આત્મવેદી.” - શ્રી દેવચંદ્રજી કૃત અધ્યાત્મ ગીતા, ૧૯ અત્રે કોઈ એવી શંકા કરે કે - જ્ઞાનતાવાસ્યાત્ - આત્માનું જ્ઞાન સાથે તાદાત્મ છે, જ્ઞાન એ જ આત્મા અને આત્મા એ જ જ્ઞાન એમ તદાત્મકપણું છે, તેથી આત્મા જ્ઞાનને શાન તાદાભ્ય છતાં આત્મા નિત્ય ઉપાસે જ છે, 'નિત્ય ઉપાસ્ત જીવ', સદાય ઉપાસી રહ્યો જ છે. તો ધનને શણ પણ ઉપાસતો નથી પછી જ્ઞાનને ઉપાસ્યપણે - ઉપાસવા યોગ્યપણે કેમ અનુશાસવામાં - ઉપદેશવામાં આવે છે ? તેનું સ્પષ્ટ સમાધાન કરતાં પરમ ગુરુ આચાર્યવર્ય અમૃતચંદ્રજી વદે છે કે - “જ્ઞાનતાવળેિ' - જ્ઞાન સાથે “તાદાભ્ય’ - અભિન્ન અપૃથક પ્રદેશપણા રૂપ તદાત્મકપણું છતાં આત્મા વધારે તો શું - એક ક્ષણ “પણ” જ્ઞાનને आत्मभावना - નનુ જ્ઞાનતાદાસ્થાવાત્મા જ્ઞાનં (Gઠાંતર: માત્માનં) નિત્યમુસ્તિ વ - વારુ, શાનતાદાત્મને લીધે - જ્ઞાન સાથે તાદાત્મકપણાને લીધે આત્મા જ્ઞાનને (પાઠાંતર : આત્માને) નિત્ય - સદાય ઉપાસે જ છે, યકૃતસ્તદુપર્યત્વેનાનુશાયતે તિ તુ - તો પછી તે (જ્ઞાન અથવા આત્મા) ઉપાસ્યપણે - ઉપાસવા યોગ્યપણે શા માટે અનુશાસવામાં - ઉપદેશવામાં આવે છે? એમ જે શંકા કરો તો - ૧ - એ શંકા બરાબર નથી. કારણ ? થતો ન ઉત્નાભા જ્ઞાનતાલાશે જિ ક્ષમ જ્ઞાનકુપાત્તે - કારણકે ખરેખર ! નિશ્ચય કરીને આત્મા જ્ઞાનતાદાભ્ય છતાં ક્ષણ પણ જ્ઞાનને ઉપાસતો નથી. એમ શાને લીધે ? સ્વયં - યુદ્ધોધિતયુદ્ધતારાપૂર્વવત્વેન જ્ઞાનોત્તે. સ્વયંબુઢપણા અને બોધિત બુદ્ધપણારૂપ કારપૂર્વક પણાએ કરીને જ્ઞાનની ઉત્પત્તિને લીધે. તદ્ધિ તાત્ પૂર્વજ્ઞાન વાત્મા નિત્યમેવા - પ્રતિયુક્રવાતુ - તો પછી તે કારણથી પૂર્વે અજ્ઞાન જ આત્મા છે, નિત્યમેવ અપ્રતિબદ્ધપણાને લીધે. તમેતત્ - આ એમ છે. || તિ “માતંગ્રાતિ' आत्मभावना ॥१७-१८॥ પાઠાંતર : આત્માને ૨૧૯ Page #371 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ખરેખર ! નિશ્ચય કરીને ઉપાસતો નથી, - “માત્મા* વસ્તુ ક્ષણ જ્ઞાનમુપાતે ' આનું કારણ શું? કારણકે – સ્વયંબુદ્ધપણા રૂપ કે બોધિતબુદ્ધપણારૂપ કારણપૂર્વકપણાથી જ જ્ઞાનની ઉત્પત્તિ હોય છે, સ્વયં યુદ્ધવોfધતવૃદ્ધત્વIRTHપૂર્વજન જ્ઞાનવત્તે, અર્થાત્ જ્ઞાન કાંતો “સ્વયંબુદ્ધપણાથી” - બીજાના ઉપદેશ વિના “સ્વયં” - પોતે પોતાની મેળે “બુદ્ધપણાથી' - મિથ્યાત્વ સ્વયંબુદ્ધપણાથી કે બોધિત નિદ્રાના અપગમ-દુર થવા રૂપ સંબોધથી - બોધ પામવાપણાથી ઉત્પન્ન થાય બુદ્ધપણાથી જ્ઞાનની ઉત્પત્તિ છે. કાં તો “બોધિતબદ્ધપણાથી' - બોધિત - બીજાના સિદ્ગુરુના). બોધ-ઉપદેશથી ઉપજેલા “બુદ્ધપણાથી” - બોધ પામવાપણાથી ઉત્પન્ન થાય છે. પૂર્વ જન્મમાં સદ્દગુરુ યોગે આરાધેલા સદ્દબોધના સંસ્કાર વર્તમાન પ્રસ્તુત જન્મમાં સ્વયં જાગ્રત થતાં સ્વયંબદ્ધ થઈ પોતે પોતાની મેળે બોધ પામે તો જ્ઞાન ઉપજે, અથવા વર્તમાનમાં પ્રત્યક્ષ સજીવન મૂર્તિ સદ્ગુરુના બોધથી બુદ્ધ થાય, બોધ પામે તો જ્ઞાન ઉપજે. યદ્યપિ કોઈ જીવો પોતે વિચાર કરતાં બુઝયા છે, એવો શાસ્ત્રમાં પ્રસંગ છે, પણ કોઈ સ્થળે એવો પ્રસંગ રહ્યો નથી કે અસદ્દગુરુથી અમુક બુઝયા. હવે કોઈ પોતે વિચાર કરતાં બુક્યા છે એમ કહ્યું છે તેમાં શાસ્ત્રોનો કહેવાનો હેતુ એવો નથી કે સદ્દગુરુની આજ્ઞાએ વર્તવાથી જીવનું કલ્યાણ થાય છે એમ અમે કહ્યું છે, પણ તે વાત યથાર્થ નથી અથવા સદૂગુરુની આજ્ઞાનું જીવને કંઈ કારણ નથી એમ કહેવાને માટે. તેમ જે જીવો પોતાના વિચારથી સ્વયં બોધ પામ્યા છે એમ કહ્યું છે તે પણ વર્તમાન દેહ પોતાના વિચારથી અથવા બોધથી બુઝયા કહ્યા છે, પણ પૂર્વે તે વિચાર અથવા બોધ તેણે સન્મુખ કર્યો છે તેથી વર્તમાનમાં તે સ્કુરાયમાન થવાનો સંભવ છે. તીર્થંકરાદિ સ્વયંબુધ કહ્યા છે તે પણ પૂર્વે ત્રીજે ભવે સદ્દગુરુથી નિશ્ચય સમકિત પામ્યા છે એમ કહ્યું છે. એટલે તે સ્વયંબુધપણું કહ્યું છે તે વર્તમાન દેહની અપેક્ષાએ કહ્યું છે અને તે સદ્ગુરુપદના નિષેધને અર્થે કહ્યું નથી.” • શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ વિવરણ ગા. ૯ કારણકે જ્ઞાનની પ્રાપ્તિ મુખ્યપણે સગરુ થકી પ્રાપ્ત થતા ગુરુગમને આધીન છે. જે જ્ઞાન અમૃતપાનની તૃષા બુઝાવવી હોય, તો તેના બૂઝનની રીત પણ છે અને તે એ છે કે ગુરુગમ વિના પ્રાપ્ત થાય નહિ - શાનીના માર્ગની આ અનાદિની સ્થિતિ છે. “પાવે નહિ પાવે નહિં ગુરુગમ વિના ગુરુગમ વિના, યે હી અનાદિ સ્થિત.” પ્રત્યક્ષ આત્માનુભવી સદ્ગુરુના યેહી અનાદિ સ્થિત’ ગુરુગમ વિના આવા આગમ પણ અગમ થઈ પડે છે. માત્ર સ્વચ્છેદ મતિકલ્પનાએ આગમની ગમ પડે એમ નથી અને ગમ પડ્યા વિનાના આગમ ઉલટા અનર્થકારક પણ થઈ પડે. અભિમાનાદિ વા શુષ્કજ્ઞાનાદિ વિકારદોષ પણ ઉપજાવે એવી સંભાવના છે. જેમ મંદ પાચનશક્તિવાળાને પૌષ્ટિક અન્ન પાચન ન થાય, પણ તેથી તો ઉલટું અજીર્ણ ઉપજે, તેમ અનાધિકારી જીવને આવા પરમાગમરૂપ પરમાત્ર પચે નહિં, એટલું જ નહિં પણ હું આટલું બધું શ્રત ભણ્યો છું, હું આવો બહુશ્રુત આગમધર છું, હું આવા સરસ વ્યાખ્યાનો કરી લોકોને મંત્રમુગ્ધ કરી શકું છું, ઈત્યાદિ પ્રકારે શાસ્ત્રનો અપચો-અજીર્ણ થાય ! ખંડન-મંડન વગેરેમાં શાસ્ત્રનો શસ્ત્ર તરીકે ઉપયોગ પણ થાય ! પણ જેમ સદવૈદ્યની અગ્નિદીપક માત્રાથી જેનો મંદાગ્નિ દૂર થયો છે, જેની પાચનશક્તિ ઉદીપિત થઈ છે, તેને પૌષ્ટિક અન્ન સરલતાથી પાચન થાય છે, તેમજ તેના બળ-વીર્ય આદિની વૃદ્ધિ-પુષ્ટિ થાય છે, તેમ ઉત્તમ સદ્ગુરુરૂપ સદ્ગદ્યની સદ્ધપદેશરૂપ માત્રાથી જેનો સબુદ્ધિ રૂપ અગ્નિ ઉદીપિત થયો છે, તેને આ આગમરૂપ પરમાન્ન સહેજે પાચન થાય છે ને તેના આત્મબલ-વીર્યાદિની વૃદ્ધિ-પુષ્ટિ થાય છે. માટે આવા જ્ઞાન પ્રધાન પરમ આગમ સમજાવા માટે પણ ગુરુગની અનિવાર્ય આવશ્યકતા છે. એવો તથારૂપ ગુરુગમ ત્રણે કાળમાં મળવો પરમ દુર્લભ છે. “અરોરેશન સ્વયં - ગાર્નવ સાવરોધિપ્રાસથી યુદ્ધ - મિથાનિદ્રાપામસોઘન સ્વયંસવુદ્ધા:” - શ્રી પરમર્ષિ હરિભદ્રાચાર્યજી કૃત “લલિત વિસ્તરા” સૂત્ર-૫૭ (વિશેષ માટે જુઓ ડૉ. ભગવાનદાસ કૃત વિવેચન, પૃ. ૧૭૧) ૨૨૦ Page #372 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭, ૧૮ કારણકે તથારૂપ ગુરુગુણ સંપન્ન ગીતાર્થ ગુરુની પ્રાપ્તિ પરમ દુર્લભ છે. અત્રે ગીતાર્થને જ ગુરુપણાનો અધિકાર કહ્યો છે, એનું રહસ્ય પણ વિચારવા યોગ્ય છે. ‘ગીતાર્થ' એટલે કેટલાક લોકો માત્ર સૂત્રપાઠી સમજે છે એમ નહિં, પણ જેણે શાસ્ત્રનો સૂત્રનો અર્થ-પરમાર્થ ગીત કર્યો છે, અત્યંત હૃદયગત-પરિણત કર્યો છે, સંગીતની જેમ અવિસંવાદીપણે આત્મામાં તન્મય - એકતાર કર્યો છે, આત્માકાર કર્યો છે, આત્માનુભૂતિમય કર્યો છે, તે ગીતાર્થ, અર્થાત્ જેણે અર્થ-આત્મતત્ત્વ ગીત કર્યું છે - અત્યંત અનુભૂત કર્યું છે તે ‘ગીતાર્થ’. એવા ગીતાર્થ. આત્માનુભાવી જ્ઞાની વીતરાગ પુરુષ જ ગુરુ થવાને યોગ્ય છે અને તેવા સદ્ગુરુ પાસેથી પ્રાપ્ત ભાવગુરુગમથકી જ ભાવશ્રુતજ્ઞાન-આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ભાવગુરુગમ એ જ પારમાર્થિક ગુરુગમ છે, શાસ્ત્રમાં જે ગુરુગમનું ભારી ગૌરવ ગાવામાં આવ્યું છે તે આ ભાવ ગુરુગમ જ છે. તાત્પર્ય કે ભાવશ્રુત જેને પરિણમ્યું છે અર્થાત્ જેને આત્મજ્ઞાન ઉપજ્યું છે એવા ભાવશ્રુતધર-આત્મજ્ઞાની સદ્ગુરુ દ્વારા જો ભાવગુરુગમ પ્રાપ્ત થાય તો જ ભાવશ્રુતજ્ઞાન-આત્મજ્ઞાન ઉપજે. દીપકની ઉપાસનાથી જેમ દીપક પ્રગટે દીવામાંથી દીવો ચેતે, તેમ જાગતી જ્યોત જેવા ભાવશ્રુત જ્ઞાનીની ઉપાસનાથી જ ભાવશ્રુત જ્ઞાન ઉપજે, ભાવ દીવો પ્રગટે. આ જ ગુરુગમનું રહસ્ય છે. ગગન મંડળ એટલે ચિદાકાશ, તેની મધ્યે એક અમૃતનો કૂવો છે, એટલે અમૃત સ્વરૂપી શાંત સુધારસમય આત્માનો ત્યાં વાસ છે. જેને સદ્ગુરુ મળ્યા છે, તે જ તે અમૃત કૂપમાંથી શાંત સુધારસ ભરી ભરીને પીએ છે, તેમની તૃષા છીપે છે ભવતૃષ્ણા શાંત થાય છે અને તે અમૃતપાનથી તે અમૃતપણાને પામે છે. બાકી જેને સદ્ગુરુનો યોગ નથી મળ્યો, તે તે અમૃત પાનના લાભથી વંચિત રહે છે, તરસ્યા ચાલ્યા જાય છે, એટલે તેમની ભવતૃષ્ણા બૂઝાતી નથી, અને તે મૃતપણાને જ પામે છે, જન્મ-મરણ પરંપરા કર્યા જ કરે છે, તેના જન્મ-મરણનો છેડો આવતો નથી.* ‘ગીતાર્થ’નું રહસ્ય : ભાવ ગુરુગમ, દીવામાંથી દીવો - ગગન મંડળમેં અધ બિચ કૂવા, ઉહાં હૈ અમીકા વાસા, સગુરા હોવે સો ભરભર પીવે, નગુરા જાવે પ્યાસા...'' - - શ્રી આનંદઘનજી ## ** જીવને માર્ગ મળ્યો નથી, એનું શું કારણ ? અમને લાગે છે કે માર્ગ સરળ છે, સુલભ છે, પણ પ્રાપ્તિનો યોગ મળવો દુલ્લભ છે. ભાવ અપ્રત્તિબદ્ધતાથી નિરંતર વિચરે છે, એવા જ્ઞાની પુરુષોની આશાની સમ્યક્ પ્રતીતિ આવ્યા વિના તથા તેમાં અચળ સ્નેહ થયા વિના સત્સ્વરૂપના વિચારની યથાર્થ પ્રાપ્તિ થતી નથી અને તેવી દશા આવ્યેથી જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તે પુરુષ જેવી દશાને ક્રમે કરીને પામે છે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી... એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વછંદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી, (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો, દૃઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જો કે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી, જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગ સૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષ માર્ગે ચઢાવ્યા છે, ત્યાં આમ ઉપદેશ કર્યો છે - હે આયુષ્મનો ! આ જીવે સર્વ કર્યું છે એક આ વિના તે શું ? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન. તેનો ઉપદેશ તે સાંભળ્યા નથી, અથવા ડે પ્રકારે કરીને ઉઠાવ્યા નથી અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મ સ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે. સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશે છે કે જગત્ આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન્ તેણે આમ અમને કહ્યું છે ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ - - ‘‘બિન નયન પાવે નહિ એ -'' - શ્રીમદ્ રાજચંદ્રના અપૂર્વ કાવ્યનો પરમાર્થ સમજવાને માટે જુઓ ‘અધ્યાત્મ રાજચંદ્ર’ પ્રકરણ-૭૫, પૃ. ૫૦૫-૫૦૬, સ્વરચિત (ડૉ. ભગવાનદાસ કૃત). ૨૨૧ Page #373 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે. નાઘમો માળા, તવો | આજ્ઞાનું આરાધન એ જ ધર્મ, આજ્ઞાનું આરાધન એ જ તપ. એ લક્ષ જીવને સમજાયો નથી, તેના કારણમાં પ્રધાન કારણ સ્વછંદ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૧૬૭) ૧૯૪ સેવે સદ્દગુરુ ચરણને, ત્યાગી દઈ નિજ પક્ષ; તો પામે પરમાર્થને, નિજ પદનો લે લક્ષ.” શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ આમ પૂર્વકાળે કે તત્કાળે સદ્ગુરુ ગમને આધીન સ્વયંબુદ્ધપણારૂપ કે બોધિત બુદ્ધપણારૂપ કારણ થકી જ્ઞાનની ઉત્પત્તિ હોય છે એમ કહ્યું, એટલે શંકાકાર પુનઃ કહે છે - તો પછી ‘તત્ કારત્ પૂર્વ અજ્ઞાન પ્રવાત્મા' - તે કારણથી પૂર્વે અર્થાત્ સ્વયં બુદ્ધપણા રૂપ કે બોધિત તે પૂર્વે નિત્યમેવ અપ્રતિ- બદ્ધપણા૩૫ કારણનો ભોગ બને તે પહેલાં આત્મા અજ્ઞાન જ - અજ્ઞાની જ બુદ્ધપણાને લીધે હોવો જોઈએ. નિત્યે જ અપ્રતિબદ્ધપણું છે માટે, નિત્યમેવાપ્રતિવુદ્ધતાત્', તે આત્મા અજ્ઞાન જ કારણની પ્રાપ્તિ પૂર્વે તેનું સદાય અપ્રતિબદ્ધપણું - અબૂઝપણું છે માટે. તેનો પરમ સદ્ગુરુ આચાર્યવર્ય અમૃતચંદ્રજી ઉત્તર આપે છે - હ. એમ જ છે, “વતત, મહાનુભાવ ! તમે જે કહો છો તેમજ છે, અમે પણ એમજ કહીએ છીએ કે સ્વયંબુદ્ધપણા રૂપ કે બોધિતબુદ્ધપણારૂપ કારણનો જોગ બને તે પહેલાં આત્મા નિત્યે જ અપ્રતિબુદ્ધપણાને લીધે અજ્ઞાન જ અજ્ઞાન છે. અમૃતચંદ્રજીની આ સ્પષ્ટ અમૃતવાણી પરથી મુમુક્ષુએ ખાસ લક્ષમાં લેવા યોગ્ય - મનન કરવા યોગ્ય તાત્પર્ય એ છે કે - આ સમયસાર શાસ્ત્ર આત્મા જ્ઞાન છે ને જ્ઞાન આત્મા છે એમ શાન સાથે આત્માનું તાદાત્સ્ય ઉપદેશે છે, તેથી શુષ્કશાની વાચાશાની બની કોઈ વાચાશાનીઓએ લેવા યોગ્ય “આત્મા તો જ્ઞાનને સદાય ઉપાસી જ રહ્યો છે તો હવે જ્ઞાનને ઉપાસવાની ધડોઃ શાનદશાની જરૂર શી જરૂર છે?' એમ રખેને ન માની લે ! કારણકે જ્ઞાન તાદાભ્ય છતાં આ આત્મા ક્ષણ પણ જ્ઞાનને ઉપાસતો નથી. આત્મા જ્ઞાન છે એમ નિશ્ચયમુખ “માત્ર શબ્દની માંહ્ય’ વાત કર્યાથી - પોકાર્યા માત્રથી કે આ શાસ્ત્ર કે આવા શાસ્ત્ર પોપટની જેમ પઢી જવા માત્રથી જ્ઞાન થતું નથી, પણ સ્વતઃ કે પરતઃ પોતા થકી કે પર થકી “પ્રતિબદ્ધપણા” થકી થાય છે - પ્રતિબુદ્ધ ભાવરૂપ સાચી શાનદશા પામવા થકી કેવલ જ્ઞાનપણે આત્મા પરિણમ્યા થકી જ થાય છે અને તે પ્રતિબદ્ધપણાની પ્રાપ્તિ પણ સ્વયંબુદ્ધપણાને કે બોધિતબુદ્ધપણાને આધીન છે, અર્થાતુ કાં તો પોતાને સ્વયં પૂર્વારાધિત જ્ઞાન સંસ્કાર જાગ્રત થવાથી કે આત્મજ્ઞાની આત્મારામી સદૃગુરુની ઉપાસનાથી - ચરણ સમીપે બેસવા રૂપ “ઉપનિષદુથી પ્રતિબોધ પામવાથી જ્ઞાનરૂપ પ્રતિબદ્ધપણું પ્રાપ્ત થાય, ને તે પ્રાપ્ત થવા પૂર્વે તો સદાય અજ્ઞાનરૂપ અપ્રતિબુદ્ધપણું જ હોય. આ અંગે વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ આત્મજ્ઞાની આત્મારામી શ્રીમદ્ રાજચંદ્રજીના આ ટંકોત્કીર્ણ વચનામૃત પ્રત્યેક મુમુક્ષુએ હૃદયમાં કોતરી રાખવા યોગ્ય છે - ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણમે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે." “આત્મજ્ઞાન સહજ નથી.” “પંચીકરણ' “વિચારસાગર” વાંચીને કથન માત્ર માન્યાથી જ્ઞાન થાય નહીં. જેને અનુભવ થયો છે એવા અનુભવિના આશ્રયે તે સમજી તેની આજ્ઞા પ્રમાણે વર્તે તો જ્ઞાન થાય, જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત થાય છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન ૨૨૨ Page #374 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૭ થી ૧૮ કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે. કોઈ પણ પ્રકારે જીવ પોતાની કલ્પનાએ કરી સને પ્રાપ્ત કરી શકતો નથી. સજીવન મૂર્તિ પ્રાપ્ત થયે જ સત્ પ્રાપ્ત થાય છે, સત્ સમજાય છે, સત્નો માર્ગ મળે છે, સતુ પર લક્ષ આવે છે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધન છે. આ અમારું હૃદય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૭૯, ૬૪૩, ૩૬૮, ૩૨૯, ૧૭૧ જ્ઞાન એહિ જ આતમા' એ એકાંત નિશ્ચયનયથી છે. વ્યવહાર તો એ જ્ઞાન અવરાયેલું છે. તેનો ઉઘાડ કરવાનો છે, એ ઉઘાડ થવા ભણવું, ગણવું, ઉપદેશ શ્રવણ, શાસ્ત્ર વાંચન આદિ સાધન રૂપ છે – પણ તે ભણવું, ગણવું, ઉપદેશ, શાસ્ત્ર આદિ સમ્યગુ જોઈએ. આ શ્રુતજ્ઞાન કહેવાય છે, અને સંપૂર્ણ નિરાવરણ જ્ઞાન થતાં સુધી એ શ્રુત જ્ઞાનના અવલંબનની જરૂર છે, “હું શાન છું, હું બ્રહ્મ છું’ એમ પોકાર્યું જ્ઞાન કે બ્રહ્મ થઈ જવાતું નથી. તે રૂપ થવા સત્શાસ્ત્રાદિ સેવવાં જોઈએ.” - શ્રીમદ્ રાજચંદ્ર. (શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર મહેતા કૃત શ્રીમદ્ રાજચંદ્રની “જીવન રેખા') ૨૨૩ Page #375 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ત્યારે કેટલો કાળ આ અપ્રતિબુદ્ધ હોય છે ? તે પ્રકાશો कम्मे णोकम्मल य अहमिदि अहकं च कम्म णोकम्मं । यथा जा एसा खलु बुद्धी अप्पडिबुद्धो हवदि ताव ॥ १९॥ કર્મે નોકર્મે હું એહવી રે, ને કર્મ નોકર્મ હું જ; એવી આ બુદ્ધિ જ્યાં લગી રે, ત્યાં લગી હોય અબૂઝ... રે આત્મન્ ! વંદો સમયસાર ૧૯ ગાથાર્થ : કર્મમાં અને નોકર્મમાં ‘હું' એવી અને હું કર્મ-નોકર્મ એવી જે ખરેખર ! આ બુદ્ધિ જ્યાં લગી હોય છે, ત્યાં લગી અપ્રતિબુદ્ઘ હોય છે. ૧૯ आत्मख्याति टीका तर्हि कियतं कालमयमप्रतिबुद्धो भवतीत्यभिधीयतां - स्पर्शरसगंधवर्णादिभावेषु पृथुबुध्नोदराकारपरिणतपुद्गलस्कंधेषु - कर्मणि नोकर्मणि चाहमित्यहं च कर्म नोकर्म । यावदेषा खलु बुद्धिरप्रतिबुद्धो भवति तावत् ॥ १९॥ घटोयमिति घटे च स्पर्शरसगंधवर्णादिभाषाः पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कंधा श्चामी इति वस्त्वभेदेनानुभूतिः । तथा कर्मणि मोहादिष्वंतरंगेषु नोकर्मणि शरीरादिषु बहिरंगेषु चात्मतिरस्कारिषु पुद्गलेपरिणामे - वहमित्या त्मनि च कर्म मोहादयोंतरंगा नोकर्म शरीरादयो बहिरंगा श्चा - त्मतिरस्कारिणाः पुद्गलपरिणामा अमी इति वस्त्वभेदेन यावंतं कालमनुभूति स्तावंतंकालमात्मा भवत्यप्रतिबुद्धः ॥१९॥ - आत्मभावना - खात्मा डेटलो आज अप्रतिषुद्ध होय छे ते उडाखो - तर्हि कियंतं कालमयमप्रतिबुद्धो भवतीत्यभिधीयतां - त्यारे खा कर्मणि नोकर्मणि चाहमिति अहं च कर्म नोकर्म - मां ने नोर्भमां हुं खेवी अने हुंर्भ - नोर्थ जेवी यावद् एषा खलु बुद्धि-खा परेजर ! निश्चये रीने बुद्धि भ्यां लगी होय छे, तावद् अप्रतिबुद्धो भवति - त्यां सगी प्रतिबुद्ध होय छे ।। इति गाथा आत्मभावना ||१९|| ૨૨૪ यथा - ठेभ, दृष्टांत, स्पर्शरसगंधवर्णादिभावेषु - स्पर्श-रस-गंध- वर्णाहि भावोभां पृथुबुध्नोदराद्याकारपरिणतपुद्गलस्कंधेषु पृथु - विशाण होणा बुद्धनोहर - अ पेटवाणा आहि खारे परिशत पुछ्गल संघोभां घटोय मिति - ख घट - घडो छे खेवी, घटे च - अने घटभां स्पर्शरसगंधवर्णादिभावाः - स्पर्श-रस-गंध-वर्णाहि भावो, पृथुबुध्नोदराद्याकार परिणत - पुद्गलस्कंधाश्चामी अने पृथु-बुध्नोहर (होगा अंडा पेटवाणा) आहि खाडारे परिक्षत या युद्दगल संधी, इति वस्त्वभेदेनानुभूतिः खेवी वस्तु खमेध्थी अनुभूति छे : तथा - तेम, धाष्टति (वैधर्म्यथी), कर्मणि नोकर्मणि च अहमिति भां जने नोर्मभां हुं खेवी, आत्मानि च कर्म नोकर्म इति - अने खात्मामा दुर्भ अने नोर्म खेवी, वस्त्वभेदेन यावंतं कालमनुभूतिः वस्तुखमेध्थी भेटलो अज अनुभूति होय छे, तावंतं कालमात्मा भवत्यप्रतिबुद्धः - तेटलो अज खात्मा अप्रतिबुद्ध होय छे वा अर्भमां ने देवा नोऽर्भभां अहंषुद्धि ? कर्मणि मोहादिष्वंतरंगेषु नोकर्मणि शरीरादिषु बहिरंगेषु चात्मतिरस्कारिषु पुद्गलपरिणामेषु - अर्मभां - મોહાદિ અંતરંગ અને નોકર્મમાં - શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી - આત્માનો તિરસ્કાર કરનારા પુદ્ગલ परिशाभोभां देवं छे अर्भ ? देवु छे नोर्भ ? कर्ममोहादयोंऽतरंगा नोकर्मशरीरादयो बहिरंगाश्चात्मतिरस्कारिणः Page #376 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૯ यदा कदाचित् - यथा तथा रूपिणो दर्पणस्य नीरूपस्यात्मनः स्वपराकारावभासिनी स्वच्छतैव स्वपराकारावभासिनी ज्ञातृतैव वहरौष्ण्यं ज्वाला च पुद्गलानां कर्म नोकर्म चेति - स्वतः परतो वा भेदविज्ञानमूलानुभूतिरुत्पत्स्यते तदैव प्रतिबुद्धो भविष्यति ।।१९।। આત્મખ્યાતિ ટીકાર્થ તેમ રસ-ગંધ-વર્ણાદિ ભાવોમાં કર્મમાં - મોહાદિ અંતરંગ અને પૃથ-બુબોદર (હોળા ઊંડા પેટવાળા) અને નોકર્મમાં - શરીરાદિ બહિરંગ આકારે પરિણત પુદ્ગલ સ્કંધોમાં એવા આત્મતિરસ્કારી પુદ્ગલ પરિણામોમાં હું એવી આ ઘટ છે એવી, અને આત્મામાં - અને ઘટમાં કર્મ - મોહાદિ અંતરંગ આ સ્પર્શ-રસ-ગંધ-વર્ણાદિ ભાવો અને નોકર્મ - શરીરાદિ બહિરંગ તથા પૃથુ-બુબ્બોદર (હોળા ઊંડા પેટવાળા) એવા આત્મ તિરસ્કારી પુદ્ગલ પરિણામો છે એવી, આકારે પરિણત પુદ્ગલ સ્કંધો છે એવી વસ્તુ અભેદથી જેટલો કાળ અનુભૂતિ છે, વસ્તુ અભેદથી અનુભૂતિ છે: તેટલો કાળ આત્મા અપ્રતિબદ્ધ હોય છે. જ્યારે કદાચિતુ - જેમ તેમ રૂપી એવા દર્પણની નીરૂપ એવા આત્માની સ્વ-પર આકાર અવભાસિની સ્વચ્છતા જ છે સ્વ-પર આકાર અવભાસિની જ્ઞાતૃતા જ છે, અને અગ્નિના અને પુદ્ગલોના ઔય તથા જ્વાલા છે : કર્મ તથા નોકર્મ છે, - એવી સ્વતઃ કે પરતઃ ભેદ વિજ્ઞાનમૂલા અનુભૂતિ ઉપજશે, ત્યારે જ આ પ્રતિબદ્ધ થશે. ૧૯ પુનરિણામ: - કર્મ-મોહાદિ અંતરંગ અને નોકર્મ-શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી - આત્માનો તિરસ્કાર કરનારા પુદ્ગલપરિણામો. આવા કર્મમાં-નોકર્મમાં અહંબુદ્ધિ જ્યાં લગી હોય છે, ત્યાં લગી અપ્રતિબદ્ધ હોય છે. તો પછી પ્રતિબદ્ધ ક્યારે થશે? યા કવિતુ - જ્યારે કદાચિત, ક્યારેક – યથા રૂપનો સર્વાચ પારાવમાસિની સ્વચ્છતૈવ - જેમ રૂપી એવા દર્પણની સ્વપર. - આકાર અવભાસિની - પોતાના ને પરના આકારને “અવ' - જેમ છે તેમ “ભાસિની' - ભાસનારી પ્રકાશનારી સ્વચ્છતા જ છે, વહોરીઝર્વે - ગ્યાતા ૨ - અને વદ્વિનું - અગ્નિનું ઔષય - ઉષ્ણપણું અને જ્વાલા છે, તથા - તેમ નીરૂપચાત્મનઃ - નીરૂપ - અરૂપી એવા આત્માની વપરાછારાવમાસિની જ્ઞાતૃતૈવ - સ્વ પર આકાર અવભાસિની જ્ઞાતૃતા જ છે - જાણપણું જ છે, પુલ્તાનાં ર્મ નોર્મ વેતિ - પુલોના કર્મ અને નોકર્મ છે એવી - સ્વત: પૂરતો વા' - સ્વ થકી - પોતા થકી કે પર થકી “વિજ્ઞાનમૂનાનુભૂતિરુત્વીતે - ભેદ વિજ્ઞાન મૂલા - ભેદ વિજ્ઞાન જેનું મૂલ - પ્રભવ સ્થાન છે એવી અનુભૂતિ ઉપજશે, તવૈવ - ત્યારે જ પ્રતિવૃદ્ધો ભવિષ્યતિ - પ્રતિબદ્ધ થશે. તિ આત્મતિમાભાવના ||99ll. ૨૨૫ Page #377 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્વ થાય નહીં. જીવને સાચ આવ્યું જ નથી, જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે. તે દેહાત્મબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમાય. દેહાત્મ બુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મૂકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ વગડામાં પોક મૂક્યા જેવું છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૫૭ ઉપદેશ છાયા. “આતમ બુદ્ધ હો કાયાદિકે રહ્યો, બહિરાતમ અઘરૂપ; કાયાદિકે હો સાખી ધર થઈ રહ્યો, અંતર આતમરૂપ...” - શ્રી આનંદઘનજી “યા તનકી મમતા ન તો તો (લૌ) આતમજ્ઞાન જગે તુમ નાંહી.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૫૫ આ આત્મા ક્યાં લગી અપ્રતિબદ્ધ હોય છે ? એ પ્રશ્નનું અત્ર મોદાદિ અંતરંગ કર્મમાં શાસ્ત્રકાર ભગવાને સમાધાન કર્યું છે : કર્મમાં - નોકર્મમાં હું એવી અને હું અને દેહાદિ બહિરંગ નોકર્મમાં તે કર્મ-નોકર્મ એવી આ બુદ્ધિ જ્યાં લગી હોય, ત્યાં લગી આત્મા અહબુદ્ધિ ત્યાં લગી અપ્રતિબુદ્ધ અપ્રતિબદ્ધ - પ્રતિબોધ નહિ પામેલો - અબૂઝ હોય છે. આ વસ્તુ અત્રે ઘટના દાંતથી પરમ સમર્થ “આત્મખ્યાતિ' ટીકાકાર ભગવાને બિંબ-પ્રતિબિંબ ભાવવંતી પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી સ્પષ્ટ સમજાવી છે : જેમ – ઘડો છે. તે સ્પર્શ-રસ-ગંધ- વર્ણાદિભાવો તથા પહોળા ઊંડા પેટવાળા આકારે પરિત પુદગલ સ્કંધો છે, એમ વસ્તુના અભેદથી અનુભૂતિ-અનુભવનતા થાય છે - ‘ત વત્વમેક્વેનાનુભૂતિઃ' તેમ – “કર્મમાં - મોદાદિ અંતરંગ અને નોકર્મમાં - શરીરાદિ બહિરંગ એવા આત્મતિરસ્કારી પુદ્ગલપરિણામોમાં હું એવી અને આત્મામાં “કર્મ - મોહાદિ અંતરંગ અને “નોકર્મ - શરીરાદિ બહિરંગ એવા “આત્મ તિરસ્કારી” - આત્માનો તિરસ્કાર કરનારા પુદ્ગલપરિણામો છે એવી, વસ્તુ અભેદથી જેટલો કાળ અનુભૂતિ - અનુભવનતા છે - “તિ વત્વમેવેન ચાવંત વાતમનુભૂતિઃ', તેટલો કાળ આત્મા અપ્રતિબુદ્ધ હોય છે, “તાવંત કાનમાત્મા મરત્યપ્રતિવુદ્ધ !' અર્થાતુ સ્પશદિ ગુણ અને પુદ્ગલ સ્કંધ પર્યાય એકાસ્તિત્વ નિવૃતપણાને લીધે - એક સત્તાથી નિવૃત અસ્તિત્વ ધરાવતા હોઈ ઘટદ્રવ્યથી જૂદા નથી અને ઘટ દ્રવ્ય સ્પર્ધાદિ કર્મ અને નોકર્મ આત્મ ગુણથી અને પુદગલ સ્કંધપર્યાયથી જૂદું નથી, એટલે સ્પર્શાદિ ગુણોમાં અને તિરસ્કારી પુગલ પરિણામો પુગલ સ્કંધ પર્યાયોમાં ઘટ દ્રવ્ય છે અને ઘટ દ્રવ્યમાં સ્પર્ધાદિ ગુણો અને પુગલ સ્કંધ પર્યાયો છે, એમ વસ્તુ અભેદથી ઘટમાં પુગલ ગુણ પર્યાયનો અને પુદ્ગલ ગુણ-પર્યાયમાં ઘટનો અભેદ અનુભવ થાય છે. તેમ “કર્મી તે અંતરંગ એવા મોદાદિ વર્ષ નોદવિતરં:” અને “નોકર્મ તે શરીરાદિ બહિરંગ - નોર્મ શરીરો વદિરં:', આ બન્ને આત્મતિરસ્કારી પુદ્ગલપરિણામો છે : “ભતિરઋારિખ: પુતિપરિણામ:', આત્માનો તિરસ્કાર - તિરોભાવ - આવરણ કરનાર પુદગલ પરિણામો છે. આવા આ આત્મતિરસ્કારી અંતરંગ એવા પુદગલપરિણામો રૂપ મોહાદિ કર્મમાં તથા બહિરંગ એવા પુદ્ગલપરિણામો રૂપ શરીરાદિ નોકર્મમાં હું એવી અને આત્મામાં આ આત્મતિરસ્કારી અંતરંગ એવા પુદ્ગલપરિણામો રૂ૫ મોહાદિ કર્મ તથા બહિરંગ એવા પુદ્ગલપરિણામો રૂપ શરીરાદિ નોકર્મ એવી વસ્તુ અભેદથી જેટલો કાળ અનુભૂતિ છે, તેટલો કાળ આત્મા અપ્રતિબુદ્ધ હોય છે. કારણકે કર્મ-નોકર્મ અને આત્માનો વસ્તુ અભેદ નથી, પણ વસ્તુભેદ છે, કર્મ એ અંતરંગ એવા મોહાદિ પુદ્ગલપરિણામો છે અને નોકર્મ એ બહિરંગ એવા શરીરાદિ ૨૨૬ Page #378 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૧૯ પુદ્ગલપરિણામો છે - આ કર્મ અને નોકર્મ બન્નેય જડ અચેતન એવા પુગલના પરિણામો છે અને આત્મા તો અજડ ચેતનમૂર્તિ છે. આ જડ અને ચેતન પ્રગટ જૂદી જૂદી - ભિન્ન ભિન્ન વસ્તુ છે, તેનું અભેદપણું કેમ ઘટે ? એટલે કર્મ-નોકર્મમાં અહંરૂપ આત્મબુદ્ધિ અને આત્મામાં કર્મ-નોકર્મ એવી બુદ્ધિ જ્યાં લગી હોય, ત્યાં લગી આત્મા અપ્રતિબુદ્ધ - પ્રતિબોધ નહિ પામેલો - અબૂઝ જ હોય. અત્રે ઘટનું જે આ દગંત છે, તેનું વિષમપણે સાધર્મ છે - વૈધર્મેથી દાંતપણું છે (Comparison by contrast), કારણકે ઘટની બાબતમાં તો સ્પર્શાદિ વૈધર્મથી ઘટ દેણંત ભાવથી અને પુદગલ સ્કંધપર્યાયથી ઘટનું અભિન્નપણું પ્રગટ છે, તેથી ત્યાં વસ્તુનો અભેદ બરાબર છે, પણ અહીં આત્માની બાબતમાં તો પુદ્ગલ પરિણામ રૂપ કર્મથી અને નોકર્મથી ચેતન સ્વરૂપી આત્માનું ભિન્નપણું પ્રગટ છે, તેથી એમાં વસ્તુનો અભેદ બરાબર નથી. છતાં તે ચેતન-અચેતન વસ્તુનો અભેદ માનવો તેજ પ્રગટ અબૂઝપણું - અણસમજુપણું - અપ્રતિબુદ્ધપણું છે. વળી આ અચેતન કર્મ-નોકર્મ પુદ્ગલપરિણામો ચેતન આત્માથી ભિન્ન વસ્તુ સ્વરૂપ છે એટલું જ નહિ, પણ તે ઉલટા આત્માનો તિરસ્કાર કરનારા - “આત્મ તિરસ્કારી’ છે - “માતિરક્કાર:' - આત્માને તિરોભૂત કરનારા - આવરણ કરનારા - ઢાંકી દેનારા - પ્રગટ ન થવા દેનારા છે, આત્માના પ્રત્યેનીક - દુશ્મન પર છે. આવા પરભાવ રૂપ - આત્મશત્રુ રૂપ આત્મતિરસ્કારી આવરણભૂત કર્મ-નોકર્મ પુદગલ પરિણામોને જીવ જ્યાં લગી આત્માથી અભિન્ન માને, ત્યાં લગી વસ્તુગતે વસ્તુની ગતાગમ નહિ હોવાથી તે અપ્રતિબુદ્ધ જ છે, અબૂઝ અજ્ઞાની જ છે. હવે તે પ્રતિબદ્ધ ક્યારે થશે ? તેનો પણ તાત્ત્વિક ખુલાસો દિવ્ય દષ્ટા આત્મખ્યાતિકાર આચાર્યજીએ અત્રે દર્પણના દૃષ્ટાંતથી પરિસ્પષ્ટપણે કર્યો છે, જેમ “રૂપી” દર્પણ દાંત - આત્માની એવા દર્પણના સ્વપર આકાર અવભાસિની સ્વચ્છતા જ છે અને અગ્નિની શાતૃતા પુદ્ગલોના કર્મ નોર્મ ઉષ્ણતા અને જ્વાલા છે, તેમ નિરૂપસ્યાત્મનઃ' - નીરૂપ એવા આત્માની એમ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ સ્વપરાકાર અવભાસિની જ્ઞાતતા જ છે, “વપરાફRવમાસિન જ્ઞાતૃતૈવ', અને થશે ત્યારે પ્રતિબદ્ધ પુદ્ગલોના કર્મ તથા નોકર્મ છે – “ પુતાનાં વર્ષ નો ', એવી સ્વતઃ કે પરતઃ જ્યારે કદાચિત્ ભેદ વિજ્ઞાનમૂલા અનુભૂતિ ઉપજશે ત્યારે જ આ પ્રતિબુદ્ધ થશે. અર્થાત્ દર્પણ છે તે રૂપી છે, તે રૂપી દર્પણની તો સ્વચ્છતા જ - નિર્મલતા જ છે અને તે સ્વચ્છતા “સ્વપરાકારાવભાસિની' - સ્વ પર આકારનું “અવભાસન' - “અવ” - વસ્તુની સ્વરૂપ મર્યાદા પ્રમાણે જેમ છે તેમ “ભાસન - પ્રકાશન કરનારી છે અને તે દર્પણની સમક્ષમાં - સંનિધિમાં અગ્નિ મૂક્યો છે, તે અગ્નિની ઉષ્ણતા અને જ્વાલા છે. તેમ આત્મા છે, તેની સમીપમાં – સંનિધિમાં કર્મ-નોકર્મ છે, તેમાં આત્મા અરૂપી છે, એ અરૂપી આત્માની જ્ઞાતૃતા જ - શાયકતા જ છે અને તે જ્ઞાતૃતા “સ્વ પરાકારાવભાસિની' - સ્વ પર આકારનું “અવભાસન” - “અવ” - વસ્તુ મર્યાદા પ્રમાણે જેમ છે તેમ “ભાસન - પ્રકાશન કરનારી છે અને પુગલોના કર્મ તથા નોકર્મ છે, આવા પ્રકારે “સ્વતઃ પરતો વા' - “સ્વતઃ' સ્વયંબુદ્ધપણે પોતા થકી કે “પરતઃ બોધિતબુદ્ધપણે પર થકી - સદ્દગુરુ થકી “વફા તું' - જ્યારે કદાચિત્ ભેદ વિજ્ઞાનમૂલા* અનુભૂતિ ઉપજશે – વિજ્ઞાનમૂનાનુભૂતિરુFસ્યતે' - ભેદ "आत्मा भिन्नस्तदनुगतिमत् कर्म भिन्नं तयो र्यो, प्रत्यासत्तेर्भवति विकृतिः सापि भिन्ना तथैव । कालक्षेत्रप्रमुखमपि यत्तच्च भिन्न मतं मे, પિન્ન ભિન્ન નિનામુIKતં સર્વત II” - શ્રી પવનંદિ પં. એકત્વ સપ્તતિ, ૭૯ અર્થાતુ - આત્મા ભિન્ન છે, તેનું અનુગતિમંત કર્મ ભિન્ન છે, તેમજ તે બન્નેની પ્રત્યાસત્તિથી - અત્યંત નિકટતાથી જે વિકૃતિ થાય છે તે પણ ભિન્ન છે, કાલ-ક્ષેત્ર પ્રમુખ પણ જે છે તે પણ મને ભિન્ન મત છે, એમ નિજ-પોત પોતાના ગુણથી અલંકૃત આ સર્વ ભિન્ન ભિન્ન છે. ૨૨૭. Page #379 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મસંવેદના ઉપજશે, ‘દૈવ’ ત્યારે જ આ આત્મા ભેદવિજ્ઞાન જેનું મૂલ છે એવી અનુભૂતિ પરિણામ રૂપ પ્રતિબુદ્ધ થશે, ‘પ્રતિબુદ્ધો વિષ્યતિ' । અર્થાત્ કર્મ અને નોકર્મ તે જડ એવા પુદ્ગલ પરવસ્તુ છે અને આત્મા તો શાયક સ્વભાવી ચેતનરૂપ સ્વ વસ્તુ છે, એવું પ્રગટ ભેદ વિજ્ઞાન જેનું મૂળ પ્રભવ સ્થાન છે એવો સાક્ષાત્ આત્માનુભવ તેને જ્યારે થશે, ત્યારે જ આ આત્મા પ્રતિબુદ્ધ થશે. પરમ આત્મદેષ્ટા પરમર્ષિ અમૃતચંદ્રજીની આ અમૃત વાણીનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એવા પરમ આત્મદેષ્ટા પરમ આત્માનુભવી શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ અનુભવોદ્ગાર છે કે છે - જડ ને ચેતન બન્ને, દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને, જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ તે સંબંધ માત્ર, અથવા તે શેય પણ, પરદ્રવ્યમાંય છે; એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.'’ ચેતન ' - - - પરમ આત્મટ્ઠષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી જડ આમ કર્મ-મોહાદિ અંતરંગ અને નોકર્મ-શરીરાદિ બહિરંગ એવા પૌલિક ભાવોમાં ‘આ હું' એવી બુદ્ધિ જીવને જ્યાં લગી હોય છે ત્યાં લગી તે અપ્રતિબુદ્ધ હોય છે અને બહિરાત્માનું સ્વરૂપ આ શરીરાદિ આત્મ બાહ્ય ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તે અપ્રતિબુદ્ધ (અબૂઝ – મૂઢ) બહિરાત્મા' કહેવાય છે, પણ જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ ઉપજે છે ત્યારે તે પ્રતિબુદ્ધ હોય છે અને તે ‘અંતરાત્મા' કહેવાય છે. તેમાં અપ્રતિબુદ્ધ એવા બહિરાત્માને આત્મસ્વરૂપનું ભાન નહિ હોવાથી તે પોતાના દેહને જ આત્માપણે માને છે. મનુષ્ય દેહમાં રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલાને તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલાને દેવ માને છે અને નારક દેહમાં રહેલાને નારક માને છે. આમ જે જે દેહપર્યાયમાં તે સ્થિતિ કરે છે, તે તે દેહરૂપ તે પોતાને માને છે, પણ હું તત્ત્વથી હું પોતે તેવો નથી, હું તો આ દેહાદિથી ભિન્ન એવો ચૈતન્યમૂર્તિ શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતો નથી. એટલે ‘દેહ તે હું' એવી દેહમાં અહંકાર રૂપ આત્મબુદ્ધિને લીધે તેને મમકાર (મમત્વ) ઉપજે છે અને તેથી આ મ્હારો પુત્ર, આ મ્હારી સ્ત્રી, આ મ્હારો મિત્ર ઈત્યાદિ વિભ્રમરૂપ કલ્પનાઓનો ઉદ્ભવ થાય છે. આ કલ્પના રૂપ માયાજાલ વડે પોતાની આત્મસંપત્તિ માની બેસી આ મૂઢ મિથ્યાદૃષ્ટિ જીવ તેના નિમિત્તે રાગદ્વેષ કરે છે, તેથી કર્મબંધ કરી તે આત્મઘાતને પંથે પડે છે અને અનંત દુઃખમય સંસાર ચક્રમાં ભમે છે.* ૨૨૮ “बहिरात्मेन्द्रियद्वारैरात्मज्ञानपराङ्कखः । स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम् । तिर्यञ्चं तिर्यगङ्गस्थं सुरङ्गस्थं सुरं तथा ॥ नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा । अनन्तानन्तधीशक्तिः स्वसंवेयोऽचलस्थितिः ॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् । वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥ देहेष्वात्मधिया जाताः पुत्रभार्याविकल्पनाः । સમ્પત્તિમાત્મનસ્તામિર્મવતે ા હતું ખત્ ।'' - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત ‘સમાધિ શતક’ Page #380 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૧૯ કારણકે આત્માથી બાહ્ય એવા પરભાવોને વિષે આત્મભ્રાંતિ વર્તતી હોવાથી, બહિરાત્માની દૃષ્ટિ અને વૃત્તિ સદા બહિર્મુખ જ રહે છે. એટલે તે વ્હારથી સુખ મેળવવાને ઝાંવાં નાંખે છે. આત્માથી અન્ય એવા પૌગલિક ઈદ્રિય વિષયોમાં સુખની મિથ્યા કલ્પના કરી, તે સુખ મેળવવાની દુરાશાએ તે મૃગજલ જેવા વિષયોની પાછળ દોડે છે અને તેના કારણે કષાય કરે છે, તેની પ્રાપ્તિમાં અનુકળ પ્રત્યે રાગ ને પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. “પરપરિણતિ રાગીપણે, પરરસરંગ રક્ત' થયેલો જીવ આ જીવ પરવસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પરવસ્તુના ભાગમાં આસક્ત થઈને કોશેટાના કીડાની જેમ પોતે પોતાને બાંધે છે અને પરભાવની ખાતર પોતાનું આત્મહિત ચૂકી, વેઠીઆ પોઠીઆની પેઠે પારકી વેઠ ઊઠાવી, પોતે પોતાનો વૈરી બની ભવદુઃખ પામે છે. આમ દેહાદિ પરવસ્તુમાં આત્મભ્રાંતિ એ જ આ મોહમૂઢ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે ને એજ સંસાર દુઃખનું મૂલ છે, આત્મભાંતિથી જ જીવ ભવભ્રાંતિ પામે છે. પરંતુ જે અંતરાત્મા છે તેને તો સંસાર દુઃખના” મૂલરૂપ એવી આ દેહમાં આત્મબુદ્ધિ હોતી જ નથી, પણ આત્મામાં જ આત્મબુદ્ધિ હોય છે. એટલે આ સમ્યગુદૃષ્ટિ પુરુષ બહિરુ અંતરાત્માનું સ્વરૂપ વૃત્તિ છોડી દઈ, બાહ્ય ઈદ્રિય વ્યાપાર નહિ કરતાં, અંતરમાં પ્રવેશ કરે છે અને તેને ખેદ થાય છે કે - અરે ! ઈદ્રિયો દ્વારા હારા સ્વરૂપથી મુક્ત થઈ હું વિષયોમાં “પતિત થયો હતો ! વિષયોને પામીને હું પોતે પોતાને ભૂલી ગયો આનાથી તે બીજું મોટું અંધેર કયું? “આપ આપકું ભૂલી ગયા, ઈનસે ક્યા અંધેર ?' આમ જેને પોતાના પૂર્વ અજ્ઞાનજન્ય દુક્ષેતિનો તીવ્ર પશ્ચાત્તાપ થયો છે, એવો વિચક્ષણ અંતરાત્મા અંતર્મુખ અવલોકન કરતાં દેઢ સંવેગ રંગથી ભાવે છે કે આ મ્હારી આગલી ભૂલ સ્મૃતિમાં આવતાં હવે મને હસવું આવે છે કે શી હારી મૂર્ખતા ! હવે ફરીને હું નહિં જ ભૂલું. “સુમર સુમર અબ હસત છે, નહિ ભૂલેગે ફેર.' આમ પરભાવને વિષે જેની અાંત્વ-મમત્વ બુદ્ધિ નિવૃત્ત થઈ છે એવો અંતરાત્મા, તેના નિમિત્તે ઉપજતા રાગદ્વેષને ત્યજી સમત્વ ભજે છે અને આત્મવિશ્રાંતિથી ભવ વિશ્રાંતિ પામે છે. આમ બહિરાત્મા - અંતરાત્માનું સ્વરૂપ છે. એટલે ઉક્ત પકારે આત્મબાહ્ય-અનાત્મીય એવા કર્મ-નોકર્મમાં આત્મબુદ્ધિરૂપ બહિરાત્મભાવ છોડવાનો અને આત્મીય એવા સદગુરુ સદબોધથી વા જ્ઞાયકભાવરૂપ આત્મામાં જ આત્મબુદ્ધિરૂપ અંતરાત્મભાવ જોડવાનો બોધ સ્વયંસંબોધથી પ્રતિબોધ સ્વયંબદ્ધ જીવને “સ્વતઃ - સ્વ થકી પોતે પોતા થકી પ્રાપ્ત થાય છે, અથવા તો પ્રાયઃ મુખ્યપણે બોધિતબુદ્ધ જીવને પરતઃ' - પર થકી - સદ્ગુરુ ઉપદેશ રૂપ સત નિમિત્ત થકી પ્રાપ્ત થાય છે. કારણકે સાક્ષાત્ સત્ સ્વરૂપને પ્રાપ્ત થયેલ સદ્ગુરુ જ મુખ્યપણે જીવને પ્રતિબોધ પમાડી પ્રતિબદ્ધ કરે છે. જેમકે - શુદ્ધ, નિરંજન, એક અદ્વૈત એવી કેવલ જ્ઞાનજ્યોતિ જ* અબાહ્ય છે. આત્માનું પરમ એવું અંતસ્તત્ત્વ છે. એ સિવાયના શેષ ભાવો તો બાહ્ય છે. આત્માથી પર છે ને તે ઉપપ્લવ રૂપ છે. ઉપપ્લવ એટલે અંધાધુંધી. આફત. આપત્તિ. દુર્ભાગ્ય ક્ષોભ-ખળભળાટ, અરિષ્ટ, ગ્રહ ઈત્યાદિ. કેવલ જ્ઞાન જ્યોતિ સિવાયના જે જે ભાવો છે - પરભાવો છે, તે તે ખરેખર ! ઉપપ્લવ રૂપ જ છે. જેમ કોઈ પરચક્રના આક્રમણથી નગરમાં ઉપપ્લવ મચી રહે, અંધાધુંધી ફેલાઈ જાય, ખળભળાટ વ્યાપી જય, નાસભાગ થઈ રહે, સંપત્તિ લૂંટાઈ જાય, ને વિપત્તિનો પાર રહે નહિ, તેમ પરવસ્તુના આક્રમણથી આ ચૈતન્યમય પુરુષના ચૈતન્યપુરમાં ઉપપ્લવ મચે છે, આત્મપ્રદેશ પરિસ્પંદરૂપ સંક્ષોભ ઉપજે છે, અજ્ઞાનની અંધાધુંધી વ્યાપે છે, આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણરત્નોનો ખજાનો લૂંટાય છે અને અનંત ભવપરિભ્રમણરૂપ આપત્તિનો પાર રહેતો નથી. “પારકો પેઠો "मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । त्वक्त्वैनां प्रविरोदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥ मत्तश्चयुत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । તાજાપવાતિ નાં ગુણ રે તરતઃ ” , “સમાધિશતક ૨૨૯ Page #381 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વિનાશ કરે તે કહેવત અત્ર સાચી પડે છે. આ ક્રમદિ પરભાવો તો બાહ્ય ભાવો છે, ખરેખર ! “પર' છે, અર્થાત્ શત્રુનું કામ કરતા હોવાથી “પર” છે, આત્માના ભાવશત્રુ છે. પરમાર્થથી આત્માને એની સાથે કાંઈ લેવાદેવા નથી, પણ અનાદિ અધ્યાસની કવાસનાથી તેમાં અહત્વ-મમત્વ કરીને તે બંધાય છે. તે એટ૮ પરપરિણતિના* રાગીપણે, તે પરરસના રંગથી રક્ત થાય છે, પરરસરંગે રંગાઈ જાય છે, અને પરનો ગ્રાહક તથા રક્ષક બની પરભોગમાં આસક્ત બને છે !” આ પરપરિણતિના રંગથી જ આ જીવ અનંત દુઃખ પામે છે. એટલે આ પરભાવ રૂપ પરચક્રનું આક્રમણ ખરેખર ! ઉપપ્લવ રૂપ છે, આફત છે, આપત્તિ છે, દુર્ભાગ્યરૂપ છે, વિનરૂપ-બાધા રૂપ છે, અરિષ્ટ-અનિષ્ટ રૂપ છે, ગ્રહરૂપ છે, અંધાધુંધી રૂપ છે. માટે આ પરભાવો “આત્મતિરસ્કારી પૌદ્ગલિક ભાવોમાં આત્મબુદ્ધિનો પરિત્યાગ કરી છે આત્મન ! દિવ્ય કેવલજ્ઞાન જ્યોતિરૂપ હારા આત્મામાં જ આત્મબુદ્ધિ કર ! ઈત્યાદિ પ્રકારે શ્રીમદ્ સગરના સુબોધથી કે સ્વયંસંબોધથી સ્વ-પરનો ભેદ જાણી–ભેદ વિજ્ઞાન પામી જ્યારે આ આત્માને ભેદવિજ્ઞાન જેનું મૂલ છે એવી “ભેદવિજ્ઞાન મુલા' આત્માનુભૂતિ ઉપજશે ત્યારે જ તે પ્રતિબદ્ધ થશે એમ તાત્પર્ય છે. શ્રી તીર્થંકરાદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે, પણ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં. ફરિફરી ઠોકિઠોકીને કહ્યું છે કે, એક આ જીવ સમજે તો સહજ મોક્ષ છે, નહીં તો અનંત ઉપાયે પણ નથી અને તે સમજવું પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરૂપ છે તેજ માત્ર સમજવું છે. અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે ? પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતનું મૃત્યુ પણ જીવ જુએ છે તેમ અજ્ઞાનદશા રૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને પોતાના નહીં એવાં બીજ દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તેજ અજ્ઞાન છે, નરકાદિ ગતિનો હેતુ તેજ છે, તે જ જન્મ છે; મરણ છે અને તેજ દેહ છે, દેહના વિકાર છે, તે જ પુત્ર, તે જ પિતા, તે જ શત્રુ, તે જ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે અને એ જ નિવૃત્તિને અર્થે સત્સંગ-સત્યુષાદિ સાધન કહ્યાં છે, અને તે સાધન પણ જીવ જે પોતાના પુરુષાર્થને તેમાં ગોપબા શિવાય પ્રવર્તાવે તો જ સિદ્ધ છે. વધારે શું આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વ વૃત્ત, યમ, નિયમ, ૫, યાત્રી, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૫૨) પ૩૭ "अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । અત્ર તત્યાં તવં શેઃ કુનપત્તવઃ ” શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યોગદૃષ્ટિ સમુચ્ચય "परः प्रविष्टः कुरुते विनाशं, लोकोक्तिरेषा न मृषेति मन्ये । નિર્વિવા નુ ફ્રિ હિં, જ્ઞાનાત્મનો નો સન િ ” - શ્રી શાંતસુધારસ (શ્રી વિનયવિજયજી પ્રણીત) “પરપરિણતિ રાગીપણે, પરરસ રંગે ૨ક્ત રે; પર ગ્રાહક રક્ષક પણે, પર ભોગે આસક્ત રે... જગતારક પ્રભુ વિનવું.” - મહામુનિ શ્રી દેવચંદ્રજી ૨૩૦ Page #382 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૧ સ્વતઃ કે પરતઃ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ પામે તેઓ જ દર્પણ જિમ અવિકાર હોય એવા ભાવનો કળશ પ્રકાશે છે मालिनी कथमपि हि लभंते भेदविज्ञानमूला मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलनमिमग्नानंतभावस्वभावै - मुकुरवदविकाराः संततं स्युस्त एव ॥२१॥ - - ક્યમ કરિ જ લહે છે ભેદ વિજ્ઞાન મૂલા, અચલિત અનુભૂતિ જે સ્વથી અન્યથી વા; પ્રતિફળન નિમગ્ન’નંત ભાવ સ્વભાવે, મુકુર શું અવિકારી સંતતં તેજ હોવે. ૨૧ અમૃત પદ-૨૧ ‘સુમતિ ચરણ કજ આતમ અરપણા' - એ રાગ. શુદ્ધાતમ જે અનુભવ પાવે, ‘દર્પણ જ્યમ અવિકાર'... સુજ્ઞાની શુદ્ધ સ્વભાવે તેહ રહે છે, પામે ન કદીય વિકાર... સુશાની. ૧ ભેદ વિજ્ઞાન તો મૂલ છે જેનું, એવી અનુભૂતિ સાર... સુશાની. પોતાથી કે પરથી જે પામે, અચલિત કોઈ પ્રકાર... સુજ્ઞાની. ૨ તેહ અનંતા ભાવ સ્વભાવે, લહે ન વિકૃત ભાવ... સુજ્ઞાની. દર્પણ જેમ સદાય સ્વભાવે, રહે અવિકાર જ સાવ... સુશાની. ૩ દર્પણ માંહી અર્પણ થાતા, ભાવ અનેક નિમગ્ન... સુજ્ઞાની. પણ પ્રતિબિંબિત તે ભાવોથી, મુકુંરે વિકાર ન લગ્ન... સુશાની. ૪ તેમ અનંતા ભાવ સ્વભાવો, થાયે આત્મ નિમગ્ન... સુશાની. એથી વિભાવ વિકાર લહે ના, ભેદશાની આત્મમગ્ન... સુશાની. ૫ એમ આદર્શ સમા આદર્શ, સ્વચ્છ નિર્મલ ને શુદ્ધ... સુશાની. જ્ઞાની અમૃત જ્યોતિ અનુભવતા, ભગવાન તે નિત્ય બુદ્ધ... સુશાની. ૬ અર્થ : કોઈ પણ પ્રકારે (કેમે કરીને) નિશ્વય કરીને સ્વથકી વા પરથકી જેઓ ભેદવિજ્ઞાનમૂલા અનુભૂતિ અચલિતપણે પામે છે, તેઓ જ પ્રતિફલનથી - પ્રતિબિંબનથી (પ્રતિબિંબ પામવાથી) નિમગ્ન અનંતભાવ સ્વભાવોથી મુકુર-દર્પણની જેમ સંતત અવિકાર હોય. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્યો છે, તે જીવને સમ્યક્દર્શન થાય છે.'' ૨૩૧ “જ્ઞાની કહે છે તે કુંચીરૂપી જ્ઞાન વિચારે તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય, કેટલાંય તાળાં ઉઘડી જાય, કુંચી હોય તો તાળું ઉઘડે, બાકી હાણા માર્યે તો તાળું ભાંગી જાય.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૯૬, ૬૪૩ Page #383 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘‘સુમતિ ચરણકજ આતમ અરપણા, દર્પણ જિમ અવિકાર સુગ્યાની, મતિ તરપણ બહુ સમંત જાણિયે, પરિસર્પણ સુવિચાર... સુગ્યાની.'' - શ્રી આનંદઘનજી કૈ અપનો પદ આપ સંભારત, કૈ ગુરુકે મુખકી સુનિ બાની, ભેદવિગ્યાન જગ્યૌ જિન્હિ કૈ, પ્રગટી સુવિવેક કલા રજધાની; ભાવ અનંત ભએ પ્રતિબિંબિત, જીવન મોખ દસા ઠહરાની, તે નર દર્પન જ્યોં અવિકાર, રહૈં થિરરૂપ સદા સુખદાની.' શ્રી બનારસીદાસજી કૃત સ.સા. જીવ. અધિ. ૨૨ · - ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં કહ્યું તેના સારસમુચ્ચય અને પરિપુષ્ટિ રૂપ આ કળશ મહાગીતાર્થ ‘અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે જેઓ કેમે કરીને - ઘણા કરે કરીને ‘થમ’િ ભેદ વિજ્ઞાનમૂલા અનુભૂતિ મૈવવિજ્ઞાનમૂતામનુમૂર્તિ’ ભેદવિજ્ઞાન જેનું મૂલ ઉદ્ભવ સ્થાન પ્રભવ સ્થાન (origin resource root) છે એવી અનુભૂતિ અચલિતપણે લહે છે - પામે છે. કોના થકી લહે છે ? સ્વતો વાન્યતો વા ‘સ્વથકી' – પોતાથકી વા અન્યથકી, આમ જેને સ્વતઃ વા પરતઃ ભેદ વિજ્ઞાન મૂલા અનુભૂતિ, દર્પણ જેમ સદા અવિકાર - - * જેઓ અચલિત અનુભૂતિ લહે છે, તેઓ જ સંતત પણે - નિરંતર પણે અવિકાર હોય, અવિારા: संततं स्युः વિકારનો જ્યાં સર્વથા અભાવ છે એવા હોય. કોનાથી અવિકાર હોય ? प्रतिफलनिमग्नानंतभावस्वभावैः પ્રતિફલનથી પ્રતિબિંબનથી પ્રતિબિંબ પામવાથી ‘નિમગ્ન’ નિતાંતપણે મગ્ન-અંદરમાં ડૂબી ગયેલ અનંત ભાવોના સ્વભાવથી. કોની જેમ ? ‘મુવત્' - મુકુરની જેમ, દર્પણ-અરીસાની જેમ. દર્પણ* જેમ તેમાં પડતા પ્રતિબિંબ ભાવોથી અવિકાર હોય, તેમ આત્મામાં પ્રતિબિંબ પામવાથી નિમગ્ન અનંત ભાવોના સ્વભાવોથી તેઓ અવિકાર હોય. દર્પણમાં મુખ જોનાર મુખ વાંકુ કરે - ચૂંકુ કરે, રડતું કરે - હસતું કરે કે ગમે તેવું કરે, તેનું પ્રતિબિંબ દર્પણમાં પડે છે અને તેમાં નિમગ્ન થાય છે, પણ તેથી દર્પણ પોતે કાંઈ વિકાર પામતો નથી. તેમ ભેદવિજ્ઞાની પુરુષના આત્મ-દર્પણમાં આત્માના શાયક સ્વભાવને લીધે અનંત ભાવોનું પ્રતિબિંબ પડે છે અને તેમાં નિમગ્ન થાય છે, પણ તેથી ભેદવિજ્ઞાની પુરુષ ભેદવિજ્ઞાન શક્તિના પ્રભાવે તે તે ભાવોના સ્વભાવોથી લેશ પણ વિકાર પામતો નથી, કારણકે તે જાણે છે કે આ અન્યભાવો તે હું નથી, હું તો અનુભૂતિ માત્ર છું, એટલે તે એક આત્મભાવ સિવાયના સર્વ ભાવોને આત્માથી પૃથક્ કરી નાંખી જૂદા પાડી દે છે, એટલે તે તે ભાવોની કંઈ પણ વિકારરૂપ અસર તેના પર થતી નથી અને તે દર્પણ જેમ અવિકાર જ રહે છે. ‘મેં તો તનધારી નાંહિ એ તો તન મેરો નાંહી, મેં તો જ્ઞાન ગુણધારી કરમસ્યો ન્યારો હૈ, મેં તો ચેતના સરૂપ એ તો જડભાવ રૂપ, મેરો યાકો કોન નેહ એહન વિચાર્યો છેં; મેં તો નિત્ય એ અનિત્ય પ્રગટ અશુચિ ખાનિ, હાનિ થાન એસો દેહ મોકો કૈસો પ્યારો હૈ, મોહકે વિટંબ ધેરયો ભવકાલ થિત પ્રેરયો, ઐસો ભેદજ્ઞાન મેં તો ચિત્તમેં ન ધારયો હૈ.'' - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૩-૬૭ અમૃતચંદ્રજીના આ કળશ કાવ્યનો ભાવ ઝીલીને કવિવર બનારસીદાસજી આ ભાવવાહી સુંદર શબ્દોમાં લલકારે છે કે - કોઈ આપનું – પોતાનું પદ આપ-પોતે સંભારે છે, કોઈ ગુરુના મુખની વાણી સાંભળીને સંભારે છે (અને એમ કોઈ પણ પ્રકારે) ભેદ વિજ્ઞાન જેને જાણ્યું છે, સુવિવેક કલા રાજધાની પ્રગટી છે, ‘ભેદ વિગ્યાન જગ્યૌ જિન્હિ કૈ, પ્રગટી સુવિવેક કહ્યા રજધાની, અનંત ભાવ પ્રતિબિંબિત થાય છે અને જીવન્મોક્ષ દશા - જીવન્મુક્ત દશા સ્થિર થઈ છે, તે પુરુષ દર્પણ જેમ અવિકાર સદા સુખમયપણે સદા સ્થિર રહે છે, ‘તે નર દર્પન જ્યાઁ અવિકાર, રહૈં ચિરરૂપ સદા સુખદાની.' "कुर्यात् कर्म विकल्पं किं मम तेनातिशुद्धरूपस्य । મુવસંયોગવિદ્યુતે { વિારી વર્ષનો મતિ ॥' - શ્રી પદ્મનંદિ પં.વિં. નિશ્ચય પંચાશત્રુ, ૨૩૨ Page #384 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૧ પોતા થકી’ અર્થાત્ પૂર્વના આરાધકપણાને લીધે આ જન્મમાં સ્વયંસંબુદ્ધ થઈ પોતે પોતાથી બોધ પામી અથવા તો પર કી' અર્થાત્ ભેદવજ્ઞાની એવા આત્મજ્ઞાની સ્વરૂપ સ્થિત વીતરાગ સદ્ગુરુ થકી બોધ પામી, જેઓ કોઈ પણ પ્રકારે આ ભેદવિજ્ઞાન મૂલા' અનુભૂતિ અચલિતપણે - નિશ્ચયપણે પામે છે, તેઓ જ આત્મામાં પ્રતિબિંબિત થતા અનંત ભાવ સ્વભાવોથી દર્પણની જેમ સદાય અવિકાર હોય છે. આત્માનો જાણપણા રૂપ શાયક સ્વભાવ છે, એટલે અનંત શેયભાવ સ્વભાવ તેમાં પ્રતિબિંબ પામે છે. જેને શાયક એવા આત્માનું અને જ્ઞેય એવા અન્ય ભાવોના ભેદનું જ્ઞાન નથી, તે આત્મામાં - શાનમાં પ્રતિબિંબિત થતા શેયથી વ્યામોહ પામી તેમાં આત્મભાવ માની બેસી નાના પ્રકારના વિકારને પામે છે, પણ જેને શાયક એવા આત્માનું અને શેય એવા અન્ય ભાવોનું પ્રગટ ભેદવિજ્ઞાન (Scientific knowledge) વર્તે છે, તે તો આત્મામાં-જ્ઞાનમાં પ્રતિબિંબિત થતા અનંતા શેય ભાવોથી બીલકુલ વ્યામોહ પામતા નથી, તેમાં આત્મભાવ માની બેસતા નથી અને ‘મુકુરવત્ સતત અવિકાર' - 'मुकुरवदविकाराः संततं स्युस्त एव' દર્પણની જેમ સદાય નિરંતર અખંડપણે અવિકાર જ રહે છે. દર્પણમાં મુખ વાંકું ચૂકું કરવું - ભવાં ચઢાવવા ઈત્યાદિ અનેક પ્રકારના પ્રતિબિંબ-આકાર પડે છે, પણ તેથી કાંઈ દર્પણમાં કોઈ વિકાર થતો નથી, દર્પણ વિકાર પામતો નથી, દર્પણ તો સદાય અવિકાર જ રહે છે, તેમ આત્માના જ્ઞાન દર્પણમાં અનેક શેય પ્રતિબિંબ - આકાર ભલે પડે, પણ તેથી કાંઈ જ્ઞાન-દર્પણમાં પોતામાં કોઈ વિકાર થતો નથી, જ્ઞાન દર્પણ પોતે વિકાર પામતો નથી, જ્ઞાન દર્પણ તો સદાય ‘મુકુરવત્' અવિકાર જ રહે છે. આમ ભેદવિજ્ઞાની સદાય ‘દર્પણ’ જિમ અવિકાર જ રહે છે. તાત્પર્ય કે 1 ‘મુજીવવિજ્ઞાાઃ संततं स्युस्त एव' અત્રે આ આત્મા છે અને આ અનાત્મા છે એમ સ્વ-પરનો ભેદ જાણ્યાથી ભેદવજ્ઞાન થકી અનુભૂતિ - આત્મસંવેદના ઉપજે છે તે કાંતો સ્વથકી સ્વતઃ કાંતો પરથકી - પરતઃ ઉપજે છે. જેણે પૂર્વ જન્મોમાં સદ્ગુરુ આદિ પરમ ઉપકારી સત્ સાધનનું - સમ્યક્ આરાધન કર્યું છે એવા પૂર્વના આરાધક કોઈ જીવ તદ્ભવ અપેક્ષાએ પોતે પોતા થકી બોધ પામે છે સ્વયંસંબુદ્ધ થાય છે. પણ પ્રાયઃ તો સાક્ષાત્ સદ્ગુરુના યોગે જ સદ્બોધ થકી જીવ સન્માર્ગનો બોધ પામે છે. કારણકે સત્પુરુષ મૂર્તિમંત પ્રગટ સદ્ સ્વરૂપ છે, સાક્ષાત્ પ્રત્યક્ષ મૂર્તિમંત પ્રગટ સત્ સ્વરૂપનો યોગ પામેલ પ્રગટ ‘યોગી' છે, સાક્ષાત્ સહજાત્મસ્વરૂપ પ્રભુ છે. એટલે આવા સાક્ષાત્ યોગી સત્પુરુષના જ્વલંત આદર્શ દર્શનથી ન ભૂંસાય એવી ચમત્કારિક છાપ મુમુક્ષુ આત્મામાં પડે છે. જેથી એકાંત સ્વરૂપલક્ષી સત્પુરુષનું પરમ અદ્ભુત આત્મચારિત્ર દેખી, તેનો આત્મા સહેજે સ્વરૂપ લક્ષ્ય ભણી ઢળે છે. વાચાલ વક્તાઓના લાખો ઉપદેશો જે બોધ નથી કરી શકતા, તે આવા એક સત્પુરુષનો જીવતો જાગતો દાખલો કરી શકે છે. આમ યોગી પુરુષના સ્વરૂપ ઓળખાણરૂપ ‘તથા દર્શનથી’ જીવનું લક્ષ્ય એક સાઘ્ય સ્વરૂપ નિશાન પ્રતિ કેન્દ્રિત થાય છે અને પછી તેની બધી પ્રવૃત્તિ તે સ્વરૂપ લક્ષી જ હોય છે. તેટલા માટે સ્વરૂપનો સાક્ષાત્ લક્ષ્ય કરાવનાર સત્પુરુષના યોગને યોગાવંચક* કહ્યો છે. સત્પુરુષના સ્વરૂપ દર્શન રૂપ આ યોગાવંચક નામની યોગ સંજીવની પ્રાપ્ત થતાં જીવનું આખું યોગચક્ર ચાલુ થઈ જાય છે. માટે સત્પુરુષ સદ્ગુરુના સ્વરૂપની ઓળખાણ થવી એ મોટામાં મોટી વાત છે. તે થયે જીવની યોગ-ગાડી સરેડે ચઢી-પાટા પર ચઢી સાચી દિશામાં સડેડાટ પ્રયાણ કરે છે. સ્વરૂપ સ્થિત સત્પુરુષ સદ્ગુરુનો તથાદર્શન રૂપ યોગ થયે જ આત્માનું નિજ કાર્ય સિદ્ધ થાય છે અને પ્રેમઘન એવો અમૃતરસ પ્રાપ્ત થાય છે, ‘તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાહિ પ્રેમઘનો.’ સાક્ષાત્ સત્ સ્વરૂપ સદ્ ગુરુયોગે અવંચક યોગ - ૨૩૩ - સદ્ધિ જ્વાળસંપઃ વર્શનાપિ પાવનૈઃ । તથાવર્ગનતો યોગ આવાવરુ પુતે ॥” - શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત (જુઓ) ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ શ્લો. ૨૧૯ (જુઓ : ડૉ. ભગવાનદાસ કૃત વિવેચન) Page #385 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “અબ ક્યોં ન વિચારતા હેં મનમેં. કલ્ફ ઓર રહા ઉન સાધન મેં, બિન સદગુરુ કોઉ ન ભેદ લહે, મુખ આગલ હૈ કહ બાત કહે? કરુના હમ પાવત હે તુમકી, વહ બાત રહી સુગુરુ ગમકી, પલમેં પ્રગટે મુખ આગલ મેં, જબ સદ્ગુરુચર્ન સુ પ્રેમ બસે. તનસેં, મનમેં, ધનમેં, સબસે, ગુરુદેવ કિ આન સ્વઆત્મ બસે, તબ કારજ સિદ્ધ બને અપનો, રસ અમૃત પાવહિ પ્રેમઘનો.” - શ્રીમદ્ રાજચંદ્રજી અ. ૨૨૬ આ સદ્ગુરુના સત્ ઉપદેશ રૂપ પરમ ઉપકારી સત નિમિત્ત થકી જ જીવ આત્માને કર્મ-નોકર્મ રૂપ પ્રગટ પૌગલિક ભાવોથી - પરભાવોથી ભિન્ન જાણે છે, એટલું જ નહિ પણ ભાવકર્મ રૂપ ઔપાધિક ભાવોથી - ચૈતન્ય વિકાર રૂપ વિભાવોથી પણ ભિન્ન જાણે છે અને એટલે જ આમ પરમ ઉત્તમ સદ્દગુરુ નિમિત્ત થકી જેનું ઉપાદાન પ્રતિબુદ્ધ - જાગ્રત થયું છે એવો તે પ્રતિબુદ્ધ જીવ કર્મ-નોકર્મ અને ભાવકર્મથી ભિન્ન શુદ્ધ આત્માને નિરંતર અનુભવતો રહી સદા દર્પણ જિમ અવિકાર રહે છે. “જબ જાએંગે આતમા તબ લાગેંગે રંગ.” “સતુ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એજ જીવનો મોહ છે. “સતુ' જે કંઈ છે તે સત' જ છે, સરલ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ જેને ભાંતિ રૂપ આવરસતમ વર્તે છે તે પ્રાણીને જેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારનાં ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાલા રૂપ હોય, આવરણ તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સ” જણાતી નથી અને “સતુ'ની નજીક સંભવતી નથી. “સ” છે તે ભ્રાંતિ નથી, ભાંતિથી કેવલ વ્યતિરિક્ત (જ) છે. કલ્પનાથી “પર' (આઘે) છે. માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દેઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો અને પછી “સત્ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું. તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય. આ જે વચનો લખ્યાં છે તે સર્વ મુમુક્ષુને પરમ બંધવ રૂપ છે, પરમ રક્ષક રૂપ છે અને એને સમ્યક વિચાર્યેથી પરમ પદને આપે એવાં છે. એમાં નિગ્રંથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, ષટ્ દર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૧૧ ૨૩૪ Page #386 -------------------------------------------------------------------------- ________________ પર્વગઃ સમયસાર ગાથા-૨૦,૨૧,૨૨ पारु, मतियुद्ध भ लक्षाय ? - अहमेदं एवंमहं अहमेदस्सेव होमि मम एदं । अण्णं जं परदव्वं सचित्ताचित्तमिस्सं वा ॥२०॥ आसि मम पुबमंदं अहमेदं चावि पुबकालहिए । होहिदि पुणोवि मज्झं अहमेदं चावि होस्सामि ॥२१॥ एयं तु असंभूदं आदवियप्पं करेदि संमूढो । भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो ॥२२॥ हुं 20, , ई मेडनो ३, छोय छ हाई वणी मेड; સચિત્ત અચિત્ત ને મિશ્ર વળી રે, અન્ય પરદ્રવ્ય જેહ... રે આત્મન ! વંદો સમયસાર ૨૦ હતું હારું આ પૂર્વમાં રે, હું આ હતો પૂર્વેય; હોશે પુનઃ પણ માહરૂં રે, હોઈશ હું પણ એય... રે આત્મન્ ! વંદો સમસાર ૨૧ અસભૂત આત્મવિકલ્પ એ રે, કરતો જીવ સંમૂઢ, ભૂતાર્થ જાણતો ના કરે રે, તેહ તો અસંમૂઢ... રે આત્મન્ ! ૨૨ ગાથાર્થ : સચિત્ત, અચિત્ત વા મિશ્ર (સચિત્તાચિત્ત) એવું અન્ય જે પરદ્રવ્ય તે આ હું છું, આ હું છે, હું આનો જ હોઉં છું, આ હારું છે, આ પૂર્વે મ્હારૂં હતું, હું પણ આ પૂર્વ કાળે હતો, આ પુનઃ પણ મ્હારૂં હશે અને હું પણ આ હોઈશ, - આ અસલૂત આત્મવિકલ્પ સમૂઢ કરે છે, પણ ભૂતાર્થને भरातो संभूट तो नथी. २०-२१-२२ । आत्मख्याति टीका ननु कथमयमप्रतिबुद्धो लक्ष्येत - अहमेतदेहतदहं अहमेतस्यास्मि ममैतत् । अन्यद्यत्परद्रव्यं सचित्ताचित्तमिश्रं वा ॥२०॥ आसीन्मम पूर्वमेतद् अहमिदं चापि पूर्वकाले । भविष्यति पुनरपि मम अहमिदं चैव पुनर्भविष्यामि ॥२१॥ एतत्त्वसद्भूतमात्मविकल्पं करोति संमूढः । भूतार्थं जानन करोति तु तमसंमूढः ॥२२॥ आत्मभावना - ननु कथमयमप्रतिबुद्धो लक्ष्येत - पास, प्रतियुद्ध - प्रतिबोधन पायो माय? म य ? अन्यद् यत् परद्रव्यं सचित्ताचितमिश्रं वा - सयित अयित्त मिश्र - सयित्तचित्त वु अन्य ५२द्रव्य, अहमेतदेतदहं -हुँ, , अहमेतस्यास्मि एतन् मन -अनो, भाई पूर्व एतद् मम आसीत् अहं चापि इदं पूर्वकाले - पूर्व भातुं अनेई ५० पूर्वाणे तो, पुनरपि मम भविष्यति अहं चैव इदं पुनर्भविष्यामि - () पुनः ५२ ३ ४शे भने ४ ॥ पुन: बोश, एतत्त्वसद्भूतामात्मविकल्पं संमूढः करोति - ४ असहभूत आत्मविय संभू ४३ छ, भूतार्थं जानन् असंमूढः तु न करोति - ५ भूतार्थने तो संभू तोते नथी ४२तो. || इति गाथा आत्मभावना ||२०||२१||२२|| यथाग्निरिंधनमस्ति इंधनमग्निरस्ति - भ दृष्टांत-अग्नि धन-त छ, धन अग्नि छ, अग्नेरिंधनमस्ति - २३५ Page #387 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ यथा F ग्निरिंधनमस्तींधनमग्नरस्त्य ग्नेरिंधनमस्तींधनस्याग्निरस्त्य ग्नेरिंधनं पूर्वमासीदिंधनस्याग्नि पूर्वमासी दग्नेरिंधनं पुनर्भविष्यतांधनस्याग्नि पुनः भविष्यतीतां धनएवासद्भूताग्निविकल्पत्वेना प्रतिबुद्धः कश्चिल्लक्ष्येतः नाग्निरिंधनमस्ति धनमग्निरस्त्य ग्निरग्निरस्तींधनमिंधनमस्ति नाग्नेरिंधनमस्ति नेंधनस्याग्निरस्त्य ग्नेरग्निरस्तींधनस्येंधनमस्ति नाग्नेरिंधनं पूर्वमासीन्नेधनस्याग्नि पूर्वमासी दग्नेरग्निः पूर्वमासीदिंधनस्येंधनं पूर्वमासी न्नाग्नेरिंधनं पुनर्भविष्यति नेंधनस्याग्निः पुनर्भविष्यत्यग्निरग्निः पुनर्भविष्यतींधनस्येंधनं पुनर्भविष्यतीति कस्यचिदग्नावेव सद्भूतात्मविकल्पवत्ः तथा - हमेतदस्म्येतदहमस्ति ममैतदस्त्येतस्याहमस्मि पूर्वमासं ममैतत्पूर्वमासीदेनस्याहं ममेतत्पुनर्भविष्यत्येस्याहं भविष्यामिति परद्रव्य एवासद्भूतात्मविकल्पत्वेना प्रतिबुद्धो लक्ष्येतात्मा । नाहमेतदस्मि नैतदहमस्त्यहमहमस्म्येतदेतदस्ति न ममैतदस्ति नैतस्याहमस्मि ममाहमस्म्येतस्यैतदस्ति न ममैतत्पूर्वमासीन्नैतस्याहं पूर्वमासं ममाहं पूर्वमासमेतस्यैतत्पूर्वमासी - न्न ममैतत्पुनर्भविष्यति नैतस्याहं पुन भविष्यामि ममाहं पुनर्भविष्याम्येतस्यैतत्पुनर्भविष्यतीति स्वद्रव्य एव सद्भूतात्मविकल्पस्या प्रतिबुद्धलक्षणस्य भावात् । ॥२०-२१-२२॥ इंधनस्याग्निरस्ति - अग्निनुं ईंधन छे, ईंधननो अग्नि छे, अग्नेरिंधनं पूर्वमासादिंधनस्याग्निः पूर्वमासीत् - अग्निनुं ईंधन पूर्वे हतुं, ईंधननो अग्नि पूर्वे हतो, अग्नेरिंधनं पुन र्भविष्यति इंधनस्याग्निः पुनर्भविष्यति अग्निनुं ईंधन पुनः हो, ईंधननो अग्नि पुनः हशे इति इंधन एवासद्भूताग्निविकल्पत्वेनाप्रतिबुधः कश्चिल्लक्ष्येत - खेभ धिनमा ४ અસદ્ભૂત અગ્નિ વિકલ્પપન્નાએ કરીને અપ્રતિબુદ્ધ કોઈ લક્ષાય : तथा - तेभ, धाष्टति अहमेतदस्मि एतदहमस्ति - हुंखा छं, खा हुं छे, ममैतदस्ति एतस्याहमस्मि - हाई खा छे, खानो हुं छं, ममैतत्पूर्वमासीदेतस्याहं पूर्वमासं म्हाई खा पूर्वे बतुं खानो हुं पूर्वे डतो, ममैतत्पुनर्भविष्यति एतस्याहं पुनर्भविष्यामि भाई ॥ पुनः हथे, खानो हुं पुनः होश, इति परद्रव्य एवासद्भूतात्मविकल्पत्वेनाप्रतिबुद्धो लक्ष्येतात्मा - એમ પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પપણાએ કરી અપ્રતિબુદ્ધ આત્મા લક્ષાય. खेम शाने सीधे ? - नाग्निरिंधनमस्ति धनमग्निरस्ति अग्नि ईंधन छे नहि, ईंधन अग्नि छे नहि, अग्निरग्निरस्ति ईंधनमिंधनमस्ति अग्नि अग्नि छे, ईंधन ईंधन छे, नाग्नेरिंधनमस्ति नेंधनस्याग्निरस्ति अग्निनुं ईंधन छे नहि, ईंधननो अग्नि छे नहिं, अग्नेरग्निस्ति इंधनस्येंधनमस्ति - अग्निनो अग्नि छे, ईंधननुं ईंधन छे (हत्याहि खेभ भूत-भविष्यत् अण परत्वे (), इति कस्यचिदग्नावेब सद्भूतात्मविकल्पवत् भ ोईना अग्निमां ४ सद्दभूत आत्मविदुत्पनी प्रेम - नाहमेतदस्मि नैतदहमस्ति खाधुं नहिं खा हुंछे नहि, अहमहमस्मि एतदेतदस्ति हुं छं, खा खा छे, न ममैतदस्तिनैतस्याहमस्मि म्हाई खा छे नहिं खानो हुं धुं नहिं ममाहमस्मि एतस्यै तदस्ति छे, इत्याहि खेभ भूत-भविष्यत् अण परत्वे यश इति स्वद्रव्य एव सद्भूतात्मविकल्पस्य એથી સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પ રૂપ પ્રતિબુદ્ધ લક્ષગ્રના ભાવને લીધે 'आत्मख्याति' टीका आत्मभावना (प्रस्तुत गाथा ) ||२०||२१||२२|| म्हारो हुं छं, खानुं खा ૨૩: - - प्रतिबुद्ध लक्षणस्य भावात् - होवापशाने सीधे ॥ इति Page #388 -------------------------------------------------------------------------- ________________ જેમ અગ્નિ ઈધન છે, ઈંધન અગ્નિ છે. અગ્નિનું ઈંધન છે, ઈંધનનો અગ્નિ છે, અગ્નિનું ઈંધન પૂર્વે હતું, ઈંધનનો અગ્નિ પૂર્વે હતો, અગ્નિનું ધન પુનઃ હશે, ઈંધનનો અગ્નિ પુનઃ હશે, એમ ઈંધનમાં જ - પૂર્વીંગઃ સમયસાર ગાથા-૨૦-૨૧-૨૨ અસદ્ભૂત અગ્નિવિકલ્પપણાએ કરીને અપ્રતિબુદ્ધ કોઈ લક્ષાય અગ્નિ ધન છે નહિં, ઈંધન અગ્નિ છે નહિં, અગ્નિ અગ્નિ છે, ઈંધન ઈંધન છે, અગ્નિનું ઈંધન છે નહિં, ઈંધનનો અગ્નિ છે નહિં, અગ્નિનો અગ્નિ છે, ઈંધનનું ઈંધન છે, અગ્નિનું ઈંધન પૂર્વે ન્હોતું, ઈંધનનો અગ્નિ પૂર્વે ન્હોતો, અગ્નિનો અગ્નિ પૂર્વે હતો, ઈધનનું ધન પૂર્વે હતું, અગ્નિનું ઈંધન પુનઃ નહિં હશે, ઉધનનો અગ્નિ પુનઃ નહિં હશે, અગ્નિનો અગ્નિ પુનઃ હશે, ઈંધનનું ઈંધન પુનઃ હશે, એમ અગ્નિમાં જ કોઈના સદ્ભૂત અગ્નિ વિકલ્પની જેમ : - તેમ હું આ છું, આ હુંં છે, મ્હારૂં આ છે, આનો હું છું', મ્હારૂં આ પૂર્વે હતું, આનો હું પૂર્વે હતો, મ્હારૂં આ પુનઃ હશે, આનો હું પુનઃ હોઈશ, એમ પદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પપણાએ કરીને અપ્રતિબુદ્ધ કોઈ લક્ષાય, હું આ છું નહિં, આ હું છે નહિં, હું હું છું, આ આ છે, આ મ્હારૂં છે નહિં, આનો હું છું નહિં, મ્હારો હું છું, આનું આ છે, મ્હારૂં આ પૂર્વે ન્હોતું, આનો હું પૂર્વે ન્હોતો, મ્હારો હું પૂર્વે હતો, આનું આ પૂર્વે હતું, ારૂં આ પુનઃ નહિં હશે, આનો હું પુનઃ નહિં હોઈશ, મ્હારો હું પુનઃ હોઈશ, આનું આ પુનઃ હશે, એમ સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પ રૂપ પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ છે માટે, ૨૦-૨૧-૨૨ = આત્મખ્યાતિ ટીકાર્થ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભ્રાંતિ છે. આ એક અવાચ્ય અદ્ભુત વિચારણાનું સ્થળ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૪૯, ૧૭૪ ‘‘આતમ બુદ્ધે હો કાર્યાદિકે ગ્રહ્યો, બહિરાતમ અધરૂપ... સુગ્યાની. કાયાદિકે હો સાખીધર થઈ રહ્યો, અંતર આતમ રૂપ... સુ.'' - શ્રી આનંદઘનજી આ અપ્રતિબુદ્ધ છે એમ કેવા પ્રકારે લક્ષિત થાય ? કેવા લક્ષણે ઓળખાય ? તેનો અત્ર આ ગાથાઓમાં ખુલાસો કર્યો છે અને તે અગ્નિ અને ધનના (બળતણના) સુગમ અગ્નિ-ઈધન દૃષ્ટાંત ઃપરદ્રવ્યમાંદેષ્ટાંતથી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક અલૌકિક જ આત્મવિકલ્પપણાથી અનુપમ શૈલીથી સાંગોપાંગ બિંબ - પ્રતિબિંબભાવે નિઃસ્તુષપણે સ્પષ્ટ વિવી અપ્રતિબુદ્ધ લક્ષાય દેખાડેલ છે : અગ્નિ અને ઈંધન (બળતણ) ત્રણે કાળમાં પ્રગટ જૂદા છે, છતાં અગ્નિ તે ઈંધન છે, ઈંધન તે અગ્નિ છે, અગ્નિનું ઈંધન છે, ઈંધનનો અગ્નિ છે, ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ને ભવિષ્યત્ એ ત્રણે કાળ પરત્વે આત્મખ્યાતિ ટીકામાં વિસ્તારથી વિવી દેખાડ્યા પ્રમાણે ધન ' ઈંધનમાં જ અસદ્ભૂત અગ્નિ વિકલ્પપણાએ કરીને અક્ષમૂનિવિત્વત્વેન’ ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ-હોવાપણું છે નહિં એવા અસદ્ભૂત અગ્નિ વિકલ્પપણાએ કરીને જેમ અપ્રતિબુદ્ધ ૨૩૭ - Page #389 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ - - અબૂઝ કોઈ લક્ષાય-સ્વલક્ષણથી જણાય, ‘અપ્રતિબુદ્ધ: ચિહ્નક્ષેત’ તેમ હું આ છું, આ હું છે, મ્હારૂં આ છે, આનો હું છું, ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ને ભવિષ્યન્ ત્રણે કાળ - પરત્વે, આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવરી દેખાડ્યા પ્રમાણે, ‘પરદ્રવ્ય વં' પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પપણાએ કરીને सद्भूतात्मविकल्पत्वेन' ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ હોવાપણું છે નહિં એવા અસદ્ભૂત આત્મવિકલ્પપણાએ કરીને આત્મા અપ્રતિબુદ્ધ-અબૂઝ લક્ષાય – સ્વલક્ષણથી જણાય, ‘અપ્રતિવૃદ્ધો નશ્ચેતાત્મા ।’ - સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પ એ પ્રતિબુદ્ધ લક્ષણ - કારણકે અગ્નિ તે ઈંધન છે નહિં, ઈંધન તે અગ્નિ છે નહિં, અગ્નિ તે અગ્નિ છે, ધન તે ઈધન છે, અગ્નિનું ઈંધન છે નહિં, ઈંધનનો અગ્નિ છે નહિં, અગ્નિનો અગ્નિ છે, ઈંધનનું ઈંધન છે ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ભવિષ્યત્ ત્રણે કાળ પરત્વે ભગવતી ‘આત્મખ્યાતિ'માં સ્પષ્ટ વિવી દેખાડ્યા પ્રમાણે ત્રણે કાળને વિષે અવિચલ સ્થિતિ છે, એમ ‘બનાવેવ’ - અગ્નિમાં જ ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ - હોવાપણું છે એવો સદ્ભૂત અગ્નિ વિકલ્પ કોઈ કરે છે, ‘સવ્ભૂતાન્તિવિક્ત્વવત્’, તેને જેમ તે પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ – હોવાપણું જણાય છેઃ તેમ હું આ છું નહિ, આ હું છે નહિં, હું હું છું, આ આ છે, મ્હારૂં આ છે નહિં, આનો હું છું નહિ, મ્હારો હું છું, આનું આ છે ઈત્યાદિ પ્રકારે ભવત્ ભૂત ભવિષ્યત્ ત્રણે કાળ પરત્વે ભગવતી આત્મખ્યાતિ'માં વ્યાકરણ પ્રત્યયના પણ સ્પષ્ટ ભેદથી ભેદવિજ્ઞાનનું પ્રબલ સંવધર્ન કરતાં ‘આત્મખ્યાતિ’કાર ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ અતિ અતિ પરિશ્રમથી નિષ્ણુષ ખુલ્લે ખુલ્લું વર્ણવી દેખાડ્યા પ્રમાણે, ત્રણે કાળને વિષે અવિચલ સ્થિતિ છે, એમ ‘સ્વદ્રવ્ય વ’ સ્વદ્રવ્યમાં જ - આત્મામાં જ ત્રણે કાળમાં જેનું અસ્તિત્વ હોવાપણું છે એવો સદ્ભૂત આત્મવિકલ્પ કોઈ કરે છે, સદ્ભૂતાવિત્વચ', તેને પ્રતિબુદ્ધ લક્ષણનો ભાવ-હોવાપણું છે, ‘પ્રતિબુદ્ધ તક્ષાસ્ય ભાવાત્’ । માટે પરદ્રવ્યમાં જે આત્મવિકલ્પ-પરદ્રવ્યમાં જે આત્મબુદ્ધિ તે જ અપ્રતિબુદ્ધનું સ્પષ્ટ લક્ષણ છે. - ‘દેહને વિષે હું પણું મનાયેલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે ‘હું વાણીઓ છું' ‘બ્રાહ્મણ છું' પણ શુદ્ધ વિચારે તો તેને ‘શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામ ઠામ કે કાંઈ નથી એમ ધારે તે કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા) આમ પરદ્રવ્યમાં જ અસદ્ભૂત આત્મવિકલ્પને લીધે જીવ મૂઢ અપ્રતિબુદ્ધ હોય છે અને સ્વદ્રવ્યમાં જ સદ્ભૂત આત્મવિકલ્પને લીધે જીવ અસંમૂઢ પ્રતિબુદ્ધ હોય છે. મૂઢ અપ્રતિબુદ્ધ જીવને અનાદિથી જ પરમાં આત્મબુદ્ધિ રૂપ વિપર્યાસ (વિપરીત બુદ્ધિ-ઉલટી બુદ્ધિ) વર્તે છે. આ ‘આપ આપકું ભૂલ ગયા !” વિપર્યાસ જ સર્વ દુઃખનું મૂળ છે. તે જ જીવને ઉંધા પાટા બંધાવે છે, અનાત્મામાં આત્મબુદ્ધિ ઉપજાવે છે, પર વસ્તુમાં સ્વબુદ્ધિનો વિભ્રમ કરાવે છે. આ અનાદિ અવિદ્યારૂપ વિપર્યાસથી ભોગસાધન રૂપ દેહાદિમાં આત્મબુદ્ધિ ઉપજે છે, દેહાદિથી આત્માને અભિન્ન માની હું દેહાદિરૂપ છું એવી મિથ્યામતિ ઉદ્ભવે છે. એટલે પછી સ્વસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો આત્મા ઈંદ્રિયદ્વારોથી પ્રવર્તતો રહી વિષયોમાં પડી જાય છે અને તે વિષયોને પામીને પોતે પોતાને તત્વથી જાણતો નથી, પોતે પોતાને ભૂલી જાય છે. પરમતત્ત્વ દૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અનન્ય લાક્ષણિક શૈલીમાં ભાખ્યા પ્રમાણે આપ આપકું' ભૂલ ગયા, ઈનસે ક્યા અંધેર ?' એના જેવી મહા હાસ્યાસ્પદ વાર્તા બને છે ! ‘હું છોડી નિજ રૂપ, રમ્યો પર પુદ્ગલે, ઝીલ્યો ઊલટ આણી, વિષય તૃષ્ણા જલે... વિહરમાન.'' - શ્રી દેવચંદ્રજી વિચારની ઉત્પત્તિ થયા પછી વર્ધમાન સ્વામી જેવા મહાત્મા પુરુષે ફરી ફરી વિચાર્યું કે આ જીવનું અનાદિકાળથી ચારે ગતિ વિષે અનંતથી અનંતવાર જન્મવું મરવું થયાં છતાં, હજુ તે ૨૩૮ Page #390 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૦-૨૨ જન્મ-મરણાદિ સ્થિતિ ક્ષીણ થતી નથી, તે હવે કેવા પ્રકારે ક્ષીણ કરવાં ? અને એવી કઈ ભૂલ આ જીવની રહ્યા કરી છે કે, જે ભૂલનું આટલાં સુધી પરિણમવું થયું છે ? આ પ્રકારે ફરી ફરી અત્યંત એકાગ્રપણે સદ્બોધનાં વર્તમાન પરિણામે વિચારતાં વિચારતાં જે ભૂલ ભગવાને દીઠી છે તે જિનાગમમાં ઠામ ઠામ કહી છે, કે જે ભૂલ જાણીને તેથી રહિત મુમુક્ષુ જીવ થાય. જીવની ભૂલ જોતાં તો અનંત વિશેષ લાગે છે, પણ સર્વ ભૂલની બીજભૂત ભૂલ જે જીવે પ્રથમમાં પ્રથમ વિચારવી ઘટે છે, કે જે ભૂલનો વિચાર કર્યાથી સર્વે ભૂલનો વિચાર થાય છે અને જે ભૂલના મટવાથી સર્વે ભૂલ મટે છે. કોઈ જીવ કદાપિ નાના પ્રકારની ભૂલનો વિચાર કરી તે ભૂલથી છૂટવા ઈચ્છે, તો પણ તે કર્તવ્ય છે અને તેવી અનેક ભૂલથી છૂટવાની ઈચ્છા મૂળ ભૂલથી છૂટવાનું સહેજે કારણ થાય છે.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૧)-૫૦૦ આ સર્વ ભૂલની બીજભૂત ભૂલ તે આત્મસ્વરૂપનું અજ્ઞાન અથવા પરવસ્તુમાં આત્મબુદ્ધિ રૂપ વિપર્યાસ છે. ‘આપ આપકું ભૂલ ગયા !' એ જ મોટામાં મોટી કેન્દ્રસ્થ ભૂલ છે. તે મૂલગત ભૂલથી બીજી ભૂલોની પરંપરા નીપજે છે તે એટલી હદ સુધી આત્માનું પતન થાય વિષયનો ભિખારી : છે કે તેની વૃત્તિ પરભાવમય વિષયાકાર બની જાય છે. પંચ ઈંદ્રિયના ‘નિપુણ્યક ટૂંક’ વિષયોમાં તે એટલો બધો તન્મય થઈ જાય છે કે તે પોતાનું મૂળ સ્વરૂપ સાવ ભૂલી જઈ, વિષયોમાં જ સર્વસ્વ માની તેની ગવેષણામાં અર્હોનિશ મંડ્યો રહે છે ! અને વિષયતૃષ્ણાથી આર્ત્ત ને તમ બની નિરંતર દુઃખ અનુભવે છે, છતાં તે વિષયોનો ક્રીડો વિષયોનો કેડો મૂકતો નથી ! ને વિષ્ટાના ભ્રમરની પેઠે તેની પાછળ પાછળ ભમ્યા કરે છે ! આવો તે વિષય બુભુક્ષુ વિપર્યસ્ત જીવ શ્રી ઉપમિતિભવ પ્રપંચા કથામાં મહાત્મા સિદ્ધર્ષિએ અનુપમ શૈલીથી તાદશ્ય વર્ણવેલા તે નિપુણ્યક ટ્રંકના જેવું સમસ્ત ચેષ્ટિત કરે છે, ને કરમાં ઘટપાત્ર લઈ રાતદિવસ વિષય કદન્નની ભિક્ષાર્થે ભમે છે ! આ ‘વિપર્યાસપરા નરા* શ્રી હરિભદ્રાચાર્યજીએ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે તેમ માત્ર ‘સાંપ્રતેક્ષી' હોય છે, વર્તમાનદર્શી જ હોય છે, માત્ર વર્તમાનકાળને જ દેખે છે, આગળ પાછળનો વિચાર કરતા નથી. - તે તો. ‘આ ભવ મીઠા, પરભવ કોણ દીઠા' એમ માની માત્ર વર્તમાનને જ વિચારે છે. એટલે પરલોકને ભૂલી જઈ, વિસારી મૂકી, આ ભવાભિનંદી જીવો આ દેહાશ્રિત સમસ્ત કર્તવ્યમાં જ ઈતિ કર્તવ્યતા માની, સર્વસ્વ માની, તેની પ્રવૃત્તિમાં જ આંખો મીંચીને રાત દિવસ રચ્યા-પચ્યા રહે છે અને તેમ કરતાં તે હિતાહિત અંધજનો કૃત્યાકૃત્યનું, ગમ્યાગમ્યનું, ખાઘાખાઘનું, પેયાપેયનું ભાન ભૂલી જાય છે. તથા જડ દેહથી સર્વથા જૂદા શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માના અભાનપણાથી, દેહ-આત્માનો એકત્વ અધ્યાસ રાખી તે બેભાનપણે - મોહમૂર્છિતપણે દેહની વેઠ કર્યા જ કરે છે. વિપર્યાસ : વેઠની પોઠ અને જે જડ દેહના સંબંધની ખાતર આ બિચારા આટલી બધી વેઠ ઊઠાવે છે, આટલી બધી જહેમત કરે છે, તે દેહનો સંબંધ તો ઉલટો તેને બંધરૂપ નીવડે છે ! કારણકે જે દેહનો તેણે આટલો બધો ગાઢ સંબંધ રાખ્યો, તે દેહ પણ બદલામાં બંધરૂપ સંબંધ કેમ ન રાખે ? શું તે કાંઈ અકૃતજ્ઞ છે - શું કૃતઘ્ન છે વારુ ? એટલે દેહમાં આત્મબુદ્ધિથી તેને દેહનો બંધ-સંબંધ છૂટતો નથી, તે બંધ છે ત્યાં સુધી જન્મ-મરણ છૂટતા નથી, જન્મ-મરણ છૂટતા નથી ત્યાં સુધી દુઃખ છૂટતું નથી, અને આ જન્મમરણ દુઃખ છૂટતું નથી ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છૂટતું નથી. આમ પોતાના માનેલા સંબંધી એવા દેહનો સંબંધ જાળવવા ખાતર (1) પોતે પોતાને બાંધી પાપનો પોટલો માથે ચઢાવી, વેઠની પોઠ ઊઠાવી, આ વેઠીઆ બળદ જેવા મોહમૂઢ ભવાભિનંદી જીવ સંસાર માર્ગમાં નિરંતર પરિભ્રમણનો ખેદ પામ્યા કરે છે. શ્રીમાન્ પૂજ્યપાદ સ્વામીજીએ પ્રકાશ્યું છે કે - " एतद्वन्तोऽत एवेह विपर्यासपरा नराः । હિતાહિતવિવેાન્યા વિઘને સાંપ્રતેક્ષિળઃ ।।'' - શ્રી હરિભદ્રાચાર્યજી પ્રણીત શ્રી યોગષ્ટિસમુચ્ચય, શ્લો. ૭૮ ૨૩૯ Page #391 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ દેહમાં આત્મબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે યોજે છે અને સ્વ આત્મામાં જ આત્મબુદ્ધિ તે દેહથી આત્માને વિયોજે છે - વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિથી પુત્ર-સ્ત્રી વગેરે કલ્પનાઓ (unrealities, Inaginations. Ilusions) ઉપજી છે અને તે કલ્પનાઓ વડે આત્માની-પોતાની સંપત્તિ માનતું આ અભાગીયું જગતુ અરેરે ! હણાઈ ગયું છે ! આ સંસાર દુઃખનું મૂલ દેહમાં આત્મબુદ્ધિ એ જ છે, તેથી આ દેહાત્મબુદ્ધિ છોડીને, બહારમાં ઈદ્રિયને પ્રવૃત્ત નહિં કરતાં, અંતરમાં પ્રવેશ કરવો.” આપકો ન જાને પરભાવહિકો આપા માને, ગહિકો એકાંત પક્ષ મારયો હે ગહલમેં; ભરમ મેં પરયો રહે પુન્ય કર્મહિકો ચહે, વહે અહં બુદ્ધિભાવ થંભ ક્યું મહલમેં. જેસે રજુ સર૫ ભ્રમ માને, હું અજ્ઞાન મિથ્યામતિ ઠાનેઃ દેહબુદ્ધિકો આત્મ વિચારે, યાતે ભવભ્રમ હેતુ પસારે. દેહાદિક કો ભિન્ન ગણી, ગહિ આતમ શિવકુલ; પરમેં નિજ અભિમાનતા, યહ ભવભ્રમણ સૂલ.'” - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૧-૧૭, ૩-૧૨૮, ૫૬ મોહમૂઢ જીવના પરમાં અહંત-મમત્વ આ દેહ-ગૃહાદિ ભાવો મૃગજળ જેવા છે, તે પોતાના નથી, છતાં અવિવેક રૂપ દેહાધ્યાસથી - મિથ્યાભાસથી - વિપર્યાસ રૂપ અસત્કલ્પનાથી પોતાના ભાસે છે ! એટલે મૃગ-પશુ જેવો મૂઢ જીવ તેને પોતાના ગણી, તે મેળવવાની દુરાશાથી, તેની પાછળ “જેતી મનની રે દોડ' - જેટલું દોડાય તેટલું દોડે છે ! પણ જે વસ્તુ વસ્તુતઃ પોતાની છે જ નહિ, તે કેમ હાથમાં આવે ? જેમ જેમ આ જીવ તેની પાછળ દોડે છે, તેમ તેમ તે હાથતાળી દઈને દૂર ને દૂર ભાગતી જાય છે ! ને આ જીવની જાણે ક્રૂર મશ્કરી રૂપ વિડંબના કરે છે, ઠેકડી કરે છે ! ' અરે જે દેહમાં દૂધ ને પાણીની જેમ એકક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહ” પણ આ આત્માનો નથી થતો, તો પછી પ્રગટપણે અત્યંત અત્યંત ભિન્ન એવા અન્ય પદાર્થ તો આ આત્માના ક્યાંથી બને ? માટે આ દેહાદિ બાહ્ય ભાવો તત્ત્વથી મિથ્યાભાસ રૂપ છે, મૃગતૃષ્ણા જેવા જ છે. છતાં મોહમૂઢ અપ્રતિબુદ્ધ જીવ વિપર્યાસથી તેમાં અહંતા-મમતા કરી હાથે કરીને ભવભ્રમણ દુઃખ પામે છે. પણ આથી ઉલટું, અસંમૂઢ પ્રતિબુદ્ધ જીવ તેવો અહંતા-મમતા ભાવ ધરતો નથી, પણ આત્મભાવના ભાવે છે કે – “હું આ દેહાદિ સમસ્ત પર વસ્તુથી ભિન્ન એવો ઉપયોગવંત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ ભાવ તે હું નથી. વસ્ત્ર નષ્ટ થતાં દેહ નષ્ટ થતો નથી, તેમ દેહ નષ્ટ થતાં હું નષ્ટ થતો નથી. વસ્ત્ર જીર્ણ થતાં દેહ જીર્ણ થતો નથી, તેમ દેહ જીર્ણ થતાં હું જીર્ણ થતો નથી. માટે દેહથી વસ્ત્ર જૂદું છે, તેમ દેહથી હું જૂદો છું. મ્યાનથી તલવાર જૂદી છે, "देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । स्वात्मन्येवात्मधीस्तस्मानियोजयति देहिनम् ॥ देहेष्वात्मधिया जाताः पुत्रभार्यादिकल्पनाः । सम्पत्तिमात्मनस्ताभिर्मन्यते हा हतं जगत् ॥ मूलं संसारदुःखस्य देह एवात्मधीस्ततः । ચવન્દ્રનાં વિશોત્તરદિવાકૃરિયઃ ” . શ્રી સમાધિશતક "अन्योहमन्यमेतच्छरीरमपि किं पुन न बहिराः । પાર પત્ર સુતાર વિઃ સ્વીકાઃ યુ ” - શ્રી પવનંદિ પંડિં. નિશ્ચય પંચાશ, ૨૨ અર્થાત્ – હું અન્ય છું, આ શરીર પણ અન્ય છે, તો પછી બાહ્ય અર્થોનું તો પૂછવું જ શું? પુત્ર જ જ્યાં વ્યભિચારી છે ત્યાં શત્રુઓ સ્વીકાર્ય - આત્મીય - પોતાના કેમ હોય ? ૨૪૦ Page #392 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૨૦-૨૨ તેમ આ દેહથી હું જૂદો છું. દૂધ ને પાણી હંસ જૂદા અનુભવે છે, તેમ હું આ ચૈતન્ય સ્વરૂપ આત્માને દેહથી પ્રગટ જૂદો અનુભવું છું. જે દેહમાં દૂધ ને પાણીની જેમ અસંમૂઢ પ્રતિબુદ્ધ જીવની એક-ક્ષેત્રાવગાહપણે આ આત્મા રહ્યો છે, તે દેહથી પણ આ આત્મા જે આત્મભાવના ભિન્ન છે, તો પછી દેહ સિવાયની બીજી બધી વસ્તુઓથી તો આ આત્મા અત્યંત અત્યંત ભિન્ન હોય એમાં પૂછવું જ શું ? ચિત્રશાળા ન્યારી છે, તેમાં પલંગ ન્યારો છે, તેમાં સેજ ન્યારી છે, તેની પર બીછાવેલી ચાદર પણ ન્યારી છે. આવો પરવસ્તુ સંયોગ સંબંધ છે, એમાં મ્હારી આત્મબુદ્ધિ રૂપ સ્થાપના કરવી જૂઠી છે. માટે હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મ્હારા નથી. આ અનાદિ સંસારમાં આ જીવે અનંત દેહપર્યાય ધારણ કર્યા. તેમાં કયો દેહ આ જીવનો ગણાવો ? જે દેહ પર્યાયિને આ જીવ મિથ્યા દેહાધ્યાસથી પોતાનો માનવા જાય છે, તે દેહ તો ખલજનની માફક દગો દઈને તેનો ત્યાગ કરીને ચાલ્યો જાય છે ! ને આ જીવ મેંઢાની જેમ ‘રે છે” (મારૂં મ્હારૂ) કેરતો હાથ ઘસતો રહે છે ! વ્હાલા વ્હાલો દેહ પણ જ્યાં જીવનો થતો નથી, તો પછી આ દેહને આશ્રયે દેહ હોઈને રહેલી એવી, અન્ય પરિગ્રહ રૂપ વળગણા તો તેની ક્યાંથી થાય ? માટે આ સમસ્ત પર વસ્તુમાં પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી, એની સાથે મારે કિંઈ પણ લેવાદેવા નથી. પૂર્વે મોહથી આ પર વસ્તુમાં આત્મબુદ્ધિ બાંધીને હું જે પુદ્ગલ કર્મથી બંધાયો છું, તે આ કર્મ પુદ્ગલો પોતાનું જૂનું લેણું વસુલ કરવા આવ્યા છે. તે ભલે પોતાનું લેણું લઈ લઈ મને ઝટ ઋણ મુક્ત કરો ! બાકી હું તે પર વસ્તુ નથી ને પર વસ્તુ તે હું નથી." મહારી નથી ને હું તેનો નથી. હું તે હું છું. તે તે તે છે. મહારૂં તે મહારૂં છે, તેનું તે તેનું છે. તે ચેતન ! હારૂં તે હારી પાસે જ છે, બાકી બધું ય અનેરું છે. તો પછી આ પરવસ્તુમાં તું હંકાર હુંકાર શું કરે છે ? મ્હારૂં હારું શું કરે છે ? આત્માનો હુંકાર કરી એ હુંકારનો હુંકાર તું તોડી નાંખ ! “મારું” મારૂં એમ નિશ્ચય કર ! એક સહજાત્મસ્વરૂપી શાશ્વત આત્મા જ હારો છે, બાકી બીજા બધા બાહ્ય ભાવો માત્ર સંયોગ રૂપ છે. એમ ભાવી હે જીવ! તું સમસ્ત પરભાવ પ્રપંચને ત્યજી આત્મભાવને જ ભજ ! વસ્ત્ર-દેહ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ; મ્યાન અસિ જ્યમ દેહથી, આત્મા ભિન્ન જ ભાવ; દેહ ન હું હું દેહના, દેહ ન મુજ કો દિન; હું આત્મા આત્મા જ મુજ થઉં આત્મામાં લીન.” - પ્રશાવબોધ મોક્ષમાળા (સ્વરચિત)* અવધૂ! ક્યા તેરા ક્યા મેરા, અવધૂ. તેરા હે સો તેરી પાસે, અવર સબહી અનેર... અવધૂ.” - શ્રી ચિદાનંદજી "णाहं देहो ण मणो ण चेव वाणी कारणं नेसि । ના ન જ થવા અણુનત્તા વ તીનું ” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત શ્રી પ્રવચનસાર', ૨-૬૮ અર્થાતુ - નથી હું દેહ, નથી મન, નથી વાણી, નથી તેઓનું કારણ, નથી કર્તા, નથી કારયિતા (કરાવનારો) નથી કર્તાઓનો અનુમંતા - (અનુમતિ આપનારો) (વિશેષ માટે જુઓ શ્રી “અમૃતચંદ્રાચાર્યજી'ની ટીકા) પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા” (સ્વરચિત), આત્મભાવના પાઠ-(૯૬), (ડૉ. ભગવાનદાસ કૃત) ૨૪૧ Page #393 -------------------------------------------------------------------------- ________________ હવે તો જગત્ મોહ છોડો ને શાનનો રસાસ્વાદ લ્યો ! એમ અનુરોધ કરતો સાર સમુચ્ચય રૂપ કળશ લલકારે છે – સમયસાર : આત્મખ્યાતિ જગત અબ ત્યજી ઘો મોહ આજન્મ લીન, રસિક રુચિ રસો આ ઊગતું જ્ઞાન પીન; ક્યમ જ અહિં અનાત્મા સાથે આ આત્મ એક, કદીય કહિં કળે ના વૃત્તિ તાદાત્મ્ય છેક. ૨૧ मालिनी त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं, १ रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेकः, किल कलयति काले क्वापि तादात्म्यवृत्तिं ॥२२॥ અમૃત ૫૪-૨૨ ત્યજો જગત હવે તો મોહ ! ત્યજો જગત હવે તો મોહ ! આ સંસા૨થી માંડી જેનો, છે અનાદિ પ્રરોહ... ત્યજો. ૧ રસજો રોચન રસિકજનોનું, જ્ઞાન ઉદય પામતું; કરજો સુધારસ પાન રુચિથી, ચેતન અનુભવંતું... ત્યજો. ૨ આત્મા અનાત્મા સાથે એક તો, હોય ન કોઈ પ્રકારે; વૃત્તિ તાદાત્મ્ય તેહ શું ન પાવે, કોઈ કાળે પણ ક્યારે... ત્યજો. ૩ નિશ્ચય એમ પ્રગટ જાણીને, ત્યજો જગત હવે મોહ; ભગવાન અમૃત રસ ચાખી આ, કરો નિજ પદ અધિરોહ... ત્યજો. ૪ અર્થ : જગત્ હવે તો આજન્મ લીન-આ સંસારથી માંડીને આત્મામાં લય પામી ગયેલો મોહ ત્યજી ઘો ! રસિકોનું રોચન ઉદય પામતા જ્ઞાનને રસો ! (રસ લ્યો ! ચાખો !) અહીં કોઈ પણું પ્રકારે-કેમે કરીને આત્મા અનાત્મા સાથે એક થઈને નિશ્ચયે કરીને કોઈ પણ કાળે તાદાત્મ્ય ળતો (અનુભવતો) નથી. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘૫૨ વસ્તુમાં નહિં મુંઝવો, એની દયા મુજને રહી.'' - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી મોક્ષમાળા પર ઘર મત જાવો રે, કરી કરુણા મહારાજ.'' - શ્રી ચિદાનંદજી, પદ-૧ 'त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं ' - આમ ઉ૫૨માં અતિ અતિ મા પરિશ્રમથી ‘આત્મખ્યાતિ’ના ગદ્ય વિભાગમાં જે નિષ્ઠુષપણે ખુલ્લે ખુલ્લું વિવરી દેખાડ્યું, તે પરથી ફલિત થતો સાર ઉદ્ઘોષ કરતો આ કળશ મહાગીતાર્થ શિરોમણિ અમૃતચંદ્રાચાર્યજીએ ૫૨મ સંવેગમય ભાવાવેશથી સંગીત કર્યો છે ‘ત્યનતુ નાવિવાની' - હવે જગત્ ત્યજી ઘો ! - અમે આટલું આટલું સ્પષ્ટ વિવરી દેખાડીને બતાવ્યું ત્યારે હવે તો જગત્ છોડી ઘો ! શું ? ‘મોમાનન્મતીન આજન્મલીન મોહ, ‘આજન્મ' જ્યારથી જન્મ-સંસાર છે ત્યારથી જે 'ell-t' - આત્મામાં એકલય થઈ ગયો છે લપાઈ ગયો છે, એવો મોહ, અથવા તો (પાઠાંતર) ‘મોહમાનન્મતીન્દ્ર’ આજન્મલીઢ મોહ, ‘આજન્મ’ ચાટવામાં આવેલ છે, એટલે કે હોંસે જ્યારથી જન્મ-સંસાર છે ત્યારથી જે ‘લીઢ’ આસ્વાદવામાં આવેલ છે એવો મોહ અને હોંસે ચાખવામાં ૧. પાઠાંતર : રીઢ - - - ૨૪૨ - Page #394 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૨ રસવતુ રતિષ્ઠાનાં રોવન' - રસિકોનું રોચન રસો ! ‘રસિકોનું’ તત્ત્વ રસિક – પરમાર્થના રસીઆઓનું ઉદય ૨સ લ્યો ! ૨સથી ચાખો ! શું ? ‘જ્ઞાનમુદ્દત્’ ‘રોચન’ – રુચિપણું - રોચક ભાવ ‘રસો’ પામતું જ્ઞાન, ‘ઉદય' - ઉત્તરોત્તર ચઢતી કળા પામતું જ્ઞાન રસો ! રસપૂર્વક આસ્વાદો ! રસાસ્વાદ લ્યો ! ‘રૂફ થપિ’ અહીં કોઈ પણ પ્રકારે કેમે કરીને, ગમે તેટલો મથી મથીને મરી જાય તો પણ ‘નાભાનાભના સામેઃ' - નથી આત્મા અનાત્માની સાથે એક “તિ તયતિ ાને વાપિ તાવાસ્યવૃત્તિ નિશ્ચયે કરીને ક્યાંય પણ - કોઈ પણ કાળે તાદાત્મ્ય વૃત્તિ કળતો - અનુભવતો, જે આત્મા નથી એવા અનાત્મા સાથે આત્મા એક સતો કોઈ પણ કાળે તાદાત્મભાવ અનુભવતો નથી. - - - - અત્રે પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજી પોકારીને કહે છે - ‘આજન્મ’ આ સંસારથી માંડીને એટલે કે અનાદિથી ‘લીઢ’ ચાટેલો હોંસે હોંસે ચાખેલો ‘લીન' - આત્મામાં લય પામી ગયેલો અથવા લપાઈ રહેલો એવો મોહ હવે તો જગત્ છોડી દ્યો ! અમે ખુલ્લે ખુલ્લો પ્રગટમાં પ્રગટ વસ્તુનો ભેદ પાડીને - ફોડ પાડીને આટલું આટલું આ ચોખે ચોખ્ખું પોકારી પોકારીને કહ્યા પછી હવે તો જગને મોહ રહેવો ન જોઈએ. માટે હવે આખું જગત્ - વિશ્વના સમસ્ત આત્માઓ પરદ્રવ્યમાં આત્મસ્રાંતિ રૂપ આ અનાદિ મોહને વિસર્જન કરો ! વિસર્જન કરો ! એ મોહ ચોરની જેમ અનાદિથી આત્મામાં લપાઈ રહ્યો છે, તેને ખોળી ખોળીને - વીણી વીણીને આત્મામાંથી વ્હાર કાઢી આત્માને તેથી વોસરાવી દ્યો ! ‘અપાનું વોસિરામિ' - કરી આત્માને મોહથી સદાને માટે મુક્ત કરો ! મુક્ત કરો ! અને આ જ્ઞાન જે રસિકોનું રોચન આ ઉદય પામતા શાનનો રસ લ્યો ! ઉદય પામી રહ્યું છે, તેનો સરસરસ રસિક જનોનું રોચન (રુચિભાવ) રસો ! ચાખો ! અહીં પ્રતિપદે પરમ અમૃતમય જ્ઞાન ઉદય પામી રહ્યું છે, શાન-અમૃતચંદ્રની પ્રતિપદે ચઢતી કળા થઈ રહી છે. આવા પરમ અમૃતરસ વર્ષતા જ્ઞાનામૃત ચંદ્રનો જે અનુભવામૃત રૂપ પરમ શાંત સુધારસ અત્ર આ અમૃતચંદ્રની અમૃતવાણીમાં વર્ષી રહ્યો છે, તેનો રસાસ્વાદ તત્ત્વરસિક જનોનું ‘રોચન' - અર્થાત રુચિબુદ્ધિ કરો ! અર્થાત્ તત્ત્વરસિક આત્માઓ અમૃતચંદ્રે* વર્ષાવેલા આ પરમ જ્ઞાનામૃતનું પરમ રુચિથી પાન કરો ! અને તે અનુભવ રસાસ્વાદના રુચિપાનથી તૃપ્ત થઈ સાક્ષાત્ સમ્યગ્ દર્શનને અનુભવો ! - - - અહીં કોઈપણ પ્રકારે આત્મા અનાત્મા સાથે એક થઈને કોઈ પણ કાળે તાદાત્મ્ય વૃત્તિને ભજતો નથી, આત્મા ત્રણે કાળને વિષે કદી અનાત્મા થતો નથી ને અનાત્મા કદી આત્મા અનાત્મા સાથે કોઈ કાળેપણ ત્રણે કાળને વિષે આત્મા થતો નથી. - આ ત્રિકાળાબાધિત અખંડ તાદાત્મ્યવૃત્તિ પામે નહિં સિદ્ધાંતમય નિશ્ચય છે. જડ - અનાત્મા તે ત્રણે કાળને વિષે જડ જ રહે છે અને ચેતન-આત્મા તે ત્રણે કાળને વિષે ચેતન-આત્મા જ રહે છે. આ ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ વસ્તુસ્થિતિ છે. આ અંગે પરમતત્ત્વદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટૂંકોત્કીર્ણ અનુભવ વચનામૃત છે, ૨૪૩ ‘જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવ રૂપ છે, સંશય એમાં કેમ ?'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૬ ‘પરિભ્રમણ કરતો આ જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વાનુપૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરશો.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૬૦ આ આત્મા અનાદિથી પોતાના મૂળ સહજ શુદ્ધ સ્વરૂપને ભૂલી ગયો છે. આ સ્વરૂપ અજ્ઞાન રૂપ અવિદ્યા અથવા મિથ્યાત્વથી તે પ૨ પદાર્થમાં આત્મબુદ્ધિ કરી રહ્યો છે. અનાદિ કાળના અધ્યાસથી દેહાદિ પ૨વસ્તુમાં તેની આત્મબુદ્ધિ એટલી બધી સજ્જડ થઈ ગઈ છે, એટલા બધા ઊંડા મૂળ ઘાલી - Page #395 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ગઈ છે કે, “દેહાદિ તે જ હું એવી વિપર્યાસ બુદ્ધિ - વિપરીત મતિ તેને ઉપજી છે. જડના દીર્ઘકાળના સહવાસથી તે જાણે જડ જેવો થઈ ગયો છે ! આમ કાયાદિકમાં બહિરાત્મા દેહમાં આત્મબુદ્ધિ આત્મબુદ્ધિથી પ્રહાયેલો જીવ બહિરાત્મા કહેવાય છે. “આત્મજ્ઞાનથી* સંસાર દુઃખનું મૂળ પરામુખ એવો આ બહિરાત્મા પોતાના સ્વરૂપનું ભાન ભૂલી, ઈદ્રિય દ્વારોથી હુરાયમાન થઈ, પોતાના દેહને આત્માપણે માની બેસે છે. મનુષ્ય દેહમાં રહેલા આત્માને તે મનુષ્ય માને છે, તિર્યંચ દેહમાં રહેલા આત્માને તે તિર્યંચ માને છે, દેવ દેહમાં રહેલા આત્માને દેવ માને છે અને નારક દેહમાં રહેલા આત્માને તે નારક માને છે, પણ તત્ત્વથી હું પોતે તેવો નથી, તે તે દેહ પર્યાયરૂપ નથી, હું તો અનંતાનંત જ્ઞાનશક્તિનો સ્વામી સ્વસંવેદ્ય એવો અચલ સ્થિતિવાળો શાશ્વત આત્મા છું, એમ તે મૂઢ જાણતો નથી. આમ પોતાના દેહમાં આત્માનો અધ્યાસ કરતો એવો આ બહિરાત્મા “પરના આત્માનો જ્યાં વાસ છે એવા સ્વદેહ સદેશ અચેતન પરદેહને આ પારકો દેહ એમ માની બેસે છે અને આમ દેહોમાં સ્વ-પરના મિથ્યા અધ્યવસાયને - માન્યતાને લીધે, જેને આત્માનું ભાન નથી એવા અનાત્મજ્ઞ જનને સ્ત્રી-પુત્રાદિ સંબંધી વિધ્યમ વર્તે છે અને તેમાંથી અવિદ્યા નામનો દઢ સંસ્કાર જન્મે છે - કે જેથી લોક પુનઃ દેહ એ જ આત્મા એવું અભિમાન ધરે છે. આ દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.' જડ ચલ જડ ચલ કર્મ જે દેહને હોજી, ાણું આતમ તત્ત્વ, બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરંગે એકત્વ... નમિપ્રભ !' - શ્રી દેવચંદ્રજી દેહમાં આ આત્મબુદ્ધિને લીધે જ જીવ તેના લાલન-પાલનાર્થે વિષયોમાં પ્રવૃત્તિ કરે છે અને તે ' વિષય પ્રાપ્તિના સાધન રૂપ ધનાદિના ઉપાર્જનમાં પ્રવૃત્ત થાય છે, તેની દેહાત્મબુદ્ધિને લઈ રાગદ્વેષાદિ પ્રાપ્તિમાં અનુકુળ થાય તે પ્રત્યે રાગ કરે છે, પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ ધરે છે. અને ભવ - ભ્રમણ તેમાં કોઈ વચ્ચે આડે આવે તેના પ્રત્યે ક્રોધ કરે છે, તુચ્છ કદ જેવા કંઈક વિષયની પ્રાપ્તિ થતાં તે અનંતગણું અભિમાન ધરી કાકીડાની જેમ નાચે છે અને વિશેષ વિશેષનો લોભ ધરતો રહી તેના લાભ માટે અનેક પ્રકારના છળ પ્રપંચ-માયાકપટ કરી પોતાને અને પરને છેતરે છે. ઈત્યાદિ પ્રકારે જીવ વિષયનો અર્થે કષાય કરે છે અને તેથી હાથે કરીને આખો ભવ પ્રપંચ ઉભો કરીને, સંસાર પરિભ્રમણ દુઃખ પામી, તે ભવોદ્વિગ્ન બને છે. આમ દેહમાં આત્મબુદ્ધિ રૂપ મૂળથી ઉપજતા વિષય-કષાયથી આત્માર્થ હારી જતા આ જીવનું સંસાર ચક્ર ચાલ્યા કરે છે. આમ પરપરિણતિના રાગીપણે, પિરરસ રંગે રક્ત થયેલો આ દેહાત્મબુદ્ધિ જીવ, પરવસ્તુનો ગ્રાહક અને રક્ષક બની, પર વરૂના ભોગમાં આસક્ત થઈને અનંત કાળ પર્યત સંસારમાં રખડે છે અને આમ પોતાનું આત્મહિત ચૂકી, આ મહામોહમૂઢ જીવ વેઠીઆ પોઠીઆની પેઠે પારકી વેઠ ઉઠાવી, હાથે કરીને નાહકનો હેરાન હેરાન થાય છે ને આત્મા હારી જાય છે. આ સર્વ અનર્થનો મૂળભૂત અનાત્મામાં આત્મબુદ્ધિ રૂપ અનાદિનો મોહ હવે તો જંગતું તો અને આ અનુભવામૃત રૂપ જ્ઞાનરસનો આસ્વાદ લ્યો એવો પરમ નિષ્કારણ કરુણાથી પરમ માવપૂર્ણ અનુરોધ પરમ કરુણાનિધિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્ર કર્યો છે. આનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ અનાદિના આ દુર્ગમ મોહને ટાળવાનો સર્વજ્ઞાની સંમત સુગમ સદુપાય દર્શાવતાં યથાર્થનામાં પરમ કૃપાળુ' શ્રીમદ્ રાજચંદ્રજી તેવી જ પરમ નિષ્કારણ "बहिरात्मेन्द्रियद्वाररात्मज्ञानपरामुख, स्फुरितश्चात्मनो देहमात्मत्वेनाध्यवस्यति ॥ नरदेहस्थमात्मानमविद्वान्मन्यते नरम्, तिर्यचं तिर्यगङ्गस्थं सुराङ्गस्थं सुरं तथा ।। नारकं नारकाङ्गस्थं न स्वयं तत्त्वतस्तथा, अनंतानंतधीशक्तिः स्वसंवेयोऽचलस्थितिः ॥ स्वदेहसदृशं दृष्टवा परदेहमचेतनम्, परात्माधिष्ठितं मूढः परत्वेनाध्यवस्यति ॥ स्वपराध्यवसायेन देहेष्वविदितात्मनाम् वर्तते विभ्रमः पुंसां पुत्रभार्यादिगोचरः ॥ अविद्यासंज्ञितस्तस्मात्संस्कारो जायते दृढः, येन लोकोगमेव स्वं पुनरप्यभिमन्यते ॥ मूलं संसारदुःखस्य देह एवात्मपीस्ततः, त्यक्त्वैनां प्रविशेदन्तर्बहिरव्यापृतेन्द्रियः ॥" - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી “સમાધિશતક ૨૪૪ Page #396 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૨૨ કક્ષાથી પ્રકાશે છે - “અનાદિથી જીવને સંસાર રૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણા રૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશ દેષ્ટિ પ્રગટવાનો પરમ કૃપાળુ શાનીનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસાર પરિણતિ આડે તેને તે અવકાશ દુઃખહર સ્વાભાવિક સન્માર્ગ પ્રાપ્ત થતો નથી. જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિ ભાન ઘટતું નથી, જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુઃખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને એવા આત પુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે પણ કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાન પરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુખ પરિણામ તેથી આત્માને સ્વાભાવિક પણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યા પૂર્વક હોવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વ સ્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તલ્લણ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૧, (૩૫) ૨૪૫ Page #397 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે અપ્રતિબુદ્ધના બોધનાર્થે વ્યવસાય – अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पुग्गलं दव्वं । बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो ॥२३॥ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं । कह सो पुग्गलदव्वी - भूदो जं भणसि मज्झमिणं ॥ २४॥ जदि सो पुग्गलदब्बी - भूदो जीवत्तमागदं इदरं । तो सत्तो वुत्तुं जे मज्झमिणं पुग्गलं दव्वं ॥ २५ ॥ અજ્ઞાન મોહિત મતિ કહે રે, પુદ્ગલ દ્રવ્ય આ મૂજ; जद्ध खजद्ध, जड्डु भावथी रे, संयुक्त व अजू... २ सात्मन् ! वंही समयसार २३ જીવ સર્વજ્ઞ શાને દીઠો રે, ઉપયોગ લક્ષણ નિત; ક્યમ થયો પુદ્ગલ દ્રવ્ય તે રે ? મુજ આ કહે જે રીત !... રે આત્મન્ ! વંદો સમયસાર. ૨૪ જો તે પુદ્ગલ દ્રવ્ય થયો રે, જીવત્વ પામ્યું અન્ય; तो शस्त हेवा भाई रे, खेड छे पुछ्गल द्रव्य... ३ आत्मन् ! वंही समयसार २५ ગાથાર્થ : અજ્ઞાનથી જેની મતિ મોહિત થઈ છે, એવો બહુભાવ સંયુક્ત જીવ, બદ્ધ અને અબદ્ધ એવું આ પુદ્ગલ દ્રવ્ય ‘આ મ્હારૂં' એમ કહે છે. ૨૩ સર્વજ્ઞ શાનથી દૃષ્ટ એવો જીવ નિત્ય ઉપયોગ લક્ષણવાળો છે. તે વારુ, પુદ્ગલ દ્રવ્યરૂપ કેવી રીતે थर्ध गयो ? } ठेथी 'खा म्हाई' खेभ तुं हे छे ! २४ જો તે (જીવ) પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયો, તો ઈતર (પુદ્ગલ) જીવત્વ પામી ગયું ! તો તું કહેવાને શક્ત હો કે આ પુદ્ગલ દ્રવ્ય મ્હારૂં છે. ૨૫ आत्मख्याति टीका अथाप्रतिबुद्धबोधनाय व्यवसाय : "अज्ञानमोहितमतिर्मभदं भणति पुद्गलं द्रव्यं । बुद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः ॥ २३॥ सर्वज्ञज्ञानदृष्टो जीवउपयोगलक्षणो नित्यं । कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदं ॥२४॥ यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत् । तच्छक्तो वक्तुं' यन्ममेदं पुद्गलं द्रव्यं ॥२५॥ युगपदनेकविधस्य बंधनोपाधेः सन्निधानेन प्रधावितानामस्वभावभावानां संयोगवशाद्विचित्राश्रयोपरक्तः स्फटिकोपल इवात्यंततिरोहितस्वभावभावतया अस्तमितसमस्तविवेकज्योतिर्महता स्वयमज्ञानेन विमोहित हृदयो भेदमकृत्वा तानेवास्वभावभावान् स्वीकुर्वाणः पुद्गलद्रव्यं ममेदमित्यनुभवति किल प्रतिबुद्धो जीवः । अथायमेव प्रतिबोध्यते - रे दुरात्मन् ! आत्मसंपन् ! जहीहि जहीहि परमाविवेकघस्मरसतॄणाभ्यवहारित्वं । दूरनिरस्तसमस्तसंदेहविपर्यासानध्यवसायेन विश्वैकज्योतिषा सर्वज्ञज्ञानेन स्फुटीकृतं किल नित्योपयोगलक्षणं ૨૪૬ Page #398 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૩ થી ૨૫ जीवद्रव्यं । तत्कथं पुद्गलद्रव्यीभूतं येन पुद्गलद्रव्यं ममेदमित्यनुभवसि ? यतो यदि कथंचनापि जीवद्रव्यं पुद्गलद्रव्यीभूतं स्यात् पुद्गलद्रव्यं च जीवद्रव्यीभूतं स्यात्, तदैव लवणस्योदकमिव ममेदं पुद्गलद्रव्यामित्यनुभूति किल घटेत, तत्तु न कथंचनापि स्यात् । तथाहि - यथा न तथा क्षारत्वलक्षणं लवणमुदकीभवत् नित्योपयोगलक्षणं जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् द्रवत्वलक्षणमुदकं च लवणीभवत् नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् क्षारत्वद्रवत्वसहवृत्त्यविरोधादनुभूयते उपयोगानुपयोगयोः प्रकाशतमसोरिव सहवृत्तिविरोधादनुभूयते । તત્સર્વથા પ્રસીદ ! વિધ્યસ્વ, સ્વદ્રવ્યું મને મિત્વનુભવ ll૨રૂાર૪રપl आत्मभावना કથા પ્રતિયુદ્ધોધના વ્યવસાય: - હવે અપ્રતિબુદ્ધના બોધનાર્થે - બોધ કરવા અર્થે વ્યવસાય - અજ્ઞાનમોહિતમતિઃ તથા વઘુમાવસંયુવત: નીવ: - અશાનથી મોહિત - મોહ પામી ગયેલી મતિ-બુદ્ધિ છે જેની એવો તથા પ્રકારે બહુભાવ સંયુક્ત જીવ, વમવદ્ધ ૨ પુતં દ્રવ્ય મન રૂટું મતિ - બદ્ધ - જીવ સાથે બંધાયેલું અને અબદ્ધ - નહીં બંધાયેલું પુદ્ગલ દ્રવ્ય હારૂં આ કહે છે. ૨૩તેને શાસ્ત્રકર્તા આચાર્યજી મધુર ઉપાલંભથી સીધો પ્રશ્ર (Poser) કરે છે - સર્વજ્ઞાનડ્રો નીવઃ નિત્ય ૩૫ તલ: - સર્વજ્ઞ જ્ઞાનથી દષ્ટ - સાક્ષાત્ કુતુ જીવ નિત્ય-સદાય ઉપયોગ લક્ષણવાળો છે, સ થે પુરાનીપૂતો લૂકસિ મેટું - તે પુદ્ગલ દ્રવ્ય રૂપ કેવી રીતે થઈ ગયો? - કે જેથી તું હારું આ કહે છે! રજા ર લ પુનિકળીભૂત: તરત નીવર્તમi - જે તે જીવ પુદ્ગલ દ્રવ્ય રૂપ થઈ ગયો અને) ઈતર-પુદ્ગલ દ્રવ્ય જીવપણું પામી ગયું, ત૬ વવનું શવતઃ યન્સમેટું પુતિં દ્રવ્યું - તો કહેવાને શક્ત - શક્તિમાન હો કે મહારૂં આ પુગલ દ્રવ્ય. ll૨પા ત પ ગાભાવના //ર૩ર૪ર૯ો. તાવ સ્વભાવમાવાન વીર્વાદ: પુતદ્રવ્યું મને મિત્વનુમતિ વિનાપ્રતિવૃદ્ધો નીવ: • તે જ અસ્વભાવ ભાવોને સ્વીકારતો - “સ્વ” રૂપ કરી બેસતો ખરેખર ! નિશ્ચય કરીને અપ્રતિબુદ્ધ - પ્રતિબોધ નહિ પામેલો અબૂઝ જીવ પુદ્ગલ દ્રવ્યને “મહાકું આ’ એમ અનુભવે છે. કેવો છે અપ્રતિબુદ્ધ જીવ? કદના પથમજ્ઞાનેન વિનોદિતાલયો - મહતું એવા સ્વયં અજ્ઞાનથી વિમોહિત - વિશેષે કરીને મોહ પામેલું છે હૃદય જેનું એવો. તે મહતુ અજ્ઞાનથી વિમોહિત હદય શાથી? સ્તતિ સમસ્તવિવેકળ્યોતિ :- અસ્તમિત-અસ્ત પામી ગયેલ છે સમસ્ત વિવેક જ્યોતિ જેની એવો છે તેથી, એમ હેતુવિશેષણ છે. વિવેક જ્યોતિ શાથી અસ્ત પામી ગઈ ? અત્યંતતિરોહિતભાવમાવતયા - અત્યંત તિરોહિત સ્વભાવ ભાવનાથી, અત્યંત સર્વથા સ્વભાવ ભાવના તિરોહિતપણાથી - આચ્છાદિતપણાથી - કંકાઈ જવાપણાથી, કોની જેમ ? વિશેષા વિચિત્રા) જોષરવત્ત: રિશ્નોપત વ - વિશેષ (વિચિત્ર) આશ્રયથી ઉપરક્ત - ઉપરંજન પામેલ સ્ફટિક પાષાણની જેમ. સ્વભાવ ભાવનું તિરોહિતપણું શાથી થયું? અસ્વભાવમાવાનાં સંયોગાવશાત્ - અસ્વભાવભાવોના સંયોગ વશથી. અસ્વભાવ ભાવો ક્યાંથી? યુરા વિધ0 વંધનો: ત્રિધાન પ્રવિતાનામ્ - યુગપતુ - એકીસાથે અનેક વિધિ - અનેક પ્રકારની બંધન ઉપાધિના સરિધાનથી - નિકટપણાથી પ્રધાવિત - પ્રષ્ટિપણે - જોરશોરથી દોડેલા એવા છે. આવા અસ્વભાવભાવોને પ્રેમ છવા ભેદ નહીં કરીને સ્વીકુળ: - સ્વીકારતો તે પ્રતિબદ્ધ જીવ પુદ્ગલ દવ્યને મ્હારૂં આ એમ અનુભવે છે. ગથાયમેવ તિવષ્ય : હવે આને જ પ્રતિબોધવામાં આવે છે - જે કુરાભન માત્મસન્ ! નદીકિ નદીહિ પરમવિવેવસ્મરસZTગવારિત્વ : ૨ દુરાત્મા ! આત્મઘાતી ! પરમ અવિવેકથી ઘસ્મર-ખાઉધરૂં એવું સતૃણ અવ્યવહારિપણું - ખડ સાથે મિશ્ર અન્ન ખાવાપણું છોડી દે ! છોડી દે! સર્વ જ્ઞાનેન સ્કુટીકૃતં તિનિત્યોપયોતિષ નીવ - સર્વજ્ઞ શાનથી સ્ફટ કરાયેલું એવું નિશ્ચયે કરીને પ્રગટપણે નિત્ય ઉપયોગ - લક્ષણવાળું જીવ દ્રવ્ય છે. કેવું છે સર્વજ્ઞ જ્ઞાન ? ટૂનિસ્તસમસ્તસંવેવિસાનધ્યવસાયેન વિઐળ્યોતિષા - સમસ્ત સંદેહ વિપર્યાસ અને અનવ્યવસાય જેણે દૂર નિરસ્ત કર્યા છે - ફગાવી દીધા છે એવું વિશૈકજ્યોતિ - વિશ્વની એક - અદ્વિતીય જ્યોતિ. આવા સર્વશ શાનથી સ્ફટ કરાયેલું નિત્ય ઉપયોગલક્ષણ જીવ દ્રવ્ય છે, ત૬ થે પુલ્તદ્રવ્યપૂતં યેન પુત્રતિદ્રવ્યું મનેમિયનુમવસ - તે કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું? કે જેથી પુદ્ગલ દ્રવ્ય “મહારૂં આ' એમ તું અનુભવે છે ! થતો • કારણકે કે - જે ઘંવનાશિ - કોઈ પણ પ્રકારે ગવદ્રવ્ય પુરાતદ્રવ્યમૂર્ત ચત્ પુત્રતિદ્રવ્યું જ નીવડ્રથમૂતં થાતુ - જીવ દ્રવ્ય ૨૪૭ Page #399 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય એકી સાથે બંધનોપાધિના સન્નિધાનથી પ્રધાવિત (વેગે દોડલા) અસ્વભાવભાવોના સંયોગવશે કરીને, વિશેષ (વિચિત્ર) આશ્રયથી ઉપરક્ત સ્ફટિકપણાની જેમ, સ્વભાવભાવની અત્યંત તિરોહિતતાએ (આચ્છાદિતતાએ) કરીને સ્વભાવની અત્યંત તિરોહિતતાએ (ઢંકાઈ જવાપણાએ) કરીને જેની સમસ્ત વિવેક જ્યોતિ અસ્તમિત થઈ છે (આથમી ગઈ છે), સ્વયં મહતુ અજ્ઞાનથી જેનું હૃદય વિમોહિત થયું છે, એવો જે ભેદ નહિ કરીને તે જ અસ્વભાવભાવોને સ્વીકારતો “પુદ્ગલ દ્રવ્ય આ હારૂં' એમ અનુભવે છે, તે નિશ્ચય કરીને અપ્રતિબુદ્ધ જીવ છે. હવે આને જ પ્રતિબોધવામાં આવે છે - રે દુરાત્મન્ ! આત્મપંસનું ! દુષ્ટાત્મા! આત્મઘાતી !) પરમ અવિવેક ઘમ્મર સતૃણાવ્યવહારિપણું (ખડખાવાપણું) છોડ ! છોડ ! સમસ્ત સંદેહ વિપર્યાસ અને અનધ્યવસાય જેણે દૂર નિરસ્ત કર્યા છે એવા વિશૈકજ્યોતિ સર્વજ્ઞશાનથી સ્ફટ કરાયેલું જીવદ્રવ્ય નિશ્ચય પ્રગટપણે નિત્ય ઉપયોગ લક્ષણવાળું છે. તે કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું? કે જેથી પુદ્ગલ દ્રવ્ય આ હારૂં એમ તું અનુભવે છે ! કારણકે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય રૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થઈ ગયેલું હોય, તો જ “લવણના જલ'ની (“મીઠાના પાણીની જેમ “હારું આ પુદ્ગલ દ્રવ્ય' એવી અનુભૂતિ ખરેખર ! ઘટે, પણ તે તો કોઈ પણ પ્રકારે હોય નહિ. તે આ પ્રકારે - તેમ ક્ષારત્વલક્ષણવાળું લવણ (મીઠું) પાણી થતું નિત્ય ઉપયોગ લક્ષણ જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થતું અને દ્રવત્વલક્ષણવાળું પાણી લવણ થતું અને નિત્ય અનુપયોગલક્ષણ પુદ્ગલ દ્રવ્ય જેવદ્રવ્યક્ષારત્વ - દ્રવત્વની ઉપયોગ-અનુપયોગના પ્રકાશતમસની જેમ સહવૃત્તિના અવિરોધને લીધે સહવૃત્તિના વિરોધને લીધે અનુભવાય છે : નથી અનુભવાતું. તેથી સર્વથા પ્રસાદ પામ ! (શાંત થા !). વિબોધ પામી “સ્વદ્રવ્ય આ મ્હારું' એમ અનુભવ ! i૨૩૨૪૨પા પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થઈ ગયેલું હોય, તàવ - તો જ - ત્યારે જ તિવાચો મિત્ર અનેવં પુરતદ્રવ્યમિત્યનુભૂતિ વિહત ઘરેત - લવણના ઉદકની જેમ - મીઠાના પાણીની જેમ મહારું આ પુદ્ગલ દ્રવ્ય એમ અનુભૂતિ ખરેખર ! તા ર થંનવના ચાલૂ - પણ તે તો કોઈ પણ પ્રકારે ન હોય. તથાદિ - જુઓ ! આ પ્રકારે યથા ક્ષારવર્તતક્ષણં તવMમુવમવત દ્રવર્તતક્ષણમુલ ૨ નવમવલ્ મનુભૂયતે - જેમ સારત્વ લક્ષણ - ખારાપણા લક્ષણ વાળું લવણ ઉદક રૂપ - પાણી રૂપ થતું અને દ્રવત્ લક્ષણ - પ્રવાહીપણા લક્ષણવાળું ઉદક-પાણી લવણ રૂપ થતું અનુભવાય છે. શાને લીધે ? ક્ષારતદ્રવત્વસંશવૃત્ત્વવિરોઘાત - લારત્વ-દ્રવત્વની - ખારાપણાની અને દ્રવપણાની - પ્રવાહીપણાની સહવૃત્તિના - સાથે વર્તવાપણાના અવિરોધને લીધે. આ દેશંત કહ્યું, તથા - તેમ દાષ્ટ્રતિક - नित्योपयोगलक्षणं जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् न अनुभूयते - नित्य ઉપયોગ લક્ષણ - સદા ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય રૂપ થતું અને નિત્ય અનુપયોગલક્ષણ - સદા અનુપયોગ લક્ષણવાળું પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થતું નથી અનુભવાતું શાને લીધે ? ઉપયોનુપયોાયોઃ સદવૃત્તિવિરોથાત્ : ઉપયોગ અને અનુપયોગના સહવૃત્તિના - સાથે વર્તવાપણાના વિરોધને લીધે. કોની જેમ ? અછાશવમવિ - પ્રકાશ અને તમસુ - અંધકારની જેમ. આથી શું સાર ફલિત થયો? તત્ સર્વથા પ્રસીદ્ર - તેથી સર્વથા પ્રસાદ પામ, શાંત થા, હેઠો બેસ! વિષ્ણુ - વિબોધીને - વિશેષે કરી બોધ પામીને - અથવા જાગૃત થઈને, (પાઠાંતરે : વિવુથ્વસ્વ - વિબોધ પામ, વિશેષે કરી બોધ પામ ! - જાગૃત થા !) દ્રવ્ય અમેનિયનમવ - સ્વ દ્રવ્યને “હારું આ’ એમ અનુભવ ! | તિ “આત્મધ્યાતિ' રીવા आत्मभावना (प्रस्तुत गाथा) ||२३||२४||२५|| ૨૪૮ Page #400 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૩ થી ૨૫ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય તીર્થંકર વારંવાર નીચે કહ્યો છે તે ઉપદેશ કરતા હતા - હે જીવ ! તમે બુઝો, સમ્યક્ પ્રકારે બુઝો. મનુષ્યપણું મળવું દુલ્લભ છે અને ચારે ગતિને વિષે ભય છે એમ જાણો. અજ્ઞાનથી સદ્ વિવેક પામવો દુસ્લભ છે એમ સમજો. આખો લોક એકાંતે દુ:ખે કરી બળે છે એમ જાણો અને સર્વ જીવ પોતપોતાનાં કર્મને કરી વિપર્યાસપણું અનુભવે છે તેનો વિચાર કરો. (સૂયગડાંગ, અ. ૭-૧૨)'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૪ ‘‘પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરૂ સમાન.’’ શ્રી આનંદઘનજી # અત્રે શાસ્ત્રકાર ભગવાને અપ્રતિબુદ્ધના પ્રતિબોધનનો વ્યવસાય કર્યો છે : જેની મતિ અજ્ઞાનથી ‘મોહિત’ મોહ પામી ગયેલી મૂંઝાઈ ગયેલી છે એવો ‘બહુભાવ જીવની સાથે સર્વજ્ઞ શાન દેષ્ટ જીવ, પુદ્ગલ સંયુક્ત' ઘણા ભાવોનો સંયોગ પામેલ જીવ, બુદ્ધ' દ્રવ્યરૂપ કેમ થઈ ગયો? એકક્ષેત્રાવગાહ સંબંધથી બંધાયેલ અને અબદ્ધ' - નહિ બંધાયેલ એવા પુદ્ગલ દ્રવ્યને ‘મ્હારૂં આ’ એમ ભણે છે કહે છે. તેની સામે નિરુત્તર કરી દે એવો પ્રશ્ન (Paser) પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી મૂકી પરમર્ષિ કુંદકુંદાચાર્યજી મધુર વાણીથી મીઠો ઠપકો (ઉપાલંભ) આપતાં ઉદ્બોધે છે - અલ્યા ! ‘સવ્વદુગાળદ્દિો' - ‘સર્વજ્ઞ જ્ઞાન દૃષ્ટ’ સર્વજ્ઞ શાને દીઠેલો જીવ જે નિત્ય ઉપયોગ લક્ષણ છે, તે પુદ્ગલ દ્રવ્ય રૂપ કેમ થઈ ગયો ? ‘હ સો પુાતવવ્વીમૂવો ?' - કે જેથી ‘મ્હારૂં આ' તું જાણે છે કહે છે ! જો તે જીવ પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયો, તો ‘ઈતર’ પુદ્ગલ દ્રવ્ય જીવત્વ-જીવપણું પામી ગયું ! તો તું કહેવાને શક્ત-શક્તિમાન્ હો કે મ્હારૂં આ પુદ્ગલ દ્રવ્ય. શાસ્ત્રકારના આ ભાવને ભગવાન આત્મખ્યાતિ ટીકાકારે તેવી જ મધુર ઉપાલંભયુક્ત અમૃતવાણીથી સંભૃત કરી ઓર વિકસ્વર કર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - જે અપ્રતિબુદ્ધ જીવ અપ્રતિબુદ્ધ ‘આ પુદ્ગલ મ્હારૂં' એમ અનુભવે છે છે, તેને આત્માના સ્વભાવભાવનું ભાન નથી, એટલે તે અસ્વભાવભાવોને સ્વીકારતો સતો ‘સ્વ' રૂપ કરી બેસતો, આ પુદ્ગલ મ્હારૂં' એમ અનુભવે છે. તે આ પ્રકારે - ‘યુગપ’ એકીસાથે અનેકવિધ અનેક પ્રકારની બંધન ઉપાધિના ‘સન્નિધાનથી' એકક્ષેત્રાવગાહરૂપ અત્યંત સમીપપણાથી આત્માના સ્વભાવ રૂપ નહિં એવા અનેક ‘અસ્વભાવ ભાવો' આત્મામાં ‘પ્રધાવિત' – વેગે દોડાદોડ કરી રહેલા છે, તે દોડાદોડ કરી રહેલા અસ્વભાવભાવોના સંયોગ 'अस्वभावभावानां संयोगवशात्' વશે કરીને આત્માના સ્વભાવભાવનું અત્યંત તિરોહિતપણું આવરિતપણું – આચ્છાદિતપણું - ઢંકાઈ જવાપણું હોય છે – ‘અત્યંતતિરોહિતસ્વમાવમાવતયા' - કોની જેમ ? વિશેષ (પાઠાં : વિચિત્ર) આશ્રયથી ‘ઉપર' ઉપરંજન પામેલા સ્ફટિક પાષાણની જેમ. જેમ સ્ફટિક સ્વભાવથી સ્વચ્છ - નિર્મલ - શુક્લ છે, છતાં પાસેમાં રાતું ફૂલ મૂક્યું હોય તો તેમાં રાતી ઝાંઈ-છાયા પડે છે, કાળું ફૂલ મૂક્યું હોય તો કાળી ઝાંઈ પડે છે, એમ ઉપાધિ વિશેષના આશ્રયથી સ્ફટિકના* શુક્લ સ્વભાવભાવનું ઉપાધિરૂપ અસ્વભાવભાવોથી તિરોહિતપણું - ઢંકાઈ જવાપણું - આવરિતપણું હોય છે, તેમ બંધન ઉપાધિરૂપ અસ્વભાવભાવોથી આત્માના શુક્લ સ્વભાવ ભાવનું તિરોહિતપણું - ઢંકાઈ જવાપણું આડો આવરણ રૂપ પડદો આવી જવારૂપ આવરિતપણું હોય છે અને તેથી કરીને 'अस्तमितसमस्तविवेकज्योति' તે જીવની સમસ્ત વિવેક જ્યોતિ ‘અસ્તમિત' થાય છે, અસ્ત પમાડાઈ - "नैवात्मनो विकारः क्रोधादिः किन्तु कर्मसंबन्धात् । स्फटिकमणेरिव रक्तत्वमाश्रितात् पुष्पतो रक्तवत् ॥ आस्तां बहिरुपधिचयस्तनुवचनविकल्पजालमप्यपरम् । कर्मकृतत्वान्मत्तः कुतो विशुद्धस्य मम किञ्चित् ॥" = ૨૪૯ - - - - - - - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, નિશ્ચય પંચાશત, ૨૫, ૨૭ Page #401 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જાય છે, આથમાઈ જાય છે, એટલે “મહંત સ્વયમજ્ઞાનેન વિનોદિતો . “સ્વયં” – પોતે આપોઆપ મહા અજ્ઞાનથી તેનું હૃદય વિમોહિત’ બને છે - વિશેષે કરીને અત્યંત મોહ પામી જાય છે. એટલે પછી સ્વ-પરના ભેદનું ભાન નહિ હોવાથી - સ્વભાવભાવ અને અસ્વભાવ - અપ્રતિબદ્ધ - અબૂઝ જીવ તે જ અસ્વભાવભાવોને સ્વીકારતો સતો આ પુદ્ગલ દ્રવ્ય મ્હારૂં એમ અનુભવે છે. “આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૦ “જૈસે મણિ ફટિક સભાવ નિરમલ રૂપ, તૈસે થિર ચેતન સદાઈ નિરમલ હૈ, તૌભી રાગ દોષ મોહ અપની ઉપાધિ સેતી, વસ્યો છે સંસાર મેં અજ્ઞાન સૌ વિકલ હૈ; તૌભી તજૈ નાંહિ કબ અપનો સ્વભાવ દ્રવ્ય, ભૂષન કહાવે બહુ કંચન સકલ હૈ, તમ પક્ષ રાહુ સંગ ચંદ્ર રાહુ યોગ ભયો, ચંદ્ર કહા તમ હોઈ નિત્ય જો વિમલ હૈ. કર્મ ઉપાધિ અનાદિકે બંધન પ્રીતિ લગી તુહયા પરસૌ, રાગડું રોસકો રંગ લગ્યો જી નીલકો રંગ ક્યું કાપરસો; પારકી સંપત્તિ આપની શાપિકે થાપન દાબનકો તરસૌ; ભયૌ તુમ બ્રહ્મ કરમક કારક મૂરખ રાસ લગે પરસૌ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૧-૩૪, ૩૯૩ હવે આવા આ અવિવેકી અજ્ઞાની વિમોહિત હૃદયવાળા મોહમૂઢ અપ્રતિબદ્ધ-અબૂઝ જીવને મહા વિવેકી પરમ ભેદવિજ્ઞાની અમોહસ્વરૂપ પરમષિ અમૃતચંદ્રાચાર્યજી જેવા અમૃતચંદ્રજીનો મધુર ઉપાલંભ પરમ આત્મજ્ઞાની વીતરાગ સદ્ગુરુ ભગવાનું અમૃતવાણીથી મધુર ઉપાલંભ આપતાં પરમ નિષ્કારણ કરુણાથી પ્રતિબોધે છે - જે કુરાત્મન્ ! માત્મપંસનું ! રે દુરાત્મા ! રે આત્મઘાતી ! પરમ અવિવેકથી ભરખાયેલું - ખાઉધરૂં બનેલું આ હારૂં સતણાવ્યવહારિપણું છોડી દે ! છોડી દે ! “નફીહિ નદીહિ પરમાવિયમરસતUTખ્યવહારિત્વ | હાથી જેમ અન્નગ્રાસ ભેગું ઘાસ ખાય છે તેવું આ હારૂં ગમાર અબૂઝ પશુની પેઠે અન્ન સાથે તૃણ ભક્ષણપણું - ખડ ખાવાપણું મૂકી દે! મૂકી દે! કારણકે - “ટૂનિસ્તસમસ્તસંવેદવિપાનધ્યવસાયેન' - જેનાથી સમસ્ત સંદેહ, વિપર્યાસ અને અનધ્યવસાય દૂર નિરસ્ત કરાયા છે, સર્વ “સંદેહ - સંશય - શંકા, નિય ઉપયોગલક્ષણ જીવ દ્રવ્ય “વિપર્યાસ’ - વિપરીત ઉલટી ઊંધી માન્યતા અને “અનધ્યવસાય' - પુગલદ્રવ્ય કેમ થઈ ગયું? અનિશ્ચય અનિર્ણય દૂર “નિરસ્ત' - ફગાવાઈ દેવાયા છે, એવા નિઃસંદેહ સમ્યક પરમ અખંડ નિશ્ચય સ્વરૂપ. “વિવેકજ્યોતિ' સર્વત્રજ્ઞાનથી - વિજળ્યોતિષા સર્વજ્ઞજ્ઞાનેન સ્કુટ પ્રગટ કરાયેલું જીવદ્રવ્ય પ્રગટપણે નિત્ય ઉપયોગલક્ષણવાળું છે. નિત્યોપયોતિક્ષvi નાવદ્રવ્ય', તે વારુ, કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું? ‘ત શું પુરાત દ્રવ્યમૂત - કે જેથી આ પુદ્ગલ દ્રવ્ય હારૂં એમ તું અનુભવે છે !! કારણકે જો કોઈ પણ પ્રકારે જીવ દ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલ દ્રવ્ય જીવરૂપ થઈ ગયેલું હોય, તો જ “નવચોવવવ લવણના ઉદક-જલની લવણના ઉદક મ તે કોઈ જેમ “મીઠાના પાણીની જેમ “હારું આ યુગલ દ્રવ્ય” એવો અનુભવ પ્રકારે હોય નહિ ખરેખર ! ઘટે. પણ તે તો કોઈપણ પ્રકારે હોય નહિં અર્થાતુ જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય ન થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય ન થાય. તે આ પ્રકારે - ક્ષારપણા લક્ષણવાળું લવણ ઉદક-જલ થતું – “નવમુવમવત્ - અને દ્રવપણા લક્ષણવાળું ઉદક-જલ લવણ થતું – “નવમવત્' - અનુભવાય છે, અર્થાત્ ખારા પણ લક્ષણવાળું મીઠું પાણી ૨૫૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૩ થી ૨૫ થાય અને પ્રવાહીપણા લક્ષણવાળું પાણી મીઠું થાય એમ અનુભવ થાય છે. આમ શા માટે ? ક્ષારતદ્રવત્વસહવૃજ્યાવિરોધાત' - ક્ષારત્વ-દ્રવત્વની સહવૃત્તિનો અવિરોધ છે. વૈધર્યથી દષ્ટાંત ભારત-દ્રવ્યત્વ માટે, ક્ષારત્વની - ખારાપણાની અને દ્રવત્વની - પ્રવાહીપણાની એકી સાથે સહવૃત્તિ અવિરોધ: વર્તવા ૩૫ “સહત્તિમાં' - એક સાથે હોવાપણામાં - સહ અસ્તિત્વમાં ઉપયોગઅનુપયોગ (Co-existence) વિરોધ નથી માટે. એટલે તેમ અનુભવાય છે. તેમ સહવૃત્તિ વિરોધ “નિત્યોપયાનક્ષપ નીદ્રવ્ય - નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય પુગલ દ્રવ્યરૂપ થતું અને “નિત્યાનુપયોતિક્ષમાં પુત્રીત્તદ્રવ્યું - નિત્યઅનુપયોગ લક્ષણવાળું પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થતું અનુભવાતું નથી, અર્થાત્ જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય થાય અને પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય થાય એમ અનુભવ થતો નથી. આમ શા માટે ? “ઉપયોગ-અનુપયોગની સહવૃત્તિનો વિરોધ છે માટે', ઉપયોગની અને અનુપયોગની એકી સાથે વર્તવા રૂપ “સહવૃત્તિમાં - એક સાથે હોવાપણામાં - સહ અસ્તિત્વમાં (Co-existence) વિરોધ છે માટે. કોની જેમ ? “પ્રકાશ-નમસુ” - પ્રકાશ અને અંધકારની જેમ, પ્રછાશતમરિવ' પ્રકાશ અને અંધકાર જેમ એક સાથે એક સ્થળે રહી શકે નહિ, વર્તી શકે નહીં, તેમ ઉપયોગ-સચેતનપણું અને અનુપયોગ-અચેતનપણું એક સાથે એક સ્થળે રહી શકે નહિં, વર્તી શકે નહિં. એટલે નિત્ય ઉપયોગ જેનું લક્ષણ છે એવું ઉપયોગલક્ષણ ચેતન જેવદ્રવ્ય કદી અનુપયોગ લક્ષણ જડ અચેતન પુદ્ગલ દ્રવ્ય થઈ શકે નહિ અને નિત્ય અનુપયોગ જેનું લક્ષણ છે એવું અનુપયોગ લક્ષણ જડ અચેતન પુદ્ગલ દ્રવ્ય કદી ઉપયોગલક્ષણ ચેતન જીવદ્રવ્ય થઈ શકે નહિ. આમ ત્રણે કાળમાં ન ફરે એવી ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ સિદ્ધાંતરૂપ નિશ્ચય વાર્તા છે. “તત સર્વથા અસીર !' . માટે હે અબૂઝ જીવ ! તું સર્વથા પ્રસાદ પામ ! શાંત થા ! આત્માના મોહમલને હેઠો બેસાડી ચિત્ત પ્રસન્નતાને પામ ! અને “વિવુળ - વિબુધ થઈને – વિશેષે બૂઝીને - પ્રતિબોધ પામીને અથવા જાગૃત થઈને તું આ “સ્વદ્રવ્ય મ્હારૂં” એમ અનુભવ કર ! “સ્વદ્રવ્ય અમેનિયનમત ' જ્ઞાનીએ કહ્યું છે કે બૂઝો ! કેમ બૂઝતા નથી ? ફરી આવો અવસર આવવો દુર્લભ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭પ૩, પૃ. ૬૭૮ અનંત કાળથી જીવને અસતુ વાસનાનો અભ્યાસ છે. તેમાં એકદમ સતુ સંબંધી સંસ્કાર સ્થિત થતા નથી. જેમ મલિન દર્પણને વિષે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતું નથી, તેમ અસતુ વાસનાવાળા ચિત્તને વિષે પણ સતુ સંબંધી સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. ક્વચિત્ અંશે થાય છે, ત્યાં જીવ પાછો અનંત કાળનો જે મિથ્યા અધ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે. એટલે તે ક્વચિત સતના અંશો પર આવરણ આવે છે. સત સંબંધી સંસ્કારોની દૃઢતા થવા સર્વ પ્રકારે લોકલાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૧૯૫ “જીવ નવિ પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે ન કદા પરસંગી.' - શ્રી દેવચંદ્રજી તાત્પર્ય કે - આ જીવે અનાદિથી અજ્ઞાનને લીધે સ્વદ્રવ્યને ભૂલી પરદ્રવ્ય હારૂં એમ અનુભવ્યા કર્યું છે અને તે તે પરભાવના નિમિત્તે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ ભાવોને - અસ્વભાવ ભાવોનો સ્વીકાર કર્યો કર્યો છે, - “સ્વ” - પોતાના કરી મૂકવા રૂપ “સ્વીકાર કર્યા કર્યો છે. એટલે અનાદિ કાળથી આ વિભાવ રૂપ ભાવકર્મથી આત્માના જ્ઞાનદર્શન સ્વભાવનો ઉપમદ પરચકના આક્રમણથી ચેતન રાજનું “પદ ભષ્ટપણું થયો છે. કચ્ચરઘાણ નીકળી ગયો છે. વિભાવના આક્રમણથી તે સ્વભાવ કચરાઈ ગયો છે, દબાઈ ગયો છે, ઘેરાઈ ગયો છે, ઢંકાઈ ગયો છે, તિરોહિત થયો છે, આવૃત-આચ્છાદિત થયો છે, પણ આત્મવસ્તુનો તે જાતિ સ્વભાવ મૂળ નાશ નથી પામ્યો. આ જે વિભાવ છે તે પણ પરભાવ નૈમિત્તિક છે, અર્થાત્ વિષયાદિ રૂપ પરભાવના નિમિત્તથી રાગાદિ વિભાવ રૂપ અધર્મ ઉપજે છે અને તેથી શુદ્ધ સ્વભાવરૂપ ધર્મથી ભ્રષ્ટ થઈ આત્મા પરભાવનો કર્તા થઈ સંસારમાં રખડે છે. જેમ પરચક્રના આક્રમણથી પુરમાં ઉપમદ-ઉપપ્લવ મચી રહે છે. ૨૫૧ Page #403 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અંધાધૂંધી (Chos) ફેલાઈ જાય છે, સ્વપરનો ભેદ પરખાતો નથી ને અરાજકતાથી સર્વત્ર ભયનું સામ્રાજ્ય વ્યાપી જાય છે, તેમ વિભાવરૂપ પરચક્રના આક્રમણથી ચૈતન્યપુરમાં ઉપમર્દ થાય છે, ઉપપ્લવ મચે છે, અંધાધુંધી વ્યાપે છે, સ્વપરનો ભેદ પરખાતો નથી, સ્વપરની સેળભેળ-ગોટાળો થઈ જાય છે અને ચેતન રાજના “પદ' ભ્રષ્ટપણાથી અરાજકતાને લીધે સર્વત્ર ભયનું સામ્રાજ્ય જામી જાય છે ! આમ વિભાવરૂપ અધર્મ સેવનથી, સ્વસ્થાનથી મૃત થયેલો “ઠેકાણા વિનાનો” સ્વરૂપ પદથી ભ્રષ્ટ એવો આ આત્મા અનંત ભવભ્રમણ દુઃખ ભોગવે છે. પણ આ સ્વરૂપ પદ અષ્ટ ચિદૂઘન આત્મા “પ્રતિક્રમણ' કરી, પીછેહઠ કરી, મૂળ અસલ સહજ સ્વસ્વભાવપણાનો યોગ સાધે, વિભાવરૂપ પર ઘર છોડી દઈ નિજ સ્વભાવ પરમ નિધાન પ્રગટ મખ રૂપ ઘરમાં આવે, ત્યારે તેનો જન્મમરસદિ રૂપ સંસાર વિરામ પામે અને આગળ સહજાત્મસ્વરૂપ સ્થિતિ રૂપ મોક્ષ પ્રગટે, ને “આતમ ઘર આતમ રમે રે, નિજ ઘર મંગલમાલ' થાય અને એટલા માટે જ પરમ કૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુ જીવને બોધ આપે છે - આત્મન ! અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય-આનંદ આદિ ગુણરત્નોનો પરમ* નિધાન, સૌથી મોટામાં મોટો ને કિંમતીમાં કિંમતી ખજાનો એવો આ આત્મા મુખ આગળ પ્રગટ ઉઘાડો પડ્યો છે - સાવ ખુલ્લો પડ્યો છે, તે તું કાં દેખતો નથી ? અને દૃષ્ટિ અંધપણાથી એને ઉલ્લંઘીને કેમ ચાલ્યો જાય છે ? આ તો તું પેલા ખજાનાની શોધમાં નીકળેલા બ્રાહ્મણો જેવું મૂર્ણપણે આચરે છે ! તે બ્રાહ્મણો નીકળ્યા હતા તો ખજાનાની શોધમાં, પણ જ્યાં ખાનાવાળી જગ્યા આવે છે ત્યાં “આંધળા કેમ ચાલતા હશે ?” તે અજમાવી જોવાનો તુક્કો તેમના મનમાં ઊઠ્યો. એટલે આંખો મીંચીને ચાલતાં તેઓ તે ખજાનો ઉલ્લંઘી ગયા ! અને તેનું તેમને ભાન નહિ હોવાથી તેઓ હજુ તેની શોધમાં આગળ ને આગળ દોડ્યા જાય છે ! માટે તેનું મૂર્ણપણું નહિં આચરતાં તું અંતર્મુખ અવલોકન કર અને આ પરમ ગુણરત્નના નિધાન રૂપ આત્મદ્રવ્ય-સ્વદ્રવ્ય તું જ છો એવું આત્મભાન આણી આ આત્મદ્રવ્ય જ મ્હારું છે એવો અનુભવ કર ! અને અંધકારથી પ્રકાશની જેમ અનુપયોગ સ્વભાવી પરદ્રવ્યથી ઉપયોગ સ્વભાવી આ આત્મદ્રવ્ય પ્રગટ ભિન્ન છે એમ અખંડ નિશ્ચયથી જાણ ! “(૧) ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી (તૈજસ્ અને કામણ શરીરથી) પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, (૨) તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, (૩) જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધરા પ્રત્યે ઉદાસીન થઈ, (૪) દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવ રૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, (૫) પરમ શુદ્ધચૈતન્યસ્વભાવ રૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપશમ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.”* - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૪૦), ૯૧૩ પરમ નિધાન પ્રગટ મુખ આગળ જગત ઉલ્લંઘી હો જાય, જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પલાય... ધર્મ.” - શ્રી આનંદઘનજી શ્રીમદ્ રાજચંદ્રના આ અમૃતપત્રના પરમાર્થ અંગે જુઓ “અધ્યાત્મ રાજચંદ્ર' પ્રકરણ-૧૦૩, (ડૉ. ભગવાનદાસ કૃત) ૨૫૨ Page #404 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર કળશ-૨૩ દેહ સાથેના એકત્વ મોહને છોડાવવાનો એક અપૂર્વ કીમિયો પરમ પરમાર્થ શિલ્પી અમૃતચંદ્રજી દર્શાવે છે - ____ मालिनी अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सत् ननुभव भवमूत्तेः पार्श्ववर्ती मुहूर्त । पृथगथ विलसंतं स्वं समालोक्य येन, त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहं ॥२३॥ ક્યમ જ મર્રી અલ્યા! ભૈ તત્ત્વકૌતુહલી તું, અનુભવ ભવમૂર્તિ પાર્શ્વવર્તી ઘડી તું, સ્વ પૃથગ વિલસંતો જેથી સમ્યફ નિહાળી, ઝટ મૂરતિશું દેશે એકતા મોહ બાળી. ૨૩ અમૃત પદ-૨૩. અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! કોઈ પ્રકારે મૃત્યુ પામી, તત્ત્વ કુતૂહલ કામી. અલ્યા. ૧ મૂર્ત દેહનો પાર્શ્વવર્તી તું, મુહૂર્ત અનુરભૌસે, તો આત્માને ભિન્ન સર્વથા, વિલસંતો તું જોશે.. અલ્યા. ૨ મૂર્તિ સાથે એકપણાનો, મોહ તતક્ષણ ખોશે... ભગવાન અમૃતમય મૂર્તિનું, દર્શન તુજને હોશે... અલ્યા. ૩ અર્થ : અલ્યા ! કોઈ પણ પ્રકારે મૃત્યુ પામી (મરી જઈ), તત્ત્વકુતૂહલી સતો તું ભવમૂર્તિનો (દહનો) પાવર્તી પાસે રહેનારો - પાડોશી બની મુહૂર્ત અનુભવ કર ! કે જેથી કરીને પૃથફભિન્ન વિલસતા સ્વને સમાલોકી તું ઝટ જ મૂર્તિ સાથેનો એકત્વ મોહ ત્યજી દેશે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય દૂધ પાણી જૂદાં છે તેમ સસ્કુરુષના આશ્રયે, પ્રતીતિએ દેહ અને આત્મા જૂદા છે એમ ભાન થાય, અંતરમાં પોતાના આત્માનુભવ રૂપે જેમ દૂધ ને પાણી જૂદાં થાય તેમ દેહ અને આત્મા જૂદા થાય ત્યારે પરમાત્વપણું પ્રાપ્ત થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૬૪૩, પૃ. ૫૨૬ જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે.” “સતત અંતર્મુખ ઉપયોગ સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭. ઉપરમાં જે ગદ્યભાગમાં કહ્યું તેની પરિપુષ્ટિ રૂપ આ ઉપસંહાર કળશ કહ્યો છે : “જિ” - અલ્યા ! “ફથમ િમૃતા' - કેમે કરીને કોઈ પણ પ્રકારે મરી જઈને. એમ તે કેમ બને ? અને શા માટે, “તત્વવેતૂહર્તી સન્' - તત્ત્વકૌતુહલી સતો, જોઈએ તો તત્ત્વકૌતૂહલી થઈ દેહનો પાડોશી બની અવલોક " ખરા તત્વ કેવુંક છે, એમ તત્ત્વનું કુતૂહલ - કૌતુક જેને ઉપજ્યું છે એવો થઈને. એમ મરી જઈને શું ? અનુમત મવમૂત્તે પર્વવર્તી મુહૂર્ત - ભવમૂર્તિનો પાર્શ્વવર્તી થઈ મુહુર્ત અનુભવ ! - “ભવમૂર્તિ'નો ભવની - સંસારની જે “મૂર્તિ - મૂર્તિમાનું સ્વરૂપ છે એવો મૂર્ત પુદ્ગલમય દેહનો “પાર્શ્વવર્તી - પાર્થે - પડખે વર્તનારો - પાડોશી (Neighbour) થઈને મુહૂર્તભર અનુભવ કર ! એથી શું ? “પૃથથ વિસંતું સમારોય જેને પૃથગુ વિલસતા સ્વને સમાલોકીને “પૃથગુ’–સર્વ અન્ય ભાવથી ભિન્ન જૂદા-અલગ એવા “સ્વને પોતાને આત્માને સમાલોકીને “સમ્” સમ્યક્ પ્રકારે આ - વસ્તુની મર્યાદા પ્રમાણે લોકોને - દેખીને - સાક્ષાતુ કરીને, “ત્યગતિ જ્ઞાતિ મૂર્તી સામેવત્વમોહં' ઝટજ મૂર્તિની સાથેનો એકત્વમોહ તું ત્યજશે, “ઝટજ' શીઘર - એકદમ જ “મૂર્તિની' - મૂર્ત એવાં પુદ્ગલની મૂર્તિની સાથે એકપણાનો મોહ તું છોડી દેશે. અધ્યાત્મગગનમાં ગગનગામિની કલ્પનાની પાંખે ઊડનારા પરમ પરમાર્થકવિ પરમર્ષિ પરમ ભાવિતાત્મા અમૃતચંદ્રજી અત્રે મુમુક્ષુઓને અપૂર્વ આત્માપ્રેરણા કરતાં ઉદ્ઘોધે છે કે – અહો મુમુક્ષુ ! અમે આટલું આટલું સ્પષ્ટ સમજાવ્યું છતાં હજુ જો તો ન સમજતો હો, તો તું આમ અમે કહીએ છીએ તે ૨૫૩ Page #405 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એક યુકિત અજમાવી જો ! કે જેથી કરીને તું ઝટ સમજી જઈશઃ ‘તત્ત્વ કુતૂહલી' - તત્ત્વનો કુતૂહલના થઈ - તત્ત્વ કેવુંક છે તે જોઈને તો ખરાં એમ તત્ત્વ જાણવાના કુતૂહલની - કૌતુકની ખાતર, તું મરી જા - કોઈ પ્રકારે જાણે મૃત્યુ પામ્યો છે એમ ધાર; અને આ ‘ભવમૂર્તિ' - સંસારના મૂર્ત સ્વરૂપ આ દેહ છે, તેનો પાર્શ્વવર્તી' પડખે વર્તનારો પાડોશી થઈને મુહૂર્તભર અનુભવ કર ! અર્થાત્ આ જડ દેહ જાણે મરી ગયો છે, મડદું છે અને તું તેને પાડોશીની જેમ પડખે રહીને તટસ્થ દૃષ્ટાપણે સાક્ષી ભાવે જોયા કરે છે એવો અનુભવ કર ! એટલે ‘પૃથક્' - તે દેહથી સાવ ભિન્ન વિલસી રહેલા એવા દર્શન થશે એટલે તું ઝપાટા બંધ જ આત્માનું તને સમ્યગ્ દર્શન થશે અને તે અમૂર્ત આત્માનું હૈ મુમુક્ષુ | આત્માનુભવની આ અમે આ ‘મૂર્તિ’ મૂર્ત દેહ સાથેના એકપણાનો મોહ છોડી દેશે. આપેલી રહસ્ય ચાવી (master-key) તું આત્માનુભવ કરીને પોતે જ અજમાવી જો ! ‘આ આત્મ અનુભવરૂપ સ્વરૂપ પદ કાંઈ બ્હારમાં નથી, અંતરમાંજ વર્તે છે, મેરુ સમો મહા મહિમાવાન આ પરમ નિધાન પ્રગટ મુખ આગળે' જ પડ્યો છે, છતાં આ અજ્ઞાની જગત્ અંધની જેમ તેને ઉલ્લંઘીને ચાલ્યું જાય છે ! કારણકે આખા બ્રહ્માંડ સંબંધી અનંત કલ્પનારૂપ સ્વચ્છંદ વિચાર કરવામાં આ જીવે કાંઈ બાકી રાખી નથી, પણ હું પોતે કોણ છું ? મ્હારૂં ખરૂં સ્વરૂપ શું છે ? એ એક મૂળભૂત કેન્દ્રસ્થ વસ્તુનો જીવે શાંતભાવે વિવેકપૂર્વક ભાગ્યે જ વિચાર કર્યો છે. એટલે એ આખા લોકને જાણવાની ચેષ્ટા કરે છે, પણ દેહ દેવળમાં બિરાજમાન આત્મદેવના સ્વરૂપને જાણવાની તમા કરતો નથી ! આ *લોક પુરુષાકારે છે એનું વર્ણન વિસ્તારવાની ચતુરાઈ તે દાખવે છે, પણ જ્ઞાનીઓએ કહેલા આ પુરુષાકાર લોકનો ભેદ શું છે ? અને એમ કહેવાનું કારણ શું છે ? તેનો વિચાર કરવાની તકલીફ તે લેતો નથી ! પણ પિંડે સો બ્રહ્માંડે’ - આ શરીર પરથી આ લોક-પુરુષનો ઉપદેશ શાન-દર્શનના ઉદ્દેશે જ્ઞાનીઓએ કર્યો છે, એ રહસ્ય લક્ષમાં લઈ, એ બ્રહ્માંડની લઘુ આવૃત્તિ સમા આ પિંડને ખોજે-ખોળે, તો તેને આત્મસ્વરૂપનો પત્તો લાગે, ‘ખોજ પિંડ બ્રહ્માંડકા, પત્તા તો લગ જાય', અને અલોકમાં રહેલા લોકને અવલોકે - ‘લોકરૂપ અલોકે દેખ.' અર્થાત્ નહિં અવલોકનારા એવા અલોકમાં - અચેતન એવા જડ દેહમાં સ્થિતિ કરતા લોકને એટલે કે અવલોકનારા આત્માને દેખે અને એમ સ્પષ્ટ ભેદરૂપ જીવ-અજીવની સ્થિતિ દેખે, એટલે એનો ‘ઓરતો' ને શંકા ખોવાઈ જાય. ‘ટળ્યો ઓરતો' શંકા ખોઈ. આમ એકત્ર છતાં જુદા ને જૂદા એવા જીવ-અજીવની સ્થિતિનું આશ્ચર્ય જે જાણે છે, તે જ જાણ-જ્ઞાની છે અને જ્યારે જ્ઞાન-ભાણ પ્રગટે છે ત્યારે જ આ જાણે છે. - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૨૬ (સ્વરચિત) લોકપુરુષનું અપૂર્વ અદ્ભુત રહસ્ય આ સર્વ વસ્તુ લોકપુરુષનું' અપૂર્વ અદ્ભુત રહસ્ય પ્રકાશતા પરમ અલૌકિક કાવ્યમાં પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અનન્ય લાક્ષણિક શૈલીથી સંગીત કરી છે... *‘‘લોક પુરુષ સંસ્થાને કહ્યો, એનો ભેદ તમે કાંઈ લહ્યો, એનું કારણ સમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઈ ? શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શન કે ઉદ્દેશ, જેમ જણાવો સુણિયે તેમ, કાં તો લઈએ દઈએ ક્ષેમ. મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને, પ્રથમ અંત ને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. એમજ સ્થિતિ ત્યાં નહિં ઉપાય, ઉપાય કાં નહિં શંકા જાય, જીવાજીવ સ્થિતિને જોઈ, રળ્યો ઓરતો શંકા ખોઈ. એ આશ્ચર્ય જાણે તે જાણ, જાણે જ્યારે પ્રગટે ભાણ, સમજે બંધમુક્તિ યુક્ત જીવ, નિરખી ટાળે શોક સદીવ.'' - પરમ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી, (અં. ૧૭૭, ૧૦૮) ૨૫૪ Page #406 -------------------------------------------------------------------------- ________________ હવે અપ્રતિબુદ્ધ કહે છે - . પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૬ जदि जीवो ण सरीरं तित्थयरायरियसंधुदी चेव । सव्वावि हवदि मिच्छा तेण दु आदा हवदि देहो ॥२६॥ જીવ જો શરીર હોય ના રે, તીર્થંકર સૂરિ સ્તુતિ જેહ; સર્વેય મિથ્યા હોય તે રે, તેથી આત્મા છે દેહ... રે આત્મન્ ! વંદો સમયસાર. ૨૬ ગાથાર્થ : જીવ જો શરીર નથી, તો તીર્થંકર આચાર્યની સંસ્તુતિ તે સર્વે પણ મિથ્યા હોય છે, તેથી આત્મા તે દેહ હોય છે. अथाहाप्रतिबुद्ध : आत्मख्याति टीका यदि जीवो न शरीरं तीर्थंकराचार्यसंस्तुति चैव । सर्वापि भवति मिथ्या तेन तु आत्मा भवति देहः ॥२६॥ यदि य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यं न भवेत्तदा (ગાથા અંતર્ગત કળશ ૨૪) कांत्यैव स्नपयंति ये दशदिशो धाम्ना निरुन्धति ये, धामोद्दाममहस्विनां जनमनो मुष्णंति रूपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरंतोऽमृतं, वंद्यास्तेऽष्टसहलक्षणधरास्तीर्थेश्वराः सूरयः ॥२४॥ इत्यादिका तीर्थकराचार्यस्तुतिसमस्तापि मिथ्या स्यात् । ततो य एवात्मा तदेव शरीरं पुद्गलद्रव्यम्, इति ममैकान्तिकी प्रतिपत्तिः ॥२६॥ આત્મખ્યાતિ ટીકાર્થ જો જે જ આત્મા છે તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય ન હોય તો - (કળશ ૨૪) કાંતિથી હવરાવતા દશ દિશો, તેજર્સીના તેજને, રૂંધે જે નિજ તેજથી જનમનો ચોરે રૂપેથી અને; કર્ણે દિવ્ય ધ્વનિથી જે સુખકરા સાક્ષાત્ અમૃતક્ષરા, વંઘા અષ્ટ સહસ્રલક્ષણ ધરા તે સૂરિ તીર્થેશ્વરા. ૨૪ ઈત્યાદિકા તીર્થંકરાચાર્યસ્તુતિ સમસ્ત પણ મિથ્યા હોય, તેથી જે જ આત્મા તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય છે, એવી મ્હારી પૈકાન્તિકી પ્રતિપત્તિ છે. - આત્મમાવના - અથાહાપ્રતિબુદ્ધઃ - હવે અપ્રતિબુદ્ધ - પ્રતિબોધ નર્તિ પામેલો પુરુષ શંકા ઉઠાવે છે - દ્રિ નીવો ન શરીર જો જીવ શરીર નથી, તો તીર્થાષાર્યસંસ્તુતિથૈવ સર્વાપિ મતિ મિથ્યા - તીર્થંકરાચાર્યની - તીર્થંકર પરમગુરુની સંસ્ક્રુતિ જ - સમ્યક્ સ્તુતિ-જ સર્વેય મિથ્યા - ફોગટ - નિરર્થક હોય છે, તેન તુ ગાભા મતિ રેહઃ - તેથી તો આત્મા દેહ હોય છે. || ત્તિ ગાયા ગાભમાવના રા ચરિ પ ાભા તવેવ શરીર પુાતદ્રવ્ય ન મવેત્ - જો જેજ આત્મા તે જ શરીર - પુદ્ગલ દ્રવ્ય ન હોય, તવા - તો ઢાંચૈવ રૂપયંતિ યે વિશો - ઈ. કળશ કાવ્ય પ્રમાણે (જુઓ અર્થ), ત્યાવિા તીર્થજાનાર્યસ્તુતિસમસ્તા મિથ્યા સ્વાત્ ઈત્યાદિક તીર્થકર-આચાર્ય સ્તુતિ સર્વે જ મિથ્યા હોય. આ પરથી શું ? તતો ય વાત્મા - તેથી જે જ આત્મા, તહેવ શરીર પુાતદ્રવ્ય - તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય, તિ મૈાન્તિથી પ્રતિવૃત્તિ: - એમ મ્હારી એકાન્તિકી પ્રતિપત્તિ - માન્યતા છે. એમ અપ્રતિબુદ્ધ શંકા કરે છે. II કૃતિ ‘આત્મવ્યાતિ’ ગાભમાવના (ગાથા અંતર્ગત કળશ ૨૪) ||૨૬।। ૨૫૫ Page #407 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ-૨૪ (રોળાવૃત્ત) કાંતિથી જે શ્વવરાવે છે દશે દિશાને યતિપતિ, ઢાંકી ઘે જે મહાતેજના તેજોને નિજ તેજ વતી; રૂપથી ચોરે જનમનને જે દિવ્ય ધ્વનિથી “અમૃત ઝરે, અષ્ટોત્તરસહસ્ત્ર લક્ષણા તીર્થકરા ને વંદ્ય ખરે ! ૨૪ - અર્થ - કાંતિથી જ જેઓ દશે દિશાઓને હવરાવે છે, તેથી જેઓ ઉદ્દામ મહસ્વીઓના (મહા તેજસ્વીઓના) તેજને નિસંધે છે. રૂપથી જેઓ જનમનને ચોરે છે. દિવ્ય ધ્વનિથી જેઓ શ્રવણને સુખરૂપ એવું સાક્ષાત્ “અમૃત” કરે છે, તે એક હજારને આઠ લક્ષણ ધરનારા તીર્થેશ્વર સૂરિઓ વંદ્ય-વન્દન કરવા યોગ્ય છે. ૨૪ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાનો કરનાર તે, અચરિજ એહ અમાપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૮ દેહધારી છતાં નિરાવરણ જ્ઞાન સહિત વર્તે છે એવા મહા પુરુષોને ત્રિકાળ નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૯ "सोमगुणेहिं पावइ न तं, नवसरयससी । तेअगुणेहिं पावइ न तं नवसरदरवी । रूवगुणेहिं पावइ न तं तिअसगणवई, सारगुणेहिं पावइ न तं धरणीधरवई ।।" - શ્રી અજિત શાંતિસ્તવ અપ્રતિબુદ્ધને સમજાવવા માટે આટલું કહ્યું છતાં હજુ અપ્રતિબુદ્ધ આશંકા ઉઠાવે છે - જો જે જ આત્મા છે, તે જ શરીર પુદ્ગલ દ્રવ્ય ન હોય, તો તીર્થંકર આચાર્યોની પરમ ગુરુ તીર્થકરોની જે દેહાશ્રિત સ્તુતિઓ કરવામાં આવે છે, તે સર્વે જ “મિથ્યા' - ફોગટ - નિરર્થક – નિષ્ફળ થશે. જેમાં #ાંચૈવ નયંતિ કે શશિ ઈ. કળશ કાવ્યમાં વર્ણવી છે. તીર્થંકર આચાર્યની દેહઆશ્રયી સ્તુતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ દર્શાવતો અતિ અતિ ઉચ્ચ કક્ષાના નૈસર્ગિક અપૂર્વ કવિત્વ રસભર્યો અને ભગવદ્ ભક્તિના પરમોલ્લાસમાં વિશ્વવંદ્ય તીર્થંકરના અનપમ પોતાની સમસ્ત કવિ પ્રતિભા ઠાલવતો આ કળશ (૨૪) પરમ પરમાર્થ કાંતિ તેજ આદિનું મહાકવીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યો છે, તેમાં ૧૦૦૮ અદ્ભુત વર્ણન શ્રી તીર્થંકર પરમ ગુરુના કાંતિ-તેજ-રૂપ ધ્વનિનું અનુપમ હૃદયંગમ વર્ણન કર્યું છે : “ક્રાંચૈવ નપતિ કે શરિશો? - કાંતિથી જ જેઓ દશે દિશાઓને —પિત કરે છે - સ્નાન કરાવે છે - ત્વવરાવે છે. પાના ઉદ્દામવિનાં ધામ નિઝંઘંતિ - ધામથી-તેજથી જેઓ ઉદ્દામ-ઉત્કટ મહસ્વીઓના-મહા તેજસ્વીઓના ધામને-તેજને નિસંધે છે, નિતાંતપણે રોધે છે-રોકી દે છે, “રૂપે કે નનમનો મુળતિ’ - રૂપથી જેઓ જનમનને – લોકોના મનને ચોરે છે - હરી લે છે, હિન ધ્વનિના સર્વ શ્રવણો: સાક્ષાક્ષાંતોષકૃત’ - દિવ્ય ધ્વનિથી જેઓ બન્ને શ્રવણમાં - કર્ણમાં સુખરૂપ એવું સાક્ષાત્ “અમૃત” કરે છે – ખરે છે, “વંદ્યાર્તસહસ્તક્ષTધરી:' “વંદ્ય' - વંદનીય – વંદવા યોગ્ય છે તે અષ્ટ સહસ્ત્રલક્ષણધરો-એક હજારને આઠ લક્ષણ ધરનારા, કોણ ? “તીર્થેશ્વરી સૂવે - તીર્થેશ્વરી સૂરિઓ, તીર્થના ઈશ્વર-સ્વામી-નાથ એવા “સૂરિઓ' - સૂર્ય સમા પ્રકાશવંત આચાર્ય ભગવંતો, પરમ ૨૫૬ Page #408 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૬ ગુરુઓ, પરમ જગદ્ગુરુઓ. અર્થાત્ આવા કાંતિમાન્, તેજવાન્, રૂપવાન્, દિવ્ય ધ્વનિવાન્ એક હજારને આઠ લક્ષણવંતા પરમ જગદ્ગુરુ તીર્થંકરો વંદનાર્હ - પરમ ‘અમૃતપદ’ - મોક્ષપદ દર્શક પરમ શાંતસુધારસ પરમ અર્હતો છે. અત્રે વાચક ‘અમૃત' શબ્દથી ‘અમૃતચંદ્રજી'નું નામ પણ અદ્ભુત તત્ત્વ-અર્થ ચમત્કૃતિથી સહજપણે ધ્વનિત થાય છે. અત્રે અતિશયોક્તિ અલંકારનો પ્રકાર છે. તે આ પ્રકારે - આ ભગવંતોની કાંતિ દશે દિશાઓને હવરાવે છે, એટલે એઓના કાંતિ જલનું પૂર કેટલું બધું અતિશયવંત હશે ? કારણકે વરાવવાનું અને તે પણ ‘દશે' દિશાઓને હવરાવવાનું તો એમના અંગમાંથી એટલું બધું વિપુલ કાંતિ-જલ ઉછળતું હોય તો જ બને. અત્રે કાંતિ જાણે જલ હોય એવો ધ્વનિ છે. ઈત્યાદિ સ્વબુદ્ધિથી વિચારવું. ઈત્યાદિ પ્રકારે તીર્થંકરના દેહને આશ્રીને સ્તુતિ છે. તે દેહ જો આત્મા ન હોય તો આ સ્તુતિ કેમ ઘટે ? તે મિથ્યા કેમ ન હોય ? માટે આત્મા એ જ દેહ-પુદ્ગલ દ્રવ્ય જ છે. એમ મ્હારી ઐકાન્તિકી-એકાન્તરૂપ પ્રતિપત્તિ - માન્યતા છે, જીવ-પુદ્ગલ દ્રવ્ય એ બન્નેનો એક અંત-ધર્મ છે એવી એકાંત રૂપ માન્યતા છે. એવા પ્રકારે અત્ર અપ્રતિબુદ્ધે શંકા ઉઠાવી છે. દેહધારી વીતરાગ જ્ઞાનીનું જગન્જીવોને ઓળખાણ કેમ થતું નથી, તેનો અદ્ભુત તાત્ત્વિક અલૌકિક ખુલાસો કરતાં પરમતત્ત્વદૃષ્ટા પરમ વીતરાગમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે – ‘મનુષ્યાદિને જગાસી જીવો જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એક્બીજાની મુદ્રામાં તથા આકારમાં ઈદ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઈદ્રિયોથી જગાસી જીવ જાણી શકે છે અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગાસી જીવ જાણી શકે છે, કેમકે તે તેના અનુભવનો વિષય છે, પણ જ્ઞાનદશા અથવા વીતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મ ગુણ છે અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમના યોગથી સહજ શુભ કર્મના ઉદયથી તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે. તથાપિ ખરેખરૂં ઓળખાણ તો દેઢ મુમુક્ષતા પ્રગટ્યું, તથારૂપ સત્સમાગમથી પરિણમ્બે જીવ શાનીને કે વીતરાગને ઓળખી શકે.” (ઈત્યાદિ) - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૮૭), ૬૭૪ ૨૫૭ Page #409 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એમ નથી, તું નય વિભાગથી અનભિન્ન (અજાણ) છો - ववहारणयो भासदि जीवो देहो य हवदि खलु इक्को । ण दु णिच्छयस्त जीवो देहो य कदावि एकट्ठो ॥२७॥ વ્યવહાર નય ભાખે ખરે રે ! જીવ ને દેહ છે એક; નિશ્ચય મતે જીવ દેહ તે રે, કદીય અર્થ ન એક... રે આત્મન ! વંદો સમયસાર. ૨૭ ગાથાર્થ : વ્યવહાર નય ભાખે છે કે - જીવ અને દેહ ખરેખર એક છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદાપિ એક અર્થ નથી. ર૭. आत्मख्याति टीका नैवं नयविभागानभिज्ञोसि - व्यवहारनयो भाषते जीवो देहश्च भवति खल्वेकः । न तु निश्चयस्य जीवो देहश्च कदाप्येकार्थः ॥२७॥ इह खलु परस्परावगाढावस्थायामात्मशारीरयोः समवर्त्तितावस्थायां कनककलधौतयोरेकस्कंधव्यवहारवद् व्यवहारमात्रेणैवैकत्वं न पुन निश्चयतः । निश्चयतो ह्यात्मशरीरयोरुपयोगानुपयोगस्वभावयोः कनककल धौतयोः पीतपांडुरत्वादिस्वभावयोरिवात्यंतव्यतिरिक्तत्वेनैकार्थत्वानुपपत्तेः नानात्वमत्येवं हि किल नयविभागः । ततो व्यवहारनयेनैव शरीरस्तवनेनात्मस्तवनमुपपन्नं ।।२७।। આત્મખ્યાતિ ટીકાર્ય અહીં ખરેખર ! નિશ્ચયથી તો પરસ્પર અવગાઢ અવસ્થામાં ઉપયોગ-અનુપયોગ સ્વભાવવાળા આત્મા અને શરીરનું આત્મા અને શરીરનું, સમવર્તિત અવસ્થામાં પીળાપણા-ધોળાપણા આદિ સ્વભાવવાળા કનક-કલધૌતના (સોના-ચાંદીના) કનક-કલધૌતની (સોનાચાંદીની) જેમએકસ્કંધ વ્યવહારની જેમ અત્યંત વ્યતિરિક્તપણાએ કરીને વ્યવહારમાત્રથી જ એક અર્થની અનુપપતિને લીધે એકત્વ છે, નાનાત્વજ છે. નહિં કે નિશ્ચયથી : એમ જ સ્કુટપણે નય વિભાગ છે. તેથી વ્યવહાર નયથી જ શરીરસ્તવન વડે આત્મસ્તવન ઉપપન્ન (ઘટમાન) છે. ૨થી. આભમાવના : નવું નવિમાનોનખિજ્ઞસિ - હે શિષ્ય ! એમ નથી. તું નય વિભાગથી અનભિજ્ઞ - અજાણ છે. વ્યવહારનો માવતે - વ્યવહાર નય ભાખે છે – કહે છે, નીવો દેશ વહુ : મવતિ - જીવ અને દેહ ખરેખર ! એક હોય છે, નિશ્ચયસ્થ તુ નીવો દ ર શ્રાપેકાર્થ - પણ નિશ્ચયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદાપિ - કદી પણ એકાર્ય - એક પદાર્થ નથી. | રૂતિ ગાથા ગાત્મમાવના રણી દ ઉg - અહીં ખરેખર ! પરસ્પરવિIઢાવસ્થામાં - પરસ્પર - એકબીજા સાથે અવગાઢ અવસ્થામાં માત્મશરીયોઃ ૨૫૮ Page #410 -------------------------------------------------------------------------- ________________ સ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૭ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસનાદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર હો.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૫૮૭), ૬૭૪ "वरकनकसंखविद्रुममरगयघणसन्निहं विगयमोहं । સત્તરિસર્ષ ના સબમરપૂરૂ વંદે !” - શ્રી પ્રતિક્રમણ સૂત્ર અપ્રતિબદ્ધની શંકાનું સમાધાન કરતાં “હે અપ્રતિબુદ્ધ ! તું કહે છે એમ નથી, તું ન વિભાગથી - અનભિજ્ઞ - અજાણ છે.” એમ કહી અત્રે વ્યવહારથી અને નિશ્ચયથી દેહ-આત્માના સંબંધની સ્પષ્ટતા બતાવી છે : વ્યવહારનય કહે છે કે જીવ અને દેહ ખરેખર ! ચોક્કસ એક વ્યવહારથી જીવ એક છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો જીવ અને દેહ કદી પણ-કોઈ કાળે નિશ્ચયથી ન એકઃ સોના પણ એકાર્થ નથી - એક પદાર્થ - વસ્તુ નથી. આ ગાથાનો ભાવાર્થ ચાંદીનું દૃષ્ટાંત સમજાવતાં આત્મખ્યાતિકારજી દે છે કે - “અહીં' - આ લોકને વિષે “ખરેખર' - ચોક્કસ નિયતપણે - પરસ્પર - એક બીજા સાથે “અવગાઢ' - એક બીજાને અવગાહ આપનારી - અત્યંત ગાઢ અવસ્થામાં - દશામાં “કનક-કલધૌતના' - સોના ચાંદીના એકરૂંધ વ્યવહારની જેમ. ભલે આમ વ્યવહારથી એકત્વ હો, નિશ્ચયથી શું છે ? પણ. નિશ્ચયથી તેમ નથી. નિશ્ચયથી તો “ઉપયોનુપયોગ-સ્વમાવો:' - ઉપયોગ–અનુપયોગ સ્વભાવવાળા આત્મા-શરીરનું “નાનાત્વ' - નાનાપણું - જૂદાપણું છે. શાને લીધે ? “અત્યંતવ્યતિરિક્તત્વન’ - અત્યંત - સર્વથા વ્યતિરિક્તપણાએ કરીને – જૂદાપણાએ કરીને એનાર્થપણાની અનુપપત્તિને લીધે - અઘટમાનતાને લીધે, “gછાર્થત્યાનુપજે." - કોની જેમ ? પીત-પાંડુરત્વ આદિ - પીતત્વ-પીળાપણું પાંડુરત્વ - ધોળાપણું આદિ સ્વભાવવાળા કનક-કલધૌતની - સોનાચાંદીની જેમ. એમ ખરેખર ! ફુટપણે નિયવિભાગ - નયની વહેંચણી છે. તેથી વ્યવહારનયથી જ શરીરસ્તવનથી આત્મસ્તવન ઉપપન્ન-ઘટમાન છે, ઘટે છે - વ્યવહારનર્નવ શરીર સ્તવનેનાસ્તવનમુપપન્ન’ | - અર્થાત્ આત્મા અને શરીરની એક બીજા સાથે અવગાઢ - અત્યંત ગાઢ એક બીજાને અવગાહ આપનારી સમવર્તિત અવસ્થા છે, સાથે વર્તવા રૂપ - સહવર્તિપણા રૂપ - અવસ્થા છે, આત્મા અને શરીર ક્ષીર-નીરની જેમ એકબીજા સાથે અત્યંત ગાઢ સંયોગ સંબંધથી એકક્ષેત્રાવગાહપણે સ્થિતિ કરી રહ્યા છે. આવી સહઅસ્તિત્વ રૂપ (Co-existence) સમવર્તિ અવસ્થામાં તે બન્નેનું વ્યવહાર માત્રથી જ એકપણું છે, પણ નિશ્ચયથી નથી. જેમ સોનું અને ચાંદી ભેગા કર્યા હોય, તેનો એક ગઠ્ઠા રૂપ એકસ્કંધ વ્યવહાર છે, તેમ વ્યવહાર માત્રથી જ આત્મા અને શરીરનું એકપણું છે, પણ નિશ્ચયથી તેમ નથી. વ્યવહારમાàવૈઋત્વે - આત્મા અને શરીરનું વ્યવહાર માત્રથી જ એકત્વ-એકપણું છે. કોની જેમ? સમર્ણિતાવાયાં - સમવર્તિત - એકી સાથે વર્તી રહેલી અવસ્થામાં નવછત્તધૌતયોવછંઘવ્યવહારવત્ - કનક-કલધૌતના - સોના ચાંદીના એકરૂંધ વ્યવહારની જેમ. વ્યવહારથી આ એકત્વ ભલે હો, પણ ન પુન: નિશ્ચયત: - પુનઃ નિશ્ચયથી એકત્વ નથી ત્યારે નિશ્ચયથી શી સ્થિતિ છે? નિશ્ચયતો સાભશરીરરુપયોગનુપયોગસ્વમાવવોઃ નાનાā - કારણકે નિશ્ચયથી તો ઉપયોગ - અનુપયોગ સ્વભાવ આત્મા-શરીરનું નાનાત્વ - નાનાપણું - જૂદા જૂદાપણું છે. શાને લીધે ? અત્યંતવ્યસિવિતત્વેર્નાઈત્યાનુપત્તઃ - અત્યંત વ્યતિરિક્તપણાએ કરીને - ભિન્નપણાએ કરીને એકાર્થપણાની અનુપત્તિને લીધે - અઘટમાનતાને લીધે. કોની જેમ નાનાપણું છે ? છત્તધૌતોઃ વીતપાંડરવારિવાવયોરિવ - પીતત્વ - પાંડુરત આદિ - પીળાપણા – ધોળાપણા આદિ સ્વભાવવાળા સોના-ચાંદીની જેમ. પુર્વ દિ વિત્ત નવિમાT: - એમ જ સ્કુટપણે નય વિભાગ છે. એવા પ્રકારે આત્મા અને શરીરનું વ્યવહારમાત્રથી જ એકત્વ, નિશ્ચયથી નાના– એમ નયની બેંચણી છે. આ ઉપરથી શું ફલિત થયું ? તતો વ્યવહારનર્નવ શરીરસ્તવનેનાસ્તવનુFપન્ન - તેથી વ્યવહાર નયથી જ શરીરસ્તવન વડે કરીને આત્મસ્તવન-આત્માનું સ્તવન ઉપપન્ન - ઘટમાન છે. || રતિ “ગાભાસ' ગાત્મભાવના પરથી ૨૫૯ Page #411 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નિશ્ચયથી તો આત્મા અને શરીરનું પ્રગટ નાના–નાનાપણું-જુદાપણું - ભિન્નપણું છે. કારણકે આત્મા ઉપયોગ સ્વભાવવાળો’ - જ્ઞાનદર્શન સ્વભાવવાળો ચેતન છે અને શરીર “અનુપયોગ સ્વભાવવાળું' અચેતન જડ છે. સોનાનો સ્વભાવ પીળો છે અને ચાંદીનો સ્વભાવ ધોળો છે, તેથી તે બન્નેનું જેમ સાવ પ્રગટ જૂદાપણું છે, તેમ ચેતન ઉપયોગવંત આત્મા અને અચેતન (જડ) અનુપયોગવંત શરીરના સ્વભાવનું પ્રગટ ભિન્નપણું હોવાથી, આત્મા અને શરીર પ્રગટ જૂદા છે. તે એક અર્થ હોવા ઘટતા નથી. આમ પ્રગટપણે વ્યવહારનય અને નિશ્ચયનયનો સ્પષ્ટ વિભાગ છે, કે વ્યવહારનયની અપેક્ષાએ આત્મા અને શરીરનું એકપણું છતાં, નિશ્ચયનયથી જૂદાપણું જ છે. તેથી વ્યવહાર નયથી શરીર સ્તવન વડે આત્માનું સ્તવન ઘટે છે. અર્થાત્ જે ધન્ય દેહમાં એકક્ષેત્રાવગાહપણે પ્રભુનો દિવ્ય આત્મા રહ્યો છે, તેની સાથે વ્યવહાર નિયથી આત્માનું એકપણું કલ્પી, સ્તુતિકાર ભક્ત કવિ તે સુભગ દેહની સ્તુતિ દ્વારા પ્રભુની સ્તુતિ કરે છે અને તે એમ ભાવીને કે - આ દિવ્ય દેહી પ્રભુના આ દેહના પરમાણુએ જે ધન્ય દેહમાં તે દિવ્ય આત્મા પરમાણુ પરમ ધન્ય છે ! કે જેને આ પરમ જ્ઞાનસ્વરૂપ આત્માએ પોતાના એક ક્ષેત્રાવગાહપણે રહો સ્પર્શથી પાવન કરેલ છે ! આ દેહનો પ્રદેશ પ્રદેશ પરમ વંદ્ય છે કે જ્યાં તેનું ધન્યપણું આ સહજાત્મસ્વરૂપ પ્રભુએ એકક્ષેત્રાવગાહપણે સ્થિતિ કરી છે ! આ પરમ સુભગ દેહના મન-વચન-કાયાના યોગ પરમ પ્રશસ્ત છે કે જે યોગોના - જગતુકલ્યાણકારી યોગબળના સમ્યક પ્રયોગ દ્વારા આ પરમ યોગીશ્વરે જગતનું પરમ કલ્યાણ કર્યું ! આ અરૂપી પ્રભુએ જે આ રૂપી દેહ ધારણ ન કર્યો હોત તો અમને આ પરમ કલ્યાણકનો માર્ગ કોણ ઉપદેશત ? માટે અમારા સતુપુણ્યના યોગે જ આ પ્રભુ રૂપી - દેહધારી થયા, એમ અમે તો ભક્તિવશે ખરેખરા અંતરાત્માથી માનીએ છીએ અને આ પરમ દિવ્ય આત્મારૂપ પરમ પ્રભુના નિવાસ ધામ રૂપ આ દિવ્ય દેહને પણ પૂજ્ય માની આ દેહ દ્વારા તે દેહધારી પ્રભુને સ્તવીએ છીએ. અને એટલે જ આ દેહ છતાં દેહાતીત દશાવાળા પરમ આત્મસમાધિમય પ્રભુનું અનુપમ રૂપ દેખીને ભક્તજનનું મન ચપળ સ્વભાવ છોડીને ઠરી જાય છે - સ્થિર થાય છે. એટલે એ ભક્તજન ભાવાવેશમાં ગાય છે કે - હે ભગવાન ! જે આ હારૂં રૂપી સ્વરૂપ - રસ પચ્ચને યોગ જગતમાં ન દેખાયું હોત, તો અમારું મન કોના પર હીંસત - હર્ષ પામત ? તુમે રૂપી થયા હસ્યા વિના શુદ્ધ સ્વભાવને કેમ ઈચ્છત ? ઈડ્યા વિના હારા પ્રગટ ભાવને કેમ પ્રીચ્છત - ઓળખત ? પ્રીડ્યા વિના ધ્યાન દશામાં તે કેમ લાવત ? લાવ્યા વિના રસાસ્વાદ તે કેમ પામત ? માટે અમે તો માનીએ છીએ કે હે પ્રભુ ! હારી ભક્તિ વિના કોઈ ભક્તને મુક્તિ હોતી નથી. હે સર્વજ્ઞ પરમાત્મા ! અમારા સહુ પુણ્યના યોગથી તમે રૂપી-દેહધારી થયા ને અમૃત સમાણી ધર્મની વાણી કહી ગયા. આમ હે ભગવાન ! આ હારો દેહ-પિંડ ઘણા ગુણનું કારણ છે અને તે સેવવામાં આવતાં મહાભયનું વારણ થઈ પડે છે. માટે હે પ્રભુ ! અમે તો તારૂં પિંડસ્થ ધ્યાન એકમના થઈને કરવાનો નિશ્ચય કરીએ છીએ. રૂપ અનૂપ નિહાળી સુમતિ જિન તાહરૂ, છાંડી ચપલ સ્વભાવ ઠર્યું મનરૂપી સરૂપ ન હોત જો જગ તુજ દીસતું, તો કણ ઉપર મન કહો અમ હીંસ પ્રીચ્છ હીંસ્યા વિણ કિમ શુદ્ધ સ્વભાવને ઈચ્છતા ? ઈચ્છા વિણ તુજ ભાવ પ્રગટ કિમ પ્રીડ્યા વિણ કિમ ધ્યાન, દશામાંહિ લાવતા ? લાવ્યા વિણ રસસ્વાદ, કહો કિમ પાવતુ ભક્તિ વિના નવિ મુક્તિ, હવે કોઈ ભક્તને, રૂપી વિના તે ન, હવે કોઈ વ્યક્તને. અમ સતુ પુણ્યને યોગે, તમે રૂપી થયા, અમિય સમાણી વાણી, ધરમની કહીગયા, તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણો, સેવ્યો બાયો હવે, મહાભય વારસો, શાંતિ વિજય બુધ શિષ્ય, કહે ભવિકા જના ! પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કરો થઈ એકમના.” - શ્રી રૂપવિજયજી so Page #412 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૮ તથા તે આ પ્રકારે – इणमण्णं जीवादो देहं पुग्गलमयं थुणित्तु मुणी । मण्णदि हु संधुदो वंदिदो मए केवली भयवं ॥२८॥ જીવથી અન્ય પુગલમયો રે, દેહ આ સ્તવી સુજાણ; મુનિ માને મેં સંસ્તવ્યા રે, વંદ્યા કેવલી ભગવાન... રે આત્મન્ ! વંદો સમયસાર. ૨૮ ગાથાર્થ : જીવથી અન્ય એવા આ પુદ્ગલમય દેહને સ્તવી મુનિ માને છે કે મહારાથી કેવલી ભગવાન સંસ્તવાયા અને વંદાયા. ૨૮ તથહિ - आत्मख्याति टीका इममन्यं जीवाद्देहं पुद्गलमयं स्तुत्वा मुनिः । मन्यते खलु संस्तुतो वंदितो मया केवली भगवान् ॥२८॥ यथा कलधौतगुणस्य पांडुरत्वस्य व्यपदेशेन शरीरगुणस्य शुक्ललोहितत्वादेः स्तवनेन परमार्थतोऽतत्स्वभावस्यापि कार्तस्वरस्य परमार्थतोऽतत्स्वभावस्यपि तीर्थकरकेवलिपुरुषस्य व्यवहारमात्रेणैव पांडुरं कार्तस्वर व्यवहारमात्रेणैव शुक्ललोहितस्तीर्थकरकेवलिपुरुष मित्यस्ति व्यपदेशः । इत्यस्ति स्तवनं । निश्चयनयेन तु शरीरस्तवनेनात्मस्तवनमनुपपन्नमेव ॥२८॥ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ તેમ કલધૌતગુણ (ચાંદીના ગુણ) શરીર-ગુણ ધોળાપણાના વ્યપદેશથી ધોળાપણા-રાતાપણા આદિના સ્તવન પરમાર્થથી અતત્ સ્વભાવી છતાં પરમાર્થથી અતત્ સ્વભાવી છતાં કાર્તસ્વરનો (સુવર્ણનો) તીર્થકર કેવલિ પુરુષનું વ્યવહારમાત્રથી જ વ્યવહારમાત્રથી જ ધોળું સોનું' એવો ધોળો રાતો તીર્થકર કેવલિ પુરુષ' એવું વ્યપદેશ છે : સ્તવન છે. પણ નિશ્ચયથી તો શરીર સ્તવન વડે આત્મસ્તવન અનુપપન્ન જ (અઘટમાન જ) છે. ૨૮ નામાવના - તથાદિ - જુઓ આ પ્રકારે -- ટું નીવાદચત પુરાતમાં કેદ સુવા મુનિ મચતે - જીવથી અન્ય - જૂદા આ પુદ્ગલમય દેહને સ્તવીને મુનિ માને છે કે, કયા ફ્રેવતી માવાન વતુ સંસ્તુત: વંકિત: - મહારાથી કેવલી ભગવાન ખરેખર ! સંસ્તુત થયા - વંદિત થયા. I. इति गाथा आत्मभावना ||२८|| યથા - જેમ, દાંત, છત્તીત'નસ્ય પાંડુરવસ્થ વ્યશન - કલધૌતગુણ - ચાંદીના ગુણ પાંડુરપણાના - ધોળાપણાના વ્યપદેશથી - નિર્દેશથી વાર્તસ્વરભ પાંડુર ઋાર્તસ્વર્યાદ્ધિ યશ - કાર્તસ્વરનો - સોનાનો પાંડર કાર્તસ્વર - ધોળું સોનું, એવો વ્યપદેશ - નિર્દેશ છે. કઈ રીતે? વ્યવહારમાàળવ - વ્યવહાર માત્રથી જ. ત્યારે પરમાર્થથી શું સોનું તેવું છે? પરમાતોડતત્વમાવસ્યા - પરમાર્થથી - નિશ્ચયથી આનું અતતુ સ્વભાવી છે, તે સ્વભાવવાળું નથી છતાં, તેનો તેવો વ્યપદેશ છે. તથા • તેમ, દાણતિક શરીરસ્ય શુવન્નતોદિતત્વાન્ટેડ સ્તવનેન શરીરગુણ શુક્લત્વ - લોહિતત્વ આદિના - ધોળાપરા - રાતાપણા આદિના સ્તવનથી, તીર્થ જૅવરિપુરુષચ શ્વત્તોતિતીર્થાતિપુરુષ: - તીર્થકર ૨૧ Page #413 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવાથી આત્મા ભાનમાં આવે, પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, (ઉપદેશ છાયા) સ્થંભન ઈદ્રિય યોગનો રે લાલ, રક્તવરણ ગુણરાય રે; દેવચંદ્ર વંદે સ્તવ્યો રે લાલ, આપ અવર્ણ અકાય રે... પદ્મપ્રભ.” - શ્રી દેવચંદ્રજી વ્યવહારનયથી શરીર સ્તવનથી આત્મસ્તવન ઘટે છે એમ કહ્યું કે આ પ્રકારે - રૂનમ નીવાવો ટેટું પુત્તિમય’ - આ જીવથી અન્ય-જૂદા પુદ્ગલમય દેહને સ્તવીને મુનિ એમ વ્યવહારથી શરીરસ્તવનથી માને છે કે - મારાથી ખરેખર ! કેવલી ભગવાન સંતૃત થયા, વંદિત થયા. આત્મસ્તવન ઘટે, નિશ્ચયથી નહિ આ ગાથાનો ભાવ સમજાવતાં આત્મખ્યાતિકારજી વદે છે - જેમ પરમાર્થતોડતત્વમાવસ્યા? - પરમાર્થથી “અતત્ સ્વભાવી' - તત્ - તે સ્વભાવવાળા નહિ એવા સુવર્ણનો - વ્યવહાર માત્રથી જ - “પાંડુર – ધોળું સોનું' એવો વ્યપદેશ - નામ નિર્દેશ છે, શાથી ? ચાંદીના ગુણ પાંડરપણાના - ધોળાપણાના વ્યપદેશથી - નિર્દેશથીઃ તેમ પરમાર્થથી અતતુ સ્વભાવી' - તતુ - તે સ્વભાવવાળા નહિ એવા તીર્થકર કેવલી પુરુષનું - વ્યવહારમાત્રથી જ - “શુક્લ - ધોળો લોહિત - રાતો તીર્થકર કેવલી પુરુષ' - એવું સ્તવન છે. શાથી? શુક્લત્વ - ધોળાપણું લોહિતપણું - રાતાપણું આદિ શરીર ગુણના સ્તવનથી. પણ નિશ્ચયનયથી તો શરીર સ્તવનથી આત્મસ્તવન અનુપપન્ન જ છે - અઘટમાન જ છે, નિશ્ચયનન તુ શરીરસ્તવને નાસ્તવનનુપશ્વિમેવ | અર્થાત વ્યવહારનયથી જ શરીર સ્તવનથી આત્મસ્તવન કેવા પ્રકારે ઘટે છે તે અત્ર પ્રતિપાદન કર્યું છે અને તે સોના-ચાંદીના એક ઢાળના દૃષ્યતથી આત્મખ્યાતિ ટીકાકાર સોના-ચાંદીના ગઠ્ઠાનું દાંત આચાર્યજીએ સાવ ફુટ કર્યું છે : સોના-ચાંદીનો એક ભેગો ગઠ્ઠો છે, તેમાં ધોળાપણું એ ચાંદીનો ગુણ છે અને તે ધોળાપણું એ સોનાનો સ્વભાવ નથી, છતાં “સોનું ધોળું' એમ ચાંદીના વ્યપદેશથી-નિર્દેશથી - ચાંદીના વ્હાને વ્યપદેશ - નિર્દેશ - કથન વ્યવહાર છે, તે વ્યવહાર માત્રથી જ તેવો નિર્દેશ છે. તેમ ધોળા રાતા વગેરે વર્ણ એ શરીરના ગુણ છે અને પરમાર્થથી તે આત્માના સ્વભાવ ગુણ નથી, છતાં ધોળા રાતા વગેરે વર્ણવાળા શરીરના ગુણ વડે કરીને તીર્થકર કેવલી પુરુષ ધોળા રાતા” છે એમ વ્યવહાર માત્રથી જ તીર્થકરકેવલીપુરુષનું સ્તવન છે. પણ નિશ્ચયનયથી તો શરીરના સ્તવનથી આત્માનું સ્તવન અનુપપન્ન જ છે - અઘટમાન જ છે, ઘટતું જ નથી. માત્ર વ્યવહારની જ શરીર ગુણના સ્તવન વડે આત્માનું સ્તવન ઘટે છે. કારણકે જીવથી જૂદા એવા આ પુગલમય શરીરને સ્તવતાં સ્તુતિકર્તા મુનિ માને છે કે મેં આથી ભગવાનું કેવલીને સ્તવ્યા-વંદ્યા, ભક્તિભાવ નિર્ભર મુનિ એમ ભાવે છે કે - જે આ પરમ ઔદારિક દેહમાં આ કેવલજ્ઞાન મૂર્તિ ભગવંતના દિવ્ય આત્માએ એકક્ષેત્રાવગાહપણે સ્થિતિ કરી તેને પાવન કર્યો, તે આ સુભગ દેહ પરમ પ્રશસ્ત છે, પરમ ધન્ય છે, પરમ વંદ્ય છે, પરમ નમસ્યા છે. તે દેહનો આત્મામાં અભેદ આરોપ કરી વ્યવહારમાત્રથી જ આવા પ્રકારે દેહતુતિથી આત્મસ્તુતિ ઘટે છે. પરમ તાત્ત્વિક ભક્તિના પુરસ્કર્તા ભક્તશિરોમણિ મહામુનિ શ્રી દેવચંદ્રજીએ અપૂર્વ ભક્તિભાવથી તેમજ સંગીત કર્યું છે. કેવલિ પુરુષનું શુક્લ-લોહિત - ધોળો - રાતો તીર્થકર કેવલી પુરુષ રૂતિ સ્તવન - એવું સ્તવન છે. કઈ રીતે ? વ્યવહારમા2વ - વ્યવહાર માત્રથી જ. ત્યારે પરમાર્થથી શું સ્થિતિ છે? ઘરમાર્થતોડતત્વમાવસ્થાપિ - પરમાર્થથી - નિશ્ચયથી તીર્થકર કેવલીપુરુષ અતત્ સ્વભાવી છે, તેવા સ્વભાવવાળો નથી છતાં તેનું તેવા પ્રકારે સ્તવન છે. નિશ્ચયન તુ શરીરdવનાભસ્તવનનનુપત્રમેવ - પણ નિશ્ચયનયથી તો શરીરના સ્તવનથી આત્માનું સ્તવન અનુપપન્ન જ - અઘટમાન જ છે, ઘટતું જ નથી. / તિ “આત્મઉમાતિ’ કાત્યપાવના (કસ્તુત થ) Il૨૮ ૨૬૨ Page #414 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૯ તે આ પ્રકારે - तं णिच्छयेण जुञ्जदि ण सरीरगुणा हि होंति केवलिणो । केवलिगुणे थुणदि जो सो तचं केवलिं थुणदि ॥२९॥ તે નિશ્ચયમાં ના ઘટે રે, કેવલિના તનગુણ નો'યઃ કેવલિગુણોને જે સ્તવે રે, તત્ત્વ કેવલિ સ્તવે સોય... રે આત્મન ! વંદો સમયસાર ૨૯ ગાથાર્થ : તે નિશ્ચયમાં યુક્ત નથી, કારણકે શરીરગુણો કેવલિના હોતા નથી, જે કેવલિગુણોને સ્તવે છે, તે કેવલિતત્ત્વને સ્તવે છે. ૨૯ __ आत्मख्याति टीका તથાદિ - तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवंति केवलिनः । केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति ॥२९॥ यथा तथा कार्तस्वरस्य तीर्थकरकेवलिपुरुषस्य कलधौतगुणस्य पांडुरत्वस्याभावा शरीरगुणस्य शुक्ललोहितत्वादेहभावान निश्चयतस्तद्व्यपदेशेन व्यपदेशः व निश्चयस्तस्त्वनेन स्तवनं कार्तस्वरगुणस्य व्यपदेशेनैव तीर्थकरकेवलिपुरुषगुणस्य स्तवनेनैव कार्तस्वरस्य व्यपदेशात्ः तीर्थकरकेवलिपुरुषस्य स्तवनात् ॥२९॥ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ તેમ સોનાનો - ચાંદીના ગુણ ધોળાપણાના અભાવને લીધે નિશ્ચયથી તેના વ્યપદેશથી વ્યપદેશ નથી, સોનાના ગુણના વ્યપદેશથી જ - - - સોનાનો વ્યપદેશ છે માટે : તીર્થકરકેવલિપુરુષનું - શરીરગુણ ધોળાપણા - રાતાપણા આદિના અભાવને લીધે નિશ્ચયથી તેના સ્તવનથી સ્તવન નથી,તીર્થકર કેવલિપુરુષના ગુણના સ્તવનથી જ તીર્થકર કેવલિપુરુષનું સ્તવન છે માટે. ૨૯ आत्मभावना તથrદ - જુઓ ! આ પ્રકારે - રિશ્ચન યુન્યતે - તે શરીરસ્તવનથી આત્મસ્તવન નિશ્ચયથી યુક્ત નથી. શા કારણથી? શરીરદિ વતનઃ ન જયંતિ - કારણકે શરીરગુણો કેવલીના નથી હોતા, : વરિડાનું તીતિ - જે કેવલિ ગુણોને સ્તવે છે, સ જૈવતિનું તત્ત્વ સ્વીતિ - તે કેવલિ તત્ત્વને સ્તવે છે. રૂત માયા માત્મમાવના III કથા - જેમ, દેશૃંત, વાર્તસ્વરચ - કાર્તસ્વરનો - સોનાનો, વરુતધૌતપુચ પાંડુરવચમાવત - કલધૌતગુણ - ચાંદીના , ગુણ પાંડુરપણાના - ધોળાપણાના અભાવને લીધે - 7 નિશ્ચયતdવશેન વ્યા: - નિશ્ચયથી તેના - ચાંદી ગુણના વ્યપદેશથી - નિર્દેશથી વ્યપદેશ - નિર્દેશ નથી. શાને લીધે ? કાર્નસ્વરાજ0 Aવેશનૈવ વાર્તસ્વર/ વ્યપદેશાત્ - સોનાના ગુણના વ્યપદેશથી જ સોનાના વ્યપદેશને લીધે. તથા - તેમ, દાતિક, તીર્થકરવરિપુરુષચ - તીર્થકર કેવલિપુરુષનું શરીરસ્ય ભુવન્નતોદિતત્વારકાવા - શરીરગુણ શુક્લ-લોહિતત્વ-ધોળાપણા - ચતાપણના આદિના અભાવને લીધે ન નિશ્ચતતસ્તવનેન સ્તવનં : નિશ્ચયથી તેના - શરીરગુણના સ્તવનથી સ્તવન નથી. શાને લીધે? તીર્થક્ષેતિપુરુષ'નચ સ્તવનેનૈવ તીર્થકરફ્રેસિપુરુષસ્થ સ્તવનાત - ૨૩ Page #415 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય કૈવલજ્ઞાની શરીરને લઈને નથી કે બીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું જોવામાં આવે. વળી તે કેવલજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી, તે તો આત્મા વડે પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩ “येनात्माबुध्यातात्मेव परत्वेनैव चापरम् । અક્ષયાનન્તવોધાય તસ્મૈ સિદ્ધાત્મને નમઃ ।'” - શ્રી પૂજ્યપાદ સ્વામીજી વ્યવહારનયથી ભલે શરીર સ્તવનથી આત્મસ્તવન ઘટતું હોય, પણ નિશ્ચયનયથી તો શરીર સ્તવનથી આત્મસ્તવન ઘટતું જ નથી એમ અત્ર પ્રતિપાદન કર્યું છે, કારણકે શરીર ગુણો કેવલિના નથી હોતા, જે કેવલિના ગુણોને સ્તવે છે તે કેવલિ તત્ત્વને સ્તવે છે.' આ વસ્તુ સોના-ચાંદીના ચાલુ દૃષ્ટાંતથી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિષ્ઠુષપણે સ્પષ્ટ સમજાવી છે : સોનું છે, તેને ચાંદીના ધોળાપણાના ગુણનો અભાવ છે, તેથી નિશ્ચયથી તે ધોળાપણના વ્યપદેશથી નિર્દેશથી સોનાનો વ્યપદેશ નિર્દેશ થતો નથી, ધોળાપણાનું નામ લેવાથી કાંઈ સોનું ઓળખાતું નથી. કારણકે સોનાના ગુણના વ્યપદેશથી જ – નિર્દેશથી જ સોનાનો વ્યપદેશ-નિર્દેશ કરાય છે, સોનાના ગુણના કથનથી જ સોનું ઓળખાય છે. તેમ - તીર્થંકર કેવલી પુરુષ આત્મા છે, તેને શરીરના ધોળાપણા-રાતાપણા આદિ ગુણનો અભાવ છે शरीरगुणस्य शुक्ललोहितत्वादेरभावात् તેથી કરીને નિશ્ચયથી તે શ્વેત-રક્ત આદિ શરીર ગુણના સ્તવનથી તીર્થંકર કેવલિ પુરુષ આત્માનું સ્તવન થતું નથી. કારણકે તીર્થ વ્યવતિપુરુષનુસ્ય સ્તવનેનૈવ - તીર્થકર કેવલી પુરુષના - આત્માના ગુણના સ્તવનથી જ તે સહજાત્મસ્વરૂપી તીર્થંકર કેવલિ પુરુષનું સ્તવન થાય છે. ‘તીર્થવતિપુરુષસ્ય સ્તવનાત્ ।' જેમકે તીર્થંકર ભગવાનની પરમ અલૌકિક તાત્ત્વિક પરમોત્તમ સ્તુતિ કરતું અદ્ભુત અપૂર્વ સ્તુતિ ચતુષ્ટય પ્રકાશતાં પરમ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પરમ આત્મભાવોલ્લાસથી પ્રકાશ્યું છે કે - નિશ્ચયથી શરીર સ્તવનથી આત્મસ્તવન ન ઘટે ઃ સોના-ચાંદીનું દૃષ્ટાંત = - જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે, તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છૈયે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચય શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છૈયે. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર કરવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે પ્રાપ્તિ ન થઈ તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છૈયે.'' શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૮, ૪૩૬ તીર્થંકર-કેવલિપુરુષના ગુણના સ્તવનથી જ તીર્થંકર-કેવલિપુરુષના સ્તવનને લીધે. ॥ તિ‘આત્મજ્ઞાતિ' ટીજા ગાભભાવના (પ્રસ્તુત ગાથા) ||૨૧|| ૨૬૪ Page #416 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૩૦ શરીર સ્તવનથી - તેના અધિષ્ઠાતાપણાને લીધે – આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી ? તો કે - णयरम्मि वण्णिदे जह ण वि रण्णो वण्णणा कदा होदि । देहगुणो थुव्वंते ण केवलिगुणा धुदा होति ॥३०॥ નગર વર્ણવ્ય જ્યમ રાયની રે, વર્ણના કીધી ન હોય; દેહગુણ ધૂણતાં કેવલિ રે, ગુણ ગુણ્યા ત્યમ નોંય... રે આત્મન ! વંદો સમયસાર, ૩૦ ગાથાર્થ : નગરનું વર્ણન કરવામાં આવ્યું, જેમ રાજાની વર્ણના કૃત (કરાયેલી) હોતી નથી, તેમ દેહગુણ સ્તવવામાં આવતાં કેવલિગુણો, સ્તુત (સ્તવાયેલા) હોતા નથી. ૩૦ आत्मख्याति टीका कथं शरीरस्तवनेन तदधिष्ठातृत्वादात्मनो निश्चयेन स्तवनं न युज्यते इति चेत् - नगरे वर्णिते यथा नापि राज्ञो वर्णना कृता भवति । देहगुणे स्तूयमाने न केवलिगुणाः स्तुता भवंति ॥३०॥ આત્મખ્યાતિ ટીકાર્ય શરીરના સ્તવનથી તેના અધિષ્ઠાતાપણાને લીધે આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી? તો કે - નગર વર્ણવવામાં આવ્યું જેમ રાજાની વર્ણના કરાયેલી હોતી નથી, તેમ દેહના ગુણ સ્તવવામાં આવતાં કેવલિના ગુણો ખવાયેલા હોતા નથી. ૩૦ અમૃત જ્યોતિ' મહાભાષ્ય જે તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે તે તીર્થકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૫૮, ૪૩૬ શરીરના સ્તવન વડે - તેના અધિષ્ઠાતાપણાને લીધે - “તવધિષ્ઠાતૃત્વા - આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી - કેમ ઘટતું નથી, તેનું અત્ર શાસ્ત્રકારે ભગવાને નગર અને રાજાના સુંદર સચોટ દાંતથી સમાધાન કર્યું છે : જેમ કોઈ નગરનું વર્ણન કરવામાં આવ્યું, રાજા તેનો “અધિષ્ઠાતા” - અધિપતિ રૂપ (Dominating master) છતાં, કાંઈ રાજાનું વર્ણન થઈ જતું નથી. તેમ દેહગુણનું – શરીરગુણનું સ્તવન કરવામાં આવતાં તીર્થકર કેવલિપુરુષ (આત્મા) તે શરીર - પુરનો અધિષ્ઠાતા છતાં, તે આત્માનું સ્તવન થઈ જતું નથી. આ વસ્તુનું સમર્થન કરતાં અત્રે પરમ સત્ કવીશ્વર અમૃતચંદ્રજીએ આબેહુબ તાદેશ્ય વર્ણન રૂપ સ્વભાવોક્તિમય અદ્ભુત કાવ્ય ચમત્કૃતિવાળા નીચેના બે કળશ (૨૫-૨૬) અપૂર્વ તત્ત્વકળાથી સંદિગ્ધ કર્યા છે.... आत्मभावना - થે શરીરસ્તવનેન તળિછાતાતૃવાલાભનો નિશ્ચયેન સ્તવનં પુન્યતે રૂતિ વેત્ - શરીરસ્તવન વડે કરી તેના અધિષ્ઠાતાપણાને લીધે - અધિનાયકપણાને લીધે આત્માનું નિશ્ચયથી સ્તવન કેમ યુક્ત નથી? એમ જે શંકા કરો તો - યથા નારે વર્જિતે - જેમ નગર વર્ણિત થયે - વર્ણવવામાં આવ્યું, રાજ્ઞીપિ વર્ષના ર તા ભવતિ - રાજની પણ વર્ષના કૃત - કરાયેલી નથી હોતી, તેમ હેરાને સ્કૂલમાને - દેહગુણ-શરીરના ગુણ સ્તવવામાં આવતાં જૈવસિTUT: સુતા મયંતિ - કેવલીગુણો સ્તુત નથી હોતા. ll૩ી . ૨૬૫ Page #417 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (ગાથા અંતર્ગત. કળશ. ૨૫) તથાદિ - જુઓ ! આ પ્રકારે - કાર્યા - प्राकारकवलितांबरमुपवनराजीनिगीर्णभूमितलं । पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं ॥२५॥ इति नगरे वर्णितेपि राज्ञः तदधिष्ठातृत्वेपि प्राकारोपवनपरिखादिमत्त्वाभावावर्णनं न स्यात् । ગઢથી ગગનને ગળતું, બાગ બગીચાથી ભૂમિતલને ખાઈ જતું; નગર આ પરિખાવલયે, પાતાલને જાણે પી જ જતું. ૨૫ અમૃત પદ-૨૫ હું તો વારી પ્રભુ તુમ મુખની' - એ રાગ. અહો ! નગરની અનુપમ શોભા ! અહો ! નગરની અનુપમ શોભા ! દેખત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા.. અહો ! ૧. ગઢથી ગગનને નગર ગળે આ, અવનિતલ ઉપવનથી; પી જાતું પાતાલ જ જાણે, પરિખાવલય ગહનથી... અહો ! ૨. જ્યમ નગરવર્ણન તે નૃપનું, વર્ણન કરવા નહિ ખપનું; ભગવાન જિન તન ગુણ ત્યાં ભણતાં, અમૃત આતમ ગુણ ન ગણતા.. અહો ! ૩. અર્થ : કિલ્લાથી જે આકાશને કોળીઓ કરી ગયું છે, ઉપવનરાજીથી (બગીચાઓની શ્રેણીથી) ભૂમિકલને ગળી ગયું છે, એવું આ નગર પરિખા-વલયથી (ગોળાકાર ખાઈથી) પાતાલને જાણે પીએ છે ! - એમ નગર વર્ણવ્યું પણ - રાજાનું તેનું અધિષ્ઠાતૃપણું છતાં, પ્રાકાર-ઉપવન-પરિખાદિમંતપણાના અભાવને લીધે - વર્ણન ન હોય. તેમજ અમૃત જ્યોતિ” મહાભાષ્ય ઘણા પ્રકારે વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ હૈયે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૮), ૪૩૬ “અંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે.” - શ્રી યશોવિજયજી “લક્ષણ અંગ વિરાજતા, અડ હિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિ કે, અત્યંતર નહિ પાર લાલ રે." - શ્રી યશોવિજયજી आत्मभावना - તથrદ - જુઓ ! આ પ્રકારે પ્રજા વિકસિતાંવ - પ્રાકારથી - કિલ્લાથી અંબરને - આકાશને કવલિત કરતું - કોળીઓ કરી જતું, ૩પવનનીનિકોઈ પૂતd - ઉપવન રાજીથી - બગીચાઓની શ્રેણીથી ભૂમિકલને નિગી કરતું - ગળી જતું, પિવતી હિ નાદ્રિ પરવાવાયેન પતાસં - એવું આ નગર ખરેખર ! પરિબાવલયથી - પરિખા - ખાઈના વલયથી - વર્તુલથી જણે પાતાલને પીએ છે! - એમ ઉભેલા . તિ નકારે વળતર - એમ નગર વર્ણિત થયે - વર્ણવચમાં આવ્યું પણ, રાજ્ઞઃ તઠિતૃ વર્ષને ન ચાલૂ - રાજાનું, તેનું - નગરનું અધિષ્ઠાતાપણું છતાં, વર્ણન ન હોય. શાને લીધે? પ્રાછારોપવનપરિવવિ વામાવા - પ્રાકાર - ઉપવન - પરિખા આદિ મંતપણાના અભાવને લીધે. એ જ્ઞાતિ ‘આત્મતિ' વૈશ ગાભાવના (કસ્તુત જાથા ગંતવ શ (ર૯) //રૂની. ૨૬s Page #418 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૦ નગરના વર્ણને રાજાનું વર્ણન થતું નથી, તેનું આબેહૂબ તાદેશ્ય સ્વભાવોક્તિ અલંકારમય અદ્ભુત - રાજીથી’ કવિત્વપૂર્ણ શબ્દચિત્ર આલેખતાં શબ્દબ્રહ્મના પરમ પારદક્ષા પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજીએ આ કળશ કાવ્ય સંગીત કર્યું છે : ‘प्राकारकवलितांबरं’ પ્રાકારથી કિલ્લાથી જેણે અંબરને આકાશને કવલિત કર્યું છે કોળીઓ કર્યું છે, ‘ઉપવનાનીનિીભૂિમિતતા’-‘ઉપવનબાગબગીચાઓની શ્રેણીથી જેણે ભૂમિતલને - પૃથ્વીતલને નિગીર્ણ કર્યું છે, ગળી લીધું છે, 'पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं' એવું આ નગર પરિખાવલયથી ખાઈના ગોળાકાર વર્તુલથી જાણે પાતાલને પીએ છે ! એમ આ નગર જાણે ત્રણે લોકને આવરી લેતું હોય એમ અત્રે આ મહાકવિએ પરમ સુંદર ઉત્પ્રેક્ષા કરી છે. આવા પ્રકારે નગરનું વર્ણન કરવામાં આવ્યું, રાજા તેનો ‘અધિષ્ઠાતા' – પુરપતિ-નગરાધિપતિ માલિક છતાં ‘રાજ્ઞઃ તવધિષ્ઠાતૃત્વવિ તેથી કરીને તેનું કંઈ વર્ણન થઈ જતું નથી. કારણકે પ્રાકાર-કિલ્લો, ઉપવન-બગીચા, પરિખા-ખાઈ વગેરે નગ૨ લક્ષણોનો તે નગરાધિપતિ અધિષ્ઠાતા રાજામાં સર્વથા અભાવ છે, રાજામાં તે તે લક્ષણો ગોત્યા જડતા નથી. નગર વર્ણને રાજાનું વર્ણન થતું નથી - ૨૭ - - - Page #419 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તર્થવ - તે જ પ્રકારે - (ઉપરમાં કહેલ દાંતનો દાર્શતિક ભાવ દર્શાવતો કળશ પ્રકાશે છે) (ગાથા અંર્તગત કળશ ૨૬). માર્યો - नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं । अक्षोभमिव समुद्रं जिनेंद्ररूपं परं जयति ॥२६॥-- નિત્ય અવિકારસુસ્થિત, સવાંગ અપૂર્વ સહજ લાવણ્ય; અક્ષોભ સમુદ્ર જેવું, જિનેંદ્ર રૂપ જય ! જય તે અનન્ય. ૨૬ અમૃત પદ-૨૬ અહો ! જિનવર રૂપની શોભા ! અહો ! જિનવર રૂપની શોભા ! દેખંત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા. અહો ! ૧ જે નિત્ય રહે અવિકારી, સુસ્થિત સવાંગ જ ધારી; અહો ! લાવણ્ય સહજ ભારી, અપૂર્વ અનન્ય પ્રકારી... અહો ! ૨ સાગરવર ગંભીર જેવું, કંઈ ક્ષોભ ન પામે એવું; જિન તન અમૃતમય ઠરતું, દાસ ભગવાનનું મન હરતું. અહો ! ૩ અર્થ : નિત્યે અવિકાર સુસ્થિત સર્વઅંગવાળું, અપૂર્વ સહજ લાવયવાળું, એવું સમુદ્ર જેવું અક્ષોભ પરમ જિનેંદ્ર રૂપ જય પામે છે. એમ શરીર સ્તવવામાં આવતાં પણ તીર્થકર કેવલિ અધિષ્ઠાતાપણું છતાં – સુસ્થિત સવગપણું - લાવણ્ય આદિ ગુણના અભાવને લીધે – સ્તવન ન હોય - इति शरीरे स्तूयमानेपि तीर्थकरकेवलिपुरुषस्य तदधिष्ठातृत्वेपि सुस्थित सर्वांगत्वलावण्यादि - गुणाभावात्स्तवनं न स्यात् ॥३०॥ અમૃત જ્યોતિ મહાભાષ્ય સહજ ભાવ સ્વધર્મમાં નિશ્ચળપણે રહ્યા છે તે પુરુષોના ભીષ્મવૃત્તનું વારંવાર સ્મરણ કરીએ છીએ. અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો ! અહો ! વારંવાર અહો ! ” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૨૧, ૨૨ જય જિનદેવા ! જય જિનદેવા ! દેવ કરે છે સહુ તમ સેવા, સુરનર ઈદ્રો સ્તવન કરે છે, યોગિવરેન્દ્રો ધ્યાન ધરે છે. - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા (સ્વરચિત). આમાવના - તર્થવ - તેમજ - નિંદ્ર પર ગતિ - પરમ એવું જિનેંદ્ર રૂપ જય પામે છે. કેવું છે જિનેંદ્ર રૂપ? સક્ષોમાનવ સમુદ્ર - સમુદ્ર જેવું અક્ષોભ - લોભ ન પામે એવું. કેવું ? શી રીતે ? નિત્યવિજારસ્થિતti - નિત્ય-સદાય અવિકાર-વિકાર હિત સુસ્થિત - સમ્યપણે સ્થિત-સ્થિતિ કરતા - રહેલા છે સર્વ અંગ - અવયવ જેના એવું, સપૂર્વસનતાવળ્યું - અપૂર્વ છે સહજ - સ્વભાવભૂત લાવણ્ય - સૌંદર્ય જેનું એવું. (સમુદ્ર પશે - લાવણ્ય = લાવશ્યપણું. ખારાપણું). એમ શ્લેષયુક્ત ઉપમા છે. ત્તિ શરીરે હૂયમાનષિ - એમ - એવા પ્રકારે શરીર સ્તવવામાં આવ્યું પણ, તીર્થકરફ્રેસિપુરુષ0 તઘિકાતૃ પિ સ્તવ ન ચાલ્ - તીર્થકર કેવલિપુરુષનું - તેનું - શરીરનું અધિષ્ઠાતાપણું છતાં સ્તવન ન હોય. શાને લીધે ? સુસ્થિતસવીવતાવળ્યાવિગુણમાવાન્ - સુસ્થિત સગપડ્યું - લાવય આદિ ગુણના અભાવને લીધે. | તિ ‘નાત્મળતિ' ટીા ગાત્મમાવના (તુત થા) અંતર્ગત કળશ (૨૬) I/રૂમાં ૨૬૮ Page #420 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૦ઃ (અર્તગત) કળશ ૨૬ ઉપરમાં જે નગર અને રાજાનું દૃષ્ટાંત કહ્યું, તેનો દાતિક ભાવ દર્શાવતાં, જિનેંદ્ર ભગવાનના અનુપમ રૂપનું અપૂર્વ ભક્તિભાવથી સર્વાંગ સુંદર હૃદયગમ વર્ણન કરતાં આ પરમ અભેદ ભક્તિસંપન્ન પરમ ભક્તશિરોમણિ મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્રજીએ અદ્ભુત કવિત્વ - ચમત્કૃતિથી શ્લેષયુક્ત ઉપમા બિંબ પ્રતિબિંબ ભાવે દર્શાવતો આ કળશ સર્જ્યો છે ઃ નિત્યમવિધા સુસ્થિતતાળું' નિત્ય - સદાય અવિકાર સુસ્થિત સર્વાંગવાળું, જ્યાં વિકારનો સર્વથા અભાવ છે એવા અવિકાર, ‘સુસ્થિત' – સારી પેઠે યથાસ્થાને યથા પ્રમાણ સ્થિત ગોઠવાયેલ સર્વ અંગ છે જેના, ‘અપૂર્વસહબતાવળ્યું અપૂર્વ સહજ લાવણ્યવાળું, પૂર્વે કદી પણ નહિં સાંભળેલું નહિં દીઠેલું એવું અપૂર્વ સહજ સ્વભાવભૂત લાવણ્ય - રમણીયપણું - સ્વરૂપ સૌંદર્ય (અથવા પક્ષે લવણપણું) જેનું, ‘ક્ષોમમિવ સમુદ્ર સમુદ્ર જેવું અક્ષોભ-ક્ષોભ (ખળભળાટ)ન પામે એવું નિરેંદ્ર É પરં નત્તિ પરમ જિવેંદ્ર રૂપ જય પામે છે, ‘પરમ' - સર્વોત્કૃષ્ટ - સર્વાતિશાયી એવું જિવેંદ્ર દેવનું રૂપ જયવંત વર્તે છે ! – જિવેંદ્ર રૂપ વર્ણન જિન વર્ણન નથી થતું - એવા પ્રકારે શરીરનું સ્તવન કરવામાં આવ્યું, તીર્થંકર કેવલિપુરુષ તે શરીરના અધિષ્ઠાતા અધિપતિ છતાં - ‘તવધિષ્ઠાતૃત્વેપિ’ - તે કેવલિપુરુષનું તેથી કાંઈ સ્તવન થઈ જતું નથી. કારણકે સુસ્થિત સર્વાંગપણું, લાવણ્ય આદિ શરીર ગુણોનો તે કેવલ આત્મારૂપ કેવલિપુરુષમાં સર્વથા અભાવ છે. માટે નિશ્ચયથી શરીર સ્તવનથી, તેના અધિષ્ઠાતા છતાં - આત્માનું સ્તવન ઘટતું નથી, એ નિશ્ચય સિદ્ધાંત વિશેષે કરીને દઢ થયો. ૨૬૯ Page #421 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે નિશ્ચય સ્તુતિ કહે છે. તેમાં પ્રથમ શેય-શાયકના સંકર દોષના પરિહારથી - जो इंदिये जिणित्ता णाणसहावाधियं मुणदि आदं । तं खलु जिदिदियं ते भणंति जे णिच्छिदा साहू ॥३१॥ ઈદ્રિય જીતી જાણે આત્મ જે રે, શાન સ્વભાવ અધિક; તેને જિતેંદ્રિય તે કહે રે, સાઘુઓ જે નિશ્ચિત ... રે આત્મન્ ! વંદો સમયસાર. ૩૧ ગાથાર્થ : જે ઈદ્રિયોને જીતીને શાન સ્વભાવથી અધિક એવા આત્માને જાણે છે, તેને જ નિશ્ચય કરીને જિતેંદ્રિય તેઓ કહે છે, કે જે સાધુઓ નિશ્ચિત (નિશ્ચયવંત) છે. ૩૧ आत्मख्याति टीका अथ निश्चयस्तुतिमाह, तत्र ज्ञेयज्ञायकसंकरदोषपरिहारेण तावत् - यः इंद्रियाणि जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यामानं । तं खलु जितेंद्रियं ते भणंति ये निश्चिताः साधवः ॥३१॥ यः खलु निरवधिबंधपर्यायवशेन प्रत्यस्तमितसमस्तस्वपरविभागानि निर्मलभेदाभ्यासकौशलोपलब्धांतः स्फुटातिसूक्ष्मचित्स्वभावावष्टंभबलेन, शरीरपरिणामापन्नानि द्रव्येद्रियाणि प्रतिविशिष्टस्वस्वविषयव्यवसायितया खंडशः आकर्षति प्रतीयमानाखंडैकचिच्छक्तितया भावेंद्रियाणि ग्राह्यग्राहकलक्षणसंबंधप्रत्यासत्तिवशेन सह संविदा परस्परमेकीभूतानिव चिच्छक्तेः स्वयमेवानुभूयमानासंगतया भावेंद्रियावगृह्यमाणान् स्पर्शादीनिंद्रियार्थांश्च सर्वथा स्वतः पृथक्करणेन विजित्योपरतसमस्तज्ञेयज्ञायकसंकरदोषत्वेनैकत्वे टंकोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योतितया नित्यमेवांतःप्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसता भगवता ज्ञानस्वभावेन सर्वेभ्यो द्रव्यांतरेभ्यः परमार्थतोतिरिक्तमात्मानं संचेतयते स खलु जितेंद्रियो जिन इत्येका निश्चयस्तुतिः ।।३२।। आत्मभावना - अथ निश्चयस्तुतिमाह - वेनिश्चय स्तुति छ - तत्र - तेभा ज्ञेयज्ञायकसंकरदोषपरिहारेण तावत् - शेयसं.२-संमिश्र५९॥ ३५ - सेगमे५॥ ३५ोपना परिहारथी - परित्यागथी प्रथमती - यः इंद्रियाणि जित्वा .* द्रियाने तीन ज्ञानस्वभावाधिकं आत्मानं जानाति - शान स्वभावेरी , अघि मात्माने छ, तं खलु जितेंद्रियं -तने ५२५२ 1 तिद्रिय ते भणंति -तेमीछे, ये निश्चिताः साधवः - भागवत साधुसी छे. ॥ इति गाथा आत्मभावना ॥३१॥ यः खलु - ५२५२ ! निश्चये शन, द्रव्येद्रियाणि भावेंद्रियाणि भावेंद्रियावगृह्यमाणान् स्पर्शादीनिंद्रियार्थांश्च विजित्य - દ્રશેંદ્રિયોને, ભાવેંદ્રિયોને અને ભારેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા આદિ ઈદ્રિયાર્થોને - ઈદ્રિય વિષયોને વિજિત કરીનેसर्वथा विशेष जरी तीन, एकत्वे टंकोत्कीर्ण - पम - मोडी अने ज्ञानस्वभावेन - शानस्वमारी, सर्वेभ्यो द्रव्यांतरेभ्यः परमर्थतोतिरिक्तम् - सर्व द्रव्यांतरोथी - अन्य द्रव्योधी ५२भार्थथा भRid - मलिशायि - अपि तरी आवत, आत्मानं संचेतयते - मेवा मामाने संयत छ - संवह छ - सभ्य अनुभव छ, स खलु - ५३५२ ! निश्चयेश जितेंद्रियो जिनः - द्रिय नि, दियो saeी छ मेवा लिन, इत्येका निश्चयस्तुति - मनवय - स्तुतिछे. आमासा सूत्रामायनो पूर्वापर संबध छे. 3वी शती बने ? सर्वथा स्वतः पृथक्करणेन - सर्वथा - सर्व रे संपूर्ण स्थी-पोताथी-मामाथी २१ 43, पृथ५ - म - भिन्न २१ - ४२पापा 43. 34 विधानथी ती बने ? (१) शरीरपरिणामापन्नानि द्रव्येन्द्रियाणि . शरीर परिक्षामापन - NN२ परिक्षामने पामेली द्रव्यद्रियो या निरवधिबंधपर्यायवशेन प्रत्यस्तमितस्वपरविभागानि - ज्या निरव बंध पर्याय वशे शव५२ विभाग प्रत्यस्तमित छ - अत्यंत मस्त पाभी गयेर छ, ५॥15 गयेर छे तने. 143 das ? चित्स्वभावावष्टंभबलेन - यित् - स्वभावन अवमयी - आधार - मोयना सामर्थथी. वो छ यिद स्वभाव ? अंतःस्फुटातिसूक्ष्मः - अंत: सुट - अंतरभा खुट-12 मति ૨૭૦ Page #422 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૩૧ આત્મખ્યાતિ ટીકાર્ય જે ખરેખર ! - 1. (૧) નિરવધિ બંધપર્યાયવશથી જ્યાં સમસ્ત સ્વ-પર વિભાગ પ્રત્યસ્તમિત (અસ્ત પામી ગયેલ) છે, એવી શરીર પરિણામાપન (શરીર પરિણામને પામેલી) દ્વબેંદ્રિયોને નિર્મલ ભેદાભ્યાસના કૌશલથી ઉપલબ્ધ (અનુભવમાં આવેલ) અંતઃસ્ફટ અતિસૂક્ષ્મ ચિસ્વભાવના અવખંભબલ વડે કરીને, (૨) પ્રતિવિશિષ્ટ સ્વસ્વ વિષયની વ્યવસાયિતાથી ખંડખંડ આકર્ષતી ભાદ્રિયોને પ્રતીત થઈ રહેલી અખંડ એક ચિતશક્તિતા વડે કરીને, (૩) અને ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની પ્રત્યાસત્તિ (અતિ નિકટતા) વશથી સંવિ સાથે જાણે પરસ્પર એકીભૂત એવા ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્શાદિ ઈદ્રિયાર્થોને ચિત શક્તિની સ્વયમેવ અનુભવાઈ રહેલી અસંગતા વડે કરીને, સ્વતઃ (પોતાથી) પૃથક્કરણ વડે વિજિત કરીને, II. (i) સમસ્ત શેય-શાયક સંકર દોષના ઉપરતપણાએ કરીને એકત્વમાં ટંકોત્કીર્ણ (i) આ વિશ્વની પણ ઉપર તરતા, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્યમેવ અંતઃપ્રકાશમાન, અનપાયિ, સ્વતઃ સિદ્ધપરમાર્થ સત્ એવા ભગવત જ્ઞાનસ્વભાવે કરીને સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત એવા આત્માને સંચેતે છે, - તે ખરેખર! નિશ્ચયે કરીને જિતેંદ્રિય એવો જિન, એમ એક નિશ્ચય સ્તુતિ છે. ૩૧ સૂમ. એવો ચિતુ સ્વભાવ કેમ ઉપલબ્ધ-પ્રાપ્ત થયો ? નિર્મતપેલામાલવેરાતોપાળ - નિર્મલ-શુદ્ધ ભેદ અભ્યાસ-ભેદભાવનાના કૌશલથી - કુશલપણાથી ઉપલબ્ધ - પ્રાપ્ત - અનુભૂત - અનુભવમાં આવેલો. આવા ચિતુ સ્વભાવના અવષ્ટભબલથી દ્રલેંદ્રિયોને જીતી. (૨) નાદિયાણિ - ભાવેંદ્રિયો, કેવી છે ભારેંદ્રિયો ? પ્રતિવિશિષ્ટ - વસ્ત્ર વિષય વ્યવસાયિત વંદશઃ કાછતિ પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકના વિશિષ્ટ-ખાસખાસ સ્વસ્વ-પોત પોતાના વિષયની વ્યવસાયિતાથી' - નિયાયિતાથી - પ્રવૃત્તતાથી ખંડશઃ - ખંડખંડ આકર્ષતી એવી. આવી ભાવેંદ્રિયોને કોના વડે જીતી ? પ્રતીય માનાર્વર્ડરવિયા - પ્રતીયમાન - પ્રતીત થઈ રહેલી અખંડ એક-અદ્વૈત ચિત્ શક્તિતા - ચિનુ શક્તિપણા વડે જીતી. (૩) વૈદિલાવ!Jહમાનું સ્પfકીનિંકિયાજ - અને ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્ધાદિ ક્રિયાર્થોને - ઇંદ્રિય વિષયોને, કેવા છે ઈઢિયાર્થો ? સદ સંવિા પરસ્પરમેઠીપૂતાનિવ - “સંવિદ' - સંવેદનપણા સાથે પરસ્પર - અન્યોન્ય જાણે એકીભૂત - એકરૂપ થઈ ગયેલ એવા. એમ શાથી? પ્રાધાદ®તલાસંવંધપ્રત્યાત્તિવન - ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની પ્રત્યાત્તિ-અત્યંત નિકટતાના વશ કરીને. આવા સ્મશદિ અર્થોને કોના વડે જીતી ? વિશ્વવન્તઃ ચવમેવાનુમૂળમાનસંતા : ચિત્ શક્તિની સ્વયમેવ-આપોઆપ જ અનુભૂયમાન - અનુભવાઈ રહેલી અસંગતા વડે જીતી. આમ દ્વબેંદ્રિયોને, ભાવેંદ્રિયોને અને ભારેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા અર્શાદિ ઈદ્રિયાર્થીને સર્વથા સ્વથી પૃથક્કરણથી જીતી લઈને શું ? - ૩૫(તસમસ્તયજ્ઞાયવસંતોષવેન - સમસ્ત શેય-જ્ઞાયકના સંકર-ભેળસેળ રૂપ દોષના ઉપરતપણાએ - વિરામ પામવાપણાએ કરીને પ્રત્વે સંજોીન - એકત્વમાં - એકપણામાં “કંકોત્કીર્ણ', “ટંકથી' - ટાંકણાથી “ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેમ સુસ્થિત એવા સભાને સંતરે - આત્માને સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે. કેવો છે આ આત્મા? સર્વેગો દ્રવ્યાંતરેષ: પરમાર્વતોતિવિનં - સર્વે દ્રવ્યાંતરોથી - બીજા બધા દ્રવ્યોથી ૨૭૧ Page #423 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય ઈદ્રિયના વિષયરૂપી ક્ષેત્રની જમીન જીતવાને આત્મા અસમર્થપણું બતાવે છે અને આખી પૃથ્વી જીતવામાં સમર્થપણું ધારે છે એ કેવું આશ્ચર્ય છે ?” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૯૦, ૩૪૭ સયલ સંસારી ઈદ્રિય રામી, મુનિ ગુણ આતમરામી રે; મુખ્યપણે જે આતમ રામી, તે કહિયે નિષ્કામી રે... શ્રી શ્રેયાંસ.” - શ્રી આનંદઘનજી ત્યારે નિશ્ચય સ્તુતિ કેવા પ્રકારે હોય ? તેના વિવિધ પ્રકાર દર્શાવવાનો હવે ઉપક્રમ કરે છે. તેમાં પ્રથમ ય-શાયકના સંકર “જે ઈદ્રિયોને જીતીને જ્ઞાન-સ્વભાવાધિક - જ્ઞાન જિતેઢિય તે જિન: ઈદ્રિય જનસ્વભાવે કરી અધિક એવા આત્માને જાણે છે તે જિતેંદ્રિય એમ નિશ્ચયવંતા અમૃતચંદ્રજીએ દાખવેલું પરમ સાધુઓ-સપુરુષો વદે છે.” શાસ્ત્રકારના આ પરમાર્થબીજરૂપ ભાવને અદ્ભુત સંપૂર્ણ વિધાન પરમાર્થ વૃક્ષપણે વિકસાવી આત્મખ્યાતિકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ઈદ્રિયજયનું સંપૂર્ણ વિધાન પરમ અદૂભુત અનુપમ અનન્ય અલૌકિક પરમાર્થશૈલીથી નિખુષપણે વિવરી દેખાડ્યું છે : જે ખરેખર ! નિશ્ચય કરીને દ્રલેંદ્રિયોને, ભાવેંદ્રિયોને અને ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા - સ્પર્ધાદિ ઈઢિયાર્થોને - ઈદ્રિય વિષયોનો - સ્વથી - પોતાથી - આત્માથી સર્વથા પૃથકરણ વડે જીતી લઈ, સમસ્ત શેય-શાયકના સંકર-સેળભેળપણા રૂપ - શંભુમેળા રૂપ - દોષના ઉપરતપણાએ - વિરામ પામવાપણાએ કરીને એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને ભગવત જ્ઞાનસ્વભાવે કરી સર્વ દ્રવ્યાંતરોથી - અન્ય દ્રવ્યોથી પરમાર્થ અતિરિક્ત - અલાયદો - જૂદો અધિકપણે - અતિશાયિપણે તરી આવતો એવો સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે, તે નિશ્ચયથી જિતેંદ્રિય’ એવો જિન, આવા પ્રકારની એક નિશ્ચયસ્તતિ છે. ઈદ્રિયોને કેવા વિધાનથી જીતી લઈને ? (૧) શરીર પરિણામપત્ર-શરીર પરિણામને પામેલી દ્રલેંદ્રિયો - જ્યાં નિરવધિ બંધપર્યાય વશથી સ્વપર | વિભાગ પ્રત્યસ્તમિત - અત્યંત અસ્ત પમાડાઈ ગયેલ છે - તેને, નિર્મલ ભેદાભ્યાસના કશલથી - કુશલપણાથી ઉપલબ્ધ - પ્રાપ્ત - અનુભૂત એવા “અંતઃ સ્કૂટ' - અંતરમાં સ્ફટ-પ્રગટ અતિ સૂક્ષ્મ ચિતુ. સ્વભાવના અવર્ણવબલથી - આધાર - ઓથના સામર્થ્યથી જીતી, (૨) “પ્રતિવિશિષ્ટ' - પ્રત્યેકના વિશિષ્ટ ખાસ ખાસ સ્વસ્વ-પોતપોતાના વિષયની “વ્યવસાયિતાથી” - નિશ્ચયિતાથી - પ્રવૃત્તતાથી બંડખંડ આકર્ષતી એવી ભાવેંદ્રિયોને પ્રતીત થઈ રહેલી અખંડ એક-અદ્વૈત ચિત્ અલૌકિક ભગવજ્ઞાન શક્તિતા-ચિત શક્તિપણા વડે જીતી, (૩) ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્વભાવે કરી આત્માનું સંચેતન સ્પર્ધાદિ ઈઢિયાર્થો - ઈદ્રિય વિષયો - કે જે ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની પ્રત્યાયર્તિ - અત્યંત નિકટતાના વશ કરીને “સંવિદ્’ - સંવેદનપણા સાથે પરસ્પર જણે એકીભત - એકરૂપ થઈ ગયેલ છે - તેને. ચિત શક્તિની સ્વયમેવ - આપોઆપ જ અનુભવાઈ રહેલી અસંગતા વડે જીતી. આમ દ્રલેંદ્રિયોને, ભાવેંદ્રિયોને અને ભારેંદ્રિયોથી અવગ્રહાઈ પરમાર્થથી - નિશ્ચયથી - તત્વથી અતિરિક્ત - અધિક - અતિશય વિશિષ્ટ જૂદો તરી આવતો. શાથી કરીને અતિરિક્ત? માવતા જ્ઞાનસ્વભાવેન - ભગવત જ્ઞાન સ્વભાવે કરીને. કેવો છે જ્ઞાન સ્વભાવ? (૧) વિરવાર તતા - આ વિશ્વની પણ – સમસ્ત જગતની પણ ઉપર તરતો. એમ શાથી ? (૨) પ્રત્યક્ષોતિયા નિત્યમેવાંત. પ્રકાશમાનેન • પ્રત્યક્ષ - સાક્ષાતુ ઉદ્યોતિતાએ – પ્રકાશમાનતાએ કરીને નિત્યમેવ-નિત્યજ-સદાય અંતઃ પ્રકાશમાન - અંતરમાં પ્રકાશી રહેલો. એમ શાથી? (૩) મનપાના - અનપાયી, અપાય - હાનિ નહિં પામતો, કદી પણ ચાલ્યો નહિં જતો. એમ શાથી? (૪) સ્વત:સિદ્ધન - સ્વતઃસિદ્ધ, સ્વતઃ સ્વથી આપોઆપ સિદ્ધ પ્રતિષ્ઠિત, એમ શાથી? (૫) પરમાર્થતા - પરમાર્થસતુ, પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ-અસ્તિત્વ રૂપ – હોવાપણા રૂપ. એમ ઉક્ત ગુણસંપન્ન છે એટલે શાથી? (૬) ભાવતા - ભગવતું, સમગ્ર સંપૂર્ણ આત્મશ્વર્ય રૂપ ભગથી સંપન્ન. ઉક્ત વિધાનથી ઈદ્રિયોને જીતી લઈ એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને આવા ભગવતુ જ્ઞાનસ્વભાવે કરીને સર્વ દ્રવ્યાંતરોથી - અન્ય દ્રવ્યોથી પરમાર્થથી અતિરિક્ત - જૂદો - અલાયદો સંચેતે છે. તે નિશ્ચય કરીને “જિતેંદ્રિય’ જિન એવી એક નિશ્ચય સ્તુતિ છે. || ત “ગાત્મળતિ' ગાત્મભાવના /3911 ૨૭૨ Page #424 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૧ રહેલા સ્પર્શાદિ ઈઢિયાર્થોને સર્વથા સ્વથી પૃથક્કરણ વડે જીતી લઈ, એકત્વમાં ટંકોત્કીર્ણ એવો આત્મા જે ભગવત્ જ્ઞાનસ્વભાવે કરી સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત એવો સંચેતે છે. તે જ્ઞાનસ્વભાવ કેવો છે ? (૧) આ વિશ્વની પણ - સમસ્ત જગતની પણ ઉપર તરતો. એમ શાથી ? (૨) પ્રત્યક્ષ-સાક્ષાત ઉદ્યોતતાએ - પ્રકાશમાનતાએ કરીને નિત્યેજ અંતઃપ્રકાશમાન - અંતરમાં પ્રકાશી રહેલો. એમ શાથી? (૩) અનપાયી – અપાય - હાનિ નહિં પામતો, કદી પણ ચાલ્યો નહિં જતો. એમ શાથી? (૪) સ્વતઃ સિદ્ધ - સ્વતઃ સ્વથી - આપોઆપ સિદ્ધ - સુપ્રતિષ્ઠિત. એમ શાથી ? (૫) પરમાર્થ સત - પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ - અસ્તિત્વરૂપ - હોવાપણા રૂપ - ઉક્ત ગુણસંપન્ન છે એટલે શું ? (૬) ભગવત્ - સમગ્ર સંપૂર્ણ આનૈશ્ચર્યરૂપ ભગથી સંપન્ન, એવો. ઉક્ત વિધાનથી ઈદ્રિયોને જીતી લઈ એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને આવા ભગવત જ્ઞાનસ્વભાવે કરી સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત - જૂદો એવો. સંચેતે છે તે નિશ્ચય કરીને “જિતેંદ્રિય' - ઈદ્રિયો જેણે જીતી છે એવો જિન, એવી એક નિશ્ચય સ્તુતિ છે. આમ સેંકડો ગ્રંથોથી જે ભાવ ન દર્શાવી શકાય એવા અદ્દભુત પરમાર્થ પ્રકાશક પરમાર્થઘન એક જ સળંગ સૂત્રાત્મક વાક્યમાં મહાનિર્ગથેશ્વર - મહા મુનીશ્વર અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય તત્ત્વકલાથી ગૂંથેલ આ ગ્રંથવસ્તુની વિશેષ સ્પષ્ટ સમજૂતી આ પ્રકારે : શરીર પરિણામને પામેલી - “શરીર પરિણામાપન્ન' - શરીરરિામાપન્નાનિ - એવી સ્પર્શનાદિ દ્રવ્યેદ્રિયો - બાહ્ય ઈદ્રિયો છે. તે કેવી છે ? આત્મા અને કર્મના સંયોગ દ્રવ્યેદ્રિયજય સંબંધરૂપ અનાદિ નિરવધિ બંધપર્યાયના વશે કરીને જ્યાં સમસ્ત સ્વ-પરનો વિભાગ “પ્રત્યસ્તમિત' છે - અત્યંત અસ્ત પમાડાઈ ગયો છે - આથમી ગયો છે, સ્વ-પરનું વિવેચન સર્વથા અસ્ત પમાડાઈ ગયું છે એવી છે, “પ્રત્યર્તાતિસમસ્તસ્વર- મિનિ' - આવી આ પૂલ પુદ્ગલમય શરીર પરિણામ પામેલી દ્રવ્યેદ્રિયોને “અંતઃસ્ફટ' – અંતરમાં ફુટ પ્રગટ એવા અતિ સૂક્ષ્મ ચિત્ સ્વભાવના અવખંભબલ - અવલંબનબલ વડે કરીને જીતી લે છે, “ગંતઃ કુટાતિસૂક્ષ્મસ્જિમાવવછંબવજોન'. - કેવો ને ક્યાંથી પ્રાપ્ત છે આ ચિત્ સ્વભાવ ? નિર્મલ ભેદાભ્યાસના કૌશલથી ઉપલબ્ધ એવો છે, “નિર્માશિતોપ' - અર્થાતુ આ ચેતન અને આ અચેતન એમ શુદ્ધ ભેદજ્ઞાનના અભ્યાસના કુશલપણાથી અનુભવમાં આવે છે. જેમકે - આ દ્રશેંદ્રિયો તો સ્થૂલ છે, બાહ્ય છે, શરીર પરિણામરૂપ જડ પુદ્ગલ છે, રૂપી દેશ્ય છે, અચેતન છે : અને હું તો અતિ સૂક્ષ્મ છું, અંતરમાં ફુટ છું, ચિત્ સ્વભાવી ચેતન આત્મા છું, અરૂપી દેણ છું, પ્રગટ અનુભવ સ્વરૂપ ચૈતન્ય છું, માટે પ્રગટ પુદ્ગલ રચનામય અચેતન દ્રલેંદ્રિયો તે હું નથી અને તે હારી નથી, એવા પ્રકારે શુદ્ધ ભેદજ્ઞાનના ભાવના અભ્યાસના નિપુણપણાથી ઉપજેલા આત્માનુભવના બલથી દ્રલેંદ્રિયોનો જય કરે છે. ભાવેદ્રિયો જે છે, તે “પ્રતિવિશિષ્ટ સ્વસ્વ વિષયની વ્યવસાયિતાથી ખંડખંડ આકર્ષતી' એવી છે, તિવિશિષ્ટવૈવિષયવ્યવસાયિત વંદશ: આઈતિ’ - માત્ર પોતપોતાના ભાવેંદ્રિયજય પ્રત્યેકના વિશિષ્ટ - ખાસખાસ વિષયના વ્યવસાયિપણાથી - નિશ્ચયકારિપણાથી - પ્રવર્તવાપણાથી - ખંડખંડ આકર્ષણ કરે છે. અર્થાત પ્રત્યેક ભાવેંદ્રિય પોતપોતાના ખાસ વિષયનો જ વ્યવસાય-નિશ્ચય રૂ૫ કારભાર કરી શકે છે. જેમકે - ભાવચક્ષુરિંદ્રિય (આંખ) તે જોવાનું જ નિશ્ચયરૂપ નિયત - કામ કરે છે, ભાવશ્રોતેંદ્રિય (કાન) તે સાંભળવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે, ભાવઘારેંદ્રિય (નાક) તે સુંઘવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે, ભાવરસનેંદ્રિય (જીભ) તે ચાખવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે, ભાવ સ્પર્શનેંદ્રિય ત્વચા, (ચામડી) તે સ્પર્શવાનું જ નિશ્ચયરૂપ નિયત કામ કરે છે. આમ ભાવ લબ્ધિ-ક્ષયોપશમરૂપ પ્રત્યેક વેંદ્રિય (આંતરેંદ્રિય) પોતપોતાના ખાસ - “પ્રતિવિશિષ્ટ' - વિષયનો વ્યવસાય - વહીવટ - કારભાર ચલાવે છે, વિનિશ્ચય કરાવે છે, અને તે ખંડખંડ આકર્ષણ કરે છે, ક્ષણક્ષણ ભંગ પામતા ક્ષણભંગુર એવા કલ્પિત ખંડખંડ સુખથી આકર્ષે છે. પણ આત્મા તો પાંચે ઈદ્રિયના વિષયનો અનુભવ કરનારો છે ૨૭૩ Page #425 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અને તે પાંચે ઈદ્રિય પણ પોતપોતાના ખાસ વિષયમાં પણ આત્માની સત્તા વડે કરીને જ પ્રવર્તે છે. જે આત્માની સત્તા ન હોય તો તે પાંચે ઈદ્રિય પણ અકિંચિકર નકામી થઈ પડી પોતપોતાના વિષયમાં પણ પ્રવર્તવા સમર્થ થાય નહિ – પ્રવર્તી શકે નહિ અને તે કલ્પિત ખંડખંડ સુખનો પણ અનુભવ કરાવી આકર્ષી શકે નહિ. માટે જે કાંઈ ભાવેંદ્રિય થકી અનુભવાતું ઈદ્રિય સુખ વા તજ્જન્ય આકર્ષણ છે, તેનું મૂલ ઉત્થાન - પ્રભવ સ્થાન (fountain-store) અનુભવ સ્વરૂપ આત્મા છે. એટલે સર્વ સુખના અધિષ્ઠાન અને નિધાન રૂ૫ અનુભવમૂર્તિ આત્મા જ “પ્રતીત થઈ રહેલી અખંડ એકચિત શક્તિતાએ કરીને' અખંડ પરમ આકર્ષણનું કારણ છે અને સહજત્મસ્વરૂપ સૌંદર્યથી સમસ્ત ચિદુ વૃત્તિઓને પરમ આકર્ષક એવો તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ પરમ સત્ય શિવ ને સુંદર “સત્યં શિવં સુંવર - આત્મા જ આત્મામાં લય કરનારો ભાવથી ખરેખરો ચિત્તચોર છે. કારણકે આત્માનું સુખ અખંડ એક ચિતુ શક્તિતા - ચૈતન્યશક્તિપણા થકી ઉપજે છે : અખંડ એક ચૈતન્યશક્તિની અસ્મલિત અવિચ્છિન્ન ધારાથી અત્રે અખંડ સુખનો અનુભવ થાય છે, માટે અખંડ ચિત્ શક્તિસંપન્ન આત્મા જ પરમ આકર્ષણનું એક સ્થાન છે, પરમ સુખનું એક ધામ છે, અદ્ભુત ચૈતન્ય ચમત્કારથી એ જ આત્માને આત્મામાં આકર્ષનારો, ચિતુ વૃત્તિઓને આત્મા પ્રત્યે ખેંચનારો “ચિત્તચોર' છે ! ઈદ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પંચ ઈદ્રિના વિષયનું, પણ આત્માને ભાન.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર પર માટે ક્યાં આ નિજ નિજ ક્ષેત્રે મર્યાદિત શક્તિવાળી નાના ઠાકરડા જેવી આ તુચ્છ ક્ષયોપશમ ભાવેંદ્રિયો ? અને ક્યાં આ અનંત ચિતશક્તિસંપન્ન મહાસમ્રાટ સમો આ પરમ અનુભવ સ્વરૂપ પ્રતીત થતો ચૈતન્ય ચક્રવર્તી સહજાત્મસ્વરૂપ આત્મા? ક્યાં આ ખંડખંડ આકર્ષનારી પરમ પામર ભાવેંદ્રિયો? અને ક્યાં આ અખંડ ચૈતન્યશક્તિથી પરમ આકર્ષણ કરનારો પરમ આત્મા ? આમ “પ્રતીયમના વંવિત્તિયા' - આત્મામાં પ્રતીત થઈ રહેલી અખંડ ચૈતન્યશક્તિ વડે ભાવેંદ્રિયોનો જય કરે છે. આ ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્શ-રસ આદિ ઈઢિયાર્થો - ઈદ્રિય વિષયો છે. તે “બાહ્યશ્રીહરક્ષણ સંવંધપ્રત્યાત્તિવશેન - ગ્રાહ્ય-ગ્રાહક લક્ષણ સંબંધની ઈઢિયાર્થજય પ્રત્યાત્તિ વિશે - અત્યંત નિકટતાને આધીનપણાઓ કરી “સંવિદૂ સંવેદન અનુભવના સાથે પરસ્પર જાણે એકીભૂત - એકરૂપ થઈ ગયેલા છે, અર્થાતુ “સંવિ’ - આત્માનુભૂતિ ગ્રહણ કરનાર ગ્રાહક છે અને ઈદ્રિય વિષયો ગ્રહણ કરવા યોગ્ય ગ્રાહ્ય છે, એમ ગ્રાહ્ય - ગ્રાહક સંબંધના સંનિકર્ષરૂપ અત્યંત નિકટપણાને લીધે સ્પર્શાદ ઈઢિયાર્થો અનુભવ સાથે જણે એકરૂપ થઈ ગયેલા ભાસે છે. “માદ્રિયવિશ્રધ્ધમાન અશીનનું - આ સ્પર્શાદિ ભાવેદ્રિયોથી અવગ્રહાઈ રહ્યા છે, અર્થાતુ પોતપોતાના વિષયની નિયત મર્યાદા પ્રમાણે પ્રત્યે ભાવેંદ્રિય પોતપોતાના ઈદ્રિયાર્થનું - ઈદ્રિય વિષયનું અવગ્રહણ કરે છે અને આ ક્ષયોપશમભાવરૂપ ભાવેંદ્રિયથી ગ્રહણ કરાયેલો સ્પર્શાદિ ભાવ સંવિદ્ સાથે - આત્માનુભૂતિ (અનુભવ) સાથે જાણે એકરૂપ થાય છે એમ ભાસે છે. પણ આત્મા તો ચેતન રૂપ છે, તે સ્પર્ધાદિના સંવેદનને સંવેદે છે છતાં તેને અચેતન પુદ્ગલરૂપ સ્પર્ધાદિના કારણભૂત બાહ્ય અર્થો-ઈદ્રિય વિષયો સાથે સંગ-સંપર્ક (contact) થતો નથી - તે પુદ્ગલરૂપ અર્થોને - ઈદ્રિય વિષયોને - તે સ્પર્શતો નથી, ચાખતો નથી, સુંઘતો નથી, દેખતો નથી, સાંભળતો નથી એટલું જ નહિ, પણ તેને ભાવેંદ્રિયોથી અવગ્રહાઈ રહેલા સ્પર્ધાદિ ઈઢિયાર્થો સાથે પણ સંગ-સંપર્ક (contact) થતો નથી. તે તો એ અશદિ સ ઈદ્રિયવિષયથી પરમાર્થથી અસંગ છે. આ આત્માની ચિત્ શક્તિની અસંગતા સ્વયમેવ - આપોઆપ અનુભવાય છે. આવી આ વિછવક્તઃ ચયવાનમૂયમાનાસંતિયા' - ચિનુ શક્તિની સ્વયમેવ જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (સ્વરચિત) ડૉ. ભગવાનદાસ કૃત ૨૭૪ Page #426 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૧ અનુભવાઈ રહેલી અસંગતા વડે કરીને ભારેંદ્રિયોથી અવગ્રહાતા સ્પર્ધાદિ ઈદ્રિય વિષયોનો જય કરે છે. * “જંગમની જુક્તિ તો સર્વે જાણિએ, સમીપે રહે પણ શરીરનો નહિ સંગ જો; એકાંતે વસવું રે એકજ આસને, ભૂલ પડે તો પડે ભજનમાં ભંગ જે... ઓધવજી અબળા તે સાધન શું કરે ?' “પાંચ ઈદ્રિયો શી રીતે વશ થાય? વસ્તુઓ ઉપર તુચ્છભાવ લાવવાથી. “શુદ્ધાત્મસ્થિતિનાં (૧) પારમાર્થિક શ્રુત અને (૨) ઈદ્રિય જય એ મુખ્ય અવલંબન છે. આમ દ્રવ્યેદ્રિયોને, ભાવેદ્રિયોને અને ભાવેંદ્રિયોથી અવગ્રહાતા સ્પર્ધાદિ ઈદ્રિયાર્થને સર્વતઃ સ્વથી પૃથક્કરણ વડે જીતી લે છે - “સર્વતો સ્વતઃ પૃથરીન નિત્ય' - દ્રલેંદ્રિયોનું ભાવેંદ્રિયોનું અને ઈઢિયાર્થોનું આત્માથી સર્વથા પૃથક્કરણ કરે છે, અલગીકરણ કરે છે અર્થાત તે સર્વને આત્માથી સાવ જૂદા-અલગ પાડે છે અને એમ જડ-ચેતનને પૃથફ-જૂદા પાડવા રૂપ પૃથક્કરણની (analysis) પરમ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી (most scientific prosess) તે સર્વનો જય કરે છે. તાત્પર્ય કે - આ માં તે અંતરમાં સ્ફટ અનુભવાતા અતિ સૂક્ષ્મ ચિત સ્વભાવના અવટંબલ વડે દ્રશેંદ્રિયોને જીતી લે છે, પ્રતીત થઈ રહેલી અખંડ ચિત શક્તિતતા વડે ભાવેંદ્રિયોને જીતી લે છે અને ચિતુશક્તિની સ્વયં અનુભવાઈ રહેલી આત્માની અસંગતા વડે સ્પર્શાદિ ઈદ્રિયાર્થોને જીતી લે છે. અને આમ પરમ તત્ત્વવિજ્ઞાની (great spiritual scientist) અમૃતચંદ્રજીએ પ્રદર્શિત કરેલી અભુત તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી તે દ્રશેંદ્રિયોનો, ભાવેંદ્રિયોનો અને ભારેંદ્રિય ય-શાયકના સંકર દોષની ગૃહીત સ્પશદિ ઈદ્રિયાર્થોનો આત્માથી સર્વથા પૃથક્કરણ પ્રક્રિયાથી જય કરે તે ઉપરતતા છે, એટલે જોય-શાયકનો જે સંકર દોષ સેળભેલપણારૂપ - શંભુમેળારૂપ દોષ હતો તે સમસ્ત ઉપરત થાય છે, વિરામ પામે છે, “૩૫૨તસમસ્ત-જ્ઞાવિ સંશોષત્વ - અર્થાત્ આત્મા શાયક - જાણનાર છે અને ઈદ્રિયો-ઈઢિયાર્થો ય - જાણવા યોગ્ય - જણાવવા યોગ્ય છે, પૂર્વે તે બન્નેની સંકરરૂપ - શંભુમેળારૂપ સેળભેળ થઈ જતી હતી, જોય એવી ઈદ્રિયોનો અને તે દ્વારા જાણવામાં આવતા જોય એવા ઈદ્રિય વિષયોનો શાયક એવા આત્મામાં અભેદ આરોપ કરાતો હતો, એટલે જોય-જ્ઞાયકનો સંકર અર્થાત્ શંભુમેળા રૂપ સેળભેળ ખીચડો થતો હતો. આ શંભુમેળારૂપ સંકર દોષ ઉપર કહ્યા પ્રમાણે પૃથક્કરણ કરવાથી (analytic porocess) દૂર થયો, એટલે હવે “સમસ્ત સંકર દોષની ઉપરતતાએ કરીને જોય-શાયક જૂદા પડ્યા, જોય શેયરૂપે અને જ્ઞાયક લાયકરૂપે પ્રતિષ્ઠિત થયો. અર્થાત જ્ઞાયક સિવાયના બીજા બધા ભાવનો “વિવેક કરવાથી - બીજા બધા ભાવ જૂદા પાડવાથી એક શાયક ભાવ જ અવશિષ્ટ - બાકી રહ્યો એટલે “છત્વે રંહોલ્હી' - આત્મા એકતમાં - એક ટંકોત્કીર્ણ જ્ઞાયક ભાવમાં અવસ્થિત રહ્યો- જેમ પત્થરમાં ટાંકણાથી કોતરી કાઢેલ અક્ષર અંક કોઈ કાળે જાય નહિ, તેમ એક શાયક સ્વભાવમાં ટંકોત્કીર્ણ સુપ્રતિક્તિ એવો અક્ષર આત્મા કોઈ કાળે ફરે નહિ. આવા એકત્વમાં - એકપણામાં - એક જ્ઞાયકભાવમાં ટંકોત્કીર્ણ એવા આત્માને એ ભગવતુ જ્ઞાનસ્વભાવ વડે સંચેતે છે' - સમ્યક પણે ચેતે છે, એકીભાવથી ચેતે છે, અનુભવે છે, સંવેદે છે. કેવો છે આ ભગવત જ્ઞાન સ્વભાવ ? (૧) સમસ્ત વિશ્વની પણ ઉપર ‘તરતો'. “વિશ્વરિ તરત' સમસ્ત વિશ્વની પણ ઉપર તરી રહ્યો છે એવો છે. જેમ તરનારો કેવો છે? આ ભગવતું મનુષ્ય પાણીની ઉપર ને ઉપર જ રહેતો સતો તરે છે. પણ પાણીની શાન સ્વભાવ અંદરમાં ડૂબતો નથી. તેમ આ જ્ઞાયક જ્ઞાનસ્વભાવ પણ આ વિશ્વની ઉપર તરે છે, અર્થાત સર્વોપરિ (Supernatant) રહી હોય વિશ્વને જાણે છે પણ વિશ્વની અંદર ડૂબતો નથી, ઉપરને ઉપર ઉદાસીન જ રહી પરમ જ્ઞાનાનંદનો અનુભવ કરે છે. આનો પરમાર્થ સમજવા જુઓ “પ્રશાવબોધ મોક્ષમાળા' (સ્વરચિત) પાઠ-૨૧, પૃ. ૬૫ અને “અધ્યાત્મ રાજચંદ્ર' (સ્વરચિત) ૨૭૫ Page #427 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જેમ સરોવરમાં તરતો મનુષ્ય તરવાની મોજ માણે છે, તેમ વિશ્વ સરોવરમાં ઉપર તરતો આ જ્ઞાન સ્વભાવ વિશ્વમાં ડૂળ્યા વિના વિશ્વને જાણતો રહી આત્માનુભવામૃતની મોજ માણે છે. જેમ લઘુ વજનવાળું કાષ્ઠ કે તુંબડું જ પાણીમાં તરી શકે છે, તેમ શેયપ્રપંચનો ભાર ઉતરી જવાથી અત્યંત લઘુ છતાં જગદ્ગુરુ એવો પરમ અદ્દભુત આશ્ચર્યકારી આ જ્ઞાન સ્વભાવ જ આ વિશ્વના ઊંડા અગાધ પાણીમાં નહિં ડૂબતાં તેની સપાટી ઉપર હારનો લ્હાર રહી આસાનીથી - સહજ અપ્રયાસ ભાવથી તરવાને સમર્થ થાય છે. આ જ્ઞાન સ્વભાવ આવો શાથી છે ? (૨) પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી (ઉદ્યોતતાથી) નિત્યમેવ અંતઃ પ્રકાશમાન એવો છે તેથી, “પ્રત્યક્ષોદ્યોતિતથા નિત્યમેવાન્તઃ પ્રવેશીને ' - આ જ્ઞાનસ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતિપણાએ કરીને - પ્રકાશિતપણાએ કરીને નિત્યમેવ સદાય અંતરમાં પ્રકાશમાન છે. જેમ રત્નદીપક વ્હારમાં સદાય પ્રત્યક્ષ ઉદ્યોત - પ્રકાશ કરે છે, તેમ આ જ્ઞાન-રત્નદીપક સદાય અંતઃ પ્રકાશમાન છે, અંતરમાં પ્રકાશી રહ્યો છે, એનો અનુભવ પ્રકાશ અંતરમાં નિરંતર પ્રત્યક્ષ પ્રગટ ઝળહળી રહ્યો છે. આમ પ્રત્યક્ષ રત્નદીપક જેવો જેનો નિરંતર અખંડ ઝગઝગાટ પ્રગટ છે, એવા પ્રકાશધામ જ્ઞાનસ્વભાવને માટે હવે બીજા કયા પ્રમાણની જરૂર છે ? “સાહેલાં કુંથ જિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ. સા. તે મુજ મન મંદિરમાંહિ, આવે જો અરિબલ આપતો હો લાલ. સા. હે મિટે તો મોહઅંધાર, અનુભવ તેજે જળહળે હો લાલ. સા. હે ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.” ઈત્યાદિ. - શ્રી યશોવિજયજી આત્મા અનંત જ્ઞાનમય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૬૪૩. આ જ્ઞાન સ્વભાવ આવો નિત્યમેવ અંતઃપ્રકાશમાન પણ શાથી છે ? (૩) અપાયી છે તેથી, અનાવિના' - આ જ્ઞાનસ્વભાવ જેનો આય-લાભ અપગત થાય છે - ચાલ્યો જાય એવો અપાયી નથી - અનપાયી છે, કદી પણ અપાય-હાનિ પામતો નથી એવો છે. જેમ રત્નદીપનો પ્રકાશ નિરંતર સ્થિરપણે પ્રકાશ્યા કરે છે, જૂનાધિકતા રૂપ હાનિ પામતો નથી, તેમ આ જ્ઞાન રત્નદીપનો પ્રકાશ નિરંતર સ્થિરપણે પ્રકાશ્યા કરે છે, જૂનાધિકતા રૂપ અપાય-હાનિ પામતો નથી. આ જ્ઞાનસ્વભાવ ત્રણે કાળમાં અખંડ સ્થિતિ રૂપ શાશ્વત છે. આ જ્ઞાન સ્વભાવ આવો અનપાયી શાથી છે ? (૪) સ્વતઃ સિદ્ધ છે તેથી, “યતઃ સિન - આવો આ સ્વયં અંતઃ પ્રકાશમાન અનપાયી જ્ઞાનસ્વભાવ સ્વતઃ સિદ્ધ છે, આપોઆપ સિદ્ધ સુપ્રતિષ્ઠિત છે. એને સિદ્ધ કરવા માટે બીજા કોઈ પ્રમાણની જરૂર નથી. પ્રત્યક્ષ અનુભવ પ્રમાણથી સિદ્ધ એવો તે સ્વભાવ છે અને સ્વભાવનો કોઈ કાળે નાશ થતો નથી, માટે તે અનાદિ અનંત એવો શાશ્વત છે. તે આવો સ્વતઃ સિદ્ધ પણ શાથી ? (૫) પરમાર્થસતું છે તેથી, “પરમાર્થસતા' - આવો આ સ્વયંપ્રકાશી સ્વતઃ સિદ્ધ શાશ્વત જ્ઞાનસ્વભાવ પરમાર્થ સત્ છે. અર્થાત્ પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી સતુ - ખરેખરૂં સ્વરૂપ અસ્તિત્વ ધરાવનારો સતુ વસ્તુસ્વરૂપ છે, કલ્પનામાત્ર કે ઉપચાર રૂપ નથી, ખરેખર પરમાર્થસત્ એવી નિરુપચરિત વસ્તુ છે. અને આવો આ ઉક્ત ગુણશ્રી સંપન્ન પરમાર્થ સત્ છે તેથી શું? (૬) ભગવત છે તેથી, માવત' - આવો આ પરમાર્થસતુ જ્ઞાનસ્વભાવ ભગવતુ છે, સમગ્ર સંપૂર્ણ આત્મશ્વર્ય રૂપ પરમ ભગસંપન્ન ભગવાન છે, પરમ ઐશ્વર્યસંપન્ન પરમેશ્વર - પરમ પદાર્થ છે અને ભગવત્ છે એટલે જ તે પરમ પૂજ્ય-પૂજાઈ - સર્વ મુમુક્ષુ આત્માર્થીઓનો પરમ આરાધ્ય છે, પરમ ઉપાસ્ય છે, પરમ ધ્યેય છે અને એટલે જ તે “ભગવત્’ એવા પરમ માનાર્ડ શબ્દથી અત્રે ઉલ્લેખિત છે. આમ આ જ્ઞાનસ્વભાવ વિશ્વની પણ ઉપર તરતો, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્યમેવ અંતઃ ૨૭૬ Page #428 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૧ પ્રકાશમાન, અનપાયિ, સ્વતઃ સિદ્ધ, પરમાર્થ સત્, ભગવત્ એવો છે. આવા આ ભગવત જ્ઞાનસ્વભાવ વડે સર્વ દ્રવ્યાંતરોથી પરમાર્થથી અતિરિક્ત - અતિશાયી - અધિક - વિશિષ્ટ સર્વ દ્રવ્યાંતરોથી અતિરિક્ત આત્માને, તે સંચેતે છે, ‘સર્વેખ્યો દ્રવ્યાંતરેષ્યઃ પરમાર્થતોતિરિક્તમાત્માને આત્માનું સંચેતન સંત', સર્વ દ્રવ્યાંતરોથી - બીજા બધા અન્ય દ્રવ્યોથી પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી અતિરિક્ત - અલાયદો - ભિન્ન - અધિકપણે - અતિશાયિપણે જૂદો તરી આવતો આત્મા તે સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે. અર્થાત્ ઉક્ત વિધાનથી ઈદ્રિયાદિનો જય કરી, જોય-શાયકનો સંકર દોષ વિરામ પામ્યાથી એકત્વમાં ટંકોત્કીર્ણ આત્માને આવા યથોક્ત વિશેષણ સંપન્ન ભગવતુ જ્ઞાનસ્વભાવ વડે કરીને બીજાં બધા દ્રવ્યોથી પરમાર્થથી અતિરિક્ત-અધિક અતિશાયી (surprising) ભિન્ન જૂદો તરી આવતો આત્મા સંવેદે છે, અનુભવે છે. સમકિત નામ ધરાવી વિષયાદિની આકાંક્ષાને પુદ્ગલ ભાવને સેવવામાં કંઈ બાધ સમજતા નથી અને અમને બંધ નથી એમ કહે છે તે યથાર્થ કહે છે કે કેમ ? ઉ. - જ્ઞાનિના માર્ગની દૃષ્ટિએ જોતાં તે માત્ર મિથ્યાત્વ જ કથે છે. પુદ્ગલભાવે ભોગવે અને આત્માને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દૃષ્ટિનું વચન નથી, વાચાજ્ઞાનીનું વચન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૧૮ અને સમગ્ર દૃષ્ટિ જ્ઞાની પુરુષ આવા શુદ્ધ આત્માને સંવેદવાને પણ ક્યારે સમર્થ થાય છે ? ઉક્ત પ્રકારે સર્વથા ઈદ્રિયજય કરે છે ત્યારે, વિષય વિકારમાંથી ઈદ્રિયોને પાછી ખેંચી લેવા રૂપ - પ્રત્યાહત કરવા રૂપ પ્રત્યાહાર કરે છે ત્યારે, અર્થાતુ પ્રત્યાહાર - પરાયણ જ્ઞાની વિષય વિકારમાં ઈદ્રિય જોડતા નથી, વિષય વિકારમાંથી ઈદ્રિયોને પ્રત્યાહત કરે છે - પાછી ખેંચી લે છે, પરભાવમાંથી આત્માને પાછો વાળી સ્વચિત્ત સ્વરૂપને અનુકારી કરે છે, પરપરિણતિને વમી આત્મપરિણતિમાં રમે છે ત્યારે અને તથારૂપ ખરેખરા ઈદ્રિયજય અર્થે ભાવના કરતાં તેઓ પોતાના આત્માને સંબોધીને કહે છે કે - હે આત્મન્ ! હે મિત્ર ! જે તું પુગલભોગ કરે છે તે પર - પરિણતિપણું છે, પર પરિણતિભાવ છે. આ જડ ને ચલ જગતની એઠનો છે મિત્ર ! તને ભોગ ઘટતો નથી. આ પુદ્ગલો સર્વ જીવોએ અનંતવાર ભોગવીને મૂકી દીધેલા છે, તે તેઓના ઉચ્છિષ્ટ એઠા ભોજન જેવા છે, એઠ જેવા છે. આ અશુચિ રૂપ એઠ કોણ ખાય ? ને પોતાના પરમ શુચિ આત્મસ્વરૂપને કોણ ભ્રષ્ટ કરે ? વળી હે ચેતન ! આ પુદગલ ભોગ અનિત્ય છે, ક્ષણ વિધ્વંસી છે. જે પૌગલિક વિષયભોગ સરસ ને પ્રિય લાગતા હતા, તે ક્ષણવારમાં વિરસ અને અપ્રિય થઈ પડે છે, કારણકે રૂપ-રસ-ગંધ-વર્ણના વિપરિણામથી પુગલમાં તેવા તેવા વિકાર-ફેરફાર થયા જ કરે છે. રાજ-લૂંપદાથી કે સ્વર્ગ સંપદાથી પ્રાપ્ત થતા ભોગ પણ દુર્ગધી કદન્ન જેવા છે, માટે નિત્ય સરસ એવા ચૈતન્યરસમય નિજાત્મસ્વરૂપનો આસ્વાદ છોડીને તેવા અનિત્ય વિરસ પુદ્ગલ કદન્નને કોણ ચાખે? પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભોગ હો મિત્ત ! જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત !... કયું જાણું? કયું જાણું કર્યું બની આવશે? અભિનંદન રસ રીત હો મિત્ત ! પુદ્ગલ અનુભવ ત્યાગથી, ફરવી જશું પરતીત હો. મિત્ત !... કયું જાણું ? કરો સાચા રંગ જિનેશ્વર, સંસાર વિરંગ સહુ અન્ય રે; સુરપતિ નરપતિ સંપદા, તે તો દુરગંધિ કદન્ન રે... કરો સાચા રંગ. આસ્તાગ જિન ગુણરસ રમી, વિષય વિકાર વિરૂપ રે; વિણ સમકિત મત અભિષે, જિરે ચાખ્યો શુદ્ધ સ્વરૂપ રે... કરો.” - શ્રી દેવચંદ્રજી “જૈન પુદ્ગલભાવ ઓછો થયે આત્મધ્યાન પરિણમશે એમ કહે છે કે કેમ? તે યથાર્થ કહે છે. સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે ? યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી તે ૨૭૭ Page #429 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક્ અંશ છે.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૪૪), ૯૧૮ ઈત્યાદિ પ્રકારે ઈંદ્રિયજયની ભાવનાથી પુદ્ગલ અનુભવનો ત્યાગ કરી સમ્યક્ દૃષ્ટિ શાની પુરુષ ઈંદ્રિયજય કરવાને અને સ્વસ્વરૂપરસનો આસ્વાદ અનુભવવાને સમર્થ થાય છે અને આમ ઈંદ્રિયાદિનો જય કરી એકત્વમાં ટંકોત્કીર્ણ આત્માને જે જ્ઞાન સ્વભાવે કરી અન્ય સર્વ દ્રવ્યોથી ભિન્ન અનુભવે છે, તે જ પ્રગટપણે નિશ્ચયે કરીને જિતેંદ્રિય' એવો જિન છે. અર્થાત્ પ્રથમ યથોક્ત સમ્યક્ વિધાનથી ઈંદ્રિયાદિને જીતી જે સહજાત્મસ્વરૂપ સ્વામી નિજ સહજ આત્મસ્વરૂપનો અનુભવ કરે છે, તે જ ખરેખરો નિશ્ચયથી જિતેંદ્રિય હોઈ યથાર્થનામા જિન' છે, એમ એક નિશ્ચય સ્તુતિનો પ્રકાર છે - મૈં હતુ નિતેંદ્રિયો બિન: ત્યેા નિશ્ચયસ્તુતિ । અને તેવા પ્રકારે ઈદ્રિયાતીત અલૈંદ્રિય આત્માનો સાક્ષાત્ અનુભવ કરી આત્મવિશ્રામી થયેલા સહજાત્મસ્વરૂપસ્વામી શ્રીમદ્ રાજચંદ્રજીના આત્મસાક્ષાત્કારજન્ય આત્મભાવોલ્લાસથી નીકળેલા સહજ અનુભવોાર છે કે - = “નેત્રોંકી સ્પામતા વિષે જો પુતલિયાંરૂપ સ્થિત હૈ, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કૈસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીત ઉષ્ણાદિક કોં જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ, જૈસે તિલો વિષે તેલ વ્યાપક હોતા હૈ, તિસકા અનુભવ કોઊ નહીં કરતા. જો શબ્દ શ્રવણ ઈંદ્રિય કે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દ શક્તિકો જાનણેહારી સત્તા હૈ, જિસ વિષે શબ્દ શક્તિકા વિચાર હોતા હૈ, જિસ કરિ રોમ ખડે હોઈ આતે હૈ, સો સત્તા દૂર કૈસે હોવે ? જો જિહ્યા કે અગ્ર વિષે રસ સ્વાદ કો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણેહારી અલેપ સત્તા હૈ, સો સન્મુખ કૈસે ન હોવે, વેદ વેદાંત સ્પત સિદ્ધાંત, પુરાણ ગીતા કરિ જો શેય, જાનણે યોગ્ય આત્મા હૈ તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કૈસે ન હોવે ?'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૯ ૨૭૮ Page #430 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ સમયસાર ગાથા-૩૨ હવે ભાવ્ય-ભાવક સંકર દોષના પરિહારથી બીજી નિશ્ચય સ્તુતિ કહે છે) - जो मोहं तु जिणित्ता णाणसहावाधियं मुणइ आदं । तं जिदमोहं साहुं परमट्ठवियाणया विति ॥३२॥ મોહ જીતી જાણે આત્મ જે રે, શાન સ્વભાવ અધિક; તેને “જિતમોહ' સાધુ કહે રે, પરમાર્થ જાણ સુરત... રે આત્મન્ ! વંદો સમયસાર ૩૨ ગાથાર્થ : જે મોહને જીતીને જ્ઞાનસ્વભાવથી અધિક એવા આત્માને જાણે છે, તેને “જિતમોહ' સાધુ પરમાર્થ વિજ્ઞાયકો કહે છે. ૩૨ आत्मख्याति टीका अथ भाव्यभावक संकर दोष परिहारेण - यो मोहं तु जित्वा ज्ञानस्वभावाधिकं जानात्यात्मानं । तं जितमोहं साधुं परमार्थविज्ञायका विदंति ॥३२॥ यो हि नाम फलदानसमर्थतया प्रादुर्भूय भावकत्वेन भवंतमपि दूरत एव तदनुवृत्तेरात्मनो भाव्यस्य व्यावर्तनेन हठान्मोहं न्यकृत्योपरतसमस्तभाव्यभावकसंकरदोषत्वेनैकत्वे टंकोत्कीर्णं विश्वस्याप्यस्योपरि तरता प्रत्यक्षोद्योततयानित्यमेवांतः प्रकाशमानेनानपायिना स्वतःसिद्धेन परमार्थसतां भगवता ज्ञानस्वभावेन द्रव्यांतरस्वभावभविभ्यः सर्वेभ्यो भवांतरेभ्यः परमार्थतोतिरिक्तमात्मानं सं तमोहो जिन इति द्वितीया निश्चयस्तुतिः । एवमेव च मोहपदपरिवर्त्तनेन रागद्वेषक्रोधमानमायालोभ - कर्मनोकर्ममनोवचनकायसूत्राण्येकादश - पंचानां श्रोत्रचक्षुणिरसनस्पर्शनसूत्राणा - मिंद्रियसूत्रेण पृथक्व्याख्यातत्वाद्वयाख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ॥३२।। आत्मभावना - अथ भाव्यभावकसंकरदोषपरिहारेण - वे माय-लान २पना परिधरथी - परित्यागधी की स्तुछि - यो मोहं तु जित्वा - भोडने तीन ज्ञानस्वभावाधिक आत्मानं जानाति - शानस्वभावश भपिशात्माने छ, तं जितमोहं साधु-तन तिमोर साधु परमार्थविज्ञायका विंदति - परमार्थ विशाछ - छै. ॥ इति गाथा आत्मभावना ||३२।। यो हि नाम - ५३५२ ! निश्चये शने हठान्मोहं न्यक्कृत्य - ४४थी - बथी - बा ॥२ भो ने ' न्यत 50' - डावी - पारी, तिरस्कृत 5A, उपरतसमस्तभाव्यभावक-संकरदोषत्वनैकत्वे टंकोत्कीर्णं - समस्त लाव्य-मा २ छोपना ७५२तपाय श - विराम पाभ्यापारी भा - पामोडी मेवा, (अन) भगवता ज्ञानस्वभावेन - गवता - सराव वानस्वभावरी द्रव्यांतरस्वभावभाविभ्यो सर्वेभ्यो भावांतरेभ्यो परमार्थतोतिरिक्तं - દ્રવ્યાંતર સ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી - અન્ય ભાવોથી પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી અતિરિક્ત - અલાયદો हो तरी भावतो वो आत्मानं संचेतयते - मामा संयछ - संवेहेछ - सभ्य अनुभव छ, स खलु जितमोहो जिन इति द्वितीया निश्चयस्तुतिः - ते ५२५२ ! निश्चय शक तभो' को निभेवीबी नश्यतुल छ.34 भोलेने ? फलदानसमर्थतया प्रादुर्भूय भावकत्वेन भवंतमपि - बिहाननी समर्थाने शाभूत - 24 मा५ ५ २४ा वा पर भीखने, वरी न्यत जरीने, दूरत एव तदनुवृत्तेरात्मनो भाव्यस्य व्यावर्त्तनेन - लव्य अवा मामान रथी ४ - eitथी ४ तेनी - भोनी अनुवृत्तिभांधी' - 'मनु' - अनुग-अनुसरती વૃત્તિમાંથી' - વર્તનામાંથી “વાવર્તન' વડે - પાછા વાળવાપણા વડે કરીને. એવા મોહને એમ ઉક્ત વિધાનથી હઠથી ૨૭૯ Page #431 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય જે નિશ્ચયે કરીને - ફલદાનની સમર્થતાએ કરીને પ્રાદુર્ભત (પ્રગટ) થઈ ભાવકપણે થઈ રહેલા એવા પણ મોહને - દૂરથી જ તેની અનુવૃત્તિમાંથી ભાવ્ય એવા આત્માના વ્યાવર્તન (પાછા વાળવા) વડે - હઠથી ન્યકત કરી (હઠાવી હેઠો બેસાડી દઈ તિરસ્કાર કરી), II. (1) સમસ્ત ભાવ્ય-ભાવક સંકર દોષના ઉપરતપણાએ કરીને એકત્વમાં ડંકોત્કીર્ણ, (અ) (i) આ વિશ્વની પણ ઉપર તરતા, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્યમેવ અંતઃપ્રકાશમાન, અનપાયિ, સ્વતઃસિદ્ધ, પરમાર્થ સત એવા ભગવત જ્ઞાન સ્વભાવ વડે કરીને દ્રવ્યાંતર સ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી પરમાર્થથી અતિરિક્ત એવા આત્માને સંચેતે છે (સંવેદે - સમ્યક અનુભવે છે), તે નિશ્ચય કરીને “જિતમોહ' એવો જિન છે, એવા પ્રકારે દ્વિતીય નિશ્ચયસ્તુતિ છે. અને એમ જ મોહપદના પરિવર્તન (ફેરફાર) વડે, રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય-એમ અગીયાર સૂત્રો, શ્રોત્ર-ચક્ષુ-ઘાણ-રસન-સ્પર્શન એ પંચ સૂત્રોના ઈદ્રિય સૂત્રથી પૃથક (અલગ) વ્યાખ્યાતપણાને લીધે – વ્યાખ્યય (વ્યાખ્યા કરવા યોગ્ય છે), આ દિશા પ્રમાણે બીજા પણ સમજી લેવા. ૩ર - “અમૃત જ્યોતિ મહાભાષ્ય ક્રોધાદિ કષાયનો ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું તને એમ હારૂં બળ નહીં ચાલવા દઉં. જો હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૭૭૮ જેહના ગુણ અનંતા પ્રગટ્યા, જે નિજપરિણતિ વરિયો; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિ ગુણદરિયો રે સ્વામી. શ્રી સીમંધર.” શ્રી દેવચંદ્રજી અત્રે ભાવ્ય-ભાવક સંકર દોષના પરિહારથી - પરિત્યાગથી નિશ્ચયસ્તુતિનો બીજો પ્રકાર શાસ્ત્રકારે કહ્યો છે - “જે મોહને જીતીને જ્ઞાનસ્વભાવાધિક - જ્ઞાનસ્વભાવે કરી અધિક એવા આત્માને જાણે છે. ચફકૃત કરી - હઠથી હઠાવી એકત્વમાં ટંકોત્કીર્ણ એવો સર્વ ભાવાંતરોથી જે ભગવત જ્ઞાનસ્વભાવ વડે અતિરિક્ત - અધિક - જૂદો તરી આવતો આત્મા સંચેતે છે, તે જ્ઞાનસ્વભાવ કેવો છે? - (૧) વિવચાચોર તરતા - આ વિશ્વની પણ - સમસ્ત જગતની પણ ઉપર તરતો. એમ શાથી? - (૨) પ્રત્યક્ષોઘોતિતથા નિત્યમેવાંતઃ કારમાનેન - પ્રત્યક્ષ - સાક્ષાતુ ઉદ્યોતિતાએ – પ્રકાશમાનતાએ કરીને નિત્યમેવ - નિત્યે જ - સદાય અંતઃ પ્રકાશમાન - અંતરમાં પ્રકાશી રહેલો. એમ શાથી? - (૩) અનલિના - અનપાયી, અપાય - હાનિ નહિ પામતો, કદી પણ ચાલ્યો નહિં જતો. એમ શાથી? - (૪) સ્વતઃ સિન - સ્વતઃ સિદ્ધ, સ્વતઃ - સ્વથી આપોઆપ સિદ્ધ-પ્રતિષ્ઠિત. એમ શાથી? - (૫) પરમાર્થતા - પરમાર્થ સતુ, પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ - અસ્તિત્વરૂપ - હોવાપણા રૂપ, ઉક્ત ગુણસંપન્ન છે તેથી શું? એમ પવિતા - ભગવતું, સમગ્ર સંપૂર્ણ આત્મશ્વર્ય રૂપ ભગથી સંપન્ન. ઉક્ત વિધાનથી મોહને હઠથી હઠાવી એકત્વમાં ટેકોત્કીર્ણ એવા આત્માને એવા ભગવતા શાન સ્વભાવે કરી સર્વ ભાવાંતરોથી - પરમાર્થથી અતિરિક્ત-જૂદો સંચેતે છે, તે નિશ્ચય કરીને “જિનમોહ” જિન એવી બીજી નિશ્ચય સ્તુતિ છે. || તિ “ગાભણ્યતિ' ગાત્મભાવના (કસ્તુત થા) //રૂર ૨૮૦ Page #432 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૨ તેને “જિતમોહ' સાધુ પરમાર્થ - વિજ્ઞાયકો - પરમાર્થના વિશેષ જાણકારો કહે છે. શાસ્ત્રકારના આ ભાવને “આત્મખ્યાતિ'કારે પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી પ્રવિકસિત કરી. જિતમો તે જિન . મોજયન મોહજયનું સંપૂર્ણ વિધાન દર્શાવી અપૂર્વ પરમાર્થ પ્રકાશ્યો છે - જે ખરેખર ! અમૃતચંદ્રજીએ દાખવેલું પરમ નિશ્ચય કરીને - ભાવક એવા મોહને ભાવ્ય એવા આત્માના વ્યાવર્તન વડે અભુત સંપૂર્ણ વિધાન હઠથી હઠાવી, સમસ્ત ભાવ્ય-ભાવક સંકર દોષના ઉપરતપણાએ કરી - વિરામ પામ્યાપણાએ કરી એકત્વમાં ટંકોત્કીર્ણ ભગવત જ્ઞાનસ્વભાવે કરી દ્રવ્યાંતરસ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી - અન્ય ભાવોથી પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી અતિરિક્ત - અલાયદો - જુદો તરી આવતો એવો આત્મા સંચેતે છે - સંવેદે છે - સમ્યક અનુભવે છે, તે નિશ્ચયથી “જિતમોહ' એવો જિન, એમ દ્વિતીય નિશ્ચયસ્તુતિ છે. કેવા મોહને ? ફલદાનની સમર્થતાએ કરી પ્રાદુર્ભત - પ્રગટ થઈ ભાવકપણે થઈ રહેલા એવા પણ મોહને, કેવી રીતે હઠાવી - ચકકત કરી ? ભાવ્ય એવા આત્માના દૂરથી જ - લાંબેથી જ તે મોહની “અનુવૃત્તિમાંથી” - “અનુ’ - અનુકુળ - અનુસરતી “વૃત્તિમાંથી' - વર્તનામાંથી વ્યાવર્તન વડે - પાછા વળવાપણાએ કરીને. એવા મોહને એમ ઉક્ત વિધાનથી હઠથી હઠાવી, એકત્વમાં ટૂંકોત્કીર્ણ એવો આત્મા, જે ભગવતા - ભગવતુ જ્ઞાનસ્વભાવ વડે સર્વ ભાવાંતરોથી અતિરિક્ત - અધિક - જૂદો તરી આવતો એવો સંચેતે છે. તે જ્ઞાનસ્વભાવ કેવો છે ? - (૧) આ વિશ્વની પણ – સમસ્ત જગતુની પણ ઉપર તરતો. એમ શાથી ? - (૨) પ્રત્યક્ષસાક્ષાતુ ઉદ્યોતિતાએ-પ્રકાશમાનતાએ કરીને નિત્યેજ અંતઃ-પ્રકાશમાન-અંતરમાં પ્રકાશી રહેલો એમ શાથી ? (૩) અનપાયી, અપાય - હાનિ નહિ પામતો, કદી પણ ચાલ્યો નહીં જતો. એમ શાથી? - (૪) સ્વત સિદ્ધ - સ્વતઃ સ્વથી - આપોઆપ સિદ્ધ - સુપ્રતિષ્ઠિત. એમ શાથી ? (૫) પરમાર્થ સત - પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી સતુ - અસ્તિત્વ રૂપ - હોવાપણા રૂપ. એમ ઉક્ત ગુણસંપન્ન છે તેથી શું ? ભગવતુ - સમગ્ર સંપૂર્ણ આનૈશ્વર્યરૂપ ભગથી સંપન્ન, એવો. ઉક્ત વિધાનથી ભાવક એવા મોહને હઠથી હઠાવી, સમસ્ત ભાગ - ભાવક દોષના ઉપરતપણાએ કરી એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને આવા ભગવતુ જ્ઞાનસ્વભાવે કરી દ્રવ્યાંતર સ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી પરમાર્થથી અતિરિક્ત - જુદો એવો સંચેતે છે. તે નિશ્ચય કરીને “જિતમોહ' - મોહ જેણે જીત્યો છે એવો જિન. એવી આ બીજી નિશ્ચય સ્તુતિ છે. આમ સેંકડો ગ્રંથો જેટલા આશયથી પણ અધિક એવા એક જ સૂત્રાત્મક અદ્ભુત પરમાર્થઘન સળંગ વાક્યમાં મહાગીતાર્થેશ્વર મહાનિગ્રંથ મહામુનિ અમૃતચંદ્રજીએ ગૂંથેલ આ પરમ પરમાર્થગંભીર ગ્રંથવસ્તુનો હવે વિશેષ વિચાર કરીએ. મોહ નામનું કર્મ છે, તે જ્યારે ફલદાનની સમર્થતાએ કરી પ્રાદુર્ભાવ પામે છે – પ્રગટે છે , ‘ત્તાન સમર્થતા પ્રદુર્વ્યૂ', વિપાક પામી ફલ દેવાને માટે ઉદય આવે છે, ત્યારે તે ભાવકપણે ભવંતુ - હોઈ રહેલું હોય છે. અર્થાત તે મોહભાવ ઉત્પન્ન કરનાર એવા “ભાવક' રૂપે હોતું હોય છે, “ભવન્ટેન મયંતમપિ' - અને આત્મા છે તે “ભાવ્ય” છે અર્થાત તે ભાવક વડે કરીને ભાવાવા યોગ્ય ભાવિત થવા યોગ્ય છે. પણ તેવા પ્રકારે ભાવિત થવું - ન થવું તે આત્માની પોતાની સ્વતંત્ર ઈચ્છાવૃત્તિને આધીન છે. એટલે આત્મા ધારે તો તે મોહભાવને અનુવર્તે - અનુસરે, ન ધારે તો ન અનુવર્તે - ન અનુસરે, મોહભાવને અનુવર્તવું - ન અનુવર્તવું એ આત્માની મુન્સફીની આધીન વાત છે, મોહને અનુકૂળ - પ્રતિકૂળ થવાની આ મુખ્ય રહસ્ય ચાવી (master-key) આ આત્માના જ હાથમાં છે. એટલે મોહ ઉદય પામી ભાવકપણે વર્તતાં છતાં, પણ - હોઈ રહ્યા છતાં પણ, “દૂરત વ તનુવૃત્ત - દૂરથી જ તેની “અનુવૃત્તિમાંથી' - “અનુ” - અનુકૂળ - અનુસરતી “વૃત્તિમાંથી' - વર્તનામાંથી ભાવ્ય એવા આત્માનું “વાવર્તન” - પાછાવાળવાપણું (Turning back, retreat) કરી “માત્મનો માવ્યર્ચ થાવર્તનન’ - તે મોહને હઠથી - બળથી - જબરજસ્તીથી (forcibly) હઠાવે છે, “હનું મોઢું ચ9ત્ય', આત્માથી પૃથક - અલગ કરે છે. ભલે મોહ ઉદય આવ્યો હોય અને આત્માને ભાવવાની તૈયારીમાં હોય યા ભાવતો હોય - ભવંત હોય ભવંતરિ - તો પણ તેની “અનુવૃત્તિમાંથી - અનુકૂળ વૃત્તિમાંથી આત્માને દૂરથી જ પાછો વાળી લે, તો મોહનું કાંઈ ૨૮૧ Page #433 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ચાલે નહિં. ભાવક એવો આ મોહ તો પરભાવ-વિભાવરૂપ છે અને ભાવ્ય એવો હું આત્મા સ્વભાવ રૂપ છું, આ દુષ્ટ મોહ મને ભાવિત કરવા – પોતાનો દુષ્ટ ભાવ ભજવવા આવ્યો છે, પણ હારે એ દુષ્ટની સાથે કાંઈ લેવાદેવા નથી, હું એનાથી કેવળ જૂદો છું, તો મ્હારે એને અનુકુળ વર્તન કરી આત્માને શા માટે દુર્ભાવિત કરવો ? આ તુચ્છ મગતરા જેવા મોહની શી મગદૂર છે કે તે હું અનંતાનંત શક્તિના સ્વામીને દૂરથી પણ સ્પર્શી શકે? તે મોહ ઉદયને અનુકૂળ થઈ હું જો મોહભાવ કરૂં – મોહભાવે સ્વયં પરિણમું, તો જ આ મોહ મને સ્પર્શી શકે, ન કરૂં - ન પરિણમું તો મને સ્પર્શી શકે નહિ અને મોહભાવથી તો હું અનંત દુઃખ પામ્યો છું, એટલે હવે હું એ દુષ્ટ મોહભાવને દૂરથી પણ સ્પર્શવા ઈચ્છતો નથી. આ મોહને મેં હારો છેવટનો નિશ્ચય જણાવી દીધો છે કે હે મોહ ! હવે મહારે હારૂં કાંઈ પ્રયોજન નથી, માટે તું વિસર્જન થા ! વિસર્જન થા ! મેં તને આત્મામાંથી વોસરાવી દીધો છે - વિસર્જન કરી દીધો છે, પvi વોસિરામિ - કર્યો છે, માટે હવે તું ડાહ્યો થઈને છાનોમાનો જેવો આવ્યો છે તેવો ચાલ્યો જા ! નહિં તો તને “હઠથી' હઠાવવો પડશે, ધક્કા મારી મમ્હારા આત્મગૃહમાંથી બહાર કાઢવો પડશે ! ઈત્યાદિ પ્રકારે ભાવિતાત્મા મુનિરાજ મોહને હઠથી હઠાવી તેનો જય કરે છે. મહા મુનિરાજોની દશાનું સ્મરણ કરાવે એવા પરમ ભાવિતાત્મા મહાભાવનિગ્રંથેશ્વર મહાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ આવી પરમ આત્મભાવનાથી મોહાદિ વિજયનો સ્વાનુભવગોચર ઉત્તમ પ્રકાર પ્રદર્શિત કર્યો છે - -- હે કામ ! હે માન ! હે સંગ ઉદય ! વચન વર્ણગા, હે મોહ, હે મોહદયા ! હે શિથિલતા, તમે શા માટે અંતરાય કરો છો ? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ ! અનુકૂળ થાવ ! હે પ્રમાદ !! હવે તું જા, જા - હે બોધબીજ ! તું અત્યંત હસ્તામલ વર્ત, વર્ત. હે જ્ઞાન ! તું દુર્ગમ્યને પણ હવે સુગમ સ્વભાવમાં લાવી મૂક. હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. હે યોગ ! તમે સ્થિર થાઓ, સ્થિર થાઓ. હે ધ્યાન ! તું નિજ સ્વભાવાકાર થા, નિજ સ્વભાવાકાર થા. હે અલ્પ કે મધ્ય અલ્પ કષાય ! હવે તમે ઉપશમ થાઓ, ક્ષીણ થાઓ. અમારે કાંઈ તમારા પ્રત્યે રુચિ રહી નથી. હે સર્વપદ ! યથાર્થ સુપ્રતીતપણે તું હૃદયાવેશ કર, હૃદયાવેશ કર. હે અસંગ નિગ્રંથ પદ ! તું સ્વાભાવિક વ્યવહાર રૂપ થા. હે પરમ કરુણામય સર્વ પર હિતના મૂળ વીતરાગ ધર્મ! પ્રસન્ન થા, પ્રસન્ન.* તે આત્મા તું નિજ સ્વભાવાકાર વૃત્તિમાં જ અભિમુખ થા, અભિમુખ થા, ૩% ઈત્યાદિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૦૦, હાથનોંધ, ૩-૨૬ આમ ઉપર કહ્યું તેમ - મોહ ભાવક છે અને આત્મા ભાવ્ય છે એમ ચોખ્ખો ભેદ જણાવાથી તે બેનો જે સંકર દોષ હતો - ભેળસેળપણું હતું, તે દૂર થયું. મોહભાવ તે હું, હું તે મોહભાવ, ઈત્યાદિ પ્રકારે આત્મા આત્માને ભૂલી મોહભાવમાં ભળી જતો હતો, પણ હવે તો હું જ્ઞાનસ્વભાવી આત્મા. પરભાવ-વિભાવ રૂપ મોહ નહિ, એમ મોહભાવમાંથી આત્માને મેં પાછો વાળ્યો છે, એટલે ભાવ્ય-ભાવક ભાવની ભેળસેળ મટી ગઈ છે, “પૂવૅ પૂવૅ વયં વયે' - તમે તે તમે અને અમે તે અમે જુઓ : “અધ્યાત્મ રાજચંદ્ર', પ્રકરણ-૯૯મું (સ્વરચિત) ૨૮૨ Page #434 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૨ એમ મોહથી સાવ જૂદાઈ થઈ ગઈ છે, અર્થાત્ આત્મા મોહભાવે પરિણમતો નથી, કેવળ આત્મભાવે પરિણમે છે. આમ ભાવ્ય-ભાવકનો સંકર - સેળભેળ શંભુમેળા રૂપ - મિશ્રપણા રૂપ દોષ દૂર થયો છે, દ્વૈતભાવ વિરામ પામ્યો છે, એટલે “૩૫રંતસમસ્તનાબૂમાવસંવરોષāન' - સમસ્ત ભાવ્ય-ભાવકના સંકર દોષના ઉપરતપણાએ કરીને - વિરામ પામ્યાપણાએ કરીને આત્મા એકત્વમાં ટંકોત્કીર્ણ છે, “પુત્વે ઢોલ્હીf', અર્થાત્ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા એકત્વરૂપ એક અક્ષર જ્ઞાયક સ્વભાવમાં ટાંકણાથી કોતરી કાઢેલ અક્ષરની જેમ ટંકોત્કીર્ણ સુપ્રતિષ્ઠિત વર્તે છે. એવો આ એકત્વમાં ટંકોત્કીર્ણ સંસ્થિત આત્મા ભગવત જ્ઞાનસ્વભાવે કરી “દ્રવ્યાંતર સ્વભાવભાવી” - અન્ય દ્રવ્યસ્વભાવરૂપ હોતા સર્વ ભાવાંતરોથી - બીજા બધા ભાવોથી ભાત, બાન અભાવે હી. “પરમાર્થથી' - તત્ત્વથી - નિશ્ચયથી “અતિરિક્ત' - અધિક - અતિશાયી - સર્વ ભાવાંતરોથી અતિરિક્ત વધી જતો એવો છે, સાવ જુદો જ અલાયદો તરી આવતો એવો છે. આત્માનું સંચેતન 'भगवता ज्ञानस्वभावेन द्रव्यांतरस्वभावभाविभ्यः सर्वेभ्यो भावांतरेभ्यः પરમાર્થતીતિરિવર્ત. - આ જ્ઞાન સ્વભાવ કેવો છે ? પૂર્વ ગાથાના વિવેચનમાં વિસ્તારથી વિવરી બતાવ્યું છે તેમ - આ વિશ્વની પણ ઉપર તરી રહેલો છે, પ્રત્યક્ષ ઉદ્યોતિતાથી નિત્ય જ અંતરમાં પ્રકાશમાન છે, કદી પણ અપાય-ક્ષીણતા-હાનિ નહિ પામતો એવો અનપાયી છે, સ્વભાવરૂપ હોવાથી સ્વતઃસિદ્ધ છે, ખરેખર વસ્તુસ્થિતિ રૂપ હોઈ પરમાર્થસત્ છે, સમગ્ર સંપૂર્ણ આનૈશ્વર્યસંપન્ન હોવાથી ભગવતુ છે. આવા આ ભગવતુ પરમ પૂજ્યારાધ્ય જ્ઞાનસ્વભાવ વડે કરીને અન્ય દ્રવ્યોના સ્વભાવ રૂપ સર્વ અન્ય ભાવોથી પરમાર્થથી આ આત્મા પ્રત્યક્ષ જૂદો પડે છે. બીજા કોઈ પણ દ્રવ્યનો કોઈ પણ ભાવ શાન સ્વભાવરૂપ નથી, જ્ઞાન એ કેવળ જીવનો જ “સ્વભાવ' છે, એ જ એનું અન્ય સર્વ દ્રવ્યથી “અતિરિક્ત' - અતિશયવંત - અધિક - અતિશાયી - સાવ જૂદું જ તરી આવતું એવું વિશિષ્ટ સ્વલક્ષણ છે. આમ બીજા કોઈ પણ દ્રવ્યમાં નથી અને કેવલ જીવમાં જ છે, એવા અસાધારણ - અસામાન્ય (Extra-ordinary) કેવલ જ્ઞાનસ્વભાવ રૂપ ગુણાતિશયથી આ જીવ પરમાર્થથી - તત્ત્વથી - નિશ્ચયથી અન્ય સર્વ ભાવથી ભિન્ન પ્રતીત થાય છે. “જ્ઞાન જીવનો સ્વભાવભૂત ધર્મ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૮૨ આમ ભાવ્ય-ભાવકનો વિવેક કરી મોહને હઠથી-જબરજસ્તીથી - આત્મબલથી હઠાવી, એકત્વમાં ટંકોત્કીર્ણ અને ભગવત જ્ઞાનસ્વભાવે કરી સર્વ અન્ય ભાવોથી અતિરિક્ત - જદો : સંચેતે છે' - સંવેદે છે - સમ્યફપણે અનુભવે છે, “માત્માનં સંતયતે' - તે નિશ્ચય કરીને “જિતમોહ” એવો જિન છે, “ હેતુ નિતમોટો નિ:'. - અર્થાતુ ભાવ્ય-ભાવકના વિવેકથી પ્રથમ મોહનો જય કરી, જે સર્વ અન્ય ભાવોનો સંકર - સેળભેળ દોષ દૂર થવાથી એકત્વમાં ટંકોત્કીર્ણ એવા ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવી આત્માને અનુભવે છે, શુદ્ધ સહજત્મસ્વરૂપને સંવેદે છે, તે “જિતમોહ” એમ યથાર્થ નામવાળો “જિન” છે, એવા પ્રકારે બીજી નિશ્ચય સ્તુતિ છે, અર્થાત્ જેમાં નિશ્ચયથી - પરમાર્થથી - તત્ત્વથી જિનતત્ત્વની સ્તુતિ કરાય છે, એવો તખ્તસ્તુતિનો બીજો પ્રકાર છે, તિ દ્વિતીયા નિશ્ચયસ્તુતિ'. | અને એ જ પ્રકારે “મોહ' પદનું પરિવર્તન કરી - જોહપરિવર્તનન’ - મોહ પદ પટલાવી, તેને સ્થાને અનુક્રમે રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય એમ અગીયાર સૂત્રોનું વ્યાખ્યાન અત્ર કર્તવ્ય છે, અર્થાતુ જિતરાગ, જિતષ, જિતક્રોધ, જિતમાન, જિતાય, જિતલોભ, જિતકર્મ, જિતનોકર્મ, જિતમન, જિતવચન, જિતકાય એ અગીયાર સૂત્રો સમજવા યોગ્ય છે અને આગલી ગાથામાં ઈદ્રિય સૂત્રનું વ્યાખ્યાન કરી ચૂકાયું હોઈ તે ઉપરથી શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન, સ્પર્શન એ પંચ સૂત્રોનું વ્યાખ્યાન તેમાં સમાઈ ગયું છે. આ સૂચિત દિશા પ્રમાણે બીજા બીજા પ્રકારો પણ સ્વમતિથી સમજી લેવા, ‘મનાં ફિશ ન્યાપિ pહ્યાનિ - તાત્પર્ય કે - આત્માથી પર એવા સર્વ પરભાવોનો - વિભાવોનો જય કરી, શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવમાં જે સ્થિતિ કરી છે. તે “જિન” છે ૨૮૩ Page #435 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અર્થાત્ સહજાત્મસ્વરૂપ તે ‘જિન’ છે. અત્રે સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ આ સર્વરાગાદિ ભાવોથી ભિન્ન શુદ્ધ આત્માને સંચેતવાને-અનુભવવાને પણ ક્યારે સમર્થ થાય છે ? જેમ મોહમાંથી તેમ રાગાદિ ભાવોમાંથી આત્માને હઠથી હઠાવી ભાવ્ય-ભાવક ભાવનો વિવેક કરે છે ત્યારે. અર્થાત્ વિષય-કષાયાદિ રાગાદિ ભાવક ભાવોમાંથી ભાવ્ય એવા આત્માને પાછો વાળી – હઠથી પાછો હઠાવી, પ્રત્યાહ્ન કરવા રૂપ પાછો ખેંચી લેવા રૂપ પ્રત્યાહાર કરે છે ત્યારે જ સમ્યગ્દષ્ટિ જ્ઞાની પુરુષ તે તે રાગાદિ ભાવોનો જય કરી તથારૂપ શુદ્ધ આત્માને સંચેતવાને-અનુભવવાને સમર્થ થાય છે અને ખરેખરા જ્ઞાની સમ્યક્ દૃષ્ટિ પુરુષ તેમજ કરે છે, એટલે અવિદ્યાભ્યાસ સંસ્કાર દૂર થઈ જેને જ્ઞાન સંસ્કાર પ્રાપ્ત થયા છે એવા જ્ઞાની પુરુષને રાગ-દ્વેષ-મોહાદિ ભાવો ક્ષોભ પમાડી શકતા નથી, કષાયો-ચિત્તભૂમિને ખૂંદી નાંખી ક્ષળભળાટ મચાવતા નથી, વિષયોનું આકર્ષણ મનને ડામાડોળ કરતું નથી, માન-અપમાન–સુખ-દુઃખ-હર્ષ-શોક વગેરે દ્વંદ્વો ચિત્તને વિક્ષેપ ઉપજાવતા નથી, અર્થકથા કામકથા કે કોઈ પણ પ્રકારની વિકથા ચિત્તને આકર્ષતી નથી.* બાહ્ય ભાવનું રેચન કરી અને અંતર ભાવનું પૂરણ ને કુંભન (સ્થિરીકરણ) કરી જેણે ભાવ પ્રાણાયામ સાધ્યો છે એવા ભાવયોગી જ્ઞાની પુરુષની વૃત્તિ બાહ્ય ભાવમાં ૨મતી નથી અને અંતરાત્મભાવમાં પરિણમે છે, એટલે જ અપૂર્વ આત્મવીરત્વ દાખવતો તે રાગ દ્વેષાદિ - વિષય કષાયાદિ વૃત્તિમાંથી પાછો વળી તે આંતર શત્રુઓનો વિજય કરવાને સમર્થ થાય છે અને એટલે જ તે નિશ્ચયે કરીને ‘જિન' નામથી સ્તવવા યોગ્ય બને છે. આવું આત્મસ્થાને અપૂર્વ વીરત્વ દાખવનારા પરમ આત્મવિજયી શ્રીમદ્ રાજચંદ્રજીના આત્મપુરુષાર્થ પ્રેરક અનુભવ વચનામૃત છે કે - - ‘નિદ્રાદિ પ્રકૃતિ, ક્રોધાદિ અનાદિ વૈરી તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું. તેને અપમાન દેવું. તે છતાં ન માને તો તેને ક્રૂર થઈ ઉપશમાવવી. તે છતાં ન માને તો ખ્યાલ (ઉપયોગ)માં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિય સ્વભાવે વર્તવું, જેથી વૈરીનો પરાભવ થઈ સમાધિ સુખ થાય.'' “બાર અંગનો સાર તમને કહીએ છીએ કે વૃત્તિઓને ક્ષય કરવી. આ વૃત્તિઓ બે પ્રકારની છે ઃ એક બાહ્ય અને બીજી આંતર. બાહ્ય વૃત્તિ એટલે આત્માથી બ્હાર વર્તવું તે. આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું તે અંતર વૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતરવૃત્તિ રહે.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૭૮, ૬૪૩ “શરીર કૃશ કરી, માંહેનું તત્ત્વ શોધી, કલેવરને ફેંકીને ચાલ્યા જાઓ, વિષય કષાય રૂપ ચોરને અંદરથી બ્હાર કાઢી, બાળી જાળી, ફૂંકી મૂકી, તેનું સ્નાન સૂતક કરી, તેનો દાડો પવાડો કરી શાંત થાઓ, છૂટી જાઓ, શમાઈ જાઓ, શાંતિ, શાંતિ, શાંતિ થાઓ, વહેલા વહેલા તાકીદ કરો.’’* - શ્રીમદ્ રાજચંદ્ર “અવિક્ષિતં મનસ્તત્ત્વ, વિક્ષિપ્ત પ્રાંતિભનઃ । धारयेत्तदविक्षिप्तं, विक्षिप्तं नाश्रयेत्ततः ॥ अविद्याभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः । तदेव ज्ञानसंस्कारैः स्वतस्त्वत्त्वेऽवतिष्ठते ॥ अपमानादयस्तस्य विक्षेपो यस्य चेतसः । નાપમાનાવવસ્તસ્ય 7 ક્ષેપો વસ્વ ચેતસ્ય ।।” - શ્રી પૂજ્યપાદ સ્વામી કૃત ‘સમાધિ શતક’ જુઓ : ‘અધ્યાત્મ રાજચંદ્ર', (સ્વરચિત), પ્રકરણ-૯૭, પૃ. ૬૮૮ ૨૮૪ Page #436 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૩ હવે ભાવ્ય-ભાવક ભાવના અભાવથી (ત્રીજી નિશ્ચય સ્તુતિ કહે છે) जिदमोहस्सदु जइया खीणो मोहो हविज साहुस्स । तइया हु खीणमोहो भण्णदि सो णिच्छयविदूहिं ॥ ३३ ॥ જિતમોહ સાધુનો જ્યાહરે રે, ક્ષીણ મોહ તો હોય; ત્યારે ‘ક્ષીણમોહ' કહાય છે રે, નિશ્ચયવિદ્શી સોય... રે આત્મન્ ! વંદો સમયસાર. ૩૩ ગાથાર્થ : જિતમોહ સાધુનો ક્ષીણમોહ જ્યારે હોય, ત્યારે જ નિશ્ચયે કરીને તે નિશ્ચયવિદોથી ‘ક્ષીણમોહ' કહેવાય છે. आत्मख्याति टीका अथ भाव्यभावकभावाभावेन - जितमोहस्य तु यदा क्षीणो मोहो भवेत्साधोः । तदा खलु क्षीणमोहो भण्यते स निश्चयविद्भिः ॥३३॥ इह खलु पूर्वप्रक्रांतेन बिधानेनात्मनो मोहं न्यक्कृत्य यथोदितज्ञानस्वभावातिरिक्तात्मसंचेतनेन जितमोहस्य सतो यदा स्वभावभावभावनासौष्ठवावष्टंभात् तत्संतानात्यंविनाशेन पुनरप्रादुर्भावाय भावकः क्षीणो मोहः स्यात् तदा स एव भाव्यभावकभावाभावेनैकत्वे टंकोत्कीर्णं परमात्मनमवाप्तः क्षीणमोहो जिन इति तृतीया निश्चयस्तुतिः 1 एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्ह्यानि ||३३|| આત્મખ્યાતિ ટીકાર્થ અહીં નિશ્ચયે કરીને, પૂર્વ પ્રક્રાંત વિધાન વડે આત્માના મોહને ન્યકૃત કરી (હઠાવી), યથોદિત શાન સ્વભાવ વડે અતિરિક્ત (અધિક) એવા આત્માના સંચેતન વડે કરીને જિતમોહ હોતા એવા સત્નો (સંતનો), आत्मभावना - અથ ભાવ્યભાવમાવામાવેન - હવે ભાવ્ય-ભાવક ભાવના અભાવથી (ત્રીજી નિશ્ચય સ્તુતિ કહે છે) - નિતમોહક્ષ્ય તુ - અને જિતમોહના એવા સાધોઃ - સાધુનો યવા - જ્યારે મોહો ક્ષીળો મવેત્ - મોહ ક્ષીણ હોય, તવા - ત્યારે સ હતુ ક્ષીળમોહ્નો - તે ખરેખર ! ક્ષીણમોહ નિશ્ચયંવિત્તિ: મળ્યતે - નિશ્ચયવિદોથી કહેવાય છે. II તિ ગાયા ગાભમાવના શરૂ॥ .. - હૈં હતુ - અહીં ખરેખર ! નિશ્ચયે કરીને પૂર્વપ્રાંતેન વિદ્યાનેન - પૂર્વ પ્રક્રાંત વિધાનથી - આગલી ગાથાની આત્મખ્યાતિ વ્યાખ્યામાં પ્રસ્તુત કરેલા વિધાન પ્રમાણે ગાભનો મોહં ચત્ય - આત્માના મોહને ન્યકૃત - તિરસ્કૃત કરી હઠાવી, યથોવિત - જ્ઞાનસ્વમાવાતિવિજ્ઞાત્મસંવેતનેન નિતમોહસ્ય સતો - યથોદિત - જેવા પ્રકારનો કહ્યો તેવા જ્ઞાન સ્વભાવ વડે કરીને અતિરિક્ત - અધિક - જૂદો અલાયદો નહિં એવા આત્માનો સંચેતન - સંવેદનથી - સમ્યક્ અનુભવનથી ‘જિતમોહ' હોતાં સત્ નો - સતાનો - સંતનો - સાધુનો યવા માવળ: ક્ષીળો મોહો સ્થાત્ - જ્યારે ‘ભાવક' ભાવનારો કરનારો -ભાવ ઉપજાવનારો મોહ ક્ષીણ થાય - ક્ષય પામી જાય, તવા સ વ - ત્યારે તે જ, માન્યભાવમાવામાવેનેવે ટોળીળ - ભાવ્ય-ભાવક ભાવના અભાવથી એકત્વમાં - એકપણામાં ટંકોત્કીર્ણ એવા પરમાત્માનમવાતઃ - પરમાત્મને પ્રાપ્ત થયેલો ક્ષીળમોહો બિનઃ કૃતિ તૃતીયા નિશ્ચયસ્તુતિઃ - ક્ષીણમોહ જિન એવી તૃતીય નિશ્ચયસ્તુતિ છે. મોહ કેવો ક્ષીણ ? તત્સંતાનભંતવિનાશેન પુનઃપ્રાદુર્ભાવાય - તત્ સંતાનના - તે મોહની સંતતિના અત્યંત - સર્વથા વિનાશથી પુનઃ અપ્રાદુર્ભાવાર્થે, અર્થાત્ ફરી પ્રાદુર્ભાવ - પ્રગટવું ન થાય એમ સર્વદાને માટે સર્વથા ક્ષીણમોહ. એવો ક્ષીણમોહ કેવી રીતે થયો ? સ્વમાવાવમાવનાસૌષ્ઠવાવષ્ટમાતુ - સ્વભાવભાવની ભાવનાના સૌષ્ઠવના-સારી પેઠે કરવાપણાના અવરંભ થકી. ।। કૃતિ ‘આત્મવ્યાતિ' ગાભભાવના (પ્રસ્તુત ગાથા) ||૩૩|| ૨૮૫ Page #437 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ્યારે સ્વભાવભાવની ભાવના સૌષ્ઠવના અવરંભ વડે કરીને, તેના (મોહના) સંતાનના અત્યંત વિનાશથી પુનઃ અપ્રાદુર્ભાવાર્થે (ફરી પ્રાદુર્ભાવ-પ્રગટવું ન થાય એમ), ભાવક એવો મોહ ક્ષીણ થાય, ત્યારે તે જ ભાવ્ય-ભાવક ભાવના અભાવથી એકત્વમાં ઢંકોત્કીર્ણ એવા પરમાત્માને પ્રાપ્ત થયેલો એવો ક્ષીણમોહ' જિન, એવા પ્રકારે તૃતીય નિશ્ચયસ્તુતિ છે. અને એમ જ મોહપદના પરિવર્તનથી રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોક્ષ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન, એમ સોળ સૂત્રો વ્યાખ્યેય (વ્યાખ્યા કરવા યોગ્ય) છે. આ દિશા પ્રમાણે બીજા પણ સમજી લેવા. ૩૩ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જે જ્ઞાનમાં દેહાદિ અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિષે અહંતા મમતા વર્તતાં નથી, તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ' જ્ઞાન કહેવા યોગ્ય છે.'' – શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૯૦), ૬૭૯ ‘‘સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો; શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહરિપુ જીતી જય પડહ વાયો...'' ક્ષીણમોહ તે જિન : મોહક્ષયનું અમૃતચંદ્રજીએ દાખવેલું અપૂર્વ વિધાન - અત્રે ભાવ્ય-ભાવક ભાવના અભાવથી નિશ્ચયસ્તુતિનો ત્રીજો પ્રકાર કહ્યો છે : ‘જિતમોહ’ - જેણે મોહ જીતી લીધો છે એવા સાધુનો જ્યારે ક્ષીણમોહ થાય, ત્યારે તે નિશ્ચયવિદોથી - નિશ્ચયશોથી ‘ક્ષીણમોહ' કહેવાય છે. આ ગાથાની અપૂર્વ વ્યાખ્યા કરતાં અમૃતચંદ્રજીની અમૃત વાણીએ મધુરતમ-વિશદતમ શૈલીમાં નિષ્ઠુષપણે સ્પષ્ટ સમજાવી અલૌકિક પરમાર્થ પ્રકાશ રેલાવ્યો છે : અહીં ‘પૂર્વ પ્રક્રાંત વિધાનથી' આ પૂર્વેની ગાથાની ‘આત્મખ્યાતિ’ વ્યાખ્યામાં પ્રસ્તુત કરેલ સકલ અવિકલ વિધાન પ્રમાણે આત્માના મોહને ન્યષ્કૃત કરી - તિરસ્કૃત કરી હઠથી હઠાવી, પથોદિત જ્ઞાનસ્વભાવ વડે ‘અતિરિક્ત' - અધિક - અલાયદા જૂદા તારવી આવતા એવા આત્માના ‘સંચેતનથી’ સંવેદનથી - સમ્યક્ અનુભવનથી ‘જિતમોહ' હોતા સત્નો – સંતનો – સાધુ સત્પુરુષનો ભાવક એવો મોહ જ્યારે ક્ષીણ થાય - ક્ષય પામી જાય, ત્યારે તે જ જિતમોહ સાધુ-સત્પુરુષ ભાવ્ય-ભાવક ભાવના અભાવથી એકત્વમાં ટંકોત્કીર્ણ એવા પરમાત્માને પ્રાપ્ત થયેલો ક્ષીણમોહ જિન, એવી ત્રીજી નિશ્ચયસ્તુતિ છે. આ મોહ કેવો ક્ષીણ ? ‘તત્ સંતાનના' - તે મોહની સંતતિના અત્યંત - સર્વથા વિનાશથી પુનઃ અપ્રાદુર્ભાવ હોય એમ, અર્થાત્ ફરી પ્રાદુર્ભાવ - પ્રગટવું ન થાય એમ સર્વદાને માટે સર્વથા ક્ષીણમોહ. એવો ક્ષીણમોહ કેવી રીતે થયો ? સ્વભાવભાવની ભાવનાના સૌષ્ઠવના - સારી પેઠે કરવાપણાના અવખંભ થકી - આધાર - ઓથ થકી. અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાનું વિશેષ સ્પષ્ટીકરણ આ પ્રકારે - - પ્રથમ તો ‘પૂર્વપ્રાંતવિધાનેન’ આ પૂર્વે ગાથાની ‘આત્મખ્યાતિ' વ્યાખ્યામાં પૂર્વે પ્રક્રાંત-પ્રસ્તુત ‘વિધાનથી’ સકલ અવિકલ વિધિથી આત્માના મોહને ન્યકૃત - તિરસ્કૃત કરી, તિરસ્કારી, ગાભનો મોહં ચત્ય, હઠથી હઠાવી, યથોક્ત જેવો કહ્યો હતો તેવા ષવિશેષણ સંપન્ન ભગવત્ જ્ઞાનસ્વભાવથી ‘અતિરિક્ત' - અધિક અતિશાયી - અલાયદા - જૂદા નહિં એવા આત્માના ‘સંચેતન’ વડે - સંવેદન વડે સમ્યક્ અનુભવન વડે જિતમોહ' હોય છે, અર્થાત્ તે મોહ ભાવ કરનાર ‘ભાવક’ એવા મોહને ‘તદનુવૃત્તિમાંથી' - તેને અનુકૂળ વૃત્તિમાંથી ભાવ્ય એવા આત્માને દૂરથી લાંબેથી જ પાછો વાળી, મોહને જીતી, એકત્વમાં ટંકોત્કીર્ણ એવા આત્માને ભગવત્ જ્ઞાન સ્વભાવે કરી દ્રવ્યાંતર સ્વભાવભાવી સર્વ ભાવાંતરોથી - બીજા બધા ભાવોથી અતિરિક્ત - અધિક - અતિશાયી - અલાયદો - = - ૨૮૬ - - - શ્રી દેવચંદ્રજી (પાર્શ્વ જિન સ્તવન) = - Page #438 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૩ જૂદો સંચેતતો - સંવેદતો એવો જિતમોહ હોય છે અને આમ નિતમીદશ્ય સતી તિમોહ સતો તે સંત શુદ્ધ આત્મસ્વભાવનો અનુભવ કરે છે અને તે સ્વભાવભાવની ભાવના સૌષ્ઠવ - સારી પેઠે અત્યંત અત્યંત દઢ ભાવના કરતો રહે છે. જેમકે – હું આ દેહાદિ પરવસ્તુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી અજર અમર આત્મા છું. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ સહાત્મસ્વરૂપ જ મ્હારું છે, બીજું કંઈ પણ મારું નથી. હું આ દેહાદિ ભાવનો નથી, ને આ દેહાદિ ભાવ મહારા નથી, એવો વિવેકરૂપ નિશ્ચય તેના આત્મામાં દઢ થયો છે. માટે મ્હારે આ મ્હારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે, ત્યજવા યોગ્ય છે, માટે હું હારા આત્મભાવને જ ભજું ને સમસ્ત પરભાવ પ્રપંચને યજું એ જ યોગ્ય છે. આપણો આત્મભાવ જે એક ચેતનાધાર છે, તે નિજ પરિકર - પરિવાર રૂપ ભાવ જ આ બીજા બધા સાથ સંયોગ કરતાં સાર છે. “એ નિજ પરિકર સાર રે.” માટે હે ચેતન ! તું શાંત થઈ આ સર્વ પરભાવથી વિરામ પામ ! વિરામ પામ ! હે આનંદઘન ! એ જ આ પરમ શાંતિમાર્ગ પામવાનો પરમ ઉપાય છે. એનો આશ્રય કર ! આશ્રય કર ! ઈત્યાદિ પ્રકારે દેહાદિથી ભિન્ન એવો હું જ્ઞાયક સ્વભાવી આત્મા છું, એવી આત્મભાવના તે એવી તો વજલેપ દઢ કરે છે કે પછી સ્વપ્રે પણ દેહાદિમાં કે મોહાદિમાં તેને આત્મબુદ્ધિ થતી નથી, આત્મભાવ ઉપજતો નથી. શ્રી સદ્ગુરુએ કહ્યાં છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મ્હારાં નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છઉં.” એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય. “આતમ ભાવના ભાવમાં જીવ લહે કેવલ જ્ઞાન રે.” - શ્રીમદ્ રાજચંદ્ર “આપણો આતમ ભાવ જે, શુદ્ધ ચેતનાધાર રે, અવર સવિ સાથે સંયોગથી, એ નિજ પરિકર સાર રે. - શાંતિજિન.” - શ્રી આનંદઘનજી "तथैव भावयेद् देहाद् व्यावृत्त्यात्मानमात्मनि । न यथा पुनरात्मानं देहे स्वप्नेपि योजयेत् ॥" - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત “સમાધિ શતક' આમ “સ્વભાવમાવાવાસીદવીવજંતુ’ - “સ્વભાવભાવની ભાવના સૌષ્ઠવથી' - સ્વભાવભાવની ભાવનાના “સૌષ્ઠવના” - સારી પેઠે કરવાપણાના “અવખંભ” થકી - આધાર - ઓથ થકી અર્થાતુ સારી પેઠે ગોખી ગોખીને આત્મભાવના ભાવવા થકી તેનું એટલું બધું બળવાનપણું થાય છે કે, “તસંતાનાયિંતવિનાશે' - તે મોહના સંતાનના અત્યંત વિનાશે કરી પુનઃ અપ્રાદુર્ભાવ હોય એમ – “પુનરાકુવાય' - ભાવક એવો મોહ ક્ષીણ થાય છે, આવક: ક્ષીનો મોઃ ચાતું', અર્થાત્ તે દુષ્ટ મોહની સંતતિનો (chain) વંશ પરંપરાનો – આત્યંતિક સર્વથા વિનાશ થાય છે, એટલે ફરી ક્યારેય પણ પ્રાદુર્ભાવ ન પામે - ફરી પ્રગટપણું ન થાય એમ ભાવક એવો મોહ સર્વદાને માટે સર્વથા ક્ષીણ થાય છે અને આમ જ્યારે ભાવક એવો મોહ ક્ષીણ થાય છે ત્યારે ભાવ્ય-ભાવક ભાવનો અભાવ હોય છે, ‘ત સ ઇવ માવ્યમાવવિમાન', ટાંકણાથી ઉત્કીર્ણ અક્ષર જેવા સ્વરૂપ સુપ્રતિષ્ઠિત ધ્રુવ એવા પરમાત્માને અવાપ્ત પરમાત્માનમવાત:' - (પ્રામ) એવો “ક્ષણમોહ' જિન છે, ધ્રુવપદરામી એવો તે ક્ષણમોહ પરમાત્મા જિન હોય છે, એવા પ્રકારે ત્રીજી નિશ્ચય સ્તુતિ છે, પીળમોદી નિનો રૂતિ તૃતીયા નિશ્ચયસ્તુતિઃ | વીરજીને ચરણે લાગું, વીરપણું તે માગું રે, મિથ્યામોહ તિમિર ભય ભાગું, જીત નગારૂં વાણું રે.” - શ્રી આનંદઘનજી “સૂર જગદીશની તીક્ષણ અતિ શૂરતા, જિણે ચિરકાળનો મોહ જતો, ભાવ સાદ્વાદતા શુદ્ધ પરગાશ કરી, નીપનો પરમ પદ જગ વદીતો.' - શ્રી દેવચંદ્રજી ૨૮૭ Page #439 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તાત્પર્ય કે ઉપરમાં કહ્યા પ્રમાણે આત્માના મોહને હઠથી પેઠે સ્વભાવભાવની ભાવના વડે ફરી મોહ ન પ્રાદુર્ભાવ પામે (Once for all) મોહ ક્ષીણ કરે, ત્યારે તે જ ભાવ્ય-ભાવક પરમાત્માને પ્રાપ્ત થયેલો એવો તે ક્ષીણમોહ' જિન છે, એમ આ ત્રીજી નિશ્ચયસ્તુતિનો પ્રકાર છે. હઠાવી જિતમોહ થઈ, જ્યારે સારી ન ઉદ્ભવે એવી રીતે છેવટને માટે ભાવના અભાવે એકત્વમાં ઢંકોત્કીર્ણ - ‘‘લોકાલોક ભાસક અનંત જ્ઞાનદૃષ્ટિ જાકી, વીરજ અનંત સુખ ખેરે કર્મકંદ જૂ, ચરણ અનંત વર લોકાલોક ભાવધર, પુન્ય પાપ સૌ વ્યતીત સુધ સુખ વૃંદ જૂ; વેદ કૌન ભેદ તીનો જોગ કૌન ખેદ તહાં, ચેતન પ્રકાશ ભયો કર્મસૌ અણંદ જૂ, ઐસે જિનરાજ નિજ જ્ઞાનમેં વિરાજમાન, અમલ અખંડ નિત ધ્યાવે દેવચંદ જૂ.’’ • શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ, ૧-૧૨ અને એમજ મોહ પદને સ્થાને અનુક્રમે રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એમ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, અર્થાત્ ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ, ક્ષીણક્રોધ, ક્ષીણકર્મ, ક્ષીણમન, ક્ષીણશ્રોત્ર ઈત્યાદિ સૂત્રો પ્રકારે વ્યાખ્યા કરવા યોગ્ય છે, આ નિર્દિષ્ટ દિશા પ્રમાણે અન્ય પણ સ્વબુદ્ધિથી સમજી લેવા, અનયા વિશાન્યાપિ દ્ધાનિ । - દા.ત. ક્ષીણશ્રોત્ર આદિ પ્રકારે તે ક્ષીણેંદ્રિય હોય છે. સર્વ ઈદ્રિયોના જયની આત્યંતિક ભાવનાથી તે તેઓનો પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ સર્વથા ક્ષય કરવાને સમર્થ થાય છે. જેમકે - જે ઈદ્રિયો પૂર્વે હરાયા ઢોરની જેમ છૂટી ફરતી હતી, ને રઘવાઈ થઈને સ્વચ્છંદે વિચરતી હતી, તે હવે સંપૂર્ણ નિયમમાં આવી જઈ, પાછી ખેંચાઈને, પોતાના ચિત્ત ઘરના ખીલે બંધાય છે. વિષયગ્રહણ માટે જ્યાં ત્યાં મુખ નાંખવા રૂપ બહિર્મુખ વૃત્તિ છોડી દઈ, તે હવે ડાહી ડમરી બની અંતર અભિમુખ થાય છે. એટલે જેની આંખો બાહ્ય રૂપને દેખતી હતી તે હવે ભાવથી અંતઃ સ્વરૂપને દેખે છે. જે કાન બાહ્ય શબ્દો સુણતા હતા તે હવે અંતઃનાદ સાંભળે છે. જે નાક બાહ્ય સુગંધથી લોભાતું હતું, તે હવે ભાવ–સૌરભથી સંતોષાય છે. જે રસના બાહ્ય રસથી રીઝતી હતી, તે હવે અંતઃચૈતન્ય રસના પાનથી પ્રસન્ન થાય છે, જે સ્પર્શ બાહ્ય સ્પર્શથી સુખ માનતો હતો, તે હવે ચૈતન્ય સ્વરૂપની સ્પર્શનાથી આનંદ અનુભવે છે. આમ ઈંદ્રિયોની બાહ્ય વૃત્તિ વિરામ પામી ભાવરૂપ આપ્યંતર વૃત્તિ વર્તે છે. કારણકે પાંચે ઈદ્રિયો રૂપ તોફાની ઘોડાની લગામ હવે જાગ્રત આત્માના એક ચિત્ત-સારથિના હાથમાં આવી છે અને આમ ભાવથી અનુપમ ચૈતન્ય રસનો અનુભવ આસ્વાદ થાય છે, એટલે પછી ઈંદ્રિયો એવી તો વશ થઈ જાય છે, એવી તો ગરીબડી ગાય જેવી આધીન થઈ જાય છે, કે તેને પછી બાહ્ય વિષયોમાં રસ પડતો નથી, ને તે પ્રત્યે પરાણે લઈ જવામાં આવતાં પણ તે જતી નથી ! એવું તો તેને આ ચિત્ત-ઘર ગોઠી જાય છે ! એટલે આ ચૈતન્ય અમૃતરસનો આસ્વાદ છોડીને યોગી ‘બાક્સબુક્સ' રૂપ પુદ્ગલ ભોગને ઈચ્છતો નથી ! આમ વિષયોમાંથી ઈંદ્રિયોને પાછી ખેંચનારા આ પરમ જ્ઞાની યોગીશ્વરને ભોગ પ્રત્યે અત્યંત અનાસક્તિ જ હોય છે, પરમ વૈરાગ્ય જ વર્તે છે, કારણકે - ‘(૧) જેનું મન મૂંગો અનાહત નાદ સાંભળી રહ્યું છે, એવા આ જોગીજનને કોકિલનો કલ સ્વર કેમ આનંદ આપે ? અનુભૂતિ નારીએ લલકારેલા પ્રિય સંગીતમાં જે રત થયા છે, તે કામિનીના કોમલ કકંકણના અવાજથી કેમ ઘૂર્ણાયમાન થાય ? (૨) અવિનાશી ને નિસર્ગ-નિર્મલ એવા સ્વરૂપને જે દેખે છે, તે યોગી પુરુષને નાશવંત ને શુક્ર-શોણિતથી ઉપજેલું રૂપ કેમ ગમે ? (૩) શીલ સૌરભથી જે પ્રસન્ન થાય છે, તેને કસ્તૂરી - ચંદનાદિ સુગંધી દ્રવ્યોથી કેમ આનંદ ઉપજે ? કારણકે બીજી સુગંધી તો ઝાઝીવાર ટકતી નથી, વાયુથી શીઘ્ર ઊડી જાય છે, પણ શીલ સૌરભ તો લાંબો વખત ઉપયોગમાં આવે છે અને તેને વિભાવ રૂપ વાયરો હરી શકતો નથી. (૪) જેનું મન સતત અવિકારી એવા નવમા શાંતરસમાં મગ્ન થયું છે, તે યોગીજન આરંભે સુખરૂપ પણ પરિણામે વસમા એવા રસોથી કેમ રીઝે ? જે મધુર રસને ચાખતાં રસ લોલુપીની રસનામાંથી રસ પડે છે જીભમાં પાણી છૂટે છે, તે રસનો ભયંકર વિપાક ચિંતવતાં આ વિરક્તજનોની આંખમાંથી પાણી પડે - ૨૮૮ Page #440 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૩ છે - આંસુ આવે છે. (૫) જ્યાં ગુણ પુષ્પો* બીછાવેલા છે એવી નિર્મલ સુવિકલ્પ રૂપ તળાઈમાં જે ધૃતિ-પત્નીને આર્લિગીને સૂતા છે, તે સમ્યગ્ દૃષ્ટિજનો બાહ્ય સ્પર્શમાં કેમ રત થાય ? આમ આ લોકના વિષયો આ વિરક્ત ચિત્ સમ્યક્ દૃષ્ટિ જનોને આનંદદાયી થતા નથી. અરે ! આ મહાનુભાવો પરમાનંદ રસનું પાન કરીને ધીંગાધડબા બની એટલા બધા આળસુ બની ગયા છે, કે તેઓ પરલોક સુખમાં પણ નિઃસ્પૃહ હોય છે !' આવા પરમ વૈરાગ્ય મૂર્તિ ભાવિતાત્મા મહાત્મા સર્વ ઈંદ્રિયોનો પરાજય કરી તેઓનો સર્વથા પરિક્ષય કરવા સમર્થ થઈ ક્ષીણેંદ્રિય બને એમાં શું આશ્ચર્ય ? તે જ પ્રકારે ક્ષીણ રાગ, ક્ષીણ દ્વેષ, ક્ષીણ કષાય, ક્ષીણ કર્મ, આદિ અન્ય અન્ય પ્રકારોની ભાવના પણ સમજી લેવી. આમ ક્ષીણમોહ, ક્ષીણરાગ, ક્ષીણદ્વેષ આદિ ભાવસંપન્ન પરમાત્મસ્વરૂપને પામેલ આ જિન ભગવાન્ છે. અર્થાત્ આત્મપદને ઈચ્છે છે, ઈચ્છે છે જે જોગીજન’, તે જ આ પરમાત્મા જિન છે. આ પરમાત્મા તે શુક્લ એવા ધ્યાન અગ્નિ વડે કર્મ કલંકનું દહન કરી નિત્ય નિરંજન જ્ઞાનમય' થયેલા પરમ આત્મા છે. જ્ઞાનાનંદથી પૂર્ણ પાવન એવા આ આનંદઘન ભગવાન્ ગુણગણ રત્નના આગર છે. એના આ ક્ષીણમોહ-ક્ષીણરાગ આદિની જેમ અનેક ગુણ નિષ્પન્ન નામ પ્રસિદ્ધ છે. જેમકે - ‘સકલ કર્મમલથી રહિત હોવાથી તે નિર્મલ છે. કેવલ આત્મા સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવા કેવલ દર્શનશાનમય હોવાથી તે કેવલ છે. સર્વ અશુચિથી વર્જિત એવા એક અદ્વૈત શુદ્ધ શાયક સ્વભાવના પ્રગટપણાથી તે શુદ્ધ છે. સમસ્ત પરભાવ-વિભાવથી આત્માને વિવિક્ત-પૃથક્ અલગ કર્યો હોવાથી તે વિવિક્ત છે. પરિપૂર્ણ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હોવાથી તે પ્રભુ છે. પરિપૂર્ણ આત્મસામ્રાજ્યના ઈશ-શાસન કર્તા સ્વામી હોવાથી તે ઈશ્વર છે. જગા બીજા બધા પદાર્થ કરતાં પરમ ઈષ્ટ હોવાથી તે વિશ્વની વિશિષ્ટ શ્રેષ્ઠ વિભૂતિ રૂપ પરમેષ્ઠિ છે. સકલ પરભાવથી પર થયેલા હોવાથી તેમજ પરાત્ પર એવા પરમ પદને પામેલા હોવાથી તે પરાત્મા અથવા પરમાત્મા છે. રાગદ્વેષાદિ આંતર શત્રુઓને હણી નાંખી, શુદ્ધ સહજ નિજ સ્વરૂપનો જય કર્યો હોવાથી તે જિન અથવા અરિહંત છે. અનુપમ આત્મવીરત્વથી રંજિત થયેલી કેવલશ્રી તેને સ્વયંવરી હોવાથી તે શ્રીમદ્ રમાપતિ છે. પરમ આત્મશાંતિને પામેલા હોવાથી તે શાંત છે. સદા શિવસ્વરૂપ-કલ્યાણ સ્વરૂપ હોવાથી તે સદાશિવ છે. ત્રણે ભુવનને શકર - આત્મ સુખકર હોવાથી તે શંકર છે. જ્ઞાન વડે સર્વ વ્યાપક હોવાથી તે વિષ્ણુ છે. સર્વ કર્મકલેશ હરનારા હોવાથી તે હરિ છે. પરમ બ્રહ્મજ્ઞપણાથી તે પરંબ્રહ્મ છે. સકલ જગત્ની પરમ પૂજાના પરમ પાત્ર હોવાથી તે અર્હત્ છે. શુદ્ધ આત્મસિદ્ધિ પ્રાપ્ત કરી આત્મા સિદ્ધ કર્યો હોવાથી તે સિદ્ધાત્મા છે. નિરંતર આત્મામાં રમણ કરી રહ્યા હોવાથી તે રામ છે. સર્વ પ્રદેશે શુદ્ધ પ્રકટ મૂર્તિમાન્ ચૈતન્ય-ધાતુમય હોવાથી તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે. સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સહજ નિઃપ્રયાસપણે નિરંતર વર્તી રહ્યા હોવાથી તે ‘સહજાત્મસ્વરૂપ’ છે. ઈત્યાદિ અનેક યથાર્થ આત્મતત્ત્વ વાચક નામથી આ ક્ષીણમોહ જિન પ૨માત્મા ઓળખાય છે ઉત્તરચિત પ્રજ્ઞાવબોધમાંથી છેઃ અને જેમ ‘ક્ષીણમોહ' પદથી તેમ તે તે આત્મગુણ નિષ્પન્ન નામથી આ સહજાત્મસ્વરૂપી જિન ભગવાનની સ્તુતિ કરવી તે પણ ઉપલક્ષણથી નિશ્ચયસ્તુતિનો પ્રકાર છે. “હ્ન યે મુળજીવપૂર્તિ, ધૃતિપત્નીમુત્યુદ્ધ શેડ્સે । विमले सुविकल्पतल्पके, क्व बहि स्पर्शरता भवंतु ते ॥ तदि मे विषयाः किलैहिकाः, न मुदे केऽपि विरक्तचेतसाम् । परलोक सुखेऽपि निस्पृहाः, परमानंदरसालसा अमी ॥" - (ઈત્યાદિ આધાર રૂપ હૃદયંગમ વર્ણન માટે જુ ઓ) શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર’ (વૈરાગ્ય અધિકાર) “निर्मलः केवलः शुद्धः विविक्तः प्रभुरीश्वरः । પરમેષ્ઠી પાસ્મૃતિ પરમાત્મેશ્યો બિનઃ ।।” - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત ‘સમાધિ શતક' ૧૮૯ Page #441 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કાયા-આત્માની એકતા અંગે નિશ્ચય-વ્યવહાર નિયવિભાગથી નિખુષ સ્પષ્ટતા કરી ઉક્તનો સારસમુચ્ચય રૂપ કળશ પ્રકાશે છે - शार्दूलधिक्रीडित - एकत्वं व्यवहारतो न तु पुनः कायात्मनोनिश्चया - त्रु स्तोत्रं व्यवहारतोस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे -. जातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्मांगयोः ॥२७॥ એકત્વ વ્યવહારથી તન અને આત્માનું – ના નિશ્ચયે, નૃસ્તોત્ર વ્યવહારથી તન સ્તવે ના તત્ત્વથી તે હુયે; નિશ્વ ચિત તણું સ્તોત્ર ચિ સ્તવનથી ને એમ તે સ્તાવના, તેથી તીર્થકરસ્તવોત્તરબલે કાયાત્મ એકત્વ ના. ૨૭ અમૃત પદ-૨૭ મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ. આત્મા દેહથી ભિન્ન પરમાર્થથી રે, એમ થયો સિદ્ધાંત નિર્ધાર... આત્મા. એકપણું છે દેહ ને આત્મનું રે, એમ ભલે ભણે વ્યવહાર... આ. ૧ તોય નિશ્ચયથી દેહ આત્મનું રે, એકપણું કદી ન જ હોય... આ. દેહ સ્તુતિથી સ્તોત્ર પુરુષનું રે, વ્યવહારે-ન તત્ત્વથી સોય... આ. ૨ સ્તોત્ર નિશ્ચયથી ચૈતન્યનું રે, ચૈતન્ય સ્તુતિથી જ થાય... આ. ને તે ચૈતન્ય સ્તુતિ એમ છે રે, જિતેંદ્રિય છે જિનરાય... આ. ૩ જિતમોહ વળી જિનરાજજી રે, ક્ષીણમોહ પણ જિન તેમ... આ. એવા શુદ્ધ ચેતન ગુણવર્ણને રે, કહી સ્તુતિ નિશ્ચયથી એમ... આ. ૪ તેથી તીર્થકર સ્તવ પ્રશ્નના રે, ઉત્તરબલે રીતે આમ... આ. નોય એકપણું દેહ આત્મનું રે, ભાખે ભગવાન “અમૃત' નામ આ. ૫ અર્થ : કાયા અને આત્માનું એકત્વ-એકપણું વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી, શરીરની સ્તુતિથી પુરુષનું સ્તોત્ર વ્યવહારથી, પણ તે તત્ત્વથી નથી, ચિનું નિશ્ચયથી સ્તોત્ર ચિત્ સ્તુતિથી જ હોય છે અને તે ચિત્ સ્તુતિ એમ (ઉક્ત પ્રકારે) હોય છે, એટલા માટે તીર્થકર સ્તવના ઉત્તરના બલથી આત્મા અને દેહનું એકત્વ-એકપણું નથી. અમૃત જ્યોતિ” મહાભાષ્ય ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૪૯ જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ” જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) ૨૯૦ Page #442 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૭ “તન ચેતન વિવહાર એકસે, નિહર્ઘ ભિન્ન ભિન્ન હૈ દોઈ, તનકી શુતિ વિવહાર જીવથતિ, નિયત દેષ્ટિ મિથ્યા થતિ સોઈ; જિન સો જીવ જીવ સો જિનવર, તન જિન એક ન માનૈ કોઈ, તા કારન તનકી સંતુતિ સૌ, જિનવરકી સંતુતિ નહિ હોઈ.” - બના.સ.સા.જી. ૩૦ આ ઉપરમાં જે બધું અપ્રતિબુદ્ધ ૨૬મી ગાથામાં આશંકા કરી તેના નિવારણ માટે ૨૭ થી ૩૩ ગાથા કહી, તેનું સવિસ્તર વ્યાખ્યાન કરતાં આત્મખ્યાતિના ગદ્યભાગમાં સુસ્પષ્ટ વિવરીને કહ્યું તેનો સારસમુચ્ચય રૂપ આ ઉપસંહાર કળશ સર્જતાં પુરુશાર્દૂલ શ્રી અમૃતચંદ્રજીએ શાર્દૂલવિક્રીડિત છંદમાં વિરગર્જના કરી છે : કાયા અને આત્માનું એકપણું વ્યવહારથી છે, પણ નિશ્ચયથી નથી, એટલે શરીરની સ્તુતિથી પુરુષનું - આત્માનું સ્તોત્ર વ્યવહારથી છે, પણ તે તત્ત્વથી નથી, “ર તત્તત્ત્વતઃ', નિશ્ચયથી નથી. ત્યારે તત્ત્વથી - નિશ્ચયથી પુષનું - આત્માનું સ્તોત્ર શી રીતે હોય ? ચિતનું - ચૈતન્યનું નિશ્ચયથી સ્તોત્ર ચિતુસ્તુતિથી જ - ‘ વિસ્તુત્યે' - ચૈતન્યની સ્તુતિથી જ હોય છે. તે ચિત્તુતિ કેમ હોય ? સૈવે વેત' - તે ચિતુસ્તુતિ-ચૈતન્ય સ્તુતિ એમ ઉક્ત પ્રકારે જિનની ત્રણ નિશ્ચય સ્તુતિના અત્ર સ્પષ્ટ નિર્દિષ્ટ ઉત્તમ ઉદાહરણ પ્રમાણે હોય છે. આ પરથી શું સાર ફલિત થાય છે ? નાતક્તીર્થસ્તોત્તરવતાવવમાત્માયો:' - એટલા માટે તીર્થકરસ્તવ પરત્વે જે અપ્રતિબુદ્ધે પ્રશ્ન કર્યો હતો, તેના ઉત્તરના બલથી - સામર્થ્યથી આત્મા અને દેહનું એકત્વ-એકપણું નથી, એમ સિદ્ધ થયું, અખંડ નિશ્ચય સિદ્ધાંતપણે સુપ્રતિષ્ઠિત થયું. “દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. ઘડાને જેનાર જે ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૧), ૪૨૫ ૧૬ S ૨૯૧ Page #443 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આટલા આટલા સ્પષ્ટ બોધ પછી બોધ કોના બોધમાં નહિ ઉતરે? એવા ભાવનો સારસમુચ્ચય રૂપ કળશ સંગીત કરે છે - માનિની - इति परिचिततत्त्वैरात्मकायैकतायां, नयविभजनयुक्त्यात्यंतमुच्छादितायां । अवतरति न बोधो बोधमेवाय कस्य, स्वरसरभसकृष्टः प्रस्फुटनेक एव ॥२८॥ કે ફુલ્ય પ્રતિવુડોવિન્તરિત ફેરા ઈતિ પરિચિતતત્ત્વ આત્મકાર્યકતા એ, નય વિભજનયુક્ત સાવ ખુલ્લી કરાયે; અવતરત જ બોધે બોધ કોના જ આજે? સ્વરરસભર ખેંચ્યો છૂટતો એક આ જે. ૨૮ અમૃત પદ-૨૮ કોના બોધે બોધ ન ઉતરે, કોના બોધે બોધ ન ઉતરે ?... કોના બોધ. ૧ એમ તત્ત્વ પરિચયવંતાએ, આત્મ કાય એકતા એ, નય વિભાજન યુક્તિ પસાથે, ખુલ્લી સાવ કરાયે... કોના બોધે... ૨ બોધે કોના ન ઉતરે આજે, બોધ એક સ્કુટંતો આ જે, જે સ્વરસભાસથી કર્યો, ભગવાનું અમૃતચંદ્ર વર્ણો... કોના બોધે... ૩ અર્થ : એવા પ્રકારે જેને તત્ત્વ પરિચિત છે એવાઓથી (તત્ત્વવિજ્ઞાની આત્માનુભવી પુરુષોથી) આત્મા અને કાયાની એકતા નવિભાજનથી (નયનો વિભાગ પાડવાની) યુક્તિથી અત્યંત ઉચ્છાદિત થતાં (ઉઘાડી પડાતાં-ખુલ્લી કરાતાં), સ્વરસના આવેગથી કષ્ટ-ખેંચાયેલો એવો પ્રસ્તુટતો બોધ એક જ આજે કોના બોધમાં જ નથી અવતરતો ? ૨૮ એમ અપ્રતિબુદ્ધની ઉક્તિનો નિરાસ (નિરાકરણ) કરવામાં આવ્યો ૩૩ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધબીજ તે પાયે નિશ્ચય સમ્યત્વ હોય છે.” “જ્ઞાની કહે છે તે કુંચી રૂપી જ્ઞાન વિચારે તો અજ્ઞાની રૂપી તાળું ઉઘાડી જાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૭૮ (૬૪૩), ૭૧૫, ૯૪૭ (ઉપદેશ છાયા) અને આમ આત્મા અને દેહનું એકપણું નિશ્ચયથી-તત્ત્વથી નથી એમ સિદ્ધ થતાં, તેનો ફલિતાર્થ શો થયો ? તે પોતાના પરમ પ્રિય પરમભાવવાહી માલિની છંદમાં આ બોધ આજે કોના “સારસમુચ્ચય રૂપ” કળશથી પ્રકાશતાં અમૃતચંદ્રજી અપૂર્વ આત્મનિશ્ચયથી બોધમાં નહિ ઉતરે? અત્રે ગર્જના કરે છે - “તિ પરિતિતત્ત્વ:' - આમ ઉપરમાં સ્પષ્યતિ સ્પષ્ટ કહ્યું તેમ જેને તત્ત્વ પરિચિત છે, આત્માનુભવથી સારી પેઠે જાણેલું સુપ્રતીત છે, એવા જ્ઞાની આત્માનુભવી પુરુષોથી - “માત્માવૈતાયાં - આત્મા અને કાયાની એકતા નયવિભાજન યુક્તિથી – “વિમાનયુજ્ય' - નયનો હેંચણ રૂપ વિભાગ પાડવાની યુક્તિથી અત્યંતપણે ૨૯૨ Page #444 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૨૭ ઉચ્છાદિત કરવામાં આવી, “અત્યંતમુછાહિતાય', આચ્છાદન દૂર કરી ઉઘાડી પાડવામાં આવી, ખુલ્લી કરવામાં આવી, અર્થાત્ કયા નયની અપેક્ષાએ તે એકતા ઘટે છે અને ક્યા નયની અપેક્ષાએ તે એકતા ઘટતી નથી, એમ સાવ ખુલ્લેખુલ્લું ફોડ પાડીને પ્રગટ કરવામાં આવ્યું, જેથી કોઈ પણ પ્રકારનો કંઈ પણ વિસંવાદ કે સંદેહ કે અનધ્યવસાય ન રહેવા પામે એમ ચોખે ચોખું - ટેક ટચ ને ચોખ્ખું ચટ નિgષ કથન કરવામાં આવ્યું. તો પછી હવે - “સરસરમ :' - સ્વરસના રભાસથી - આવેગથી કૃષ્ટ - કર્ષાયેલો - ખેંચાયેલો એવો, “પ્રક્રુટવ ઇવ' - પ્રસ્તુટતો - પ્રસ્તુટ થતો - પ્રકષ્ટપણે ફૂટી નીકળતો “એક જ - અદ્વિતીય જ - અદ્વૈત જ બોધ આજે કોના બોધમાં જ નથી અવતરતો ? અવતરત જ વોથો વોથમેવા ય ?' અપિતુ અવતરે જ છે. અર્થાત્ આવું દીવા જેવું સ્પષ્ટ પ્રગટ ભેદજ્ઞાનવાળું તત્ત્વવિજ્ઞાન પ્રતિપાદન કરવામાં આવ્યું, સ્વરસના આવેગથી આપોઆપ જ ખેંચાઈને બોધ - યથાર્થ સમજણ એક જ – જ્યાં દ્વિતીય ભાવ રહ્યો નથી એવો પ્રફુટ થાય છે, એકદમ ફૂટી નીકળે છે, ઝટ લઈને પ્રગટે છે અને તે માત્ર જ્ઞાયક ભાવરૂપ કેવલજ્ઞાન સ્વરૂપ બોધ બોધમાં જ - જ્ઞાનમાં જ - શાયકભાવ રૂપ આત્મામાં જ અવતરે છે - ઉતરે છે, અંતઃપરિણામી થાય છે, આત્મા કેવલ જ્ઞાનપરિણામે પરિણમે છે, એટલે આમ આત્મા પ્રતિબદ્ધ થાય જ છે. આમ અપ્રતિબુદ્ધની ઉક્તિનો નિરાસ કરવામાં આવ્યો - રદીઓ દેવાઈ ચૂક્યો. ૨૯૭ Page #445 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (ગાથા ઉત્થાનિકા સૂત્ર અર્થ) - એમ અનાદિ મોહસંતાનથી નિરૂપિત એવી આત્મા અને શરીરની એકત્વ સંસ્કારતાએ કરીને અત્યંત અપ્રતિબુદ્ધ છતાં પણ, પ્રબલપણાએ કરી ઉલ્લસિત થઈ છ, તત્ત્વજ્ઞાન જ્યોતિ જેની એવો આ, નેત્રવિકારીની જેમ પડેલ પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો ઝટ લઈને પ્રતિબુદ્ધ થયેલો, સાક્ષાત્ દૃષ્ટા એવા સ્વને સ્વયમેવ નિશ્ચયે કરી વિશેષે કરી જાણીને અને શ્રદ્ધીને અને તેને જ અનુચરવાનો કામી સતો, સ્વ આત્મારામ એવા આને (આત્માને) અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન શું હોય ? એમ પૂછતો આમ કહેવા યોગ્ય છે - सव्वे भावे जह्मा पच्चक्खाई परेत्ति णादूणं । ता पच्चक्खाणं गाणं नियमा मुणेयव्वं ॥ ३४ ॥ (ગાથા કાવ્યાનુવાદ) સર્વે ભાવો પચ્ચખે રે, પર એમ જાણી સુજાણ; તેથી નિયમથી જાણવું રે, જ્ઞાન તે પ્રત્યાખ્યાન... રે આત્મન્ ! વંદો સમયસાર. ૩૪ ગાથાર્થ : કારણકે સર્વ ભાવોને ‘પ૨' એમ જાણીને પચ્ચખે (ત્યજે) છે, તેથી પ્રત્યાખ્યાન શાન નિયમથી જાણવું. आत्मख्याति टीका - प्रसभोज्जृम्भिततत्त्वज्ञानज्योति एवमयमनादिमोहसंताननिरूपितात्मशरीरैकत्वसंस्कारतयात्यंतमप्रतिबुद्धोपि र्नेत्रविकारीव प्रकयेद्घाटितपटलः झटिति प्रतिबुद्धः साक्षात् दृष्टारं स्वं स्वयमेव हि विज्ञाय श्रद्धाय च तं चैवानुचरितुकामः स्वात्मारामस्यास्यान्यद्रव्याणां प्रत्याख्यानं किं स्यादिति पृच्छन्नित्थं वाच्यः - सर्वान् भावान् यस्मात्प्रत्याख्याति परानिति ज्ञात्वा । तस्मात्प्रत्याख्यानं ज्ञानं नियमात् ज्ञातव्यं ॥ ३४ ॥ यतो हि द्रव्यांतरस्वभावभाविनोऽन्यानखिलानपि भावान् भगवज्ज्ञातृद्रव्यं स्वस्वभावभावाव्याप्ततया परत्वेन ज्ञात्वा प्रत्याचष्टे, ततो य एव पूर्वं जानाति स एव पश्चात्प्रत्याचष्टे न पुनरन्यं इत्यात्मनि निश्चित्य प्रत्याख्यानसमये प्रत्याख्येयोपाधिमात्रप्रवर्त्तितकर्तृत्वव्यपदेशत्वेपि परमार्थेनाव्यपदेश्य ज्ञानस्वभावादप्रच्यवनात्प्रत्याख्यानं ज्ञानमेवेत्यनुभवनीयम् ||३४|| आत्मभावना - . શ્ર્વમ્ - એમ ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ, ગવમ્ - આ, પ્રસ્તુત, જેનું પ્રકરણ છે તે, અત્યંતમપ્રતિબુદ્ઘોવિ - અત્યંત અપ્રતિબુદ્ધ - અબૂઝ છતાં. શાથી કરીને અપ્રતિબુદ્ધ ? અનાવિમોહસંતાનનિરૂપિતાત્મશરી વસંારતા - અનાદિ મોહ સંતાનથી - સંતતિથી નિરૂપિત - નિરૂપવામાં આવેલ આત્મા - શરીરના એકત્વની - એકપણાની સંસ્કારતાએ - સંસ્કારપણાએ કરીને. એમ અપ્રતિબુદ્ધ છતાં પણ શું ? પ્રતમોભિતતત્ત્વજ્ઞાનન્યોતિઃ - પ્રસભથી - પ્રબલપન્નાએ કરી - જબરજસ્તીથી ઉજ્જૈભિત-ઉલ્લસિત-પ્રવિકસિત છે તત્ત્વજ્ઞાન જ્યોતિ જેને એવો ટિતિ પ્રતિબુદ્ધ: - ઝટ જ પ્રતિબુદ્ધ - બૂઝેલો. કોની જેમ ? નેત્રવિજારીવ પ્રદ્ઘાટિતપનઃ - પ્રકટ ઉદ્ઘાટિત - ઉઘાડાયેલા છે પટલ - આંખનો પડલે જેનો એવા નેત્ર વિકારી - નેત્રરોગીની જેમ, એમ ઝટ પ્રતિબુદ્ધ થયેલો શું ? સાક્ષાત્ દૃાર સ્વ સ્વયમેવ હિ વિજ્ઞાય શ્રદ્ધાવ ä - સાક્ષાત્ - પ્રત્યક્ષ દૈષ્ટા-દેખનારો સ્વને-પોતાને સ્વયમેવ-આપોઆપ જ સ્ફુટપણે-પ્રગટપણે જાણીને અને શ્રદ્ધીને તં વૈવાનુવતુિામઃ - અને તેને જ અનુચરવાને કામી એવો, સ્વાભરમસ્વાસ્ય - સ્વ આત્મારામ એવા આને અન્યદ્રવ્યાનાં પ્રત્યારણ્યાનું વિ સ્વાત્ - અન્યદ્રવ્યોનું પ્રત્યાખ્યાન - પચ્ચખાણ - પરિત્યાગ શું હોય ? તિ વૃક્કનું - એમ પૂછતો, સ્થં વાસ્થ્યઃ - આમ - આ નીચેની ગાથામાં આવે છે તેમ વાચ્ય - કહેવા યોગ્ય છે. II કૃતિ ગાથા ઉત્થાનિા સૂત્ર ગાભમાનના || ૨૯૪ Page #446 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૩૪ આત્મખ્યાતિ ટીકાર્ય - કારણકે - દ્રવ્યાંતરસ્વભાવ ભાવી અન્ય અખિલ જ ભાવોને ભગવતુ જ્ઞાતૃદ્રવ્ય સ્વસ્વભાવભાવની અવ્યાપ્યતાથી પરપણે જાણીને પચ્ચખે છે (ત્યાગે છે), તેથી જે જ પૂર્વે જાણે છે, તે જ પછી પચ્ચખે છે, નહિ કે અન્ય, એમ આત્મામાં નિશ્ચિત કરી, પ્રત્યાખ્યાન સમયે પ્રત્યાખ્યય ઉપાધિ માત્રથી પ્રવર્તિત એવું કર્તુત્વનું વ્યપદેશપણું છતાં, પરમાર્થથી અવ્યપદેશ્ય જ્ઞાનસ્વભાવથી અપ્રચ્યવનને લીધે, પ્રત્યાખ્યાન તે જ્ઞાન જ છે, એમ અનુભવવા યોગ્ય છે. અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “જ્ઞાનનું રૂપ વિરતિ છે. વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓને નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે - જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચાર વૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૮૮), ૭૪૯ આ ગાથાનું પરમ ભાવવાહી અવતરણ કરતું વિશિષ્ટ ઉત્થાનિકા-સૂત્ર અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે - “એમ” - ઉક્ત પ્રકારે અનાદિ મોહસંતાનથી - મોહસંતતિથી નિરૂપાયેલી આત્મા-શરીરની “એકત્વ સંસ્કારતાએ કરીને - એકપણાના સંસ્કારપણાએ કરીને - એકપણાના અધ્યાસે કરીને “આ” - પ્રસ્તુત અપ્રતિબુદ્ધ પણ - “પ્રસંભથી” - પ્રબલપણાથી (પરાણે) તત્ત્વજ્ઞાન જ્યોતિ “ઉજ્જસૃભિત - ઉલ્લસિત - અવિકસિત થતાં, નેત્રવિકારી - નેત્રરોગીની જેમ પટલ - પડદા પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો - ઝટ જ પ્રતિબુદ્ધ થયો, એટલે એમ પ્રતિબુદ્ધ - પ્રતિબોધ પામેલ - જાગૃત થયેલો આ સાક્ષાત-પ્રત્યક્ષ દૃષ્ટા “સ્વ” - પોતાને - આત્માને “સ્વયમેવ - આપોઆપ જ નિશ્ચયે કરી ફુટપણે પ્રગટપણે વિશેષે કરી જાણીને અને શ્રદ્ધીને તેને જ “અનુચરવાનો” - અનુસરતું અનુકળ આચરણ કરવાનો “કામી” - અભિલાષી સતો. “સ્વ આત્મારામ” પોતાના આત્મામાં આરામ કરી રહેલ વા રમણ કરી રહેલ એવા આને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન - પચ્ચખાણ - ક્ષત્િ - કારણકે સર્વાન માવાનું - સર્વ ભાવોને પરનિતિ જ્ઞાતા - “પરો છે એમ જાણીને પ્રત્યાધ્યાતિ - પ્રત્યાખ્યાન કરે છે, પચ્ચખે છે, પરિત્યજે છે, તસ્માન્ - તેથી કરીને પ્રત્યાહ્યાનું જ્ઞાનં નિયમ– જ્ઞાતવ્ય - પ્રત્યાખ્યાન (ત) જ્ઞાન નિયમથી - નિશ્ચયથી જાણવું. || રૂતિ થા યાત્મમાવના //રૂ૪| થતો દિ - કારણકે ફુટપણે દ્રવ્યાંતરસ્ત્રાવમાવિનોકચાનવતાન્ય માવાન્ - દ્રવ્યાંતર સ્વભાવભાવી - દ્રવ્યાંતરના - અન્ય દ્રવ્યના સ્વભાવભાવી - સ્વભાવ રૂપ હોનારા અન્ય અખિલ જ - સર્વ જ ભાવોને પવિત્ જ્ઞાતૃદ્રવ્ય - ભગવત્ જ્ઞાતૃદ્રવ્ય - જ્ઞાયક દ્રવ્ય પરત્વેન જ્ઞાત્વા - પરપણે જાણીને અત્યારે - પ્રત્યાખ્યાન કરે છે, પચ્ચખે છે, પરિત્યાગ કરે છે. શાથી? વમવમવધ્યાતિયા - સ્વ સ્વભાવ ભાવની અવ્યાખ્યતાએ કરીને નહિં વ્યાપવા યોગ્યપણાએ કરીને. તેથી શું ? gવ - જે જ પૂર્વ નાનાતિ - પૂર્વે પહેલાં જાણે છે, સ વ - તે જ પશ્ચાતુ પ્રત્યારે - પછી પચ્ચખે છે – પ્રત્યાખ્યાન કરે છે, પુનર્જન્ય: - નહિ કે. પુનઃ અન્ય - બીજો, રૂટ્યાત્મનિ નિશ્ચિત્ય - એમ આત્મામાં નિશ્ચિત કરી, પ્રત્યાધ્યાને જ્ઞાનમેવ - પ્રત્યાખ્યાન શાન જ છે ત્યગુમવનીયમ્ - એમ અનુભવનીય - અનુભવવું યોગ્ય છે. એમ શાને લીધે ? પ્રત્યાધ્યાનસમ - પ્રત્યાખ્યાન સમયે - કાળે પ્રત્યાધેયોપાયમાત્રપ્રવર્તિતસ્તૃત્વવ્યશપ - જેનું પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે એવી પ્રત્યાખે ઉપાધિ માત્રથી પ્રવર્તિત - પ્રવર્તાવાયેલ કત્વનું - કર્તાપણાનું વ્યપદેશપણું - વ્યવહારથી વચન વિકલ્પ રૂપ નામ-નિર્દેશપણું છતાં, પરમાર્થેન - પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી વ્યવેશ્યજ્ઞાનસ્વભાવાવનાત્ - અવ્યપદેશ્ય - નહિ થપદેશાવા યોગ્ય - નહિં નામ નિર્દેશ કરાવા યોગ્ય જ્ઞાન સ્વભાવથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે. આમ પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવવું યોગ્ય છે. |રૂતિ “આત્મધ્યાતિ' ટીકા ગાભાવના (પ્રસ્તુત ગાથા) /રૂ૪ના ૨૯૫ Page #447 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પરિત્યાગપ્રતિજ્ઞા શું હોય ? એમ પૂછતો, “આમ” - આ નીચેની ગાથામાં કહ્યા પ્રમાણે કહેવા યોગ્ય છે - “સર્વ ભાવોને “પર” એમ જાણીને પચ્ચખે (ત્યજે) છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ નિયમથી જાણવું.” આ ગાથાની તાત્ત્વિક મીમાંસા કરતાં “આત્મખ્યાતિ'કારજી દે છે - કારણકે સ્કુટપણે ‘દ્રવ્યાંતર સ્વભાવભાવી' - અન્ય દ્રવ્યના સ્વભાવભાવી - સ્વભાવ હોનારા અન્ય અખિલ જ - સર્વે જ ભાવોને ભગવત જ્ઞાતદ્રવ્ય પરપણે જાણીને પ્રત્યાખ્યાન કરે છે. પચ્ચખે છે. શાથી ? સ્વસ્વભાવ ભાવની અવ્યાપ્યતાએ કરીને. તેથી શું? જે પૂર્વે જાણે છે, તે જ પછી પ્રત્યાખ્યાન કરે છે, નહિ કે બીજો કોઈ, એમ આત્મામાં નિશ્ચિત કરી, પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવનીય-અનુભવવું યોગ્ય છે. એમ શાને લીધે ? પ્રત્યાખ્યાન સમયે જેનું પ્રત્યાખ્યાને કરવા યોગ્ય છે એવી પ્રત્યાખ્યય ઉપાધિ માત્રથી પ્રવર્તિત - પ્રવર્તાયેલ કર્તાપણાનું વ્યપદેશપણું-વ્યવહારથી વચન વિકલ્પરૂપ નામ નિર્દેશપણું છતાં, પરમાર્થથી “અવ્યપદેશ્ય - નહિ વ્યપદેશાવા યોગ્ય - નહિ નિર્દેશાવા યોગ્ય જ્ઞાન સ્વભાવથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે. આમ પ્રત્યાખ્યાન જ્ઞાન જ એમ અનુભવવું યોગ્ય છે. “આત્મખ્યાતિ'કાર આચાર્યની આ પરમ પરમાર્થ ગંભીર વ્યાખ્યાનો સ્પષ્ટ આશયાર્થ સમજવા આ ગાથાનું વિશિષ્ટ ઉત્થાનિક સૂત્ર અને ગાથાની વ્યાખ્યા એમ બે વિભાગમાં અનુક્રમે વિશેષ વિચારણા કરીએ અને તે અર્થે અપૂર્વ તત્ત્વકળાથી ગ્રથિત આ વિશિષ્ટ પરમાર્થઘને ઉત્થાનિકા સૂત્રનું વિમર્શન કરવા પ્રથમ દૃષ્ટિ અને દર્શનનું સ્વરૂપ વિચારી નેત્રરોગીના પ્રસ્તુત દૃષ્ટાંતનું વિશેષ ભાવન કરીએ. ૧. ઉત્થાનિક સૂત્ર - દર્શન અને દૃષ્ટિ નેત્રરોગીનું દષ્ટાંત આત્મા અને દેહ એક છે એવો એકત્વ અધ્યાય રૂ૫ દુર્વાસનાનો દેઢ સંસ્કાર વર્યો આવે છે. આ મોહતમસુના (અજ્ઞાનાંધકારના) પટલને લીધે તેની દૃષ્ટિને અજ્ઞાનમય આવરણ આવ્યું છે એટલે તેને યથાર્થ વસ્તુદર્શન થતું નથી, પણ ઉક્ત પ્રકારે સગુરુના સબોધ થકી જ્યારે તેનું મોહ-તમસુ પટલ દૂર થાય છે, અજ્ઞાનમય મોહાંધકારનો પડદો ચીરાઈ જાય છે, ત્યારે તેની દૃષ્ટિ ખૂલે છે ને તેને યથાર્થ વસુદર્શન થાય છે. આ મોહાંધકારમય અજ્ઞાન જ્ઞાનરૂપ પ્રકાશ થતાં શીઘ નાસી જાય છે - એકદમ પલાયન કરી જાય છે. લાંબા વખતનું અંધારું પણ દીવો પેટાવતાં તરત જ દૂર થાય છે, તેમ અનાદિનો મોહાંધકાર પણ જ્ઞાન-પ્રદીપ પ્રગટતાં તલ્લણ જ નાશ પામે છે, એટલે સમસ્ત વસ્તુસ્વરૂપ જેમ છે તેમ યથાસ્થિત સ્વરૂપે આ સમ્યગુ દેષ્ટિ યોગીને દેખાય છે. “કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૯૮* પણ આંખ ઉઘડી ન હોય ત્યાં સુધી જેમ અંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી, તેમ સદ્ગુરુબોધ થકી જ્યાં સુધી આંતર દૃષ્ટિ ઉઘડી નથી, ઉન્મીલન પામી નથી, ત્યાં સુધી દષ્ટિ અંધપણું જ છે, દેખવાપણું નથી, દર્શન નથી અને એટલે જ આ જીવને નેત્રરોગીની ઉપમા ઘટે છે. નેત્રરોગી એટલે કે જેને આંખનો રોગ છે એવો પુરુષ આંખ ઉઘાડી શકતો નથી, આંખ મીંચી જ રાખે છે, તેને ઉજાસ પણ ગમતો નથી. તેની જે કોઈ નિષ્ણાત નેત્રવૈદ્ય (Eye-specialist) બરાબર ચિકિત્સા કરી યથાયોગ્ય અંજન વગેરે આંજીને દવા (Treatment) કરે, તો ધીરે ધીરે તેનો રોગ મટવાનો સંભવ છે. તે સદ્યનો ને તેને આધીન ઔષધનો ભોગ ન બને ત્યાં સુધી તેનો રોગ કેમ કરીને મટે નહિ. તેમ આ જીવને અનાદિનો દૃષ્ટિ અંધપણાનો - મિથ્યાદેષ્ટિપણાનો ગાઢ રોગ લાગુ પડ્યો છે. તે આંખ મીંચીને જ પડ્યો છે. તેનાથી જ્ઞાન-પ્રકાશ પણ દેખી શકાતો નથી ! હવે તેને કોઈ મહાપુણયના જોગાનુજોગે કોઈ તેવા સદ્ગુરુ રૂપ નિષ્ણાત સલૈદ્યનો જોગ મળે, ને તે તેના રોગનું બરાબર નિદાન કરી, યોગ્ય ચિકિત્સા કરે, જ્ઞાન રૂપ જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) ૨૯૬ Page #448 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૪ અંજન આજે, તો ધીરે ધીરે તે દૃષ્ટિ અંધની દૃષ્ટિ ખૂલતી જાય, ને છેવટે તે નેત્રરોગ સાવ મટી જાય. પણ આમાં માત્ર શરત એટલી જ છે કે - સવૈદ્યરૂપ સદ્ગુરુને શોધી કાઢી, તેની દવા દઢ શ્રદ્ધાથી, યથાવિધિ આજ્ઞારૂપ પથ્ય અનુપાન સાથે કરવામાં આવે, તો જ તે આત્મભ્રાંતિ રૂપ મોટામાં મોટો રોગ જાય. આમ સદૂગુરુની ઉપાસનાથી સહાત્મસ્વરૂપી શુદ્ધ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાય છે, સ્વરૂપ દર્શન થાય છે; અને જે “દર્શન’ છે તે ‘દષ્ટિ' વિના-નયન વિના થતું નથી, ‘બિના નયન પાવે નહિ', વિના નયનની જે વાત છે, અર્થાત્ ચર્મચક્ષુને અગોચર એવી જે વાત છે, તે “નયન' વિના અર્થાત્ સદ્દગુરુની દોરવણી વિના અથવા સદૂગુરુએ અર્પેલા દિવ્ય આંતર ચક્ષુ વિના પ્રાપ્ત થતી નથી, પણ જે સદ્ગુરુના ચરણ સેવે છે, તે તો તે ‘બિના નયન કી બાત” સાક્ષાતુ પામે છે. વિનયવત સદૂગુરુના નયનથી દિવ્ય નયન પામી નિજ સ્વરૂપનો સાક્ષાત્કાર કરે છે, અતીન્દ્રિય એવા આત્માના શુદ્ધ સહજાનંદ સ્વરૂપનું દર્શન સગુરુએ અર્પેલા દિવ્ય નયન દ્વારા થાય છે, એ શ્રીમદ્ સગુરુ ભગવાનનો અનન્ય પરમ ઉપકાર છે. જો તરસ છીપાવવાની ઈચ્છા હોય, તો તે છીપાવવાની રીત પણ છે અને તે ગમ વિના કદી પ્રાપ્ત થાય નહિ, એમ અનાદિ સ્થિતિ છે અને તેવા પ્રકારે શ્રીમદ્ રાજચંદ્રજી, શ્રી આનંદઘનજી આદિ પરમ જ્ઞાની પુરુષોએ ભાખ્યું છે - “આત્મભ્રાંતિ સમ રોગ નહિં, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિં, ઔષધ વિચાર ધ્યાન.” - (આત્મસિદ્ધિ, સૂત્ર-૧૨૯) મૂળ સ્થિતિ જો પૂછો મને, તો સોંપી દઉં યોગી કને.” “બિના નયન પાવે નહિં, બિના નયન કી બાત, સેવે સદ્ગુરુ કે ચરન, સો પાવે સાક્ષાત. બુઝી ચહત જો પ્યાસકી, હૈ બુઝન કી રીત, પાવે નહિ ગુરુગમ વિના, એહી અનાદિ સ્થિત.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. (૧૦૮), ૨૫૮ “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય નયન નિહાળે જગ ઘણી, મહિમા મેરુ સમાન... ધરમ જિનેશ્વર ગાઉં રંગશું.” - શ્રી આનંદઘનજી “મજ્ઞાનતિમિરાજાનાં, જ્ઞાનાંનાશનાયા ! नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः ॥" આમ સદ્ગુરુના નયન થકી દિવ્ય નયન ઉન્મીલન પામે છે, સમ્યગુ દષ્ટિ ખૂલે છે, ત્યારે આ દૃષ્ટિમાં થતું દર્શન, નેત્ર રોગ દૂર થતાં ઉપજતા દર્શન જેવું છે. જેમ આંખનો રોગ મટી જતાં- આંખનું પડળ ખસી જતાં, તત્કાળ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે, તેમ અત્રે આ દૃષ્ટિમાં અનાદિ મોહ સંતાનથી ઉપજેલો દેહ-આત્માની ઐક્યબુદ્ધિરૂપ દૃષ્ટિરોગ દૂર થતાં ને દર્શનમોહનો પડદો ઉઠી જતાં, તત્ ક્ષણ જ પ્રતિબુદ્ધ થયેલા જીવને પદાર્થનું સમ્ય દર્શન થાય છે. એટલે આ સાક્ષાત્ દષ્ટા એવા સમ્યગુદૃષ્ટિ પુરુષને સ્વપર પદાર્થના વિવેકરૂપ ભેદજ્ઞાન પ્રગટે છે અને તે સમજે છે કે - “હું એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય અને સદા અરૂપી એવો આત્મા છું, અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી.” આવું નિશ્ચય વેધસંવેદ્યરૂપ નિશ્ચયસમ્યગુ દર્શન પ્રગટતાં અપ્રતિપાતી “સ્થિરા” યોગદૃષ્ટિ પ્રાપ્ત થાય છે, - જેને “યોગદષ્ટિસમુચ્ચય'કર્તા શ્રી હરિભદ્રાચાર્યજીએ “રત્ન દીપક' ની ઉપમાથી બિરદાવેલ છે. આ દર્શન-બોધને રત્ન દીપકની ઉપમાં બરાબર બંધ બેસે છે. કારણકે (૧) રત્ન પ્રદીપથી જેમ શાંત પ્રકાશ ૨૯૭ Page #449 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પથરાય છે ને અંધકાર વિખરાય છે, તેમ અત્રે સમ્યગ્ દર્શન રૂપ રત્ન પ્રદીપ મન મંદિરમાં પ્રગટતાં પરમ શાંતિમય અનુભવ પ્રકાશ પ્રકાશે છે, મોહ અંધકાર વિલય પામે છે, મિટે તો મોહ અંધાર.’ (૨) રત્ન પ્રદીપમાં જેમ ધૂમાડાની રેખા હોતી નથી ને ચિત્રામણ ચળતું નથી, તેમ સમ્યગ્ દર્શન રત્ન જ્યારે ‘અનુભવ તેજે ઝળહળે' છે, ત્યારે કષાય રૂપ ધૂમાડાની રેખા પણ દેખાતી નથી, ધૂમ કષાય ન રેખ' અને ચરિત્ર રૂપ ચિત્રામણ ચળતું નથી, ચરણ ચિત્રામણ નવિ ચળે હો લાલ.' (૩) રત્નદીપ બીજા દીવાની પેઠે પાત્ર નીચે કરતું નથી, પાત્ર કરે નહિં હેઠ', તેમ આ સમ્યગ્ દર્શન રત્ન તેના પાત્રને અધઃ નીચે કરતું નથી, અર્થાત્ તેનું પાત્ર અધોગતિને પામતું નથી. (૪) રત્નદીપ તો કદાચ સૂર્યના તેજમાં છૂપાઈ જાય, પણ સમ્યગ્ દર્શન રત્નનું તેજ તો સૂર્ય તેજથી છૂપાતું નથી. (૫) રત્નદીપનું તેજ તો સ્થિર-જેમ છે તેમ અવસ્થિત રહે છે, પણ ‘સર્વ તેજનું તેજ' એવું આ સમ્યગ્ દર્શનનું તેજ તો અનુભવ પ્રયોગની બળવત્તરતાથી પહેલાં કરતાં પાછળથી વધતું જાય છે. (૬) રત્નદીપક જેમ પવનથી ઓલવાતો નથી અને ચંચલતા-અસ્થિરતા પામતો નથી, તેમ આ સમ્યગ્ દર્શનરૂપ રત્નદીપ મોહરૂપ વાયુને ગમ્ય નથી કે તેથી ચંચલતા અસ્થિરતા પામતો નથી. ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહિં તે સ્થિરતાનો અંત જો.' (૭) રત્નદીપક સદા રમ્ય-સુંદર દેખાય છે અને ક્ષીણ-કૃશ થતો નથી, તેમ આ સમ્યગ્ દર્શનરૂપ રત્નદીપક સદા રમણીય - સુંદર દેખાય છે, તથા પુષ્ટગુણે નવિ કૃશ રહે હો લાલ', પુષ્ટ ગુણે કરીને કદી પણ કૃશ-ક્ષીણ થતો નથી, દૂબળો પડતો નથી, પણ આત્મધર્મની ઉત્તરોત્તર પુષ્ટિથી નિરંતર પુષ્ટ જ થયા કરે છે. (૮) રત્નદીપકમાં જેમ તેલ નાંખવું પડતું નથી તથા ‘દશા' અર્થાત્ વાટ બળતી નથી, તેમ આ સમ્યગ્ દર્શન રૂપ રત્નદીવામાં પુદ્ગલ રૂપ તેલ નાંખવું પડતું નથી અર્થાત્ પરભાવનું આલંબન હોતું નથી, તથા શુદ્ધ આત્મદશા બળતી નથી, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ.' અર્થાત્ શુદ્ધ આત્મભાવમાં સ્થિતિ રહે છે. રત્નદીપકના રૂપક પદથી ફલિત થતો આ સર્વ ચમત્કારિક ભાવ કવિવર યશોવિજયજી ઉપાધ્યાયજીએ પોતાના આ અમર કાવ્યમાં અદ્ભુત રીતે સંગીત કર્યો છે “સાહેલાં હૈ કુંથુ જિનેશ્વર દેવ ! રત્નદીપક અતિ દીપતો હો લાલ. સા. મુજ મન મંદિર માંહી, આવે જો અરિબલ ઝીપતો હો લાલ. સા. મિટે તો મોહ અંધાર, અનુભવ તેજે ઝળહળે હો લાલ. સા. ધૂમ કષાય ન રેખ, ચરણ ચિત્રામણ વિ ચલે હો લાલ. સા. પાત્ર કરે નહિં હેઠ, સૂરજ તેજે નવિ છિપે હો લાલ. સા. સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હો લાલ. સા. જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ. સા. જેહ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવિ કૃશ રહે હો લાલ. સા. પુદ્ગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દેહે હો લાલ. સા. શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણિ પેરે કહે હો લાલ. - • શ્રી યશોવિજયજી - (કુંથુનાથ જિન સ્તવન) આવો આ રત્નદીપક સમો સમ્યગ્દર્શન બોધિ દીપક સદ્ગુરુ બોધપ્રસાદથી હૃદય મંદિરમાં પ્રગટે છે, એટલે એમ ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ અનાદિ મોહસંતતિને લીધે આત્મા અને દેહના એકત્વના સંસ્કા૨પણાએ કરીને જે આ આત્મા અનાદિથી અત્યંત ‘અપ્રતિબુદ્ધ' - અબૂઝ હતો અત્યંતમપ્રતિવ્રુદ્ધોપિ તે અપ્રતિબુદ્ધ પણ, તત્ત્વજ્ઞાનજ્યોતિ પ્રબલપણાએ કરી ઉલ્લાસિત થતાં, પ્રતમો‰મ્મિતતત્ત્વજ્ઞાનખ્યોતિ, નેત્રવિકા૨ીની જેમ જેના પટલ પ્રકટ ઉઘાડાઈ ગયા છે એવો ઝટ જ પ્રતિબુદ્ઘ થયો, જ્ઞટિતિ પ્રતિબુદ્ધઃ - અર્થાત્ જેમ નેત્રના પડલ ખૂલી જતાં નેત્રરોગી પ્રતિબુદ્ધ થાય છે - અજાગ્રત ૨૯૮ "" - Page #450 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૪ - પ્રતિબોધ પામે છે - જાગૃત થાય છે, તેમ આ આત્મા મિથ્યાત્વ-પડલ ઉઘડી જતાં ઝટ પ્રતિબદ્ધ થયો - પ્રતિબોધ પામ્યો - અનાદિ મોહનિદ્રામાંથી ઉઠીને જાગૃત થયો, અને આમ શીધ્ર પ્રતિબદ્ધ થયેલો તે સાક્ષાત દ્રારં વં - સાક્ષાતુ દા એવા “સ્વ” - પોતાને - આત્માને સ્વયમેવ-પોતાની મેળે જ જાણી, અને શ્રદ્ધીને, તેને જ અનુસરવાનો કામી-અભિલાષી સતો - વયમેવ હિ વિજ્ઞાથ શ્રદ્ધા ર તે વૈવાનુરિતકામ: - સ્વ-આત્મારામ એવા આને અન્ય દ્રવ્યોનું પ્રત્યાખ્યાન શું હોય ? એમ પૂછે, તેને આ ગાથામા કહ્યા પ્રમાણે જવાબ દેવા યોગ્ય છે કે - “સર્વ ભાવોને પર (પારકા) એમ જાણીને પચ્ચખે - પરિત્યજે, તેથી પ્રત્યાખ્યાન તે જ જ્ઞાન નિયમથી – નિશ્ચયથી જાણવું.” ૨. ગાથાની વ્યાખ્યા : સર્વભાવ પર પ્રત્યાખ્યાન અર્થાત્ આત્માથી અન્ય દ્રવ્યના સ્વભાવરૂપ જે બીજ સર્વેય ભાવો છે - દવ્યાંતરસ્ત્રાવમવિનોડવાનવિજ્ઞાન ભાવાનું', તેને “ભગવદ્ - આનૈશ્વર્ય સમસ્ત પરભાવ પ્રત્યાખ્યાન સંપન્ન જ્ઞાતૃદ્રવ્ય-આત્મા પરપણે જાણી પચ્ચખે છે, ત્યજી દે છે, કારણકે તે પ્રગટ જાણે છે કે આ પરભાવોમાં મહારા સ્વસ્વભાવનું વ્યાપ્યપણું નથી - સ્વભાવમવિવ્યિાતિયા', મ્હારો સ્વસ્વભાવ એમાં કંઈ પણ હોવાપણું નથી. એટલે આત્મા સિવાયના આ બીજા બધા ભાવો હારા નથી, પર છે - પારકા છે. હારે એની સાથે કંઈ પણ લેવાદેવા નથી. એ મ્હારા નથી ને હું એનો નથી. માટે હું એ સર્વ પરભાવોને પચ્ચખું છું, છોડી દઉં છું, ન ગ્રહવાની પ્રતિજ્ઞા કરું છું. પૂર્વે અજ્ઞાન દશામાં જ્યારે મ્હારા સ્વરૂપનું ભાન મન ન હોતું, ત્યારે મેં ભૂલથી ભ્રાંતિથી એને મ્હારા માની બેસી ગ્રહણ કર્યા હતા, પણ હવે શ્રીમદ્ ગુરુ પ્રસાદથી તે હારી આત્મભાંતિ રૂપ ભૂલ ટળી છે, એટલે હવે હું તેને છોડી દેવા જ ઈચ્છું છું. પૂર્વે આ પરભાવોને હું સામો જઈને ગ્રહવા - વળગવા ઈચ્છતો, પણ હવે તો આ પરભાવો પણ ઉલટા સામા વળગતા આવી મને કહે કે અમને ગ્રહણ કર, તો પણ તેમને હું ચોખ્ખું પરખાવી દઉં કે મહાનુભાવો ! ના, ના, મ્હારે તમારું કાંઈ કામ નથી, એમ હું તેઓનું “પ્રત્યાખ્યાન' કરું, સામી ના પાડું, ના ના, તમે મ્હારા નથી એમ ઘસીને સ્પષ્ટ નિષેધ - “નનૈયો' સંભળાવી દઉં, તો પછી તેને ગ્રહણ તો શાનો જ કરું? આમ પ્રતિબદ્ધ - પ્રતિબોધ પામેલો - આત્મજાગૃતિ પામેલો જીવ સર્વ પરભાવોનું પ્રત્યાખ્યાન કરે છે. સમસ્ત પરભાવોને ન સ્પર્શવાની દેઢ આત્મપ્રતિજ્ઞા કરે છે. આમાં જે પૂર્વે જાણનારો જ્ઞાતા છે, તે જ પ્રત્યાખ્યાન કરનારો પ્રત્યાખ્યાતા છે, જે જાણે છે તે જ પચ્ચખે છે, બીજો કોઈ નહિ, એમ આત્મામાં નિશ્ચય કરી, પ્રત્યાખ્યાન તે જ્ઞાન જ છે – “પ્રત્યાધ્યાનું જ્ઞાનમેવ - એમ અનુભવવું યોગ્ય છે. પ્રત્યાખ્યાન કરનારો જૂદો અને જાણનારો જૂદો એવું કાંઈ છે નહિં. જાણનારો આત્મા એ જ ત્યાગ પરિણામરૂપ પ્રત્યાખ્યાન ભાવે પરિણમે છે, પ્રત્યાખ્યાન દશાએ પરિણમે છે, અર્થાત્ જ્ઞાન એ જ પ્રત્યાખ્યાન છે અને પ્રત્યાખ્યાન એ જ જ્ઞાન છે, એમ બન્નેનો અભેદ છે. “જ્ઞાન પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણેલી પ્રત્યાખ્યાન પ્રજ્ઞાએ પચ્ચખે તે પંડિત કહ્યા છે તે યથાર્થ છે. જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો તે જ્ઞાન અજ્ઞાન કહેવા યોગ્ય છે,' અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. જે જ્ઞાનીને આકુળ વ્યાકુળતા મટી ગઈ છે, તેને અંતરંગ પચ્ચખાણ જ છે.” “આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૪૪, ૬૪૩, ૫૮), ૯૧૮, ૯૫૭, ૮૫ તાત્પર્ય કે – જ્ઞાન તેનું નામ છે કે જે પ્રત્યાખ્યાન ભાવે પરિણમે છે, અર્થાત્ સર્વ પરભાવનો રિત્યાગ કરે છે, સર્વ પરભાવમાંથી જેણે આત્મભાવ છોડી દીધો છે, તે જ જ્ઞાન છે, પ્રત્યાખ્યાન ભાવે પરિણમતું નથી તે વાસ્તવિક જ્ઞાન જ નથી, સર્વ પરભાવનો જે પરિત્યાગ કરતું નથી. સર્વ ૨૯૯ Page #451 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પરભાવમાંથી જેણે આત્મભાવ છોડ્યો નથી, તે જ્ઞાન જ કહેવા યોગ્ય નથી અને પરભાવનું પ્રત્યાખ્યાન એ જ્ઞાન જ છે, સર્વ પરભાવમાંથી આત્મભાવ છોડી દેવો એ જ શાન છે. પરભાવનું જો પ્રત્યાખ્યાન નથી, તો જ્ઞાન જ નથી, આમ નિશ્ચયરૂપ નિયમ છે. જો કે પ્રત્યાખ્યાન સમયે - પચ્ચખાણ કરતી વેળાએ જેનું પચ્ચખાણ કરાય છે તે પ્રત્યાખ્યેય બાહ્ય ઉપાધિ માત્રને લીધે, આવ્યે આ અમુક વસ્તુનું પ્રત્યાખ્યાન કર્યું એમ કર્તાપણે વ્યવહારથી વચનવિકલ્પ રૂપ વ્યપદેશ-નિર્દેશ કરવામાં આવે છે પ્રત્યાઘ્યેયોપાધિમાત્રપ્રવર્ત્તિતત્વવ્યપરેશન્વેપિ, છતાં પરમાર્થથી જ્ઞાન સ્વભાવ અવ્યપદેશ્ય અનિર્દેશ્ય છે, વાણીથી અવાચ્ય કહ્યો જાય એવો નથી, એટલે અનિર્દેશ્ય ‘પરમાર્થેનાવ્યપવેશ્યજ્ઞાનસ્વમાવાપ્ર_વનાવું પરમાર્થથી એવા અવ્યપદેશ્ય વચન વિકલ્પથી અવાચ્ય જ્ઞાન સ્વભાવથી અપ્રચ્યવનને લીધે - અભ્રષ્ટપણાને લીધે - અપ્રમત્તપણાને લીધે પ્રત્યાખ્યાન જ્ઞાન જ એમ અનુભવવા યોગ્ય છે. તથારૂપ યથાર્થ સાક્ષાત્ પરમ આત્માનુભવ કરનારા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ સ્વયંભૂ ઉદ્ગારરૂપ અનુભવ વચન છે કે – ‘એક આત્મપરિણતિ સિવાયના બીજા જે વિષયો તેને વિષે ચિત્ત અવ્યવસ્થિતપણે વર્તે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૨ પરમાર્થથી જોઈએ તો અવાચ્ય એવા જ્ઞાન સ્વભાવમાંથી પ્રચ્યવન ન થવું, ભ્રષ્ટપણું - પ્રમત્તપણું ન થવું, પડવું નહિં, અર્થાત્ જ્ઞાનસ્વભાવમાં જ અપ્રચ્યુત-અભ્રષ્ટ-અપ્રમત્ત અખંડ સ્થિતિ કરવી એ જ પ્રત્યાખ્યાન છે. જ્ઞાની છે તે પ્રત્યાખ્યાની છે, પ્રત્યાખ્યાની છે તે જ્ઞાની છે. સર્વ પરભાવનું પચ્ચખાણ જેણે કર્યું હોય, તે જ વાસ્તવિક જ્ઞાની છે, વાસ્તવિક જ્ઞાની હોય તેણે સર્વ પરભાવનું પચ્ચખાણ કર્યું જ હોય. ‘જ્ઞ' પરિશાએ જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાએ પચ્ચખે એ આચારાંગાદિ સૂત્રગત વસ્તુનો આ જ પરમાર્થ છે અને તે ઉક્ત સર્વને પુષ્ટ કરે છે. આમ જ્ઞાન ને પ્રત્યાખ્યાનનો એક્બીજા વિના ન ચાલે એવો આવિનાભાવી સંબંધ છે, એમ આ ઉપરથી સારબોધ રૂપ ફલિતાર્થ-તાત્પર્ય નીકળે છે. આ અંગે સુપ્રસિદ્ધ ‘આત્મસિદ્ધિ' પરમ અમૃતશાસ્ત્રમાં સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - – - “વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમ જ્ઞાન; તેમજ આત્મજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન, ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન.'' - - - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૬-૭ અર્થાત્ વૈરાગ્ય ત્યાગાદિ જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે, અર્થાત્ મોક્ષની પ્રાપ્તિના હેતુ છે અને જ્યાં આત્મજ્ઞાન ન હોય ત્યાં પણ જો તે આત્મજ્ઞાનને અર્થે કરવામાં આવતાં હોય, તો તે આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને શાન ન થાય અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલે; અર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગ વૈરાગ્યાદિ હોવાથી તે પૂજા સત્કારાદિથી પરાભવ પામે અને આત્માર્થ ચૂકી જાય, આ તત્ત્વ સર્વસ્વ સમર્પક સમ્યક્ માર્ગ પ્રદર્શક સુપ્રસિદ્ધ મહાન્ ગાથાઓની ઓર વિશેષપણે સ્વપોશ મીમાંસા કરતાં શ્રીમદ્ રાજચંદ્રજી સ્વયં આત્માર્થી મુમુક્ષુઓને મનનીય પરમ અમૃત વચનો પ્રકાશે છે - વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત્ ભવનું મૂળ છેદે છે. અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે • જીવમાં પ્રથમ એ ગુણો આવ્યેથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જ્વળ અંતઃકરણ વિના સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો છે એમ કહ્યું. અત્રે જે જીવો ક્રિયાજડ છે તેને એવો ઉપદેશ કર્યો કે કાયા જ માત્ર રોકવી તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના ૩૦૦ Page #452 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૪ હેતું નથી. વૈરાગ્યાદિ ગુણો આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ છે. માટે તમે તે ક્રિયાને અવગાહો અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી, કેમકે આત્મજ્ઞાન વિના તે પણ ભવનું મૂળ છેદી શકતાં નથી. માટે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણોમાં વર્નો અને કાય ક્લેશરૂપ પણ કષાયાદિનું જેમાં તથારૂપ કંઈ ક્ષીણપણું નથી તેમાં તમે મોક્ષમાર્ગનો દુરાગ્રહ રાખો નહીં, એમ ક્રિયાજડને કહ્યું અને જે શુષ્ક જ્ઞાનીઓ ત્યાગ વૈરાગ્યાદિ રહિત છે, માત્ર વાચા જ્ઞાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે, કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તો આત્મજ્ઞાન ક્યાંથી પામ્યા હો તે કંઈક આત્મામાં વિચારો. સંસાર પ્રત્યે બહ ઉદાસીનતા, દેહની મૂછનું અલ્પત્વ, ભોગમાં અનાસક્તિ તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણો વિના તો આત્મજ્ઞાન પરિણામ પામતું નથી અને આત્મજ્ઞાન પામ્યું તો તે ગુણો અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાન રૂપ મૂળ તેને પ્રાપ્ત થયું. તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે એમ માનો છો અને આત્મામાં તો ભોગાદિ કામનાની અગ્નિ બળ્યાં કરે છે, પૂજા સત્કારાદિની કામના વારંવાર ફરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતા નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણો નહીં ? “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેવરાવું છઉં' એમ જે સમજવામાં આવતું નથી તે સમજે અને વૈરાગ્યાદિ સાધનો પ્રથમ તો આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય. “જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમજ માત્ર ત્યાગ વિરાગમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાતુ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે, જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાતુ એ આત્મજ્ઞાનને પામે નહીં. એમ ક્રિયાજડને સાધન-ક્રિયા અને તે સાધનનું જેથી સફળપણું થાય એવા આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો અને શુષ્ક જ્ઞાનીને ત્યાગ વિરાગાદિ સાધનનો ઉપદેશ કરી વાચા જ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૬૦ (આત્મસિદ્ધિ વિવરણ) સૂત્ર-દ-૭ (પૃ. પર૭, ૫૨૮) ૩૦૧ Page #453 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે શાતાના પ્રત્યાખ્યાનમાં કયું દૃષ્ટાંત છે? તે માટે હવે કહે છે - जह णाण कोवि पुरिसो परदब्वमिणंति जाणिदुं चयदि । तह सवे परभावे णाऊण विमुंचदे णाणी ॥३५॥ કોઈ પુરુષ પરદ્રવ્ય આ રે, એમ જાણી ત્યજે જેમ; સર્વ પરભાવો જાણીને રે, જ્ઞાની મૂકી દે તેમ. રે આત્મન્ !વંદ સમયસાર. ૩૫ ગાથાર્થ : જેમ ખરેખર ! ફુટપણે કોઈ પણ પુરુષ “આ પરદ્રવ્ય છે' એમ જાણી ત્યજી દે છે, તેમ સર્વ પરભાવોને જાણીને જ્ઞાની મૂકી દે છે. आत्मख्याति टीका अथ ज्ञातुः प्रत्याख्याने को दृष्टांत इत्यत आह - यथा नाम कोपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति । तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुंचति ज्ञानी ॥३५॥ आत्मभावना - મથ જ્ઞાતુ: પ્રત્યાધ્યાને કો કૃદંત ત્યત બાદ • હવે જ્ઞાતાના - શાયકના પ્રત્યાખ્યાન બા.માં ક્યું દેત છે તે માટે હવે કહે છે - યથા નામ કોઈ પુરુષ: પદ્રવ્યનિમિતિ જ્ઞાતા ચનતિ - જેમ ખરેખર ! કોઈ પણ પુરુષ પરદ્રવ્ય આ એમ જાણી ત્યજે છે, તથા જ્ઞાની સર્વાન ઘરમાવાનું જ્ઞાત્વા વિષુવતિ - તેમ જ્ઞાની સર્વ પરભાવોને જાણીને વિમુંચે છે - વિશેષ કરીને સર્વથા મૂકી દે છે. || રૂતિ ગાથા સામાવના //રૂ|. કથા હિ - તુ પુરુષ: જેમ ખરેખર ! ફુટપણે કોઈ પુરુષ, સંપ્રાંત્યા નછાવરીયં વીવરમાવાવ - સંભ્રાંતિથી - ભ્રમણાથી રજક-ધોબી પાસેથી પરકીય-પાકું ચીવર-ચીર-વસ્ત્ર લઈને, ગાત્મીયતિપત્યા પરિવાર શયાન: - આત્મીય પોતાની પ્રતિપત્તિથી - માન્યતાથી પરિધાન કરી - હેરી શયન કરી ગયેલો - સૂઈ ગયેલો છે. તે સ્વયમજ્ઞાની સસ્વયં-પોતે અજ્ઞાની સતો - અજ્ઞાની હોઈ સચેન તવંવતમત” વત્તાત્રનીશિયમો - અન્યથી તેનો અંચલ-છેડો આલંબીને - પકડીને બળથી નગ્ન કરાતો, કંકુ પ્રતિવૃષ્ણસ્વાર્ષદ રિવર્તિતતત્રં મામડ્યું - શીધ્ર પ્રતિબૂઝ જાગ ! પરિવર્તિત થયેલું - બદલાઈ ગયેલું આ હારું વસ્ત્ર આપી દે. સ૬ વાવયં શ્રધ્વન્ - એમ અસમૃદ્ - અનેકવાર વાક્ય શ્રવણ કરતાં, વિનૈઃ વિહૈઃ સુદુ પરીક્ટ - અખિલ - બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષીને, નિશ્ચિતમેતત્વરીતિ. જ્ઞાવ - નિશ્ચિતપણે ચોક્કસ - આ પરકીય - પારકું છે એમ જાણી, જ્ઞાની સન્ - જ્ઞાની સંતો - જ્ઞાની સતો હોતાં, મુંતિ તથીવરમવિર - તે ચીવરને ચીરને - વસ્ત્રને અચિરથી - ચિરકાળ લાંબો વખત લગાડ્યા વિના એટલે કે તરત જ મૂકી દે છે. આ જેમ દાંત તેમ દાષ્ટ્રતિક - તથા જ્ઞાતા - તેમ જ્ઞાતા પણ, સંપ્રાંત્યા પછીયાન્માવીના - સંભ્રાંતિથી - ભ્રમણાથી પરકીય - પારકા ભાવોને લઈને - ગ્રહણ કરીને, આત્મીયતપસ્યાભચંધ્યાચ યાન: • આત્મીય પ્રતિપત્તિથી - પોતાની માન્યતાથી આત્મામાં અધ્યાસી - માની બેસી શયન કરી ગયેલો - ઊંધી ગયેલો છે. તે સ્વયમજ્ઞાની સન - સ્વયં-પોતે અજ્ઞાની સતો - અજ્ઞાની હોતા, ગુરુ ‘રમાવવિવેવ વૈકીજિયનો - ગુથ્વી પરભાવ વિવેક કરી - પરભાવનો વિવેક - પૃથ ભાવ-ભિન્નપણું કરી એક કરાતો, કંકુ પ્રતિવૃષ્યવૈવ: સ્વત્વયHIભા - શીધ્ર પ્રતિબૂઝ - પ્રતિબોધ પામ ! ‘આ’ - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા નિશ્ચય કરીને એક છે, ત્યરીતે વાવયં શ્રધ્વનું - એમ અસદ્ - અનેકવાર શ્રૌત - શ્રુતિ સંબંધી વાક્ય શ્રવણ કરતાં, વિસૈશ્ચિë: સુહુ રીફ્ટ અખિલ - બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષીને, નિશ્ચિતમેતે પરમા તિ જ્ઞાત્વ - નિશ્ચિતપણે - ચોક્કસ આ પરભાવો છે એમ જાણી, જ્ઞાની સન્ - જ્ઞાની સતો - જ્ઞાની હોતો, મુવતિ સનું માવાનવિરત - સર્વ ભાવોને અચિરથી - ચિરકાળ - લાંબો વખત લગાડ્યા વિના એટલે કે તરત જ મૂકી દે છે. || તિ “માત્મધ્યાતિ' માત્મભાવના ||રૂI. ૩૦૨ Page #454 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫ તેમ यथा हि तथा कश्चित् पुरुषः ज्ञातापि संभ्रांत्या रजकात्परकीयं चीवरमादाया संभ्रांत्या परकीयान्भावानादाया त्मीयप्रतिपत्त्या परिधाय शयानः त्मीयप्रतिपत्त्यात्मन्यध्यास्य शयानः स्वयमज्ञानी सन् स्वयमज्ञानी सन् न्येन तदंचलमालंब्य बलान्नग्नीक्रियमाणो गुरुणा परभावविवेकं कृत्वैकीक्रियमाणो मंक्षु प्रतिबुध्वस्वार्पय परिवर्तितमेतद् वस्त्रं मामक- मंक्षु प्रतिबुध्यस्वैकः खल्वयमात्मे मित्यसकृद्वाक्यं श्रृण्वत् त्यसकृच्छ्रौतं वाक्यं श्रृण्वनखिलैश्चिकैः सुष्टु परीक्ष्य नखिलैश्चिकैः सुष्टु परीक्ष्य निश्चितमेतत्परकीयमिति ज्ञात्वा निश्चितमेते परभावा इति ज्ञात्वा ज्ञानी सन् ज्ञानी सन् मुंचति तच्चीवरमचिरात्, मुंचति सर्वान् भावानचिरात् ।।३५|| આત્મખ્યાતિ ટીકાર્થ જેમ ખરેખર ! કોઈ પુરુષ જ્ઞાતા પણ સંભ્રાંતિથી ધોબી પાસેથી પારકું વસ્ત્ર લઈ સંભ્રાંતિથી પરકીય ભાવોને લઈ આત્મીય પ્રતિપત્તિથી (પોતાનું માની) આત્મીય પ્રતિપત્તિથી પોતાના માની) પરિધાન કરી શયન કરી રહ્યો છે, આત્મામાં અધ્યાસી શયન કરી રહ્યો છે, તે સ્વયં (પોતે) અજ્ઞાની હોઈ તે સ્વયં પોતે) અજ્ઞાની હોઈ અન્યથી તેનો અંચલ (છેડો) પકડીને ગુથ્વી પરભાવ વિવેક કરી બલથી નગ્ન કરવામાં આવતો સતો, એક કરાતો સતો, ઝટ પ્રતિબુદ્ધ (જાગૃત) થા ! ઝટ પ્રતિબદ્ધ થા ! (પ્રતિબોધ પામ્ !) પરિવર્તિત થયેલું આ હારૂં વસ્ત્ર આપી દે !” નિશ્ચયથી આ આત્મા એક જ છે,' એમ અનેકવાર વાક્ય શ્રવણ કરતાં, એમ અનેકવાર શ્રૌતવાક્ય શ્રવણ કરતાં, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરીને, અખિલ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરીને નિશ્ચિતપણે આ પારકું છે એમ જાણી નિશ્ચિત પણે આ પરભાવો છે એમ જાણી જ્ઞાની સતો જ્ઞાની સતો તે વસ્ત્ર અચિરથી (વાર લગાડ્યા વિના) સર્વ ભાવોને અચિરથી વાર લગાડ્યા વિના છોડી દે છે : છોડી દે છે. ૩૫. અમૃત જ્યોતિ મહાભાષ્ય “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ છે?... અપૂર્વ. સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કહ્યું નહિ, દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જો.. અપૂર્વ.” - શ્રીમદ્ રાજચંદ્રજી ૩૦૩ Page #455 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “અહો સપુરુષના વચનામૃત, મુદ્રા અને સસમાગમ ! સુપુત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્તે સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિ શાંતિ શાંતિઃ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૭૫ શુદ્ધ દેવ અવલંબન ભજતાં, પર હરિયે પરભાવ; આતમ ધર્મ રમણ અનુભવતાં, પ્રગટે આતમ ભાવ રે... સ્વામી” - શ્રી દેવચંદ્રજી જ્ઞાતાના - જાણનારના પ્રત્યાખ્યાન ગા.માં કયું દૃષ્ટાંત ઉદાહરણ છે તે આ ગાથામાં કહ્યું છે - જેમ ખરેખર ! ફુટપણે કોઈ પણ પુરુષ આ પરદ્રવ્ય છે એમ જાણીને ત્યજે ધોબીનું દેણંત છે, છોડી ધે છે, તેમ સર્વ પરભાવોને જાણીને જ્ઞાની વિમુંચે છે - વિશેષ કરીને સર્વથા મૂકી ધે છે - છોડી ઘે છે. આ દાંતને બહલાવી પરમાર્થ - મહાકવીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં તાદેશ્ય શબ્દચિત્ર આલેખતી સ્વભાવોક્તિથી સાંગોપાંગ સંપૂર્ણ અપૂર્વ બિંબ - પ્રતિબિંબ ભાવે વિવરી દેખાડ્યું છે. તે આ પ્રકારે - જેમ સ્કુટપણે પ્રગટ દૃષ્ટાંત છે કે કોઈ પુરુષ સંભ્રાંતિથી - ભ્રમણાથી રજક-ધોબી પાસેથી પરકીય-પારકું ચીવર-વસ્ત્ર લઈને આત્મીય-પોતાની પ્રતિપત્તિથી - માન્યતાથી પોતાનું છે એમ માનીને, પરિધાન કરી - પહેરીને, શયન કરી ગયો છે - સૂઈ ગયો છે, તે સ્વયં-પોતે અજ્ઞાની હોઈ, અન્યથી તેનો અંચલ-છેડો પકડીને બલથી-બલાત્કારે નગ્ન કરવામાં આવતો, “જલ્દી પ્રતિબૂઝ ! જાગ ! પરિવર્તિત થયેલું - બદલાઈ ગયેલું આ મ્હારૂં વસ્ત્ર આપી દે !' એમ અનેકવાર વાક્ય શ્રવણ - અખિલ – સમસ્ત ચિહ્નોથી-નિશાનીઓથી - એંધાણોથી સારી પેઠે પરીક્ષા કરીને, નિશ્ચિતપણે આ પરકીય-પારકું છે એમ જાણી, જ્ઞાની સતો તે વસ્ત્રને “અચિરથી' - લાંબો વખત લગાડ્યા વિના-વિના વિલંબે જ - તરત જ મૂકે છે - છોડી દે છે. તેમ જ્ઞાતા જણનાર પણ સંભ્રાંતિથી - અત્યંત ભ્રાંતિથી - ભ્રમણાથી “પરકીય' - પારકા - પરસંબંધી ભાવોને લઈને આત્મીય - પોતાની પ્રતિપત્તિથી - માન્યતાથી આત્મામાં અધ્યાસી - માની બેસીને શયન કરી ગયો છે, સૂઈ ગયો છે, તે સ્વયં - પોતે અજ્ઞાની હોઈ, ગુરુથી પરભાવ વિવેક કરીને – પરભાવનો વિવેક – પૃથપણું – ભિન્નપણું કરીને એકી કરાતો - એકરૂપ કરાતો, જલ્દી પ્રતિબૂઝ ! પ્રતિબોધ પામ ! એક છે ખરેખર ! નિશ્ચય કરીને આ “આત્મા” એમ અનેકવાર “શ્રૌત' - શ્રુતિ સંબંધી વાક્ય - વચન શ્રવણ કરતાં, અખિલ - સર્વ ચિહ્નોની - લક્ષણોથી - નીશાનીઓથી સારી પેઠે પરીક્ષા કરીને નિશ્ચિત પણે આ પરભાવો છે એમ જાણી જ્ઞાની સતો, સર્વ ભાવોને “અચિરથી' - લાંબો વખત લગાડ્યા વિના - શીઘ જ મૂકી ઘે છે. અમૃતચંદ્રજીએ તાદેશ્ય વિવરી દેખાડેલા આ દેષ્ટાંત - દાતિકની હવે વિશેષ વિચારણા કરીએ. જેમ કોઈ પુરુષ “સંભ્રાંતિથી” - ભ્રમણાથી - ભૂલથી ધોબીને ઘેરથી પારકું વસ્ત્ર લઈ આવી પોતાનું માની, હેરીને સૂઈ ગયો છે. તેને પોતાની ભ્રાંતિનું - ભૂલનું ભાન ધોબીના ઘરથી ભૂલથી ન હોઈ તે તો અજ્ઞાની છે. એટલે બીજો પુરુષ તેનો છેડો પકડી બળાત્કાર આણેલું પારકું વસ્ત્ર તેને નગ્ન કરવા માંડે છે, તેનું વસ્ત્ર ઉતારવા માંડે છે અને કહે છે કે - અલ્યા એ ! ઝટ જગ ! બદલાઈ ગયેલું - પરિવર્તિત થયેલું આ મ્હારૂં વસ્ત્ર મને આપી દે ! એમ વારંવાર ઢંઢોળી ઢંઢોળીને પોકારવામાં આવતું આ વચન સાંભળી, તે જગીને બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી જુએ છે, તપાસી ચકાસી જુએ છે, એટલે એને નિશ્ચિતપણે - ચોકકસપણે ખાત્રી થાય છે કે આ જરૂર પારકું છે - “નિશ્ચિતતારવઠ્ઠી” - એમ જાણી તે જ્ઞાની - જાણકાર હોતાં તે વસ્ત્ર તરત જ વિના વિલંબે જ છોડી દે છે. આમ પારકો માલ ન રાખવો એવી પ્રમાણિક સદ્દગૃહસ્થની (gentleman) નીતિ રીતિને અનુસરી તે તે વસ્ત્ર તેના મૂળ માલિકને સ્વાધીન કરે છે કે - લ્યો ! ભાઈ ! આ તમારું વસ્ત્ર. મહારાથી ભૂલથી લેવાઈ ગયું હતું. તમે હારી ૩૦૪ Page #456 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫ ભૂલ ભાંગી, તે માટે તમારો ઉપકાર માનું છું. મને પણ ખાત્રી થઈ છે કે આ વસ્ત્ર હારૂં નથી જ, તમારૂં છે, તો તમે આ તમારું વસ્ત્ર સંભાળી લ્યો ! કૃપા કરી મ્હારી બેઅદબી ભરી ભૂલ માટે માફ કરજો ! તેમ જ્ઞાતા - જ્ઞાયક એવો આત્મા પણ “સંભ્રાંતિથી - અનાદિની મિથ્યાત્વ રૂપ ભ્રાંતિથી - ભૂલથી પારકા ભાવો - પરભાવો ગ્રહણ કરી, “પૂરફીયાનું ભાવાનાવાય', ભાંતિથી પરભાવ ગ્રહણ : આત્મીય - પોતાના માની બેઠો છે, ‘આત્મીય પ્રતિપસ્યા,” અને તેનો શાન થતાં ત્યાગ આત્મામાં અધ્યાસ કરી અજ્ઞાન નિદ્રામાં પોઢી ગયો છે - સુષુપ્ત - સૂઈ રહ્યો છે, માત્ર પ્યાર્ચ શયાન:, અર્થાતુ આ પરભાવો તે હું છું અને તે સ્વારા છે, એમ અહંકાર-મમકાર જાગતા રાખી, આત્મામાં પરભાવોનું આરોપણ કરી અજ્ઞાનતમસ્યાં સુષુપ્ત છે. "चिरं सुषुप्तास्तमसि मूढात्मानः कुयोनिषु । મનાત્મીવાત્મભૂતેષુ માહીતિ ના પ્રતિ ” - શ્રી પૂજ્યપાદ સ્વામીજી કૃત “સમાધિ શતક' આમ તેને પોતાની આત્મભ્રાંતિનું - પોતાની ભ્રમણારૂપ ભૂલનું ભાન નહિ હોવાથી, તે પોતે તો અજ્ઞાની છે, “સ્વયમજ્ઞાની સન' એટલે નિષ્કારણ કરુણસિંધુ પરમ કૃપાળુ ભગવાનું જ્ઞાની સદ્ગુરુ તેની પાસે પરભાવનો પ્રગટ વિવેક કરી બતાવે છે – “ગુરુ પરમાવવિવે વૈશ્ચિયમાળો', અને બોધે છે કે આ સર્વ પરભાવથી તું તો સાવ જૂદો, એક શુદ્ધ એવો જ્ઞાયક સ્વભાવી આત્મા છે. માટે શીધ્ર પ્રતિબૂઝ ! પ્રતિબૂઝ ! “સંક્સ પ્રતિવૃધ્ય’ જગ જાગ ! ઊઠ ઊઠ ! ઉત્તિત્તિ નામૃત ! ખરેખર ! નિશ્ચય કરીને આ આત્મા એક જ છે, “: ર માત્મા’ એમ ‘ત્યનું શ્રૌતે વીવર્ય શ્રાવનું વારંવાર શ્રીમદ્ સદ્ગુરુનું પરમામૃતમય શ્રુતિ વાક્ય શ્રવણ કરતાં તે જાગે છે, પ્રતિબૂઝે છે અને “કવિર્ત વિદ્વૈઃ સુષ્ઠ પરીક્ષ્ય' - સર્વ ચિહ્નોથી સારી પેઠે પરીક્ષા કરી જૂએ છે, તપાસી ચકાસીને ચોક્સી કરે છે, તો તેને સ્પષ્ટ જણાય છે કે આ સર્વ પરભાવો પ્રગટ જડ છે અને હું તો સ્પષ્ટ ચેતન છું, આ પરભાવરૂપી - મૂર્ત છે અને હું તો અરૂપી અમૂર્ત છું, આ પરભાવો દેશ્ય છે અને હું તો દેશ છે. મ્યાનથી તલવાર જૂદી છે, શરીરથી વસ્ત્ર જૂદું છે, ક્ષીરથી નીર જૂદું છે, મૉટરથી ડ્રાઈવર જૂદો છે, રથથી રથી જૂદો છે, ગૃહથી ગૃહી (ગૃહસ્થ) જૂદો છે, તેમ દેહથી દેહી (આત્મા) જૂદો છે, એમ દેહાદિ આ સમસ્ત પરભાવોથી હું જૂદો છું. આમ પરીક્ષા કરતાં તેને સુપ્રતીત થાય છે કે ચોક્કસ નિશ્ચિતપણે આ સર્વ પરભાવો પર છે, પારકા છે. નિશ્ચિતતે પરમાવ:' - એમ જાણી “જ્ઞાની સન’ - જ્ઞાની સતો તે “અચિરથી' - લાંબો વખત લગાડ્યા વિના શીઘ જ તે સર્વ ભાવોને મૂકી દે છે – “મુવતિ સન્ ભવાનવિરતુ’ | એક સામાન્ય સગૃહસ્થ પણ પારકી વસ્તુ પોતાનાથી કદાચ ભૂલથી લેવાઈ ગઈ હોય ને પોતાની ભૂલની ખબર પડે કે તરત જ તે પ્રમાણિકપણે તેના માલિકને પાછી સોંપી દે છે - સુપ્રત કરે છે, તો પછી આ તો અસાધારણ જ્ઞાનવંત - સાચા સંત એવા જ્ઞાની સાધુ પુરુષ - સત્ પુરુષ તે પરવસ્તુ તરત જ - જ્ઞાન થતાં ભેગું જ તલ્લણ જ પાછી સોંપી દે એમાં પૂછવું જ શું ? જ્ઞાની પુરુષ તો પોતાની આત્મભ્રાંતિ દૂર થતાં, જેવા પરભાવને પર જાણ્યા તેવા જ તત્પણ જ તેને છોડી ઘે છે, ઉચ્છિષ્ટ ભોજનની જેમ તરત જ “છાંડે છે અને પરભાવ પરિત્યાગ અંતરાત્માથી બોલી ઊઠે છે કે - અરે ! અત્યાર સુધી મ્હારી ભારી ભૂલ થઈ ! મેં આ પરભાવ મ્હારા છે એમ જાણ્યું હતું, તે મ્હારી આત્મબ્રાંતિ આ પરમ કૃપાળુ શ્રીમદ્દ સદગુરુદેવે આજે ભાંગી નાંખી છે. તે પરમ ઉપકારી સત્યરુષ પ્રભુના સદુપદેશથી મને હારી ભૂલનું ભાન થયું છે. માટે તે પરભાવો ! તમે તમારા છો, મ્હારા નથી, તે હું આત્મામાંથી વિસર્જન કરી - વોસરાવી દઈ તમને પાછા સુપ્રત કરી દઉં છું, તે સંભાળી લેશો ! અત્યાર સુધી મેં તમને મ્હારા માની પચાવી પાડ્યા, તે અપરાધની કૃપા કરી ક્ષમા કરશો ! વારુ, હવે આપણો ચિરકાળનો સંબંધ છૂટો થાય છે ! છેલ્લા સલામ ! good-bye ! આમ જ્ઞાનીને જેવું જ્ઞાન થાય ૩૦૫ Page #457 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છે કે તેવું જ તેની સાથો સાથ જ પ્રત્યાખ્યાન પણ થાય જ છે.” અને “હું” પરોનો હોતો નથી, પરો મ્હારા હોતા નથી, અહીં કિંચિત્ મ્હારૂં નથી એમ નિશ્ચિત એવો જિતેંદ્રિય યથાશતરૂપધર થયેલો તે સર્વ સંગ પરિત્યાગને “શ્રમણ નિગ્રંથને પંથે પડે છે અથવા તો “સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને' બાહ્યાંતર નિગ્રંથ થઈ “વિચરશું કવ મહત પુરુષને પંથ જે” એવા “અપૂર્વ અવસરની' તે ગવેષણા કરે છે. આ અંગે પરમ અસંગ દશાને પામેલા પરમ આત્મ નિમગ્ન શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – આત્મહેતુભૂત એવા સંગ વિના સર્વ સંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવા ઘટે છે. કેમકે તે વિના પરમાર્થ આવિર્ભત થવો કઠણ છે... અને તે કારણે આ વ્યવહાર, દ્રવ્યસંયમ રૂપ સાધુત્વ શ્રી જિને ઉપદેશ્ય છે. “જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે તો પણ તેમને સર્વ સંગ પરિત્યાગાદિ સપુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.” દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ ચારે પ્રકારે અપ્રતિબંધપણું, આત્મતાએ વર્તતા નિગ્રંથને કહ્યું છે, તે વિશેષ અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે.” ત્યાગ, વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિ મુમુક્ષુ જીવે સહેજ સ્વભાવરૂપ કરી મૂક્યા વિના આત્મદશા કેમ આવે? પણ શિથિલપણાથી, પ્રમાદથી એ વાત વિસ્મૃત થઈ જાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૬૩, ૮૨૮, ૬૮૧, ૫૫૧, ૪૨, ૬૪૩ શુદ્ધ આત્માનુભૂતિમય સમ્યગુ દર્શન અથવા નિશ્ચય “વેદ્ય સંવેદ્યપદ જેને પ્રાપ્ત થાય છે તે જ્ઞાની પુરુષને સર્વ પરભાવ હેય છે, ત્યાગવા યોગ્ય છે, છોડી દેવા યોગ્ય છે, અનાદેય છે - ગ્રહણ કરવા યોગ્ય નથી, એવો દઢ નિશ્ચય - ત્રણે કાળમાં કદી ન ફરે એવો અખંડ નિશ્ચય અંતરાત્મામાં સ્થિર થાય છે અને તે નિશ્ચયને તે યથાશક્તિ આચરણમાં મૂકવા તે સતત પ્રયત્નશીલ બને છે. કારણકે ભિન્ન ગ્રંથિ*, દેશવિરતિ - સમ્યગુ દર્શન જેનું મૂલ છે એવી ભાવ દેશવિરતિ, ભાવ સર્વવિરતિ આદિ પણ આ વેદ્યસંવેદ્ય પદનું લક્ષણ છે. એટલે વસ્તુ સ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરપરિણતિથી - પરભાવથી ઓસરતો જાય છે, અને સ્વભાવ પરિણતિ ભણી ઢળતો જાય છે - સંચરતો જાય છે. સમાધિરસ ભર્યા શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા જિન સ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિ કાળથી વિસરાઈ ગયેલા આત્મસ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ સ્વયમેવ સકલ વિભાવ ઉપાધિથી પાછો હઠે છે, ઓસરે છે, પ્રતિક્રમે છે અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે વર્તે છે અને આમ અનાદિની મોહાદિની ઘૂમિ (ધૂમાવો-ભ્રમણા) ઉતરી જતાં ને અમલ અખંડ અલિપ્ત એવો આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્ત્વરમણ રૂપ શુચિ-પવિત્ર-શુક્લ-શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે અને સમતા રસના ધામરૂપ જિન મુદ્રાને - શુદ્ધ આત્મસ્વરૂપને વરે છે, પ્રાપ્ત કરે છે. જિન દર્શન આદિ શુદ્ધ ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધર્મ્સથી આત્મસ્વરૂપની યથાર્થ ઓળખાણ થતાં, તે પ્રત્યે બહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી - અનુસરતું વીર્ય - આત્મસામર્થ્ય પ્રવર્તે છે અને તે “ચરણધારા' આત્મચારિત્રની અખંડ પરંપરા સાધે છે. આમાં દેશવિરતિ-સર્વવિરતિ આદિનો "णाहं होमि परेसिं ण मे परे णत्यि मज्झमिह किंचि । સર નિશ્ચિત નિર્વિલો નો વધ નવો ” - શ્રી કુંદકુંદાચાર્યજી પ્રણીત “પ્રવચન સાર', ચારિત્રાધિકાર ગા. ૪ "ततोपि श्रामण्यार्थी यथाजातरूपधरो भवति । तथाहि - अहं तावन्न किंचिदपि परेषां भवामि परेपि न किंचिदपि मम भवन्ति, सर्वद्रव्याणां परैः सह तत्त्वतः समस्तसंबन्धशून्यत्वात् । तदिह षड्द्रव्यात्मके लोके न मम किंचिदप्यत्मनोऽन्यदस्तीति निश्चितमतिः परद्रव्यस्वस्वामिसंबन्धानामिन्द्रियनोइन्द्रियाणां जयेन जितेन्द्रियश्च सन् કૃતિથનિબત્રીભદ્રવ્યશુદ્ધત્વેન યથાનાંતરૂTઘરો મવતિ '' - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ટીમ "तत्पदं साध्ववस्थानाद्भिन्नग्रन्थ्यादि लक्षणम् । અનર્થો તત્તને વેવસંવેવમુરા ” - શ્રી યોગદૃષ્ટિસમુચ્ચય, ગ્લો. ૭૪ (જુઓઃ ડૉ. ભગવાનદાસ કૃત વિવેચન) ૩૦૬ Page #458 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫ ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન્ તત્ત્વદેષ્ટા શ્રીમાન્ દેવચંદ્રજીએ સાક્ષાત્ જિન દર્શનનો અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યું છે કે ‘દીઠો સુવિધિ જિણંદ સમાધિરસે ભર્યો... હો લાલ. ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો... હો લાલ. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ... દીઠો. મોહાદિની ઘૂમિ અનાદિની ઉતરે... હો લાલ. અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ. તત્ત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે... હો લાલ. તે સમતારસ ધામ સ્વામી મુદ્રા વરે... હો લાલ... દીઠો. પ્રભુ મુદ્રાને યોગ પ્રભુ પ્રભુતા લખે હો લાલ. દ્રવ્ય તણે સાધર્મ્સ સ્વ સંપત્તિ ઓળખે હો લાલ. ઓળખતાં બહુમાન સહિત રુચિ વધે... હો લાલ. રુચિ અનુયાયી વીર્ય ચરણધારા સધે.. હો લાલ, દીઠો.'' - શ્રી દેવચંદ્રજી આમ આત્મસ્વરૂપનું ભાન થતાં પરભાવ પ્રવૃત્તિ ઘટે છે, ને સ્વભાવ પ્રવૃત્તિ વધે છે. એટલે સ્ત્રી આદિ સમસ્ત પરભાવ હેય છે - ત્યાગવા યોગ્ય છે અને એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે, એવો નિશ્ચલ નિશ્ચય રૂપ વિવેક આત્મામાં થાય છે. તેથી કરીને ખરેખરા ભાવથી આ જીવના દેશ વિરતિ, સર્વ વિરતિ આદિ પરિણામ અવશ્ય ઉપજે છે અને આ સમસ્તની પરમ રહસ્યભૂત ચાવી (master key) આ છે કે - આત્માનો ગ્રાહક થાય એટલે પરનું ગ્રહણપણું એની મેળે છૂટી જાય છે, તત્ત્વનો ભોગી થાય એટલે પરનું ભોગ્યપણું આપોઆપ ટળે છે. ‘“આત્મ ગ્રાહક થયે ટળે પરગ્રહણતા, તત્ત્વભોગી થયે ટળે પરભોગ્યતા.'' - શ્રી દેવચંદ્રજી આમ, ખરેખરો જ્ઞાની હોય તે સમસ્ત પરભાવનું પચ્ચખાણ કર્યા વિના રહે જ નહિં, પચ્ચખાણ કરે જ કરે, જેવું જ્ઞાનથી જાણ્યું તેવું અસંગ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ પ્રગટ કરવા સમસ્ત પરભાવ પ્રપંચનો પરિત્યાગ કરે જ. વાચાજ્ઞાનથી જ્ઞાનની ખાલી પોકળ નિશ્ચયમુખ વાતો કર્યાથી કલ્યાણ થવાનું નથી, પણ તદનુસાર આચરણ કર્યાથી જ કલ્યાણ થશે. આ શુદ્ધાત્મપ્રરૂપક નિશ્ચય પ્રધાન સમયસાર શાસ્ત્ર વાંચી રખેને કોઈ (શુષ્કજ્ઞાની) એમ ન માની લે કે આત્મા અસંગ છે શુદ્ધ છે એવા નિશ્ચયમુખ વચનો પોકાર્યા માત્રથી બસ આપણું કામ થઈ ગયું ! તેવાઓને અત્રે ગર્ભિતપણે લાલ બત્તી ધરી છે કે સર્વ પરભાવ પરિત્યાગપૂર્વક તથારૂપ અસંગ શુદ્ધ આચરણરૂપ ચારિત્ર અનુષ્ઠાનથી આત્મા તથારૂપ અસંગ શુદ્ધ કર્યાથી જ આત્મકાર્ય થવાનું છે, તથારૂપ શુદ્ધ આત્મચારિત્ર સંપન્ન ખરેખરી અસંગ જ્ઞાનદશા પ્રગટાવવાથી જ આત્મસિદ્ધિ થવાની છે અને એટલા માટે જ જ્ઞાની પુરુષોએ સ્વયં તેવું આચરણ કરી બાહ્યાત્યંતર નિગ્રંથપણારૂપ સર્વ સંગ પરિત્યાગનો સર્વત્ર ડિંડિમ નાદથી ઉદ્ઘોષ કર્યો છે. દા.ત. શ્રી પ્રવચન સાર'ના તૃતીય ચારિત્ર અધિકારમાં દ્રવ્ય-ભાવ નિગ્રંથ શ્રમણનું પરમ આદર્શ સ્વરૂપ પ્રકાશતાં પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ ભાખ્યું છે કે - ‘ધંધો ધ્રુવમુવધીયો વિ સમા છંડિયા સળં' ઉપાધિથી (પરિગ્રહથી) ધ્રુવ - ચોક્કસ બંધ થાય છે એટલા માટે શ્રમણોએ સર્વ છાંડ્યું છે - પરિત્યાગ કર્યું છે. આની વ્યાખ્યા" કરતાં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે - ભગવંતો અર્હતો ૫૨મ શ્રમણોએ - - " अत एव भगवन्तोऽर्हन्तः परमाः श्रमणाः स्वयमेव सर्वमेवोपधिं प्रतिषिद्धवन्तः । अत एव चापरैरप्यन्तरङ्गच्छेदवત્તવનાન્તરીત્વાબળેવ સર્વ ોધિ પ્રતિષેષ્યઃ ।'' (ઈત્યાદિ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘પ્રવચન સાર’ ટીકા ૩૦૭ Page #459 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્વયમેવ - પોતે જ સર્વ જ ઉપધિ પ્રતિષેધ કર્યો હતો અને એટલા માટે જ બીજાઓએ પણ અંતરંગ છેદની જેમ - તેના અનાન્તરીયકપણાને લીધે - પૂર્વે જ સર્વ જ ઉપાધિ પ્રતિષેધવા યોગ્ય છે. અર્થાત સમસ્ત બાહ્યાભ્યતર સંગ છાંડી બાહ્યાભ્યતર નિગ્રંથ થવા યોગ્ય છે. આ જ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રવચન સાર' દ્ધિ.શ્ન.&.ના અંતે આ સુપ્રસિદ્ધ અંતિમ કળશ કાવ્યમાં અપૂર્વ ભાવવાહી ઉદ્ઘોષણા કરી છે – "द्रव्यानुसारि चरणं चरणानुसारि, द्रव्यं मिथो द्वयमिदं ननु सव्यपेक्षम् ।। तस्मान्मुमुक्षुरधिरोहतु मोक्षमार्ग, द्रव्यं प्रतीत्य यदि वा चरणं प्रतीत्य ॥" ચરણ - ચારિત્ર “દ્રવ્યાનુસાર” - દ્રવ્યને અનુસરનારું અને દ્રવ્ય “ચરણાનુસારિ - ચરણને - ચારિત્રને અનુસરનારું, એમ આ બન્ને પરસ્પર ખરેખર ! સાપેક્ષ છે - એક બીજાની અપેક્ષા રાખવાવાળા છે, તેટલા માટે મુમુક્ષુ દ્રવ્યને આશ્રીને કે ચરણને - ચારિત્રને આશ્રીને મોક્ષમાર્ગ પર અધિરોહો ! અર્થાતુ ચારિત્ર કેવું હોય ? દ્રવ્યાનુસારી’ - દ્રવ્યને અનુસરનારું, સર્વ પરભાવ - વિભાવ વિવર્જિત જેવું અસંગ - શુદ્ધ દ્રવ્ય છે તેને અનુસરતું, સર્વ પરભાવ-વિભાવ વિવર્જિત અસંગ શુદ્ધ ચારિત્ર થઈ જાય; અને દ્રવ્ય કેવું હોય ? “ચરણાનુસારી” - ચારિત્રને અનુસરનારું, સર્વ પરભાવ-વિભાવ વિવર્જિત એવું અસંગ શુદ્ધ ચારિત્ર થઈ જાય કે સર્વ પરભાવ વિભાવ વિવર્જિત અસંગ શુદ્ધ દ્રવ્ય જાણે તેને અનુસરતું હોય ! દ્રવ્ય એવું આદર્શ કે ચારિત્ર તેને અનુસરે, ચારિત્ર એવું આદર્શ કે દ્રવ્ય તેને અનુસરે ! જેવો દ્રવ્યનો આદર્શ તેવો ચારિત્રનો આદર્શ, જેવો ચારિત્રનો આદર્શ તેવો દ્રવ્યનો આદર્શ ! એટલે કે દ્રવ્ય-ભાવ સંગથી સર્વથા રહિત ચારિત્ર મૂર્તિ નિગ્રંથ શ્રમણનું અસંગ શુદ્ધ ચારિત્ર એટલું બધું આદર્શ હોય કે, તે અસંગ શુદ્ધ દ્રવ્યનું જીવતું જાગતું જ્વલંત નિદર્શનનું દર્શન ખડું કરે, જીવતો જાગતો જ્વલંત સાક્ષાત સમયસાર જીવનમાં આચરી દેખાડે. માટે તે મુમુક્ષુ ! તમારે મોક્ષમાર્ગે ચઢવું હોય તો આ બેમાંથી કોઈ પણ માર્ગે ચઢો ! કાંતો જેવું દ્રવ્યનું શુદ્ધ નિઃસંગ આદર્શ સ્વરૂપ છે તેવું તેને અનુસરતું તમારું ચારિત્ર શુદ્ધ નિઃસંગ, આદર્શ બનાવો ! કાંતો તમારું ચારિત્ર એવું શુદ્ધ નિઃસંગ આદર્શ બનાવો કે તેવું તેને અનુસરતું શુદ્ધ નિઃસંગ આદર્શ દ્રવ્ય સાક્ષાત અનુભૂતિ થાય ! જાણે કે દ્રવ્યની અને ચારિત્રની પરસ્પર હોડ ચાલે ! અને એટલા માટે જ ત્યાં આગળ પછી ચારિત્રાધિકારના પ્રારંભમાં લલકારેલ કળશ કાવ્યમાં તે જ પરમ શ્રમણ પરમર્ષિ મુમુક્ષુઓને આહવાન કરતી - વીર ગર્જના કરે છે – “વ્યસ્થ સિદ્ધી વરણી સિદ્ધિ, द्रव्यस्य सिद्धिश्चरणस्य सिद्धौ । बुद्धचेति कर्माविरताः परेपि, દ્રવ્યાવિરુદ્ધ વરણે ઘરનું !” દ્રવ્યની સિદ્ધિમાં ચરણની ચારિત્રની સિદ્ધિ છે, ચરણની - ચારિત્રની સિદ્ધિમાં દ્રવ્યની સિદ્ધિ છે, એમ જાણીને-સમજી લઈને કર્મોથી અવિરત એવા બીજાઓ પણ દ્રવ્યથી અવિરુદ્ધ એવું ચરણ આચરો ! અર્થાત્ અમે જેમ સ્વાચરણથી સિદ્ધ કર્યું છે તેમ બીજા મુમુક્ષુઓ પણ દ્રવ્યથી અવિરુદ્ધ - વિરુદ્ધ નહિ એવું એટલે કે જેવું દ્રવ્યનું અસંગ શુદ્ધ સ્વરૂપ છે તેવું બાહ્યાવ્યંતર સર્વ સંગથી રહિત અસંગ શુદ્ધ ચારિત્ર આચરો ! અમે આ શાસ્ત્રના ચૂડામણિરૂપ આ ખાસ ચારિત્ર અધિકારમાં જેનું સવિસ્તર વર્ણન કરીએ છીએ તેવા બાહ્યાભ્યતર ખરેખરા આદર્શ નિગ્રંથ - શુદ્ધોપયોગી શ્રમણ બનો ! અને દ્રવ્યાનુયોગથી જેવું શુદ્ધ સહજ આત્મસ્વરૂપ જાણ્યું તેવું ચરણાનુયોગથી સિદ્ધ કરી દેખાડી દ્રવ્યાનુયોગને ૩૦૮ Page #460 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૫ ચરિતાર્થ કરો ! એમ અમૃતચંદ્રજીના આ અમૃત (Immortal) સુભાષિતોનો ધ્વનિ છે અને તેનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એવા પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - “હે આર્ય ! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવા રૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહીં. વધારે શું ? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અનન્ય ઉપાય એ જ છે. ‘“સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોનાં ગ્રહણ વ્યવહારસંયમ કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર) એ જે વ્યવહાર સંયમમાં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના વ્યવહાર સંયમનો તેનો અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે. પણ વ્યવહાર સંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું જ નથી. પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થ સંયમ કહ્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૯૮, ૫૭૫), ૮૬૬, ૬૬૪ ૩૦૯ Page #461 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે ઉપરમાં જે ગદ્ય ભાગમાં કહ્યું તેના સારસમુચ્ચય રૂપ ઉપસંહાર કળશ લલકારે છે - ___ मालिनी अवतरति न यावद् वृत्तिमत्यंतवेगा - दनवमपरभावत्यागदृष्टांतदृष्टिः । झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता, નપિયનનુભૂતિસ્તાવલાવિર્વમૂત્ર રિશા ..- અવતરતી ન વૃત્તિ જ્યાં હજુ ખૂબ વેગે, અનવમ પરભાવ ત્યાગ દેત દૈષ્ટિ; ઝટ જ સહુ પરાયા ભાવથી મુક્ત ત્યાં તો, અનુભૂતિ થઈ આવિર્ભત પોતે જ આ તો. ૨૯ અમૃત પદ-૨૯ અનુભૂતિ આવિર્ભત થઈ આ, અનુભૂતિ આવિર્ભત. ધ્રુવ પદ. ૧ અનવમ પરભાવ ત્યાગ તણી આ, દષ્ટાંત દષ્ટિ અદ્ભુત, જ્યાં હજુ વૃત્તિમાં ના ઉતરે, વેગે અત્યંત જ દુત... અનુભૂતિ. ૨ ત્યાં તો સકલ પરકીય ભાવોથી, ઝટ લઈને જ વિમુક્ત, આવિર્ભત સ્વયં જ થઈ આ, ભગવાન અમૃત ઉક્ત... અનુભૂતિ. ૩ અર્થ : અનવમ (નવા નહિં એવા, પુરાણા) પરભાવના ત્યાગની દષ્ટાંત દૃષ્ટિ જ્યાં અત્યંત વેગથી વૃત્તિમાં અવતરતી નથી, ત્યાં તો સકલ પરકીય ભાવોથી ઝટ વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં આવિર્ભત થઈ ! (પ્રગટ થઈ !) અમૃત જ્યોતિ” મહાભાષ્ય “સમકિત અધ્યાત્મની શૈલી શી રીતે છે? યથાર્થ સમજાયે પરભાવથી આત્યંતિક નિવૃત્તિ કરવી છે તે અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી નિવૃત્તિ થાય તેટલા તેટલા સમ્યક અંશ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૪૪), ૯૧૮ જૈસૈ કોઊ જન ગયૌ ધોબી હૈ સદન તિન, પરિયૌ પરાયી વસ્ત્ર મેરી માનિ રહ્યો હૈ; ધની દેખિ કહ્યૌ ભૈયા યહ તૌ હમારી વસ્ત્ર, ચીનેં પરિચાનત હી ત્યાગભાવ લહ્યો હૈ, તૈસૈહી અનાદિ પુગલ સૌ સંજોગી જીવ, સંગ કે મમત્વસૌ વિભાવ તામેં બહ્યો હૈ, ભેદ જ્ઞાન ભયૌ જબ આપી પર જાન્યૌ તબ, ન્યારી પરભાવ સૌ સ્વભાવ નિજ ગહ્યો હૈ.” - શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના.જી. ૯-૩૨ આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં જે ઉપરમાં કહી દેખાડ્યું. તે ભાવના સમર્થનમાં પરમ આત્મનિશ્ચયી પરમ ભાવિતાત્મા મહાત્મા અમૃતચંદ્રજીએ ઉપસંહાર રૂપે આ કળશ (૨૯) પરભાવ ત્યાગ થતાં જ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે : “મનવમ માવત્યા દ્રિકાંતવ્ર:' - “અનવમ” અનુભૂતિનું આવિર્ભૂતપણું - નવા નહિં એવા - પુરાણા પરભાવના ત્યાગના દષ્ટાંતની દૃષ્ટિ થાવ ન વતરતિ - જ્યાં લગીમાં નથી અવતરતી - ઉતરતી, ક્યાં ? વૃત્તિનું - વૃત્તિમાં, કેવી રીતે ? અત્યંતવેત્ - અત્યંત વેગથી. ત્યાં લગીમાં શું? સ્વયમયમનુભૂતિસ્તાવ વિર્વમૂવ - ૩૧૦ Page #462 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૨૯ ત્યાં લગીમાં તો સ્વયં આપોઆપ આ અનુભૂતિ આવિર્ભૂત થઈ પ્રગટ થઈ. અનુભૂતિ કેવી ? झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता - ઝટ લઈને જ - શીઘ્ર જ સકલ અન્યદીય-પરકીય-પારકા ભાવોથી વિમુક્ત – વિશેષે કરીને સર્વથા મુક્ત એવી. - - આ પરભાવ ‘અનવમ' પુરાણો છે, આત્માની સાથે અનાદિકાળથી બંધ સંબંધથી જોડાયેલો છે સંલગ્ન થયેલો છે અને પરભાવ અવશ્ય ત્યાગી દેવો જોઈએ એવી તેના ત્યાગની આ દૃષ્ટાંત દષ્ટિ પણ ‘અનવમ’ નવી નહિં એવી પુરાણી છે, આ અનવમ પરભાવ ત્યાગના દૃષ્ટાંતની દૃષ્ટિ હજુ જ્યાં અત્યંત વેગથી વૃત્તિમાં ઉતરતી નથી, ત્યાં તો સકલ પરભાવોથી ઝટ વિમુક્ત થયેલી આ અનુભૂતિ સ્વયં - આપોઆપ આવિર્ભૂત - પ્રગટ થઈ ! અર્થાત્ આ પરભાવ ત્યાગ સંબંધી સિદ્ધાંતને દૃઢ કરવા માટે જે અત્ર ઉપરમાં પરમ સમર્થ અનુપમ દૃષ્ટાંત વિવરી દેખાડ્યું તેની દૃષ્ટિ હજુ આત્માની વૃત્તિમાં - વર્તનામાં - ભાવમાં તથારૂપ આત્મભાવ વૃત્તિમાં ઉતરે, ત્યાં તો સર્વ પરભાવોથી સર્વથા મુક્ત થયેલો એવો શુદ્ધ આત્માનુભવ આપોઆપ પ્રકટી ઊઠે છે ! આ સિદ્ધાંત અને તેને સમર્પિત કરતું આ દૃષ્ટાંત એટલું બધું બળવાન છે કે જે કોઈ સકર્ણ આ શ્રવણ કરે, આ દૃષ્ટાંત દ્દષ્ટિ જેને ‘આત્મવૃત્તિમાં' ઉતરે તેને તત્ક્ષણ જ શુદ્ધ આત્માનુભૂતિ ઝળકી ઊઠે છે ! તાત્પર્ય કે - જ્ઞાન અને પ્રત્યાખ્યાન એ બે ક્રિયા એટલી બધી ઝડપી છે કે – એટલી બધી ત્વરિત છે કે જ્ઞાન થતાં ભેગું જ પ્રત્યાખ્યાન automatically - આપોઆપ તાબડતોબ થઈ જ જાય છે, શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટતાં વેંત જ સર્વ પરભાવોનો ત્યાગ થઈ જ ચૂકે છે, વા સર્વ પરભાવોનો ત્યાગ થતાં વેંત જ શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટે જ છે ! ‘જ્ઞ' પરિક્ષાથી જાણવું, ‘પ્રત્યાખ્યાન' પરિક્ષાથી છોડવું એ શાસ્ત્ર પરિભાષાનું રહસ્ય આ જ છે. ‘જ્ઞાનસ્ય સ્તં વિરતિ' - જ્ઞાનનું ફલ વિરતિ છે, અર્થાત્ જ્ઞાન થતાં સકલ પરભાવથી-વિભાવથી આત્મા વિરામ પામે જ પામે છે, એ પરમાર્થ ગંભીર વીતરાગ સૂત્ર અત્ર ચરિતાર્થ બને છે, એટલે કે બાહ્યાન્વંતર સંગરૂપ સર્વ પરભાવ વિભાવથી વિરામ પામી, ‘જ્ઞાનનું ફલ વિરતિ' એ વીતરાગ વચનને તે સત્ય કરે છે અને એટલે જ તે શુદ્ધ આત્માનો અનુભવ કરવાને સમર્થ બને છે. આનું અનંતગુણવિશિષ્ટ બળવાન જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ પરમ આત્મદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના * અધ્યાત્મ ચારિત્રમાં ને અનુભવ વચનામૃતમાં મુમુક્ષુને પદે પદે દૃશ્યમાન થાય છે. જેમકે પરમાર્થ સખા સૌભાગ્ય પરના એક પત્રમાં આત્માની અમૃતાનુભૂતિ દાખવતા અમૃત પત્રમાં પોતાનું આત્મસંવેદનમય હૃદય દર્શન કરાવતા આ પરમ ભાવિતાત્મા મહાત્મા પ્રકાશે છે - - - “પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી. ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી. સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છીએ.'' (ઈ.) - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૦૧), ૩૬૮ વિશેષ જિજ્ઞાસુએ આ વિવેચક-લેખકના ‘અધ્યાત્મ રાજચંદ્ર' ગ્રંથનું (સ્વરચિત) અવલોકન કરવું. " अबाह्यं केवलं ज्योतिर्निराबाधमनामयम् । - કારણકે જ્ઞાની સમ્યક્ દૃષ્ટિ પુરુષ સ્વ-પરનો સ્પષ્ટ વિવેક કરતાં ભાવે છે કે - દેહ-ગૃહાદિ ભાવ બાહ્ય છે, મૃગ જલાદિ જેવા અનિત્ય, અશરણ ને અશુચિ છે, પર છે - પારકા છે, પોતાના નથી અને નિરાબાધ નિરામય એવી કેવલ જ્ઞાન જ્યોતિ જ* અબાહ્ય છે, શાશ્વત, શરણરૂપ ને શુચિ ભાવ છે, આત્મીય-પોતાનો છે, પારકો નથી અને એ જ પરમતત્ત્વ છે, બાકી બીજું બધું ય ઉપપ્લવ રૂપ - આફત રૂપ – અંધાધુંધી રૂપ છે. માટે એક આ કૈવલ જ્ઞાન જ્યોતિ જ આદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી બીજું બધું ય હેય છે - ત્યાગ કરવા યોગ્ય છે. ભૂલથી ધોબીને ઘેરથી પારકું વસ્ત્ર આવી ગયું હોય તો यदत्र तत्परं तत्त्वं शेषः पुनरुपप्लवः ॥ एवं विवेकिनो धीराः प्रत्याहारपरायणाः । ધર્મવાપાળીત્વવત્નવત્તજ્જ તત્ત્વતઃ ॥' - શ્રી હરિભદ્રાચાર્યજી કૃત યો.દ.સં. ૧૫૭-૧૫૮ ૩૧૧ - Page #463 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેના મૂળ ધણીને પાછું આપી દેવું જોઈએ, એ ન્યાયે પ્રમાણિક વિવેકી સમ્યગુ દષ્ટિ પુરુષ એમ જાણે છે કે આ સર્વ પરભાવનો - પર વસ્તુનો મ્હારે ત્યાગ કરી દેવો જોઈએ, તેમાં સ્નેહ રૂપ આસક્તિથી હું બંધાયો છું, માટે મહારે તે આસક્તિ છોડી દેવી જોઈએ. કારણકે “દેહમાં* સ્વબુદ્ધિ આત્માને એ દેહ સાથે નિશ્ચયે જોડે છે, સ્વાત્મામાં આત્મબુદ્ધિ એ દેહથી આત્માને વિયોજે છે - વિખૂટો પાડે છે. દેહમાં આત્મબુદ્ધિ એ જ સંસાર દુઃખનું મૂળ છે.” માટે હું દેહાદિમાં આત્મબુદ્ધિ રૂપ દેહાધ્યાસ છોડી દઈ આત્મામાં જ આત્મબુદ્ધિ કર્યું. આમ સ્વ-પ૨ ભાવનો વિવેક ઉપજ્યો હોવાથી, ભેદજ્ઞાન પ્રગટ્યું હોવાથી, શુદ્ધ આત્મજ્ઞાન થયું હોવાથી તે સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામે છે, એટલે તેને અસંગ શુદ્ધોપયોગ દશા પ્રગટે છે અને એટલે જ તેને નિર્મલ શુદ્ધાત્માનુભવ સાંપડે છે. અર્થાત્ સર્વ પરભાવ-વિભાવથી વિરામ પામવા રૂપ દ્રવ્ય-ભાવ નિગ્રંથપણાનો - શુદ્ધોપયોગી શ્રમણપણાનો જે ઉત્કૃષ્ટ આદર્શ શ્રી “પ્રવચન સાર'ના ચારિત્ર - અધિકારમાં સવિસ્તર વર્ણવ્યો છે અને તેવો જ ઉત્કૃષ્ટ આદર્શ “અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?' એ અપૂર્વ કાવ્યમાં પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યો છે, તેવું યથાસૂત્ર આચરણ કરતો તે અસંગપણાને ભજે છે અને એટલે જ સર્વપરભાવ પરિત્યાગી તે અસંગ નિગ્રંથ શુદ્ધોપયોગી શ્રમણને શુદ્ધાત્માનુભૂતિનો પ્રાદુર્ભાવ થાય છે, સહજ શુદ્ધ અસંગ વરૂપના - સહાત્મસ્વરૂપ”નો અનુભવ પ્રગટે છે. આ સહાત્મસ્વરૂપ’ને સાક્ષાત્ અનુભવનારા શ્રીમદ્ રાજચંદ્રજીના “જ્ઞાનીના માર્ગના આશયને ઉપદેશનારા” અનુભવસિદ્ધ વચનામૃત છે કે - ૧. સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ મોક્ષ કહે છે. ૨. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજ સ્વરૂપે સ્થિતિ છે. ૩. સંગના યોગે આ જીવ સહજ સ્થિતિને ભૂલ્યો છે, સંગની નિવૃત્તિએ સહજ સ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. ૪. એજ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેનાં અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે. ૫. સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ શકાય છે, કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશી-અવસ્થા પર્વતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજવાને અર્થે વર્ણવેલી છે. ૬, સર્વ ભાવથી અસંગાણું થયું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજ સ્વરૂપભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. ૭. તે સત્સંગ પણ જીવને ઘણીવાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી, પરમ સ્નેહ ઉપાસ્યો નથી અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે. આ અમે કહ્યું તે જ વાતની વિચારણાથી અમારા આત્મામાં આત્મગુણ આવિર્ભાવ પામી સહજ સમાધિ પર્યત પ્રાપ્ત થયા એવા સત્સંગને હું અત્યંત અત્યંત ભક્તિએ નમસ્કાર કરું છઉં. ઈ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અ. (૫૧૮), ૬૦૯ "देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् । માત્મજોવાભપwાહિયોગપતિ દિન ” - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત “સમાધિશતક', ૩૧૨ Page #464 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૬ - હવે અનુભૂતિનો પરભાવ વિવેક કેવી રીતે થયો? એમ આશંકીને ભાવક ભાવનો વિવેક પ્રકાર हेछ णत्थि मम कोवि मोहो बुज्झदि उवओग एव अहमिक्को । तं मोहणिम्ममत्तं समयस्स वियाणया विति ॥३६॥ નર્થી ભુજ મોહ કો, જણાય છે રે, ઉપયોગ જ હું એક; ते भो नभमत्व. ४ ३, समय विशाय छे... ३ मात्मन् ! हो समयसार. 39 ગાથાર્થ ઃ મહારો કોઈ પણ મોહ છે નહિ, ઉપયોગ જ બૂઝાય જણાય) છે, હું એક છું, તેને મોહ નિર્મમત્વ સમયના વિજ્ઞાયકો જાણે છે. ૩૬ - आत्मख्याति टीका अथ कथमनुभूतेः परभावविवेको भूत इत्याशंक्य भावकभावविवेकप्रकारमाह - नास्ति मम कोपि मोहो बुध्यते उपयोग एवाहमेकः । तं मोहनिर्ममत्वं समयस्य विज्ञायकाः विदंति ॥३६॥ इह खलु फलदानसमर्थताय प्रादुर्भूय भावकेन सता पुद्गलद्रव्येणाभिनिवर्त्यमान - ष्ट्रकोत्कीर्णेकज्ञायकस्वभावभावस्य परमार्थतः परभावेन भावयितुमशक्यत्वात् कतमोपि न नाम मम मोहोस्ति । किंचैतन् - स्वयमेव च विश्वप्रकाशचंचुरविकस्वरानवरतप्रतापसंपदा चिच्छक्तिमात्रेण स्वभावभावेन भगवानात्मैवावबुध्यते । यत्किलाहं खल्वेकः ततः समस्तद्रव्याणां परस्परसाधारणावगाहस्य निवारयितुमशक्यत्वा - न्मज्जितावस्थायामपि दधिखंडावस्थायामिव परिस्फुटस्वदमानस्वादभेदतया मोहं प्रति निर्ममत्वोस्मि । सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात् । इतीत्थं भावकभावधिवेको भूतः ।।३६।। आत्मभावना - अथ कथमनुभूतेः परभावविवेको भूतः इत्याशङ्कय भावकभावविवेकप्रकारमाह - वे अनुभूतिनी ५२भाव विधवा मारे थयो ? म मान्ने भावना विनो छ - नास्ति मम कोपि मोहो - ५ भोर छ नई, बुध्यते - उपयोग एव अहमेकः - 6पयोग ४४ाय छ, छु. तं मोहनिर्ममत्वं - तने भोनिमत्व - भोनु निर्भमत्व ने छ वो समयस्य विज्ञायका विदंति - सभयना विशय छे. ॥ इति गाथा आत्मभावना ॥३६|| इह खलु - मा, निश्वये रीने ५३५२ ! कृतमोपि न नाम मम मोहोस्ति - 158 रनो ५ वारी भोर छ ना. अनाथी नी५४ छ भाभो ? पुद्गलद्रव्येणाभिनिर्वय॑मानः - पुगबद्रव्यथा ममिनियमान - ममि' - बधी बायी नियमान - AM - 64914153.34 भोथी वरीa? फलदानसमर्थया प्रादुर्भूय भावकेन सता - बिहान समर्थतामेशन प्रादुर्भूत 45 - 2 था - लव ४२॥२ - 6491वनार सता - होतi मेवाथी. वो ॥ भो ॥ भाटे श्री नथी ? टंकोत्कीर्णैकज्ञायकस्वभावभावस्य परमार्थतः परभावेन ૩૧૩ Page #465 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ અહીં નિશ્ચય કરીને - ફલદાન સમર્થતાએ કરી પ્રાદુર્ભત થઈ ભાવક સતા પુદગલદ્રવ્યથી અભિનિર્વર્તાતો રહેલો (સર્જતો. ઉપજવાતો) એવો કોઈ પણ પ્રકારનો કોઈ પણ મહારો મોહ છે નહિં, ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવથી ભાવાવાનું અશક્યપણું છે માટે. પણ આ છે કે – સ્વયમેવ વિશ્વપ્રકાશથી ચંચુર (ચમકતી) વિકસ્વર એવી અનવરત પ્રતાપ સંપદ્ઘાળા ચિલ્યક્તિ માત્ર સ્વભાવભાવથી ભગવાન્ આત્મા જ અવબોધાય છે (જણાય છે). કારણકે ફુટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહના નિવારવાના અશક્યપણાને લીધે, મસ્જિત અવસ્થામાં પણ - દર્ધિ-ખાંડ અવસ્થાની જેમ - પરિસ્કટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને હું મોહ પ્રતિ નિર્મમત્વ છું - સર્વદા જ આત્મ એકતગતપણાએ કરી સમયનું એમ જ સ્થિતપણું છે માટે. ૩૬ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો... અપૂર્વ અવસર.” સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ જ નિગ્રંથનો પરમ ધર્મ છે, એક સમય પણ ઉપયોગ બહિર્મુખ કરવો નહીં એ નિગ્રંથનો મુખ્ય માર્ગ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૦૩ ચેતન ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહં સોહં સોહં, સોડહં જાનિ દટો તુમ મોહં, હૈ હૈ સમકો વારો - ચેતન.” - શ્રી આનંદઘનજી, પદ ભાવતુમરવચન - ટંકોત્કીર્ણ એક-અદ્વૈત શાયક સ્વભાવભાવનું પરમાર્થથી - નિશ્ચયથી - તત્ત્વથી પરભાવથી ભાવાવાનું અશક્યપણું છે માટે. આમ મોહ મહારો છે નહિં, તો છે શું? હિંચૈતન્ - પણ આ છે કે - સ્વયમેવ માવાનાત્મવાવનુષ્યતે - સ્વયમેવ - પોતે જ – આપોઆપ જ ભગવાન આત્મા જ અવબોધાય છે - “અવ' - જેમ છે તેમ વસ્તુ મર્યાદાથી બોધાય છે - જણાય છે - સમજાય છે. શા વડે કરીને ? વિચ્છેવિતમાત્રા માવાવેન - ચિત્ શક્તિમાત્ર સ્વભાવભાવે કરીને - કેવો છે આ સ્વભાવ ભાવ ? વિશવશવંતુરવિર નવરતપ્રતાપસંઘ - વિશ્વ પ્રકાશથી ચંચુર-ચમકતી વિકસ્વર અનવરત-નિરંતર પ્રતાપસંપદ્ઘાળો. યત - કારણકે છિત - ખરેખર ! ફુટપણે સદં ત્વે: - હું ખરેખર ! નિશ્ચય કરીને એક - જ્યાં દ્વિતીય - બીજો ભાવ નથી એવો અદ્વિતીય - અદ્વૈત છું, તત: - તેથી, સમસ્તદ્રવ્યાખi રસ્પરસધારાવાદિસ્થ નિવારવામશચવાતુ - સમસ્ત દ્રવ્યોના પરસ્પર-અન્યોન્ય સાધારણ અવગાહના - અવકાશ દાનના નિવારવાના અશક્યપણાને લીધે, મશિતાવસ્થાથા - મસ્જિત - એકબીજામાં ડૂબેલી - અત્યંત મિશ્રિત અવસ્થામાં પણ થિલંડવ@ાયાભવ રિક્રુટસ્વમાનસ્વામે તયા - દહીં-ખાડ અવસ્થાની જેમ પરિફુટ - સર્વથા સ્ફટ સ્વદમાન - સ્વદાઈ રહેલી - ચાખવામાં આવતી સ્વાદભેદતાએ કરીને - સ્વાદની ભિન્નતાએ કરીને મોટું પ્રતિ નિમણિ - મોહ પ્રતિ હું નિર્મમત્વ છું, એમ શા માટે? સર્વáવાનૈઋત્વતિત્વેન સમય ચૈવમેવ સ્થિતત્વત્ - સર્વદા જ - ત્રણે કાળને વિષે, એકતગતપણાએ કરીને સમયનું (પ્રત્યેક પદાર્થનું તેમજ આત્માનું) એમજ સ્થિતપણું છે માટે. રૂતીર્ઘ ભાવમાવેજો પૂત: • એમ આવા પ્રકારે ભાવક-ભાવ ઉપજાવનારા ભાવનો વિવેક-પૃથગુભાવ થયો હતો. || રૂતિ “માભાતિ' માત્મભાવના //રૂદ્દો ૩૧૪ Page #466 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૬ અનુભૂતિનો પરભાવથી વિવેક-પૃથગુ ભાવ કેમ થયો? તે માટેનો ભાવક ભાવનો વિવેક પ્રકાર અત્ર કહી બતાવ્યો છે - મ્હારો કોઈ પણ મોહ છે નહિ, ઉપયોગ જ બૂઝાય છે - જણાય છે. હું એક છું, તેને “મોહનિર્મમત્વ' - જેને મોહનું નિર્મમત્વ-નિર્મમમપણું છે એવો સમયના - આત્માના અથવા શાસ્ત્રના વિજ્ઞાયકો - વિશેષે કરીને જ્ઞાયકો-જાણકારો જાણે છે. આ ગાથાની અદ્દભુત તાત્ત્વિક મીમાંસા કરતાં “આત્મખ્યાતિ' ક વદે છે - અહીં નિશ્ચય કરીને ખરેખર ! કોઈ પણ પ્રકારનો મ્હારો મોહ છે નહિ. કોનાથી નીપજે છે આ મોહ ? પુદગલ દ્રવ્યથી અભિનિર્વર્તમાન - “અભિ” - બધી બાજુથી “નિર્વર્તમાન' - સર્જઈ રહેલ - ઉપજાવાઈ રહેલ છે. કેવી રીતે ? ભાવક ભાવનો વિવેક પ્રકાર છત્તવાનસમર્થતા પ્રાપુણ્ય - ફલદાન સમર્થતાએ કરી પ્રાદુર્ભત થઈ – પ્રગટ થઈ માવજૅન સતી - ભાવક (ભાવ કરનાર) સતા હોતાં. આવો આ મોહ શા માટે મ્હારો નથી ? ટંકોત્કીર્ણ એક - અદ્વિતીય - અદ્વૈત શાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવનું ભાવાવાનું અશક્યપણું છે માટે. આમ મ્હારો મોહ મ્હારો છે નહિં, તો છે શું ? પણ આ છે કે - સ્વયમેવ ભગવાન આત્મા જ અવબોધાય છે - જણાય છે. શા વડે કરીને ? ચિશક્તિમાત્ર સ્વભાવભાવે કરીને. કેવો છે આ સ્વભાવભાવ ? વિશ્વપ્રકાશથી ચંચુર-ચમકતી વિકસ્વર અનવરત-નિરંતર પ્રતાપસંપદૂવાળો. કારણકે ખરેખર ! ટપણે હું ખરેખર ! નિશ્ચયે કરીને એક - અદ્વિતીય - અદ્વૈત છું, તેથી સમસ્ત દ્રવ્યોના પરસ્પર સાધારણ અવગાહના - અવકાશદાનના નિવારવાના અશક્યપણાને લીધે મતિ - એકબીજમાં ડૂબેલી - અત્યંત ગાઢ - મિશ્રિત અવસ્થામાં પણ દહીં - ખાંડ અવસ્થાની જેમ પરિસ્ફટ - સર્વથા સ્ફટ સ્વાદમાન - સ્વદાઈ રહેલી સ્વાદભેદતાએ કરીને મોહ પ્રતિ હું નિર્મમત્વ - મમત્વ રહિત છું. એમ શા માટે ? સર્વદા જ એકત્વગતપણાએ કરીને સમયનું - આત્માનું તેમજ સર્વ પદાર્થનું એમજ સ્થિતપણું છે માટે. એમ આવા પ્રકારે ભાવક ભાવનો વિવેક-પૃથગુ ભાવ થયો હતો. પરમ આત્મા અમૃતચંદ્રાચાર્યજીની આ પરમ પરમાર્થઘન તત્ત્વામૃત સંભૂત અમૃત વાણીમય અપૂર્વ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે – પૂર્વે જે કર્મપણે બાંધેલ છે તે કર્મરૂપ પુદ્ગલ દ્રવ્ય વિપાક પામી ફલદાન સમર્થપણાએ કરી પ્રાદુર્ભત થઈ - પ્રગટ ઉદયે આવી ભાવક - ભાવ કરનાર - ભાવનાર અર્થાતુ હારો કોઈ પણ મોહ છે ન વ્યવહારથી સંયોગ સંબંધથી - તેવો તેવો ભાવ કરવાને - ઉપજાવવાને. તેવી તેવી પોતાની ભાવ રૂપ અસર નીપાવવાને તત્પર એવું હોય છે. જેમ તેલમાં મૂકેલ કુલ તેલને વાસિત કરનાર - ભાવિત કરનાર વાસક-ભાવક કહેવાય છે અને તે તેલમાં સુગંધવાસ-સુગંધભાવ ઉપજાવવાને સમર્થ હોય છે, તેમ આત્માને સન્નિહિત કર્મ પુદ્ગલદ્રવ્ય આત્માને ભાવ-વાસનાથી વાસિત કરનાર-ભાવિત કરનાર “ભાવક' કહેવાય છે અને તે નિમિત્ત-નૈમિત્તિક ભાવથી આત્મામાં તેવો તેવો ભાવ નીપજવવાને સમર્થ હોય છે. મન સંત પુનિકળેઇનિર્વત્થાનો - એવા ભાવક સતા-હોતા પુદ્ગલ દ્રવ્યથી અભિનિર્વત્યમાન - “અભિ' બધી બાજુથી નિર્વત્યમાન-નીપજાવાઈ રહેલો - સવાઈ રહેલો એવો કોઈ પણ પ્રકારનો કોઈ પણ મ્હારો મોહ છે નહિં, “તમોપિ = નામ મર્મ મોહોતિ ' કારણકે ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવનું પરમાર્થથી પરભાવથી ભાવાવાનું – ભાવિત કરાવાનું અશક્યપણું છે માટે, ઢોર્જીજ્ઞાસ્વભાવમાવી પરમાર્થતઃ “પરમાવેન માવતHશવત્વા ' અર્થાતુ આ ભાવક એવો મોહ પરભાવ જનિત પરભાવ હોવાથી મ્હારા પર પરમાર્થથી - નિશ્ચયથી પોતાનો ભાવ નીપજવી શકે એમ નથી, મ્હારા પર કંઈ પણ ભાવ ઉપજાવનાર રૂપ અસર ઉપજાવી શકવાને સમર્થ નથી. હા, વ્યવહારથી તેનું નિમિત્ત પામી હું પોતે પરિણામ-પરિણામી ભાવથી મોહભાવે પરિણમું - પોતે મોહભાવ કરી મોહને મ્હારો કરું તો જ મોહ મ્હારો થઈ શકે, ન પરિણમું તો ન જ થઈ શકે, અને તે પરભાવ નિમિત્તે હું પોતે મોહભાવે પરિણમું તો પણ તે મોહભાવ વિકત ચેતનભાવ રૂ૫ - ચિદ વિકારરૂ૫ મ્હારો વિભાવ ભાવ જ હોય, પણ કદી પણ મ્હારો સ્વભાવ ભાવ તો હોઈ શકે જ નહિ. કારણકે વિભાવરૂપ વિકાર છે તે તો વસ્તુને વિષે કલંક છે, વસ્તુ સ્વભાવ નથી, સુવર્ણની અશુદ્ધિ કાંઈ ૩૧૫ Page #467 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સુવર્ણ નથી કે સુવર્ણનો સ્વભાવ નથી, પણ સુવર્ણમાં કલંકરૂપ મલ-વિકાર છે, તેમ મોહભાવ રૂપ અશુદ્ધિ-મલિનતા કાંઈ આત્મા નથી કે આત્માનો સ્વભાવ નથી, પણ આત્મામાં કલંકરૂપ ચેતન વિકાર છે, એટલે તે ચેતન વિકારરૂપ મોહ-વિભાવ મ્હારો સ્વભાવ છે જ નહિ. મ્હારો સ્વભાવ તો ટાંકણાથી શિલામાં ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવો અક્ષર “ટંકોત્કીર્ણ એક - અદ્વિતીય - જ્યાં દ્વિતીય ભાવ છે નહિ એવો અદ્વૈત જ્ઞાયક સ્વભાવ છે. માટે આ ટેકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવભાવને – ભાવિત કરનારો ભાવક એવો પરભાવ રૂ૫ - વિભાવ રૂપ કોઈ પણ મોહ મ્હારો છે નહિ, આ અખંડ નિશ્ચય છે. કારણકે પૂર્વે પરભાવનું નિમિત્ત પામી અજ્ઞાનને લીધે હું પોતે પરવસ્તુમાં આત્મબુદ્ધિ રૂપ ચારિત્ર મોહ પરિણામે પરિણમતો હતો, પણ હવે તે મહારું અજ્ઞાન દૂર થઈ જતાં, તે દર્શન મોહનો અને ચારિત્ર મોહનો આત્મામાંથી પૃથક કરવારૂપ વિવેક કરી - પૃથક્કરણ કરી, હું ટંકોત્કીર્ણ એક* જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ આત્મસ્વભાવભાવે પરિણમ્યો છું, એટલે હું ખરેખર ! નિશ્ચય કરીને મોહભાવે પરિણમીને મોતને હારો કરતો જ નથી, એટલે હારો કોઈ પણ પ્રકારનો પણ મોહ છે જ નહિં. મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. જે મોહિનીએ મહા મુનીશ્વરોને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિ-સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે ! શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે ! નિર્વિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું એવો જ્ઞાનીનો ઠામ-ઠામ બોધ છે. તે બોધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૮૭ કર્મ મોહની ભેદ બે, દર્શનચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂર-૧૦૩ અને આમ કોઈ પણ પ્રકારનો કોઈ પણ મોહ મહારો છે નહિ, પણ આ છે - આ વસ્તુ તો ચોક્કસ નિશ્ચિત છે કે - “પિવિત્તિમાત્રા માવાવેન - ચિતુશક્તિ માત્ર સ્વભાવભાવથી અવબોધાય છે - “અવ” - વસ્તુ સ્વરૂપની - સ્વસમયની મર્યાદાથી બોધાય છે, પ્રગટ જણાય છે. ભાવનાત્મવા કવવુષ્યતે, ભગવાન આત્મા જ સાક્ષાત અનુભવાય છે, પ્રગટ મહારો સમજાય છે, તે જ હું છું ને તે જ મ્હારો છે અને તે સ્વભાવભાવ કેવો છે ? તો કે સ્વયમેવ - આપોઆપ - પોતાની મેળે વિશ્વપ્રકાશમાં ચંચુર-ચમકતી વિકસ્વર એવી અનવરત - નિરંતર પ્રતાપસંપદુદ્ધાળો છે, “સ્વયમેવ વિશ્વપ્રાિશવંતુરવિઋસ્વર નવરતપ્રતાપસંદ્ધાં, અર્થાતુ વિશ્વને પ્રકાશતી તેની વિકસ્વર પ્રતાપ - સંપત્તિ સદા સ્વરૂપ તેજથી પ્રતપે છે, આવા વિશ્વપ્રકાશથી ચૈતન્ય શક્તિ માત્ર સ્વભાવ ભાવ વડે કેવલ આત્મા જ હું અને મહારો સમજાય છે - અનુભવાય છે. કારણકે – ‘નિર્દિ વવ:' - પ્રગટપણે હું ખરેખર ! નિશ્ચયથી એક - અદ્વૈત છું, તેથી હું મોહ પ્રત્યે નિર્મમત્વ છું, “નહિં પ્રતિ નિર્માભિ' - સમસ્ત દ્રવ્યોનો પરસ્પર સાધારણ (common to all) અવગાહન-અવકાશઘન (accomodation) નિવારવાના અશક્યપણાને લીધે, હું ખરેખર ! એક છું મસ્જિત અવસ્થામાં પણ - “મન્નતાવાયામg - એકબીજા દ્રવ્યની એક - ક્ષેત્રાવગાહથી એક બીજ દ્રવ્યમાં ડૂબી જવારૂપ - મગ્નપણારૂપ અત્યંત ગાઢ મિશ્રિત અવસ્થામાં પણ, દહીં-ખાંડની-શ્રીખંડની અવસ્થાની જેમ, પરિફુટ સ્વાદનો ભેદ જણાઈ આવે છે, મનસ્વાત' - અર્થાત સમસ્ત દ્રવ્યોની પરસ્પર સાધારણ એવી એકક્ષેત્રાવગાહ સ્થિતિ છે. તેનું નિવારવું અશક્ય છે, એટલે આ મસ્જિત - એકબીજામાં ડૂબી જવા રૂપ એકબીજાથી ઓતપ્રોત મિશ્ર "सति द्वितीये चिन्ता कर्म ततस्तेन वर्तते जन्म । પોજિ સત્તરાદિતોગભિ કાકસિ નિયત ” . શ્રી પવનંદિ પં.વિ. નિશ્ચય પંચાલતુ, ૩૨ ૩૧૬ Page #468 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૬ એવી સેળભેળ શંભુમેળારૂપ અવસ્થામાં પણ પરભાવનો અને આત્મભાવનો સ્વાદ અનુભવથી પરિસ્ફુટ–સર્વથા સ્ફુટ ભિન્ન-જૂદો જૂદો જણાય છે. જેમ ખટમીઠા શ્રીખંડમાં દહીં અને ખાંડ એ બે જૂદા જૂદા પદાર્થનું સંમિશ્રણ છે, તેમાં પણ આ ખાટો દહીંનો સ્વાદ અને આ મીઠો ખાંડનો સ્વાદ, એમ પ્રગટ જૂદો જૂદો સ્વાદભેદ અનુભવાય છે, તેમ પરભાવ સાથેની આત્માની આ જડ-ચેતન સંયોગરૂપ મિશ્ર બંધપર્યાય અવસ્થા છે, તેમાં પણ આ જડ વા જડજન્ય મોહરૂપ પરભાવ અને આ ચેતન એવો શાયકસ્વભાવરૂપ આત્મભાવ, એમ પ્રગટ જૂદો જૂદો ભેદરૂપ અનુભવાસ્વાદ થાય છે. તેથી આત્મભાવને અનુભવતો એવો હું આ પરભાવ રૂપ મોહ પ્રત્યે નિર્મમત્વ છું, મ્હારૂં એના પ્રત્યેનું મમત્વ-હારાપણું નિર્ગત છે – નીકળી ગયું છે, મ્હારે એના પ્રત્યે કાંઈ પણ મમત્વ નથી, એ મ્હારો નથી જ એમ નિશ્ચય માનું છું. કારણકે 'सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेवस्थितत्वात् ' સર્વદા જ સર્વ કાળે જ આત્મ એકત્વગતપણે જ સમયનું - આત્માનું તેમજ સર્વ પદાર્થનું એમજ સ્થિતપણું છે, અર્થાત્ કોઈ પણ સમય-પદાર્થ એક પોતાના નિજ સ્વરૂપપણે જ વર્ષે અને પરિણમે, અન્ય કોઈ પણ સમયપણે - પદાર્થપણે વર્ષે નહિં જ અને પરિણમે નહિં જ. પ્રત્યેક સમય (વસ્તુ) પોતપોતાના સમયમાં જ - સ્વરૂપની મર્યાદામાં જ વર્તે, સ્વરૂપની સીમાને ધરતો સીમંધર જ હોય, આ અખંડ સિદ્ધાંત છે. એક સમયમાં અન્ય સમયનો અનુપ્રવેશ થાય જ નહિં, પ્રત્યેક સમય અદ્વૈતપણે જ સ્થિતિ કરે, આ સમયસ્થિતિ વસ્તુસ્થિતિ શાસ્ત્રસ્થિતિ છે, શાસ્ત્ર મર્યાદા છે, ત્રણે કાળમાં બાધિત ન થાય એવો ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત છે, એવા પ્રકારે આમ ભાવક ભાવનો વિવેક થઈ ગયો હતો, ‘તીર્થં માવળમાવિવેોમૂતઃ ।' - - કારણકે શ્રીમદ્ સદ્ગુરુના સદ્બોધ નિમિત્તથી આત્મસ્વરૂપનો બોધ થતાં અનાદિની પરભાવમાં આત્મભાવની ભૂલ નષ્ટ થઈ અને મિથ્યાત્વરૂપ પ્રમાદની નિદ્રા છાંડી દઈ ‘સમ્યગ્ જ્ઞાનસુધારસ ધામ' એવો આત્મા જાગ્યો - પ્રતિબુદ્ધ થયો. એટલે સ્વ-પર ભાવનો સહજ વિવેક પ્રગટ્યો અને અંતર આત્મા સ્વભાવરૂપ ધર્મના સાધનમાં સ્થિર થયો. આત્માની શાયકતા સર્વથા આત્મસ્વરૂપ સાધ્યના અવલંબનવાળી થઈ, એટલે સ્થિરપણે પ્રવહતી નિજ-પરિણતિ નિજ ધર્મરસ સ્થાપવા લાગી - જમા કરવા લાગી. આમ સર્વ પ૨પરિણતિ રસની રીઝ ત્યાગી દઈ, નિજ આત્મ અનુભવની ઈષ્ટતા જાગી અને આશ્રવભાવની ચાલ સહેજે છૂટી જઈ જાલીમ-ઉગ્ર સંવર શિષ્ટતા પ્રગટી. એટલે હવે આમ આત્મસ્વરૂપમાં સંવૃત આત્માને સ્યાાદી એવી નિજ પ્રભુતાનું એકત્વ થતાં, શુદ્ધ આત્માના દર્શન-જ્ઞાન-ચારિત્ર રૂપ નિજ રત્નત્રયી ક્ષાયિક ભાવે પ્રગટ થઈ, તે પરભાવમાંથી વ્યાવૃત્તિ રૂપ પ્રત્યાહાર કરી, શુદ્ધ આત્મભાવમાં ધારણ રૂપ ધારણા ધરી, તત્ત્વાનંદી એવી પૂર્ણ સમાધિમાં લયમયી આત્મસ્થિતિ પ્રાપ્ત કરશે, આ ક્રમે આત્મસ્વરૂપના કર્તા-ભોક્તાભાવે અને તેમાં ૨મણપણે અવ્યાબાધ સ્વગુણની પૂર્ણ રીતિ ધારી, સહજાત્મસ્વરૂપી સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદને અવશ્ય પામશે. પ્રતિબુદ્ધ થયેલા વિવેકી આત્માનો આ તાત્ત્વિક વિકાસ ક્રમ મહા ગીતાર્થ દેવચંદ્રજી મહામુનિએ અપૂર્વ લાક્ષણિક શૈલીથી સંગીત કર્યો છે - ‘‘જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડિ દુર્રય મિથ્યાનિંદ પ્રમાદની રે લો... જગત. સહેજે પ્રગટ્યો નિજ પરભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો. સાધ્યાલંબી થઈ શાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ વે રે લો. ત્યાગીને સવિ પરપરિણતિ રસ રીઝ જો, જાગી છે નિજ આતમ અનુભવ ઈષ્ટતા રે લો. સહેજે છૂટી આશ્રવ ભાવની ચાલ જો, જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો. સ્યાદ્વાદી નિજ પ્રભુતાને એકત્વ જો, ક્ષાયક ભાવે થાયે નિજ રત્નત્રયી રે લો. પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જો, તત્ત્વાનંદી પૂર્ણ સમાધિલય મયી રે લો. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો, કર્તા ભોક્તા ભાવે રમણપણે ધરે રે લો. સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લો.'' - શ્રી દેવચંદ્રજી ૩૧૭ Page #469 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આમ જે ખરેખરો વિવેકી જ્ઞાની સમ્યગુ દેષ્ટિ હોય છે, તે સ્વ-પરનો ભેદ જાણી, આ પરભાવ હેય છે એમ જાણવા-શ્રદ્ધવા રૂપ વિવેક કરે છે, એટલું જ નહિ પણ તે તે મોહાદિ પરભાવને વીણી વીણીને આત્મામાંથી પૃથક - ભિન્ન - અલગ કરવા રૂપ - પૃથક્કરણરૂપ વિવેક પણ કરે છે. અર્થાત તે તે મોહાદિ પરભાવને આત્માથી જુદા પાડવા રૂપ તથારૂપ આચરણ આચરે છે, “વારિત્ત વ7 ઘો’ | - ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધર્મ છે એ સૂત્રને ચરિતાર્થ કરતાં શુદ્ધ આત્મસ્વભાવમાં વર્તવારૂપ - ચારિત્રરૂપ આત્મધર્મને આદરે છે અને એટલે જ - ત્યારે જ શુદ્ધોપયોગ રૂપ શુદ્ધ ચારિત્ર ધર્મમાં વર્તતાં તે શુદ્ધ આત્માનો અનુભવ કરવાને સમર્થ થાય છે. શ્રી પ્રવચન સાર’ની સુપ્રસિદ્ધ ૭મી ગાથામાં કહ્યું છે તેમ ચારિત્ર એ જ નિશ્ચય કરીને ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે અને જે સામ્ય છે તે મોહ-ક્ષોભ વિનાનો આત્માનો પરિણામ છે.' આની અદ્ભુત અપૂર્વ વ્યાખ્યા કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્યજીએ કહ્યું છે તેમ - સ્વરૂપમાં ચરણ તે ચારિત્ર છે, અર્થાત સ્વસમય પ્રવૃત્તિ તે ચારિત્ર છે, તે જ વસ્તુસ્વભાવપણાથી ધર્મ છે, અર્થાત્ શુદ્ધ ચૈતન્ય પ્રકાશન તે ધર્મ છે અને તે જ યથાવસ્થિત આત્માગુણપણાથી સામ્ય છે અને સામ્ય તો દર્શન મોહનીય ને ચારિત્ર મોહનીયના ઉદયથી ઉપજતા સમસ્ત મોહ-ક્ષોભના અભાવથી અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે.” એટલે કે ચારિત્ર, ધર્મ ને સામ્ય એ ત્રણે એકાર્યવાચક શબ્દો અમોહ રૂપ આત્મસ્વરૂપના વાચક છે. આમ આત્માનું જ્ઞાન, આત્માનું દર્શન ને આત્માનું ચારિત્ર - એ અભેદ રત્નત્રયી રૂપ શુદ્ધ આત્મધર્મમાં જેમ બાધા ન પહોંચે, તેમ વર્તવાનો સમ્યગુદૃષ્ટિ જીવ સતત ઉપયોગ રાખે છે. તાત્પર્ય કે જેમ અમોહ સ્વરૂપ જ્ઞાની સર્વ પરભાવને છાંડી સ્વભાવમાં વર્તવાને નિરંતર પ્રયત્નશીલ બને છે, જેમ બને તેમ આત્મા સતત શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરે તેમ કરવા મથે છે અને એટલે જ ક્ષીર-નીર જેમ સ્વ-પરનો ભેદ-આત્મા-અનાત્માનો વિવેક જેણે કર્યો છે, એવા આ અમોહ સ્વરૂપ પરમ વિવેકી પરમહંસો શુદ્ધ માનસ-સરોવરના નિર્મલ અનુભવ-જલમાં ઝીલે છે. જીવન્મુક્તપણાની પાંખે ઊંચા ચિદાકાશને વિષે ઊડતા આ વિહગ જેવા અપ્રતિબદ્ધ સંતો દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યાંય પણ પ્રતિબંધ કરતા નથી. આત્મા સિવાયની સર્વ વસ્તુનો પ્રસંગ તે સંગ છે અને આ “સર્વ સંગ મહાશ્રવ છે' એવું તીર્થંકર વચન જેણે જાણ્યું છે, એવા આ શાંતમૂર્તિ અસંગ નિગ્રંથ અમોહસ્વરૂપ નિર્મમ મહાત્માઓ સહજ આત્મસ્વરૂપમાં ગુપ્ત-સંવૃત થઈ પરમ સંવર આદરે છે અને આમ સ્વરૂપમાં સમાઈ ગયેલા આ શુદ્ધોપયોગી શ્રમણો પરમ આત્મસમાધિ અનુભવે છે. આવી પરમ અસંગ સ્વરૂપગુપ્ત શુદ્ધોપયોગમય આત્મસમાધિ દશાસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર છે કે – સત્સંગનો જોગ નથી અને વીતરાગતા વિશેષ છે એટલે ક્યાંય સાતું નથી', અર્થાતું મન વિશ્રાંતિ પામતું નથી. ચિત્ત ઘણું કરીને વનમાં રહે છે. આત્મા તો પ્રાયે મુક્ત સ્વરૂપ લાગે છે. વીતરાગપણું વિશેષ છે. વેઠની પેઠે પ્રવૃત્તિ કરીએ હૈયે.” સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને નહિં વિસ્મરણ કરતું એવું જે આત્માકાર મન તે વર્તમાન ઉદય પ્રમાણે પ્રવૃત્તિ કરે છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨પ૩, ૨૬૬, ૨૯૩) ૧૯૮, ૩૧૭, ૩૫૩ "चारित्तं खलु धम्मो धम्मो जो सो समोत्ति णिहिट्ठो । મોદqોદ વિહીનો નાનો ગવળો દુ સમો ” - શ્રી “પ્રવચન સાર', ગા. ૭ "स्वरूपे चरणं चारित्रं स्वसमयप्रवृत्तिरित्यर्थ । तदेव वस्तु स्वभावत्वाद्धर्मः । शुद्धचैतन्यप्रकाशनमित्यर्थ । तदेव च यथावस्थितात्मगुणत्वात्साम्यम् । साम्यं तु दर्शनचारित्रमोहनीयोदयापादितसमस्तमोहक्षोभाभावादत्यन्तनिर्विकारो जीवस्य પરિણામ: ” - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત, પ્ર.સ. ટીકા, ગાથા-૭ ૩૧૮ Page #470 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૦ શુદ્ધ ચેતનરસ અનુભવતા અમોહસ્વરૂપ જ્ઞાનીશ્વર અમૃતચંદ્રજી શુદ્ધાત્માની અમૃતાનુભૂતિના સહજ અનુભવોદ્ગાર દર્શાવતો કળશ પ્રકાશે છે स्वगता सर्वतः स्वरसनिर्भर भावं, चेतये स्वयमहं स्वमिहैकं । नास्ति नास्ति मम कश्चन मोहः, शुद्धचिद्घनमहोनिधिरस्मि ||३०|| સર્વતઃ સ્વરસનિર્ભર ભાવ, ચેતું એક સ્વ સ્વયં અહિં સાવ, છે ન છે ન મુજ કોપણ મોહ, શુદ્ધ ચિહ્નન મહોનિધિ છું હું. ૩૦ અમૃત પદ-૩૦ સર્વ પ્રદેશે સ્વરસથી ભરિયો, હું ચેતન રસ દરિયો... (૨). ૧ સર્વ દિશાએ સર્વ પ્રદેશે, સ્વરસથી નિર્ભર ભરિયો, ભાવ જેનો સ્વ સ્વયં ચેતું, હું અનુભવરસ દરિયો... સર્વ પ્રદેશે. ૨ સ્વયં સ્વને હું એક અનુભવું, દ્વૈતભાવ જ્યાં નાંહિ, એવો નિરંતર ચેતન ચેતું, ભાવ અદ્વૈત જ જ્યાંહિ... સર્વ પ્રદેશે. ૩ છે ન છે ન મુજ કોપણ મોહ, કોઈ પ્રકારનો ક્યાંહિ, ભગવાન્ અમૃતમય ચિદ્દનનો, મહોનિધિ છું હું આંહિ... સર્વ પ્રદેશે. ૪ અર્થ : સર્વ બાજુથી-સર્વથા સ્વરસથી નિર્ભર ભાવરૂપ એક એવા સ્વને હું અહીં સ્વયં અનુભવું છું, મ્હારો કોઈ મોહ છે નહિં - છે નહિં, હું શુદ્ધ ચિદ્દન મહોનિધિ છું. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બ્રહ્મરસના ભોગી, જાણે કોઈ વિ૨લા યોગી, કોઈ બ્રહ્મરસના ભોગી.'' - શ્રીમદ્ રાજચંદ્રજી ‘“અબધૂ અનુભવ કલિકા જાગી, મતિ મેરી આતમ સમરત લાગી.’' શ્રી આનંદઘનજી, પદ-૨૩ ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્ય વિભાગમાં જે કહ્યું એના સમર્થનમાં તેની પરિપુષ્ટિ રૂપે આ શુદ્ધાત્માની અમૃતાનુભૂતિ દાખવતા ઉત્કૃષ્ટ આત્મભાવનામય કળશ પરમ ‘નાસ્તિ નાસ્તિ મન અન મોઃ' આત્મભાવનાથી અત્યંત ભાવિતાત્મા મહામુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ ભાવાવેશથી સંવેગાતિશયથી લલકાર્યો છે ‘સર્વતઃ’ સર્વ પ્રદેશે સર્વ 'सर्वतो स्वरसनिर्भरभावं' સર્વતઃ સ્વરસથી નિર્ભર ભાવવાળા અર્થાત્ તરફથી સર્વથા સ્વરસથી ‘નિર્ભર’ બીજું કાંઈ પણ ન ભરાય - ન સમાય એમ ઠાંસોઠાંસ ભરેલ અનવકાશ ‘એક' અદ્વૈત એવા સ્વને-આત્માને હું સ્વયં પોતે ચેતું છું - વેદું છું સ્વમિનૈનં જ્યાં સર્વબાજુએ સર્વપ્રદેશે સર્વપ્રકારે એક શુદ્ધ અદ્વિતીય અનુભવું છું, શ્વેતયે સ્વયમહં જ્યાં સર્વ પ્રદેશે ચૈતન્ય ચૈતન્ય અને ચૈતન્ય રસ જ નિર્ભર ભર્યો છે, - - - - આવા મ્હારો કોઈ છું. હું તો શુદ્ધ ચિન મહોનિધિ - ૩૧૯ - ચૈતન્યરૂપ સ્વરસ જ છે. એવા પરમ ચૈતન્ય રસથી પરિપૂર્ણ એક આત્માને હું પોતે અનુભવી રહ્યો છું. નાસ્તિ નાસ્તિ मम कश्चन मोहः ' મોહ છે નહિં, છે નહિં, એમ હું પોકારીને જાહેર કરૂં મહાતેજો નિધિ છું - ‘શુદ્ધવિદ્ધનમહોનિધિરશ્મિ' જ્યાં - - - Page #471 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વ પ્રદેશે ચેતન ચેતન ને ચેતન જ છે એવો હું ચૈતન્યનો ઘન-ચૈતન્યઘન છું અને સર્વ તેજનો નિધિ-નિધાન એવો હું મહાતેજો નિધિ છું, પરમ જ્યોતિ સ્વરૂપ છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૭, પરમ આત્મતત્ત્વનું જેને દર્શન - સાક્ષાત અનુભવન સાંપડ્યું છે, આત્મસાક્ષાત્કાર થયો છે એવા સમ્યગુદૃષ્ટિ જ્ઞાની પુરુષ ભાવે છે કે - આ કેવલ જ્ઞાન જ્યોતિ જ અબાહ્ય “શુપિનકોનિવિજ છે, બાકી બીજાં બધું ય બાહ્ય છે, આ કેવલ જ્ઞાન જ્યોતિ જ હું છું ને તે જ હારી છે, બાકી કોઈ પણ પરભાવ મ્હારો નથી. આવી દેઢ આત્મભાવના જેને થઈ છે એવા સમ્યગૃષ્ટિ જ્ઞાની સ્વસ્વરૂપમાં વિશ્રાંત થઈ, સ્વરૂપૈકનિષ્ઠ બની એવી પરમ આત્મશાંતિ અનુભવે છે, કે તે અમૃત સિંધુમાંથી તેને ક્ષણ પણ બહાર નીકળવું ગમતું નથી, એટલે તેના આત્માના ઊંડાણમાંથી સહજ અનુભવ ઉદ્દગાર નીકળી પડે છે - હું બધી બાજીએ સ્વચેતન રસથી નિર્ભર એક આત્માને અનુભવું છું, મને કોઈ મોહ છે નહિ - છે નહિ, હું શુદ્ધ ચિદૂઘન મહાનિધિ છું, નાસ્તિ નતિ મન વશ્વન મોદ: શુદ્ધવિનમહોતિથિરશ્મિ | અમૃતચંદ્રજીની આ શુદ્ધાત્માની અમૃતાનુભૂતિ દાખવતી કંકોત્કીર્ણ અમૃતવાણીનો પ્રતિધ્વનિ કરતી પરંબ્રહ્મકનિષ્ઠ શ્રીમદ્ રાજચંદ્રજીની તેવી અમૃતાનુભૂતિમય ટંકોત્કીર્ણ અમૃત વાણી છે કે – પરબ્રહ્મ વિચાર તો એમને એમ રહ્યા જ કરે છે. ક્યારેક તો તે માટે આનંદકીર્ણ બહુ ફરી નીકળે છે અને કંઈની કંઈ (અભેદ) વાત સમજાય છે, પણ કોઈને કહી શકાતી નથી, અમારી એ વેદના અથાગ છે.” આત્મા બ્રહ્મ સમાધિમાં છે, મન વનમાં છે.” “જે રસ જગતનું જીવન છે, તે રસનો અનુભવ થવા પછી હરિ પ્રત્યે અતિશય લય થઈ છે.” એવું જે પરમ સત્ય તેનું અમે ધ્યાન ધરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૨૦૭, ૨૪૭, ૨૦૯, ૨૫૮), ૨૪૪, ૩૦૭ आत्मख्याति - एवमेव च मोहपदपरिवर्तनेन रागद्वेषक्रोधमानमायालोभकर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाण-रसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्यूह्यानि ||३६।। આત્મખ્યાતિ ટીકાર્ય - અને એમ જ મોહ પદના પરિવર્તનથી (પલટાવવાથી) રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, આ દિશા પ્રમાણે બીજા પણ સમજી લેવા. ૩૬ અમૃત જ્યોતિ' મહાભાષ્ય પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. “અપૂર્વ.' ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો... અપૂર્વ.” - શ્રીમદ્ રાજચંદ્રજી "यदेव चैतन्यमहं तदैव, तदैव जानाति तदैव पश्यति । तदेव चैकं परमस्ति निश्चयात्, गतोस्मि भावेन तदेकतां परं ॥ -શ્રી પવનંદિ પંચવિંશતિકા, એક–સપ્તતિ, ૬૮ ૩૨૦ Page #472 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૦ આ ગાથામાં જે મોહ પદ મૂક્યું છે તેના પરિવર્તનથી' - પલટાવવાથી તેને સ્થાને વારાફરતી રાગ-દ્વેષ, ક્રોધ-માન આદિ સોળ પદો મૂકી સોળ સૂત્રો સમજવા અને એ જ દિશા પ્રમાણે ઉપલક્ષણથી બીજા પણ સમજી લેવા. અર્થાત્ જેમ મોહ ભાવની અનુભૂતિમય આત્મામાંથી પૃથકકરણરૂપ “વિવેકથી પ્રથક કર્યો - અલગ જુદો પાડ્યો, આત્મામાંથી વિસર્જન કર્યો, તેમ રાગ-દ્વેષ-ક્રોધ-માનાદિ સોળે ભાવોને તેમજ તેવા તેવા બીજા ભાવોને પણ આત્મામાંથી પૃથકકરણરૂપ વિવેકથી પૃથક કરવા - અલગ જુદા પાડવા, આત્મામાંથી વિસર્જન કરવા અને એમ કરાય ત્યારે જ અનુભૂતિ “શુદ્ધ' થાય અને ત્યારે જ શુદ્ધ આત્માનુભવ થાય. આમ જેને શુદ્ધ આત્માનુભવ કરવો હોય તેણે મોહ-રાગ-દ્વેષાદિ સમસ્ત વિભાવોને-અશુદ્ધ ભાવોને આત્મામાંથી વિસર્જન કરવા જોઈએ અને ત્યારે જ અને તે ચારિત્રનો અંતર્ભાવ છે એવી ખરેખરી શુદ્ધ આત્માનુભૂતિમય “જ્ઞાનદશા” પ્રાપ્ત થાય, નહિ તો વાણી વિલાસ માત્ર જ હોય. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીયે જ્ઞાની દશા, બાકી કહિયે ભ્રાંત. સકલ જગતુ તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહિયે શાની દશા, બાકી વાચા જ્ઞાન.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૯-૧૪૦ “અતીન્દ્રિય ગત કોહ, વિગત માનમય મોહ, આજ તો સોહે રે, મોહે જગ જનતા ભણીજી... વીરસેન.” - શ્રી દેવચંદ્રજી “જ્ઞાનીની પરિપક્વ અવસ્થા (દશા) થયે, સર્વ પ્રકારે રાગ-દ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૧), ૨૩૫ અને ખરેખરા જ્ઞાની સમ્યગુદૃષ્ટિ તો મોહ-રાગ-દ્વેષ-વિષય-કષાયાદિ પરભાવ - વિભાવોને આત્મામાંથી વિસર્જન કરવા-પૃથક્કરણ કરવા ઈચ્છતા ધ્યાવે છે કે - હું સમ્યગુદૃષ્ટિની શુદ્ધાત્મ ભાવના દેહાદિથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. “આ હારા” સ્વરૂપથી મૃત થઈ હું ઈદ્રિયકારોથી વિષયોમાં પતિત-પડી ગયો હતો. તે વિષયોને પામીને “હું” એમ મને મેં પૂર્વે તત્ત્વથી ઓળખ્યો નહિ ! જે અગ્રાહ્યને ગ્રહતું નથી ને ગ્રહેલને મૂકતું નથી, જે સર્વથા સર્વ જાણે છે, એક સ્વસંવેદ્ય તે “તતું’ હું છું. તત્ત્વથી બોધાત્મા-બોધ સ્વરૂપ એવા મને સમ્યકપણે પેખતાં, રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે, તેથી કોઈ હારો શત્રુ નથી, કે કોઈ મ્હારો પ્રિય મિત્ર નથી. મને નહિ દેખતો એવો આ લોક નથી મ્હારો શત્રુ નથી મ્હારો મિત્ર.' આમ બહિરાત્માને ત્યજી અંતરાત્મામાં વ્યવસ્થિત થયેલો જ્ઞાની પુરુષ ભાવે છે કે - “જે પરમાત્મા છે તે હું છું, ને જે હું છું તે પરમ છું. તેથી હું જ મહારાથી ઉપાસ્ય છું, અન્ય કોઈ નહિ એમ સ્થિતિ છે. વિષયોમાંથી મને પ્રત કરાવી, મ્હારાથી જ મહારામાં સ્થિત એવા પરમાનંદમય બોધાત્માને હું પ્રપન્ન થયેલો છું, શરણ. પ્રાપ્ત થયેલો છું.” આમ શુદ્ધ આત્મભાવનાના પરિભાવનથી જેને દર્શનમોહનો ક્ષય ઉપજ્યો છે એવા સમ્યગદષ્ટિ જ્ઞાનીને, દેહથી ભિન્ન એવા કેવલ શુદ્ધ ચૈતન્યનું આત્માનુભવમય જ્ઞાન જ્યાં વર્તે છે એવો પરમ સમબોધ ઉપજે છે અને એટલે જ તેને તે શુદ્ધ સ્વરૂપનું એવું ધ્યાન વર્તે છે કે તે ચારિત્રમોહને "हेयच कर्म रागादि तत्कार्यच विवेकिनः । ૩૫ાં પ ચોતિષવિનસ ” . પવનંદિ પં. એકવસતિ, ૭૫ "मत्तश्चयुत्वेन्द्रियद्वारैः पतितो विषयेष्वहम् । तान्प्रपयाहमिति मां पुरा बेद न तत्त्वतः ॥ यद ग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । जानाति सर्वथा सर्व तत्स्वसंवेद्यमस्म्यहं ॥ क्षीयन्तेऽव रागायास्तत्त्वतो मां प्रपश्यतः । बोधात्मानं ततः कश्चित्र मे शत्रुर्न च प्रियः मामपश्यत्रयं लोको न मे शत्रुर्न च प्रियः । मां प्रपश्यनयं लोको न मे शत्रुर्न च प्रियः ॥ यः परात्मा स एवाहं योहं स परमस्ततः । अहमेव मयोपास्यो नान्यः कश्चिदिति स्थिति ॥ પ્રચાવ્ય વિષવેગો કાં કવિ મા યિતા કોષાત્માનં પ્રપનો િમાનનિવૃત ” , “સમાધિ શતક’ ૩૨૧ Page #473 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રક્ષીણ-અત્યંત ક્ષીણ કરવા ભણી અપૂર્વ આત્મવીર્યોલ્લાસથી પ્રવર્તે છે અને તે કેવા પ્રકારે? તેનું અપૂર્વ દર્શન અપૂર્વ ભાવથી સંગીત કરેલા “અપૂર્વ અવસર” નામક અપૂર્વ કાવ્યમાં પરમ ભાવિતાત્મા શ્રીમદ્ રાજચંદ્રજીએ કરાવ્યું છે. જેમકે – “આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગ તમે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો... અપૂર્વ. સંયમના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જે... આ પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જે; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો. અપૂર્વ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો... અપૂર્વ. બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જે... અપૂર્વ. નગ્નભાવ, મંડભાવ સહ અજ્ઞાનતા, અદત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રોમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ જો... અપૂર્વ. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજ સ્વભાવ જો; જીવિત, કે મરણે નહીં ચૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો... અપૂર્વ. એકાકી વિચરતો વળી શ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો... અપૂર્વ. ઘોર તપશ્વર્યામાં પણ મનને તેપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનકિ દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો... અપૂર્વ એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણી શપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જો.. અપૂર્વ - શ્રીમદ્ રાજચંદ્રજી અર્થાત્ તાત્પર્ય કે - “દેહથી ભિન્ન એવા કેવલ ચૈતન્યમૂર્તિ આત્માનું અનુભવ જ્ઞાન જેને ઉપર્યું છે, એવા આ જ્ઞાની મુનીશ્વર દર્શનમોહરૂપ મહા મિથ્યાત્વગ્રંથિને છેદી નાંખી, ચારિત્રમોહના ક્ષય અપૂર્વ અવસર' : નિગ્રંથનો ભણી પરમ શૂરવીરપણે સર્વાત્માથી પ્રવર્તી હોય છે. એક શુદ્ધ આત્મા પરમ આદર્શ સિવાય બીજું કાંઈપણ પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી એવો અખંડ નિશ્ચય થયો હોવાથી, આ મહાત્માને આત્મા સિવાય અન્ય સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ રૂપ પરમ વૈરાગ્ય વર્તે છે. આ નિઃસાર દેહમાંથી પણ પરમાર્થરૂપ સાર કાઢી લેવાને ઈચ્છતા આ શાંતમૂર્તિ સંતનો દેહ પણ માત્ર આત્મસંયમના હેતુએ જ હોય છે, બીજા કોઈ પણ કારણે તેને કાંઈ પણ કલ્પતું નથી. ** આત્મસ્વરૂપના તેજથી પ્રતપતા આ વીર તપસ્વીને પોતાના દેહમાં પણ કિંચિત માત્ર મમત્વરૂપ મૂચ્છ હોતી નથી, તો પછી ઉપકરણાદિમાં તો ક્યાંથી હોય ? “નિરંતર સ્વાધ્યાય-ધ્યાનમાં નિમગ્ન આ યોગી પુરુષ મન-વચન-કાયાના યોગને જેમ બને તેમ સંક્ષિપ્ત કરે છે અને તે ત્રણે સંક્ષિપ્ત યોગની માવજીવ આત્માને વિષે એવી સ્થિરતા કરે છે, કે ગમે તેવા ઘોર પરીષહ કે ઉપસર્ગના ભયથી તે ક્ષોભ પામતી નથી. આ સંક્ષિપ્ત યોગની ક્વચિત પ્રવૃત્તિ કરવી પડે, તે આ સંયમી પુરુષ માત્ર આત્મસંયમના હેતુથી જ સમ્યકપણે કરે છે અને તે પણ નિજ ૩૨૨ Page #474 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૦ સ્વરૂપનો નિરંતર લક્ષ રાખીને તથા જિનદેવની આજ્ઞાને આધીનપણે રહીને - નહિ કે સ્વચ્છેદે કે સ્વરૂપનો લક્ષ ચૂકીને. આત્મારામી મુનિની આ સંક્ષિપ્ત પ્રવૃત્તિ પણ ક્ષણે ક્ષણે ઘટતી જાય છે અને છેવટે નિજ સ્વરૂપને વિષે લીન થાય છે. આવા પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત આ સ્વરૂપગુપ્ત સંતો પંચ મહાવ્રતની દઢ પ્રતિજ્ઞા લઈ તેના પરિપાલનમાં નિરંતર ઉઘુક્ત રહે છે. પંચ ઈદ્રિયના વિષયમાં એને રાગ-દ્વેષ રૂપ ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ હોતી નથી. પંચ પ્રમાદથી એના મનને ક્ષોભ ઉપજતો નથી અને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી ક્યાંય પણ પ્રતિબંધ કર્યા વિના એ પ્રારબ્ધ ઉદયને આધીન થઈને નિર્લોભપણે વિચરે છે. આ ક્ષમાશ્રમણો કદી ક્રોધ કરે તો ક્રોધ પ્રત્યે જ ક્રોધ કરે છે, માન કરે તો દીનપણાનું માન કરે છે, માયા કરે તો સાક્ષી રૂપ દશભાવની માયા કરે છે અને લોભ કરે તો અલોભનો લોભ કરે છે ! કોઈ બહુ ઉપસર્ગ કરે તો તેના પ્રત્યે આ ક્ષમામૂર્તિ કોપતા નથી, ચક્રવર્તી આવીને વંદન કરે તો પણ એમનામાં માન ગોત્યું જડતું નથી, દેહ છૂટી જાય તો પણ એમના રોમમાં પણ માયા ઉપજતી નથી, મોટી લબ્ધિ સિદ્ધિ પ્રગટે તો પણ એમને લોભનો અંશ પણ સ્પર્શતો નથી. આમ સન્માર્ગની દીક્ષા પામેલા આ સંતોએ શિરોમુંડન કરવા સાથે જ કષાયોનું મુંડન કરી નાંખ્યું હોય છે, અચલકપણું ધરવા સાથે જ સર્વ પરભાવ-વિભાવથી વર્જિત એવું આત્મમગ્નતારૂપ ભાવ નગ્નપણે દાખવ્યું હોય છે, માવજીવ અસ્નાનપણું ભજવા સાથે જ નિરંતર જ્ઞાનગંગામાં નિમજ્જન કરવારૂપ પરમ શુચિ સ્નાતકપણું સેવ્યું હોય છે, અગારવાસ ત્યજવા સાથે જ વેષ વિભૂષા કે શરીરની ટાપટીપરૂપ પરિકર્મ વર્યું હોય છે. “સદા સામાયિક ભાવમાં વર્તતા આ શુદ્ધોપયોગવંત શ્રમણને શત્ર-મિત્રમાં, માન-અપમાનમાં, જીવિત-મરણમાં, કે ભવ-મોક્ષમાં સર્વશ શુદ્ધ સમભાવ વર્તે છે. આવા નિરંતર આત્મસમાધિમાં સ્થિત આ અવધૂત એકાકીપણે ભયાનક સ્મશાનને વિષે વિચરતા હોય, કે જ્યાં વાઘ-સિંહનો ભેટો થાય છે એવા પર્વતમાં વિચરતા હોય, તો પણ એમનું આત્મામાં સમવસ્થાન રૂપ આસન અડોલ રહે છે ને મનમાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ ઉપજતો નથી. આમ જેણે દ્રવ્ય-ભાવ સંયમમય નિગ્રંથપણું સિદ્ધ કર્યું છે, એવા આ આત્મજ્ઞાની સમ્યગૃષ્ટિ વીતરાગ મુનીશ્વર, દેહ છતાં દેહાતીત જીવન્મુક્ત દશાએ, આ અવનિતલને પાવન કરતા વિચરે છે.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૪ (ડૉ. ભગવાનદાસ કૃત) ૩૨૩ Page #475 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે શેયભાવનો વિવેક પ્રકાર કહે છે - णत्थि मम धम्मआदी बुज्झदि उवओग एव अहमिक्को । तं धम्मणिम्ममत्तं समयस्स वियाणया बिंति ॥३७॥ નથી મુજ ધર્માદિ – જણાય છે રે, ઉપયોગ જ હું એક; त धर्म भत्व ४३ ३, समय विशाय छे... ३ मात्मन् ! वो समयसार. ३७ ગાથાર્થ : ધર્મ આદિ મ્હારો છે નહિ, ઉપયોગ જ જણાય છે, હું એક છું, તેને ધર્મનિર્મમત્વ સમયના વિજ્ઞાયકો વિશેષ જાણકારો કહે છે. ૩૭ आत्मख्याति टीका अथ ज्ञेयभावविवेकप्रकारमाह - नास्ति मम धर्मादिर्बुध्यते उपयोग एवाहमेकः । तं धर्मनिर्ममत्वं समयस्य विज्ञायका विदंति ॥३७॥ अमूनि हि धर्माधर्माकाशकालपुद्गलजीवांतराणि स्वरसविज्जूंभितानिवारितप्रसरविश्वघस्मरप्रचंडचिन्मात्रशक्तिकवलिततयात्यंतमंतर्मग्नानीवात्मनि प्रकाशमानानि टंकोत्कीर्णेकज्ञायकस्वभावत्वेन तत्त्वतोंतस्तत्त्वस्य तदतिरिक्तस्वभावतया तत्त्वतो बहिस्तत्त्वरूपतां परित्यक्तुमशक्यत्वान नाम मम संति । किं चैतत् - स्वयमेव नित्यमेवोपयुक्तस्तत्त्वत एव एकमनाकुलमात्मानं कलयन् भगवानात्मैवावबुध्यते । यत्किलाहं खल्वेकः ततः संवेद्यसंवेदकभावमात्रोपजातेतरेतरसंवलनेपि परिस्फुटस्वादमानस्वभावभेदतया धर्माधर्माकाशकालपुद्गलजीवांतराणि प्रति निर्ममत्वोस्मि । सर्वदैवात्मैकत्वगतत्वेन समयस्यैवमेव स्थितत्वात्, इतीत्थं ज्ञेयभावविवेको भूतः ॥३७।। आत्मभावना - अथ ज्ञेयभावविवेकप्रकारमाह - ४वे शेयभावना विवेsो छ - नास्ति मम धर्मादि - धर्म मान्छे नई, बुध्यते उपयोग एव -७५योग 8 gun छ, अहमेकः - मे , तं धर्मनिर्ममत्वं -तने भनिर्भमत्व समयस्य विज्ञायका विदंति - समयमा विशयी विशेष 11 PM छ. ।। इति गाथा आत्मभावना ।।३७।। अमूनि हि धर्माधर्माकाशकालपुद्गलजीवांतराणि न नाम मम संति . मा सुट धर्म-अधर्म- श-ब-पुदगल-®ial प२५२ ! भार छ न. माह ? अन्तर्मग्नानीवात्मनि प्रकाशमानानि - तो संतान - हरमा र छोय म मामाभi प्राशमान - अभ शाथी ? चिन्मात्रशक्तिकवलिततया - यिन्मात्र शस्तिथी पक्षिततामे शन - जीसी 30 गया५॥ शन.वी छ । यिन्मात्र शक्ति ? स्वरसविज्जूंभितानिवारितप्रसरविश्वघस्मरप्रचंड - स्वरसथी विमित - Geeसत (तमेव) भनिवारित प्रसरवाणी - इलावावाणी (मत भेव) विश्व यस्मर' - विश्वासी - विश्वने पाती मेवी प्रयं3. આમ આવી પ્રચંડ ચિત્ શક્તિથી આત્મામાં જાણે અંતર્મગ્ન હોય એમ પ્રકાશમાન છતાં આ ધર્માદિ મહારા કેમ છે ना ? तत्त्वतोंतस्तत्त्वस्य तदतिरिक्त-स्वभावतया तत्त्वतो वहिस्तत्त्वरूपतां परित्यक्तुमशक्यत्वात् - तत्पथी संतस्तत्वनी તેનાથી અતિરિક્ત-ભિન્ન સ્વભાવતાએ કરીને બહિસૂતત્ત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે માટે. એમ શાથી ? टंकोत्कीर्णेकज्ञायकस्वभावत्वेन -टोलीय स्खलापारीने. त्यारे माछ शुं? ५ माछभगवान् आत्मैव अवबुध्यते - भगवान भात्मा ४ सोधाय छ, सव' - वस्तुमाथी भोपाय छ - ४॥य छ, अनुभवाय छे. वो छ मा मात्मा ? स्वयमेव नित्यमेवोपुक्तः - स्वयमेव नित्यमेव.७५भुत - उपयोग युत ૩૨૪ Page #476 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૩૭ આત્મખ્યાતિ ટીકાર્થ સ્વરસથી વિજંભિત અનિવારિત પ્રસરવાળી વિશ્વઘમ્મર (વિશ્વ પ્રાસી) પ્રચંડ ચિન્માત્ર શક્તિ વડે કવલિતપણાએ કરીને જાણે અત્યંત અંતર્મગ્ન હોય એમ આત્મામાં પ્રકાશમાન એવા આ ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો-ખરેખર ! મ્હારા છે જ નહિં, ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવપણાએ કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વની તદતિરિક્ત સ્વભાવતાથી તે ધર્માદિનું તત્ત્વથી બહિસતત્ત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે માટે. પણ આ છે કે – સ્વયમેવ નિત્યમેવ ઉપયુક્ત (ઉપયોગવંત) એવો તત્ત્વથી જ એક અનાકલ આત્માને અનુભવતો ભગવાન્ આત્મા જ અવબોધાય છે (જણાય છે). કારણકે પ્રગટપણે હું નિશ્ચયથી એક છું, તેથી સંવેદ્ય-સંવેદક ભાવ માત્રથી ઉપજેલ ઈતરેતર સંવલનમાં (એક્બીજ સાથે અન્યોન્ય ઓતપ્રોત સંમિશ્રણમાં) પણ પરિસ્લિટ સ્વદાતી સ્વાદભેદતાએ કરીને ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો પ્રતિ હું નિર્મમત્વ છું, - સર્વદા જ આત્મ એકત્વગતપણે સમયનું એમ જ સ્થિતપણું છે માટે. એવા પ્રકારે આમ શેયભાવનો વિવેક થઈ ગયો. ૩ણા અમૃત જ્યોતિ' મહાભાષ્ય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર.” એ જ ધ્યાન. પ્રત્યેકે પ્રત્યેક પદાર્થનો અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવો એમ નિગ્રંથ કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૨૯, ૫૯ (હાથનોંધ) “જિણે વિવેક ધરિયે પખ ગહિયે, તત્ત જ્ઞાની તે કહિયે.” - શ્રી આનંદઘનજી (મુનિસુવ્રત જિન સ્તવન) mયભાવના વિવેકનો - પૃથગૃભાવનો પ્રકાર અત્રે દર્શાવ્યો છે. ધર્મ આદિ મ્હારા છે નહિ, ઉપયોગ જ જણાય છે, હું એક છું, તેને “ધર્મ નિર્મમત્વ' - ધર્મનું નિર્મમપણે જેને છે એવો સમયના - આત્માના અથવા આગમતા - વિજ્ઞાયકો - વિશેષ જાણકારો કહે છે. આ ગાથાના ભાવને પરમતત્ત્વદૃષ્ટા પરમર્ષિ અમચંદ્રાચાર્યજીએ અનન્ય લાક્ષણિક પરમ તત્ત્વગંભીર શૈલીથી થોડા પણ મહાગ્રંથાર્થ ગંભીર સૂત્રાત્મ શબ્દોમાં નિખુષપણે વિવરી દેખાડ્યો છે : આ ફુટપણે ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુગલ-જીવાંતરો ખરેખર ! નિશ્ચય કરીને મ્હારા છે નહિ. કેવા છે આ ધર્માદિ ? જાણે અંતર્મગ્ન-અંદરમાં ડૂબેલ હોય એમ ઉપયોગવંત. ઉપયુક્ત સતો તે શું કરે છે? તવંત વૈમનાભૂતમાત્માનું વત્તાજૂ - તત્ત્વથી જ એક – અદ્વિતીય - દ્વિતીય - બીજો ભાવ જ્યો નથી એવા અદ્વૈત - અનાકુલ આત્માને કળતો - અનુભવતો એવો છે. બ્રિસાદું : - કારણકે સ્કુટપણે હું ખરેખર ! નિશ્ચયથી એક - અદ્વિતીય - અદ્વૈત છું, તત: - તેથી, ઘifધાશવછાતપુત્રાનીવાંતરાશિ પ્રતિ - ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો પ્રતિ નિમવોઝભિ - હું નિમમત્વ છું. શાથી કરીને ? સંવેદસંવેદમાવનાત્રો નાતેતરેતરસંવતને - સંઘ-સંવેદકભાવ માત્રથી ઉપજેલ ઈતરેતર - એક બીજા સાથે અન્યોન્ય - સંવલન - સંમિશ્રણ - સેળભેળ છતાં રિક્રુટટ્યમનસ્વપાવપેઢતથા - પરિફુટ સ્વદાતી સ્વભાવભેદકતાએ કરીને. એમ નિર્મમત્વ શાને લીધે ? સર્વઢવામૈશવ તત્વેન સમયચૈવમેવ થિતતા - સર્વદા જ આત્મકગતપણાએ કરીને સમયના એમ જ સ્થિતપણાને લીધે. તીર્ઘ ય ભાવ વિવે: મૃત:* - એમ એવા પ્રકારે યભાવ વિવેક થઈ ગયો. | તિ “આત્મતિ' ટીશા ગામમાવના (કસ્તુત થા) //રૂણા "चिदचिद् द्वे परे तत्त्वे, विवेकस्तविवेचनम् । ૩૫દેવપુર્વ દે દેવ સુર્યતઃ ”- શ્રી પવનંદિ પં. વુિં. એકવસતિ, ૭૩ ૩૨૫ Page #477 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મામાં પ્રકાશમાન-પ્રકાશી રહેલા. એમ શાથી? ચિન્માત્ર-શક્તિથી ક્વલિતતાએ કરીને-કોળીઓ કરાઈ ગયાપણાએ કરીને. કેવી છે આ ચિન્માત્ર શક્તિ ? સ્વરસથી “વિજૂભિત' - શેયભાવનો વિવેક પ્રકાર ઉ૬ . ઉલ્લસિત થયેલી, અત એવ “અનિવારિત પ્રસરવાળી' - નહિ નિવારાયેલ ફેલાવાવાળી, અત એવ “વિશ્વઘમ્મર' - વિશ્વગ્રાસી - વિશ્વને “સ્વાહા' કરતી - ભરખી જતી એવી પ્રચંડ - ચંડ - ઉગ્ન. આમ આવી પ્રચંડ ચિતશક્તિથી આત્મામાં જણે અંતર્મન હોય એમ પ્રકાશમાન છતાં આ ધર્માદિ મહારા કેમ છે નહિ ? તેઓનં - તે ધર્માદિનું બસ્તિત્ત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે માટે. એમ શાથી ? ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાએ કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વની - આત્મતત્ત્વની “તદતિરિક્ત' - તે ધર્માદિથી અતિરિક્ત - ભિન્ન સ્વભાવતાએ કરીને. ત્યારે છે શું? પણ આ છે - ભગવાન આત્મા જ અવબોધાય છે - જણાય છે. કેવો છે આ ભગવાન્ આત્મા? સ્વયમેવ નિત્યમેવ ઉપયુક્ત - ઉપયોગ યુક્ત - ઉપયોગવંત. ઉપયુક્ત સતો તે શું કરી રહેલો છે? તત્ત્વથી જ એક-અદ્વિતીય અનાકુલ આત્માને કળતો-કળી રહેલો - અનુભવી રહેલો છે. કારણકે ફુટપણે હું ખરેખર ! નિશ્ચયથી એક-અદ્વિતીય-અદ્વૈત છું, તેથી ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરો પ્રતિ હું નિર્મમત્વ છું - મમત્વરહિત છું. શાથી કરીને ? સંવેદ્ય - સંવેદકભાવ માત્રથી ઉપજેલ ઈતરતર-અરસ્પરસ અન્યોન્ય ઓતપ્રોત ગાઢ - સંમિશ્રણ છતાં પરિસ્કૂટ સ્વદમાન - સ્વાદાઈ રહેલ સ્વભાવ ભેદતાએ કરીને, એમ નિર્મમત્વ શાને લીધે ? સર્વદા જ આત્મકત્વગતપણાએ કરીને સમયના એમ જ સ્થિતપણાને લીધે. એમ આવા પ્રકારે શેય ભાવનો વિવેક-વિવેચન-પૃથગુ ભાવ થઈ ગયો હતો. હવે “આત્મખ્યાતિ' કર્તા આચાર્યજીની આ પરમાર્થગંભીર વ્યાખ્યાની વિશદ વિચારણા કરીએ : ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદગલ અને જીવાંતરો-અન્ય જીવો આ બધા શેય પદાર્થો છે. તે “ વિત્રવિતિઋતિતતયાં - ચિન્માત્ર શક્તિથી કવલ-કોળીઓ કરાઈ ગયાપણાએ કરીને જણે જ્ઞાયક એવા આત્મામાં અત્યંત “અંતર્મગ્ન હોયની - અંદરમાં ડુબી ગયેલા હોયનીએમ આત્મામાં પ્રકાશમાન છે – પ્રકાશી રહેલા છે - “અત્યંતમંતનાનીવ માત્મનિ પ્રામાનાનિ - કારણકે ચૈતન્ય શક્તિ સ્વરસથી - આપોઆપ જ - “આહૂડી આફૂડી' ચૈતન્યરસથી “વિજંભિત - ઉલ્લાસાયમાન થયેલી છે, વરસવિતૃમિત’ - એટલે જ તેનો “પ્રસર' - ફેલાવો અનિવારિત છે - “નિવરિત પ્રસર' - કોઈથી નિવારીયેલો એવો નથી, અર્થાતુ જાણવું એ તેનો સ્વભાવ હોવાથી, નિવાર્યો નિવારાય એમ નથી કોઈથી રોક્યો રોકાય એમ નથી અને એટલે જ આવી જ્ઞાયક ચિતૃશક્તિ એવી “પ્રવંs - પ્રચંડ-પ્રકૃષ્ટ ચંડ - ઉઝ છે કે “વિશ્વઘમ્મર' - ‘વિરવસ્મર' - છે, આખા વિશ્વને “સ્વાહા' ખાઈ જાય એવી, ગ્રાસ-કોળીઓ કરી જાય એવી છે, અર્થાતુ આખા જોય વિશ્વને એ લાયક ચિશક્તિ એક કોળીઓ કરી જાય એવી ખાઉધરી છે ! આવી પ્રચંડ ચૈતન્યશક્તિ વડે કરીને કોળીઓ કરાયેલા આ વિશ્વના અંગભૂત આ ધર્માદિ જાણે આત્મામાં અંતર્મગ્ન હોયની ! એમ આત્મામાં પ્રકાશી રહેલા છે, પણ તે ખરેખર ! નિશ્ચય કરીને મ્હારા છે જ નહિ, નામ મમ સંતિ | કારણકે – “વીજ્ઞાસ્વિમવન્વેન' - ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવપણાએ કરીને, “ટંકોત્કીર્ણ - ટાંકણાથી, શિલામાં ઉત્કીર્ણ - કોતરેલ અક્ષરની જેમ અથવા રત્નમાં ટાંકણાથી ઉત્કીર્ણ-કોતરેલ અક્ષરની જેમ કોઈ કાળે ન ચળે એવો અચળ અક્ષર જે જ્ઞાયક સ્વભાવ છે તેના વડે કરીને તત્ત્વથી અંતસ્તત્ત્વ રૂપ - “તત્ત્વતતસ્તત્ત્વી' - આ આત્માનું તે ધર્માદિથી અતિરિક્ત સ્વભાવપણું છે, ભિન્ન-પૃથક સ્વભાવપણું છે, “તતિરિવતસ્વમાવતયા', અર્થાત્ તે તે ધર્માદિ આત્મામાં ભલે પ્રકાશે છે, પણ તેમાં “અંતસ્તત્ત્વ' - અંદરનું અંતર્ગત “પ્રત્યગુ' - તત્ત્વ તો આત્મા જ છે અને તે જ્ઞાયક સ્વભાવે કરીને તે શેય એવા ધર્માદિથી તત્ત્વથી પ્રગટ ભિન્ન છે, અતિરિક્ત છે, જૂદું જ તરી આવે છે અને તે ધર્માદિનું તો તત્ત્વથી સ્તત્વરૂપતા પરિત્યજવાનું અશક્યપણું છે, “તત્ત્વતો વદિસ્તત્વરૂપતાં પરિત્યવતુમશચવાતુ'. - અર્થાત ૩૨૬ Page #478 -------------------------------------------------------------------------- ________________ પૂર્ણરંગઃ સમયસાર ગાથા-૩૭ તે ધર્માદિ તત્ત્વથી બહિસ્ તત્ત્વરૂપ જ - આત્માથી બાહ્ય બહિર્ગત (પરાગ) તત્ત્વ રૂપ જ છે. અંતસ્તત્ત્વ રૂપ નથી, એટલે તે ધર્માદિ આત્માના પોતાના અંતર્ગત તત્ત્વરૂપ નથી, પણ બાહ્ય શેયપણે આગંતુક ભાવો છે, એટલે તે ધર્માદિ આત્મબાહ્ય ભાવો નિશ્ચયથી મ્હારા નથી જ. કિંતુ આ છે - આ વસ્તુ ચોક્કસ નિશ્ચિત છે કે – “સ્વયમેવ નિત્યમેવોપયુવતઃ - સ્વયમેવ નિત્ય જ ઉપયુક્ત' - ઉપયોગવંત એવો, “તત્ત્વતઃ શ્રમનોવિજ્ઞમાત્માનું જ્ઞાન - તત્ત્વથી એક અનાકુલ એવા આત્માને કળતો - અનુભવતો ભગવાન આત્મા જ અવબોધાય છે - જણાય છે - “મવાનું મામૈવ અવqધ્યતે', “અવ' - વસ્તુ સ્વરૂપ મર્યાદાથી - સ્વસમય મર્યાદાથી બોધાય છે - અનુભવાય છે - સમાય છે. હું જાણપણા રૂપ ઉપયોગથી સદાય યુક્ત છું, અર્થાત્ સદાય જ્ઞાયક સ્વભાવ છું અને અન્ય કોઈ પણ ભાવથી આકુલ નહિ એવો અનાકુલ એક - જ્યાં દ્વિતીય - બીજો નથી એવો અદ્વિતીય - અદ્વૈત છું. આવા સદા જ્ઞાન ઉપયોગવંત એક અનાકુલ આત્માને સ્વયં - આત્માથી જ અનુભવી રહેલો હું ભગવાન - દિવ્ય જ્ઞાનાદિ સમગ્ર સંપૂર્ણ ઐશ્વર્ય સંપન્ન આત્મા જ છું, (અને તે જ મ્હારો છે.) હું આત્મા જ દિવ્ય જ્ઞાનાદિ પરઐશ્વર્ય સંપન્ન ભગવાન્ હોઈ પરમ પૂજ્ય, પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, ઈષ્ટદેવ પરમેશ્વર છું, પરમાત્મા છું. કારણકે - “વત્ વિનાદું વન્ટેજ:' - પ્રગટપણે નિશ્ચયથી હું એક છું, તેથી હું ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ અને અન્ય જીવો પ્રત્યે નિર્મમત્વ છું, મમત્વ રહિત છું, “નિર્માસ્મિ '. એમ શાથી ? “સંવેદ્યસંવેદમાવીત્રીપળાતેતરેતર સંવતને | સંવેદ્ય-સંવેદક ભાવમાત્રથી ઉપજેલ - અન્યોન્ય “સંવલન'માં - ઓતપ્રોતપણું - ગાઢ સંમિશ્રણમાં છતાં પણ (ત હું એક છેઃ ધમદિ પ્રત્યે બધાની) પરિસ્ફટ - સર્વથા સ્ફટ એ સ્વદાઈ રહેલ સ્વભાવ ભેદતાએ કરીને, નિર્મમત્વ છું. જણાય છે - “રક્રૂટસ્વમનસ્વાતિયા' - અર્થાત ધર્માદિ “સંવેદ્ય' - સંવેદન થવા યોગ્ય - અનુભવમાં આવવા યોગ્ય એવા શેયભાવો છે અને આત્મા “સંવેદક' - સંવેદનારો - સંવેદન - અનુભવન કરનારો - અનુભવનારો એવો એક જ્ઞાયક ભાવ છે. આમ સંવેદ્ય - સંવેદક ભાવથી - શેય-જ્ઞાયક ભાવથી તેઓનું એકબીજા સાથે તાણાવાણા જેવું અત્યંત ગાઢ સંમિશ્રપણું - સંવલન છે, છતાં તે બધાયનો પરિફુટ સ્વાદભેદ જણાય છે, અર્થાતુ આ જોય પરભાવો છે અને આ જ્ઞાયક આત્મભાવ છે, એમ પ્રગટ અનુભવાસ્વાદ ભેદ જણાય છે : અર્થાતુ નિજ આત્માનો અનુભવ રસાસ્વાદ એ બધાયથી પ્રત્યક્ષ જૂદો પડે છે. એટલે જોય-જ્ઞાયક સંબંધ છતાં જ્ઞાયક એવો હું નિશ્ચયથી એક હોઈ આ અનેક ય એવા ધર્માદિ પ્રત્યે નિર્મમત્વ છું, એ સર્વમાંથી મ્હારૂં મમત્વ-ઋારાપણું *નિવૃત્ત થયું છે. આમ આ ધર્માદિ કોઈ પણ વ્હારા નથી જ એવો મને અખંડ નિશ્ચય છે. કારણકે - “ઢવાનૈવત્વ તિર્લૅન’ - સદાય આત્મ એકત્વગતપણાએ કરી સમયનું એમજ - સ્થિતપણું છે, “સમયસ્થ વમેવ સ્થિતવાતુ’ - અર્થાત્ પ્રત્યેક સમય સમયનું સર્વદા જ આનૈકત્વ (આત્માપદાર્થ) - આત્માના - પોતાના એકત્વગતપણે જ સ્થિત હોય છે, ગતપણે સ્થિતપણે કોઈ સમયે કોઈ સમય કોઈ અન્ય સમયમાં અનુપ્રવેશ કરી શકતો નથી, પ્રત્યેક સમય પોતપોતાની સમય મર્યાદામાં એક અદ્વૈતપણે જ સદા સ્થિતિ કરે છે. આ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચય છે. સર્વ સમયોમાં સાર એવો આ સમયસાર જ્ઞાયક આત્મા અન્ય સર્વ ષેય સમયોથી સ્વ ચૈતન્ય લક્ષણ કરી વિભિન્ન છે. શ્રી “અધ્યાત્મસાર* આત્મ "यः परात्मा स एवाहं यहं स परमस्ततः । અને મોજાશો નન્યઃ મિિત સ્થિતિઃ ” શ્રી પૂજ્યપાદ સ્વામીજી કત શ્રી “સમાધિ શતક' "सनिकृष्टान्मनोवाणीकमदिरपि पुद्गलात् । विप्रकृष्टाध्धनादेश्च भाव्यैवं भिन्नतात्मनः ॥ पुद्गलानां गुणो मूर्तिरात्मा ज्ञानगुणः पुनः । पुद्गलेभ्यास्ततो भित्रमात्मद्रव्यं जगुर्जिनाः ॥ धर्मस्य गतिहेतुत्वं गुणो ज्ञानं तथात्मनः । धर्मास्तिकायात्तद्भित्रमात्मद्रव्यं जगुर्जिनाः ॥ ૩૨૭ Page #479 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નિશ્ચયાધિકારમાં શ્રી યશોવિજયજીએ ભાખ્યું છે તેમ મન-વાણી-કર્મ આદિ પુદ્ગલથી અને વિપ્રકૃષ્ટ-અત્યંત દૂર એવા ધર્માદિથી આત્માની ભિન્નતા એમ ભાવવા યોગ્ય છે. પુદ્ગલોનો ગુણ મૂર્તિ છે અને આત્મા જ્ઞાનગુણવાળો છે, તેથી પુદ્ગલોથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. ધર્મનું ગતિહેતુ પણું ગુણ છે તથા જ્ઞાન આત્માનો ગુણ છે, તેથી ધર્માસ્તિકાયથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. અધર્માસ્તિકાયમાં સ્થિતિ હેતુપણું ગુણ છે, આત્મા જ્ઞાનગુણવાળો છે, તેથી અધર્માસ્તિકાયથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. અવગાહ આકાશનો ગુણ છે, જ્ઞાન નિશ્ચયે કરીને આત્માનો ગુણ છે, તેથી આકાશાસ્તિકાયથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે. આત્મા જ્ઞાન ગુણવાળો સિદ્ધ છે, કાળ વર્તના ગુણવાળો છે, તેથી કાળ દ્રવ્યથી આત્મદ્રવ્યને જિનોએ ભિન્ન કહ્યું છે.' આમ જ્ઞેય એવા અન્ય સમયોથી જ્ઞાયક એવા આત્માનું જ વિભિન્નપણું વ્યવસ્થિત છે. ‘તેથી* નથી હું આકાશ, નથી ધર્મ, નથી અધર્મ, નથી કાલ, નથી પુદ્ગલ અને નથી આત્માન્તર. કારણકે એક ઓરડામાં પ્રગટાવેલા અનેક દીપ-પ્રકાશોની જેમ સાથે મળીને અવસ્થિત એવા એઓમાં પણ, સ્વરૂપથી અપ્રચ્યુત જ એવું મ્હારૂં ચૈતન્ય મને પૃથક્ જણાવે છે.' એવા પ્રકારે અનુભૂતિનો આમ શેય ભાવથી વિવેક-પૃથક્ ભાવ થયો હતો, - તીર્થં જ્ઞેયમાવિવેજો મૂતઃ ।* આમ જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન જેને સુપ્રતીતપણે સમજાય છે, સ્વરૂપ ચેતન તે નિજ-પોતાનું અને જડ છે તે માત્ર સંબંધરૂપ છે અથવા તો શેય એવા પરદ્રવ્યમાં છે, એવો અનુભવનો પ્રકાશ જેને ઉલ્લાસિત થયો છે, તેને જડથી ઉદાસીનતા થઈ આત્મામાં વર્તવારૂપ આત્મવૃત્તિ થાય છે અને આમ ‘કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવો નિગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે' અને તેવા પ્રકારે તથારૂપ સાક્ષાત્ આત્માનુભવના પરમ ઉલ્લાસમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ ભાવથી સંગીત કર્યું છે - ‘‘જડ ને ચેતન બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ જડ તે સંબંધ માત્ર, અથવા તો શેય પણ પરદ્રવ્યમાં ય છે : એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૯૦૨ અર્થાત્ સમ્યગ્દષ્ટિ દૃષ્ટા પુરુષને સત્પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા ‘શ્રુત' જ્ઞાનથી વિવેક ઉપજ્યો છે, શ્રુતજ્ઞાન સમ્યક્ષણે પરિણમ્યાથી સદ્-અસ ્ત્નું ભાન થયું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું સમજવામાં આવ્યું છે, સ્વ-૫૨નું ભેદજ્ઞાન પ્રગટ્યું છે, આત્મા-અનાત્માનો પ્રગટ ભેદ અનુભવવા રૂપ વિવેક ખ્યાતિ ઉપજી છે, કેવલ શુદ્ધ આત્માની અનુભૂતિ રૂપ ‘આત્મખ્યાતિ’ રૂપ શુદ્ધ આત્મજ્ઞાન સાંપડ્યું છે. એટલે આવા વિવેક થકી જેને સંવેગ અમૃતનું આસ્વાદન ઉપજ્યું એવો આ સમ્યગ્દષ્ટિ ભાવે છે કે હું આ દેહાદ પૌદ્ગલિક પરવસ્તુથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપ અવિનાશી અજર अधर्मे स्थितिहेतुत्वं गुणो ज्ञानगुणोऽसुमान् । ततोऽधर्मस्तिकायान्यमात्मद्रव्यं जगुर्जिनाः ॥ अवगाहो गुणो व्योम्नो ज्ञानं खल्वात्मनो गुणः । व्योमास्तिकायात्तद्भिन्नामात्मद्रव्यं जगुर्भिनाः ॥ आत्मा ज्ञानगुणः सिद्धः वर्त्तनागुणः । तद्भिन्नं समयद्रव्यादात्मद्रव्यं जगुर्जिनाः ॥ - શ્રી યશોવિજયજી કૃત ‘અધ્યાત્મસાર’, આત્મનિશ્ચયાધિકાર, શ્લો. ૪૭ " ततो नाहमाकाशं न धर्मो नाधर्मो न च कालः न पुद्गलो नात्मान्तरं च भवामि, यतोमीष्वेकापवरक પ્રવોષિતાનેવીપપ્રજાશેબ્ધિવ સંમૂયાવસ્થિતપિ મન્વંતત્ત્વ સ્વરૂપાવપ્રદ્યુતમેવ માં પૃથાવમયતિ ।'' (ઈત્યાદિ) - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત ‘પ્રવચન સાર’ ટીકા ગા. ૯૦ " णाणप्पगमप्पाणं परं च दब्बत्तणाहिसंबद्धं । जाणदि जदि णिच्छयदो जो सो मोहक्खयं कुणदि ॥ तम्हा जिणमग्गादो गुणे हिं आदं परं च दब्बेसु । अभिगच्छदु णिम्मोहं इच्छदि जदि अप्पणो अप्पा ॥" - શ્રી પ્રવચનસાર’ ગા. ૯૦-૯૧ (જુઓ શ્રી અમૃતચંદ્રાચાર્યજીની ટીકા) ૩૨૮ Page #480 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૭ અમર આત્મા છે. આ નાશવંત દેહાદિ પરભાવ તે હું નથી. એક શુદ્ધ અસંગ સહાત્મસ્વરૂપ જ મ્હારે છે, બીજું કંઈ પણ મ્હારૂં નથી. હું આ દેહાદિ ભાવનો નથી ને આ દેહાદિ ભાવ મહારા નથી. વ્હારે આ મ્હારો એક શુદ્ધ આત્મભાવ જ આદેય છે - ગ્રહણ કરવા યોગ્ય છે, બાકી આ બીજા બધા ભાવ હેય છે - ત્યજવા યોગ્ય છે. માટે હું આત્મભાવને જ ભજું ને સમસ્ત પરભાવ - પ્રપંચને ત્યજે એ જ યોગ્ય છે. એમ દેઢ સંવેગ રંગથી ભાવન કરતો તે વિવેકી પુરુષ સર્વ યભાવથી જ્ઞાયક આત્માને વ્યાવૃત્ત કરી તે જાણપણા રૂપ વિવેકને આચરણારૂપ વિવેકમાં ઉતારે છે, અર્થાતુ એક જ્ઞાયક ભાવરૂપ અસંગ શુદ્ધ ઉપયોગને સિદ્ધ કરવાને શેયરૂપ સર્વ અન્ય ભાવના સંગથી વિરામ પામી સર્વત્ર દ્રવ્યથી ક્ષેત્રથી કાલથી ને ભાવથી અસંગ વર્તે છે, જેમ દેહાદિથી ભિન્ન આત્માની પ્રતીતિ થઈ તેને સર્વ અન્ય ભાવથી અસંગ જાણ્યો, તેવો સ્થિર અસંગ સ્વભાવ પ્રગટાવવા રૂપ અસંગ અનુષ્ઠાન આચરવા રૂપ આત્મચારિત્ર આચરે છે. સર્વસંગ પરિત્યાગી આ નિર્ગથ વીતરાગ મહામુનિનું આત્મસ્વભાવ રૂપ થઈ ગયેલું અસંગ આચરણરૂપ આત્મચારિત્ર એટલું બધું આદર્શપણે અસંગ થઈ જાય છે કે, તેમાં કોઈ પણ પ્રકારના બાહ્યાભ્યતર પરિગ્રહરૂપ પરભાવનો કંઈ પણ સંગ નથી હોતો, એટલે આત્માથી અન્યત્ર ક્યાંય સંગ વિના, આસક્તિ વિના, આલંબન વિના, પ્રતિબંધ વિના, અસંગ નિગ્રંથ શુદ્ધોપયોગી શ્રમણપણાના આદર્શ આચરણ રૂપ અસંગ અનુષ્ઠાન તેને હોય છે. આવું આત્માને પરમ અમૃતપણે પરિણમતું આ પરમ અમૃતમય અસંગ અનુષ્ઠાન મહાપથના પ્રયાણ રૂપ છે, મહા મોક્ષમાર્ગ પ્રત્યેના સાક્ષાતુ ગમન રૂપ - છેલ્લી મજલ રૂ૫ છે. આ અસંગ અનુષ્ઠાન થકી જ સાક્ષાત મોક્ષમાર્ગની પ્રાપ્તિ હોય છે. અને એટલા માટે જ આ અસંગ અનુષ્ઠાનને શ્રી યોગદષ્ટિ સમુચ્ચય' શાસ્ત્રમાં શ્રી હરિભદ્રાચાર્યજીએ અનાગામિપદાવહ નામથી બિરદાવેલ છે, અર્થાત્ અપુનરાવર્ત પદ કે જ્યાંથી પુનઃ પાછું ફરવાનું નથી એવું નિત્ય પદ-શાશ્વત મોક્ષપદ” તે પ્રાપ્ત કરાવનાર છે. કારણકે જ્યાં અખંડ શાંત સુધારસનો પ્રશાંત એકધારો પ્રવાહ વહ્યા કરે છે તે આત્મા પ્રશાંત ચૈતન્ય રસામૃત સાગરમાં નિમજ્જન કરે છે, અને પરભાવ-વિભાવરૂપ અનાદિ કુવાસનામય વિષનો પરિક્ષય (‘વિસભાગ પરિક્ષય') થઈ પરમ અમૃત સ્વરૂપ આત્મા જ્યાં સ્વસ્વભાવે પ્રગટ થાય છે, એવું આ અસંગ અનુષ્ઠાન કદી ન ચળે એવા ધ્રુવપદ-શિવપદ પ્રત્યે લઈ જનાર “ધ્રુવમાર્ગ “શિવમાર્ગ છે - સાક્ષાત મોક્ષમાર્ગ છે, એટલે જ પરમાણુ માત્ર પણ પરભાવ-વિભાવની વાસનાના સ્પર્શલેશથી રહિત એવું આ પરમ અસંગ અનુષ્ઠાન જે આદરે છે, પરમ વીતરાગ ભાવરૂપ અસંગ આત્મચારિત્રને આચરે છે, તે અસંગ શુદ્ધોપયોગ દશાસંપન્ન નિગ્રંથ શ્રમણ “કાયાની વિસારી માયા, સ્વરૂપે શમાયા એવા નિગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે' એ સૂક્તિને ચારિતાર્થ કરતાં દેહ છતાં દેહાતીત” એવી સાક્ષાત્ જીવન્મુક્ત દશાનો અનુભવ કરે છે. આવા “દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત' એવી પરમ અસંગ જીવન્મુક્ત દશાનો જીવનમાં સાક્ષાત અનુભવ કરનારા - સાક્ષાત્ પ્રયોગસિદ્ધ સમયસાર સ્વરૂપ શ્રીમદ્ રાજચંદ્રજીના અનુભવ-વચનામૃત છે કે – “સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન રૂપ સપુરુષોને નમસ્કાર છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૧૩), ૭૭૯ ૩૨૯ Page #481 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એમ સર્વ અન્ય ભાવોનો વિવેક સતે (હોતાં), સ્વયં આ ઉપયોગમય આત્મા દર્શન શાન ચારિત્ર પરિણત હોતો આત્મારામ થઈ પ્રવૃજ્યો એવા ભાવનો કળશ સંગીત કરે છે – मालिनी इति सति सह सर्वैरन्यभावविवेके, स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकं । प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः, - कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ॥३१॥ ઈતિ સહુ પરભાવો સાથ હોતાં વિવેક, સ્વયમય જ ઉપયોગ સ્વાત્મ ધારત એક પર અરથ પ્રકાશી દર્શન જ્ઞાન વૃત્ત, પરિણતિ કરી આત્મારામ ચૈને પ્રવૃત્ત. ૩૧ અમૃત પદ-૩૧ થયો ઉપયોગ આત્મારામ... થયો ઉપયોગ આત્મારામ. ધ્રુવપદ. એમ અન્ય સર્વે ભાવો આ, જૂદા જ મુજથી છેક; જાણી આત્માથી કરી અળગા, પ્રગટ્ય ફુટ સુવિવેક... થયો ઉપયોગ. ૧ સ્વયં જ આ ઉપયોગ ધરતો, આત્માને જ અહીં એક; પરમાર્થ પ્રકટ કરતા દર્શન-જ્ઞાન-ચારિત્રે છેક થયો ઉપયોગ. ૨ કરી પરિણતિ નિત્ય જ ધરતો, રત્નત્રયી પરિણામ; ઉપયોગ શુદ્ધ પ્રવૃત્ત થયો આ, થઈને આત્મારામ... થયો ઉપયોગ. ૩ આત્મારામ નંદન આરામે, કરતો નિત આરામ; રમતો આત્મામાં અમૃત તે, ભગવાન્ આત્મારામ.. થયો ઉપયોગ. ૪ અર્થ : એમ સર્વ અન્ય ભાવો સાથે વિવેક થયે સતે સ્વસમય. એવા આ આત્માને ધારતો આ ઉપયોગ, જેનાથી પરમાર્થ પ્રક્ટ કરાયેલો છે એવા દર્શન-જ્ઞાન-વૃત્તથી (ચારિત્રથી) પરિણતિ કરી છે એવો આત્મારામ જ પ્રવૃત્ત થયો. અમૃત જ્યોતિ મહાભાષ્ય આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે.” આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણ વિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે. ** આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૬, ૨૩), ૩૧૩ “ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની એહ, પરપરિણતિના પાસની નિકાશન રેહ, પુદ્ગલ ભાવ આશંસના ઉદગ્રાસન કેતુ, સમ્યગુ દર્શન વાસના ભાસન ચરણ સમેત.” - શ્રી દેવચંદ્રજી આ ઉપરમાં “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં વિવરીને દર્શાવ્યું તેના સમર્થનમાં પરિપુષ્ટિ અર્થે મહા ગીતાર્થ આત્મારામ આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ ઉપસંહારરૂપ આ કળશ અપૂર્વ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યો છે - “તિ સતિ સદ સર્વેરચભાર્વિવ . એમ સર્વ અન્ય ભાવો - બીજા બધા ભાવો સાથે ૩૩૦ Page #482 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૧ વિવેક ઉપજ્યો, પૃથક્ ભાવ - ભેદ ભાવ ઉપજ્યો, એટલે આ ઉપયોગ સ્વયં આપોઆપ જ એક આત્માને (પોતાને) ધારણ કરી રહ્યો - સ્વયમયમુપયોગો વિપ્રવાત્માનમેળ સર્વ અન્ય ભાવથી વિવેક સતે અર્થાત્ ઉપયોગ આત્મામય થયો આત્માકાર બન્યો. એટલે પરમાર્થ જેણે ઉપયોગ આત્માને ધારતો ‘પ્રકટિત’ પ્રકટ કરેલો છે 'प्रकटित परमार्थैदर्शनज्ञानवृत्तैः' - આત્મારામ દર્શન-જ્ઞાન-વૃત્તથી (ચારિત્રથી) જેણે પરિણતિ કરેલી છે, ‘ઋતપરિતિ’ એવો તે આત્મારામ જ પ્રવૃત્ત થયો, ‘ગભારામ વ પ્રવૃત્તઃ ।' - અર્થાત્ આત્મા એ જ દર્શન, આત્મા એ જ જ્ઞાન, આત્મા એ જ વૃત્ત - જ્ઞાન-દર્શન આત્મસ્વભાવમાં વર્તવા રૂપ ચારિત્ર, એમ પરમાર્થથી દર્શન-જ્ઞાન-ચારિત્રનું અભેદપણું થયું, આત્મા આત્માને જ દેખતો જાણતો સતો આત્મામાં જ વર્તી રહ્યો, આમ તે આત્મામાં જ વિશ્રાંત થયેલો આત્મામાં જ આરામ કરતો આત્મારામ' જ પ્રવૃત્ત થયો, આત્મામાં જ રમણ કરતો સતો પ્રકૃષ્ટપણે આત્મામાં જ વર્તી રહ્યો અને સ્વરૂપ રમણતારૂપ પ્રકૃષ્ટ વીતરાગ ચારિત્રરૂપ અસંગ આત્મવૃત્તિ કરીને સ્થિર રહ્યો. આ અંગે વર્તમાન યુગના સંતશિરોમણિ પરમતત્ત્વ દૃષ્ટા પરમ આત્મારામી શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘‘સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે અખંડ એક વીતરાગ દશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. - આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ જરામરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન શમાય છે. તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્ દર્શન શમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવ દશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુ:ખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે, એ જ વિનંતી.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૧૫, ૭૮૧) (શ્રી સૌભાગ્યભાઈ પરનો સુપ્રસિદ્ધ અંતિમ પત્ર) પ્રકૃષ્ટ ચારિત્રરૂપ આત્મવૃત્તિ કરીને સ્થિર રહ્યો. અર્થાત્ પૂર્વે જે પરમાં આત્મબુદ્ધિથી પરાનુકૂળ પ્રવૃત્તિરૂપ પર પરિણતિને લઈ પરચરિત આચરતો પરસમય બન્યો હતો, તે ઉપયોગ હવે સ્વયમેવ આત્મામાં આત્મબુદ્ધિથી આત્માનુકૂળ પ્રવૃત્તિરૂપ આત્મપરિણતિને લઈ સ્વચરિત્ર આચરતો સ્વસમય ધારી રહ્યો, સ્થિરપણે સ્વસમય રૂપ - શુદ્ધ આત્મારૂપ* થઈ ગયો, ઉપયોગરૂપ આત્મા સ્વરૂપ સમજી સ્વરૂપમાં શમાયો અને આમ સમજ્યા તે શમાઈ રહ્યા તથા સમજ્યા તે શમાઈ ગયા' એ ઉક્તિ ચરિતાર્થ બની. આ ઉક્તિનો પરમ અદ્ભુત અપૂર્વ પરમાર્થ પ્રકાશતા પરમ આત્મદેષ્ટા સાક્ષાત્ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘‘જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બન્ને એક જ છે. જેમ છે તેમ સમજાવાથી ઉપયોગ સ્વરૂપમાં શમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય ‘સમજીને શમાઈ રહ્યા' તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અધ્યાસ હતો અને તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અધ્યાસરૂપ આત્માપણું શમાઈ ગયું. એ બીજું વાક્ય ‘સમજીને શમાઈ ગયા' તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. વાસ્તવ્યમાં બન્ને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. "स्वपर विभागावगमे जाते सम्यक् परे परित्यक्ते । સહનનોધે ખેતિષ્ઠત્વાત્મા સ્વયં શુદ્ધઃ ।'' - શ્રી પદ્મનંદિ પં.વિં. ‘નિશ્ચય પંચાશત્’, ૪૨ જે જે સમજ્યા તેણે તેણે મારૂં તારૂં એ આદિ અહંત્વ મમત્વ શમાવી દીધું, કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારૂં છે એ વિકલ્પ કેવળ શમાઈ ગયો, જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ. ૩૩૧ Page #483 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એ બન્ને વાક્ય લોકભાષામાં પ્રવર્યા છે, તે આત્મભાષામાંથી આવ્યાં છે. જે ઉપર કહ્યા તે પ્રકારે ન શકાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો અથવા જેટલે અંશે શમાયા એટલે અંશે સમજ્યા અને જે પ્રકારે શમાયા તે પ્રકારે સમજ્યા એટલો વિભાગાર્જ થઈ શકવા યોગ્ય છે, તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે. અનંત કાળથી યમ, નિયમ, શાસ્ત્રાવલોકનાદિ કાર્ય કર્યા છતાં સમજાવું અને શમાવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. સમજાવા અને શમાવાનું જે કોઈ ઐક્ય કરે, તે સ્વાનુભવ પદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાયો નહીં, જાણવાનો પ્રતિબંધક અસત્સંગ, સ્વછંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં, જેથી સમજવું અને શમાવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય, એ નિઃસંદેહ છે. અનંત જ્ઞાની પુરુષ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષમાર્ગ જીવને લક્ષમાં નથી આવતો એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે શમાવીએ હૈયે. સત્સંગ, સદ્વિચારથી શમાવા સુધીનાં સર્વ પદ અત્યંત સાચાં છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (પ૬૧), ૫૧ આમ સ્વસમયમાં - સહજત્મસ્વરૂપી શુદ્ધ આત્મસ્વરૂપમાં ઉપયોગની દઢ અવધારણરૂપ ધારણા જેને હોય છે એવા શુદ્ધોપયોગી મહાશ્રમણ આત્મારામી યોગીને અન્યમુદ્દે આત્મારામ શાનીની હોતી નથી, અન્ય સ્થળે હર્ષ ઉપજતો નથી, એક આત્મા સિવાય બીજે અનન્ય મુદ્દે ક્યાંય આનંદ થતો નથી. કારણકે પરમ આનંદના નિધાન સચ્ચિદાનંદરૂપી ભગવાન આનંદઘન આત્માના પરમ અમૃત સુખનો રસાસ્વાદ જેણે ચાખ્યો હોય, તેને તેનાથી અન્ય એવા ““વાક્સ બુક્સ” જેવા તુચ્છ વિષય સુખમાં કેમ રસ પડે ? આત્મા અને આત્મધર્મ સિવાય તેને બીજું કંઈ પણ કેમ ગમે ? આવા આત્મારામી સમ્યગુ દૃષ્ટિ જ્ઞાની પુરુષને કેવળ આત્મ નિમગ્નતામાં જ આનંદ ઉપજે છે. એક ક્ષણ પણ એ સુખનો વિરહ તે ખમી શકતા નથી અને અનિચ્છતાં છતાં કદાપિ કર્મજન્ય બાહ્ય ઉપાધિ પ્રસંગથી તે અમૃત સુખસિંધુના અખંડ અનુભવનમાં વિઘ્ન આવે, તો તેથી તેનો આત્મા અત્યંત સંવેદનવાળો પ્રશસ્ત ખેદ અનુભવે છે, એવી ઉત્કૃષ્ટ આત્માકારતા જ્ઞાની પુરુષની વર્તે છે. “મન મોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી, મોહ તિમિર રવિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી... હું તો વારિ પ્રભુ! તુમ મુખની.” - શ્રી દેવચંદ્રજી કારણકે જ્ઞાની સમ્યગુ દૃષ્ટિ પુરુષ પરમ આત્મતત્ત્વના એવા પરમ ભક્ત હોય છે, તેના પ્રત્યે એમને એવી અનન્ય પ્રીતિ પ્રગટી હોય છે, એવો પરમ પ્રેમ પ્રવાહ પ્રવાહતો હોય છે, કે એ સિવાય બીજે ક્યાંય એમનું ચિત્ત રચમાત્ર પણ રતિ પામતું નથી. શુદ્ધ સહજત્મસ્વરૂપ પ્રભુ પ્રત્યે તેમને એવી અપૂર્વ પ્રીતડી બંધાણી છે, કે તેને બીજાનો સંગ ગમતો નથી. માલતી ફુલે જે મોહ્યો હોય તે ભમરો બાવળની ડાળ પર કેમ બેસે ? પવિત્ર પ્રવાહી ને શીતલ સુગંધી ગંગાજલમાં જે હંસ ઝીલ્યો હોય, તે અશુચિ બંધીયાર ને દુ:ખદ દુર્ગધી ખાબોચિઆના પાણીમાં કેમ રમે ? અત્યંત ઉત્કંઠાથી જે “પી પીઉં જપી જલધરના જલની પ્રતીક્ષા કરતો હોય, તે ચાતક બીજા જલ સામે પણ કેમ જુએ ? શીતલ છાયાપ્રદ ને ફલભારથી નમ્ર એવા આગ્રની પંજરી મંજરી પામી જે મધુર ટહૂકા કરતી હોય, તે કોકિલને ફલકૂલ રહિત ઊંછા ને ઉંચા તાડ જેવા ઝાડ કેમ ગમે ? કમલિની દિનકરના કર વિના બીજાનો કર કેમ રહે ? કમુદિની ચંદ્ર સિવાય બીજાની પ્રીતિ કેમ કરે ? ગૌરી ગિરીશ વિના ને લક્ષ્મી ગિરિધર વિના પોતાના ચિત્તમાં અન્યને કેમ ચાહે ? તેમ જ્ઞાની પુરુષનું ચિત્ત પણ એક પરમાત્મ તત્ત્વ ૩૩૨ Page #484 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૧ સિવાય અન્યત્ર કેમ પ્રીતિ કેમ ધરે ? અજિત જિર્ણત શું પ્રીતડી, મને ન ગમે તો બીજાનો સંગ કે, માલતી ફૂલે મોહિયો, નવિ બેસે બાવળ તરુ ભંગ કે... અજિત. ગંગાજલમાં જે ઝીલ્યા, છિલ્લર જલ નવિ પેસે મરાલ કે, સરવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાલ કે... અજિત. કોકિલ કલ કૂજિત કરે, પામી મંજરી સહકાર કે, ઊંછા તરુવર નવિ ગમે, ગિરૂઆ શું હોયે ગુણનો પ્યાર કે... અજિત. કિમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હો ધરે ચંદ્રશું પ્રીત કે, ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે... અજિત. તેમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે જાય છે, શ્રી નયવિજય વિબુધ તણો, વાચક યશ હો નિત ગુણ ગાય કે... અજિત - શ્રી યશોવિજયજી આત્મારામ કે આરામી નિજ સુખ વિસરામી, પુન્ય કે અકામી પાપ દૃષ્ટિસૌ ન કાજ હૈ, ઈદ્રી સુખકી ન આસ રહે જગસૌ ઉદાસ, પરિગ્રહ હીન ભી અજાચિ મહારાજ હૈ; મિથ્યાસ્યૌ વિમુખ નિજ જ્ઞાન ભાવહી કે ખ, મોક્ષ સનમુખ સિદ્ધ સુખકે સમાજ હૈ, કરમ ઉદિક સેતી કરત હૈ ક્રિયાકર્મ, સત્તાવીશ ગુણધારી ઐસે મુનિરાજ હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૨-૧૫ આમ આ પરમ આત્મતત્ત્વના અનન્ય પ્રેમને લીધે જ્ઞાની પુરુષને તેમાં એટલું બધું તન્મયપણું - એકાગ્રપણું થઈ જાય છે, કે તેથી તેની દૃષ્ટિમાં અન્ય વિષયનો પ્રતિભાસ પણ થતો નથી ! સમ્યગુ દૃષ્ટિ સન્દુરુષોનું ચિત્ત સ્વરૂપ-સ્વદેશમાં એટલું બધું રોકાયેલું રહે છે કે તે આડે બીજે ક્યાંય શું બની રહ્યું છે, તેનું પણ તે પરમ સંત અવધૂતોને ભાન રહેતું નથી ! આવા પરમ અદ્ભુત અનન્ય મુદ્દ ભાવનું જીવતું જાગતું જ્વલંત ઉદાહરણ વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ આત્મભાવનાથી મા રંગાયેલા પરમ આત્મારામાં શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વાનુભવજન્ય સહજ વચનોગારમાં સ્થળે સ્થળે સુજ્ઞ વિવેકીને પ્રત્યક્ષ થાય છે. જેમકે - “રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે, આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ર પણ એ જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચેતન પણ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું હાડ માંસ અને તેની મિંજાને એક જ એ જ રંગનું રંગન છે. એક રોમ પણ એનો જ જાણે વિચાર કરે છે અને તેને લીધે નથી કંઈ જોવું ગમતું, નથી કંઈ સુંઘવું ગમતું, નથી કંઈ સાંભળવું ગમતું, નથી કંઈ ચાખવું ગમતું, કે નથી કંઈ સ્પર્શવું ગમતું, નથી બોલવું ગમતું કે નથી મૌન રહેવું ગમતું, નથી બેસવું ગમતું કે નથી ઉઠવું ગમતું નથી સુવું ગમતું કે નથી જાગવું ગમતું નથી ખાવું ગમતું કે નથી ભૂખ્યું ગમતું નથી અસંગ ગમતો કે નથી સંગ ગમતો, નથી લક્ષ્મી ગમતી કે નથી અલક્ષ્મી ગમતી, એમ છે. (ઈત્યાદિ) “એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગત્ શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કોણ. - કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી હૈયે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ હૈયે. (ઈત્યાદિ).' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-(૧૨૦, ૨૧૭), ૧૨૩, ૨૫૫ ૩૩૩ Page #485 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે એમ દર્શન-શાન ચારિત્ર પરિણત એવા આત્માને કેવું સ્વરૂપ સંચેતન હોય છે, તે આવેદતાં G५संडरेछ अहमिक्को खलु सुद्धो दंसणणाणमइओ सदारूवी । णवि अस्थि मज्झ किंचिवि अण्णं परमाणुमित्तंपि ॥३८॥ હું એક શુદ્ધ અરૂપી સદા રે, દર્શન-જ્ઞાનમય રૂપ; नथी भाईबीलु ३ ३, ५२माशुय ५२ ३५... ३ मात्मन् ! हो समयसा२. 3८ ગાથાર્થ : હું નિશ્ચયથી એક, શુદ્ધ, દર્શન-શાનમય, સદા અરૂપી છું, અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી જ. ૩૮ ___ आत्मख्याति टीका अथैवं दर्शनज्ञानचारित्रपरिणतस्यात्मनः कीदृक् स्वरूपसंचेतनं भवतीत्यावेदयन्नुपसंहरति - अहमेकः खलु शुद्धो दर्शनज्ञानमयः सदाऽरूपी । नाप्यस्ति मम किंचिदप्यन्यत्परमाणुमात्रमपि ॥३८॥ यो हि नामानादिमोहोन्मत्ततयात्यंतमप्रतिबुद्धः सन् निर्विण्णेन* गुरुणानवरतं प्रतिबोध्यमानः कथंचनापि प्रतिबुध्य निजकरतलविन्यस्तविस्मृतचामीकरावलोकनन्यायेन परमेश्वरमात्मानं ज्ञात्वा श्रद्धायानुचर्य च सम्यगेकात्मारामो भूतः स खल्वहमात्मप्रत्यक्षं चिन्मात्रं ज्योतिः, समस्तक्रमाक्रमप्रवर्तमानव्यावहारिकभावै श्चिन्मात्रकारेणाभिद्यमानत्वादेको, नारकादिजीवविशेषाजीवपुण्यपापानवसंवरनिर्जराबंधमोक्षलक्षण व्यावहारिकनवतत्त्वेभ्यश्टंकोत्कीर्णेकज्ञायकस्वभावभावनात्यंतविविक्तत्वाच्छुद्धः, चिन्मात्रतया सामान्यविरोषोपयोगात्मकतानतिक्रमणादर्शनज्ञानमयः, स्पर्शरसगंधवर्णनिमित्तसंवेदनपरिणतत्वैपि स्पर्शादिरूपेण स्वयमपरिणमनात्परमार्थतः सदैवारूपीति प्रत्यगईं स्वरूपं संचेतयमानः प्रतपामि । एवं प्रतपतश्च मम बहिर्विचित्रस्वरूपसंपदा विश्वे परिस्फुरत्यपि न किंचनाप्यन्यत्परमाणुमात्रमप्यात्मीयत्वेन प्रतिभाति यद्भावकत्वेन ज्ञेयत्वेन चैकीभूय भूयो मोहमुभावयति, स्वरस एवापुनःप्रादुर्भावाय समूलं मोहमुन्मूल्य महतो ज्ञानोद्योतस्य प्रस्फुरितत्वात् ।।३८|| आत्मभावना - अथैवं - वे अभ6 रे दर्शनज्ञानचारित्रपरिणतस्यात्मनः - हर्शन-शान-यारित्र परित - परिणाम पाभी गये मात्मानुं कीदृक् स्वरूपसंचेतनं भवति - Q स्व३५संयतन - संवेहन-अनुभवन होय छे, इत्यावेदयन् - अभ आवेdi-guqdi उपसंहरति - ७५8३ छ, ७५संबर ४३ छअहम् - हुं, एकः - मे खलु - ५३५२ ! निश्ये जरीने शुद्ध: - शुद्ध, दर्शनज्ञानमयः - शन-शानभय, सदारूपी - सह ३५ (), नाप्यस्ति - नई ४ मम - ३ किंचिदपि - यि ५, ६ ५ अन्यत् - अन्य, बीटुं, परमाणुमात्रमपि - ५२मा मात्र प. ||3|| || इति गाथा आत्मभावना ||३८|| यो हि नाम - ५३५२ ! सुट५ अनादिमोहोन्मत्ततया - अनाहि मोर 6-भत्ततामे रीने अत्यन्तमप्रतिबुद्धः सन् - अत्यंत अप्रतिशुद्ध सती, निर्विण्णेन (अनिर्विण्णेन) गुरुणा - निविएस-जिन गुरुथी, निर्व-पेट पामेवा शुरुथी, iतर : अनिर्विण्णेन 33४ Page #486 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૮ આત્મખ્યાતિ ટીકાર્થ જે ખરેખર ! સ્ફુટપણે નિશ્ચયે કરીને અનાદિ મોહ ઉન્મત્તતાથી અત્યંત અપ્રતિબદ્ધ સતો નિર્વિગ્સ (ખુદ પામેલા) ગુરુથી અનવરત પણે પ્રતિબોધવામાં આવી રહેલો કેમે કરીને (માંડ માંડ, મહા મુસીબતે) પ્રતિબુદ્ધ થઈ, નિજ કરતલમાં વિન્યસ્ત (મૂકાયેલ) છતાં વિસ્તૃત સુવર્ણના અવલોકન ન્યાયે પરમેશ્વર એવા આત્માને જાણી શ્રદ્ધી અને સમ્યક્ અનુચરી એક આત્મારામ થઈ ગયો, તે નિશ્ચય કરીને - - (૧)અહં (હું) આત્મા - આત્મ પ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ, (૨)સમસ્ત ક્રમ-અક્રમે પ્રવર્તી રહેલા વ્યાવહારિક ભાવોથી ચિત્માત્રાકારે કરી નહિ ભેદાઈ રહ્યાપણાને લીધે એક, - બનવાતું પ્રતિોવ્યમાનઃ - અનવરતપણે - નિરંતર - વગર અટÒ પ્રતિબોધવામાં આવી રહેલો ર્થવનાપિ - કોઈ પણ પ્રકારે ડેમે કરીને - માંડ માંડ પ્રતિયુષ્ય - પ્રતિબોધ પાી, નિખરતનવિન્યસવિસ્તૃત પામીશાનોનસ્વાર્થન - નિજ કરતલમાં - પોતાની હથેળીમાં વિન્યસ્ત - મૂકેલ ને પછી વિસ્મૃત - વિસરાઈ ગયેલ ચામીકરના - સુવર્ણના અવલોકન - દર્શનના ન્યાયે – દૃષ્ટાંતે, પરમેશ્યરમાવાનું આવા શ્રદ્ધાયાનુવર્ય ૬ સવર્ - પરમેયાર એવા આત્માને જાણી, શ્રદ્ધી અને સમ્યક્ અનુચરીને જનારામોમૂત - એક આત્મારામ થઈ ગયો, એક આત્મામાં આરામ છે જેને અથવા એક આત્મા આરામ છે જેનો અથવા એક આત્મારામ - આત્મરમન્નતા છે જેને એવો થઈ ગયો, સ - તે વસ્તુ - ખરેખર ! નિશ્ચયે કરીને ગમ્ - હું આવા પ્રશ્ર્વર્લ્ડ વિમાત્ર ઔશિ - આત્મપ્રત્યક્ષ - આત્માને પ્રત્યક્ષ - સાક્ષાત્ વિન્માત્ર જ્યોતિ, જો - એક છું. શાને લીધે ? સમસાન્યા વર્તમાનવ્યવહારિાવૈશ્વિન્માત્રાઓ મિઘમાનવાણુ- ક્રમથી - એક પછી એક અને આક્રમથી - એકી સાથે પ્રવર્તમાન - પ્રવર્તી રહેલા સમત - સર્વ વ્યવહારિક ભાવોથી વિન્માત્ર આકારે કરી અભિદ્યમાનપણાને લીધે - ભેદ નિહ પમાડવાપણાને લીધે, અર્થાત્ ચેતનના ક્રમથી પ્રવર્તી રહેલા પર્યાય અને અક્રમથી પ્રવર્તી રહેલા ગુન્ન ચેતનમય હોઈ એક ચિન્માત્ર આકારનો ભેદ કરી શકતા નથી તેને લીધે હું એક છું, શુદ્ધઃ - શુદ્ધ છું, શાને લીધે ? नारकादिजीवविशेषाजीवपुण्यपापास्रववसंवरनिर्जराबंधमोक्षलक्षणव्यवहारिकनवतत्त्वेभ्यश्टकोत्कीर्णैक કાવજનમાપમર્ધનાત્ત્વ વિવિધસ્પાય - નારકાદિ વિશેષ, અવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ લક્ષા વ્યવહારિક નવ તત્ત્વોથી ટંકોડીર્ણ' - ટાંકાથી ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવા અક્ષર સુસ્થિત એક - અદ્વિતીય - અદ્વૈત સાથક સ્વભાવભાવે કરીને અત્યંત - સર્વથા *વિવિક્તપન્નાને' લીધે - પૃષપજ્ઞાન - ભિન્નપજ્ઞાને - જૂદા પન્નાને લીધે, વિમાત્રતયા સામાવિડોયોોશિાત્ - ચિત્માત્રતાએ કરીને સામાન્ય - વિશેષ ઉપયોગાત્મકતાના - સામાન્ય ઉપયોગમયપણાના અને વિશેષ ઉપયોગમયપજ્ઞાના અતિક્રમણને લીધે - અનુબંધનને લીધે, પnt: સવારી - પરમાર્થથી સદૈવ અરૂપી છું, શાને લીધે ? સ્વગંધવાળું નિમિત્તસંવેવન परिणतत्वेपि स्पर्शादिरूपेण સ્વયમ ળમનાઇ - સ્પર્શ-રસ-ગંધ-વર્ગ નિમિત્ત છે જેનું એવા સંવેદનમાં પરિણતપણામાં છતાં પણ સ્પર્શાદિ રૂપે સ્વયં - પોતે અપરિણમનને લીધે - નહિં પરિણમવાપણાને લીધે. કૃતિ - એવા પ્રકારે પ્રત્ય ્ - પ્રત્યગ્ - અંતર્ગત, અત એવ અત્યંત પૃથફ્, ભિન્ન, જૂદું, અલાયદું, યં - આ સ્વરૂપ સંવૈતયમાનઃ પ્રતામિ - આ (હું) સ્વરૂપ સંચેતી રહેલો - સંવેદી રહેલો - સમ્યપણે અનુભવી રહેલો પ્રતપું છું - પ્રકૃષ્ટપણે તવું છું, ઉગ્ર પ્રતાપી સ્વરૂપ તેજથી ઝળહળું છું. વં પ્રાણ મમ - અને એમ પ્રતપતાં મ્હારૂં, ક્રિવિચિત્રવ પસંપરા વિવે પરિસ્તુ પવિ - હારમાં વિચિત્ર - નાના પ્રકારની સ્વરૂપ સંપી - સ્વરૂપ લક્ષ્મીથી વિષે પરિસ્કરના ચૌપાસ સ્ફુરતામાં પણ - મેં વિના મુ પરમાણુમાત્રમચાભીયત્વેન પ્રતિમાતિ - કંઈ પણ અન્ય - બીજું પરમાણુ માત્ર પણ આત્મીયપણે - પોતાના પગે નથી પ્રતિભાસતું - નથી જણાતું નથી, વું . કે જે ભાવાવેન વર્ઘન વ - ભાવકપન્નાએ કરી અને તૈયપરાએ કરી છીમૂવ - એકરૂપ થઈ મૂયો મોહમુદ્રામાવયતિ - પુનઃ મોહ ઉદ્ભાવાવે છે - ઉપજાવે છે. એમ શાને લીધે ? સ્વરતંત વ - સ્વરસથી જ, પોતાના રસથી જ - આપો આપ જ (આકુડો આકુડા ) પુનઃ પ્રાદુર્ભાવાવ - અપુનઃ પ્રાદુર્ભાવાર્થે, પુનઃ ફરીને પ્રાદુર્ભાવ - પ્રાગટ્ય - ઉત્પત્તિ ન થાય એમ સમૂનું નોમુનૂન્ય - સમૂલ મોહને ઉન્મૂલીને, મૂળ સહિત - જડમુળથી મોહને ઉખેડી નાંખીને, મહતો કાનોઘોત પ્રતિપા મહત્ શાનોઘોતના પ્રસ્ફુરિતપણાને લીધે - પ્રકૃષ્ટપણે સ્વરિતપણાને - ઝગઝગતપણાને લીધે. || પતિ આમવાત છે આત્માના (પ્રસ્તુત ગાથા) ||રૂઢી - - જ્ઞાન પ્રકાશના ૩૩૫ Page #487 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (૩) નર-નારકાદિ જીવવિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ લક્ષણવાળા વ્યાવહારિક નવ તત્ત્વોથી ઢંકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવભાવે કરી અત્યંત વિવિક્તપણાને લીધે શુદ્ધ, (૪) ચિન્માત્રપણાએ કરીને સામાન્ય - વિશેષ ઉપયોગાત્મકતાના અનતિક્રમણને લીધે દર્શન-જ્ઞાનમય, (૫) સ્પર્શ-રસ-ગંધ-વર્ણ નિમિત્ત સંવેદન પરિણતપણું, છતાં પણ સ્પશબિરૂપે સ્વયં અપરિણમનને લીધે સદૈવ અરૂપી, એવો પ્રત્ય-અંતર્ગત (પૃથફ ભિન્ન) આ (હું) સ્વરૂપ સંચેતી રહેલો (અનુભવી રહેલો) પ્રતપું છું. અને એમ પ્રતપતા મ્હારૂં - બહિરૂ વિચિત્ર સ્વરૂપ સંપથી વિશ્વ પરિફુરીને રહેલમાં પણ - કંઈ પણ અન્ય પરમાણુ માત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી, કે જે ભાવકપણાએ કરી અને શેયપણાએ કરી એકરૂપ થઈ પુનઃ મોહ ઉભાવાવે છે, - સ્વરસથી અપુનઃ પ્રાદુર્ભાવાર્થે (પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ) સમૂલ મોહને ઉમૂલી મહતું જ્ઞાનોદ્યોતનું પ્રસ્તુરિતપણું છે માટે. ૩૮ અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છઉં. ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો ? ભય શો ? ખેદ શો ? બીજી અવસ્થા શી ? શુદ્ધ, શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય હું માત્ર નિર્વિકલ્પ છઉં. નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છઉં. તન્મય થાઉં છઉં. શાંતિઃ શાંતિઃ શાંતિ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૦), ૮૩૩ “જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્દગુરુ ભગવંત.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧ હવે એમ ઉપરમાં વિવરી દેખાડેલ યથોક્ત સમસ્ત આત્માર્થ-સાધક પરમાર્થસત્ અપૂર્વ વિધિથી જે દર્શન-શાન-ચારિત્ર પરિણત થયો, તે આત્મારામી આત્માનું સ્વરૂપ ૨, સંચેતન-સ્વરૂપ સંવેદન કેવુંક હોય છે ? “ફીડ્રદ્ સ્વરૂપસંવેતનં' - તેનું સંચેતન કેવું હોય ? અત્ર આ અમૃત ગાથામાં શાસ્ત્રકાર ભગવાન પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ આવેદન કર્યું છે અને પરમ સમર્થ અનન્ય ટીકાકાર ભગવાન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સર્વત્ર પદે પદે આત્માની ખ્યાતિ વિસ્તારતી આ સૂત્રમયી ભગવતી આત્મખ્યાતિ’ અમૃત વૃત્તિમાં તેના અક્ષરે અક્ષરનું અનંતગુણવિશિષ્ટ તત્ત્વમંથનમય પરિભાવન કરતું પરમ પરમાર્થ ગંભીર અપૂર્વ અદ્દભુત અનન્ય ષોડશ તત્ત્વકલાપરિપૂર્ણ વ્યાખ્યાન પ્રકાશી, “અમૃતચંદ્ર' નામની યથાર્થતા પોકારતી પરમતત્ત્વામૃતમયી અમૃતવાણીની રેલછેલ કરી છે. તે આ સંક્ષેપમાં આ પ્રકારે - જે ખરેખર ! ફુટપણે અનાવિનોહીનત્તતા - અનાદિ મોહ ઉન્મત્તતાએ કરીને અત્યંત અપ્રતિબુદ્ધ - અબૂઝ સતો, “અત્યંતHપ્રતિવુદ્ધ સન' - “નિર્વિણ” - ખિન્ન થયેલ ગુરુથી (અનિર્વિષ્ણ - ખેદ નહિ પામેલ) અનવરતપણે – અવિરામપણે વગર અટક્ય પ્રતિબોધવામાં આવી રહેલો કેમે કરીને - માંડ માંડ - મહામુસીબતે - પ્રતિબોધ પામી નિજ કરતલમાં વિન્યસ્ત - પોતાની હથેળીમાં મૂકેલ પણ પછી વિસ્તૃત ૩૩૬ Page #488 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર ગાથા-૩૮ થયેલ - વિસરાઈ ગયેલ સુવર્ણના અવલોકન ન્યાયે - દૃષ્ટાંતે, પરમેશ્વર એવા આત્માને જાણી, શ્રદ્ધી અને સમ્યફ અનુચરીને એક આત્મારામ” થઈ ગયો, “પછાત્મારામો મૂત” - આત્મારામ : હું એક શુદ્વ દર્શન એક આત્મામાં આરામ છે જેને અથવા એક આત્મા આરામ છે જેનો અથવા શાનમય સદા અરૂપી: એક આત્મારામ - આત્મરમણતા છે જેનો એવો થઈ ગયો.પરમાણુમાત્ર પણ મહાવું નથી આ (૧) તે નિશ્ચય કરીને હું - “સોગ - આત્મા - આત્મપ્રત્યક્ષ ચિન્માત્ર જ્યોતિ, (૨) એક છું. શાને લીધે. ક્રમથી - એક પછી એક અને અક્રમથી - એકી સાથે પ્રવર્તી રહેલા સમસ્ત વ્યાવહારિક ભાવોથી ચિન્માત્ર આકારે અભિદ્યમાનપણાને લીધે - ભેદ નહિ પમાડવાપણાને લીધે. (૩) શુદ્ધ છું. શાને લીધે ? નર નારકાદિ જીવવિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ લક્ષણ વ્યાવહારિક નવતત્ત્વોથી ઢંકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવ ભાવે કરી અત્યંત વિવિક્તપણાને લીધે, “ટંકોત્કીર્ણ - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવા અક્ષર સુસ્થિત એક - અદ્વિતીય - અદ્વૈત જ્ઞાયક સ્વભાવભાવે કરીને “અત્યંત' - સર્વથા “વિવિક્તપણાને લીધે’ - પૃથકુપણાને - અલાયદાપણાને - ભિન્નપણાને - જુદાપણાને લીધે. (૪) દર્શન-જ્ઞાનમય છું. શાને લીધે ? ચિન્માત્રતાએ કરીને સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકતાના - સામાન્ય ઉપયોગમયપણાના અને વિશેષ ઉપયોગમયપણાના અનતિક્રમણને લીધે - અનુલ્લંઘનને લીધે. (૫) પરમાર્થથી સદૈવ અરૂપી છું. શાને લીધે ? સ્પર્શ-રસ-ગંધ-વર્ણ નિમિત્ત છે જેનું એ સંવેદનના પરિણતપણામાં પણ સ્પર્શાદરૂપે સ્વયં - પોતે અપરિણમનને લીધે - નહિ પરિણમવાપણાને લીધે. એવો હું “પ્રત્યક’ - અંતર્ગત - અએવ પૃથક - ભિન્ન - જૂદો અલાયદો એવો આ સ્વરૂપ સંચેતી રહેલો સંવેદી રહેલો સમ્યફપણે અનુભવી રહેલો પ્રતપું” છું પ્રકટપણે તપું છું, ઉગ્ર પ્રતાપી સ્વરૂપતેજથી ઝળહળું છું. અને એમ પ્રતપતાં હારું – હારમાં વિચિત્ર-નાના પ્રકારની સ્વરૂપ સંપદુથી - સ્વરૂપ લક્ષ્મીથી પરિફુરી રહેલમાં પણ - અખિલ જગતુમાં સર્વ બાજુએ સ્લરી રહેલમાં પણ કંઈ પણ અન્ય - બીજું પરમાણુમાત્ર પણ આત્મીયપણે - પોતાનાપણે પ્રતિભાસતું નથી - જણાતું નથી, કે જે ભાવકપણાએ કરી અને શેયપણાએ કરી એકરૂપ થઈ મને પુનઃ ફરીથી મોહ ઉદ્દભાવાવે છે - ઉપજવે છે. એમ શાને લીધે ? “સ્વરસથી જ' - પોતાના રસથી જ - આપોઆપ જ (આકુડા આહુડા જ) “અપુનઃ પ્રાદુર્ભાવાર્થે” - પુનઃ ફરીને પ્રાદુર્ભાવ - પ્રગટપણું – ઉત્પત્તિ ન થાય એમ “સમૂતં મોદકુમૂલ્ય' - સમૂલ મોહને ઉમૂલીને - મૂળ સહિત - જડમૂળથી મોહને ઉખેડી નાંખીને મહતુ જ્ઞાનોદ્યોતના – જ્ઞાન પ્રકાશના પ્રસ્તુરિતપણાને લીધે - પ્રકૃષ્ટપણે સ્કુરિતપણાને - ઝગઝગિતપણાને લીધે, “મદતો જ્ઞાનોદ્યોતી પ્રક્રુરિતત્વતિ' - અમૃતચંદ્રજીની આ પરમશાંત સુધારસ નિઝરતી પરમ અમૃતમયી વ્યાખ્યાનો વિશેષ વિશદ આશયાર્થ હવે વિચારીએ. અનાદિ મોહની ઉન્મત્તતાથી જે આ જીવ અપ્રતિબદ્ધ હોઈ, નિર્વિન ગુરુ અનવરત પ્રતિવીધ્યમનઃ નિર્વિણ - ખેદ પામેલા ગુરુથી અવિરામપણે પ્રતિબોધવામાં આવતાં કેમે કરીને માંડમાંડ પ્રતિબદ્ધ થઈ - યંવના પ્રતિષ્ણ', આત્માને પરમેશ્વર જાણી શ્રદ્ધી અને સમ્યકપણે અનુચરીને આત્મારામ થઈ ગયો, તે આ હું આત્મા ચિન્માત્ર જ્યોતિ, એક, શુદ્ધ, દર્શનજ્ઞાનમય અરૂપી છું, એમ પૃથક સ્વરૂપને સંચેતતો હું પ્રતપું છું અને આમ પ્રતપતાં મ્હારૂં અન્ય કંઈ પણ પરમાણુ માત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી. તે આ પ્રકારે - અનાદિ મોહની ઉન્મત્તતાથી આ જીવ ખરેખર ! પૂર્વે અત્યંત અબૂઝ - અપ્રતિબદ્ધ હતો. અર્થાત અનાદિથી આ જીવે પરવસ્તુમાં આત્મબુદ્ધિથી મુંઝાઈ જવા રૂપ “મોહ” નામની મહામદિરા પીધી હતી, "अजमेकं परं शान्तं सौंपाधि विवर्जितम् । आत्मानमात्मना ज्ञात्वा तिष्ठेदात्मनि यः स्थिरः ।। स एवामृतमार्गस्थः स एवामृतमश्नुते, સ પ્રવાઈ ગયઃ સ વ પ્રyીવઃ ” - શ્રી પવનંદિ પં. એકવસતિ ૧૮-૧૯ ૩૩૭. Page #489 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેના ઉન્મત્તપણાને લીધે - પાગલપણાને લીધે મદિરાપાયી દારૂડીઆની જેમ તે પોતાના સ્વરૂપનું - નિજ દેહનું (જ્ઞાનનું) ભાન પણ ભૂલી ગયો હતો અને ગાઢ મૂર્છારૂપ ઘોર અનાદિ મોહ ઉન્મત્તતા અજ્ઞાન નિદ્રામાં ઘોરતો મૂચ્છિત થઈને પડ્યો હતો અને આત્માના સતુ. સ્વરૂપથી નિપાત-નીચે પડવા રૂપ - અધ:પતનરૂપ ત્રિદોષ સન્નિપાતને પામ્યો હતો. ત્રિદોષ સન્નિપાતનો રોગી જેમ પોતાનું ભાન ભૂલી જાય છે, બેભાનપણે ફાવે તેમ બકે છે, પોતાનું તે પારકું ને પારકું તે પોતાનું એવું યુદ્ધાદ્ધા અસમંજસ બોલે છે, ટુંકામાં જાણે બદલાઈ ગયો હોય એમ પોતાના મૂળ અસલ સ્વભાવથી વિપરીતપણે - વિભાવપણે વર્તે છે અને પોતાના સતુ. સ્વરૂપથી નિપાતને પામી સન્નિપાતી નામને યથાર્થ કરે છે, તેમ મોહ-રાગ-દ્વેષ રૂપ ત્રિદોષ સન્નિપાતનું ઉન્મત્તપણે જે જીવને લાગુ પડ્યું છે, તે જીવ પોતાના આત્મસ્વરૂપનું ભાન ભૂલી જાય છે, પારકું તે પોતાનું ને પોતાનું તે પારકું એવું બેભાનપણે ફાવે તેમ પ્રલપે છે - લવે છે, પોતાના મૂળ અસલ સહજ સ્વભાવથી વિપરીતપણે - વિભાવપણે વરે છે. આમ ત્રિદોષ સન્નિપાતની ઉન્મત્તતાથી જીવને નિજ સ્વરૂપથી નિપાત - અધ:પાતરૂપ પ્રમત્તતા થાય છે. એટલે પછી ઝાડના ઠુંઠામાં પુરુષની ભ્રાંતિ જેને ઉપજી છે એવા ઉન્મત્ત પુરુષની જેમ, દેહાદિ પરભાવમાં જેને આત્મભ્રાંતિ ઉપજી છે એવો આ મોહમૂઢ જીવ ઉન્મત્ત ચેષ્ટિત કરે છે અર્થાતુ પરભાવમાં રાચી, પરવસ્તુની તુચ્છ પ્રાપ્તિથી ઉન્મત્ત બની આ પામર જીવ કાકીડાની પેઠે નાચે છે અને જાતિ, કુલ, રૂપ, બલ, લાભ, ઐશ્વર્ય, બુદ્ધિ, શ્રત એ આઠ પ્રકારના મદરૂપ મદ્યથી છાકટાની જેમ છકી જઈ પોતાના પામરતા પ્રદર્શન (Vanity fair) સાથે ઉન્મત્તતાનું પ્રદર્શન કરે છે. આમ “નીત્વી મોદીમાં ૨ મવિરામુન્નીમૂર્ત નતિ' - મોહમયી મદિરા પીને જે ઉન્મત્ત બની ગયો છે એવા આ અબૂઝ - અપ્રતિબદ્ધ જીવની આવી મોહોન્મત્ત દશા નિષ્કારણ કરુણાળુ પરમકૃપાળુ દેખી, “નિષ્કારણ કરુણારસ સાગર” પરમ કૃપાળુ સરુ નિર્વિણ - ખિન્ન સદ્ગુરુ દેવનો સત્ ઉપદેશ થાય છે. અત્યંત ખેદ પામે છે કે અરે ! જ્ઞાન નિધાન આ આત્માની આ જ્ઞાનનિધન જેવી શી મોહદશા ! એમ ખિન્ન થયેલા પરમ કરુણામૃત સિંધુ શ્રીમદ્ સદગુરુ ભગવાનને તે જીવ પ્રત્યે કરુણામૃત રસનો પ્રવાહ વછૂટે છે, એટલે તે નિર્વિક્સ - પરમ નિર્વેદ સંપન્ન, પરમ વૈરાગ્યમૂર્તિ આત્મારામી સદ્ગુરુ ભગવાન અનિર્વણ થઈ, નિવેદ પામી પોતાનો ખેદ પરિશ્રમની ગણના કર્યા વિના – “શ્રમવિંવિત્યાત્માનં - અનવરતપણે (Incessantly) અવિરામપણે - વગર અટક્યું તે મોહમૂઢ જીવને પરમ અમૃતવાણીથી પુનઃ પુનઃ પ્રતિબોધ કરે છે કે - અરે ! તું તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ સહજાત્મસ્વરૂપ છે, તે આ જડ મૂર્તિમાં મોહમૂચ્છિત થઈને કેમ પડ્યો છે ? આવા પ્રકારે નિષ્કારણ કરુણાસિંધુ શ્રીમદ્ ગુરુ ભગવાનથી પુનઃ પુનઃ પ્રતિબોધવામાં આવતાં, ફરી ફરી શુદ્ધ સહજ આત્મસ્વરૂપ - “સહાત્મસ્વરૂપ’ - સમાવવામાં આવતાં, આ મોહમૂઢ અપ્રતિબદ્ધ જીવ કેમે કરીને માંડ માંડ સહાત્મસ્વરૂપ સમજીને પ્રતિબદ્ધ થયો, પ્રતિબોધ પામ્યો, અનાદિ મોહ નિદ્રામાંથી ઉઠી જાગૃત થયો. જેમકે - “હે ચેતન ! તું સર્વ પ્રકારે નિજ આત્મામાં વાસ કર, મોહનો નાશ કરી સર્વ વિભાવને વિસર્જન કર ! સઘળો બાહ્યભાવ ત્યજી દઈ તું અંતર્મુખ અવલોકન કર અને પરમાત્મમાં વૃત્તિ જોડી આ જ્ઞાન આલોકને-જ્ઞાન પ્રકાશને દેખ ! હે ચેતન ! તેં પુદ્ગલરૂપ પરપ્રદેશમાં પ્રવેશ કરીને પોતે આપદા વ્હોરી લીધી ને પરિભ્રમણમાં પડી ભૂલ થાપ ખાધી ! પારકા ક્ષેત્રમાં પ્રવેશનો તે અપરાધ કર્યો તેથી ભવની ઘાણીમાં તું ગાઢ પીલાયો ! પરવસ્તુની ચોરીનો તેં બીજો અપરાધ પણ કર્યો ને તેમાં વળી હારાપણા રૂપ મમકાર કરી તે હારી પોતાની બાધા વધારી દીધી ! તે આત્મસ્વભાવથી વિરુદ્ધ વિભાવ પરિણામથી હારું જ્ઞાન આવરણ પામ્યું ને તેથી મોહમાં ગોથાં ખાતો તું નિજ ભાન ભૂલી ગયો. રાગ-દ્વેષના તાંતણે પોતે પોતાને બાંધી તું કોશકાર કૃમિની જેમ અમાપ દુઃખ પામ્યો. હારા પોતાના ઘરમાં આ વિભાવ રૂપ આંતરૂ ચોર પેઠા છે ને હારો આત્મવૈભવ લૂંટી રહ્યા છે, માટે હે ચેતન ! તું ૩૩૮ Page #490 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરરંગઃ સમયસાર ગાથા-૩૮ ચેત ચેત ચેત ! તે ઘરમાં પેસી ગયેલાને કાઢી મૂકી નિજ આત્મક્ષેત્ર તું સ્વાધીન કર ! આત્મ વીર્યમય વજનો દંડ પોતાના હાથમાં લઈ તું ચિત્ત દ્વાર પર બેસીને રાત દિવસ અપ્રમત્તપણે જગતી ચોકી કર ! આમ વિભાવના પરિણામથી પાછો વળીને પ્રતિક્રમણ કરી તું પાછો નિજ સહજ આત્મસ્વભાવ રૂપ સહજાત્મસ્વરૂપ સ્થાને જઈને બેસ - સ્થિર થા ! ચેતન ! કર નિજ આત્મમાં, સર્વ પ્રકારે વાસ; વિભાવ સર્વ વિસર્જ તું, કરી મોહનો નાશ. બાહ્ય ભાવ સઘળો ત્યજી, અંતર્મુખ અવલોક ! વૃત્તિ જોડી પરમાત્મમાં, પેખ જ્ઞાન આલોક; પર પ્રદેશમાં પેસીને, વ્હોરી આપદા આપ; પરિભ્રમણમાંહિ પડી, તેં ખાધી ભૂલ થાપ. પરકીય ક્ષેત્ર પ્રવેશનો, કીધો તે અપરાધ; તેથી ભવની ઘાણીમાં, પીલાયો તું ગાઢ. પરવસ્તુની ચોરીનો, બીજો તુજ અપરાધ; મમકાર કરી ત્યાં વળી, દીધી વધારી બાધ. તે વિભાવ પરિણામથી, અવરાયું તુજ જ્ઞાન; ખાતો ગોથાં મોહમાં, ભૂલી ગયો નિજ ભાન. રાગ દ્વેષના તાંતણે, બાંધી આપને આપ; કોશકાર કૃમિ જેમ તું, પામ્યો દુઃખ અમાપ. હારા પોતાના ગૃહ , પેઠા આંતર ચોર; તુજ વૈભવ લૂંટી રહ્યા, જાગ ! જાગ ! મત ઘોર. ચેતન ! ચેતનવંત છે ! ચેત ! ચેત ! તું ચેત ! કાઢી તે ગૃહાવિષ્ટને, કર સ્વાર્ધન નિજ ખેત; આત્મવીર્યમય વજનો, દંડ ઝહી નિજ હાથ, ચિત્તદ્વાર પર બેસીને, કર ચોકી દિન રાત. વિભાવના પરિણામથી, પાછો વળીને આમ; પ્રતિક્રમણ કરી બેસ તું, જઈ પાછો નિજ ઠામ.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૯૧ (સ્વરચિત) ઈત્યાદિ પ્રકારે નિષ્કારણ કરુણાસિંધુ પરમકૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુ ભગવાનથી પુનઃ પુનઃ પ્રતિબોધવામાં આવતાં, ફરી ફરી શુદ્ધ સહજ આત્મસ્વરૂપ - “સહાત્મસ્વરૂપ” સમજાવવામાં આવતાં, આ મોહ મૂઢ અપ્રતિબદ્ધ જીવ કેમે કરીને માંડ માંડ સહજાત્મસ્વરૂપ સમજીને પ્રતિબદ્ધ થયો, પ્રતિબોધ પામ્યો, અનાદિ મોહનિદ્રામાંથી ઉઠી આત્મજાગૃતિ પામ્યો. એટલે આમ સદ્ગુરુપ્રસાદથી અનંત આત્મસંપત્તિ ભર્યા અચિંત્ય-ચિંતામણિ સમા આત્માનું ભાન થતાં જેના હૃદયમાં શ્રી સદગુરુ ભગવાન પ્રત્યે અત્યંત કૃતજ્ઞભાવ ઉલ્લસ્યો છે એવા તેના સહજ વચનોદ્ગાર નીકળી પડે છે, કે – “હે શ્રી સદગુરુ ભગવંત ! આ ભયંકર ભવાટવીમાં સન્માર્ગની દિશાનું ભાન નહિ હોવાથી, આ જીવ ચારે ગતિમાં ગોથાં ખાતો અનંત દુઃખ પામતો હતો. તેને નિજ સ્વરૂપના અવંચક યોગરૂપ સીધો સરલ નિર્દોષ સન્માર્ગ દર્શાવી, આપે અનંત પરિભ્રમણ દુઃખથી ઉગાર્યો, આ આપના અનંત ઉપકારની ૩૩૯ Page #491 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્મૃતિ કરી, હું આપના ચરણ કમળમાં નમસ્કાર કરું છું. હે આત્મજ્ઞાનના નિધાન ! આ મ્હારો આત્મા જે અનાદિથી આત્મભ્રાંતિ રૂપ મહારોગથી પીડાતો હતો અને “ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણ' રૂપ મૃત્યુ શયામાં પડ્યો હતો, તેને આપ સુવૈદ્ય સ્વરૂપ સમજણરૂપ દિવ્ય ઔષધિ વડે આરોગ્ય સંપન્ન કર્યો અને પરમ અમૃતરૂપ સહાત્મસ્વરૂપ પ્રકાશનારા સમ્યગુ દર્શન મંત્ર પ્રયોગ વડે બોધિબીજ રૂપ અપૂર્વ સંસ્કાર બીજ રોપી, યોગિકુલે જન્મરૂપ નવો જન્મ આપ્યો. હે કરુણા સિન્થ ! આપે આ પામર પર અપાર ઉપકાર કર્યો. તે સમદર્શિતાના અવતાર ! આ નિજ સ્વરૂપનું ભાન નહિ હોવાથી આ જીવ પોતાનું ઘર છોડીને પર ઘેર ભીખ માંગતો ફરતો હતો, તેને જ્ઞાન શ્રીસંપન્ન એવા આપ શ્રીમતુ પરમશ્રુતે અપૂર્વ વાણી વડે અનંત આત્મસંપત્તિ ભર્યા સ્વગૃહનો લક્ષ કરાવી, નિજ સ્વરૂપની પ્રાપ્તિનો અમોઘ ઉપાય દર્શાવ્યો. આવા અનન્ય ઉપકારી આપ પ્રભુના ચરણે હું શું ધરૂં? આત્માથી બીજી બધી વસ્તુ ઉતરતી છે ને આ આત્મા તો આપ પ્રભુએ જ મને આપ્યો છે. માટે આત્માર્પણ વડે આ આત્માનું નૈવેદ્ય આપના ચરણે ધરી આજ્ઞાંકિતપણે વર્ત એ જ એક ઉપાય છે. મહારા મન-વચન-કાયાના યોગ આજથી પ્રભુને આજ્ઞાધીન થઈને વર્તો ! હું આપ પ્રભુનો દાસાનુદાસ ચરણ રેણુ છું.” “હે સદ્ગુરુ દેવ ! પરં કૃપાળુ ! ગાવા ગુણો શક્તિ ન મુજ ભાળું, અમાપ છે આપ તણી કરૂણા, થવું નથી શક્ય પ્રભો ! અનૃણા. અનાદિથી આત્મસ્વરૂપ ભૂલ્યો, હું ભોગના કાદવ માંહિ ડૂલ્યો; દુઃખો તણાં સાગર મધ્ય રૂલ્યો, તાર્યો તમે બોધ દઈ અમૂલ્યો. સ્વરૂપનું ભાન તમે જગાડ્યું, ભ્રાંતિ તણું ભૂત તમે ભગાડ્યું; મિથ્યાત્વનું વિષ તમે ઉતાર્યું, સમ્યકત્વ પીયૂષ તમે પીવાડ્યું. ઉંચા ચિદાકાશ વિષે ઉડંતા, તે હંસ ! હેાત્મસ્વરૂપવંતા; આત્મા વિવેચી પરને વમો છો, મુમુક્ષુના માનસમાં રમો છો. સ્વામી તમે શુદ્ધ સ્વ ચેતનાના, રામી તમે આતમ ભાવનાના; ભોગી તમે આત્મતણા ગુણોના, યોગી તમે આત્મ અનુભવોના. અનંતકાળે તમ યોગ લાવ્યો, મેં આત્મનો સાધન જોગ સાધ્યો; તો આપનો કેમ પીછો જ છોડું? ના જ્યાં લગી પૂરણ તત્ત્વ જોડું. શું પાદપડો પ્રભુના ધરૂં હું? શી રીત આત્મા અનુણો કરૂં છું? એ આત્મ તો આપથી કાંઈ વેદું, નૈવેદ્ય આ આત્મતણો નિવેદું. ગુરૂ ગુણે ગૂંથી ભરી સુવાસે, આ વર્ણમાલા ભગવાન દાસે; આ પ્રાણ કંઠે ગત પુષ્પમાલા, દ્યો આત્મસિદ્ધિમય મોક્ષમાલા.” - પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા, પાઠ-૫, (ડૉ. ભગવાનદાસ કૃત) હે પરમ કૃપાળુ દેવ ! જન્મ-જરા-મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિ ઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમતુ કંઈ પણ લેવાને સર્વથા નિસ્પૃહ છો. જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વીતરાગ પુરુષ મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભાવ પર્યત અખંડ જાગૃત રહો ! માગું છું તે સફળ થાઓ ! ૐ શાંતિઃ શાંતિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૧૭ આમ શ્રીમદ્ સદ્દગુરુના સદુઉપદેશનું ઉત્તમ સત નિમિત્ત પામી તે પરમ ઉપકારી પ્રત્યે જેના હૃદયમાં આવો પરમ કૃતજ્ઞભાવ ઉલ્લભ્યો છે એવો આ જીવ સ્વરૂપ સમજી પ્રતિબદ્ધ થયો, અનાદિ મોહનિદ્રામાંથી ઊઠી આત્મજાગ્રતિ પામ્યો, એટલે “નિનજરતનવિન્યસ્તવિકૃતવામીજવતોનન્યાન' - ૩૪૦ Page #492 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૮ નિજ કરતલ વિન્યસ્ત વિસ્તૃત ચામીકર (સુવર્ણ) અવલોકન ન્યાયે” અર્થાતુ પોતાની હથેળીમાં જ સોનું મૂક્યું હતું છતાં ભૂલાઈ ગયું હતું, તે હા હા ! એ સોનું તો હારી આત્માને પરમેશ્વર જાણી હથેળીમાં જ મૂક્યું છે એમ ફરી યાદ આવતાં પોતાની હથેળીમાં જ પ્રત્યક્ષ શ્રદ્ધી અને અનુચરી દેખાય તે ન્યાયે, તે દૃષ્ટાંતના ઉપનય પ્રમાણે, આ પરમેશ્વર આત્મા તો આત્મારામ આત્મા પોતે જ છે છતાં વિસ્તૃત થયો હતો. નવ મિત્રોની ગણનામાં પોતાને નહિ ગણતાં “મણિઓ' ભૂલાઈ ગયો હતો તેની જેમ, આ ચૈતન્ય-ચિંતામણિઓ ભલાઈ ગયો હતો. તેની ફરી સ્મૃતિ થતાં આ પ્રતિબદ્ધ જીવે પરમેશ્વર એવા આત્માને સાક્ષાત દીઠો, પરમેશ્વરમાત્માનું જ્ઞાત્વી શ્રદ્ધાવાનુવર્ય ૨ સચદ્' - એટલે આમ પરમેશ્વર એવા આત્માને સાક્ષાત્ જાણી, શ્રદ્ધી અને સમ્યપણે - યથાવત્ વસ્તુ સ્વરૂપ પણે અનુચરી તે એક આત્મારામ થયો, અર્થાત્ આત્મા તે પોતાનામાં જ - આત્મામાં જ આરામ કરનારો અથવા આત્મામાં રમણ કરનારો એવો આત્મારામી થયો, અથવા આત્મારૂપ આરામમાં (બગીચો-બાગ) - નંદનવનમાં આરામ કરનારો - વિશ્રાંતિ કરનારો - રમણ કરનારો થયો. દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભર્યો લાલ. સમાધિ. ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ... વિસર્યો. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ... વિસર્યો. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ... સંચર્યો... દીઠો. મોહાદિની પૂમિ અનાદિની ઉતરે હો લાલ. અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ સાંભરે હો લાલ. તત્ત્વરમણ શુચિ ધ્યાન ભણી જે આદરે હો લાલ. તે સમતા રસ ધામ સ્વામી મુદ્રા વરે હો લાલ.. દીઠો સુવિધિ.” - પરમતત્ત્વરંગી મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી સયલ સંસારી ઈદ્રિયરામી, મુનિ ગુણ આતમ રામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કહિયે નિષ્કામી રે... શ્રી શ્રેયાંસજિન અંતરજામી, આતમરામી નામી રે.” - મહાનિગ્રંથ મુનીશ્વર યોગિરાજ આનંદઘનજી પ્રણમું ચરણ પરમગુરુ જિનના, હંસ તે મુનિ જન મનના, વાસી અનુભવ નંદન વનના, ભોગી આનંદઘનના... મોરા સ્વામી હો તોરો ધ્યાન ધરી છે, ધ્યાન ધરી જે સિદ્ધિ વરી જે, અનુભવ અમૃત પીજે... પ્રણામું ચરણ.” - શ્રી દેવચંદ્રજી અને તત્ત્વદેષ્ટિથી વિચારીએ તો આ આત્મા એ જ ખરેખર ! આરામ કરવા યોગ્ય આરામ છે, નંદનવન જેવો આનંદપ્રદ આરામ છે - બાગ છે. એટલે આત્મા એ જ જેનો આરામ છે એવા સ્વરૂપ રમણતામાં રમનારા આત્મારામી મુનિ આ આત્મારામના - આત્માનુભવ નંદનવનના વાસી થઈ આનંદઘનના ભોગી બન્યા હોય એમાં આશ્ચર્ય શું ? આ આત્મારામ આત્માને નંદનવનની ઉપમા કેવી સાંગોપાંગ ઘટે છે તેનું દિગ્ગદર્શન આ વિવેચકે સ્વયં રચેલા “આત્મારામ” નામક કાવ્યમાં કરાવ્યું છે. જેમકે - ૩૪૧ Page #493 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (શાલિની) ‘આત્મારામે આત્મ પાંથ પ્રવેશી, બેઠો તેના એક દેશે ગવેષી, શોભા ભાળી ચિંતવે ચિત્ત ધામે, આત્મારામે આત્મ આરામ પામે. આ તે સાક્ષાત્ નંદનોઘાન છે શું ? આ અત્રે સૌ ઉપમા હીન છે શું ? મૂર્તાત્મા શું ભાવ આ શાંત નામે ? આત્મારામે આત્મ આરામ પામે. આહા ! કેવો બાગ છે એહ ચારુ ? દેખી દશ્યો આ ઠરે ચિત્ત મ્હારૂં, શાંતિનું સામ્રાજ્ય એકત્ર જાણે ! આત્મારામે આત્મ આરામ પામે. શાલી શીલે પુષ્પદ્રુમો બસંત, ફેલાવે છે સૌરભો દિગ્ દિગંત, ગુંજંતા ત્યાં સંતભૂંગો વિરામે, આત્મારામે આત્મ આરામ પામે. જેના ઉંડા મૂલ સદ્ દર્શનો છે, જેના સ્કંધો જ્ઞાનિના શાસનો છે, એવા છાયા વૃક્ષ આ મોક્ષ નામે, આત્મારામે આત્મ આરામ પામે. સ્વાધ્યાયોથી ત્યાં સુસાધુ વિહંગો, વિસ્તારે છે ગાન કેરા તરંગો, તેની છાયાથી ય સંતાપ શામે, આત્મારામે આત્મ આરામ પામે. ચૈતન્યોના અત્ર ઊડે ફુવારા, દેષ્ટાઓને ચિત્ ચમત્કાર કારા:, તાપો ત્યેના શીકરોથી પ્રશામે, આત્મારામે આત્મ આરામ પામે. પામ્યો શાંતિ હાશ ! હું શાંતિકામી, ભ્રાંતિ ભાંગી શ્રાંતિ વિશ્રાંતિ પામી, ના'વે જન્મ ગ્રીષ્મ સંતાપ સામે, આત્મારામે આત્મ આરામ પામે. આધિ વ્યાધિ ને ઉપાધિ બધી યે, બધા અત્રે ના કરે છે જરીયે, આનંદોના ઉત્સવો માત્ર જામે, આત્મારામે આત્મ આરામ પામે. ને અંભોધિ ગર્જના ગાઢ ઘેરી, વાગે વેગે વિજયાનંદ ભેરી, ભાગે સેના મોહની ઠામ ઠામે, આત્મારામે આત્મ આરામ પામે. આત્મારામે ઓજના તેજ પુંજ, આત્મારામે સિદ્ધિના શુદ્ધ કુંજ, આત્મારામે આત્મ આનંદ ગુંજ, આત્મારામે આત્મને આત્મ ! યુંજ. (અનુષ્ટુપ્) મનોનંદન છે આત્મા, આત્મા વંદનધામ છે, આત્મા જ એક આદેય, હેય અન્ય તમામ છે. સુસ્થિત અમૃત સ્થાને, આત્મારામ અનંત છે, અક્ષર દેહ અદ્યાપિ, આત્મારામ જીવંત છે.' - (ડૉ. ભગવાનદાસ કૃત) આમ જે પ્રતિબુદ્ધ થઈ અનુભવ-નંદનવનમાં રમણ કરનારો આત્મારામ થયો, તે જ ‘આ નિશ્ચયે કરીને હું આત્મા - આત્મપ્રત્યક્ષ ચિત્માત્ર જ્યોતિ છું. ‘જ્ઞાત્મપ્રત્યક્ષ વિન્માત્રબ્યોતિ' - અર્થાત્ શ્રીમદ્ સદ્ગુરુ ઉપદેશથી પ્રતિબોધ પામી, પરમેશ્વર એવા આત્માને જાણી શ્રી - સમ્યક્ - અનુચરી, જે આત્મામાં આરામ કરનારો એવો સમ્યક્ આત્મારામ થયો, સ વવદં ગાભા’ તે જ હું - સોઢું - અહંપ્રત્યયથી ઓળખાતો પ્રતીત થતો નિશ્ચય કરીને - આ પ્રત્યક્ષ અનુભવાતો આત્મા આત્મપ્રત્યક્ષ એવી ચિન્માત્ર જ્યોતિ છું, જ્યાં માત્ર ‘ચિત્' સિવાય બીજું કાંઈ પણ નથી એવી ચિન્માત્ર કેવલ ચૈતન્યમય ત્રિભુવન પ્રકાશી ઝળહળ જ્યોતિ છું. ૩૪૨ - - - Page #494 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર ગાથા-૩૮ “ચેતન ! ઐસા જ્ઞાન વિચારો, સોહં સોહં સોહં સોહં, સોહં અણું ન બીયા સારો... ચેતન. સોડહં જનિ દટો તુમ મોહં, હૈ હૈ સમકો વારો... ચેતન” - શ્રી આનંદઘન પદ-૮૧ આ ચિન્માત્ર જ્યોતિ એવો હું આત્મા “સમસ્ત ક્રમ-અક્રમે પ્રવર્તમાન વ્યાવહારિક ભાવોથી ચિન્માત્ર આકારે કરીને અભિદ્યમાનપણાને લીધે એક છું.” “સમસ્તક્ટમામ એક શુદ્ધ દર્શન શાનમથી પ્રવર્તમાન વ્યાવહારિજમાવૈ નિત્રિરેખામિ માનવ:' - અર્થાતુ આ સદા અરૂપી ચિત્માત્ર જ્યોતિના વિશ્વવ્યાપી પ્રકાશમાં અનુક્રમે કે એકીસાથે પ્રવર્તી રહેલા વિવિધ નાના પ્રકારના ભાવો - ગુણ પર્યાયો - mયાકારે - જ્ઞાનાકારે પ્રકાશ્યમાન છે. પણ તે તે ભાવોથી મ્હારા એક ચિત્માત્ર આકારનો કાંઈ ભેદ કરી શકાતો નથી. એટલે હું તો કોઈથી ન ભેદી શકાય એવા અભેદ કેવલ એક ચિન્માત્ર આકારે જ સુસ્થિત હોઈ એક છું, જ્યાં બીજા કોઈ દૈતનો - દ્વિતીય ભાવનો અવકાશ નથી એવો અદ્વૈત અદ્વિતીય એક છું. આવો ચિન્માત્ર જ્યોતિ એક એવો હું “નર-નારકાદિ જીવવિશેષ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ લક્ષણ વ્યાવહારિક નવ તત્ત્વોથી ઢંકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવ ભાવે કરીને અત્યંત વિવિક્તપણાને લીધે શુદ્ધ છું, નારદ્દાદ્રિ નીવ-મોક્ષતલાવ્યાવહારિજનવસ્વેચ્ચ: - વિધિવત્તાત્ શુદ્ધઃ | અર્થાતુ નારકાદિ જીવપર્યાય, અજીવ આદિ ભેદગ્રાહી ભેદ કલ્પનારૂપ વ્યવહારનયથી કથવામાં આવતા વ્યાવહારિક નવ તત્ત્વો છે અને હું તો ટૂંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવી છું, ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવા અક્ષર ટંકોત્કીર્ણ એક શાયક સ્વભાવભાવે કરીને નવ તત્ત્વોથી મ્હારૂં અત્યંત વિવિક્તપણું - પૃથકપણું - ભિન્નપણું છે - અલગપણું - અલાયદાપણું - જૂદાપણું છે, એટલે મ્હારા એક જ્ઞાયક સ્વભાવમાં બીજા કોઈ અજીવ - પુણ્ય - પાપ આસ્રવાદિ આગંતુક ભાવનું આગમન વા અંત:પ્રવેશ નથી એટલે હું શુદ્ધ છું, કોઈ પણ અન્ય ભાવરૂપ – દૈતની પરભાવ રૂપ અશુચિની સેળભેળસંકરપણું – શંભુમેળો મહારામાં નહિં હોવાથી, “હું શુચિ-પવિત્ર-નિર્મલ શુદ્ધ છું. આવો ચિન્માત્ર જ્યોતિ હું એક શુદ્ધ છું, અત એવ વિન્માત્રતયા સામાન્યવિશેષોપયોતિનિતિમત’ - ચિન્માત્રતાએ કરીને સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાના અનતિક્રમણને લીધે દર્શન-શાનમય છું. ‘નજ્ઞાનમ:' - અર્થાતુ માત્ર એકાક્ષરી અક્ષર “ચિતુ” સિવાય બીજું કાંઈ જ્યાં નથી એવો હું ચિન્માત્ર છું અને ચિત્ છે તે સામાન્ય-વિશેષ ઉપયોગાત્મક છે, તેથી સામાન્ય-વિશેષ ઉપયોગાત્મકપણાના અનુલ્લંઘનથી હું સામાન્ય-વિશેષ ઉપયોગાત્મક છું, એટલે સામાન્ય ઉપયોગ અને વિશેષ ઉપયોગ એ જ શાસ્ત્ર પરિભાષામાં અનુક્રમે “દર્શન-જ્ઞાન' કહેવાતા હોઈ, હું દર્શનજ્ઞાનમય છું, તાત્પર્ય કે એકાક્ષરી અક્ષર ચિતમાં દર્શન-જ્ઞાન બન્નેનો સમાવેશ થાય છે, એટલે હું ચિત્ માત્ર હોવાથી દર્શન-જ્ઞાનમય છું. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે... વાસુપૂજ્ય જિન.” - શ્રી આનંદઘનજી જાકે ઉર અંતરમેં રાગ દોષ મોહ નહિ, આપમેં સમાય રહે આપહી અનંત હૈ, ઔર દ્રવ્ય સુન પ્યાર સમેં સાર ધ્યાન ધાર, ધરી કે સંભાર સાર સંતરસ સંત હૈ, ટંક સૌ ઉકેરયો જૈસો રતન અભંગ જોતિ, તૈસો પરબ્રહ્મ નિજ જ્ઞાનસો મહંત હૈ, નિરä હૈ અબંધ ચેતના કો બંધ સંત, અમલાન જ્ઞાન ગુન સનબંધવંત હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્ય પ્રકાશ, ૩-૧૩૯ આમ ચિત્માત્ર જ્યોતિ હું એક શુદ્ધ દર્શન જ્ઞાનમય છું, દર્શન-શાન સ્વરૂપ છું, અત એવ ૩૪૩ Page #495 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “સ્પર્શરHiાંધવનિમિત્તનપરિજીતપિ' - સ્પર્ધાદિ નિમિત્ત છે જેનું એવા સંવેદનનું પરિણતપણામાં - પણ સ્વયં સ્પર્ધાદિ રૂપે અપરિણમનને લીધે પરમાર્થથી સદૈવ અરૂપી છું.” - “સ્વયં સ્પર્શારિરૂપે પરિણમનાતુ પરમાર્થતઃ સવૈવ રૂપી:' - અર્થાત્ સ્પર્શ-રસ-ગંધ-વર્ણનું નિમિત્ત પામી સંવેદનનું-આત્માનુભવનનું પરિણતપણું હોય છે, તેમાં પણ તે સંવેદનને સ્પર્શારિરૂપે સ્વયં પરિણમન હોતું નથી, સ્પર્ધાદિનું સંવેદન-અનુભવન-જાણપણું જોકે આત્માને થાય છે, પણ તેથી આત્મા પોતે કાંઈ સ્પર્ધાદિ રૂપે થઈને પરિણમતો નથી, સ્પર્શારિરૂપ બની જતો નથી, આમ હું પરમાર્થથી સર્વકાળ સદૈવ અરૂપી-અમૂર્ત છું, ઈદ્રિય ગ્રાહ્ય જેનું કોઈ પણ રૂપ નથી એવો અતીન્દ્રિય અરૂપી છું. એમ ચિન્માત્ર જ્યોતિ હું એક શુદ્ધ દર્શનજ્ઞાનમય સદા અરૂપી છું, અત એવ “પ્રત્ય મહં સ્વરૂપે સંતયમાનઃ પ્રતમ - “પ્રત્યગુ’ - અંતર્ગત - પૃથક એવો હું સ્વરૂપને સ્વરૂપ પ્રતપન સંચેતી રહેલો આવો પ્રતપું છું. અર્થાતુ પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા બીજા બધાયથી સર્વથા ભિન્ન - અલાયદો અંતર્ગત એવો આ સહજાત્મસ્વરૂપ સંચેતતો સમ્યક પ્રકારે અનુભવતો સતો ઉગ્ર પ્રભાવી સ્વરૂપ તેજથી પ્રતાપી રહ્યો છું, તિમિર પટલને નષ્ટ કરતો સતો ઉગ્ર પ્રતાપી દિનમણિ જેમ ગગનમાં સ્વરૂપ તેજથી ઝળહળે છે, તેમ મોહતમસુ પટલને વિદારતો પરમજ્યોતિ સ્વરૂપ હું ચૈતન્ય દિવાકર્ડ નિર્વિકલ્પ ચિત્ આકાશમાં ઉગ્ર સહજાત્મસ્વરૂપ તેજથી પ્રતાપી રહ્યો છું, સ્વરૂપ પ્રતપન તેજથી પ્રકૃષ્ટપણે તપી રહ્યો છું અને “gવં તપત મમ' - એમ સ્વરૂપમાં પ્રતપતા “મહારૂં વિચિત્ર સ્વરૂપસંપદથી વિશ્વમાં - પરિફુરી રહેલમાં પણ – ‘વદર વિચિત્રસ્વરૂપસંપા વિષે રિક્રુરત્ય' - કંઈ અન્ય કંઈ પણ પરમાણુમાત્ર પણ અન્ય પરમાણુમાત્ર પણ આત્મીયપણે પ્રતિભાસતું નથી. ‘ન પણ હારૂં નથી વિનાન્યતુ પરમાણુમાત્રમત્યાત્મિીયત્વેન પ્રતિમતિ' - એમ ઉપરમાં વિવરી દેખાડ્યું તેવા સંહાત્મસ્વરૂપી પ્રત્યગુ - અંતર્ગત - ચિન્માત્ર જ્યોતિ સ્વરૂપમાં હું ઉગ્ર સહજાત્મસ્વરૂપ પ્રતાપથી પ્રતાપી રહ્યો છું અને બહિર્ગત - વ્હારમાં - આત્માથી વ્હારમાં - વિચિત્ર - નાના પ્રકારની પોતપોતાની સ્વરૂપ સંપથી આખું જગતુ પરિફુરી રહ્યું છે, જ્ઞાનમય આત્મામાં જોયાકારે બધી બાજુથી ફુરી રહ્યું છે. પણ આત્મબાહ્ય એવા તે વિચિત્ર સ્વરૂપ સંપથી બહિર્ગત પરિસ્ફરતા જોયાકાર વિશ્વમાં પણ બીજું કંઈ પણ પરમાણુ માત્ર પણ હારૂં આત્મીયપણે - પોતાનાપણે પ્રતિભાસતું નથી. જેમ ઉગ્ર પ્રતાપી મહારાજનો પ્રતાપ પ્રતપતો હોય ત્યાં સમસ્ત પરચક્ર નષ્ટ થાય છે અને પરચક્રનું ચકલું પણ ફરકી શકતું નથી, તેમ આ પરમ પ્રતાપી આત્મ-રાજરાજેશ્વર જ્યાં સહજાત્મસ્વરૂપ પ્રતાપથી પ્રતપતો હોય, સ્વરૂપ પ્રતપન રૂપ પ્રકૃષ્ટ તપસ્તાથી - પ્રકષ્ટપણે તપી રહ્યો હોય ત્યાં પછી પરભાવરૂપ સમસ્ત પરચક્ર નષ્ટ થાય છે અને પરચક્રનું પરમાણુ માત્ર પણ આત્મપ્રદેશમાં પ્રવેશ કરી શકતું નથી. ભલે બહારમાં વિચિત્ર સ્વરૂપ સંપથ્રી વિશ્વ પરિફુરી રહ્યું છે, મ્હારા જ્ઞાનમાં જોયાકાર પ્રતિભાસથી બધી બાજુએ ફુરી રહ્યું છે, છતાં એમાં એવું કંઈ પણ પરમાણુ જેટલું પણ મને મ્હારું પોતાનું - આત્માનું ભાસતું નથી, કે “જે ભાવકપણે ને શેયપણે મહારા આત્મા સાથે એકરૂપ થઈ પુનઃ મોહનો ઉદ્ભવ કરાવે”, “યત્ માવજત્વેન યત્વેનવૈમૂય પૂરો મોહમુમાવતિ' - કારણકે “વરસથી જ પુનઃ પ્રાદુર્ભાવ ન થાય એમ મોહને સમૂલ કબૂલી - મહત્ જ્ઞાનોદ્યોતનું પ્રસ્તુરિતપણું થયું છે.” “વરસતા વાપુન:પ્રાદુર્ભાવાય સમૂર્ત મોહમુનૂન્ય મહતો જ્ઞાનોદ્યોતી પ્રરિતત્વતિ'. - અર્થાતુ મોહનું જડમૂળથી નિકંદન કાઢી નાંખી મહાજ્ઞાન ઉદ્યોત - મહાજ્ઞાન - પ્રકાશ એટલો બધો પ્રસ્તુરિત થયો છે, પ્રકૃષ્ટપણે હુરિત થયો છે, ‘મહતો જ્ઞાનોદ્યોતસ્ય પ્રસ્કુરિતત્વત્' - એટલો બધો ઝળહળી રહ્યો છે, કે હવે ફરીને મોહઅંધકારનો પ્રાદુર્ભાવ કદી પણ થાય જ નહિ, મોહ કદી પણ. માથું ઉંચકી શકે નહિ એમ તેનો સદાને માટે સર્વનાશ થયો છે. “અશ્રુત’ - સ્વરૂપથી અમૃત-અભ્રષ્ટ આત્માના પ્રસાદથી મોહ નષ્ટ થયો છે અને આત્મસ્મૃતિ પ્રાપ્ત થઈ છે. ૩૪૪ Page #496 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગ: સમયસાર ગાથા-૩૮ “સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંથી લહ્યું, દૂર થયું અજ્ઞાન.” ભાસ્ય નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ; અજર અમર અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૯-૧૨૦ આમ સર્વત્ર જેનો મોહ નષ્ટ થયો છે એવા પરમ અમોહસ્વરૂપી સર્વત્ર અસંગ આત્મારામી ભાવિતાત્મા મહાત્માને પરદ્રવ્ય - પરભાવના પરમાણુ માત્ર પ્રત્યે પણ લેશ માત્ર આસક્તિ હોતી નથી, સ્વમાંતરે પણ સમયમાત્ર પણ તે પ્રત્યે આત્મભાવ ઉપજતો નથી, કારણકે “હું નિશ્ચય કરીને એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય સદા અરૂપી આત્મા છું, આ એક શુદ્ધ દર્શન-જ્ઞાનમય આત્મા સિવાય બીજું કંઈ પણ પરમાણુ માત્ર પણ મ્હારૂં નથી' - એવી અખંડ આત્મભાવના તે ભાવે છે. આવા પરમ ભાવિતાત્માને પરભાવ પ્રત્યે અહંન્દુ-મમત્વ રૂપ પરિગ્રહ બુદ્ધિ કે આસક્તિ કેમ હોય ? ન જ હોય, ન જ હોય. એટલે જ આ સર્વત્ર પરમ અસંગ શુદ્ધોપયોગી શ્રમણ નિગ્રંથ મહાત્મા શુદ્ધાત્માનુભવ કરવાને સમર્થ બને છે અને એટલે જ એને આત્મારામપણા રૂપ યથાતત્ત્વ યથાસૂત્ર પ્રવૃત્તિ વર્તે છે, એટલે કે જેવા પ્રકારે શુદ્ધ આત્મતત્ત્વનું અસંગ સ્વરૂપ અનુભવમાં આવ્યું, તેવા પ્રકારે યથાસૂત્ર પ્રવર્તન રૂપ - આચરણ રૂપ - ચારિત્ર રૂપ સ્થિતિ પ્રવર્તે છે, આત્માનુચરણ હોય છે. અર્થાતુ આત્માનો સ્વભાવ દર્શન-જ્ઞાનરૂપ છે, તે સ્વભાવમાં નિયત ચરિત હોવું - આત્મસ્વભાવમાં પૂર્ણપણે પ્રવર્તવું, “આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ” થવી, એવો ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ ગુણ એને પ્રગટે છે, આ સ્વભાવ પ્રવૃત્તિ સાત્મીરૂપ-આત્મભૂત થઈ જાય છે, આત્માનુચરણ રૂપ પ્રવૃત્તિ આત્મામય બની જાય છે - આત્માકાર થઈ જાય છે, આત્માના પ્રદેશ પ્રદેશે શુદ્ધ ચારિત્ર ગુણ વ્યાપ્ત થઈ આત્મા સ્વયં શુદ્ધ ચારિત્ર મૂર્તિ બને છે. જેને વાસકની - સુવાસિત કરનારની અપેક્ષા નથી એવો ચંદનના ગંધ વનમાં સર્વત્ર પ્રસરી જઈ તેને સુવાસિત કરે છે. તેમ આ સ્વરૂપાચરણમય આત્મપ્રવૃત્તિ ગુણ સહજ સ્વભાવે સર્વ આત્મપ્રદેશમાં વ્યાપી જઈ સંપૂર્ણ શીલ સુગંધથી તેને સુવાસિત કરી મૂકે છે. જેમ જેમ આત્મારામી મહામુનિનો આ આત્મપ્રવૃત્તિ ગુણ વિકસતો જાય છે, તેમ તેમ મોહનીય કર્મનો ક્ષય થતો જાય છે ને વીતરાગતાની માત્રા વધતી જાય છે, આમ સમયે સમયે અનંતા સંયમ વર્ધમાન કરતા તેને છેવટે “યથાખ્યાત’ પરમ વીતરાગ ચારિત્ર પ્રગટે છે, એટલે કે જેવું આત્માનું શુદ્ધ સ્વરૂપ ખ્યાત છે - પ્રસિદ્ધ છે અથવા તો જેવું ચારિત્રનું શુદ્ધ નિષ્કષાય વીતરાગ સ્વરૂપ આખ્યાત છે - જ્ઞાનીઓએ ભાખ્યું છે, તેવું - જેવી “આત્મખ્યાતિ' છે તેવું શુદ્ધાત્માનુભૂતિ રૂપ કેવલ જ્ઞાનમય આત્મચારિત્ર પ્રગટ થાય છે અને આમ દેહ છતાં દેહાતીત દશાએ વર્તતો તે જીવતાં છતાં મુક્ત એવી “જીવન્મુક્ત” દશાનો સાક્ષાત અનુભવ કરે છે. આવી જીવન્મુક્તદશાનો સાક્ષાત્ અનુભવ શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં અને વચનામૃતમાં પ્રાપ્ત થાય છે - “સર્વ અન્ય ભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુક્ત છે. બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે મુક્ત છે. અટળ અનુભવ સ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસવો ત્યાંથી મુક્તદશા વર્તે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરુષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાન્ રૂપ સત્પરુષોને નમસ્કાર કરે છે. ** શુદ્ધ સહજ આત્મસ્વરૂપ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૧૩), ૭૭૯ (પરમાર્થ સુહૃદું સૌભાગ્યભાઈ પરનો સુપ્રસિદ્ધ પત્ર) ૩૪૫ Page #497 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આવા આ જીવન્મુક્ત યોગીશ્વરની સહાત્માસ્વરૂપે અખંડ સ્થિતિ હોય છે, કારણકે પરભાવનું જે દ્વૈત હતું તે ટળી ગયું, એટલે એને પરમ શુદ્ધ અદ્વૈત ભાવે કેવલ એક સહજ આત્મસ્વરૂપમાં જ સ્થિતિ રૂપ સહજ નિઃપ્રયાસ રમણતા વર્તે છે અને આવા આત્મારામી આત્મનિષ્ઠ સત્યરુષને જ નિર્વિકલ્પ અખંડ આત્મસમાધિ દશા પ્રગટ હોય છે. એટલે ધ્યાતા ધ્યાન ને ધ્યેય એ ત્રણેનો ભેદ પણ જ્યાં મટી જાય છે, જ્ઞાતા જોય ને જ્ઞાનની ત્રિપુટી પણ કેવલ એક શાયક ભાવમાં લય પામે છે, જ્ઞાન-દર્શનચારિત્ર એ ત્રિગુણ પણ એક અભેદ આત્મસ્વરૂપે પરિણમે છે, સમસ્ત દ્વૈત ભાવ અસ્ત પામી જ્યાં એક અદ્વૈત કેવલ શુદ્ધ આત્મા સ્વભાવ સમવસ્થિત રહે છે - શુદ્ધ દર્શન - જ્ઞાનમય આત્મસ્વભાવમાં નિયત ચરિતવંત-ચરણવંત વર્તે છે, સ્વસ્વભાવમાં વિલસે છે એવી ઉત્કૃષ્ટ આત્મસમાધિદશાને પામેલો તે આત્મારામી મહામુનિરાજ, કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન” એવી કેવલ જ્ઞાનમય “દેહ છતાં નિર્વાણ' દશાને પ્રત્યક્ષ પ્રગટ અનુભવે છે. આવી શુદ્ધાત્માનુભૂતિમય પરમ નિર્વિકલ્પ આત્મસમાધિ દશાને પામી પ્રયોગસિદ્ધ સમયસારને જીવનમાં સાક્ષાતુ અનુભવનારા પરમ આત્મારામ પરમ આત્મદેશ યોગીંદ્ર શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોદ્દગાર છે કે – પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું યથાખ્યાત ચારિત્ર પ્રગટેલું એવું અસંગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું.” આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહજે સાંભરી આવે છે.” જેને લાગી છે તેને જ લાગી છે અને તેણે જ જાણી છે, તે જ “પિયુ પિયુ પોકારે છે. એ બ્રાહ્મી વેદના કહી કેમ જાય ? કે જ્યાં વાણીનો પ્રવેશ નથી. વધારે શું કહેવું ? લાગી છે તેને જ લાગી છે. તેના જ ચરણસંગથી લાગે છે અને લાગે છે ત્યારે જ છૂટકો હોય છે. એ વિના બીજે સુગમ મોક્ષમાર્ગ છે જ નહીં. તથાપિ કોઈ પ્રયત્ન કરતું નથી !' મોહ બળવાન છે ! અલખ નામ ધુની લગી મગનમેં, ગગન ભયા મન બેરાજી, આસન મારી સુરત દેઢ ધારી, દિયા અગમ દ્વારા ડેરાજી... દરશ્યા અલખ દેદારાજી.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. દ૨૯, ૨૩, ૧૭૫, ૧૩, ૩૧૩ ૩૪૬ Page #498 -------------------------------------------------------------------------- ________________ પૂર્વગઃ સમયસાર કળશ-૩૨ આ કેવલ બ્રાનસિંધુના પરમ શાંતસુધારસમાં એકી સાથે મજ્જન કરવાનું સમસ્ત લોકોને આમંત્રણ કરતો અમૃત કળશ અમૃતચંદ્રજી લલકારે છે – वसंततिलका मजंतु निर्भरममी सममेव लोका, आलोकमुच्छलति शांतरसे समस्ताः । आप्लाव्य विभ्रमतिरस्करिणी भरेण, प्रोन्मग्न एष भगवानवबोधसिंधुः ॥३२॥ નિમજ્જજો અતિ જનો સહ સાથ આંહિ, આલોક ઉછળત શાંતરસાબ્ધિમાંહિ. ફૂલાર્વી વિભ્રમતણો પટ અમૃતેંદુ, પ્રોન્મગ્ન એહ ભગવાન્ અવબોધ સિંધુ. ૩૨ અમૃત પદ-૩૨ મજ્જન કરો કે મજ્જન કરો, શાંતરસે સહુ મજ્જન કરો ! લોક સુધી આ ઉછળતા રસમાં, એક સાથે સહુ મજ્જન કરો !... મજ્જન. ૧ વિભ્રમનો પડદો ફૂલાવી, અમૃતરસે આ મૂલવતો, અમૃતચંદ્ર ઉલસાવ્યો ભગવાન, જ્ઞાનસિંધુ ઉન્મગ્ન થયો... મજ્જન. ૨ અર્થ : લોક પર્યત ઉછળી રહેલા શાંતરસમાં આ સમસ્ત લોકો એકી સાથે જ નિર્ભરપણે મજ્જન કરો ! વિભ્રમ રૂપ તિરસ્કરિણી (પડદીની) આપ્લાવિત કરી, આ ભગવાન અવબોધસિંધુ (જ્ઞાનસિંધુ) આત્મા પ્રોન્મગ્ન થયો છે ! (પ્રકૃષ્ટપણે ઉન્મગ્ન થયો છે !) અમૃત જ્યોતિ મહાભાષ્ય આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ આ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ આપણને પામવી બાકી છે. જે સુલભ છે અને તે પામવાને હેત પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં, “તું હિ તંહિ વિના બીજી રટના રહે નહીં. માયિક એક પણ ભયનો. મોહનો સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૭૦ અત્રે સમસ્ત મુમુક્ષુ શ્રોતાજનને જ નહિ પણ સમસ્ત લોકોને પરમ પ્રેરણા-આહવાન રૂપ આ ઉપસંહાર કળશ પરમ આત્મભાવની વસંતઋતુના પ્રફુલ્લ ઉલ્લાસથી વસંતતિલકા વૃત્તમાં લલકારતાં મહાઅધ્યાત્મ નાટ્યકાર પરમ પરમાર્થ મહાકવિવર અમૃતચંદ્રજી અભુત નાટકીય શૈલીથી દિવ્ય ધ્વનિમય અમૃતવાણીથી ઉદ્દબોધન કરે છે કે - માતોમુછન્નતિ શાંતરસે સમસ્તા: - આ પરમ શાંતસુધારસ એટલો બધો ઉલ્લાસ પામ્યો છે કે તે લોકપર્વત ઉછળી રહ્યો છે ! એ શાંતરસમાં અહો લોકો ! તમે બધાય એકી સાથે જે નિર્ભરપણે – પૂરેપૂરી રીતે ગાઢપણે – “પેટ ભરીને મજ્જન કરો ! મiતુ નિર્મરમની સમેવ તોછા. - શાંતરસ સમુદ્ર એટલો બધો અવગાહવાળો છે કે તે બધાને - આખા લોકને - એકીસાથે સમાવી શકે એવો છે. માટે આમાં અમે બધા કેવી રીતે અવકાશ પામીશું ? એવી ભીતિ રખેને મ સેવશો ! Come one - come all ! એમ તમને સર્વેયને આ અમે - “અમૃતચંદ્ર’ - આત્માએ વહાવેલા - ઉલસાવેલા આ શાંતસુધારસ અમૃતસાગરમાં નિમજ્જન કરવાનું આત્મબંધુભાવે આમંત્રણ છે ! “સાગમટે નોતરૂં છે !” સત્તાવ્ય વિક્રમતિરક્કરિપff રેપ - જુઓ ! વિભ્રમ રૂપ તિરસ્કરિણીને’ - આત્માને આવરણ રૂપ નાનકડી “પડદી'ને આપ્લાવિત કરી, આ અમૃતરસ પૂરના ૩૪૭ Page #499 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મહાપ્રવાહમાં ક્યાંય પત્તો ન લાગે એમ તાણી જઈ - ડૂબાવી દઈ ફૂલાવી દઈ, આ “ભગવાન અવબોધસિંધુ' - જ્ઞાનસિંધુ - જ્ઞાનાર્ણવ પ્રો-ગ્ન થયો છે ! કોનન ઉષ માવાન વવોલિંg: - અત્યંત ઉન્મગ્ન થયો છે ! પ્રગટ દૃષ્ટિએ પડે એમ અત્યંતપણે ઉપરમાં તરી આવેલો દેખાય છે ! તેનું સાક્ષાતુ દર્શન કરી પાવન થાઓ ને તેના આ શાંતસુધારસમાં નિમજ્જ ! નાટકનો પડદો દૂર થતાં દેખવ્ય જેમ દૃષ્ટિસન્મુખ પ્રત્યક્ષ દશ્યમાન થાય, તેમ મોહ-વિભ્રમનો નાનકડો પડદો દૂર થતાં આ દૃષ્ટવ્ય દેખા-આત્મા દૃષ્ટિ સન્મુખ પ્રત્યક્ષ દૃશ્યમાન છે તે દેખો ! અને તેના શાંતરસમાં નિમજ્જન કરી દિવ્ય આનંદનો અનુભવ કરો ! આ “આત્મખ્યાતિ’ ચંદ્રિકા રૂપ અમૃત વર્ષાવતા “અમૃતચંદ્ર' આત્માના દર્શને લોકપર્વત શાંતસુધારસ ઉલ્લાવતો આ ભગવાનું જ્ઞાનસિંધુ ઉન્મગ્ન થયો - પ્રગટ તરતો દેખ થયો, તે બીજો કોઈ નહિ પણ આ પ્રત્યક્ષ દૃશ્યમાન અનુભવ સ્વરૂપ સહજાત્મસ્વરૂપ ભગવાન્ આત્મા જ છે, આ શાંતસુધારસમય ભગવાનું જ્ઞાનસમુદ્ર આત્મા એકદમ બહાર પ્રત્યક્ષ પ્રગટ દેખાય એમ પ્રકૃષ્ટપણે અત્યંત ઉન્મગ્ન થયો છે તે છે લોકો ! તમે આત્માનુભવ પ્રત્યક્ષથી અવલોકો ! અને પરમતીર્થ સ્વરૂપ આ જ્ઞાનામૃત સિંધુના પરમ શાંતસુધારસમાં મજ્જન કરો ! તેમાંથી કદીય હાર ન નીકળાય એમ એમાં જ નિમગ્ન-નિતાંતપણે મગ્ન થાઓ ! “વિજ્ઞાનઘન’ અમૃતચંદ્રજીના આ દિવ્ય ધ્વનિનો જાણે પ્રતિધ્વનિ કરતા હોય એમ પરમ જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજી આવું જ પરમ જ્ઞાનામૃત વર્ષાવતું પરમ ભાવવાહી આહ્વાન કરે છે : “દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ : સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો ! અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૫૯), ૮૩૨ અત્રે પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ જ્યાં અન્ય સર્વ ભાવ પ્રશાંત થઈ ગયા છે એવા શાંત - સુધારસમય કેવલજ્ઞાન સિંધુમાં નિમજ્જન કરવાનું સાર્વજનિક શાંત સુધારસમય શાનામૃત આહ્વાન કર્યું છે. કારણકે સર્વ પરભાવ-વિભાવ જ્યાં વિરામ પામી ગયા સિંધુમાં નિમજ્જનનું સાર્વજનિક છે, એવા પરમ શાંત કેવલ જ્ઞાનમય આત્મસ્વભાવમાં વર્તતાં, આત્મા પરમ આમંત્રણ : વીતરાગ ભાવરૂપ વીતરાગ ભાવરૂપ અસંગ પદને પામે છે, કે જ્યાં અનાદિ કુવાસનામય અસંગ પદ વિષનો પરિક્ષય - ‘ વિભાગ પરિક્ષય થતાં, પરમ અમૃત સ્વરૂપ આત્મા શુદ્ધ સહજત્મસ્વરૂપે પ્રગટ થાય છે અને જ્યાં પરમ શાંત સુધારસનો પ્રશાંત અખંડ પ્રવાહ વહ્યા કરે છે - “પ્રશાંત વાહિતા' વર્તે છે, એટલે અખંડ આત્મસ્થિતિ રૂપ પરમ પ્રશાંત ચૈતન્યરસામૃત સાગરમાં આત્મા નિરંતર નિમજ્જન કરે છે. અત્રે જ તે આત્મારામી શુદ્ધોપયોગી પરમ યોગી જ્ઞાન-દર્શન-ચારિત્રની અભેદ એકતા રૂપ પરમાર્થ મોક્ષમાર્ગને - “શિવમાર્ગ'ને સાક્ષાત પામે છે, મોક્ષરૂપ ધ્રુવપદ પ્રત્યે લઈ જનારા પ્રત્યક્ષ “ધ્રુવ માર્ગ”ને પ્રાપ્ત કરે છે. આવા શીઘ મોક્ષપદ પ્રાપ્ત કરાવનારા અસંગ ચૈતન્યના પરમ શાંતરસામૃત સાગરમાં નિમજ્જન કરનારા આ અસંગ વીતરાગ શુદ્ધોપયોગી યોગીની આત્મદશા પરમ અદ્દભુત હોય છે, તેનો આત્મા એટલો બધો ઉદાસીન - વીતરાગ વર્તે છે કે તે સર્વત્ર અસંગ ભાવને જ ભજે છે, એક આત્મા સિવાય અન્યત્ર ક્યાંય પણ સંગ કરતો નથી. આવી પરમ અદ્દભુત અસંગ ઉદાસીન વીતરાગ દશાનું વર્તમાનમાં શ્રેષ્ઠ ઉદાહરણ પરમ ભાવિતાત્મા આત્મારામી શ્રીમદ્ રાજચંદ્રજીના તેમના પરમાર્થ સખા સૌભાગ્ય પરના અમૃત પત્રોમાં આ સહજ અનુભવોદ્દગારોમાં સુજ્ઞ વિવેકીઓને સ્થળે સ્થળે પ્રત્યક્ષ થાય છે. જેમકે - ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે.” એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમારે દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે.” ૩૪૮ Page #500 -------------------------------------------------------------------------- ________________ પૂર્વરંગઃ સમયસાર કળશ-૩૨ “પરમાનંદ રૂપ હિરને ક્ષણ પણ ન વિસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે.’’ “અખંડ આત્મધુનના એકતાર પ્રવાહપૂર્વક તે વાત અમને હજી ભજવાની અત્યંત આતુરતા રહ્યા કરે છે.’’ “હું એમ જાણું છઉ કે અનંતકાળથી અપ્રાપ્તવત્ એવું આત્મસ્વરૂપ કેવળજ્ઞાન કેવળ દર્શન સ્વરૂપે અંતર્મુહૂર્તમાં ઉત્પન્ન કર્યું છે.'' ‘‘પણ મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિઃશંક વાર્તા છે. અમારૂં જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતું નથી, ક્ષણ પણ અન્યભાવને વિષે સ્થિર થતું નથી, સ્વરૂપને વિષે સ્થિર રહે છે. એવું જે અમારૂં આશ્ચર્યકારક સ્વરૂપ તે હાલ તો ક્યાંય કહ્યું જતું નથી. ઘણા માસ વીત્યાથી તમને લખી સંતોષ માનીએ છૈયે.'' (ઈત્યાદિ) - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૯, ૨૧૭, ૩૮૦, ૪૩૭, ૩૦૧), ૨૪૭, ૨૫૫, ૪૬૫, હાથનોંધ આમ સર્વત્ર પરભાવ-વિભાવના સંગ સ્પર્શથી રહિત એવું આત્માનુચરણ રૂપ અસંગ અનુષ્ઠાન આચરનારા અસંગ મહાત્માઓ યથાખ્યાત ચારિત્ર રૂપ પરમ વીતરાગપણાને “પ્રણમું પદ, વર તે, જય તે” પામે છે, અર્થાત્ જેવું આત્માનું શુદ્ધ નિષ્કષાય વીતરાગ સ્વરૂપ જ્ઞાનીઓએ આખ્યાત કર્યું છે, તેવું આત્મસ્વભાવમાં પૂર્ણ પ્રવૃત્તિ રૂપ યથાખ્યાત’ વીતરાગ ચારિત્ર તેને પ્રગટે છે. એટલે પછી આ અમોહ સ્વરૂપ વીતરાગ યોગીશ્વર તત્ક્ષણ જ મૂળ શુદ્ધ તે આત્મપદ' રૂપ ‘સયોગી જિન સ્વરૂપ' પામી, નિજ કેવલજ્ઞાન નિધાન' પ્રગટાવે છે, પરંજ્યોતિ સ્વરૂપ આત્મારૂપ જિનરાજ-ચંદ્ર સ્વયં પૂર્ણ કેવલજ્ઞાન સ્વરૂપે પ્રકાશે છે, પરમ શાંતસુધારસ વર્ષાવતો અમૃતચંદ્ર આત્મા શુદ્ધ સહજાત્મસ્વરૂપે ઝળહળે છે, જે સુખના ધામરૂપ અનંત-શાશ્વત-ધ્રુવ એવા આ પરમ નિજ પદને - જિનપદને સંતજનો - જોગીજનો ચાહી - નિરંતર ઈચ્છતા રહી રાત દિવસ તેના જ ધ્યાનમાં રહે છે અને સુધામય-અમૃતમય એવી પરમ શાંતિ જ્યાં પ્રવહે છે એવા જે આ યોગીઓએ વરેલા - પસંદ કરેલા (choicest) ‘વર' પદને - પરમ પદને પ્રણામ હો ! તે વર પદ જયવંત વર્તો ! એમ યોગીંદ્રો અભિનંદે છે અને તેવા પ્રકારે ‘પ્રણમું પદ તે, વર તે, જય તે !' એવા પરમ ભાવવાહી અમૃત શબ્દોમાં યોગીન્દ્ર શ્રીમદ્ રાજચંદ્રજીએ સકલ યોગમાર્ગના ૫૨મ રહસ્યભૂત ઈચ્છે છે જે જોગીજન' વાળી પરમ અદ્ભુત અમર અંતિમ કૃતિની અંતિમ ગાથામાં અપૂર્વ ભાવોલ્લાસથી સંગીત કરેલ છે = ‘“સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત રહે તદ ઘ્યાન મહીં, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે, વર તે, જય તે.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૯૫૪ આ ‘સમયસાર’ નામનું મહાન્ અધ્યાત્મ નાટક છે. જેમ બહિરંગ નાટકમાં નાના પ્રકારના પાત્ર વસ્ત્ર-આભરણથી સારી પેઠે બની ઠની, પોત પોતાની વેષ-ભૂષા ધારણ મહા અધ્યાત્મ નાટક સમયસાર કરી, નાટક શાળામાં - રંગભૂમિ પર નાટકમાં પોતપોતાનો ભાગ ભજવવા આવે છે, તેમ આ અંતરંગ નાટકમાં નાના પ્રકારના જીવાદિ તત્ત્વ-પાત્ર સ્વરૂપ સમૃદ્ધિથી સમૃદ્ધ બની, પોતપોતાની વિશિષ્ટ સ્વરૂપ શોભા ધારણ કરી, આ અધ્યાત્મ આ ગ્રંથ રૂપ અધ્યાત્મ રંગભૂમિ પર પોતપોતાનો ભાગ ભજવવા આવે છે. નાટકશાળામાં - બહિરંગ નાટકમાં પડદો હોય છે, તે જ્યાં લગી પડ્યો હોય છે, ત્યાં લગી રંગભૂમિ અને પાત્રનું દૃશ્ય ચેષ્ટિત દેખી શકાતું નથી, પણ પડદો ખૂલતાં જ રંગભૂમિ અને પાત્રનું દૃશ્ય ચેષ્ટિત દૃષ્ટિ સન્મુખ ખડું થાય છે, તેમ અંતરંગ નાટકમાં વિભ્રમ-મોહરૂપ પડદો હોય છે, જ્યાં લગી પડ્યો હોય છે, ત્યાં લગી આ અધ્યાત્મ ગ્રંથ રૂપ રંગભૂમિ અને તે પરના તત્ત્વ-પાત્રનું દૃશ્ય સ્વરૂપ ચેષ્ટિત દેખી શકાતું ૩૪૯ Page #501 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નથી, પણ વિભ્રમ-મોહનો પડદો ખૂલતાં જ આ રંગભૂમિ અને તે પરના તત્ત્વ-પાત્રનું યથાર્થ સ્વરૂપ-દેશ્ય ચેષ્ટિત દૃષ્ટિ સન્મુખ ખડું થાય છે. એટલે સહૃદય દૃષ્ટા પ્રેક્ષકગણ નાટ્યરસમાં મજ્જન કરે છે, તેમ અધ્યાત્મ ૨સીયા સજ્જન તલ્લીન તન્મય બની જાણે અધ્યાત્મ નાટકના પરમ શાંતસુધારસમાં મજ્જન કરે છે – ડૂબી જાય છે ! - બહિરંગ નાટકમાં જેમ દૃષ્ટા સભ્ય પ્રેક્ષકગણ હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં દૃષ્ટા પ્રેક્ષકગણ આત્માર્થી મુમુક્ષુજનો હોય છે. બહિરંગ નાટક જેમ પૂર્વરંગ અને વિવિધ અંકોમાં વિભક્ત હોય છે, તેમ આ અંતરંગ નાટક પણ પૂર્વ રંગ અને નવ અંકમાં વિભક્ત છે. બહિરંગ નાટકમાં જેમ મુખ્યપણે કોઈ શ્રૃંગાર - અદ્ભુત - કરુણ વીર આદિમાંથી કોઈ એક રસનું પ્રાધાન્ય હોય છે, તેમ આ અંતરંગ નાટકમાં મુખ્યપણે રસાધિરાજ પરમશાંતરસનું પ્રાધાન્ય છે. નાટકના સ્રષ્ટા-સર્જક જેમ કોઈ તત્ વસ્તુના જાણકાર તજજ્ઞ મહાકવિ બ્રહ્મા હોય, તેમ આ અંતરંગ નાટકના સ્રષ્ટા-સર્જક અધ્યાત્મ વસ્તુના જાણકાર તજજ્ઞ પરમ બ્રહ્મવેત્તા પરમર્ષિ શાસ્ત્રકાર અને પરમર્ષિ ‘આત્મખ્યાતિ’કાર મહાકવિ પરબ્રહ્મ બ્રહ્મા છે. - નવ તત્ત્વના નવ અંકો જેમાં છે એવા આ નવાંકી અધ્યાત્મ નાટકનો આ પૂર્વરંગ સમાપ્ત થયો. નાટકમાં જેમ પ્રથમ સૂત્રધાર નાટકના પ્રવેશક રૂપ પૂર્વ રંગ રજૂ કરે છે, તેમ મહાકવિ બ્રહ્મા કુંદકુંદજીએ પ્રણીત કરેલા સમયસાર અધ્યાત્મ નાટકના સૂત્રધાર સમા આત્મખ્યાતિ’ સૂત્રકાર મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્રજીએ એક આત્માનું સૂત્ર જ્યાં સંતાનિત છે એવી આ એક સૂત્રમય ‘આત્મખ્યાતિ’ વ્યાખ્યાથી ઓર બહલાવેલો આ સમયસાર - નાટકનો પૂર્વ રંગ પ્રણીત કર્યો અને અત્રે નાટકના તન્ના પર મોહનો પડદો દૂર હઠાવીને ભગવાન્ અવબોધસિંધુ - જ્ઞાનસિંધુ આત્માનું પાત્ર સમયસાર નાટક કળશ કાવ્યના દિવ્ય ધ્વનિથી આ અધ્યાત્મ રંગભૂમિ પર પ્રગટ ખડું કર્યું અને તે ભગવાન્ જ્ઞાનસિંધુ આત્માના લોકપર્યંત ઉછળતા શાંતસુધારસમાં નિમજ્જન કરવાનું આ મહાનાટ્યકાર મહા કવીશ્વરે સર્વ કોઈને સપ્રેમ આમંત્રણ આપ્યું. મહાકવિ બ્રહ્મા કુંદકુંદ : મહાકવિ બ્રહ્મા અમૃતચંદ્ર પરમર્ષિ કુંદકુંદાચાર્યજી કૃત આ સમયસાર પ્રામૃત'ની અપૂર્વ ‘આત્મખ્યાતિ' વ્યાખ્યાની અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથણી કરતાં મહાનિગ્રંથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીને જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! તેના ગદ્યભાગ માત્રથી સંતોષ ન થતાં, તેમનો આત્માનંદ અમૃતરસ એટલો બધો ઉભરાયો કે તે પરમ અમૃતરસ સંસ્કૃત ‘સુવર્ણ' કળશમય કવિતાની અમૃતસરિતા રૂપે પ્રવહ્યો. દિવ્ય અધ્યાત્મ ગગનમાં અતિ અતિ ઉર્ધ્વ ભૂમિકાએ ઉડનારા આ પરમહંસ મહાનાટ્યકાર અમૃતચંદ્રજી મહાકવિએ, ગગન ગામિની કલ્પનાથી આ સમયસારને પોતાની વિશિષ્ટ સમયસાર નાટક કળશની દિવ્ય સૃષ્ટિથી અલૌકિક અનુપમ અદ્ભુત નાટકનું વ્યવસ્થિત રૂપ આપ્યું. આત્માને શુદ્ધ ચેતનાના શાંતસુધારસમાં રમણ કરાવતું તે જાણે - ‘ાવ્યેવુ ના થં' - કાવ્યોને વિષે નાટક રમ્ય છે એ ઉક્તિને ચરિતાર્થ કરતું હોય નહીં ! અને એટલે જ આત્મરમણતામાં રમણ કરાવવા સમર્થ આવા દિવ્ય નાટકના અનુપમ સ્રષ્ટા પરંબ્રહ્મ સ્વરૂપ આ બન્ને આત્મારામી મહાકવિ બ્રહ્માઓની આ દિવ્ય કાવ્યસૃષ્ટિ દેખી સાનંદાશ્ચર્ય અનુભવતા સહૃદય દૈષ્ટા મુમુક્ષુ આત્માર્થી જન પદે પદે આફ્રીન પોકારે છે કે - જય કુંદકુંદ ! જય અમૃતચંદ્ર ! // ઈતિ શ્રી સમયસાર વ્યાખ્યા ‘આત્મખ્યાતિ'માં પૂર્વરંગ સમાપ્ત ॥ ॥ इति श्री समयसारव्याख्यायामात्मख्यातौ पूर्वरंगः समाप्तः ॥ 卐 ૩૫૦ Page #502 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક ઃ સમયસાર કળશ-૩૩ અથ વીવાનીવાંધરઃ समयसार व्याख्या 'आत्मख्याति'मां ને નીવાળીવાપ: પ્રથમઃ ગઃ | अथ जीवाजीवावकीभूतौ प्रविशतः - હવે જીવ-અજીવ એ બે એકીભૂત-એકરૂપ થઈ ગયેલા પ્રવેશ કરે છે – આમ પૂર્વરંગ સમાપ્ત કરી આ સમયસાર અધ્યાત્મ નાટકના જીવ-અજીવ અધિકાર રૂપે પ્રથમ અંકનું મંગલ ઉદ્ઘાટન કરતાં, વિવેક દૃષ્ટિદાયી મનોગંદન શાનનું અપૂર્વ અદ્દભુત માહાલ્ય પ્રકટ કરતો આ મંગલ સમયસાર-કલશ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી સંગીત કરે છે – शार्दूलविक्रीडित - जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदा - नासंसारनिबद्धबंधनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनंतधाम सहसाध्यक्षेण नित्योदितं, धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हृलादयत् ॥३३॥ જીવાજીવ વિવેક પુષ્કલ દેશે સભ્યો પાર્ષદ્ પ્રતીતાવતું, આસંસારબદ્ધ બંધન લયે વિશુદ્ધ જે સ્કૂટતું; આત્મારામ અનંતધામ મહસા પ્રત્યક્ષ નિત્યોદિત, ધીરોદાત્ત અનકુલું વિલસતું જ્ઞાન મનોગંદનં. ૩૩ અમૃત પદ-૩૩ સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા - એ રાગ. જ્ઞાન મનોગંદન આ વિલસે, જ્ઞાન મનોગંદન આ, ધીર ઉદાત્ત અનાકુલ દીસે, મનોગંદન આ હસે રે... સજના. જ્ઞાન. ૧ જીવ અજીવ વિવેક કરંતી, દૃષ્ટિ વિશાલા આપે, પાર્લાદજનને પ્રતીત પમાડી, ભેદજ્ઞાનને થાપે... રે... સજના. જ્ઞાન. ૨ આ-સંસારથી બદ્ધ બંધનના, વિધિ તણા વિધ્વંસે, વિશુદ્ધ સ્ફટતું જ્ઞાન અહો આ ! ફુટપણે જ વિલંસે રે... સજના. જ્ઞાન. ૩ આત્મામાંહિ ૨મણ કરતું, આત્મારામ એ જ્ઞાન, ધામ અનંતું જેનું પ્રકાશે, એવું તે ધામ મહાન રે... સજના. જ્ઞાન. ૪ પ્રત્યક્ષ અમૃતચંદ્ર જ્યોતિથી, નિત્ય ઉદિત ભગવાન, એવું અહો આ અનકુલ વિલસે, મનોગંદન આહ્વાદ આ જ્ઞાન રે... સજના. જ્ઞાન. ૫ અર્થ : જીવ-અજીવના વિવેકરૂપ પુષ્કલ-વિશાલ દૃષ્ટિ વડે પાર્ષદોને (પરિષદુર્જનોને સભાજનોને) પ્રતીતિ પમાડતું, આ સંસારથી માંડીને નિબદ્ધ બંધનવિધિના ધ્વંસ (નાશ) થકી વિશદ્ધ સ્વતંતું, એવું આત્મારામ, અનંત ધામ, સહસા અધ્યક્ષથી (પ્રત્યક્ષથી) નિત્યોદિત, ધીરોદાત્ત, અનાકુલ જ્ઞાન મનને આલ્હાદતું (મનોનંદન) વિલસે છે. ૩૫૧ Page #503 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ મહાભાષ્ય દેહ અને આત્માનો ભેદ પાડવો તે “ભેદજ્ઞાન'. તે જ્ઞાનીનો તેજબ છે. તે તાબથી દેહ અને આત્મા જુદા પડી શકે છે. વિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સકલ શાસ્ત્રો રચ્યાં છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪ વ્યાખ્યાન સાર “મેરે ઘટ ગ્યાન ભાનુ ભયો ભોર... મેરે ઘટ.” - શ્રી આનંદઘનજી પદ ૧૫ "खादिपञ्चकभिर्मुक्तं कर्माष्टकविवर्जितम् ।। રિયાત્મિ િવ ગોરિ ને રેવેન્દ્રગિત ” - શ્રી પવનંદિ પં. એકત્વ સમતિ, ૨ મનોહ્નવિયત્ - મનને દ્વાદતું - મનને અંતરાત્માને આહ્વાદ-આનંદ ઉપજાવતું એવું આ “મનોનંદન” જ્ઞાન વિલસે છે ! - વિતતિ જ્ઞાન જીવ-અજીવ વિવેક દષ્ટિ વિલાસ-લીલા લ્હેર કરી રહ્યું છે ! કેવું છેઆ જ્ઞાન ? જીવ-અજીવ અર્પતું મનોગંદન શાન વિવેકરૂપ પુષ્કલ-વિશાલ દૃષ્ટિથી પાર્ષદોને - પરિષજનોને - સભાજનોને પ્રતીતિ ઉપજાવતું એવું છે, “નવાનીવવિજપુછતા પ્રત્યાવર્ષાન' ઝળહળ જ્યોતિ સ્વરૂપ એવું આ જ્ઞાન જીવ અને અજીવના-ચેતન અને જડના વિવેક-ભેદજ્ઞાન રૂપ પુષ્કળ-વિશાલ દૃષ્ટિ સમર્પે છે અને એ વિશાલ વિવેક દૃષ્ટિ વડે તે આ પરમ અદ્દભુત અધ્યાત્મ નાટક દેખી-સાંભળી રહેલા પ્રેક્ષકજનોને પ્રત્યક્ષ-પ્રગટ અનુભવ-પ્રતીતિ ઉપજાવે છે કે જીવ અને અજીવ પ્રગટ જૂદા છે. વળી આ જ્ઞાન કેવું છે ? ‘માસંસારવિદ્ધવંધનવિધિધ્વંસ વિશુદ્ધ પૂરતું' - આ સંસારથી માંડીને નિબદ્ધ બંધન વિધિના ધ્વસથી વિશુદ્ધ સ્ફટતું એવું છે. “આ સંસાર' - આ બંધન ધ્વસથી સંસારથી માંડીને એટલે કે અનાદિથી નિબદ્ધ-નિતાંત બંધાયેલ બંધન વિધિના વિશુદ્ધ સ્તુટતું - બંધન પ્રકારના ધ્વસથી-સર્વનાશથી જે વિશુદ્ધ-નિર્મલ “સ્ફરંતું' - ઝટ લઈને ફૂટી નીકળતું એવું છે. જેમ બાહ્ય બંધનરૂપ કાચલી નીકળી જતાં અંતરગત શુદ્ધ ફળ ફુટ પ્રગટ ફૂટી નીકળે છે, જેમ શ્રીફળની કાચલી તૂટી જતાં અંદરનો નાળિયેરનો ગોટો સ્કુટ કરી નીકળે છે, જેમ ફોતરૂં નીકળી જતાં શુદ્ધ ધાન્ય ફુટ પ્રગટ ફૂટી નીકળે છે. તેમ બંધનની કાચલી અથવા ફોતરૂં નીકળી જતાંવિશુદ્ધએવુંજ્ઞાનસ્ફસ્ત્રગટી નીકળે છેઅનેઆવિશુદ્ધફૂટી નીકળતુંશાનદેખીએ છીએ તો માત્મારા આત્મારામ જ છે, આત્મામાં જ રમણતા અનુભવી રહ્યું છે. આત્મારામ અનંતધામ આત્મામાં આરામ કરતું જ પડ્યું છે, ક્યાંય બહાર ગયું નથી. જેમ હારમાં પ્રત્યક્ષ નિત્યોદિત કાચલીથી ઢાંકાયેલું કોપરું (ફળ) કે ફોતરાંથી અવરાયેલું ધાન્ય અંદરમાં તો જેમનું તેમ આત્મામાં-પોતાનામાં જ આરામ કરતું પડ્યું હોઈ, કાચલી તૂટતાં કે ફોતરૂં નીકળતાં વિશુદ્ધ હૃદંત આત્મારામ જ “સહસા' - મહસુથી - મહા તેજથી એકદમ ઝટ લઈને અધ્યક્ષથી-પ્રત્યક્ષથી દેખાય છે, તેમ બાહ્ય નોકર્મના બંધનની કાચલીથી ઢંકાયેલું કે કર્મના ફોતરાંથી અવરાયેલું જ્ઞાન અંદરમાં જેમનું તેમ આત્મામાં જ-પોતામાં જ આરામ કરતું પડ્યું હોઈ, બંધનની કાચલી ત્રટતાં કે ફોતરૂં નીકળતાં વિશુદ્ધ સ્ફરંતું આત્મારામ જ સહસા-એકદમ-ઝટ લઈને અધ્યક્ષથી-પ્રત્યક્ષથી દેખાય છે અને તે આત્મારામ પણ કેવું છે ? તે આત્મારામ છે, એટલા માટે જ અનંત ધામ' . અનંત છે ધામ-તેજ જેનું એવું, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી, જેનો અંત નથી એવું છે અને તે અનંતધામ પણ કેવું છે ? “ નિરિતં - નિત્ય ઉદિત, નિત્ય-સદાય ઉદિત-ઉદય પામેલું એવું. આમ અનાદિ બંધનવિધિના ધ્વસથી-સર્વનાશથી વિશુદ્ધ સ્કુટંત આ જ્ઞાન આત્મારામ એવું નિત્યોદિત અનંતધામ સહસા-એકદમ અધ્યક્ષથી-પ્રત્યક્ષથી પ્રગટ દેખાય છે - સાક્ષાત્ અનુભવાય છે. ૩૫૨ Page #504 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૩૩ અને આવું તે અનુભવ પ્રત્યક્ષ થાય છે, પ્રત્યક્ષ દેખાય-સાક્ષાત અનુભવાય છે, એથી જ તે ધીરોદાર અનાકુલ એવું વિલસે છે, “થરોત્તમનારૂં વિનતિ | જેમ ધીરોદાર અનાકુલ મનોગંદન નાટકનો ધીરાદાત્ત અનાકુલ નાયક વિલસે છે, ધીથી રાજતો (fધયા રાગન) શાન વિલાસ એવો ધીર અથવા ગમે તે સંજોગોમાં અક્ષોભ્યમાન હોવાથી ધૈર્ય સંપન્ન એવો ધીર અને ઉદાત્ત-સર્વોચ્ચ ઉન્નત-ઉમદા ગુણસંપન્ન ભય-ચિંતાદિ આકુલતાથી રહિત અનાકુલ એવો અનાકુલપણે-નિરાકુલ પણે વિલસે છે - વિલાસ કરે છે, લીલા-લહેર અનુભવે છે, તેમ આ પરમ અદ્દભુત અધ્યાત્મ નાટકનો અને ઉપલક્ષણથી જગતુ નાટકનો ધીરોદાર અનાકુલ શાયક જ્ઞાન નાયક વિલસે છે : “ધીથી' - પ્રજ્ઞાથી રાજતો હોવાથી જે ધીર છે અથવા આત્મસ્વરૂપથી અક્ષોભ્યમાનપણાને લીધે - અચલાયમાનપણાને લીધે વૈર્ય સંપન્ન હોવાથી જે ધીર છે અને જગતુ. પદાર્થમાં સર્વોચ્ચ-ઉન્નત-ઉમદા હોવાથી જે ઉદાત્ત છે અને સમસ્ત પરભાવની આકુલતા દૂરીભૂત હોવાથી જે અનાકુલ છે, એવો આ વિશ્વનાયક ધીરાદાત્ત અનાકલ જ્ઞાન નાયક વિલસે છે - વિલાસ કરે છે, સ્વરૂપ સ્થિરતાનો આનંદવિલાસ અનુભવે છે અને આમ વિલસે છે તેથી જ તે મનને દ્વાદ કરે છે, મનનઅંતરાત્માને-ભાવ મનને આહ્વાદ-આનંદ ઉપજાવે છે-ઉલ્લાસાવે છે. ૩૫૩ Page #505 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई । जीवं अज्झवसाणं कम्मं च तहा परूविंति ॥३९॥ अवरे अज्झवसाणे-सु तिब्वमंदाणुभागगं जीवं । मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवोत्ति ॥४०॥ कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागामिच्छंति । तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो ॥४१॥ जीवो कम्मं उहयं दोण्णिवि खलु केवि जीवमिच्छंति । अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति ॥४२॥ एवंविहा बहुविहा परमप्पाणं वदंति दुम्मेहा । ते ण परमट्ठवाई णिच्छयवाईहिं णिदिट्ठा ॥४३॥ (पंचकम्) કાવ્યાનુવાદ (સઝાય) " મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ. પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે આતમા રે... ધ્રુવ પદ. ૧. આત્માને ન જાણતા મૂઢ તો રે, પરાત્મવાદીઓ કોય... પુદ્ગલ. જીવ પ્રરૂપે અધ્યવસાનને રે, વળી કર્મ પ્રરૂપે કોય... પુદ્ગલ. ૩૯ ૨. અધ્યવસાનોમાંહિ પામતો રે, અનુભાવ જે મંદ ને તીવ્ર... પુદ્ગલ. તેને જીવ બીજાઓ માનતા રે, બીજા નોકર્મને પણ જીવ... પુલ. ૪૦ ૩. કર્મ ઉદયને જીવ બીજા કહે રે, અન્ય ઈચ્છે છે આમ અતીવ... પુદ્ગલ. તીવ્ર-મંદપણાના ગુણથી રે, જે કર્માનુભાગ તે જીવ.. પુદ્ગલ. ૪૧ જીવ-કર્મ ઉભય એ બેયને રે, “જીવ' એમ ઈચ્છે છે કોય... પુદ્ગલ. અવર વળી સંયોગથી કર્મના રે, જીવ નિચે ઈચ્છે છે સોય... પુદ્ગલ. ૪૨ ૫. એવા બહુ પ્રકાર દુર્બુદ્ધિઓ રે, પરને આત્મા વદે છે ઈષ્ટ... પુદ્ગલ. નથી તેઓ પરમારથ વાદીઓ રે, નિશ્ચયવાદીઓથી નિર્દિષ્ટ... પુદ્ગલ. ૪૩ ગાથાર્થ - આત્માને નહિ જાણતા એવા મૂઢો પરાત્મવાદીઓ (પરને આત્મા કહેનારાઓ) કોઈ અધ્યવસાન જીવ છે એમ પ્રરૂપે છે, તથા (કોઈ) કર્મ જીવ છે એમ પ્રરૂપે છે. ૩૯ બીજાઓ અધ્યવસાનોમાં તીવ્ર-મંદ અનુભાગતને જીવ માને છે, તથા બીજા વળી નોકર્મ (શરીર) જીવ છે એમ માને છે. ૪૦. બીજ કર્મના ઉદયને જીવ (ઈચ્છે) છે, બીજા તીવ્રત્વ-મંદ– ગુણથી કમનુભાગ તે જીવ હોય છે એમ ઈચ્છે છે. ૪૧ કોઈ જીવ કર્મ-ઉભય એ બન્નેને જીવ ઈચ્છે છે અને બીજા કર્મોના સંયોગથી જીવ ઈચ્છે છે. ૪૨ એવા પ્રકારના બહુ પ્રકારના દુર્મેધા દુર્મતિઓ) પરને આત્મા વદે છે (એટલે તે પરાત્મવાદી છે), પણ તે નિશ્ચયવાદીઓથી “પરાત્મવાદી' નિર્દિષ્ટ નથી (અથવા) પરમાર્થવાદી નિર્દિષ્ટ નથી (અથવા) પરમાર્થવાદી નથી એમ નિર્દિષ્ટ છે. ૪૩ ૩૫૪ Page #506 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩ आत्मख्याति टीका आत्मानमजानन्तो मूढास्तु परात्मवादिनः केचित् । जीवमध्यवसानं कर्म च तथा प्ररूपयंति ॥३९॥ अपरेऽध्यवसानेषु तीव्रमंदानुभागगं जीवं । मन्यते तथाऽपरे नोकर्म चापि जीव इति ॥४०॥ कर्मण उदयं जीवमपरे कर्मानुभागमिच्छति ।। તીત્વમંહત્વગુનાખ્યાં યઃ સ મતિ નીવઃ ૪રા जीवकर्मोभयं द्वे अपि खलु केचिद्जीवमिच्छंति । अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छंति ॥४२॥ एवंविधा बहुविधाः परमात्मानं वदंति दुर्मेधसः । ते न परमार्थवादिनः निश्चयवादिभि निर्दिष्टाः ॥४३॥ ગામના - માત્માનમનાનંતો - આત્માને નહિ જાણતા એવા મૂઢતુ પરાત્મવારિનઃ - નિશ્ચય કરીને મૂઢ પરાત્મવાદીઓ વિન્ - કોઈ મધ્યવસાનં સૂર્ય ૨ તથા નીયં પ્રરૂપતિ - અધ્યવસાનને અને કર્મને તથા પ્રકારે જીવ પ્રરૂપે છે, li૩લા પરેડવાસાનેષુ તીવ્ર મંલાનુમા નીયં મચંતે - બીજાઓ અધ્યવસાનોમાં તીવ્ર-મંદ અનુભાગગતને જીવ માને છે, તથTS નો વાર નીવ તિ - તથા બીજાઓ નોકર્મને પણ જીવ એમ માને છે) II૪ના વર્મા ૩યં નીવ મ રે - કર્મના ઉદયને જીવ (ઈચ્છે છે), તીવ્રત્વમંઢવાગ્યાં : સ ગીવ: મવતિ - તીવ્રપણા - મંદાણા ગુણોથી જે તે જીવ હોય છે, તે નુમાન છંતિ - કર્માનુભાગને-કર્મના અનુભવને (બીજાઓ જીવ) ઈચ્છે છે, જરા વિતુ હતુ નીવડમર્વ ગરિ ગીનિષ્ઠતિ - કોઈ નિશ્ચય કરીને જીવ-કર્મ ઉભય બન્નેયને જીવ ઈચ્છે છે, મરે તુ વર્ષi સંજોગોન નીવનિર્ઝતિ - અને બીજાઓ તો કર્મોના સંયોગે કરીને જીવ ઈચ્છે છે, જરા જુવંવિધાઃ વવિઘાઃ ટુર્નોધ: - એવંવિધ-એવા પ્રકારના બહુવિધ-બહુપ્રકારના દુર્મધા-દુર્બુદ્ધિઓ પર સામાનં વહેંતિ - પરને આત્માને વદે છે, તે નિશ્ચયવારિધિ ન પરમાર્થત્વનિ: નિર્વિ: - તેઓ નિશ્ચયવાદીઓથી નથી પરમાર્થવાદીઓ નિર્દિષ્ટ-નિર્દેશાયેલા. / હરિ गाथा आत्मभावना ॥३९-४३॥ હતુ - અહીં - આ લોકને વિષે ખરેખર ! નિશ્ચય કરીને તરસધારણતક્ષTIછતનતુ વસ્તીવવેન - તેના (આત્માના) અસાધારણ લક્ષણના અક્લનને લીધે - નહિ કળવાપણાને લીધે ક્લીબપણાએ-ન-પુરુષત્વ રહિતપણાએ અશક્તપણાએ કરીને યંતવિમૂતા: સંતઃ - અત્યંત વિમૂઢ સત્તા, તાવિકમાભાનમગાનંતો વઘુવો તુ તાત્ત્વિક આત્માને ન જાણતા બહુઓ-ઘણાઓ વહુધા પરભવ્યાત્માનનિતિ પ્રતખંતિ - બહુ પ્રકારે પરને પણ “આત્મા’ એમ પ્રલપે છે - બકે છે. (૧) નૈસરિષષિત મધ્યવસાનમેવ નીવ: તિ તુ - નૈસર્ગિક-નિસર્ગજન્ય રાગ-દ્વેષથી કલ્માષિત-કલુષિત થયેલ-મલિન બનેલ અધ્યવસાન જ જીવ છે એમ કોઈ (પ્રલપે છે), શાને લીધે ? તથાવિષ્યવસાના તિરિવતત્વેન કન્યસ્થ અનુપન માનવત્ તથાવિધ - તથા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે-અધિકપણે-અલગપણે - વધારાપણે - અન્યના અનુપલભ્યમાનપણાને લીધે - અનનુભૂયમાનપણાને લીધે - નહિ અનુભવાઈ રહ્યાપણાને લીધે, કોની જેમ? અંકIRચેવ વાર્થયાત્ - કાર્ણયથી - કૃષ્ણપણાથી - કાળાપણાથી અંગારની-કોલસાની જેમ. (૨) બનાવનંતપૂર્વારીપૂતાવ સંરક્રિયામાં શ્રીલ્ મૈવ નીવઃ તિ વિત્ - અનાદિ અનંત પૂર્વાપર રૂપ થયેલ અવયવવાળી એક સંસરણ ક્રિયા રૂપે ક્રીડતું-ક્રીડા-રમત કરતું કર્મ જ જીવ છે એમ કોઈ (પ્રલપે) છે, શાને લીધે ? fોતિવિતત્વેનાહ્યાનુપમ્પમાનત્યાન - કર્મથી અતિરિક્તપણે અન્યના અનુપલબ્ધમાનપણાને લીધે - નહિ અનુભવાવાપણાને લીધે. (૩) તીવ્રમંતાનુમમિઘમાનકુવંતરી રસનિર્મરાધ્યવસાનસંતાન પ્રવ નીવઃ તિ રિતુ - તીવ્ર-મંદ અનુભવથી ભિઘમાન-ભેદ પામતા દુરંત - જેનો અંત આણવો દુષ્કર છે અથવા જેનો અંત દુષ્ટ છે એવા રાગરસથી નિર્ભર-ભરપૂર અધ્યવસાનસંતાન જ - અધ્યવસાન સંતતિ જ - અધ્યવસાન - પરંપરા જ જીવ છે એમ કઈ (પ્રલપે છે). શાને લીધે ? તતોતિરિવાચાચાનુપત્તપ્યમાનવત્ - તેનાથી (અધ્યવસાનસંતાનથી) અતિરિક્ત - અધિક - અલગ - ભિન્ન અન્યના અનુપલભ્યમાનપણાને લીધે - નહિ અનુભવાવાપણાને લીધે. (૪) નવપુરાવસ્થારિબાવેન પ્રવર્તમાન ૩૫૫ Page #507 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ इह खलु तदसाधारणलक्षणाकलनात्क्लीबत्वेनात्यंतविमूढाः संतस्तात्त्विकमात्मानमजानंतो बहवो बहुधा परमप्यात्मानमिति प्रलपति । नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानमेव जीव-स्तथाविधाध्यवसानात् अंगारस्येव काष्णर्यादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् क्रीऽत्कर्मैव जीवः अनाद्यनंतपूर्वापरीभूतावयवैकसंसरणक्रियारूपेण कर्मणोतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । तीव्रमंदानुभवभिद्यमानदुरंतरागरसनिर्भराध्यवसानसंतान एव जीवस्तोतिरिक्तस्यान्यस्यानुपलभ्यानत्वादिति केचित् नवपुराणावस्थादिभवेन प्रवर्त्तमानं नोकर्मैव जीवः शरीरादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मविपाक एव जीवः शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति । सातासातरूपेणाभिव्याप्तसमस्त तीव्रमंदत्वगुणाभ्यां विद्यमानः कर्मानुभव एव जीवः सुखदुःखातिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । मज्जितावदुभयात्मकत्वादात्कर्मो भयमेव जीवः कार्त्स्यतः कर्मणोतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमान त्वादिति केचित् 1 अर्थक्रियासमर्थ कर्मसंयोग एव जीवः कर्मयोगा इवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । एवमेवंप्रकारा इतरेपि बहुप्रकारा परमात्मेति व्यपदिशंति दुर्मेधसः । किंतु न ते परमार्थवादिभिः परमार्थवादिनः इति निर्दिश्यंते ॥ ३९ ॥ ४० ॥ ४१ ॥ ४२ ॥ ४३ ॥ આત્મખ્યાતિ ટીકાર્થ અહીં નિશ્ચયે કરીને તેના અસાધારણ લક્ષણના અકલનને (નહિ કળવાપણાને) લીધે ક્લીબપણાએ કરીને (નપુંસકપણાએ-અસમર્થપણાએ - અશક્તપણાએ કરી) અત્યંત વિમૂઢ સતા તાત્ત્વિક આત્માને ન જાણતા એવા બહુજનો બહુ પ્રકારે પરને જ ‘આત્મા’ એમ પ્રલપે છે. - नोकर्मैव जीवः इति केचित् नव-पुरास अवस्था आहि भावे प्रवर्त्तमान प्रवत्ती रहेढुं नोर्म ४ व छे खेभ होई (असये छे), शाने सीधे ? शरीरादतिरिक्तत्वेनान्य स्यानुपलभ्यमानत्वाद् - शरीरथी अतिरिक्तयशे - अधिपसे - અલગપણે - वधारायशे अन्यना अनुपसल्यभानपशाने सीधे नहि अनुभवावापशाने सीधे (५) विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मेविपाक एव जीवः इति केचित् विश्वने पक्ष पुण्य याय ३ये खाकामतो आभाश उरतो - जावतो दुर्भ विधा ४ छे खेम डोई (असये छे), शाने सीधे ? शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वात् - शुभ-अशुभ भावधी अतिरिक्तपसे - अधिपसे अलग पशे वधारापशे अन्यना अनुपसल्यभानपशाने बीधे - नहि अनुभवावापशाने बीधे (9) सातासातरूपेणेभिव्याप्तसमस्तजीवमंदीत्वं गुप्तभ्यां विद्यमानः कर्मानुभव एव जीवः - સાત - અસાતરૂપથી અભિવ્યાપ્ત સમસ્ત તીવ્ર-મંદત્વ ગુણથી ભેદ પામતો કર્મ અનુભવ જ જીવ છે એમ કોઈ (પ્રલપે छे), શાને લીધે ? सुखदुःखातिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वात् સુખ-દુઃખથી અતિરિક્તપણે-અધિકપણે-અલગપણે-વધારાપણે અન્યના અનુપલભ્યમાનપણાને લીધે - નહિ અનુભવાવા રહ્યાપણાને सीधे. (७) मज्जितावदुभयात्मकत्वाद् आत्मकर्मोभयमेव जीवः इति केचित् भन्भितावत् शीखंड प्रेम उभयात्मयशाने सीधे उभयउपयशाने बीधे आत्म-दुर्भ उलय ४-जने ४ व छे खेम डोई (असये छे) : शाने सीधे ? कात्स्न्यतः कर्मणोतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वात् કાત્મત્ત્વથી કૃતનપણાથી સંપૂર્ણપણાથી કર્મથી અતિરિક્તપણે-અધિકપણે-અલગપણે-વધારાપણે અન્યના અનુપલક્ષ્યમાનપણાને લીધે - નહિ અનુભવાવાપણાને લીધે. (८) अर्थक्रियासमर्थकर्मसंयोग एव जीवः इति केचित् - अर्थडियामां समर्थ वो अर्भसंयोग छेम होई (अवचे छे), शाने सीधे ? कर्मसंयोगात् अतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वात् કર્મસંયોગથી અતિરિક્તપણે-અધિકપણે-અલગપણે-વધારાપણે અન્યના અનુપલભ્યમાનપણાને લીધે - નહિ અનુભવાવાપણાને લીધે, डोनी शेभ ? खद्वापा इवाष्टकाष्ठसंयोगात् पाटसाथी अष्ट श्रेष्ठसंयोगनी प्रेम. एवमेवंप्रकारा इतरेपि बहुप्रकाराः परं आत्मेति व्यपदिशंति दुर्मेधसः - भेवा सेवा प्रहारना ईतर पक्ष-जीभ पक्ष बहुप्रहारना हुर्भेधाजी - हुर्बुद्धिसो परने 'खात्मा' खेम व्यपदेशे छे - निर्देशे छे, किंतु न ते परमार्थवादिभिः परमार्थवादिनः इति निर्दिश्यंते परंतु तेखो परभार्थवाही खोथी 'परमार्थवाहीखो' सेभ निर्देशवामां आवता नथी. ||३९||४०||४१||४२ ||४३|| इति 'आत्मख्याति' आत्मभावना || ३९-४३।। ૩૫ - - Page #508 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩ ૧. નૈસર્ગિક રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન જ જીવ છે, તથા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે (અધિકપણે-અલગપણે), કાળાપણાથી કોલસાની જેમ, અન્યનું અનુપલભ્યમાનપણું (નહિ અનુભવાવા રહ્યાપણું) છે માટે, એમ કોઈ પ્રલયે છે, ૨. અનાદિ અનંત પૂર્વાપરભૂત અવયવવાળી એક સંસરણ ક્રિયા રૂપે ક્રીડંતું કર્મ જ જીવ છે, કર્મથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે) ૩. તીવ્ર-મંદ અનુભવથી ભેદ પામતા દુરંત રાગરસથી નિર્ભર અધ્યવસાન સંતાન જ જીવ છે, તેનાથી અતિરિક્ત અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે) શરીરથી અતિરિક્તપણે અન્યનું ૪. ૫. S. ૭. નવ-પુરાણ અવસ્થાદિ ભાવથી પ્રવર્તમાન નોકર્મ જ જીવ છે અનુપલભ્યમાન પણું છે માટે - એમ કોઈ (પ્રલપે છે), વિશ્વને પણ પુણ્ય-પાપરૂપે આક્રામતો કર્મવિપાક જ જીવ છે, શુભાશુભ ભાવથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે) સાત-અસાત રૂપથી અભિવ્યાપ્ત સમસ્ત તીવ્ર-મંદત્વ ગુણથી ભેદ પામતો કર્માનુભવ જ જીવ છે - સુખદુઃખથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે) શિખંડની જેમ ઉભયાત્મકપણાને લીધે આત્મા-કર્મ ઉભય જ જીવ છે, કાન્ત્યથી (સંપૂર્ણપણે-સમગ્રપણે) કર્મથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે, ૮. અર્થક્રિયા સમર્થ એવો ક્રર્મસંયોગ જ જીવ છે કર્મસંયોગથી અતિરિક્તપણે અષ્ટ કાષ્ટ સંયોગથી ખાટલાની જેમ, અન્યનું અનુપલભ્યમાનપણું છે માટે, એમ કોઈ (પ્રલપે છે), - એવા એવા પ્રકારે બીજા પણ બહુ પ્રકારના દુર્મેધા (દુર્બુદ્ધિ) જ પરને ‘આત્મા’ એમ વ્યપદેશે છે, પરંતુ તેઓ ૫૨માર્થવાદીઓથી ‘પરમાર્થવાદી' એમ નિર્દેશવામાં આવતા નથી. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે. તેમ રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય ? એવાં અમૂલ્ય મનુષ્યપણાનો એક સમય પણ પરવૃત્તિમાં જવા દેવા યોગ્ય નથી.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૫૦), ૬૩૨ ‘જડ ચલ જડ ચલ પુદ્ગલ દેહને હોજી, જાણ્યું આતમ તત્ત્વ, બહિરાતમ બહિરાતમતા મેં ગ્રહી હોજી, ચતુરંગે એકત્વ... નમિપ્રભ.'' - શ્રી દેવચંદ્રજી અત્રે ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે જીવ-અજીવનો સ્ફુટ ભેદ દર્શાવવાનો ઉપક્રમ કરવામાં આવે છે. તેમાં પ્રથમ - ભગવાન શાસ્ત્રકારે પરને જ આત્મા કહેનારા પરાત્મવાદીઓના વિવિધ પ્રકાર દર્શાવી પરાત્મવાદીઓ પરમાર્થવાદીઓ નથી એમ નિરૂપણ કર્યું છે અને તેનું પરિસ્ફુટ તલસ્પર્શી અપૂર્વ વિવરણ ‘આત્મખ્યાતિ' સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ પરમાર્થગંભીર પ્રૌઢ શૈલીથી એક જ ૫રમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં કરી દેખાડ્યું છે. પરને આત્મા વદનારા અહીં - આ જગને વિષે ‘તવસાધારણતક્ષાતનાત્’ તેના-આત્માના અસાધારણ-અસામાન્ય લક્ષણના અકલનને લીધે - નહિ કળવાપણાને લીધે - અણસમજણને લીધે અભાનપણાને લીધે બહુજનોને આત્મા-અનાત્માના વિવેકનું - ભેદજ્ઞાનનું પરાત્મવાદીઓના અષ્ટપ્રકાર ‘ક્લીબપણું' - અસમર્થપણું (પૌરુષ રહિતપણું) હોય છે, ‘વીવલ્વેન', તેથી કરીને સ્વ-પરનો ભેદ જાણવામાં મોહ પામી ગયેલા - મુંઝાઈ ગયેલા તેઓ અત્યંત વિમૂઢ હોતાં - ‘અત્યંત વિમૂઢા: સંતઃ', તાત્ત્વિક-પારમાર્થિક-ખરેખરા પરમાર્થ સત્-સાચા આત્માને ૩૫૭ - Page #509 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જાણતા નથી, તાત્ત્વિમાત્માનમનાનંતો, એટલે તે બહુજનો બહુપ્રકારે પરને જ આત્મા પ્રલપે છે, વહવો વહુધા પરમપ્યાભાનમિતિ પ્રત્તમંતિ' જેમકે - (૧) કોઈ અધ્યવસાનને આત્મા કહે છે, (૨) કોઈ કર્મને આત્મા કહે છે, (૩) કોઈ અધ્યવસાનસંતાનને આત્મા કહે છે, (૪) કોઈ નોકર્મને (શરીરને) આત્મા કહે છે, (૫) કોઈ કર્મવિપાકને આત્મા કહે છે, (૬) કોઈ કર્માનુભવને આત્મા કહે છે, (૭) કોઈ આત્મા-કર્મ ઉભયને આત્મા કહે છે, (૮) કોઈ કર્મસંયોગને આત્મા કહે છે. પણ તે સર્વ પ્રકાર માનનારા પરમાર્થવાદી નથી. એમ નિશ્ચયવાદીઓ વદે છે. આ સર્વ પ્રકારો આત્મખ્યાતિકાર પરમર્ષિએ અપૂર્વ લાક્ષણિક પરમાર્થઘન શૈલીમાં વિવરી બતાવ્યા છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - - ‘નૈસર્ગિક' – નિસર્ગજન્ય - કુદરતી રીતે ઉત્પન્ન १. नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानमेव जीवः થતા રાગદ્વેષથી કલુષિત-મલિન થયેલ અધ્યવસાન જ - જીવપરિણામ જ જીવ છે, કારણકે સાચેવડાિિતરિક્તત્વેન કોલસાની કાળાશથી અતિરિક્તપણે – અધિકપણે - અલગપણે અન્યનું જેમ અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું નહિ અનુભવાતાપણું છે, ઉપલભ્યમાનપણું અનુભવાવાપણું નથી જણાવાપણું નથી, તેમ તેવા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે અન્યનું અનુપલભ્યમાન પણું - નહિ અનુભવાઈ રહ્યાપણે નહિ જણાવાપણું છે, ઉપલભ્યમાનપણું નથી - અનુભવાઈ રહ્યા પણું જણાવાપણું નથી अन्यस्यानुपलभ्यमानत्वात् અર્થાત્ કોલસાની કાળાશથી અલગપણે જૂદાપણે બીજો કોઈ જેમ જણાતો નથી અનુભવાતો નથી, તેમ તેવા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે અધિકપણે અલગપણે - જૂદાપણે બીજો કોઈ ઉપલભાતો નથી જણાતો નથી - અનુભવાતો નથી - એમ કોઈ અજ્ઞાની અવિવેકી મોહમૂઢ જનો પ્રલપે છે, મોહમદિરા પાનથી ઉન્મત્તની જેમ પ્રલાપ કરે છે, જલ્પે છે, બકે છે - બડબડાટ કરે છે. ૧. રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન જ જીવ - - - - ૩. તીવ્ર-મંદ રાગનિર્ભર અધ્યવસાનસંતાન જ જીવ ભિન્નભિન્નપણે અનુભવ - - ૨. બનાવિઞનંતપૂર્વાપરીમૂતાવયવં - અનાદિઅનંત પૂર્વાપરભૂત અવયવવાળી એક સંસરણ ક્રિયારૂપે ક્રીડતું (ક્રીડા કરતું) કર્મ જ જીવ છે, કર્મથી ૨. એક સંસરણ ક્રિયા રૂપે અતિરિક્તપણે-અધિકપણે-અલગપણે અન્યનું અનુપલભ્યમાનપણું નહિ ક્રીડંતુ કર્મ જ જીવ અનુભવાવાપણું - નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ કોઈ એમ કહે છે કે - જે એક સંસરણ ક્રિયા રૂપે ક્રીડા કરતું કર્મ તે જ જીવ છે, જેની આદિ નથી ને જેનો અંત નથી એવી અનાદિ અનંત આ સંસરણ ક્રિયા પૂર્વાપર - એક પછી એક ઉત્તરોત્તર ઉપજતી અવસ્થારુપ અવયવવાળી સતત સંતતિ રૂપ (One continuous chain) હોઈ એક છે, આમ પૂર્વાપર-ઉત્તરોત્તર અવસ્થા જેના અંગભૂત છે એવી એક સંસરણ-ક્રિયારૂપે જે કર્મ ક્રીડા કરી રહ્યું છે, રમત કરી રહ્યું છે, વિલસી રહ્યું છે, સંસાર લીલા વિસ્તારી રહ્યું છે, તે આ સંસારનો ખેલ ખેલતું રમતીયાળ ક્રીડાશીલ કર્મ જ જીવ છે, કારણકે એ કર્મથી જૂદાપણે-અલગપણે-અધિકપણે-અતિરિક્તપણે કોઈ બીજો જીવ ઉપલભાતો નથી, જણાતો નથી અનુભવાતો નથી. “મતિ મત એમ વિચારો રે, મત મતીયન કા ભાવ, વસ્તુગતે વસ્તુ લહો રે, વાદવિવાદ ન કોય.'' - શ્રી ચિદાનંદજી (પદ-૫) ૩. તીવ્ર-મંદ અનુભવથી જેનો ભેદ પડી રહ્યો છે - ‘તીવ્રમંવાનુમમિઘમાન' એવા દુરંત રાગરસથી નિર્ભર-ભરપૂર ‘અંતરરસનિર્ભર’અધ્યવસાન સંતાન જ જીવ છે, ‘વ્યવસાનસંતાન વ નીવ:', તેનાથી અતિરિક્ત ભિન્ન અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ અનુભવાવાપણું નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ કોઈ એમ કહે છે કે - તીવ્ર - મંદપણે જેનો થાય છે અને જેનો અંત આણવો દુષ્કર છે અથવા જેનો અંત ૩૫૮ - - Page #510 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩ (વિપાક-પરિણામ) દુષ્ટ છે એવા દુરંત રાગરસથી નિર્ભર ભરેલું એવું અધ્યવસાન સંતાન એટલે કે અધ્યવસાનોની સંતતિ-પરંપરા તે જ જીવ છે, કારણકે તે અધ્યવસાન સંતાનથી અતિરિક્તપણે - અધિકપણે - અતિશાયિપણે - અલગપણે બીજે કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો નથી, અનુભવમાં આવતો નથી. ૪. “નવપુર/Tધવસ્થામાવેગ પ્રવર્તમાન - નવ-પુરાણ અવસ્થાદિ ભાવથી પ્રવર્તતું નોકર્મ જ જીવ છે, “નોર્મેવ નીવ:' શરીરથી અતિરિક્તપણે અધિકપણે - અતિશાયિપણે - ૪. નવ-પુરાણ નોકર્મ જ અલગપણે - ભિન્નપણો અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ અનુભવાવાપણું (શરીર જો જીવ - નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ કોઈ એમ કહે છે કે - નવી-પુરાણી - નવી-જૂની અવસ્થા આદિ ભાવથી પ્રવર્તતું નોકર્મ જ – શરીર જ જીવ છે, કારણકે શરીરથી અતિરિક્તપણે - જુદાપણે બીજે કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, જણાતો-દેખાતો નથી, અનુભવગમ્ય થતો નથી. અથવા દેહ જ આતમા, અથવા ઈદ્રિય પ્રાણઃ મિથ્યા જૂદો માનવો, નહિ જૂદું એંધાણ. વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ ? જણાય છે તે હોય તો, ઘટપટ આદિ જેમ.” - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૪૬-૪૭ (શિષ્યની શંકા) ૫. વિશવ પુષ્ય રૂપેણામ - વિશ્વને પણ – આખા જગતને પણ પુણ્યપાપરૂપે આક્રામતો કર્મવિપાક જ જીવ છે, વિપાવર વ નવઃ શુભાશુભ ભાવથી ૫. શભ-અશુભ કર્મ અતિરિક્તપણે - અધિકપણે - અલગપણે - અન્યનું અનુપલભ્યમાનપણું છે વિપાક જ જીવ - નહિ અનુભવાઈ રહ્યાપણું - નહિ જણાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ બીજા કોઈ એમ કહે છે કે અખિલ વિશ્વને પણ પુણ્યપાપરૂપે જે આક્રમી રહ્યો છે, પોતાનો પુણ્ય પાપરૂપ ફળ વિપાક દર્શાવતો પગ તળે દબાવી રહ્યો છે, કચરી રહ્યો છે, એવો કર્મવિપાક જ જીવ છે, કારણકે શુભાશુભ ભાવથી અતિરિક્તપણે - ભિન્નપણે બીજો કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો - જણાતો નથી, અનુભવગમ્ય થતો નથી. ૬. “સાત સાતરૂપેળામા ' - સાત-અસતરૂપથી અભિવ્યાપ્ત - સર્વથા વ્યાપેલા સમસ્ત તીવપણા-મંદપણા ગુણથી જે ભેદ પામી રહ્યો છે એવો - “સતતીવ્ર છે. સાત-સાત રૂપ મંહત્વપુજમ્યાં ઉમધમાનઃ કર્માનુભવ જ જીવ છે - “નુભવ gવ નીવ:' તીવ-મંદ કર્યાનુભવ જ જીવ - સખદ:ખથી અતિરિક્તપણે - અતિશાયિપણે - અલગપણે - ભિન્નપણે અન્યનું - બીજનું અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું - નહિ અનુભવાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ બીજા કોઈ એમ કહે છે કે સાતા-અસાતારૂપ તીવ્ર-મંદ કર્યાનુભવ જ જીવ છે, એટલે કે તીવ્રપણે કે મંદપણે વેદાતો-અનુભવાતો કર્યાનુભવ કાં તો સાતારૂપ - સુખ સંવેદનરૂપ કાં તો અસાતારૂપ - દુઃખ સંવેદનરૂપ હોય છે, એટલે સાતા-અસાતાથી જે અભિવ્યાત-સર્વથા સર્વત્ર વ્યાપ્ત છે એવો સુખદુઃખરૂપ તીવ્ર-મંદ કર્માનુભવ જ જીવ છે, કારણકે સુખદુ:ખથી અતિરિક્તપણે - ભિન્નપણે - જૂદાપણે કોઈ બીજો જીવ ઉપલભ્ય થતો નથી. દેખાતો-જણાતો નથી, અનુભવગમ્ય થતો નથી. ૭. મન્નિતાવતું સમયાત્મિહત્વ૬ મસ્જિતા-શ્રીખંડની જેમ ઉભયાત્મકપણાને લીધે - ઉભયમયપણાને લીધે આત્મા - કર્મ ઉભય જ (બન્ને જ) જીવ છે, “આત્મિમયમેવ નીવ:' કાત્સર્ચથી - સમગ્રપણે - સમસ્તપણે કર્મથી અતિરિક્તપણે - અલગપણે અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું - નહિ ૩૫૯ Page #511 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અનુભવાવાપણું છે માટે, એમ કોઈ પ્રલપે છે. અર્થાત બીજો કોઈ એમ કહે છે કે - આત્મા અને કર્મ એ ઉભય જ - બન્ને મળીને જ જીવ છે, શિખંડની જેમ. જેમ દહીં અને ૭. શ્રીખંડ જેમ આત્મ-કર્મ ખાંડ એ બન્ને મળીને જ શ્રીખંડ કહેવાય છે, તેમ આત્મા અને કર્મ એ બન્ને ઉભય જ જીવે મળીને જ જીવ છે, કારણકે કાર્ચથી - સમગ્રપણે – સંપૂર્ણપણે (As a whole Totally) કર્મથી અતિરિક્તપણે - અતિશાયિપણે - અધિકપણે - ભિન્નપણે બીજો કોઈ જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો-જણાતો નથી, અનુભવગમ્ય થતો નથી. ૮. ‘ઈક્રિયાસમર્થ “સંયT Uવ નીવઃ' અર્થક્રિયા સમર્થ - એવો કર્મસંયોગ જ જીવ છે. કર્મ સંયોગથી અતિરિક્તપણે - અષ્ટકાષ્ઠ સંયોગથી ખાટલાની જેમ - “વાયા ફુવ સાસંયો ત્ - અન્યનું અનુપલભ્યમાનપણું - નહિ જણાવાપણું - નહિ અનુભવાવાપણું છે માટે, ૮. અષ્ટ કાષ્ઠ સંયોગી ખાટલી “સંયોતિરિક્તત્વેનાન્યાનપત_માનતા' એમ કોઈ પ્રલપે છે. અર્થાત્ જેમ, અષ્ટ કર્મસંયોગ જ જીવ બીજી કોઈ વળી એમ કહે છે કે - અર્થક્રિયામાં સમર્થ - પ્રયોજનભૂત ક્રિયામાં (Effective & purposeful) સમર્થ એવો કર્મસંયોગ જ જીવ છે, ખાટલાની જેમ. જેમ અષ્ટ કાષ્ઠના સંયોગથી - લાકડાના આઠ ટુકડાના સંયોગથી (Combination) ખાટલો બને છે અને ત્યારે જ તે સૂવાની અર્થક્રિયામાં - પ્રયોજનભૂત ક્રિયામાં - કામ આવે છે - સમર્થ થાય છે, તેમ અષ્ટ કર્મના સંયોગથી - કર્મના આઠ પ્રકારોના સંયોગથી જીવ બને છે અને ત્યારે જ તે જીવપણાની અર્થક્રિયામાં કામ આવે છે - સમર્થ થાય છે. કારણકે જેમ તે અષ્ટ કાષ્ઠથી અતિરિક્તપણે - જૂદાપણે કોઈ ખાટલો દેખાતો નથી, તેમ તે અષ્ટ કર્મસંયોગથી અતિરિક્તપણે - જૂદાપણે કોઈ બીજો જીવ ઉપલભ્ય થતો નથી, દેખાતો – જણાતો નથી, અનુભવગોચર થતો નથી. એવા એવા પ્રકારે “વહુઝવેરી સુધ:' બીજા પણ બહુ પ્રકારના “દુર્મેધા’ પરને આત્મા એવું નામ આપે છે, પરંતુ તેઓ પરમાર્થવાદીઓથી “પરમાર્થવાદી' એમ નિર્દેશાતા એવા એવા દુર્મેધા નથી, “ર તે પુરાવારિમિઃ પરમાર્થવરિનઃ તિ પઢિયંતે' ખરેખરા પરાત્મવાદીઓ પરમાર્થને જાણનારા એવા જે પરમાર્થવાદીઓ છે, તેથી તે પરને આત્મા પરમાર્થવાદીઓ નથી કહેનારાઓ “પરમાર્થવાદી' કહેવાતા નથી. અર્થાતુ પરને જે આત્મા કહે છે, તે પરમાર્થદર્શી નથી, તેઓને પરમાર્થનું - ખરેખરા પરમ અર્થનું - સાચા આત્મ તત્ત્વનું ભાન નથી, જ્ઞાન નથી, સમજણ નથી, તેથી જ તેઓ એવું તે તે પ્રકારનું અસમંજસ, અયથાર્થ, અસમ્યક, મિથ્યા, બ્રાંત, વિપર્યસ્ત કથન કરે છે. જે જરા પણ ઊંડા ઉતરીને તે તે મહાનુભાવો વિચારે તો તેમના તે તે કથનનું - વિવિધ વિચિત્ર વિપરીતવાદનું મિથ્યાપણું - બ્રાંતપણું - અસભ્યપણું સહેજે પ્રતીતાય એમ છે. આ અંગે પરમ આત્મદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું પરમ અદ્ભુત તલસ્પર્શી તાત્ત્વિક મીમાંસા કરતું ટંકોત્કીર્ણ અમૃત વચનામૃત છે કે – એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ તે અનાદિ સંયોગે છે, એમ ઘટે છે, એમ જ છે, તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે, તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે. એક પારમાર્થિક અને એક વ્યવહારિક અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે, કે આ જીવને ખરી મુમુક્ષતા આવી નથી, એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી, સપુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી, તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે અને તેનું સૌથી મોટું કારણ અસતુ સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત્ દર્શનને વિષે સત્ દર્શનરૂપ ભ્રાંતિ તે છે. “આત્મા નામનો કોઈ પદાર્થ નથી, એવો એક અભિપ્રાય ધરાવે છે. આત્મા નામનો પદાર્થ સાંયોગિક છે, એવો અભિપ્રાય કોઈ બીજાં દર્શનનો સમુદાય સ્વીકારે છે. આત્મા દેહ સ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી, એવો અભિપ્રાય કોઈ બીજ દર્શનનો છે. આત્મા અણુ છે, આત્મા સર્વવ્યાપક છે, આત્મા શૂન્ય છે, આત્મા સાકાર છે, આત્મા પ્રકાશરૂપ છે, આત્મા સ્વતંત્ર નથી. આત્મા કર્તા ૩૬૦ Page #512 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩ નથી, આત્મા કર્તા છે ભોક્તા નથી, આત્મા કર્તા નથી ભોક્તા છે, આત્મા કર્તા નથી ભોક્તા નથી, આત્મા જડ છે, આત્મા કૃત્રિમ છે, એ આદિ અનંત નય જેના થઈ શકે છે એવા અભિપ્રાયની ભ્રાંતિનું કારણ એવું અસતુ દર્શન તે આરાધવાથી પૂર્વે આ જીવે પોતાનું સ્વરૂપ તે જેમ છે તેમ જાણ્યું નથી. તે તે ઉપર જણાવ્યાં એકાંત - અયથાર્થ પદે જણી આત્માને વિષે અથવા આત્માને નામે ઈશ્વરાદિ વિષે પૂર્વે જીવે આગ્રહ કર્યો છે. એવું જે અસત્ સંગ, નિજેચ્છાપણું અને મિથ્યા દર્શનનું પરિણામ તે જ્યાં સુધી મટે નહીં ત્યાં સુધી આ જીવ ક્લેશ રહિત એવો શુદ્ધ અસંખ્ય પ્રદેશાત્મક મુક્ત થવો ઘટતો નથી અને તે અસત્ સંગાદિ ટળવાને અર્થે સત્સંગ, જ્ઞાનીની આજ્ઞાનું અત્યંત અંગીકૃતપણું અને પરમાર્થ સ્વરૂપ એવું જે આત્માપણું તે જાણવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૩૫૮, ૪૩૭ સ્વ જીવ પર પુદ્ગલ ૩૬૧ Page #513 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ कुतः - Bया १२५थी ? एए सव्वे भावा पुग्गलदव्वपरिणामणिप्पण्णा । केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुचंति ॥४४॥ એહ સર્વ ભાવો તો નીપના રે, પુદ્ગલ દ્રવ્ય પરિણામથી જ. પુદ્. કેવલિ જિનોએ ભાબિયા તે અહો રે ! જીવ કહાય શી રીતથી જ? પુ. ૪૪ ગાથાર્થ - આ સર્વે ભાવો કેવલિ જિનોથી પુદ્ગલ દ્રવ્યના પરિણામોથી નિષ્પન્ન થયેલા કહેવામાં साव्या छ, '' अमवाय छ ? ४४ आत्मख्याति टीका कुतः - एते सर्वे भावाः पुद्गलद्रव्यपरिणामनिष्पत्राः । केवलिजिनै भणिताः कथं ते जीव इत्युच्यते ॥४४॥ यतः एतेऽध्यवसानादयः समस्ता एव भावा भगवद्भिर्विश्वसाक्षिभिरर्हद्भिः पुद्गलद्रव्यपरिणाममयत्वेन प्रज्ञप्ताः संतश्चैतन्यशून्यात्पुद्गलद्रव्यादतिरिक्तत्वेन प्रज्ञाप्यमानं चैतन्यस्वभावं जीवद्रव्यं भवितुं नोत्सहन्ते ततो न खल्वागमयुक्तिस्वानुभवैर्बाधितपक्षत्वात् तदात्मबादितः परमार्थवादिनः, एतदेव सर्वज्ञवचनं तावदागमः, इयं तु स्वानुभवगर्भिता युक्ति । न खलु नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानं जीवस्तथाविधाध्यवसानात्कार्तस्वरस्येव श्यामिकायाअतिरिक्त त्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमपलभ्यमानत्वात । न खल्वनाद्यनंतपूर्यापरोभूतावयवैकसंसरणलक्षण क्रियारूपेण क्रीडत्कर्मैव जीवः कर्मणोतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् । न खलु तीव्रमंदानुभवभिद्यमानदुरंतरागरसनिर्भदाध्यवसानसंतानो जीवस्ततो तिरिक्तत्वेनान्यस्थ धित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानस्वात् । न खलु नवपुराणावस्थादिभेदेन प्रवर्त्तमानं नोकर्म जीवः शरीरादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् । __न खलु विश्वमपि पुण्यपापरूपेणाक्रामन् कर्मविपाको जीवः शुभाशुभभावादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् । न खलु सातासातरूपेणाभिव्याप्तसमस्ततीव्रमंदत्वगुणाभ्यां भिद्यमानः कर्मानुभवो जीवः सुखदुःखातिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् । ___ न खलु मज्जितावदुभयात्मकत्वादात्मकर्मोभयं जीवः काय॑तः कर्मणोतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् । आत्मभावना - कुतः - 6५२भ परामवासी ५२भार्थवाही नथी मेम या रथी ? एते सर्वे भावाः - - उपरोत सर्व मावो केवलिजिनैः - अपक्षी निधी पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः भणिताः - पुराबद्रव्यन। परिमामयी निष्पन्न - नीपल वामां आव्या छ, ते कथं जीव इत्युश्यंते - तेभो '' म भ वाय छ? || इति गाथा आत्मभावना ॥४४|| यतः - २९ एते अध्यवसानादयः समस्ता एव भावाः - मा प्रस्तुत अध्यक्सानाहि समस्त-४ भावे भगवद्भिर्विश्वसाक्षिभिरर्हद्भि - भगवन विश्व माथी पुद्गलद्रव्यपरिणाममयत्वेन प्रज्ञप्ताः संतः - पुसद द्रव्य ૩૬૨ Page #514 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૪ न खल्वर्थक्रियासमर्थकर्मसंयोगो जीवः कर्मसंयोगात्खवाद्वाशायिनः पुरुषस्येवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वादिति । इह खलु पुद्गलभिन्नात्मोपलब्धि प्रतिविप्रतिपन्नः साम्नैवैवमनुशास्यः - પરિણામમયપણે પ્રક્ષણ - પ્રજ્ઞાપવામાં આવેલ સતા, ચૈતન્યાના બાહતિનિર્ધન. પ્રજ્ઞાચનાનું - ચૈતન્યશૂન્ય ચૈતન્ય રહિત પુદ્ગલદ્રવ્યથી અતિરિક્તપણે - અધિકપણે - અતિશાયિન્ને - અલગપણે - ભિન્નપન્ને પ્રજ્ઞાપવામાં આવી રહેવું એવું ધૃતવમર્થ વનું પવિતું સોનાન્ત - ચૈતન્ય-સ્વભાવ વદ્રવ્ય થવાને સતા નથી - સમર્થ થતા નથી, તો - તેથી કરીને મેં તુ સવારનવારનઃ પરમાર્થવાલિનઃ - તદાત્મવાદીઓ - તે અધ્યવસાનાદિ સર્વભાવોને તે આત્મા વદનારાઓ ખરેખર ! નિશ્ચર્ય કરીને પરમાર્થવાદીઓ નથી, શાને લીધે ? આમયુવિાનુમત્વે વિપક્ષવાત્ - આગમથી, યુક્તિથી અને સ્વાનુભવથી - આમાનુભવથી બાધિત પક્ષપણાને લીધે, ઉક્ત પક્ષના બાધિતપણાને લીધે. રૈવ સર્વજ્ઞવવાં આવવામ - (માં) પ્રથમ તો આ જ સર્વશ વચન તે આગમ છે, તુ સ્વાનુમવર્ષિય યુ અને આ તો સ્વાનુભવ ગર્ભિતા - આત્માનુભવ જેના ગર્ભમાં - અત્યંતરમાં રહ્યો છે એવી યુક્તિ છે - - (१) न खलु नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानं जीवः નૈસર્ગિક-નિસર્ગજન્ય રાગ-દ્વેષથી કહ્માષિત-કલુષિત થયેલ-મલિન બનેલ અવસાન ખરેખર | નિશ્ચયે કરીને જીવ નથી જ, શાને લીધે ? સાવિયાચ્છવમાનવુ अतिरिक्तत्वेन अन्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् - તથાવિધ તથા પ્રકારના અમનસાનથી અતિરિક્તપ અબગપણે અધિકપણે - વધારાપણે અન્ય ચિત્ત્વભાવના વિવેચકોથી સ્વર્ષ - પોતે ઉપલબ્ધમાનપણાને લીધે - અનુભૂયમાનપણાને લીધે - અનુભવાઈ રહ્યાપણાને લીધે. કોની જેમ ? અન્નવસ્વત યામિાયાઃ - પામિકાથી - મલિનતાથી - અશુદ્ધિથી (અતિરિક્તપણે) કાર્નસ્વરની – સુવર્ણની જેમ. (3) न खल्वनाद्यनंतपूर्वापरीभूतावयवैकसंसरणलक्षणक्रियारूपेण क्रीडत्कर्मैव जीवः અનાદિ અનંત પૂર્વાપરીભૂત પૂર્વપરરૂપ થયેલ અવયવવાળી એક સંસરા લાલ ક્રિયા રૂપે તંતું . ક્રીડા - રમત કરતું કર્મ જ ખરેખર ! નિશ્ચયે કરીને જીવ નથી જ, શાને લીધે ? ઉòતિવિત્તોના- ધાવમ્ય વિવેચી માર્યા જપ્યમાન પાત્ - કર્મથી અતિરિક્તપણે – અલગપો - અધિકપણે - વધારાપો અન્ય એવા ચિસ્વભાવના વિવેચકોથી સ્વયં ઉપલબ્ધમાનપણાને લીધે - અનુભવાઈ રહ્યાપણાને લીધે. (૩) ન હતુ તીવ્રમંવાનુભવમિઘમાનવુરંતરાર નિર્માષ્યવસાનસંતાનોનીવ: તીવ્ર-મંદ અનુભવથી બિદ્યમાન - ભેદ પામી હેલ કુરત - જેનો અંત દુષ્કર છે અથવા જેનો અંત દુષ્ટ છે એવા રાગરસથી નિર્ભર - ભરપૂર અધ્યવસાનસંતાન - અધ્યવસાન સંતતિ અધ્યવસાન પરંપરા ખરેખર ! નિશ્ચયે કરીને જીવ નથી જ. શાને લીધે ? નાચવુંવિતવમાવસ્ય વિષે અનુપમા વાત્ તેનાથી - અવ્યવસાનસંતાનથી અતિરિક્તપણે - લગપો વધારાપણે અન્ય એવા વિસ્વભાવના વિવેચક્રથી સ્વયં ઉપલબ્ધમાનપન્નાને લીધે - અનુભવાઈ રહ્યાપણાને લીધે. (૪) ૧ જ મવપુરાવસ્થારિમેન્ટેન પ્રવર્તમાન ગોળાં ઝીવઃ - નવ-પુરાણ અવસ્થા આદિ ભેદથી પ્રવર્તમાન - પ્રવર્તી રહેલું નોકર્મ - શરીર ખરેખર ! નિશ્ચય કરીને જીવ નથી જ, શાને લીધે ? શરીરાતિવિત્તત્ત્વનાસ્વસ્ય વિસ્વમાવસ્ય વિવેચજૈઃ સ્વયમુપતમ્યમાનવાત્ શરીરથી અતિરિક્તપણે અલગપણે વધારાપશે - અધિકપણે અન્ય એવા ચિત્ સ્વભાવના વિવેચકોથી સ્વયં ઉપલબ્ધમાનપન્નાને લીધે – અનુભવાવાપન્નાને લીધે. (પ) ન તુ વિશ્વવિ પુખ્વપાપ વેળામામનું વવાશે. ઝીપ - વિશ્વને પણ પુણ્ય પાપ રૂપે આકામનો - આક્રમણ કરતો - દબાવતો કર્મ વિપાક ખરેખર ! નિષે કરીને જીવ નથી જ, શાને લીધે ? શુમાશુમમાંવાદિતાવાસ્ય વિતત્વમાવસ્ય વિવવ વવામા વાત્ - શુભ-અશુભ ભાવથી અતિરિક્તપન્ન - અલગપન્ન - અધિકપણે અન્ય એવા પિત સ્વભાવના વિવેચકોથી સ્વયં ઉપલબ્ધમાનપણાને લીધે - અનુભવાઈ રહ્યાપણાને લીધે. (૬) ન હતુ સાતાસાત પેમિવ્યાપ્તસમસ્તીવ્રમંત્વનુ મ્યાં મિદ્યમાન ર્માનુભવો નીવઃ સાત-અસાત રૂપથી અભિવ્યાપ્ત - સર્વથા વ્યામ સમસ્ત તીવ્રપણા - મંદપન્ના ગુણોથી બિદ્યમાન - ભેદ પામી રહેલો કર્માનુભવ ખરેખર । નિશ્ચયે કરીને જીવ નથી જ, શાને લીધે ? પારિભાવનાવશ્ય વિતવમાન્ય વિધેય વસ્તુત માનવત્ - સુખદુઃખથી અતિરિક્તપન્ન - અધિકપણે - અલગપણે - અન્ય એવા ચિત્ત્વભાવના વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણાને લીધે - અનુભવાઈ રહ્યાપણાને લીધે. (૭) ન હતુ મજ્ઞિતાવવુભયાભળવાવાભર્મોમાં નીવઃ - મંજિતાવત્ - શીખંડ જેમ ઉભયામપણાને લીધે - ઉભયરૂપપળાને લીધે આત્મ-કર્મ ઉભય-બન્ને જીવ છે, શાને લીધે ? વ્યાસ્ત્વતઃ ર્મળોતિવિસ્તત્વેનાન્યસ્ય વિત્ત્વમાવસ્ય વિવેચનૈઃ સ્વયમુવતમ્યમાનવાત્ - કાર્ત્યથી - કૃત્સ્નપણાથી - સંપૂર્ણ પણે કર્મથી અતિરિક્તપણે - અધિકપણે - અલગપણે - અન્ય એવા ચિસ્વભાવના વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણાને લીધે - અનુભવાઈ પણાને લીધે. (૮) 7 પાર્થfr{6}યોનો નીવઃ અર્થ ક્રિયામાં સમર્થ એવો કર્મ સંયોગ ખરેખર ! નિશ્ચયે કરીને જીવ નથી જ, શાને લીધે ? કર્મસંયમ રિવેનન્ય વિભાવ વિવેપ - ૩૬૩ - - - - - Page #515 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે આ અધ્યવસાનાદિ સમસ્ત જ ભાવો ભગવદ્ વિશ્વસાક્ષી અતોથી પુદ્ગલ દ્રવ્ય-પરિણામમયપણે પ્રજ્ઞપ્ત કરાયેલા (જણાવાયેલા) હોઈ - ચૈતન્યશૂન્ય પુદ્ગલ દ્રવ્યથી અતિરિક્તપણે પ્રજ્ઞાપવામાં આવી રહેલું જીવ દ્રવ્ય હોવાને ઉત્સહતા નથી (ઉત્સાહ કરતા નથી, સમર્થ થતા નથી), તેથી કરીને આગમ, યુક્તિ અને સ્વાનુભવથી બાધિતપક્ષપણાને લીધે તદાત્મવાદીઓ (તે તે પરભાવોને આત્મા કહેનારા) નિશ્ચયે કરી પરમાર્થવાદીઓ નથી, પ્રથમ તો આ જ સર્વજ્ઞ વચન તે આગમ છે અને આ તો સ્વાનુભવ ગર્ભિતા યુક્તિ છે. ૧. નૈસર્ગિક રાગદ્વેષથી કલુષિત અધ્યવસાન નિશ્ચયે કરીને જીવ નથી, તથાવિધ અધ્યવસાનથી અતિરિક્તપણે શ્યામિકાથી (મલિનતાથી) સુવર્ણની જેમ અન્ય એવા ચિત્ સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું (અનુભવાઈરહ્યાપણું) છે, માટે ૨. અનાદિઅનંત પૂર્વોપરભૂત અવયવવાળી એક સંસરણ લક્ષણ ક્રિયારૂપે ક્રીડંતું (ક્રીડા કરતું) કર્મ જ નિશ્ચયે કરીને જીવ નથી, કર્મથી અતિરિક્તપણે અન્ય એવા ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, ૩. તીવ્ર-મંદ અનુભવથી ભેદ પામી રહેલા દુરંત રાગરસથી નિર્ભર અધ્યવસાન સંતાન નિશ્ચયે કરીને જીવ નથી, ૪. ૫. તેનાથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્ સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, ૭. નવ-પુરાણ આદિ અવસ્થા ભેદથી પ્રવર્તી રહેલું નોકર્મ નિશ્ચયે કરીને જીવ નથી, શરીરથી અતિરિક્તપણે અન્ય એવા ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, વિશ્વને પણ પુણ્ય-પાપ રૂપે આક્રામતો કર્મવિપાક નિશ્ચયે કરીને જીવ નથી, શુભાશુભ ભાવથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્સ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, ૬. સાત-અસાતરૂપથી અભિવ્યાપ્ત સમસ્ત તીવ્રત્વ-મંદત્વ ગુણથી ભેદાતો કર્માનુભવ નિશ્ચયે કરીને જીવ નથી - શુભાશુભ ભાવથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્ત્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે, શીખંડ જેમ ઉભયાત્મકપણાથી આત્મ-કર્મ ઉભય નિશ્ચયે કરીને જીવ નથી, કાર્ત્યથી (સમગ્રપણે) કર્મથી અતિરિક્તપણે અન્ય એવા ચિત્ત્વભાવનું સ્વયમુવતમ્યમાનત્વાવિતિ - કર્મસંયોગથી અતિરિક્તપણે - અધિકપણે - અલગપણે અન્ય એવા ચિસ્વભાવના વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણાને લીધે - અનુભવાઈ રહ્યાપણાને લીધે, કોની જેમ ? હાશાયિન: પુરુષસ્ચેવાદાઇસંયોગાત્ અષ્ટ કાષ્ઠ સંયોગથી (અતિરિક્તપણે) ખટ્ટાશાયી - ખાટલીમાં શયન કરનારા પુરુષની જેમ. હૈં હતુ - અહીં ખરેખર ! નિશ્ચયે કરીને પુરાતમિત્રાભોપતધ્ધિ પ્રતિ વિપ્રતિષત્રઃ - પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ અનુભૂતિ - પ્રાપ્તિ પ્રતિ - પરત્વે વિપ્રતિપત્ર - વિરુદ્ધ માન્યતા ધરાવનારો સાનૈવૈવમનુશાસ્ત્ર: - સામથી જ - સમજાવટથી જ એમ – આ નીચેના કળશમાં કહેવામાં આવે છે તેમ અનુશાસ્ય - અનુશાસન - ઉપદેશ કરવા યોગ્ય છે. // કૃતિ ‘આત્મવ્યાતિ' ગાભમાવના ||૪૪|| ૩૬૪ Page #516 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૪ વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે ૮. અર્થક્રિયા સમર્થ એવો કમસંયોગ નિશ્ચયે કરીને જીવ નથી, અષ્ટ કાષ્ઠ સંયોગથી ખાટલીમાં સુતેલા પુરુષની જેમ, કર્મસંયોગથી અતિરિક્તપણે અન્ય એવા ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું છે માટે. અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ (અનુભૂતિ) વિષયમાં વિપ્રતિપન્ન (વિપરીત માન્યતાવાળો) સામથી જ (સમજાવટથી) આમ આ કહેવામાં આવતા કળશમાં કહેવાય છે તેમ અનુશાસ્ય – અનુશાસન કરવા યોગ્ય છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આજ મને ઉછરંગ અનોપમ, જન્મ કૃતારથ જગ જણાયો; વાસ્તવ્ય વસ્તુ વિવેચક, એ ક્રમ સ્પષ્ટ સુમાર્ગ ગણાયો.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૧૫૭ (૨), ૧૯૪ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રય ભાવ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૭ “દેહ નવિ વચન નવિ જીવ નવિ ચિત્ત છે, કર્મ નવિ રાગ નવિ દ્વેષ ન વિચિત્ત છે; પુદ્ગલિ ભાવ પુદ્ગલપણે પરિણમે, દ્રવ્ય નવિ જૂઓ જૂઓ એક હોવે કિમે.” - શ્રી યશોવિજયજી કૃત સા.2.ગા.સ્તવન આગલી ગાથામાં એમ કહ્યું કે અધ્યવસાનાદિ પરભાવોને આત્મા કહેનારા સર્વે દુર્મતિ પરાત્મવાદીઓ પરમાર્થવાદી - તત્ત્વવાદી - યથાર્થવાદી નથી, તે એમ કયા આ અધ્યવસાનાદિ સર્વે ભાવો કારણથી કહો છો ? એવી શિષ્યની શંકાનો અહીં જવાબ આપ્યો છે - આ પુદ્ગલ પરિણામ-નિષ્પન્ન બધા ભાવોને કેવલજ્ઞાની જિનોએ પુદગલ દ્રવ્યના પરિણામોથી નિષ્પન્ન - સિદ્ધ થયેલા કહ્યા છે, તે જીવ એમ કેમ કહેવાય વારુ ? આ ગાથાની પરમ તાત્ત્વિક મીમાંસા કરતાં આત્મખ્યાતિકર્તા આચાર્યવર્ય પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ શિષ્યની બુદ્ધિમાં સાંગોપાંગ શીધ્ર બેસી જાય એવી ઉત્તમ સરલ સુગમ સચોટ વાદાનુવાદ શૈલીથી, તે તે મિથ્યાવાદી પરાત્મવાદોનું સમર્થ નિરસન કરતું સેંકડો ગ્રંથોથી પણ ન થઈ શકે એવું એક જ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં પરમ સમર્થ પ્રતિપાદન કર્યું છે. તે આ પ્રકારે - આ અધ્યવસાન વગેરે જે સમસ્ત ભાવો આગલી ગાથામાં સવિસ્તર કહ્યા તે તો પુદ્ગલ દ્રવ્ય પરિણામમય છે – “પુન્નદ્રવ્યપરિણામમૂયત્વેન ! - પુદ્ગલ - દ્રવ્ય પરિણામાત્મક છે એમ “વિશ્વસાક્ષી' - વિશ્વ દૃષ્ટા સર્વજ્ઞ શ્રીમદ્ અહંત ભગવંતોએ પ્રજ્ઞપેલા છે - પ્રરૂપેલા છે, “મવિિિર્વવસfક્ષમાઈનિ: - પ્રજ્ઞRT:' | આમ પરમ આત-પરમ વિશ્વાસપાત્ર - અત એવ પરમ એમ ભગવત વિશ્વસાક્ષી પ્રમાણભૂત શ્રી સર્વજ્ઞ દેવની પ્રજ્ઞાપના છે, એટલે આ અધ્યવસાનાદિ અહંતોની પ્રશાપના પુદગલમય ભાવો ચૈતન્ય સ્વભાવી જીવદ્રવ્ય થઈ શકવાને ઉત્સાહતા નથી - ઉત્સાહ ધરતા નથી - હામ ભીડતા નથી - સમર્થ થતા નથી - ચૈતન્યસ્વમાવે નીવદ્રવ્ય વિતું નોત્સદન્ત | કારણકે ચૈતન્યસ્વભાવી જીવદ્રવ્ય તો ચૈતન્યશૂન્ય પુદ્ગલદ્રવ્યથી જુઓ : “રાજ જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) ૩૫ Page #517 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (અધિકપણે અતિરિક્તપણે અતિશાયિપણે चैतन्यशून्यात्पुद्गलद्रव्यादतिरिक्तत्वेन ભિન્નપણે-અલગપણે) પ્રજ્ઞપવામાં આવ્યું છે, અર્થાત્ ચૈતન્યશૂન્ય જડ એવું પુદ્ગલ અને ચૈતન્યપૂર્ણ ચૈતન્ય સ્વભાવી એવો જીવ એ બન્ને દ્રવ્ય ત્રણે કાળમાં પ્રગટ ભિન્ન છે, તે કોઈ કાળે એક થઈ શકે. એમ નથી અને આ ‘પુદ્ગલ પરિણામ નિષ્પન્ન' અધ્યવસાનાદિ ભાવો પુદ્ગલ પરિણામમય છે, તેથી તે કદી પણ ચૈતન્ય સ્વભાવી બની શકે એમ નથી. આમ નિશ્ચયથી ત્રણે કાળમાં ન ફરે એવી સ્થિતિ છે. એટલે આ અધ્યવસાનાદિ તે તે પુદ્ગલ-પરિણામાત્મક પરભાવોને આત્મા કહેનારા ‘પરાત્મવાદીઓ’નો પક્ષ આગમથી, યુક્તિથી અને સ્વાનુભવથી બાધિત થાય છે, ‘ઞામયુક્તિત્વાનુમવૈધિતપક્ષત્વાત્,' સર્વથા બાધિત પક્ષપણાને લીધે કોઈ પણ રીતે ક્ષણભર પણ ટકી શકતો નથી, એથી તેમ વદનારા પરાત્મવાદીઓ પરમાર્થવાદી નથી - જ્ઞ તવાભવાવિનઃ પરમાર્થવાદ્દિનઃ' । અત્રે આ જે સર્વજ્ઞ વચન કહ્યું તે જ આગમ - શાસ્ત્ર છે, ડ્વમેવ સર્વજ્ઞવશ્વનું તાવવામ: આમ પ્રણીત ત્રિકાળાબાધિત નિશ્ચય જ્ઞાન વચન છે અને ‘વંતુ સ્વાનુભવર્મિતા યુક્તિઃ' - સ્વાનુભવ ગર્ભિતાઅર્થાત્ સ્વાનુભવ જેના ગર્ભમાં - અંતરમાં રહ્યો છે એવી યુક્તિ તો આ છે, સન્યાયયુક્ત સુબુદ્ધિગમ્ય દલીલવાળું અનુમાનપ્રમાણ તો આ પ્રકારે છે - `મલિનતાથી સુવર્ણ જેમ ઉકત અષ્ટ પ્રકારથી ૧. નૈનિરાગદ્વેષન્માષિતમધ્યવસાનું ન હતુ નીવ:' - નૈસર્ગિક - નિસર્ગજન્ય - કુદરતી રીતે આપોઆપ ઉદ્ભવતા રાગદ્વેષથી કલુષિત - મલિન અધ્યવસાન તે જીવ નથી જ એ નિશ્ચય છે, કારણકે શ્યામિાયાઃ હાર્નસ્વરચેવ કાલિમાથી મલિનતાથી અતિરિક્તપણે અધિકપણે અતિશાયિપણે ભિન્નપણે અલગપણે સુવર્ણનું જેમ ઉપલભ્યમાન પણું - અનુભવાઈ રહ્યાપણું - જણાવાપણું - દેખાવાપણું છે, અતિરિક્તપણે ચિત્ત્વભાવનો તેમ તથાવિધાધ્યવસાનાત્ પ્રતિરિવતત્વન અન્યસ્ય વિશ્વમાવસ્ય - તથા પ્રકારના વિવેચકોને સ્વયં અનુભવ અધ્યવસાનથી અતિરિક્તપણે - ભિન્નપણે અલગપણે અન્ય ચિત્ત્વભાવનું વિવેચકોથી - વિવેકીઓથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભવાઈ રહ્યાપણું - જણાવાપણું દેખાવાપણું છે માટે, “વિવેત્તી: સ્વયમુવતમ્યમાનાત્। અર્થાત્ સોનાની અશુદ્ધિથી જૂદું સોનું વિવેચકો (Analyst) સ્વયં અનુભવે છે, તેમ તેવા અધ્યવસાનથી જૂદો અન્ય ચિત્ત્વભાવ વિવેચકો ચેતનનું પૃથક્કરણરૂપ વિવેચન (analysis) કરનારા વિવેકી (Analyst) આધ્યાત્મિક વૈજ્ઞાનિકો (spiritual scientists) સ્વયં પોતે આત્માનુભવથી અનુભવે છે. જડ - ૨. અનાદિ અનંત પૂર્વાપરભૂત - એક પછી એક ઉત્તરોત્તર અવસ્થારૂપ - પર્યાયરૂપ અવયવવાળી એક સંસરણ લક્ષણ ક્રિયારૂપે ક્રીડંતું - ક્રીડા કરતું - રમત કરતું કર્મ જ જીવ નથી એ નિશ્ચય છે. ભિન્નપણે અલગપણે કારણકે કર્મથી અતિરિક્તપણે પૃથભૂતપણે * અન્ય ચિસ્વભાવનું વિવેચકોથી – સ્વપરની હેંચણરૂપ વિવેચન કરનારા વિવેકી પુરુષોથી સ્વયં ઉપલભ્યમાનપણું અનુભવાઈરહ્યાપણું - દેખાવાપણું - જણાવાપણું છે, માટે. ૩. તીવ્ર-મંદ અનુભવથી જેનો ભેદ પડે છે એવા દુરંત રાગરસથી નિર્ભર-ભરપૂર અધ્યવસાન સંતાન-અધ્યવસાન-સંતતિ-અધ્યવસાન પરંપરા તે જીવ નથી એ નિશ્ચય છે, કારણકે તે અધ્યવસાન સંતાનથી અતિરિક્તપણે - ભિન્નપણે - અલગપણે અન્ય ચિહ્વભાવનું વિવેચકોથી - સ્વપરનું વિભાગ રૂપ વિવેચન કરનારા વિવેકી વૈજ્ઞાનિકોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભવાઈ રહ્યાપણું (અનુભૂયમાન પણું) છે, સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાવાપણું - જણાવાપણું છે, માટે. ભિન્નપણે ૪. નવી-પુરાણી વગેરે અવસ્થાઓના ભેદથી પ્રવર્તી રહેલું નોકર્મ- શરીર તે જીવ નથી એ નિશ્ચય છે, કારણકે પુદ્ગલમય શરીરથી અતિરિક્તપણે અલગપણે અન્ય ચિત્ત્વભાવનું વિવેકોથી વિવેકીઓથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું - અનુભવાઈરહ્યાપણું - છે, પ્રત્યક્ષ દેખાવાપણું - જણાવાપણું છે, માટે. - - - - ૩૬૬ - “ર્મમ્ય: ર્નાર્યમ્ય: પૃથમૂર્ત વિવાભમ્ । આભાનું ભાવયંત્રિત્ય નિત્યાનંપવપ્રમ્ ।।'' - શ્રી પદ્મનંદિ પંચવિંશતિકા, ઉપાસક સંસ્કાર અધિ. ૬૧ Page #518 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૪ ૫. અખિલ વિશ્વને પણ પુણ્ય-પાપરૂપે આક્રમતો - ચરણ તળે દબાવતો કર્મવિપાક જીવ નથી એ નિશ્ચય છે, કારણકે શુભાશુભ ભાવોથી અતિરિક્તપણે - ભિન્નપણે અન્ય ચિસ્વભાવનું વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું – અનુભવાઈ રહ્યાપણું છે, સાક્ષાત્ દેખાવાપણું - જણાવાપણું છે, માટે. . સાત-અસાતરૂપથી અભિવ્યાસ (સર્વથા વ્યાસ) સમસ્ત તીવ્રપણા - મંદાણા ગુણથી ભેદ પામી રહેલો. કર્માનુભવ તે જીવ નથી એ નિશ્ચય છે. કારણકે સુખદુઃખથી અતિરિક્તપણે - ભિન્નપણે અન્ય ચિત સ્વભાવનું વિવેચકોથી - વિવેકીઓથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું છે, સાક્ષાતુ. દેખાવાપણું - જણાવાપણું છે, માટે. ૭. શ્રીખંડની જેમ ઉભયાત્મકપણાથી આત્મા અને કર્મ ઉભય - એ બન્ને મળીને જીવ નથી એ નિશ્ચય છે, કારણકે કાર્યેથી - સમગ્રપણે - સમસ્તપણે (Totally) કર્મથી અતિરિક્તપણે - ભિન્નપણે - પૃથપણે અન્ય ચિસ્વભાવનું વિવેચકોથી - વિવેચનકારોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાનપણું છે, પ્રત્યક્ષ પ્રગટ દેખાવાપણું – જણાવાપણું છે, માટે. ૮. અર્થ ક્રિયા સમર્થ એવો કર્મ સંયોગ તે જીવ નથી. એ નિશ્ચય છે, કારણકે અષ્ટ કાષ્ઠ સંયોગથી બનેલી ખાટલીથી જેમ તે ખાટલીમાં સૂનારો પુરુષ જૂદો દષ્ટ છે, તેમ અષ્ટ કર્મ સંયોગથી અતિરિક્તપણે - ભિન્નપણે - અલગપણે અન્ય ચિતુ સ્વભાવનું વિવેચકોથી - સ્વપર - વિવેચનરૂપ પૃથક્કરણ કરનારા વિવેકી વૈજ્ઞાનિકોથી સ્વયં ઉપલભ્યમાનપણું - અનુભૂયમાન - અનુભવાઈરહ્યાપણું છે, દેખાવાપણું – જણાવાપણું છે. આમ આગમથી, યુક્તિથી અને સ્વાનુભવથી એમ આગમ-અનુમાન ને અનુભવ એ ત્રણે પ્રમાણથી અધ્યવસાનાદિ પુદ્ગલ પરિણામોથી ચૈતન્યસ્વભાવી જીવ જૂદો છે, એમ સિદ્ધ થયું. જૈસેં કંચુક ત્યાગ સેં, બિનસત નહીં ભુજંગ, દેહ ત્યાગમેં જીવ પુનિ, તૈમેં રહત અભંગ.” - શ્રી ચિદાનંદજી “જેમ કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ નાશ પામતો નથી તેમ દેહનો ત્યાગ કરવાથી જીવ પણ અભંગ રહે છે એટલે નાશ પામતો નથી. અહીં દેહથી જીવ ભિન્ન છે એમ સિદ્ધતા કરેલી છે. દેહ અને જીવની ભિન્નતા નથી અને દેહનો નાશ થવાથી જીવનો પણ નાશ થાય છે એમ કેટલાક માને છે અને કથે છે. તે માત્ર વિકલ્પરૂપ છે પણ પ્રમાણભૂત નથી, કેમકે તેઓ કાંચળીના નાશથી સર્પનો પણ નાશ થયેલો સમજે છે અને એ વાત તો પ્રત્યક્ષ છે કે સર્પનો નાશ કાંચળીના ત્યાગથી નથી. તેમજ જીવને માટે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯ (૩), ૨૨ “મતભેદની કડાકૂટ જવા દઈ જો આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી શાંતપણે અનુભવવામાં આવે તો મોક્ષમાર્ગ સરલ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮, વ્યાખ્યાનસાર અહીં પુદ્ગલથી ભિન્ન - જૂદા આત્માની ઉપલબ્ધિ - અનુભૂતિ – પ્રાપ્તિ વિષયમાં વિપ્રતિપત્ર - વિપરીત માન્યતા ધરાવનારને “સામથી જ' - સમજાવટથી જ આમ - નીચેના કળશમાં કહેવામાં આવે છે, તેમ “અનુશાસ્ય' - અનુશાસન કરવા યોગ્ય છે - ઉપદેશવા યોગ્ય છે, સાનૈવૈવમનુશાચ: - સ્વ જીવ પર પુદ્ગલ ૩૬૭ Page #519 -------------------------------------------------------------------------- ________________ તો . સમયસાર : આત્મખ્યાતિ એક છ માસની મુદતમાં સ્વયં અનુભવવાની અદ્ભુત યુક્તિ દર્શાવતો અપૂર્વ ભાવવાહી સમયસાર કળશ (૨) લલકારે છે - मालिनी विरम किमपरेणाकार्यकोलाहलेन, स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकं । हृदयसरसि पुंसः पुद्गलाद्भित्रधाम्नो, ननु किमनुपलब्धि ति किंचोपलब्धिः ॥३४॥ વિરમ ! શું જ નકામા અન્ય કોલાહલેથી? સ્વયમપિ ચૂપ થૈને એક ષટ્ર માસ જેને ! પુદ્ગલ થકી જૂદી જ્યોતિની હત્ સરે શું, દીસતી અનુપલબ્ધિ? ઉપલબ્ધિ દીસે શું? ૩૪ અમૃત પદ-૩૪ અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે, અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે ! બીજા નકામા કોલાહલનું, કામ રે! શું છે ત્યારે ?.. અલ્યા. ૧ આપોઆપ ચૂપચાપ થઈ તું, લે ષટ્ માસ નિહાળી, ને જો હૃદય સરોવરમાંહિ, પુદ્ગલથી નિરાળી... અલ્યા. ૨ જ્યોતિરૂપ પુરુષની તુજને, ભાસે શું અનુપલબ્ધિ? કે ભગવાન અમૃત જ્યોતિની, ભાસે શું ઉપલબ્ધિ ?.. અલ્યા. ૩ અર્થ - વિરમ ! બીજા અકાર્ય કોલાહલથી શું ? સ્વયં જ - તું પોતે જ નિભૃત - મૌન થઈ એક છ માસ તો જે ! કે હૃદય-સરમાં પુદગલથી ભિન્ન ધામવંતા પુરુષની શું અનુપલબ્ધિ (અનનુભૂતિ) ભાસે છે ? કે ઉપલબ્ધિ (અનુભૂતિ) ? અમૃત જ્યોતિ” મહાભાષ્ય હે જીવ ! સ્થિર દૃષ્ટિથી કરીને તું અંતરંગમાં જો, તો સર્વ પરદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૫૫, હાથનોધ "किमालकोलाहलैरमलबोधसम्पन्निधेः समस्ति किल कौतुकं निजात्मनो (?) दर्शने निरुद्धसकलेन्द्रियो रहसि मुक्तसंगग्रहः, कियन्त्यपि दिनान्यतः स्थिरमना भवान् पश्यतु ।।" । - શ્રી પવનંદિ પં. વિ. ૨-૧૪૪ એમ ઉપરમાં આગમ-અનુમાન-અનુભવ એ ત્રણે પ્રમાણથી પુદ્ગલ પરિણામમય અધ્યવસાનાદિ ભાવોથી ચૈતન્ય-સ્વભાવી જીવનું ભિન્નપણું સિદ્ધ કરી બતાવ્યું, છતાં તે એક છ માસ જો! બાબત જો કોઈ વિપ્રતિપન્ન હોય, વિરપીત પ્રતિપત્તિ - માન્યતા ધરાવતો હદય સરમાં આત્માની હોય, તો તેને સામથી - સમભાવથી - સમજાવટથી કેવી રીતે સમજાવવો તે અનુભૂતિ થાય છે કે નહિ? અભુત નાટકીય રીતિએ અલૌકિક તીવ્ર ભાવોલ્લાસ દર્શાવતો ઉપસંહારરૂપ આ કળશ (૩૪) અમૃતચંદ્રજીએ લલકાર્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - વિરમ ! - હે ભાઈ ! વિરમ ! વિરામ પામ ! બીજી બધી વાત જવા દે, આ હારી બધી દોડાદોડ મૂકી દઈ ઉભો રહે, થોભ ! આ - બીજા અકાર્ય - નહિ કરવા યોગ્ય - નકામા કોલાહલથી શું ? જિમMવિજાઈwોતાહર્તન ? આ આમ છે કે તેમ છે એવા કલ્પનાના ઘોડા દોડાવવારૂપ મિથ્યા વાદ વિવાદના શોરબકોરથી શું ? તું તારી મેળે જ અમે કહીએ છીએ તે આ એક અનુભવયુક્તિ અજમાવી ૩૬૮ Page #520 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૩૪ - જો ! સ્વયમપિ નિકૃતઃ સન્ - તું સ્વયં જ – પોતે જ આપોઆપ જ - તારી મેળે ‘નિભૃત' થઈ મૌન થઈ, ચૂપચાપ છાનોમાનો બેસી રહી, અજમાયશ દાખલ એક છ માસ તો આ પ્રયોગ - અખતરો (Experiment) કરી જો 1 પશ્ય જન્માતમે ।' અને અંતરમાં જો તો ખરો ! કે ારા હૃદય-સરમાં ‘દૈવ સરસિ’ – હૃદયરૂપ સ્વચ્છ નિર્મલ સરોવરમાં પુંસઃ પુનાભિન્નધાનો' - પુદ્ગલથી ભિન્ન ધામવત – જ્યોતિવંત - એવા એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પુરુષની - આત્માની શું અનુપલબ્ધિ - અનનુભૂતિ ભાસે છે ? કે ઉપલબ્ધિ - અનુભૂતિ ? નનુમિનુપત્નધિમાંતિ વિૌપદ્ધિ ? આ પ્રયોગ (Scientific experiment) તું ત્યારી મેળે જ અનુભવસિદ્ધ કરીને ખાત્રી કરી જો ! વધારે કહ્યાથી શું ? se - - Page #521 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ચિત્ અન્વયનો પ્રતિભાસ છતાં અધ્યવસાનાદિ પુદ્ગલસ્વભાવો કેમ? તો કે - अट्ठविहं पि य कम्मं सव्वं पुग्गलमयं जिणा बिंति । जस्स फलं तं बुचइ दुक्खं ति विपञ्चमाणस्स ॥४५॥ આઠે પ્રકારના કર્મ સર્વને રે, જાણે પુદ્ગલમય જિનરાય... પુદ્ગલ. જે વિપાક પામતાનું ફલ જે રે, તે “દુઃખ' એમ કહેવાય... પુદ્ગલ. ૪૫ ગાથાર્થ - આઠ પ્રકારનું પણ કર્મ સર્વ પુદ્ગલમય જિનો કહે છે, જે વિપાક પામી રહેલનું ફલ દુઃખ” એમ કહેવાય છે. ___ आत्मख्याति टीका कथं चिदन्वयप्रतिभासेप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत् - अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना विदंति । यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य ॥४५॥ अध्यवसानादिभावनिर्वर्त्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञज्ञप्तिः । तस्य तु यैद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्षण सौख्याख्यात्मस्वभावविलक्षणत्वात्किल दुःखं तदंतःपातिन एव किलाकुलत्वलक्षणा अध्यवसानादिभावाः । ततो न ते चिदन्वयत्वविभ्रमेप्यात्मस्वभावाः किंतु पुद्गलस्वभावाः ।।४५|| આત્મખ્યાતિ ટીકાર્ય અધ્યવસાનાદિ ભાવોનું નિર્તક (સર્જનકાર-નીપજાવનાર) અષ્ટવિધ પણ કર્મ સમસ્ત જ પુદ્ગલમય છે, એમ ફુટપણે સકલશની શક્તિ (જાણપણું) છે અને વિપાક કાષ્ઠાધિરૂઢ (વિપાક કોટિએ ચઢેલ) તેના કુલપણે જે અભિલપાય છે, તે - અનાકલત્વલક્ષણ સૌખ્ય નામના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે - નિશ્ચય કરીને દુઃખ છે, તવંતઃપતિનઃ (તે દુઃખના અંતઃપાતિજ) નિશ્ચય કરીને આકુલત્વલક્ષણ અધ્યવસાનાદિ ભાવો છે, તેથી તેઓ ચિટ્સન્વયપણાના વિભ્રમે પણ આત્મસ્વભાવો નથી, કિંતુ પુદ્ગલ સ્વભાવો છે. आत्मभावना - થે વિશ્વ પ્રતિમા મથ્યવસાન ઃ પુરાતત્વમાવા ત વેત્ - ચિત્ અન્વયના પ્રતિભાસમાં પણ અવ્યવસાનાદિ પુદ્ગલ સ્વભાવો કેમ? એમ જ પૂછો તો - વિઘમર ૨ વર્ષ - અને અષ્ટવિધ - અષ્ટ પ્રકારનું પણ કર્મ સવ નિના: કુતિમાં ર્વિલંતિ - જિનો પુદ્ગલમય કહે છે, રસ્થ વિમાનચ છત જે વિપમાનનું - વિપાક પામી રહેલનું ફલ, તત્ દુઃતિ ૩nતે - તે “દુ:ખ' એમ કહેવાય છે. || તિ નયા ગાભાવના I૪૬ો. ગષ્યવસાન બાવનિર્વર્તમવિઘમર ૪ ર્મ - અને અધ્યવસાનાદિ ભાવોનું નિર્વતક - સર્જક - નીપજાવનાર અષ્ટવિધ - આઠ પ્રકારનું પણ કર્મ સમસ્તમેવ સમસ્ત જ ઉત્તમતિ - “પુદ્ગલમય' એમ વિરુત સંજ્ઞપ્તિ - ફુટપણે આપ્ત પ્રવાહ પ્રમાણે નિશ્ચય કરીને સકલશ શક્તિ છે - સર્વજ્ઞનું જાણપણું છે. ત૨ તુ કપાવાથી મઢિચ તત્વેનામત? - અને તેના - વિપાકકાષ્ઠાએ - ઉદય કોટિએ અધિરૂઢના - ચઢેલના ફલપણે જે અભિલપાય છે - કહેવાય છે, તત્ વિરુત ટુઃઉં - તે ખરેખર ! નિશ્ચય કરીને દુઃખ છે, શાને લીધે ? બનાવ્યુત્તવતક્ષાસૌઠાધ્યાત્મમાવતક્ષાત્વાન્ - અનાકુલપણા લક્ષણવાળા “સૌખ્ય” આખ્ય - “સુખ' નામનાના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે - વિપરીત - વિરુદ્ધ લક્ષણપણાને લીધે. તવંતઃતિન gવ - તેના - તે દુઃખના અંતઃપાતી જ - અંદરમાં પડનારા જ છિનાળુનવલમધ્યવસાનનિવાઃ - ખરેખર ! નિશ્ચયે કરીને આકુલપણા લક્ષણવાળા અધ્યવસાનાદિ ભાવો છે. તતો . તેથી, શું ? ન તે વિયત્વવિપ્રને માત્મસ્વનાવા - તેઓ ૩૭૦ Page #522 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૫ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય સંયોગી ભાવમાં તાદાત્મ અધ્યાસ હોવાથી જીવ જન્મ મરણાદિ અનુભવે છે.” નિરાકુલતા એ સુખ છે, સંકલ્પ એ દુઃખ છે. સુખરૂપ આત્માનો ધર્મ છે. તે સોના માફક શુદ્ધ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૨૫, હાથનોંધ, વ્યાખ્યાન સાર-૨ “સુખ દુઃખરૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” - શ્રી આનંદઘનજી ઉપરમાં અધ્યવસાનાદિ ભાવોને પુદ્ગલ પરિણામથી નિષ્પન્ન – પુદ્ગલ પરિણામાત્મક સિદ્ધ કર્યા, એટલે શિષ્ય આશંકા કરે છે કે - “ વિન્દ્રયપ્રતિમાસેsfg' ચિત્ અન્વયનો ચિ અન્વય પ્રતિભાસ પ્રતિભાસ છતાં આ અધ્યવસાનાદિ ભાવો પુગલ સ્વભાવો કેમ ? આ છતાં પણ અધ્યવસાનાદિ અધ્યવસાનાદિ ભાવોમાં ચિત્ અન્વય પુદ્ગલ સ્વભાવો કેમ ? ચૈતન્યનો અખંડ ચાલ્યો આવતો અનુબંધ સંબંધ પ્રગટ દેખાય છે, ચૈતન્યનો તારો, અન્વય-વંશ ઉતરી આવેલો દેખાય છે. ચૈતન્યનો અન્વય-અનુગત ભાવ અનુવર્તતો જણાય છે. આમ આ ચિદ્રઅન્વય પ્રતિભાસ છતાં આ અધ્યવસાનાદિ ભાવો પુદ્ગલ સ્વભાવો શી રીતે ? તેનું અત્ર સમાધાન કર્યું છે કે આઠે પ્રકારનું કર્મ છે તે બધું ય પુગલમય છે એમ જિનો કહે છે, જે વિપાક પામી રહેલા કર્મનું ફલ “દુઃખ” એમ કહેવાય છે. આ વસ્તુ પરમર્ષિ આત્મખ્યાતિકારે પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી અત્યંત સ્કુટપણે સમાવી છે. તે આ પ્રકારે - ‘મધ્યવસાનાટિ ભાવનિર્વત્ત - અધ્યવસાન આદિ ભાવોનું નિર્વક - સર્જન કરનાર - નિષ્પાદક - નીપજાવનારૂં – એવું જે જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનું કર્મ છે, તે સમસ્ત જ અધ્યવસાનાદિ ભાવસર્જક “સમસ્તવ' પુદ્ગલમય છે, પ્રદેશ પ્રદેશે પુદ્ગલ પુદ્ગલ ને પુદ્ગલથી જ અષ્ટવિધ કર્મ સર્વ જ નિર્માણ થયેલું છે. પુદગલનું બનેલું છે, એમ સ્પષ્ટપણો પરમ આમ એવા પુદ્ગલમય સકલશની - સર્વ વિશ્વને જાણનારા સર્વશની શક્તિ - જાણપણું છે, “તિ સવજ્ઞજ્ઞપ્તિ' કેવલજ્ઞાન પ્રમાણથી પ્રમાણિતપણું છે અને તેવા પ્રકારે તે પરમ પ્રમાણભૂત સર્વશની પ્રજ્ઞપ્તિ – પ્રજ્ઞાપના – પ્રરૂપણા હોઈ આગમ – પ્રમાણથી પ્રમાણિતપણું છે. અને ‘તી તુ વિપાદાધિરૂઢી’ તે વિપાકકાષ્ઠાધિરૂઢ કર્મના ફલપણે જે સંબોધાય છે, તે ખરેખર ! પ્રગટપણે દુઃખ છે, “તત્ વિત્ત તુ: “વિપાકકાષ્ઠાધિરૂઢ' - કર્મલ આકલત્વ લક્ષણ દુઃખઃ વિપાકની કાઠીએ ચઢેલા અર્થાત પાકીને ઉદય કોટિમાં આવેલા ઉદયગત તે આત્મસ્વભાવ વિલક્ષણ કર્મના ફલપણે જે કહેવાય છે તે નિશ્ચય કરીને દુઃખ છે. શાને લીધે ? નાબુનત્તક્ષાસૌદ્યાધ્યાત્મિસ્વમવિસ્તક્ષાવાતું' - અનાકુલત્વલક્ષણ “સૌખ્ય” ના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે, અનાકલપણું જેનું લક્ષણ છે તેને લીધે. એટલે કે અનાકુલપણું એ “સુખ” નામનો આત્મસ્વભાવ છે, તેનાથી વિરુદ્ધ-વિપરીત આકુલપણું એ કર્મફલનું લક્ષણ છે, એટલે આકુલતા ઉપજાવનાર કર્મફલને સુખના પ્રતિપક્ષરૂપ “દુઃખ' નામ આપ્યું તે યથાર્થ છે. અને “તવંત:પુતિન ઇવ’ - તદંતઃપાતી જ ખરેખર ! પ્રગટપણે આકુલત્વ લક્ષણ અધ્યવસાનાદિ ભાવો છે, “ફિત્તાજૂdવેતક્ષUT: Hથ્યવસાનામિાવ:' અધ્યવસાનાદિ જે આકુલત્વ લક્ષણ અધ્યવસાનાદિ રાગાદિજન્ય ભાવો છે તે “આકુલત્વ લક્ષણા' - આકુલપણારૂપ લક્ષણવાળા દુઃખાંતઃપાતી જ છે, તેથી પ્રગટ આકુલપણું ઉપાવનારા આ અધ્યવસાનાદિ ભાવો પણ ‘દ્ધતઃપાતી જ' છે, તે દુઃખના વર્ગની અંદર જ પડનારા છે, તે દુઃખમાં જ ચિદવ્યપણાના વિશ્વમે પણ આત્મસ્વભાવો નથી, જિંતુ પુરાતત્ત્વમાવ: પરંતુ પુગલસ્વભાવો છે. || તિ આત્મસિ ' ગામમાવના ||૪૯II ૩૭૧ Page #523 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અંતર્ભાવ પામે છે. અર્થાત આકુલપણું ઉપજાવનાર હોવાથી આકુલપણારૂપ લક્ષણવાળું પુદ્ગલમય કર્મફલ જેમ દુઃખ છે, તેમ પ્રગટ આકુલપણું ઉપજાવનાર હોવાથી આકુલપણારૂપ લક્ષણવાળા અધ્યવસાનાદિ ભાવો પણ દુઃખ જ છે અને આકુલત્વલક્ષણ દુઃખ તે અનાકુલત્વ લક્ષણ સુખ” નામક આત્મસ્વભાવથી વિલક્ષણ - વિપરીત વિરુદ્ધ લક્ષણવાળું ઉલટું હોઈ આત્મસ્વભાવ નથી, પણ પરસ્વભાવ છે. એટલે આ દુખાંતઃપાતિ અધ્યવસાનાદિ ભાવો પણ આત્મસ્વભાવ નથી, પણ પરસ્વભાવો જ છે. એટલે “ વિન્વયત્વવિખ્રમે - ચિદૂઅન્વયપણાના વિશ્વમે પણ આ અધ્યવસાનાદિ ભાવો આત્મસ્વભાવો નથી, પણ પુગલ સ્વભાવો છે, “ તે માત્મસ્વમાવા: વિતું પુત્રીનસ્વમવાદ' | અર્થાતુ તે કર્મફલરૂપ દુઃખ જ છે અને આકુલતારૂપ દુઃખ તે આત્મસ્વભાવ નથી, પણ પરસ્વભાવ છે, એટલે આ અધ્યવસાનાદિ ભાવો ભલે ચિ અન્વયત્વનો - ચૈતન્ય અન્વયનો વિભ્રમ (બ્રાંતિ રૂપ ખ્યાલ) - ઉપજાવતા હોય તો પણ આત્મસ્વભાવો નથી, પણ પુદ્ગલ સ્વભાવો જ છે, આ ત્રણે કાળમાં ન ચળે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે. “પૂરણ ગલન સ્વભાવધર, અસ્તિકાય મૂર્તિક; ફરસ વરણ રસ ગંધમય, પુદ્ગલદ્રવ્ય સુઠીક.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૨-૪ કોલ કહે રાગાદિક ચેતન સો ભિન્ન નાહિ, આદિ વિનું સદાકાલ એક હી સભાવ હૈ; કેસે અણુ રાગી નાહી રાગી કહો જીવટી કો, યાતે જીવ રાગાદિક તાદાભ્યતા દાવ હૈ; સંત કહે બંધે વિનુ છૂટો કહનો અસત્ય, રાગાદિક એક માને મુક્તિનો અભાવ હૈ. યાતે યહ તહકીક કહી દેવચંદ્ર વાત, રાગાદિક પર દ્રવ્ય કર્મકો વિભાવ હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૧૩ તાત્પર્ય કે - અધ્યવસાનાદિ ભાવોમાં ચૈતન્ય અન્વય નથી પણ ચૈતન્ય અન્વયનો “વિશ્વમરૂપ પ્રતિભાસ ઉપજે છે. એટલે અધ્યવસાન - કર્મ - નોકર્મ (દહ) આદિ ભાવો અને જીવ અજ્ઞાન વડે કરીને એકરૂપે ભાસે છે, તેથી કરીને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેવા પ્રકારે એકરૂપ ભાવે થાય છે અને જીવની ઉત્પત્તિ-રોગ-શોક-દુઃખ-મૃત્યુ' એ આદિ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે' - પ્રતિભાસે છે, એવો જે આ અનાદિ જડચેતનના એકરૂપનો વિશ્વમ રૂપ મિથ્યાત્વભાવ છે, તે આવા પ્રકારે સ્પષ્ટપણે અધ્યવસાનાદિ ભાવોનો ને જીવનો ભેદ દર્શાવનારા જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે, એટલે જડ-ચૈતન્યનો પ્રગટ ભિન્ન સ્વભાવ ભાસે છે અને બંને દ્રવ્ય નિજ નિજરૂપે સ્થિત થાય છે અને આવા ભાવનું પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ વચનામૃત સુપ્રસિદ્ધ છે - દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે; એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનિનાં વચન વડે દૂર થઈ જાય છે, ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અંક-૯૦૨ સ્વ જીવ પર યુગલ ૩૭૨ Page #524 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૬ જો અધ્યવસાનાદિ પુદ્ગલ સ્વભાવો છે, તો પછી કેમ જીવપણે સૂચિત છે ? તો કે ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं । जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा ॥४६॥ સર્વે અધ્યવસાનાદિ ભાવ આ રે, જીવો એવો જે આ ઉપદેશ... પુ. विनवरोथी वर्शवायेस ते रे, व्यवहारनुं हर्शन गवेष... ५६. ४५ गाथार्थ - આ સર્વે અધ્યવસાનાદિ ભાવો જીવો છે, આ જિનવરોથી વર્ણવવામાં આવેલો ઉપદેશ તે વ્યવહારનું દર્શન છે. ૪૬ आत्मख्याति टीका यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत् - व्यवहारस्य दर्शनमुपदेशो वर्णितो जिनवरैः । जीवा एते सर्वेऽध्यवसानदियो भावाः ॥४६॥ सर्व एवैतेऽध्यवसानादयो भावाः जीवा इति यद् भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं तदभूतार्थस्यापि व्यवहारस्यापि दर्शनं व्यवहारो हि व्यवहारिणां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थप्रतिपादकत्वादपरमार्थोपि तीर्थप्रवृत्तिनिमित्तं दर्शयितुं न्याय्य एव । तमंतरेण तु शरीराज्जीवस्य परमार्थतो भेददर्शनात् त्रसस्थावराणां भस्मन इव निःशंकमुपमर्दनेन हिंसाभावाद्भवत्येव बंधस्याभावः । तथा रक्तद्विष्टविमूढो जीवो बध्यमानो मोचनीय इति रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन मोक्षोपायपरिग्रहणाभावात् भवत्येव मोक्षस्याभावः ||४६ || आत्मभावना - यद्यध्यवसानादयः पुद्गलस्वभावाः भे अध्यवसानाहि पुछ्गल स्वभावो छे, तदा कथं जीवत्वेन सूचिताः तो पछी प्रेम छवपत्रे सूचित छे ? इति चेत खेभ भे पूछो तो, शंडा उरो तो व्यवहारस्य दर्शनं व्यवहारनुं हर्शन छे, शुं ? एते सर्वे अध्यवसानादयो भावाः जीवा ॥ सर्वे अध्यवसानाहि भावो वो छे (ओवा) जिनवरैः वर्णितः उपदेशः विनवरोधी वर्शववामां आवेलो उपदेश || इति गाथा आत्मभावना ||४६ || - सर्व एव सर्वे ४ एतेऽध्यवसानादयो भावा: जीवा इति - आा अध्यवसानाहि भावो वो छे खेभ, यद् भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं - वे भगवत् सम्बशोथी - सर्वशोधी प्रज्ञप्त छे प्रज्ञापवामां प्रदृष्टपसे साववामां आवे छे तद् अभूतार्थस्यापि व्यवहारस्यापि दर्शनं ते खभूतार्थ असत्यार्थ छतां व्यवहारनुं पक्ष दर्शन छे. अरश शुं ? व्यवहारो हि - अरशी व्यवहार अपरमार्थोऽपि अपरमार्थ छतां तीर्थप्रवृत्तिनिमित्तं तीर्थ प्रवृत्ति निमित्ते व्यवहारिणां दर्शयितुं न्याय्य एवं व्यवहारीओने हर्शाविवो न्याय्य ४ न्याययुक्त ४ छे. शाने सीधे ? परमार्थप्रतिपादकत्वात् - परभार्थ प्रतिपापशाने बीधे डोनी प्रेम दर्शाववो न्याय्य छे ? म्लेच्छभाषेव म्लेच्छावां म्लेच्छोने ग्लेच्छ भाषानी प्रेम. ते દર્શાવવામાં ન આવે તો શી હાનિ ? तमंतरेण तु ते व्यवहार सिवाय तो शरीराज्जीवस्य परमार्थतो भेददर्शनात् शरीरथी छवना परमार्थथी लेह हर्शनने बीधे सस्थावराणां भस्मन इव निःशंकमुपमर्दनेन त्रस स्थावरोना लक्ष्मनी प्रेम निःशंकुयशे उपमर्धनथी - उयरी नामवाथी हिंसाभावाद् हिंसा अभावने सीधे भवत्येव बंधस्याभावः बंधनो अभाव होय ४ छे, तथा तथा रक्त द्विष्टविमूढो जीवो उत-द्विष्ट विभूढ व बध्यमानो मोचनीय इति षध्यमान-बंधाई रहेलो भोयनीय- भोयन कुराववा योग्य भूझववा योग्य छे भेटले, रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन राग द्वेष भोटथी छवना परमार्थथी लेह हर्शनथी मोक्षोपायपरिग्रहणाभावात् भोक्ष उपायना परिग्रहशना मलावने बीधे भवत्येव मोक्षस्याभावः - भोक्षनो अलाव होय ४ छे । इति 'आत्मख्याति' आत्मभावना ||४६ || - 393 - - Page #525 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ સર્વે જ આ અધ્યવસાનાદિ ભાવો જીવો છે, એમ જે ભગવંત સકલશોથી પ્રજ્ઞપ્ત છે, તે અભૂતાર્થનું વ્યવહારનું પણ દર્શન છે. કારણકે વ્યવહાર વ્યવહારીઓને પણ મ્લેચ્છોને મ્લેચ્છ ભાષાની જેમ પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે અપરમાર્થ છતાં, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાય જ (ન્યાયયુક્ત જ) છે, પણ તે સિવાય તો - શરીરથી જીવના પરમાર્થથી ભેદ દર્શનને લીધે ત્રસ-સ્થાવરોના ભસ્મની જેમ નિઃશંકપણે ઉપમર્દનથી હિંસા અભાવને લીધે બંધનો અભાવ હોય જ છે. તથા - રક્ત-દ્વિષ્ટ-વિમૂઢ જીવ બધ્યમાન (બંધાતો) મોચનીય (મૂકાવવા યોગ્ય) છે, એટલે રાગ-દ્વેષ-મોહથી જીવના પરમાર્થથી ભેદ દર્શનથી મોક્ષ ઉપાય પરિગ્રહણના અભાવને લીધે મોક્ષનો અભાવ હોય જ છે. ૪૬॥ - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘જીવ કાયા પદાર્થપણે જૂદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે.'' - (અં. ૫૦૯) ‘‘વ્યવહાર નયથી પરમાણુ પુદ્ગલ અને સંસારી જીવ સક્રિય છે, કેમકે તે અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી એક પરિમાણથી સંબંધ પામે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર ‘અંતર્ગત નિહચે ગહી રે, કાયાથી વ્યવહાર; ચિદાનંદ તવ પામીએ પ્યારે, ભવ સાયરનો પાર.'' - શ્રી ચિદાનંદજી, (પદ-૫) જો અધ્યવસાન કર્મ - એ વ્યવહારનું દર્શન નોકર્મ વગેરે ઉક્ત ભાવો પુદ્ગલ-સ્વભાવો છે, તો પછી તે સૂત્રમાં-આગમમાં જીવપણે કેમ સૂચિત છે – સૂચવવામાં આવેલા છે ? એ અધ્યવસાનાદિ ભાવો જીવ છે આશંકાનું અત્ર સમાધાન કર્યું છે. આ અધ્યવસાનાદિ સર્વે ભાવો જીવે છે એવો જે જિનવરોથી વર્ણવવામાં આવેલો વિસ્તારથી કથવામાં આવેલો ઉપદેશ છે, વ્યવહારનું દર્શન છે. આ વસ્તુ ભગવતી ‘આત્મખ્યાતિ’માં પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ૫રમાર્થ સાપેક્ષ વ્યવહારનું અને વ્યવહાર સાપેક્ષ ૫રમાર્થનું સમ્યક્ તત્ત્વસર્વે જ આ દર્શન કરાવી અત્ર નિષ્ણુષ સ્પષ્ટ કરી બતાવી છે. તેની સ્પષ્ટ સમજૂતી આ પ્રકારે અધ્યવસાનાદિ ભાવો જીવો છે એમ જે ભગવત્ સકલશોથી પ્રજ્ઞપ્ત છે - ‘માદ્ધિ: સતજ્ઞ: પ્રજ્ઞŕ' પ્રજ્ઞાપવામાં જણાવવામાં આવેલું છે, તે અભૂતાર્થ એવા પણ વ્યવહારનું પણ દર્શન છે ‘-ભૂતાર્થસ્યાપિ વ્યવહારસ્થાપિ દર્શનં.' જો આ વ્યવહાર અભૂતાર્થ છે તો તેનું દર્શન શા માટે કરાવવું જોઈએ ? તે દર્શાવતો ન્યાય - ન્યાયયુક્ત કેમ હોય ? વ્યવહાર છે તે અપરમાર્થ છતાં વ્યવહારીઓને, મ્લેચ્છ ભાષા જેમ મ્લેચ્છોને, દર્શાવવો ન્યાય્ય જ છે. શા માટે ? શું નિમિત્તે ? વ્યવહારનું પરમાર્થ – પ્રતિપાદકપણું છે માટે, તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે ‘પરમાર્થપ્રતિપાવવાત્તીર્થપ્રવૃત્તિનિમિત્તે.' વારુ, જો વ્યવહાર પોતે અપરમાર્થ છે અને તે પણ પરમાર્થ પ્રતિપાદન કરવા માટે જ છે, તો પછી વ્યવહાર વિના સીધેસીધા (Orionially) એકાંત પરમાર્થને ભજવામાં શી હાનિ ? તે વ્યવહાર વિના તો શરીરથી જીવના પરમાર્થથી ભેદ-દર્શનને લીધે બંધનો અભાવ થાય છે. કેવી રીતે ? ત્રસ-સ્થાવરોના ભસ્મની જેમ નિઃશંક ઉપમર્દનથી હિંસાનો અભાવ થાય છે, એટલે હિંસા અભાવને લીધે બંધનો પણ અભાવ થાય જ છે, “હિંસામાવામવત્યેવ અંધસ્યા ભાવ:' તથા રક્ત-દ્વિષ્ટ-વિમૂઢ જીવ બધ્યમાન–બંધાઈ રહેલો મોચનીય મોચન કરવા યોગ્ય - છોડાવવા યોગ્ય એટલા માટે રાગ-દ્વેષ-મોહથી જીવના પરમાર્થથી ભેદ દર્શનથી મોક્ષનો અભાવ થાય જ છે. કેવી રીતે ? રક્ત-દ્વિષ્ટ-વિમૂઢ જીવ બંધાઈ રહેલો - બંધાતો હોય તે મોચનીય-મૂકાવવો યોગ્ય છે, પણ આ તો રાગ-દ્વેષ-મોહથી જીવના પરમાર્થથી ભેદ દર્શને કરી મોક્ષ ઉપાયના પરિગ્રહણનો અભાવ થશે, એટલે એને લીધે મોક્ષનો પણ અભાવ થાય જ છે, મોક્ષોપાયપરિગ્રહળમાવાત્ ભવત્યેવ મોક્ષસ્યામાવઃ । હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ - - – - - ૩૭૪ - - Page #526 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૬ આ અધ્યવસાનાદિ સર્વેય ભાવો જીવો છે એમ જે પરમ આનૈશ્વર્યસંપન્ન “ભગવત’ સર્વજ્ઞોથી પ્રજ્ઞાપવામાં – જણાવવામાં આવ્યું છે, તે અભૂતાર્થ એવા પણ વ્યવહારનું જ વ્યવહાર અભતાર્થ છતાં દર્શન છે. અર્થાત્ જે વ્યવહાર છે તે ભેદગ્રાહી તે વ્યવહાર અથવા પરાશ્રિત પ્લેચ્છોને સ્વેચ્છ ભાષા તે વ્યવહાર એવો પોતાના સ્વરૂપની અપેક્ષાએ ભલે સાચો-ભૂતાર્થ હોય, પણ જેમ વ્યવહારીઓને પરમાર્થની - યથાભૂત ખરેખરી મૂળ વસ્તુસ્થિતિની અપેક્ષાએ તો તે દર્શાવવો ન્યાય જ ખોટો-અભતાર્થ જ છે. એટલે અધ્યવસાનાદિ ભાવોને જીવ કહેવા તે જે કે નિરુપચરિત (“અનુભવમાં આવવા યોગ્ય ઉપચાર રહિત') વ્યવહારની અપેક્ષાએ ભૂતાર્થ છે - યથાર્થ – સત્યાર્થ છે - સાચું છે, તો પણ પરમાર્થથી - નિશ્ચયથી - યથાભૂત તત્ત્વથી અભૂતાર્થ છે, મૂળ વસ્તુ સ્થિતિથી અસતુ-ખોટું- મિથ્યા છે. માટે તેમ કહેવું તે અભૂતાર્થ જ એવા વ્યવહારનું દર્શન દેખાડવાપણું (Display) છે અથવા અભૂતાર્થ જ એવી વ્યવહાર દૃષ્ટિથી થતું દર્શન - દેખવાપણું છે (Vision). અત્રે પ્રશ્ન થવો સંભવે છે કે જે વ્યવહાર પોતે જ અભૂતાર્થ છે અને તેથી થતું દર્શન અભૂતાર્થ છે, તો પછી આવા અભૂતાર્થ વ્યવહારનું દર્શન શા માટે કરવું – કરાવવું જોઈએ ? તેનો ઉત્તર આપતાં પરમ વિચક્ષણ ટીકાકાર આચાર્યવર્ય વદે છે કે - “વ્યવહારો હિ વ્યવહરિણાં સ્વૈચ્છમાવ સ્વૈચ્છીનાં’ - વ્યવહાર વ્યવહારીઓને - બ્લેચ્છભાષા જેમ મ્લેચ્છોને પરમાર્થ પ્રતિપાદકપણાને લીધે અપરમાર્થ છતાં તીર્થ પ્રવૃત્તિ નિમિત્તે દર્શાવવો ન્યાય જ છે. અર્થાત્ આ શાસ્ત્રની ૮મી ગાથાના વિવરણમાં વિસ્તારથી કહ્યું છે તેમ પ્લેચ્છોને - અનાર્યોને સમાવવા મ્લેચ્છ - અનાર્ય ભાષાનો ઉપયોગ જેમ ન્યાધ્ય-ન્યાય યુક્ત છે, પરમાર્થ પ્રતિપાદપણાને હવે તેમ વ્યવહારીઓને પરમાર્થ સમજાવવા વ્યવહાર પોતે અપરમાર્થ-અયથાર્થ વ્યવહાર તીર્થ પ્રવૃત્તિ છતાં તીર્થ પ્રવૃત્તિ હેતુએ દર્શાવવો ન્યાય-જ ન્યાયયુક્ત જ છે. કારણકે જેને નિમિતે ઉપકારી વ્યવહાર જ પરિચિત છે ને પરમાર્થનું ભાન નથી એવા વ્યવહારવર્ણી - વ્યવહારાલંબી વ્યવહારી જનોને પરમાર્થ સમજાવવા માટે, પરમાર્થ - સન્માર્ગે અવતારવા માટે, વ્યવહાર “તીર્થ' રૂપ હોઈ પરમ ઉપકારી છે, પરમ ઉપયોગી છે, જેમ નદી કાંઠે ઉતરવા માટે તીર્થ-ઓવારો ઉપકારી - ઉપયોગી છે તેમ. આ સમયસાર શાસ્ત્રની ૮ મી ગાથામાં અને તેની આત્મખ્યાતિ વૃત્તિમાં તાદૃશ્ય વર્ણવ્યું છે. તે પ્રમાણે જેમ મ્લેચ્છને સમજાવવો હોય, તો તેની પ્લેચ્છ ભાષાના આશ્રયથી જ સમજાવી શકાય, તેમ વ્યવહારીઆ જનને સમજાવવો હોય, તો તેને સુપરિચિત - સુપ્રતીત એવા વ્યવહારનો આશ્રય કરવો જ જોઈએ. આમ “પરમાર્થ પ્રતિપાદક’ - પરમાર્થ માવનાર હોવાથી વ્યવહાર અભૂતીર્થ છતાં તીર્થરૂપ - સંસારસમુદ્રથી પાર ઉતરવાના સાધનરૂપ - તરવાના કારણરૂપ છે, એટલે જ જગતારક તીર્થ પ્રવૃત્તિ નિમિત્ત હેતુએ ભગવાન જગન્તારક તીર્થકરે પરમ આલંબનભૂત એવા વ્યવહાર તીર્થનું સુપ્રતિષ્ઠાપન કર્યું છે, કે જેથી કરીને તરવાના કામી વ્યવહારનિષ્ઠ જીવો સુગમતાથી પરમાર્થ માર્ગે - પરમાર્થ તીર્થે ઉતરી શકે. અવા પ્રકારે વ્યવહાર અભૂતાર્થ છતાં તેને તારનારૂં “તીર્થ કહી તેનું કેવું ગૌરવ બહુમાન કર્યું છે, તે એકાંત નિશ્ચયના આગ્રહી જનોએ અત્રે સાવ સ્પષ્ટ સમજી લેવા યોગ્ય છે. આમ વ્યવહારનું દર્શન પરમાર્થ પ્રતિપાદકપણાએ કરીને ન્યાપ્ય છે, પણ આથી ઉલટું વ્યવહારનું | દર્શન જે ન કરવામાં આવ્યું હોય અથવા તે વ્યવહાર અપેક્ષાની સર્વથા શરીરથી જીવના એકાતે એકાંતે ઉપેક્ષા કરવામાં આવી હોય, તો અનેક પ્રકારના ભયંકર દોષરૂપ ભેદમાં હિંસાદિ અભાવે મહા અનર્થો થવાનો ભય છે. તેની પણ અત્ર સુસ્પષ્ટ શબ્દોમાં ભગવદ્ બંધ અભાવ અમૃતચંદ્રાચાર્યજીએ ચોખવટ કરી છે. જેમકે “તમંતરે શરીરાણીવર્ય પરમાતો એના શરીરથી જીવનો પરમાર્થથી એકાંતે ભેદ માનવામાં આવે, તો ત્ર-સ્થાવર જીવોનું - ભસ્મની જેમ – ઉપમદન - ઉદ્દન - હિંસન કરતાં - ત્રસસ્થાવરણ ૩૭૫ Page #527 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મન નિશંવિમુપમન્નેન' - હિંસાનો અભાવ થશે અને તેથી બંધનો પણ અભાવ થશે. કારણકે જેમ ભસ્મ નિર્જીવ છે, તેનું ઉપમદન કરતાં - કચરી નાખતાં કાંઈ હિંસા થતી નથી ને બંધ થતો નથી, તેમ જીવથી સર્વથા એકાંતે જૂદા માનેલા નિર્જીવ ગસ-સ્થાવર શરીરનું ઉપમર્દન કરતાં - કચ્ચરઘાણ કાઢી નાંખતાં કાંઈ હિંસા લાગે નહિ અને તેથી બંધ પણ થાય નહિ ! આમ જીવથી શરીરનો એકાંતે ભેદ માનવામાં આવતાં હિંસા-અહિંસાદિના વ્યવહારનો અને બંધની વ્યવસ્થાનો સર્વથા લોપ થાય જ છે, જે અનિષ્ટપત્તિરૂપ હોઈ મહા ભયંકર અનર્થરૂપ છે, પ્રગટ મહા અનિષ્ટ દોષસ્વરૂપ છે. દેહથી આત્મા એકાંતે ભિન્ન જ હોય તો પુરુષને ઈષ્ટ-અનિષ્ટ સ્પર્શ આદિનું વેદન નહિ થાય, નિગ્રહ-અનુગ્રહ પણ નિરર્થક થઈ પડશે; અને દેહે કરેલા કર્મનો આત્માથી સુખ દુઃખ અનુભવરૂપ ભોગવટો નહિ થાય, તેમજ આત્માએ કરેલા કર્મનો દેહથી પણ તેવો ભોગવટો નહિ થાય; અને આમ સર્વલોક પ્રતીત દૃષ્ટનો અને શાસ્ત્રસિદ્ધ એવા ઈષ્ટનો અપલાપ થશે.' - પ્રશાવબોધ મોક્ષમાળા પા. ૭૬ (ડૉ. ભગવાનદાસ મ. મહેતા કૃત) તથા - “વર્તાહિgવમઢી વધ્યમાનો નોવની : - “રક્ત-દ્વઝ-વિમૂઢ જીવ બધ્યમાન મોચનીય છે', અર્થાતુ રાગ-દ્વેષી-વિમૂઢ જીવ બંધાતો હોય તે મૂકાવવો યોગ્ય છે, રાગાદિથી જીવના એકાંતે રાષણોદેખ્યો નીવય પરમાર્થતી મેનેન - પણ રાગ-દ્વેષ-મોહથી જીવનો ભેદમાં મોલોપાય ગ્રહણ - જે પરમાર્થથી એકાંતે ભેદ માનવામાં આવે, તો “મોક્ષ ઉપાયના અભાવે મોણ અભાવે પરિગ્રહણનો અભાવ' થશે, મોક્ષના ઉપાયનું ગ્રહણ કરવાનું જ નહિ થાય. કારણ કે રાગથી, દ્વેષથી, મોહથી જીવ જે સર્વથા જૂદો જ છે અને તેથી જો બંધાતો જ નથી, તો પછી તેને છૂટવાનું કે છોડાવવાનું જ ક્યાં રહ્યું? જે બંધાયો જ નથી, તેને મુક્ત કરવાના ઉપાયની માથાફોડની જરૂર પણ ક્યાં રહી ? જેને બંધ જ નથી તેનો મોક્ષ કરવાનો પ્રયત્ન પણ શા સારૂ કરવો જોઈએ? આમ રાગ-દ્વેષ-મોહથી જીવનો પરમાર્થથી એકાંતે ભેદ માનવામાં આવતાં મોક્ષના ઉપાય ગ્રહણનો અભાવ થશે, એટલે મોલ બંધ-સાપેક્ષ હોઈ મોક્ષનો પણ અભાવ થશે. અર્થાત મોક્ષમાર્ગના વ્યવહારનો અને મોક્ષની વ્યવસ્થાનો સર્વથા લોપ થવારૂપ મહાઅનિરુપત્તિરૂપ મા ભયંકર અનર્થ થશે. આમ દેહાદિથી જીવનો એકાંતે ભેદ માનતાં અનેક મહા અનર્થકારક દોષની આપત્તિ થાય છે. હિંસા-અહિંસાદિ વ્યવહારનો લોપ થાય છે. બંધ-મોક્ષ વ્યવસ્થા બીલકલ ઘટતી નથી અને મોક્ષનો તે મોક્ષમાર્ગનો નિષેધ થાય છે. માટે એકાંતે આત્મા અને દેહનો ભેદ માનવો અનિષ્ટ છે, હા, કથંચિત અપેક્ષાવિશેષે - શુદ્ધ-નિશ્ચયનયની દૃષ્ટિએ તે ભેદ છે, પણ તે પણ સાપેક્ષ છે - એકાંતે નથી અને વ્યવહારનયની અપેક્ષાએ કથંચિત્ આત્મા અને દેહનું અભેદપણું પણ છે, એમ સાપેક્ષ વિવલા અત્ર સર્વદા સર્વથા લક્ષમાં રાખવા યોગ્ય છે; અને એ અપેક્ષાએ જ અત્રે સિદ્ધસેન દિવાકરજીના સન્મતિતત્તર્ગત આ વચનો ખાસ મનન કરવા યોગ્ય છે - “જેટલા વિશેષ પર્યાયો છે ત્યાં લગી) દૂધ-પાણીની જેમ અન્યોન્ય અનુગતોનું આવા તે એવ વિભજન (વિભાગકરણ) અયુક્ત છે. જે રૂપાદિ આ અંગે શ્રી હરિભદ્રાચાર્યજીના ધામબિન્દુમાં આ મનનીય સૂત્રો છે - "परिणामिन्यात्मनि हिंसादयो भिन्नाभित्रे च देहादिति । अन्यथा तदयोग इति । " भिन्न एव देहान स्पृष्टवेदनमिति । तथा - निरर्थकश्चानुग्रह इति । अभिन्न एवामरणं वैकल्यायोगादिति । मरणे परलोकाभाव इति । तथा देहकृतस्यात्मनाउनुपभोग इति । તયા માત્મા સા રવાતિ ” - ધર્મબિંદુ, ૨-સૂ. ૫૩-૫૪ ૫૭ થી ૩ "अण्णोण्णाणुगयाणं इम व तं वत्ति विभयणमयुत्तं । जह दुद्धपाणियाणं जावंत विसेसपजाया ॥ रूबाइ पजवा जे देहे जीवदवियम्मि सुद्धम्मि । તે મળીuTગુરાવા પવિઝા અવાજ ” . શ્રી સન્મતિ તર્ક, ૧-૪૭-૪૮ ૩૭૬ Page #528 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૬ પર્યાયો દેહમાં છે અને જે શુદ્ધ જીવ દ્રવ્યમાં છે, તે ભવસ્થ જીવની બા.માં અન્યોન્ય અનુગત પ્રજ્ઞાપનીય (પ્રજ્ઞાપવા યોગ્ય) છે.’ “શિષ્ય કહે સદ્ગુરુ સુનો, ૫૨ હમ મન સંદેહ, જાતિભેદ તે ક્યું ભયો, જડ ચેતન કો નેહ ? વિષ પુદ્ગલ મૂર્છા કરે, મદિરાસે ભ્રમભાવ ! ચમકમેં આકર્ષ ગુણ, નવ નવ પુદ્ગલ દાવ, હું શાનાવરણાદિ તનું, સક્તિ જીવ કી તોરિ, કરહિ વિકલ અજ્ઞાન સો, ફેરે ભવકી દોર.’’ - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૨૦-૨૨ સ્વજીવ 668 - પર પુદ્ગલ Page #529 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે કયા દેદાંતથી વ્યવહાર પ્રવૃત્ત છે? તો કે - राया हु णिग्गदो त्तिय एसो बलसमुदयस्स आदेसो । ववहारेण दु उच्चदि तत्थेको णिग्गदो राया ॥४७॥ एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं । जीवोत्ति कदो सुत्ते तत्थेको णिच्छिदो जीवो ॥४८॥ “રાજા ખરે ! નીકળ્યો' એવો જેહ આ રે! બલ સમુદયનો આદેશ... પુદ્. વ્યવહારથી જ કહેવાય છે રે, તિહાં નીકળ્યો એક નરેશ... પુદ્. ૪૭ અધ્યવસાનાદિ અન્ય ભાવનો રે, એમ જ અહો ! વ્યવહાર... પુદ્. જીવ' એમ કર્યો છે. સૂત્રમાં રે, તિહાં નિશ્ચિત જીવ એક ધાર.. પુ. ૪૮ ગાથાર્થ - “રાજા અરે ! નીકળ્યો' એમ આ બલ સમુદયનો (સૈન્ય સમૂહનો) આદેશ વ્યવહારથી જ કહેવાય છે, ત્યાં એક રાજા નીકળ્યો છે. એમ જ અધ્યવસાનાદિ અન્ય ભાવોનો “જીવ' એવો વ્યવહાર સૂત્રમાં કરવામાં આવ્યો છે, ત્યાં એક જીવ નિશ્ચિત છે. आत्मख्याति टीका अथ केन दृष्टांतेन प्रवृत्तो व्यवहार इति चेत् - राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः । व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा ॥४७॥ एवमेव च व्यवहारोध्यवसानाद्यन्यभावानां । जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः ॥४८॥ आत्मभावना - ન ડૂતે પ્રવૃત્તો વ્યવહાર: - હવે કયા દેતથી વ્યવહાર પ્રવૃત્તિ-પ્રવર્તેલો છે? તિ વેત્ - એમ જે શંકા કરો તો – રીના હસુ નિત: - રાજ ખરેખર ! નીકળ્યો ત્યેક વનસમુચવેશ: • એમ આ બલ સમુદાયનો આદેશ વ્યવહારેક તુ ઉચ્ચત્તે - વ્યવહારથી જ કહેવાય છે, તàો રાના નિર્માતઃ - ત્યાં એક રાજ નીકળેલો છે, gવમેવ - અને એમ જ મધ્યવસાના ચમાવાનાં નીવ તિ વ્યવહાર: - ઋત: સૂત્ર - અધ્યવસાનાદિ અન્ય ભાવોનો જીવ એવો વ્યવહાર, સૂત્રમાં - પરમાગમમાં કરવામાં આવ્યો છે, તàજો નીવો નિશ્ચિતઃ - ત્યાં એક જીવ નિશ્ચિત છે. | રતિ જાયા માભાવના ||૪૭-૪૮| યથા - જેમ પણ ના - આ રાજ પંર યોનનાવ્યા નિશામતિ - પંચ યોજનો અભિવ્યાપીને નિષ્ઠમે છે - બહાર નીકળે છે, તિ વ્યવહારિni વતસમુલાવે રાતિ વ્યવહાર: - એમ વ્યવહારીઓનો બલસમુદાયમાં “રાજા” એવો વ્યવહાર છે, શાને લીધે ? પછચ પંથોનનામાનુHશવરાત્વિત્િ - એકના પંચ યોજનો અભિવ્યાપવાના અશક્યપણાને લીધે. પરમાર્થતત્વેજ ઇવ રીના - પણ પરમાર્થથી તો એક જ ચા છે, તથા - તેમ ગીવ: - જીવ સમj TIBIમમfમાણ પ્રવર્તિતઃ - સમગ્ર રાગગ્રામને - રાગસમૂહને અભિવ્યાપીને પ્રવૃત્ત થયેલો - પ્રવર્તેલો તિ વ્યવહારિખામધ્યવસાનાવિન્યભાવેવુ ગીવ ત વ્યવહાર: - એમ વ્યવહારીઓનો અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં “જીવ' એવો વ્યવહાર છે, શાને લીધે ? ચ સમ રા'ગ્રામમિત્ર મુમુશવત્વાન્ - એકના સમગ્ર રાગગ્રામને - રાગસમૂહને વ્યાપવાના અશક્યપણાને લીધે. પરમાર્થ સર્વે જીવ નીવ: - પણ પરમાર્થથી તો એક જ જીવ છે. તિ “ગાત્મતિ' માત્મભાવના ||૪૭-૪૮ાા. ૩૭૮ Page #530 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૭-૪૮ यथैष राजा तथैष जीवः पंच योजनान्यभिव्याप्य निष्कामती समग्रं रागग्राममभिव्याप्य प्रवर्तित त्येकस्य पंचयोजनान्यभिव्याप्तुमशक्यत्वाद् - इत्येकस्य समग्रं रागग्राममभिव्याप्तुमशक्यत्वाद् व्यवहारिणां बलसमुदाये व्यवहारिणामध्यवसानादिष्वन्यभावेष राजेति व्यवहारः जीव इति व्यवहारः, परमार्थतस्त्वेक एव राजा । પરમાર્થતત્ત્વ વ નીવઃ ૩૪૭માતા આત્મખ્યાતિ ટીકાર્ય જેમ આ રાજ તેમ આ જીવ પંચ યોજનોને અભિવ્યાપી નિષ્ઠમે છે, સમગ્ર રાગગ્રામને અભિવ્યાપી પ્રવર્તિત છે, એમ એકના પંચ યોજનોને એમ એકના સમગ્ર રાગગ્રામને અભિવ્યાપવાના અશક્યપણાને લીધે, અભિવ્યાપવાના અશક્યપણાને લીધે, બલસમુદાયમાં (સૈન્ય સમૂહમાં) અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં “રાજા” એવો વ્યવહાર છે, જીવ’ એવો વ્યવહાર છે, પણ પરમાર્થથી તો એક જ રાજા છેઃ પણ પરમાર્થથી તો એક જ જીવ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “દય અને આત્મા બન્ને જૂદાં છે એવો જ્ઞાનીને ભેદ પડ્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૩), ૯૫૭ (ઉપદેશ છાયા) ચિત્ત પ્રીતિ ક્યું દેહ પૈ, હું ચેતન પે હોય, તીહુ કાલ ભી કર્મ કો, બંધન લહે ન સોય.' - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૭૨ ઉપરમાં અધ્યવસાનાદિ ભાવો જીવ છે એમ વ્યવહારનયની અપેક્ષાએ સૂત્રમાં આત પ્રણીત પરમાગમમાં - કહ્યું છે એમ નિરૂપણ કર્યું, આ વ્યવહાર કયા દષ્ટાંતથી પ્રવર્યાં છે ? તે બતાવવા સૈન્યમાં રાજાના આરોપસનું દૃષ્ટાંત અત્ર પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ રજૂ કર્યું છે અને તે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવે વિવરી દેખાડી પ્રસ્પષ્ટ કર્યું છે. જેમ - કોઈ એક રાજા મોટા સૈન્ય સમુદાય સાથે નીકળ્યો છે, તે સૈન્ય સાથે પાંચ યોજન જેટલો વિસ્તાર વ્યાપીને રહ્યો છે. ત્યારે વ્યવહારીઆ જનોનો એવો વચન - સૈન્યમાં રાજાનો વ્યવહાર : વ્યવહાર કરાય છે કે - જુઓ ! “આ રાજ પાંચ યોજન વ્યાપીને નીકળી અધ્યવસાનાદિમાં રહ્યો છે ! “gષ રીના પંવયોગનાન્યમવ્યાણ નિષ્ઠાતિ' એમ બલસમુદાયમાં – જીવનો વ્યવહાર સૈન્યસમૂહમાં “રાજ' એવો વ્યવહારીઓનો વ્યવહાર છે. શાને લીધે ? ' એકના પંચ યોજનોને અભિવ્યાપવાના અશક્યપણાને લીધે - “ પંયોગનાન્યપ્રવ્યાકુમશવયત્વ' એક રાજ પાંચ યોજન વ્યાપી શકે એ બનવું અસંભવિત છે તેને લીધે. સેનામાં “રાજ' એ વ્યવહાર આરોપિત છે. એટલે આખું સૈન્ય કાંઈ રાજ નથી છતાં એવું વ્યવહાર વચન લોક વ્યવહારથી વદાય છે. પણ પરમાર્થથી તો - નિશ્ચયથી તો એક જ રાજા છે, પરમાર્થતસ્તુ एक एव राजा । તેમ - આ જીવ સમગ્ર રાગ ગ્રામને વ્યાપીને પ્રવર્તિત છે - પ્રવર્તેલો - પ્રવર્તી રહેલો છે – ૩૯ Page #531 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નીવ: સમગ્ર રાગ્રામમમિવ્યાય પ્રવૃત્તિતઃ એમ અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં ‘જીવ' એવો વ્યવહારીઓનો વ્યવહાર છે. શાને લીધે ? એકના સમગ્ર રાગગ્રામને અભિવ્યાપવાના અશક્યપણાને લીધે, ઘુસ્ય સમગ્ર રાજાપ્રામમમિવ્યાનુમશલ્યત્વાત્' । એક જીવ સમગ્ર (Total) રાગગ્રામને - રાગસમૂહને વ્યાપી શકે એ બનવું અસંભવિત છે તેને લીધે. અધ્યવસાનાદિ અન્ય ભાવોમાં ‘જીવ' એવો શાસ્ત્ર વ્યવહાર આરોપિત એટલે સમગ્ર રાગગ્રામ કાંઈ જીવ નથી છતાં એવું વ્યવહારવચન શાસ્ત્ર વ્યવહારથી વદાય છે. પણ પરમાર્થથી - નિશ્ચયથી તો એક જ જીવ છે, ‘પરમાર્થતસ્તુ જ વ નીવ:' । સ્વજીવ ૩૮૦ પર પુદ્ગલ 回 Page #532 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ જે એમ છે તો તે એક ટંકોત્કીર્ણ પરમાર્થ જીવ શું લક્ષણવાળો ? એમ પૂછવામાં આવતાં પ્રકૃષ્ટપણે કહે છે - __ अरसमरूवमगंधं अव्वत्तं चेदणागुणमसदं । जाण अलिंगग्गहणं जीवमणिविट्ठसंठाणं ॥४९॥ अरस १३५ मगध भव्य ४ ३, मनिष्ट स संस्थान... पु६. सश६ मEिAL ३, 4 येतना गु! म Prem... पु. ४८ Auथार्थ - २१२स, ४३५, अगंध, अव्यात, येतना गुरवंत, सश६, मलिंग ASI, माना સંસ્થાન એવો જીવ જાણ. ૪૯ आत्मख्याति टीका यद्येवं तर्हि किंलक्षणोसावेकष्टंकोत्कीर्ण परमार्थजीव इति पृष्टः प्राह - अरसमरूपमगंधमव्यक्तं चेतनागुणमशब्दं । जानीहि अलिंगग्रहणं जीवमनिर्दिष्टसंस्थानं ॥४९॥ यः खलु पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरसगुणत्वात् पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरसगुणत्वात् परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावात् द्रव्येद्रियावष्टंभेनारसनात् स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेंद्रियावलंबेनारसनात् सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात् केवल रसवेदनापरिणामापन्नत्वेनारसनात् सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्रसपरिच्छेदपरिणतत्वेपि स्वयं रसरूपेणापरिणमनाच्चारसः । तथा - पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरूपगुणत्वात् पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरूपगुणत्वात् परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावात् द्रव्येद्रियावष्टंभेनारूपणात् स्वभावतः क्षायोपशमिकभावाभायाद्भायेंद्रियाबलंबेना रूपणात् सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात केवलरूपवेदनापरिणामापन्नत्वेनारूपणात सकलज्ञेयज्ञायकतादात्म्य निषेधाद्रूपपरिच्छेदपरिणतत्येपि स्वयं रूपरूपेणापरिणमनाचारूपः । तथा - - पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानगंधगुणत्वात् पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमगंधगुणत्वात् परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावात् द्रव्येंद्रियावष्टंभेनागंधनात् स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेंद्रियावलंबेनागंधनात् सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात् केवलगंधवेदनापरिणामापन्नत्वेनागंधनात् सकलज्ञेयज्ञायकतादास्यस्य निषेधाद्धपरिच्छेदपरिणतत्वेपि स्वयं गंधरूपेणापरिणमनाचागंधः । तथा - पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानस्पर्शगुणत्वात् पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमस्पर्शगुणत्वात् परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद् द्रव्येद्रियावष्टंभेनास्पर्शनात स्वभावतः क्षायोपशमिकभावाभावात् भावेंद्रियावलंबेनास्पर्शनात् सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात् केवलस्पर्शवेदना परिणामापन्नत्वेनास्पर्शनात् सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधात् स्पर्शपदिच्छेदपरिणतत्वेपि स्वयं स्पर्शस्वरूपेणा परिणमनाचास्पर्शः । तथा - पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानशब्दपर्यायत्वात् पुद्गलद्रव्यपर्यायेभ्यो भिन्नत्वेन स्वयमशब्दपर्यायत्वात् परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावात् द्रव्येद्रियावष्टंभेन शब्दाश्रवणात् स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेंद्रियावलंबेन शब्दाश्रवणात् सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात् केवलशब्दवेदनापरिणामापन्नत्वेन शब्दाश्रवणात् सकलज्ञेयज्ञायकतादाम्यस्य निषेधाच्छब्दपरिच्छेदपरिणतत्वेपि स्वयं शब्दरूपेणापरिणमनाचाशब्दः । ૩૮૧ Page #533 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ द्रव्यांतरारब्धशरीरसंस्थानेनैवंसंस्थान इति निर्देष्टुमशक्यत्वात् नियतस्वभावेनानियत संस्थानानंतशरीरवर्तित्वात् संस्थाननामकर्मविपाकस्य पुद्गलेषु निर्दिश्यमानत्वात् प्रतिविशिष्टसंस्थानपरिणतसमस्त वस्तुतत्त्वसंवलितसहजसंवेदनशक्तित्वेपि स्वयमखिललोकसंवलनशून्योपजायमाननिर्मलानुभूतितयात्यंतमसंस्थानत्वाच्चानिर्दिष्टसंस्थानः । __षद्रव्यात्मकलोकाद् ज्ञेयाद्वयक्तादन्यत्वात् कषायचक्राद्भावकाद् व्यक्तादन्यत्वाच्चित्सामान्यनिमग्नसमस्तव्यक्तित्वात् क्षणिकव्यक्तिमात्राभावात् व्यक्ताव्यक्तविमिश्रप्रतिभासेपि व्यक्तास्पर्शत्वात् स्वयमेव हि प्राहिरंतः स्फुटमनुभूयमानत्वेपि व्यक्तोपेक्षणेन प्रद्योतमानत्वाचाव्यक्तः । रसरूपगंधस्पर्शशब्दसंस्थानव्यक्तत्वाभावेपि स्वसंवेदनबलेन नित्यमात्मप्रत्यक्षत्वे सत्यनुमेयमात्रत्वाभावादलिंगग्रहणः । समस्तविप्रतिपत्तिप्रमाथिना विवेचकजनसमर्पितसर्वस्वेन सकलमपि लोकालोकं कवलीकृत्यात्यंतसौहित्यमंथरेणेव सकलकालमेव मनागप्यविचलितानन्यसाधारणतया स्वभावभूतेन स्वयमनुभूयमानचेतनागुणेन नित्यमेवांतःप्रकाशमानत्वात् चेतनागुणश्च स खलु भगवानमलालोक इहैकष्टंकोत्कीर्ण प्रत्यग्ज्योतिर्जीवः ॥४९॥ आत्मभावना - यद्येवं तर्हि - मेम छ तो, किं लक्षणोसावेकष्टकोत्कीर्ण परमार्थजीव इति पृष्टः प्राह -वोडी ५२भाई व शुं बक्षसवानो छ म पूछपामा मातi प्रस्छ - जीवं - ®पने अरसं अरूपं अगंधं अव्यक्तं चेतनागुणं अशब्दं अलिंगग्रहणं अनिर्दिष्टसंस्थानं - अरस, ७३५, अगंध, अव्यात, येतना मुशवाणो, अश६, भबिग , भनि संस्थान मेवी जानीहि - Ha ! ॥ इति गाथा आत्मभावना ॥४९।। यः खलु . ५२५२ ! निश्चयेशन - १. अरसः - अरस छ. शाने बी ? (१) अविद्यमानरस - गुणत्वात् - અવિદ્યમાન રસગુલપણાને લીધે, રસગુણના અવિદ્યમાનપણાને લીધે - નહિ હોવાપણાને લીધે, એમ શાથી ? पुद्गलद्रव्याद् अन्यत्त्वेन - पुगबद्रव्यथा अन्यथा जरीने. (२) स्वयं अरसगुणत्वात् - स्वयं-पोत सरसगुपक्षाने बी - पोते. रसगुल नल वापराने बीय, शाथी ? पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन - पुल द्रव्य गुsuथा मिनपामेशन, (3) द्रव्येद्रियावष्टंभेनारसनात् - द्रव्येंद्रियना अष्टमयी - सोयथी - आधारथी सरसनने बी - २सनना - २स देवापानी अभावनेबी, भ प शाथी ? परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावात् । ५२माधी-तत्पथी-निश्चयथा पुगबद्रव्यना स्वाभिमान अभावथी, (४) भावेंद्रियावलंबेन अरसनात् - माद्रियना सवयी अरसनने बीधे - २सनना - २स देवापान अमापने बीय, शाथी ? स्वभावतः क्षायोपशमिकभावाभावात् - स्वावधी क्षयोपशमलावोना अलावधी, (५) केवलरसवेदनापरिणामापन्नत्वेन अरसनात् - 34-मात्र रसवेन પરિણામપત્રાણાએ કરી - રસવેદના પરિણામના પ્રાપ્તપણાએ કરીને - અરસનને લીધે – રસનના - રસ લેવાપણાના अमापनेबीच य २० थी? सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात् - सब साधा२१ - सर्व साधार भेवा संवहन परिणाम - स्वामी , (G) भने रसपरिच्छेदपरिणतत्वेपि - २स परिच्छे परित५i पक्ष - २सना परिशानना परिणाम प्रापमा पक्ष - स्वयं रसरूपेणापरिणमनात् च - स्वयं - पो रस३पे अपरिमनने बीधे - नर परिभवानेबी, भ प य २९ यी? सकलज्ञेयज्ञायकतादास्यस्य निषेधात् - सब शेय अने શાયકના તાદાભ્યના-નંદાત્મકપણાના નિષેધ થકી, એમ ઉક્ત ષટુ કારણને લીધે અરસ છે, २. तथा - तथा अरूपः - ३५, 3. अगंधः - भगंध, ४. अस्पर्श - मस्पर्श छ, (भा प्रत्ये ना पट २९नी भावना રસને સ્થાને રૂપ-ગંધ-સ્પર્શ મૂકીને ઉક્ત પ્રકારે કરી લેવી), તથા - ५. अशब्दः - अश६ छ. शाने बी ? (१) अविद्यमानशब्दपर्यायत्वात् - अविद्यमान श०६ पर्यायपक्षानेबी - श६ पर्यायन अविधभानपणाने बी - न वापानबी, माथी ? पुद्गलद्रव्याद् अन्यत्वेन - Yराब द्रव्यथा अन्ययामेरीने. (२) स्वयं अशब्दपर्यायत्वात् - स्वयं - पो अपर्यायाने बी0 - पो शब्द पर्याय नम टोपापाने बीच, राधी ? पुद्गलद्रव्यपर्यायेभ्यो भिन्नत्वेन - पुलद्रव्यन पर्यायाथी मनपा शन, (3) ૩૮૨ Page #534 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ આત્મખ્યાતિ ટીકાર્ય જે નિશ્ચય કરીને - ૧. (૧) પુદ્ગલદ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન રસગુણપણાને લીધે, (૨) પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અરસગુણપણાને લીધે, (૩) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રવ્યંદ્રિયના અવખંભ વડે અરસનને લીધે, (૪) સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવોના અભાવથી ભાદ્રિયના અવલંબ વડે અરસનને લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલરસ વેદના પરિણામપત્રપણે અરસનને લીધે, (૬) અને સકલ શેય-જ્ઞાયકના તાદાભ્યના નિષેધ થકી-રસ પરિચ્છેદ પરિણતપણામાં પણ - સ્વયં રસરૂપે અપરિણમનને લીધે, અરસ. તથા - ૨. (૧) પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન રૂપગુણપણાને લીધે, (૨) પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અરૂપગુણપણાને લીધે, (૩) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રલેંદ્રિયના અવખંભ (ટેકા) વડે અરૂપણને લીધે, (૪) સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવોના અભાવથી ભાવેદ્રિયના અવલંબ વડે અરૂપણને લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલ રૂપવેદના પરિણામાપન્ન પણે અરૂપણને લીધે, (૬) અને સકલ શેય-શાયકના તાદાભ્યના નિષેધ થકી - રૂપ પરિચ્છેદ પરિણતપણામાં પણ - સ્વયં રૂપરૂપે અપરિણમનને લીધે, અરૂપ. તથા - દ્રક્રિયાવરમેન શબ્દાવતિ - દ્રલેંદ્રિયના અવખંભથી - ઓથથી - આધારથી શબ્દના અશ્રવણને લીધે - શ્રવણના - સાંભળવાપણાના અભાવને લીધે, એમ પણ શાથી? પરમાર્થતઃ પુલ્તદ્રવ્યસ્વામિત્વામીવાત્ - પરમાર્થથી પુદ્ગલદ્રવ્યના સ્વામિપણાના અભાવથી, (૪) પાદ્રિયાવર્તન શાત્રવત્ - ભાવેંદ્રિયના અવલંબથી શબ્દના અશ્રવણને લીધે, શાથી? સ્વમાવત: લાયોકશમિજમાવામાવાન્ - સ્વભાવથી લાયોપથમિક ભાવોના અભાવથી, (૫) જેવાશવેનાપfમાત્રત્વેન શાશ્રવત્ - કેવલ-માત્ર શબ્દ વેદના પરિણામાપન્નપસાએ કરીને - શબ્દ વેદના પરિણામના પ્રાપ્તપણાએ કરીને શબ્દ અશ્રવણને લીધે - શબ્દના શ્રવણના - સાંભળવા-પણાના અભાવને લીધે, એમ ક્યા કારણ થકી ? સત્તાધારશૈવસંવેવનપરિણામસ્વમાવવાન્ - સકલ સાધારણ - સર્વને સાધારણ એવા એક સંવેદન પરિણામ - સ્વભાવપણા થકી, (૬) અને શબ્દરિચ્છે રાતપિ - શબ્દ પરિચ્છેદ પરિણતપણામાં પણ - શબ્દના પરિસાનના પરિણામ પ્રાપ્તપણામાં પણ સ્વયં શ રિઝમના - સ્વયં-પોતે શબ્દરૂપે અપરિણમનને લીધે - નહિ પરિણમવાને લીધે, એમ પણ કયા કારણ થકી ? સતયજ્ઞા વકતવાચસ્ય ધિાતુ - સકલ ય અને શાયકના તાદાભ્યનાન્તાદાત્મકપણાના નિષેધ થી, એમ ઉક્ત ષટુ કારણને લીધે અશબ્દ છે, ૬. નિર્વેિદસંસ્થાનઃ - અનિર્દિષ્ટ સંસ્થાન છે, જેનું સંસ્થાન - આકાર અનિર્દિષ્ટ છે - નિર્દિષ્ટ નથી એવો છે. શાને લીધે ? (૧) દ્રવ્યાંતર થશરીરસંસ્થાનેન - દ્રવ્યાંતરથી - અન્ય દ્રવ્યથી આરબ્ધ - આરંભાયેલ શરીર સંસ્થાન - શરીર આકાર વડે કરીને પૂર્વસંથાન રૂતિ નિષ્ણુનશક્યત્વત્ - આવા સંસ્થાનવાળો - આકારવાળો એમ નિર્દેશવાના અશક્યપણાને લીધે (૨) નિયતત્વમાન નિયત સંસ્થાનાનંતશરીરવર્જિવાત - નિયત સ્વભાવે અનિયત સંસ્થાનવાળા - આકારવાળા અનંત શરીરોમાં વર્ણિપણાને - વર્તવાપણાને લીધે (૩) સંસ્થાનના વિષાવહસ્ય પુર્ણેષુ નિર્રિશ્યમાનવાજૂ - “સંસ્થાન” નામકર્મ - વિપાકના પુદ્ગલોમાં નિર્દિશ્યમાનપણાને લીધે - નિર્દેશવામાં આવી રહ્યાપણાને લીધે, (૪) અને પ્રતિવિશિષ્ટ સંસ્થાનપરિતસમસ્તવસ્તુતત્ત્વસંવતત સદનસંવેદૃનશવિરત્વેરિ - પ્રતિવિશિષ્ટ - પ્રત્યેકે વિશિષ્ટ સંસ્થાને - આકારે પરિણત સમસ્ત વસ્તુ તત્ત્વ સાથે સંવલિત - ઓતપ્રોત મિલિત સહજ સંવેદનશક્તિપણામાં પણ ૩૮૯ Page #535 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૩. (૧) પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન ગંધ ગુણપણાને લીધે, (૨) પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અગંધગુણપણાને લીધે, (૩) પરમાર્થથી પુદ્ગલદ્રવ્યના સ્વામિપણાના અભાવથી બેંદ્રિયના અવભ (ઓથ) વડે અગંધનને લીધે, (૪)સ્વભાવથી ક્ષાયોપમિક ભાવોના અભાવથી ભારેંદ્રિયના અવલંબ વડે અગંધનને લીધે, (૫)સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલ ગંધ પરિણામાપક્ષપણે અગંધનને લીધે, (૬) અને સકલ શેય-શાયકના તાદાત્મ્યના નિષેધ થકી ગંધ પરિચ્છેદ પરિણતપણામાં પણ સ્વયં ગંધ રૂપે અપરિણમનને લીધે, અગંધ. તથા - ૪. (૧) પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન સ્પર્શગુણપણાને લીધે, (૨) પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અસ્પર્શ ગુણપણાને લીધે, (૩) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રવ્યેદ્રિયના અવદંભ વડે અસ્પર્શનને લીધે, (૪)સ્વભાવથી ક્ષાયોપશમિક ભાવોના અભાવથી ભારેંદ્રિયના અવલંબ વડે અસ્પર્શનને લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલ સ્પર્શવેદના પરિણામાપન્નપણે અસ્પર્શનને લીધે, (૬) અને સકલ શેય-શાયકના તાદાત્મ્યના નિષેધ થકી - સ્પર્શ પરિચ્છેદ પરિણતપણામાં પણ - સ્વયં સ્પર્શરૂપે અપરિણમનને લીધે, અસ્પર્શ. તથા - ૫. (૧) પુદ્દગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન શબ્દ પર્યાયપણાને લીધે, સ્વયમલિતતોસંવતનશૂન્યોપનાયમાનનિર્મતાનુભૂતિતવા - સ્વયં-પોતે અખિલ લોકના સંવલનથી શૂન્ય એવી ઉપજી રહેલી અત્યંત અસંસ્થાનપણાને લીધે નિર્મલ અનુભૂતિતાએ કરીને - અનુભવનપણાએ કરીને અત્યંતમસંસ્થાનત્વાચ - અનાકારપણાને લીધે, એમ ઉક્ત ચાર કારણને લીધે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ૭. અવ્યવક્તઃ - અવ્યક્ત છે, વ્યક્ત-પ્રગટ નહિ એવો છે. શાને લીધે ? (૧) ષદ્દવ્યાભળતોળાવ્યાર્ વ્યવક્તાર્ અન્યત્વાત્ - ષદ્ભવ્યાત્મક. લોકથી - જ્ઞેય એવા વ્યક્તથી અન્યપણાને લીધે, (૨) હ્રાયવાવું માવાવું વ્યવસ્તાપ્ ગન્યાત્ - કષાયચક્રથી - ભાવક એવા વ્યક્તથી અન્યપણાને લીધે, (૩) વિજ્ઞામાન્યનિમન્નસમસ્તવ્યક્તિત્વાત્ - ચિત્ સામાન્યમાં નિમગ્ન સમસ્ત વ્યક્તિત્વને લીધે - વ્યક્તિપણાને લીધે, (૪) ક્ષળિત્તિમાત્રામાવાત્ - ક્ષણિક વ્યક્તિ-પ્રગટતા માત્રના અભાવને લીધે, (૫) વ્યવક્તાવ્યઋવિમિશ્રપ્રતિમાક્ષેવિ - અસ્પર્શપન્નાને લીધે, (૬) અને સ્વયમેવ हि बहिरंतः स्फुटमनभूयमानत्वेपि - સ્વયમેવ - આપોઆપ જ નિશ્ચયે કરીને બહારમાં અંતરમાં સ્ફુટ અનુભૂયમાનપણામાં પણ અનુભવાઈ રહેવાપણામાં પણ વ્યક્તોપેક્ષળેન પ્રદ્યોતમાનવા - વ્યક્તના ઉપેક્ષણથી પ્રદ્યોતમાનપણાને લીધે - પ્રકૃષ્ટપણે ઘોતમાનપણાને - પ્રકાશમાનપણાને લીધે, એમ ઉક્ત ષટ્કારણ કલાપને લીધે અવ્યક્ત છે. . ૮. સત્તિાપ્રહણ: - અલિંગ ગ્રહણ છે. શાને લીધે ? એમ પૂર્વોક્ત પ્રકારે રસરૂપાંધસ્પર્શશધ્વસંસ્થાનવ્યવત્તામાવેપિ - રસ-રૂપ-ગંધ-સ્પર્શ - શબ્દ - સંસ્થાન - વ્યક્તત્વના અભાવમાં પણ, સ્વસંવેદ્દનવત્તેન નિત્યમાત્મપ્રત્યક્ષત્વે સતિ - સ્વ સંવેદનબલથી - આત્માનુભવ સામર્થ્યથી નિત્ય આત્મ પ્રત્યક્ષપણું સતે, અનુમેયમાત્રામાવાત્ - અનુમેય માત્રપણાના અભાવને લીધે - કેવલ અનુમાનથી જણાવા યોગ્ય પણાના અભાવને લીધે. આમ અષ્ટ પ્રકારનું નકારાત્મક (Negative) વ્યતિરેક લક્ષણ કહી, છેવટનું હકારાત્મક (Positive) અન્વય લક્ષણ કહ્યું - ૯. ચેતનાનુળદ્ય - અને ચેતનાગુણ - ચેતના ગુણવાળો છે. શાને લીધે ? સ્વયંમનુમૂયમાનેનચેતનાનુબેન નિત્વમેવ અંતઃ प्रकाशमानत्वात् - સ્વયં-આપોઆપ અનુભૂયમાન - અનુભવાઈ ૨હેલા ચેતના ગુણથી નિત્યમેવ-સદાય અંતઃ પ્રકાશમાનપણાને લીધે. કેવો છે આ ચેતનાગુણ ? (૧) સમસ્ત વિપ્રતિપત્તિપ્રમાથિના - સમસ્ત વિપ્રતિપત્તિનો - વિરુદ્ધ વિપરીત માન્યતાનો પ્રમાથી - પ્રકૃષ્ટપણે મથી નાંખનારો - પ્રલય કરનારો, (૨) વિવેચનનસમર્પિતસર્વસ્વન - વિવેચકજનને - વિવેક કરનાર જનને સર્વસ્વ સમર્પિત કર્યું છે જેણે એવો, વિવેકી લોકને આત્મતત્ત્વનું સર્વ ‘સ્વ’ - ધન ૩૮૪ Page #536 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રથમ પ્રરૂપક અંકઃ સમયસાર ગાથા-૪૯ (૨) પુદ્ગલ દ્રવ્યના પર્યાયોથી ભિન્નપણાએ કરીને સ્વયં અશબ્દ પર્યાયપણાને લીધે, (9) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રલેંદ્રિયના અવખંભ વડે શબ્દ અશ્રવણને લીધે, (૪) સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવોના અભાવથી ભાવેદ્રિયના અવલંબ વડે શબ્દ અશ્રવણને લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ - સ્વભાવપણા થકી કેવલ શબ્દ વેદના પરિણામાપન્નપણે શબ્દ અશ્રવણને લીધે (૬) અને સકલ યજ્ઞાયકના તાદાત્મના નિષેધ થકી - શબ્દ પરિચ્છેદ પરિણતપણામાં પણ - સ્વયં શબ્દરૂપે અપરિણમનને લીધે, અશબ્દ. તથા - ૬. (૧) દ્રવ્યાંતરથી આરબ્ધ શરીર સંસ્થાન (આકાર વિશેષ) વડે કરીને “આવા સંસ્થાનવાળો એમ નિર્દેશવાના અશક્યપણાને લીધે, (૨) નિયત સ્વભાવે અનિયત સંસ્થાનવાળા અનંત શરીરવર્તિપણાને લીધે, (૩) “સંસ્થાન' નામકર્મના પુદ્ગલોમાં નિર્દિશ્યમાનપણાને (નિર્દેશવામાં આવી રહેવાપણાને) લીધે, (૪) અને પ્રતિવિશિષ્ટ સંસ્થાન પરિણત સમસ્ત વસ્તુતત્ત્વ સાથે સંવલિત એવા સહજ સંવેદનશક્તિપણામાં પણ - સ્વયં અખિલ લોકના સંવલનથી શૂન્ય એવી ઉપજી રહેલી નિર્મલ અનુભૂતિતાએ કરીને અત્યંત અસંસ્થાનપણાને (અનાકારપણાને) લીધે અનિર્દિષ્ટ સંસ્થાન (જેને સંસ્થાન-આકાર અનિદિષ્ટ છે એવો). તથા - ૭. (૧) બદ્રવ્યાત્મક લોકથી શેય - વ્યક્ત એવાથી અન્યપણાને લીધે, (૨) કષાયચક્રથી - ભાવક વ્યક્ત એવાથી અન્યપણાને લીધે, (૩) ચિત્ સામાન્યમાં નિમગ્ન સમસ્ત વ્યક્તિત્વને લીધે, (૪) ક્ષણિક વ્યક્તિ માત્રના અભાવને લીધે, (૫) વ્યક્ત - અવ્યક્ત - વિમિશ્ર પ્રતિભાસમાં પણ વ્યક્ત અસ્પર્શપણાને લીધે, (૬) અને સ્વયમેવ જ બહારમાં અને અંતરમાં રજુટ અનુભૂયમાનપણામાં (અનુભવાઈ રહ્યાપણામાં) પણ વ્યક્તના ઉપેક્ષણથી પ્રદ્યોતમાનપણાને લીધે, અવ્યક્ત. ૮. રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તિત્વના અભાવમાં પણ – સ્વસંવેદનબલથી નિત્ય આત્મપ્રત્યક્ષપણું સતે, અનુમેય માત્રપણાના અભાવને લીધે અલિંગગ્રહણથી ૯. (૧) સમસ્ત વિપ્રતિપત્તિના (વિરુદ્ધ માન્યતાના) પ્રમાથી (સર્વથા વિલયકારી), - આત્મસંપત્તિ સમર્પનારો, (૩) સત નોટાનોરું વનીત્ય સવંતલહિત્યમંથન ફુવ - સકલ પણ લોકાલોકને કવલ ફરી - કોળીઓ કરી જઈ અત્યંત સૌહિત્યથી જાણે મંથર - મંદ હોયની ! એવો, (૪) સનબ્રાતમેવ મનાથવિત્તિતાનન્યસાધારણતયા માવપૂતન - સકલ કાળ જ જરા પણ અવિચલિત - વિચલિત નહિ એવી અનન્ય સાધારણતાએ કરીને - અન્યને સાધારણ - સામાન્ય નહિ એવા અસાધારણપણાએ કરીને સ્વભાવભૂત. આવા ચાર વિશેષણ સંપન્ન ચેતનાગુણથી ચેતના ગુણવાળો છે. આમ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અવ્યક્ત, અલિંગ ગ્રહણ અને ચેતના ગુણવાળો જે છે, સ હજુ - તે ખરેખર ! નિશ્ચય કરીને ખાવાનું મનાતો: - ભગવાન અમલાલોક - અમલ પ્રકાશવાળો ફૂદ - અહીં આ લોકને વિષે, દંઢોળે પ્રત્ય ખ્યોતિર્લીવ: - એક, ટંકોત્કીર્ણ, પ્રત્યગુ - અંતર્ગત - પૃથક જ્યોતિ એવો જીવ છે. | તિ “ગાત્મતિ' માત્મભાવના I૪૬II ૩૮૫ Page #537 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (૨) વિવેચક જનને સર્વસ્વ સમર્પિત કરતા, (૩) સકલ લોકાલોકને પણ કવલ (કોળીઓ) કરી અત્યંત સૌહિત્યથી જમે મંથર હોય એવા (૪) સકલ કાલ જરા પણ અવિચલ અનન્ય સાધારણતાએ કરીને સ્વભાવભૂત, એવા સ્વયં ' અનુભૂયમાન (અનુભવાઈ રહેલા) ચેતનાગુણથી નિત્યમેવ અંતઃ પ્રકાશમાનપણાને લીધે ચેતના ગુણ (ચેતનાગુણવાળો), - એવો તે પ્રગટ નિશ્ચય કરીને ભગવાન અમલાલોક અહીં આલોકને વિષે એક ટંકોત્કીર્ણ પ્રત્યગુ જ્યોતિ (પૃથફભિન્ન જ્યોતિ) એવો જીવ છે. ૪૯ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સ્વરૂપે જીવ વર્ણ, ગંધ, સ્પર્શ રહિત છે, અજર અમર શાશ્વત વસ્તુ છે.” આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ-જરા-મરણ રહિત અસંગ સ્વરૂપ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫, ૭૮૧ “વર્ણ રસ ગંધ વિષ્ણુ, ફરસ સંસ્થાન વિષ્ણુ, યોગ તનુ સંગ વિનું, જિન અરૂપી; પરમ આનંદ આત્મિક સુખ અનુભવી, તત્ત્વ તન્મય સદા ચિત્ સ્વરૂપી.” - શ્રી દેવચંદ્રજી જે આગલી ગાથામાં કહ્યું તેમ અધ્યવસાનાદિ ભાવો વ્યવહારથી જીવ કહેવાય છે, તો પછી એક ટંકોત્કીર્ણ એવો “પરમાર્થ જીવ’ . પરમાર્થ રૂપ ખરેખરો તાત્ત્વિક જીવ કયા લક્ષણવાળો છે ? પરમાર્થ જીવનું લક્ષણ શું છે ? એ પ્રશ્નનો અત્ર આ મહાન* ગાથામાં પરમર્ષિ પરમાર્થ જીવનું કુંદકુંદાચાર્યજીએ ઉત્તર આપ્યો છે. જે અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, સ્વરૂપ લક્ષણ અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અવ્યક્ત, અલિંગગ્રહણ અને ચેતનાગુણવંત છે તે જીવ છે. અર્થાત્ જેનામાં રસનો અભાવ છે, રૂપનો અભાવ છે, ગંધનો અભાવ છે, સ્પર્શનો અભાવ છે, શબ્દનો અભાવ છે, જેનું કોઈ પણ સંસ્થાન (આકાર) નિર્દેશી શકાતું નથી, જે વ્યક્ત નથી, લિંગથી - અનુમાનથી જેનું ગ્રહણ નથી અને જે ચેતનાગુણવાળો છે, તે જીવ છે, એમ હે શિષ્ય ! તું જાણ ! આ નકારાત્મક (Negative) અને હકારાત્મક (Positive) બન્ને લક્ષણની અથવા વ્યતિરેક - અન્વયરૂપ બન્ને લક્ષણની અપૂર્વ તાત્ત્વિક મીમાંસા પરમતત્ત્વદેખા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય લાક્ષણિક શૈલીથી “આત્મખ્યાતિ'માં કરી અનન્ય આત્મખ્યાતિ (આત્મસિદ્ધિ) પ્રકાશવા સાથે પોતાના દિવ્ય આત્માની ઝાંખી કરાવવા રૂપ આત્મખ્યાતિ પ્રકાશી છે. તેનો યત્ કિંચિત આશય આ પ્રકારે - આ જીવ અરસ છે, રસનો જ્યાં અભાવ છે એવો છે, કારણકે જોઈ જોઈને જોઈએ તો કોઈ પણ પ્રકારે તેનામાં રસની સંભાવના નથી, (૧) રસ એ પુદ્ગલ દ્રવ્યનો ગુણ છે, પણ આ જીવ તો પુદ્ગલદ્રવ્યથી પ્રગટપણે અન્ય-સર્વથા જૂદો છે, તેથી “પુત્રીતિદ્રવ્યાખ્યત્વેન’ - પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ રા, કરીને. જીવમાં રસગુણપણું - અવિદ્યમાન છે - છે નહિ, માટે - ‘વિદ્યમાનરસTખતાત્ |' (૨) પુતદ્રવ્યTો મિત્રત્વેન’ - પુદ્ગલ દ્રવ્યના ગુણોથી પણ આ જીવનું ભિન્નપણું છે, તેથી આ જીવનું સ્વયં અરસગુણપણું છે – “ સરસગુણાત', આ જીવ પોતે રસગુણ રૂપ નથી, માટે. (૩) આમ પુદ્ગલ દ્રવ્યથી અને પુદ્ગલ દ્રવ્યના ગુણથી જીવનું ભિન્નપણું છે, એટલું જ નહિ પણ “પરમાર્થતઃ' ભેદ વિજ્ઞાન કરાવતી આ મહાન ગાથા એટલી બધી મહત્ત્વની છે કે, શાસ્ત્રકર્તા કુંદકુંદાચાર્યજીએ તેમના “પંચાસ્તિકાય” - “પ્રવચનસાર' આદિ ઈતર ગ્રંથોમાં તે સૂત્રિત કરી છે - અને તે તે ગ્રંથોમાં ભિન્ન ભિન્ન પ્રકારે તેની અપૂર્વ અપૂર્વ વ્યાખ્યા અનન્ય ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશી છે. (ભગવાનદાસ) ૩૮૬ Page #538 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ પરમાર્થથી – નિશ્ચયથી - તત્ત્વથી જીવને પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાનો પણ ષ પ્રકારે અરસ નથી અભાવ છે - “નિદ્રવ્યસ્વામિત્વામવાત', અર્થાતુ વ્યવહારથી ભલે એને જીવ અરસ પુદ્ગલ દ્રવ્યનું સ્વામિપણું કહેવાતું હો પણ પરમાર્થથી તો એને પુદ્ગલ દ્રવ્યનું સ્વામિપણું પણ નથી, એટલે ‘દ્રવ્યેન્દ્રિયાવિષ્ટમેનારસનાતુ’ - દ્રવ્યેન્દ્રિયના અવરંભથી - આધારથી (ઓઠાથી - ટેકાથી) આ જીવને અરસન છે, રસન - રસાસ્વાદ - રસ ચાખવાપણું છે નહિ, માટે. (૪) “સ્વમાવત: સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવનો અભાવ છે - ‘લાયો શમિજમાવીમાવત,' અર્થાત્ સ્વભાવ તો ક્ષાવિકભાવરૂપ (શુદ્ધ) છે અને ભારેંદ્રિયથી જે કાંઈ જણાય છે તે તો ક્ષયોપશમ-ભાવરૂપ છે, એટલે “માદ્રિયાવર્તન કરસનાતું' - ભાવેંદ્રિયના અવલંબથી – આશ્રયથી પણ જીવને અરસન છે, રસન-રસાસ્વાદન છે નહિ, માટે. (૫) આમ પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાને લીધે જીવમાં ભલે રસગુણ મ હો, પુદ્ગલ દ્રવ્યના ગુણથી ભિન્નપણાને લીધે જીવ પોતે ભલે રસગુણ રૂપ મ હો, તેમજ પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવને લીધે દ્રલેંદ્રિયના અવખંભ વડે ભલે રસન-રસાસ્વાદન મ કરતો હો અને સ્વભાવથી ક્ષાયોપથમિકભાવના અભાવને લીધે ભાવેંદ્રિયના આલંબ વડે ભલે રસન-રસાસ્વાદન મ કરતો હો અને આમ પોતે ભલે રસગુણરૂપ ન હોઈ તેમજ પર અવલંબન વડે પણ રસન ન હોઈ જીવ ભલે અરસ હો, પણ તેને રસનું સંવેદન શું નહિ થતું હોય ? અને થતું હોય તો પછી તે અરસ કેમ હોય ? - એ આશંકાનો ઉત્તર એ છે કે - હા, જીવનું સંવેદન પરિણામ સ્વભાવપણું જરૂર છે, પણ તે સત્તાધારણ' - “સકલ સાધારણ” - સર્વ સામાન્ય એવું એક - સંવેદન પરિણામ સ્વભાવપણું છે, સંવૈનપરિણામસ્વભાવવત, કેવલ - માત્ર રસવેદના પરિણામપણાને પામતું નથી, વત્તરસ સંવેવનપરિણામપત્રવેન કરસના અર્થાત્ તે સંવેદન પરિણામ સ્વભાવ સકલ સાધારણ - સામાન્ય સંવેદનરૂપે જરૂર પરિણમે છે પણ કેવલ રસવેદનારૂપે પરિણમતો નથી, એટલે કેવલ રસવેદના પરિણામાપન્નપણે અરસનને લીધે જીવ અરસ છે. તાત્પર્ય કે આ જીવ અનુભવરૂપ સંવેદન કરે છે, તે એક સકલ સાધારણ-સર્વ સામાન્ય સંવેદન પરિણામ રૂપ હોય છે અને તે સકલ સાધારણ સંવેદનમાં રસનું સંવેદન પણ અંતર્ભાવ પામે છે, પણ તે સંવેદન કેવલ રસ સંવેદન રૂપ (કે કેવલ રૂપ સંવેદન આદિ રૂ૫) હોતું નથી, આ અપેક્ષાએ અરસનને લીધે જીવ અરસ છે, માટે, (૬) અને આમ સકલસાધારણ સંવેદનમાં અંતર્ભાવ પામતું રસ સંવેદન સંવેદે છે, છતાં જીવ તે રસરૂપે પરિણમતો નથી. કારણકે સત્તયજ્ઞાતીવાસ્થય થિતુ - સર્વ ષેય અને જ્ઞાયકના તાદાભ્યનો નિષેધ છે, શેય તે જ્ઞાયક ને જ્ઞાયક તે જોય એમ શેય-જ્ઞાયકનું તાદાભ્ય (Identity) હોતું નથી, એટલે જ્ઞાયક આત્માને પોતાના જાણપણા - સ્વભાવને લીધે જોય એવા રસના પરિચ્છેદનું - પરિજ્ઞાનનું પરિણતપણું હોય છે રસપરિરિપતિ અર્થાતુ જ્ઞાયક આત્મા રસના જણપણારૂપ પરિણામે પરિણમે છે, રસને જાણે છે, છતાં સ્વયં રસરૂપેTFરિઝમનાતુ પોતે કોઈ તે સ્વયં રસરૂપે પરિણમતો નથી, રસરૂપ બની જતો નથી, જીવ કાંઈ રસ થઈ જતો નથી માટે તે અરસ છે, મરતઃ | તાત્પર્ય કે – જીવમાં રસપણે ક્યારે સંભવે ? જો તે પોતે પુદ્ગલ દ્રવ્ય હોય તો અથવા તે પોતે પુદ્ગલ દ્રવ્યનો ગુણ હોય તો અથવા તે પુદ્ગલ દ્રવ્યનો સ્વામી હોય તો અથવા રસન એવો સ્વભાવ હોય તો અથવા કેવલ રસ સંવેદન થતું હોય તો અથવા તે રસરૂપે પરિણમતો હોય તો, પણ ઉપરમાં સ્પષ્ટ વિવરી બતાવ્યું તેમ આમાનું આ એકેક સંભવતું નથી. એટલે આમ પુદ્ગલ દ્રવ્યથી અન્યપણું હોવાથી, પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણું હોવાથી, પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવે દ્રલેંદ્રિય અવખંભને અરસન હોવાથી, સ્વભાવથી ક્ષાયોપથમિક ભાવના અભાવે ભાવેંદ્રિય અવલંબને અરસન હોવાથી, સર્વ સાધારણ સંવેદન પરિણમન હોઈ કેવલ રસસંવેદન પરિણમન નહિ હોવાથી અને રસપરિચ્છેદ છતાં – રસનું પરિજ્ઞાન - જાણપણું છતાં સ્વયં રસરૂપે પરિણમન નહિ હોવાથી, આ જીવ ૩૮૭ Page #539 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વથા અરસ છે. આમ જીવનું સર્વથા અરસપણું અને સર્વથા સરસપણે અદ્ભુત તત્ત્વયુક્તિથી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વિવરી બતાવ્યું છે. એ જ પ્રકારે આ જીવ સર્વથા* અરૂપ, અગંધ, અસ્પર્શ અને અશબ્દ છે, તે રસને સ્થાને રૂપ-ગંધ-સ્પર્શ-શબ્દ યોજીને યથાસંભવ ઘટાવવું અને તેમાં પણ શબ્દના વિચારમાં ગુણને સ્થાને પર્યાય' એમ યોજવું અને બીજું બધું તેમજ સમજી લેવું. આ અંગે પરમ આત્માનુભવી આત્મારામી પરમ આત્મદૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ અદ્ભુત અનુભવોાર છે કે - એ જ પ્રકારે જીવ અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ “નેત્રોંકી સ્પામતા વિષે જો પુતલિયાં રૂપ સ્થિત હૈ, અરુ રૂપકો દેખતા હૈ, સાક્ષીભૂત હૈ, સો અંતર કૈસે નહીં દેખતા ? જો ત્વચા વિષે સ્પર્શ કરતા હૈ, શીત ઉષ્ણાદિક કોં જાનતા હૈ, ઐસા સર્વ અંગ વિષે વ્યાપક અનુભવ કરતા હૈ, જૈસા તિલો વિષે તેલ વ્યાપક હોતા હૈ, તિસકા અનુભવ કોઈ નહીં કરતા. જો શબ્દ શ્રવણ ઈંદ્રિય કે અંતર ગ્રહણ કરતા હૈ, તિસ શબ્દ શક્તિકો જાનણેહા૨ી સત્તા હૈ, જિસ વિષે શબ્દ શક્તિકા વિચાર હોતા હૈ, જિસ કાર રોમ ખડે હોઈ આતે હૈ, સો સત્તા દૂર કૈસે હોવે ? જો જિહ્વાકે અગ્ર વિષે રસ સ્વાદકો ગ્રહણ કરતા હૈ, તિસ રસકા અનુભવ કરણેહારી અલેપ સત્તા હૈ, સો સન્મુખ કૈસે ન હોવે, વેદ, વેદાંત સમ સિદ્ધાંત, પુરાણ, ગીતા કરિ જો શેય, જાનપણે યોગ્ય આત્મા હૈ, તિસકો જબ જાન્યા તબ વિશ્રામ કૈસે ન હોવે ?'' * શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૧૮), ૩૯ વળી આ જીવ ‘અનિર્દિષ્ટ સંસ્થાન' છે ‘અનિર્દિષ્ટસંસ્થાન:’, અર્થાત્ જીવનું કોઈ સંસ્થાન-આકાર વિશેષ છે નહિ, એટલે તેનું કોઈ પણ સંસ્થાન (આકાર) નિર્દેશી શકાય એમ નથી. કારણકે - (૧) જો આ જીવથી સંસ્થાનનું નિર્માણ કરાતું હોય તો તે જીવની કૃતિ કહી શકાય, પણ આ શરીર સંસ્થાન શરીરના સમચતુરસ્રાદિ આકારવિશેષ તો ‘દ્રવ્યાંતરથી આરબ્ધ' છે ‘દ્રવ્યાંતરાવ્યશરીરસંસ્થાનેન', જીવથી અતિરિક્ત અન્ય દ્રવ્યથી - પુદ્ગલ દ્રવ્યથી મંડાણ કરાયેલ છે, એટલે આકૃતિવિશેષરૂપ સંસ્થાન જે પુદ્ગલ દ્રવ્યની કૃતિ છે તે જીવદ્રવ્યની કૃતિ પ્રેમ હોઈ શકે માટે ‘વં સંસ્થાન વૃતિ નિર્દેદુમશયત્વાત્' - ‘આવા સંસ્થાનવાળો' એમ જીવને નિર્દેશવાનું અશક્યપણું છે અર્થાત્ જીવનું ‘આ આવું સંસ્થાન' એમ નિર્દેશી શકાતું નથી. (૨) વળી શરીરનું પણ જો અમુક નિયત સંસ્થાન જ રહેતું હોત તો કદાચ આરોપિતપણે ઉપચારથી પણ જીવનું આવું સંસ્થાન એમ નિર્દેશી શકાત, પણ આ જીવ તો પોતાના ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચયરૂપ નિયત–ચોક્કસ સ્વભાવે અનિયત સંસ્થાનવાળા-આકારવાળા અનંત શરીરમાં વર્તે છે 'नियस्वभावेनानियत સંસ્થાનાનંતશરીરવત્તિત્વત્', અર્થાત્ જીવનો સ્વભાવ તો સર્વત્ર નિયત અવસ્થિત જ વહે છે અને તે નિયત સ્વભાવે તે શરીરે શરીરે ફરતા જતા અનિયત-અચોક્કસ આકારવાળા અનંત શરીરમાં સ્થિતિ કરે છે, એટલે તેને અમુક આવું સંસ્થાન એમ નિર્દેશી શકાતું નથી. (૩) ‘સંસ્થાનનામÉવિપાસ્ય પુાત્તેપુ निर्दिश्यमानत्वात्' ‘સંસ્થાન' નામનું જે નામકર્મ છે, તેના વિપાકની ગણના પુદ્ગલમાં થાય છે, તે પુદ્ગલ વિપાકી કર્મમાં ગણાય છે એમ હવે પછી નિર્દેશવામાં આવી રહ્યું છે, તેથી જીવનું સંસ્થાન એમ નિર્દેશી શકાતું નથી. (૪) ‘પ્રતિવિશિષ્ટસંસ્થાનપરિણતસમસ્તવસ્તુતત્ત્વસંવતિતસહન-સંવેવનશક્તિÒવિ' - સમસ્ત વસ્તુતત્ત્વ પ્રતિવિશિષ્ટ સંસ્થાનમાં પરિણત છે સમસ્ત સંસ્થાનમાં પરિણત છે – સમસ્ત વસ્તુતત્ત્વ પોતપોતાના પ્રત્યેકના વિશિષ્ટ ખાસખાસ આકારે પરિણત છે, તેની સાથે તે તે શેયાકાર ચાર પ્રકારે જીવ અનિર્દિષ્ટ સંસ્થાન - - - ૩૮૮ - સરખાવો - 'अशब्दमस्पर्श्यमरूपमव्ययं तथारसं नित्यमगन्धवच्च यत् । બનાવનનાં મહત: પરં ધ્રુવં, નિવાસ્થ્ય તમૃત્યુનુવાદ્રમુક્તે ।।'' - શ્રી કઠોપનિષદ્, અ, ૧, વલ્લી ૩, શ્લો. ૧૫ Page #540 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ સાથે સંવલિત - સંમિશ્રિત – ઓતપ્રોત સહજ સંવેદનશક્તિપણું છે, અર્થાતુ પોતપોતાના ખાસ ખાસ આકારે પરિણમેલ સમસ્ત વસ્તુતત્ત્વ સાથે સંવલિત - તાણાવાણા જેમ વણાયેલી સહજ સ્વભાવભૂત વેદનશક્તિ જીવમાં છે, છતાં તે તે વસ્તતત્ત્વનું સંવેદનમાં અંત:પ્રવેશરૂપ સંવલન - ઓતપ્રોત સંમિશ્રણ હોતું નથી, એટલે “સ્વયમદ્વિતનોકસંવતનશૂન્ય' - સ્વયં-પોતે તો અખિલ લોકના સંવલનથી - સંમિશ્રણપણાથી - ભેળસેળપણાથી શૂન્ય રહિત એવી ઉપજી રહેલી નિર્મલ અનુભૂતિતાને લીધે - ઉપનાયમાનનિર્મનાનુભૂતિયા' - જીવનું અત્યંત - સર્વથા અસંસ્થાનપણું હોય છે - ‘યંતમસંસ્થાનવી ', તેથી પણ જીવનું કોઈ સંસ્થાન નિર્દેશી શકાતું નથી. એટલા માટે તેને “અનિર્દિષ્ટ સંસ્થાન' એવું વિશેષણ આપ્યું તે સર્વથા યથાર્થ જ છે. અને આમ આ જીવ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન છે, એટલે જ તે અવ્યક્ત - મધ્યવતઃ છે, વ્યક્ત નથી. કારણકે - (૧) આ ષડૂ દ્રવ્યાત્મક ષટ્રપ્રકારે જીવ અવ્યક્ત લોક શેય-જણવાયોગ્ય છે તે વ્યક્ત છે, પ્રગટ દૃશ્યમાન છે, ઉદ્ભવ્યાત્મિ તોછડુ શેયાત્ વત્તાન્યતા - વ્યક્ત એવા આ જોય ષડૂ દ્રવ્યાત્મક લોકથી જ્ઞાયક - જાણનાર એવા આત્માનું અન્યપણું - જુદાપણું છે, માટે જીવ અદશ્યમાન - અપ્રગટ હોઈ અવ્યક્ત છે. (૨) ભાવક - ભાવન કરનારું - ભાવ ઉપજાવનારું એવું કષાયચક્ર છે તે વ્યક્તિ છે અને વ્યક્ત એવા આ ભાવક કષાયચક્રથી ભાવ્ય - ભાવન કરાવા યોગ્ય - ભાવવા યોગ્ય એવા આ જીવનું અન્યપણું - જૂદાપણું છે, માટે જીવ અવ્યક્ત છે, “ષાયકાત્ માવઠુ થતા ત્વતિ' (૩) વિત્સામાચનિમયનસમસ્તવ્યવિતવાતુ’ - જીવનું સમસ્ત વ્યક્તિત્વ - વ્યક્તિપણું - વિશેષપણું ચિતુ સામાન્યમાં નિમગ્ન છે - ડૂબેલું છે, અર્થાતુ ચૈતન્ય સામાન્યમાં જીવનું સંપૂર્ણ વ્યક્તિત્વ (Individual personality or manifestation) સમાઈ જાય છે, એટલે ચિત સામાન્યથી અતિરિક્ત - વધારે બાકી રહેતું એવું જીવનું કંઈ વ્યક્તિત્વ સ્કુરાયમાન થતું નથી, માટે જીવ અવ્યક્ત છે. (૪) જીવ જે ક્ષણિક વ્યક્તિ flash) - ક્ષણ માત્ર ચમકવારૂપ - ફૂટી નીકળવારૂપ આવિર્ભાવ પામતો હોય તો તેવા વ્યક્તિપણાને લીધે તે વ્યક્ત કરી શકાય, પણ જીવ તો સદા ખુરાયમાન “ચિતુ ચમત્કારમાત્રથી ચમકતો હોઈ તેને ક્ષણિક વ્યક્તિ માત્રના અભાવને લીધે અવ્યક્તિપણું છે, માટે ક્ષબ્રુિવ્યવિત્તમાત્રામાવત' - ક્ષણિક વ્યક્તિમાત્રના અભાવને લીધે જીવ અવ્યક્ત છે. (૫) વ્યસ્તવ્યિક્તવિમિશ્રપ્રતિમા - વ્યક્ત અવ્યક્ત અને વ્યક્તાવ્યક્તનો જીવને પ્રતિભાસ થાય છે, છતાં તેને વ્યક્તનો સ્પર્શ નથી – “વ્યસ્ત સ્પર્શતાત્', માટે જીવ અવ્યક્ત છે. (૬) “સ્વયમેવ દિ વહિરંતઃ સ્કૂટમનમૂયમાન - સ્વયમેવ વ્હારમાં અને અંતરમાં જીવનું ફુટપણે અનુભૂયમાનપણું - અનુભવાઈ રહ્યાપણું (અનુભવ ગોચરપણું) છે, છતાં ‘વતોપેક્ષન પ્રોતમત્વ' ઈદ્રિય ગોચર રૂપ વ્યક્તના (manifest, visible) ઉપેક્ષણથી તેનું પ્રદ્યોતમાનપણું - પ્રકષ્ટપણે – પ્રકાશમાનપણું છે અર્થાતુ જીવ સ્વયં જ હારમાં અને અંતરમાં પ્રગટ અનુભવાઈ રહ્યો છે, પણ ઈદ્રિયગમ્ય વ્યક્ત (physically visible or manifest) જણાતો નથી, માટે પણ જીવ અવ્યક્ત છે. આમ અનેક પ્રકારે આ જીવ સર્વથા અવ્યક્ત છે. આમ રસ, રૂ૫. ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન (આકાર) અને વ્યક્તિત્વનો અભાવ છતાં, આ જીવ “સ્વ સંવેદનબલથી નિત્ય આત્મપ્રત્યક્ષપણું હોઈ અનુમેય માત્રપણાના આત્મ પ્રત્યક્ષ જીવ અભાવને લીધે અલગગ્રહણ છે.' અર્થાતુ ‘વસંવેઢનવજોન' - સ્વ સંવેદનના અલિંગ ગ્રહણ બલથી - આત્માનુભવના સામર્થ્યથી આત્માનું નિત્ય આત્મપ્રત્યક્ષપણું છે, નિત્યમતિપ્રત્યક્ષસતિ | આત્મા આત્માને સદા પ્રત્યક્ષ-પ્રગટ-સાક્ષાત આત્માનુભવ ગોચર છે, એટલે એ માત્ર લિંગનો - અનુમાનનો વિષય ન હોઈ તેને અનુમાન વડે ગ્રહણ કરવા રૂપ અનુમેય માત્રપણાનો અભાવ છે - અનુયમત્રત્વમાવત્ છે. આમ તે પ્રત્યક્ષ-પ્રગટ-સાક્ષાત્ આત્માનુભવનો વિષય છે, પરંતુ માત્ર લિંગનો-અનુમાનનો વિષય નથી, માટે જ ૩૮૯ Page #541 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેને ‘અલિંગ ગ્રહણ’ એવું વિશેષણ આપ્યું છે, તે યથાર્થ ‘અનિંદ્રગ્રહળઃ' છે. આ ‘અલિંગ ગ્રહણ' પદ ઘણા ઘણા અર્થ રહસ્યથી ભરપૂર છે અને પ્રવચનસારની ૭૯-૮૦ ગાથામાં* તેના વીશ જેટલા અપૂર્વ પરમાર્થ ચમત્કૃતિભર્યા પરમ અદ્ભુત અર્થ કરી દેખાડી પરમ પ્રશાશ્રમણ તાત્ત્વિકશેખર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાના પરમ પ્રશાતિશયનો આપણને પરિચય કરાવ્યો છે. તત્ત્વરસિક જિજ્ઞાસુએ તે સ્થળે જોવું. - ‘સમસ્ત આમ જીવ અરસ છે, અરૂપ છે, ઈત્યાદિ તો નકારાત્મક ઉક્તિથી (Negative) વ્યતિરેકથી જીવના સ્વરૂપનું કથન કર્યું, પણ હકારાત્મક (Positive) ઉક્તિથી અન્વયથી જોઈએ તો ‘આ જીવ સ્વયં આપોઆપ અનુભવાઈ રહેલા ચેતનાગુણથી નિત્યમેવ અંતઃપ્રકાશમાનપણાને લીધે ચેતનાગુણવાળો છે.' જીવનો આ વિશિષ્ટ ચેતનાગુણ કેવો છે ? તો કે (૧) ‘સમસ્તવિપ્રતિપત્તિપ્રમાથીના વિપ્રતિપત્તિ પ્રમાથી' છે, અર્થાત્ સર્વ વિપરીત માન્યતાઓને વિરુદ્ધ વિસંવાદી અભ્યુપગમોને પ્રકૃષ્ટપણે મથી નાંખનારો, વલોવીને વિલય કરી નાંખનારો, છિન્ન ભિન્ન ખંડિત કરી ફુરચે ફુરચા ઊડાવી નાંખનારો છે, આત્મા છે કે નથી અથવા આવો છે કે તેવો છે એવા વિકલ્પ તરંગરૂપ તુક્કાઓનો - મિથ્યા કલ્પનારૂપ વિવિધ જલ્પનાઓનો વિસંવાદી વાદોનો ભાંગીને ભુક્કો કરી નાંખનારો છે. (૨) વળી આ ચેતના ગુણ ‘વિવેચક જનોને સર્વસ્વ સમર્પિત કરનારો' છે 'विवेचकजनसमर्पिकसर्वस्वेन' જડ-ચેતન તત્ત્વનો યથાસ્થિત વિવેક કરનારા ભેદજ્ઞાની પુરુષને પોતાનું સર્વસ્વ સમર્પણ કરનારો છે. અર્થાત્ આ ચેતના ગુણ એ જ આત્માનું સર્વસ્વ છે, સર્વ ‘સ્વ’ - ધન આત્મસંપત્તિ છે, એટલે ચેતનાગુણને જે જાણે છે તે આત્માનું સર્વસ્વ જાણે છે અને પામે છે. (૩) અને આ ચેતનાગુણ સત્તમપિત્તોજાતો વીત્ય - સકલ લોકાલોકને કવલિત કરી અત્યંત સૌહિત્યથી, જાણે મંથર હોયની 'अत्यंतसौहित्यमंथरेण इव' એમ સકલ કાલ જરા પણ અવિચલિત એવો 'सकलकालमेव मनागप्यविचलितां અર્થાત્ આ ચેતનાગુણ એટલો બધો પરમ ઉદાર અથવા ખાઉધરો (Voracious) છે કે, તે સકલ લોકાલોકને પણ કવલ-કોળીઓ કરી જાય છે ! અને કોળીઓ કરી જઈને પછી અત્યંત ‘સૌહિત્યથી’ આરામથી - લ્હેરથી મંથરપણે - મંદપણે જાણે તેને ગાયની જેમ વાગોળે છે ! જેમ ગાય તૃણાહાર કરી તેને આરામથી બેસી વાગોળે છે, તેમ આ ચેતનાગુણ પણ સમસ્ત વિશ્વનો જ્ઞાનરૂપ આહાર કરી - કોળીઓ કરી, તેને આત્મારામપણે લ્હેરથી જાણે અંતરમાં જીવ સર્વસ્વ રૂપ ચેતના ગુણવંતો જીવ = - - - = - - - “अलिङ्गग्राह्य इति व्यक्तव्ये यदलिङ्गग्रहणमित्युक्तं तद्बहुरार्थप्रसिद्धये । तथा हि (१) न लिङ्गैरिन्द्रियैर्ग्राहकतामापन्नस्य ग्रहणं यस्येत्यतीन्द्रियज्ञानमयत्वस्य प्रतिपत्तिः । (२) लिङ्गैरिन्द्रियैर्ग्राह्यतामापन्नस्य ग्रहणं दग्नेस्येतीन्द्रियप्रत्यक्षाविषयत्वस्य । ( ३ ) न लिङ्गादिन्द्रियगम्याद्धूमायरव ग्रहणं यस्येतीन्द्रियप्रत्यक्षपूर्वकानुमाना विषयत्वस्य । (४) न लिङ्गादेव परैः ग्रहणं यस्येत्यनुमेयमात्रात्वाभावस्य । ( ५ ) न लिङ्गादेव परेषां ग्रहणं येस्येत्यनुमातृमात्रात्वभावस्य । (६) लिङ्गात्स्वभावेन ग्रहणं यस्येति प्रत्यक्षज्ञातृत्वस्य । ( ७ ) न लिङ्गेनोपयोगाख्यलक्षणेन ग्रहणं ज्ञेयार्थालम्बनं यस्येति बहिरथालम्बतज्ञानाभावस्य । (८) न लिङ्गस्योपयोगाख्य लक्षणस्य ग्रहणं स्वयमाहरण यस्येत्यनान्हार्यज्ञानत्वस्य । ( ९ ) न लिङ्गस्योपयोगाख्यलक्षणस्य ग्रहणपरेण हरणं यस्येत्याहार्यज्ञानत्वस्य । (१०) न लिने उपयोगाख्यलक्षणे ग्रहणं सूर्य इवोपरागो यस्येति शुद्धोपयोगस्वभावस्य । ( ११ ) न लिङ्गादुपयोगाख्यलक्षणाद्ग्रहणं पौगलिककर्मादानं यस्येति द्रव्यकर्मासंपृक्तत्वस्य । ( १२ ) न लिङ्गेभ्यो इन्द्रियेभ्यो ग्रहणं विषयाणामुपभोगो यस्येति विषयोपभोक्तृत्वाभावस्य । (१३) न लिङ्गात्मनो वेन्द्रियादिलक्षणाद्ग्रहणं जीवस्येति शुक्रार्तवानुविधायित्वाभावस्य । ( १४ ) न लिङ्गस्य मेहनाकारस्य ग्रहणं यस्येति लौकिकसाधनमात्रत्वाभावस्य 1 (૧૬) न लिङ्गेनामेहनाकारेण ग्रहणं लोकव्याप्तिर्यस्येति कुहुकप्रसिद्धसाधनाकारलोकव्याप्तित्वाभावस्य 1. (૧૬) न लिङ्गानां स्त्रीपुन्नपुंसक वेदानां ग्रहणं यस्येति स्त्रीपुन्नपुंसकद्रव्यभावाभावस्य । ( १७ ) न लिङ्गानां धर्मध्वजानां ग्रहणं यस्येति बहिरङ्गयतिलिङ्गाभावस्य । (१८) न लिङ्गं गुणो ग्रहणमर्थावबोधो यस्येति गुणविशेषानालीढशुद्धद्रव्यत्वस्य । ( १९ ) न लिङ्गं गुणपर्यायो ग्रहणमर्थावबोधवि यस्येति पर्यायविशेषानालीढशुद्धद्रव्यत्वस्य । ( २० ) न लिङ्गं प्रत्यभिज्ञानहेतुर्ग्रहणमर्थावबोधसामान्यं यस्येति द्रव्याना શુદ્ધપર્યાયવસ્ય ।'' · જુઓ શ્રી ‘પ્રવચનસાર’ (ગા. ૨-૮૦) અમૃતચંદ્રાચાર્ય પ્રણીત ટીકા ૩૯૦ Page #542 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૪૯ વાગોળે છે ! અને વાગોળતાં ગાય જેમ આરામથી અચલિત સ્થિર થઈને બેસે છે, તેમ આ અખિલ વિશ્વને વાગોળતાં ચેતના ગુણ સકલ કાલ જ જરા પણ ચલિત નહિ થતો આત્મારામપણે અચલિત સ્થિર થઈને બેઠો છે. આમ આખું વિશ્વ પણ જ્યાં એક કોળીઓ થઈ જાય છે, એવું આ અનંત જ્ઞાનશક્તિ સંપન્ન અવિચલિત ચેતનાગુણનું અપૂર્વ અચિંત્ય અનન્ય પરમ સામર્થ્ય પ્રકાશે છે ! (૪) આવો આ અવિચલિત ન સાધારતિય મવમૂન' - અનન્ય સાધારણતાએ કરીને સ્વભાવભૂત હોઈ સ્વયમેવ અનુભૂયમાન છે – “સ્વયમેવ અનુભૂથમાનેન - અર્થાત્ આ ચેતના ગુણ અનન્યસાધારણ છે, અન્યને - બીજ કોઈ દ્રવ્યને સાધારણ (common) નહિ એવો છે, અર્થાત આત્મા સિવાયના બીજ કોઈ પણ દ્રવ્યમાં આ ચેતનાગુણનું હોવાપણું નથી, કેવલ આત્માનો જ આ અસાધારણ - અસામાન્ય - અતિશયવંત (Extra-ordinary, uncommon) વિશિષ્ટ (Distinguishing & Distinguished) ગુણ છે અને આવો આ આત્માનો વિશિષ્ટ અવિચલિત અસાધારણ ચેતનાગુણ આત્માનો સ્વભાવભૂત હોઈ સદા સ્વયં જ - આપોઆપ જ આત્માનુભવથી અનુભવાઈ રહેલો છે. આમ સમસ્ત વિપ્રતિપત્તિના પ્રમાથી, વિવેચકજનને સર્વસ્વ સમર્પનારા, સકલ લોકાલોકને પણ કોળીઓ કરી અત્યંત આરામથી ગાયની જેમ તેને વાગોળતો હોય એમ સકલ કાલ જરા પણ ચલિત નહિ થતાં અને અનન્ય સાધારણપણે સ્વભાવભૂત હોઈ સ્વયં જ અનુભવાઈ રહેલાં એવાં આ ચેતનાગુણથી આ આત્મા નિત્યમેવ અંતરમાં પ્રકાશમાન છે, ચેતનાપુનેન નિત્યમેવાંતઃપ્રશમાનવાતુ - તેથી કરીને આ આત્મા ચેતનાગુણવાળો છે, “ચેતના ” | અને આમ અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન, અવ્યક્ત અને ચેતનાગુણવાળો જે છે, તે ‘આ’ - પ્રત્યક્ષ પ્રગટ અનુભવાઈ રહેલો “મવાનું' - “ભગવાન” “ભગ' - ઐશ્વર્યસંપન્ન – સામર્થ્ય સંપન્ન - “મમતાનો:' - “અમલાલોક' - અમલ આવો ભગવાન અમલાલોક નિર્મલ આલોક-પ્રકાશવાળો, અહીં “ઠ્ઠ:' એક - અદ્વિતીય - અદ્વૈત, ટંકોત્કીર્ણ જીવ ‘રંહ્યોર્જીf' - ટંકોત્કીર્ણ - શિલામાં ટાંકણાથી ઉત્કીર્ણ અક્ષર જેવો અક્ષર કંકોત્કીર્ણ', પ્રત્ય' જોતિ “પ્રત્યગુ જ્યોતિ' - અંતર્ગત – અત એવ બીજા બધાથી પૃથક - ભિન્ન - જૂદી તરી આવે એવો ઝળહળ જ્યોતિ સ્વરૂપ, એવો આ “જીવ’ છે “નીવ:' | “નિત્ય હૈ કિ અનિત્ય હૈ એક હૈ અનેક હૈ કિ, સદસદ ભાવવાન તેના ઉપાયો હૈ, સુષમનું સૂષમ હૈ લસું અતીવ ગૂલ, અરૂપી અગંધ જિન ગ્રંથનમેં ગાયો હૈ; લોકાલોક તીન કાલ ઉતપાત ધ્રુવ નાસ, જાકી જ્ઞાન જેતિ માંહિ જગત સમાયો હૈ, ઐસો પરમાતમ આતમ મહાતમધારી, પરમ આનંદકંદ દેવચંદ પાયો હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૧૦૨ સ્વ જીવ પર પુદ્ગલ ૩૯૧ Page #543 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ચિતશક્તિમાત્ર સ્વને અવગાહી પરમાત્મા આત્માને આત્મામાં અનુભવો ! - એવો ઉદ્ધોધક સમયસાર - કળશ (૩) અમૃતચંદ્રજી લલકારે છે - मालिनी सकलमपि विहायागनाय चिच्छक्तिरिक्तं, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्र । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात्, कलयतु परमात्मात्मनमात्मन्यनंतं ॥३५॥ સકલ જ ઝટ છોડી અન્ન ચિત્ શક્તિરિક્ત, ફુટતર અવગાહી આત્મ ચિત્ શક્તિમાત્ર; જગ ઉપર ચરંતો આત્મ સાક્ષાત્ અનંતો, અનુભવ કરજો આ આત્મામાં આત્મસંતો ! ૩૫ અમૃત પદ-૩૫ ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે' - એ રાગ. આત્મા અનુભવો આત્મા આત્મમાં રે, છોડી સમસ્ત અનાત્મ... (૨)... ધ્રુવપદ-૧ ચિત્ શક્તિથી ખાલીખમ બધું રે, છાંડી દઈ ઝટ સાવ, ને ફુટતર ચિલ્યક્તિ માત્ર આ રે, સ્વ અવગાહી ભાવ.. આત્મા. ૨ વિશ્વની ઉપર ચારુ ચરંત આ રે, આત્મ સાક્ષાત અનંત, પરમાત્મા આત્મામાં અનુભવો રે, ભગવાન અમૃત સંત. આત્મા. ૩ અર્થ : ચિતશક્તિથી રિક્ત (ખાલી-શૂન્ય) એવું સકલ જ શીધ્ર છોડી દઈ અને સ્કૂટતર (વિશેષ ફુટ) એવા ચિતશક્તિ માત્ર સ્વને અવગાહીને વિશ્વની ઉપર ચરંતા આ ચારુ (સંદર) ૨ આત્માને પરમાત્મા આત્મામાં સાક્ષાત્ કળો ! (અનુભવો !) અમૃત જ્યોતિ” મહાભાષ્ય જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ?” - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૨૬૬ (૨૨) અજકુલવાસી કેસરી રે, લખ્યો જિમ નિજ રૂપ, ચિદાનંદ તિમ તુમહુ પ્યારે, અનુભવ શુદ્ધ સ્વરૂપ.' - શ્રી ચિદાનંદજી, (પદ-૩) “આતમ પરમાતમ પદ, જે પરમાતમ શું લય લાવે.” - શ્રી ચિદાનંદજી, પદ-૮ આ પ્રમાણે ઉપરમાં “આત્મખ્યાતિમાં અત્યંત સ્યુટ વિવરી દેખાડ્યું તેમ જીવનું સ્વલક્ષણ અન્વય-વ્યતિરેકથી પ્રદર્શિત કરી, આ શુદ્ધ આત્માનો અનુભવ કરવાનું શિત શક્તિમાત્ર “તને મુમુક્ષુને આહ્વાન કરતો ઉપસંહાર રૂપ આ કળશ આત્મખ્યાતિકાર આત્માને અવગાહી પર પરમષિએ (અમૃતચંદ્રાચાર્યજીએ) પ્રકાશ્યો છે, (અહો મુમુક્ષુ ! તમે) વિત આત્મા આત્માને આત્મામાં વિતરિત ‘ચિતશક્તિરિક્ત' - ચિત્ શક્તિથી રિક્ત - ખાલીખમ - શૂન્ય અનુભવો એવું જે કાંઈ છે, તે બધું ય સદા છેવટ માટે - એકદમ છોડી દઈ, “સત્તમ વિદાયાલય' - ‘ચિતૃશક્તિ માત્ર' એવો જે આ અત્યંત સ્ફટ પ્રગટ સ્વ - પોતે આત્મા છે તેને અવગાહો ! સ્કૂટતરમવહ્યિ ર વિવિત્તાત્રે તેમાં ઊંડા ઉતરી નિમજ્જન કરો ! અને મમુરિ પરંતં વારું વિશ્વય સાક્ષાત્ આ વિશ્વની ઉપર ચરતા આ સુંદર અનંત ૩૯૨ Page #544 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક સમયસાર કળશ-૩૫ એવા આત્માને પરમાત્મા (એવા તમે) આત્મામાં સાક્ષાત્ કળો - અનુભવો ! “વત્તયા परमात्मात्मानमात्मन्यनन्तं' । જેમાં ચિતશક્તિ નથી એવું જે કાંઈ છે, તે બધુંય “પર' છે, માટે “પ્રમાણિક ન્યાયી સત્ પુરુષે તે પારકું બધું ય સપ્લાય' એકદમ છેવટ સદાને માટે (once for all) છોડી દેવું જોઈએ અને ચિત ત માત્ર એવો જે આ અત્યંત પ્રગટ “સ્વ” - આત્મા છે. તેને જ ભજવો જોઈએ. તેમાં જ અવગાહન કરી, વિશ્વની ઉપરમાં ચરતા તે આત્મામાં જ નિમગ્ન થઈ જઈફરી વ્હાર ન નીકળાય એમ ડુબી જવું જોઈએ ! અને આમ વિશ્વની ઉપરમાં તરતા આત્મામાં ડૂબી જઈ વિશ્વની ઉપર તરવાનો ને આત્મામાં ડુબવાનો અખંડ અનંત પરમ આત્માનંદ માણવો જોઈએ ! સાક્ષાત અનુભવવો જોઈએ ! ૩૯૯ Page #545 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ચિત્ત્શક્તિ શૂન્ય આ કહેવામાં આવતા સર્વેય ભાવો પૌદ્ગલિક છે એમ આગલી ગાથાઓના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા સમયસાર કળશ (૪) પ્રકાશે છે - अनुष्टुप् चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं । अतोतिरिक्ताः सर्वेपि भावाः पौगलिका अमी ||३६|| અમૃત પદ-૩૬ ભૈયા ! વિષમ આ સંસાર... એ રાગ. ચિત્ત્શક્તિ એ ચેતન કેરૂં, છે સર્વસ્વ જ સાર... ધ્રુવપદ. અનંત સ્વસંપદ્ આત્માની, ચિત્ત્શક્તિ અવધાર... ચિત્ત્શક્તિ. ૧ ચિત્ત્શક્તિથી વ્યાપ્ત જેહનો, છે સર્વસ્વ જ સાર, આટલો જ છે જીવ તેહ આ, નિશ્ચયથી નિરધાર. ચિક્તિ. ૨ ચિત્ત્શક્તિથી અતિરિક્ત આ, ભાવો જે સઘળાય, પૌદ્ગલિક જ તે ભગવાન્ ભાખે, અમૃતચંદ મુનિરાય... ચિત્શક્તિ. ૩ અર્થ : ચિક્તિથી જેનો સર્વ સ્વસાર વ્યાપ્ત છે એવો આ જીવ આટલો જ છે, એથી અતિરિક્ત (જૂદા તરી આવતા) આ (કહેવામાં આવે છે તે) સર્વે જ ભાવો પૌદ્ગલિક છે – ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણ ધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મ ગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઈ જાય. આત્મવૃત્તિ વિશુદ્ધ થતાં બીજા દ્રવ્યને સંયોગે આત્મા દેહપણે (વિભાવે) પરિણમ્યાનું જણાઈ રહે. શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪ વ્યાખ્યાનસાર-૨૨, ૭ ૫૭ " “પુદ્ગલ હે પ્રગટ ચેતન હૈ ગુપ્તરૂપ, અણુ મુરતીક ઠીક જીવ મૂરતી ન હૈ, પુદ્ગલ હે અજાન જીવ લોકાલોક જાન, જ્ઞાનાદિક ગુનથાન થિરતામેં લીન હૈ, ચિરકાલ કર્મસંગ રહ્યો તૌ ભી કર્મમુક્ત, વિવહાર પક્ષ ગહે કર્મકે અધીન હૈ, અક્ષર ત્રિગુણઈદ દેવચંદ જ્ઞાનવૃંદ, અક્ષર સભાવ લીયે અૌરસ પીન હૈ ?'' ચિત્રશક્તિથી અતિરિક્ત આ સર્વે ભાવો પૌદ્ગલિક “ચેતનવંત અનંત ગુન, સહિત સુ આતમ રામ, યાતે અનમિલ ઔર સબ, પુદગલ કે પરિનામ.'' - શ્રી બના. કૃત સ.આ.અ. ૪ આ જ ઉપરોક્ત ભાવનું સમર્થન કરનારો સારસમુચ્ચયરૂપ તેમજ આગળની ગાથાની ઉત્થાનિકા રૂપ આ કળશ (૩૬) આત્મભાવમંદિર શિખરે અમૃતચંદ્રાચાર્યજીએ ચઢાવ્યો છે, વિત્તિવ્યાપ્તસર્વસ્વસારીઃ ચિત્ત્શક્તિથી જેનો સર્વસ્વ સાર વ્યાપ્ત છે વ્યાપેલ છે એવો આ જીવ બસ આટલો જ છે - નીવ ચાનયમ્, એથી અતિરિક્ત - ‘અતોઽતિવિતાઃ' એ સિવાયના આ સર્વેય સ્ક્વેડપિ ભાવો છે તે પૌદ્ગલિક છે. અર્થાત્ ચિત્શક્તિ એજ આત્માનો સર્વસ્વ સાર છે, એજ આત્માની સર્વસ્વ (All in all) સર્વ ‘સ્વ’ સારભૂત ધન - સંપત્તિ છે, એનાથી વ્યાપ્ત-વ્યાપેલો એવો આ જીવ આટલો જ છે, જરા પણ ન્યૂન નહિ - જરા પણ અધિક નહિ (nothing more nothing less), જેટલો ચિત્રશક્તિમય એટલો જ જીવ છે, બાકી એ સિવાયના આ જે નીચેની ગાથાઓમાં કહેવામાં આવે છે. શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૩૫ ૩૯૪ Page #546 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ તે બીજા બધાય ભાવો પૌલિક છે – પુદ્ગલ નિર્મિત – પુદ્ગલમય છે. માવા: વૌત્તિવા : – जीवस्स णत्थि वण्णो णवि गंधो णवि रसो णवि य फासो । णवि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ॥५०॥ जीवस्स णत्थि रागो णवि दोसो णेव विजदे मोहो । णो पचया ण कम्मं णोकम्मं चावि से णस्थि ॥५१॥ जीवस्स णत्थि वग्गो ण वग्गणा णेव फड्ढया केई । णो अज्झप्पठाणा णेव य अणुभायठाणाणि ॥५२॥ जीवस्स णत्थि केई जोयठाणाण बंधठाणा वा । णेव य उदयठाणाण मग्गणठाणया केई ॥५३॥ णो ठिदिबंठाणा जीवस्स ण संकिलेसठाणा वा । णेव विसोहिठाणा णो संजमलद्धिठाणा वा ॥५४॥ णेव य जीवठाणा ण गुणठाणा य अस्थि जीवस्स । जेण दु एदे सब्वे पुग्गलदव्वस्स परिणामा ॥५५॥ જીવનો નથી વર્ણ ન જ ગંધ છે રે, નથી રસ નથી સ્પર્શ જાણ પુદ્ર. નથી રૂપ નથી જ શરીર ને રે, ન સંહનન ન સંસ્થાન... પુદ્. ૫૦ જીવનો નથી રાગ ન ટ્રેષ છે રે, નથી મોહ તણો કંઈ વાસ... પુદ્. નથી પ્રત્યયો તેમજ કર્મ ના રે, નથી નોકર્મ પણ વળી તાસ. પુદ્. ૫૧ જીવનો નથી વર્ગ ન વર્ગણા રે, નથી સ્પર્ધકો પણ તસ કોય... પુદ્દ, નથી અધ્યાત્મસ્થાનો તેહના રે, નથી અનુભાગ સ્થાનોય... પુદ્. પર જીવના નથી યોગસ્થાનો કંઈ રે, નથી બંધસ્થાનો પણ કોય, પુદ્. નથી ઉદયસ્થાનો તેહના રે, ન જ માર્ગણાસ્થાનો હોય... પુદ્. ૫૩ નથી સ્થિતિબંધ સ્થાન જીવના રે, નથી તેમજ સંક્લેશ સ્થાન... પુદ્. નથી વિશુદ્ધિ સ્થાનો તેહના રે, નથી સંયમલબ્ધિ સ્થાન... પુદ્. ૫૪ નથી જીવસ્થાનો પણ જીવના રે, નથી ગુણસ્થાનો ય તમામ. પુદ્. કારણ એહ સર્વેય તો નિશ્ચયે રે, પુદ્ગલ દ્રવ્યના છે પરિણામ... પુદ્. ૫૫ ગાથાર્થ - જીવનો નથી વર્ણ, નથી ગંધ, નથી રસ, નથી સ્પર્શ, નથી રૂપ, નથી શરીર, નથી સંસ્થાન, નથી સંહનન. ૫૦ જીવનો નથી રાગ, નથી ‘ષ અને નથી મોહ, જીવના નથી પ્રત્યયો, નથી કર્મ અને નથી નોકર્મ. પ૧ જીવનો નથી વર્ગ, નથી વર્ગણા અને નથી કોઈ સ્પર્ધકો, નથી અધ્યાત્મ સ્થાનો અને નથી અનુભાગ સ્થાનો. પર જીવના નથી કોઈ યોગસ્થાનો, નથી બંધસ્થાનો, નથી ઉદય સ્થાનો અને નથી કોઈ માર્ગણા સ્થાનો. ૫૩ ૩૯૫ Page #547 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવના નથી સ્થિતિબંધ સ્થાનો, નથી સંક્લેશ સ્થાનો, નથી વિશુદ્ધિ સ્થાનો અને નથી સંયમલબ્ધિ સ્થાનો. ૫૪ અને જીવના નથી જીવસ્થાનો અને નથી ગુણસ્થાનો, કારણકે આ સર્વેય પુદ્ગલ દ્રવ્યના પરિણામો छे. पथ आत्मख्याति टीका जीवस्य नास्ति वर्णो नापि गंधो नापि रसो नापि च स्पर्शः । नापि रूपं न शरीरं नापि संस्थानं न संहननं ॥५०॥ जीवस्य नास्ति रागो नापि द्वेषो नैव विद्यते मोहः । नो प्रत्यया न कर्म नोकर्म चापि तस्य नास्ति ॥५१॥ जीवस्य नास्ति वर्गो न वर्गणा नैव स्पर्द्धकानि कानिचित् । नो अध्यात्मस्थानानि नैव चानुभागस्थानानि ॥ ५२ ॥ जीवस्य न संति कानिचिद्योगस्थानानि न बंधस्थानानि वा । नैव चोदयस्थानानि न मार्गणास्थानानि कानिचित् ॥५३॥ नो स्थितिबंधस्थानानि जीवस्य न संक्लेशस्थानानि वा । नैव विशुद्धिस्थानानि नो संयमलब्धिस्थानानि वा ॥ ५४ ॥ नैव च जीवस्थानानि न गुणस्थानानि वा संति जीवस्य । येन त्वेते सर्वे पुद्गलद्रव्यस्य परिणामाः ॥ ५५ ॥ यः कृष्णो हरितः पीतो रक्तः श्वेतो वर्णः स सर्वोपि नास्ति जीवस्य । पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेन्नित्वात् । यः सुरभि दुरभि वो गंधः स सर्वोपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यः कटुकः कषायः तिक्तोऽम्लो मधुरो वा रसः स सर्वोपि नास्ति जीवस्य । पुद्गलद्रव्य परिणाममयत्वे सत्यनुभूतेत्वात् । यः स्निग्धो रूक्षः शीतः उष्णो गुरुर्लघुर्मृदुः कठिनो वा स्पर्शः स सर्वोपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यत्स्पर्शादिसामान्यपरिणाममात्रं रूपं तन्नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यदौदारिकं वैकियिकमाहारकं तैजसं कार्मणं वा शरीरं तत्सर्वमपि नास्ति जीवस्य पुद्गलद्रव्य परिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यत्समचतुरस्रं न्यग्रोधपरिमंडलं स्वाति कुब्जं वामनं हुंडं वा संस्थानं तत्सर्वमपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यद्वज्रर्षभनाराचं वज्रनाराचं नाराचमर्द्धनाराचं कीलिका असंप्राप्तासृपाटिका वा संहननं तत्सर्वमपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यः प्रीतिरूपो रागः स सर्वोपि नास्ति जीवस्य पुद्गलपरिणामयत्वे सत्यनुभूतिर्भिन्नत्वात् । ३८ Page #548 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક સમયસાર ગાથા-૫૦ થી ૫૫ पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यन्भूयोऽप्रीतिरूपो द्वेषः स सर्वोपि नास्ति जीवस्य । पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् । यस्तत्त्वाप्रतिपत्तिरूपो मोहः स सर्वोऽपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूते भिन्नत्वात् । ये मिथ्यात्वाविरतिकषाययोगलक्षणाः प्रत्ययास्ते सर्वेपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् । यद् ज्ञानावरणीयदर्शनावरणीयवेदनीयमोहनीयायुर्नामगोत्रांतरायरूपं कर्म तत्सर्वमपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् । यत्षट्पर्याप्तित्रिशरीरयोग्यवस्तुरूपं नोकर्म तत्सर्वमपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् । यः शक्तिसमूहलक्षणो वर्ग स सर्वोपि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् । पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् ।। या वर्गसमूहलक्षणा वर्गणा सा सर्वापि नास्ति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् । यानि मंदतीव्ररसकर्मदलविशिष्टन्यासलक्षणानि स्पर्द्धकानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूते भिन्नत्वात् ।। यानि स्वपरैकत्वाध्यासे सति विशुद्धचित्परिणामातिरिक्तत्वलक्षणान्यध्यात्मस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् । यानि प्रतिविशिष्टप्रकृतिरसपरिणामलक्षणान्यनुभागस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेभिन्नत्वात् ।। आत्मभावना जीवस्य नास्ति वर्णो - 9th छनई, नापि गंधो नापि रसो नापि च स्पर्शः नापि रूपं न शरीरं नापि संस्थानं न संहननं - नयी ४ ध, नयी ४ २स, भने नथी ४ स्पर्श, नयी ४ ३५, नथी शरीर, नथी ४ संस्थान, नयी संजनन. त्या सुगम छे. ॥५०-५४॥ नैव च जीवस्थानानि न गुणस्थानानि वा संति जीवस्य - भने नयी ४ ®स्थानो वा गुस्थानी ®वना छ नार. १२९ शुं ? येन तु - ४२९ निश्ये शने एते सर्वे - मा सर्व पुद्गलद्रव्यस्य परिणामाः - पुद्रबद्रव्य परिक्षामो छ. ॥५५॥ इति गाथा आत्मभावना ।।५१-५४।। यः कृष्णो हरितः पीतो रक्तः श्वेतो वर्ण- र-अो, हरित-बीबी, पात-पागो, सत-सतो, श्वेत-धागोवस सर्वोपि - सर्व ४ नास्ति जीवस्य - वीछे नहि. शनेबी ? पुद्गलद्रव्यपरिणाममयत्वे सति - पुद्रबद्रव्य परिणाममयत्व सते अनुभूतेर्भिन्नत्वात् - अनुभूतिथी मनपाने बी. (अ.४ रे गंध, २स, स्पर्श, ३५, शरीर, સંસ્થાન, સંહનન અંગે પણ પ્રત્યેક ભાવના સમજવી.) यः प्रीतिरूपो रागः - प्रीति ३५ २। स सर्वोऽपि - ते सर्व ४ नास्ति जीवस्य - अवनी छ नहिं ने बी ? पुद्गलद्रव्यपरिणाममयत्वेसति - पुसद्रव्य परिणामभयपासते अनुभूतेत्रित्वात् - अनुभूतिया मिन५॥..ने.बी. (४ द्वेष, भोटे, प्रत्ययो, भ, नभ, वर्ग, feu, स्पो ५९ प्रत्ये४५.लावना सम४वी). यानि - स्वपरैकत्वाध्यासे सति - ५-५२नो व अध्यास सते - विशुद्धचित्परिणामातिरिक्तत्वलक्षणानि अध्यात्मस्थानानि - विशुद्ध पित परिमामयी मस्तित्व अ ध्यात्मस्थानो, तानि सर्वाण्यपि न संति जीवस्य - सर्वे ५ ७॥ न. ने बी ? पुद्गलद्रव्यपरिणाममयत्वे सति . पुद्रबद्रव्य परिणाममयपशु सते अनुभूतेभिन्नत्वात् . अनुभूतिया मित्राने बी. ( ४ अनुभागस्थानो, योगस्थानी, स्थानी, ઉદયસ્થાનો, માર્ગણાસ્થાનો, સ્થિતિબંધ સ્થાનો, સંક્લેશ સ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, સંયમલબ્ધિ સ્થાનો, જીવસ્થાનો અને सुक्षस्थानी गे ५ प्रत्यय लावना सम०४वी).॥५०-५४॥ इति 'आत्मख्याति' आत्मभावना ||५०-५४|| उ८७ Page #549 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ यानि कायवाङ्गनोवर्गणापरिस्यंदलक्षणानि योगस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यानि प्रतिविशिष्टप्रकृतिपरिणामलक्षणाणि बंधस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि स्वफलसंपादनसमर्थकर्मावस्थालक्षणान्युदयस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंज्ञाहारलक्षणानि मार्गाणास्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् यानि प्रतिविशिष्टप्रकृतिकालांतरसहत्वलक्षणानि स्थितिबंधस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि कषायविपाकोद्रेकलक्षणानि संक्लेशस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि कषायविपाकानुद्रेकलक्षणानि विशुद्धिस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि चारित्रमोहविपाकक्रमनिवृत्तिलक्षणानि संयमलब्धिस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि पर्याप्तापर्याप्तबादरसूक्ष्मैकेंद्रियद्वींद्रियत्रींद्रियचतुरिंद्रियसंज्ञ्यसंज्ञिपंचेंद्रियलक्षणानि जीवस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । यानि मिथ्यादृष्टिसासादनसम्यग्दृष्टिसम्यग्मिथ्यादृष्टि संयतासंयतप्रमत्तसंयताप्रमत्तसंयतापूर्वकरणोपशमकक्षपकानिवृत्तिबादर-सांपरायोपशमकक्षपकसूक्ष्मसांपरायोपशमक असंयतसम्यग्दृष्टि क्षपकोपशांतकषायक्षीणकषायसयोगकेवल्योगकेवलिलक्षणानि गुणस्थानानि तानि सर्वाण्यपि न संति जीवस्य पुद्गलद्रव्यपरिणाममयत्वे सत्यनुभूतेर्भिन्नत्वात् । आत्मख्याति टीकार्थ े कृष्ण (डाणो), हरित (सीसी), पीत (चीजो) रक्त (रातो) श्वेत व ते सर्वे ४ कवनो छे, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે, ठे सुरभि (सुगंधी) वा हुरभि (हुगधि) गंध ते सर्वे ४ कवनो छे नहि, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. ठे टुङ (डडवो), दुषाय (तूरो), तिउत (तीज), सम्स (घाटी), वा भधुर रस ते सर्वे ४ જીવનો છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. ठे स्निग्ध (श्रीएशो ), ३क्ष (सूजी), शीत, उष्ण, गुरु, लघु भूहु वा उठिन स्पर्श ते सर्वे ४ જીવનો છે નહિ, પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. ૩૯૮ Page #550 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ થી ૫૫ જે સ્પર્શાદિ સામાન્ય પરિણામમાત્ર રૂપ, તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલદ્રશ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ વા કાર્મણ શરીર તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે સમચતુરસ (ચોરસ), ન્યગ્રોધ પરિમંડલ, સ્વાતિ, કુબ્જ, વામન વા હુંડ સંસ્થાન, તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે વજ્ર ૠષભનારાચ, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, વા અસંપ્રાપ્તાસૃપાટિકા સંહનન, તે સર્વે જ જીવનું છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રીતિરૂપ રાગ, તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે અપ્રીતિ રૂપ દ્વેષ, તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું), અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે તત્ત્વ અપ્રતિપત્તિ રૂપ મોહ, તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે મિથ્યાત્વ - અવિરતિ - કષાય - યોગ લક્ષણ પ્રત્યયો તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે જ્ઞાનાવરણીય - દર્શનાવરણીય વેદનીય મોહનીય - આયુષુ રૂપ કર્મ, તે સર્વે જ જીવનું છે નહિ, - - પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે ષટ્ પર્યાપ્તિ - ત્રિશરીર યોગ્ય વસ્તુરૂપ નોકર્મ, તે સર્વે જીવનું છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે શક્તિ સમૂહ લક્ષણવાળો વર્ગ તે સર્વે જ જીવનો છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે વર્ગસમૂહ લક્ષણવાળી વર્ગણા, તે સર્વે જ જીવની છે નહિ, – પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે મંદ-તીવ્ર રસવાળા કર્મદલોના વિશિષ્ટ ન્યાસ લક્ષણવાળા સ્પર્ધકો, તે સર્વે જ જીવના છે નહિ, - નામ ૩૯૯ - ગોત્ર અંતરાય પુદ્રલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે સ્વ-૫૨નો એકત્વ અધ્યાસ સતે, વિશુદ્ધ ચિત્ત્પરિણામથી અતિરિક્તપણારૂપ લક્ષણવાળા અધ્યાત્મસ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રતિવિશિષ્ટ પ્રકૃતિના રસ પરિણામલક્ષણવાળા અનુભાગ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, Page #551 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે કાય-વા-મનોવર્ગણાના પરિસ્પદ લક્ષણવાળા યોગસ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રતિવિશિષ્ટ પ્રકૃતિના પરિણામ લક્ષણવાળા બંધ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે સ્વ ફલ સંપાદનમાં સમર્થ કર્ભાવસ્થા લક્ષણવાળા ઉદય સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે ગતિ, ઈદ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યક્ત, સંજ્ઞા, આહાર લક્ષણવાળા માર્ગણા સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પ્રતિવિશિષ્ટ પ્રકૃતિના કાલાંતરસહત્વ લક્ષણવાળા સ્થિતિબંધ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે કષાયના વિપાકના ઉક લક્ષણવાળા સંક્લેશ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે કષાય વિપાકના અનુદ્રક લક્ષણવાળા વિશુદ્ધિ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે ચારિત્ર મોહ વિપાકના ક્રમ નિવૃત્તિ લક્ષણવાળા સંયમલબ્ધિ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે પર્યાપ્ત - અપર્યાપ્ત એવા બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વાદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય સંશિ-અસંશિ પંચેંદ્રિય લક્ષણવાળા જીવસ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, - પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેઓનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. જે મિથ્યાદેષ્ટિ, સાસાદન, સમ્યગુ દેષ્ટિ, સમ્યગુ મિથ્યાદેષ્ટિ, અસંયત સમ્યગુ દેષ્ટિ, સંયતાસંયત, પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત, અપૂર્વકરણ ઉપશમક-ક્ષપક, અનિવૃત્તિ બાદર સાંપરાય ઉપશમક-ક્ષપક, સૂક્ષ્મ સાંપરાય ઉપશમક-ક્ષપક, ઉપશાંત કષાય, ક્ષીણ કષાય, સયોગ કેવલી, અયોગ કેવલી લક્ષણવાળા ગુણ સ્થાનો, તે સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય પૌલિક રચનાએ આત્માને સ્થભિત કરવો ઉચિત નથી.” “ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય.” “ચૈતન્યપણું અનુભવગોચર થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૨૪, ૯૫૭ (ઉપદેશ છાયા) “નહીં હમ દરસન નહીં હમ પરસન, રસ ન બંધ કુછ નાંહી, આનંદઘન ચેતનમય મૂરતિ, સેવન જન બલિ જાહીં. અવધૂ નામ હમારા રાખે.” - શ્રી આનંદઘનજી, પદ-૨૯ ચિતશક્તિથી અતિરિક્ત (જૂદા) જે આ સર્વે ભાવો છે તે પૌલિક છે. એમ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અત્રે આ ગાથાઓમાં પૌઢલિક ભાવોના ૨૯ પ્રકારો વર્ણવી દેખાડ્યા છે. ૪૦૦ Page #552 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક: સમયસાર ગાથા-૫૦ થી ૫૫ (૧) વર્ણાદિ આઠ ભાવો જીવના નથી, (૨) રાગ-દ્વેષ-મોહ ભાવો જીવના નથી, (૩) . પ્રત્યયો-કર્મ-નોકમ જીવના નથી, (૪) વર્ગ-વર્ગણા-સ્પર્ધકો જીવના નથી, વદિ-રાગાદિ ભાવો ? (૫) અધ્યાત્મસ્થાન-અનુભાગ સ્થાનાદિ ૧૦ સ્થાનો જીવના નથી, (૬) જીવ જીવના નથી : સ્થાનો અને ગુણસ્થાનો પણ જીવના નથી, કારણકે આ સર્વેય પુદ્ગલ દ્રવ્યના પરમગુરુ અમૃતચંદ્રજીએ પરિણામો છે. પૌલિક ભાવોના આ સર્વ પ્રકારોનું પ્રત્યેકનું “આત્મખ્યાતિ'માં ગોખાવેલું ભેદશાન અત્યંત પરિટ્યુટ વિવરણ કરી દેખાડતાં પરમ આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા “આત્મખ્યાતિ' કg પરમર્ષિ (અમૃતચંદ્રાચાર્યજીએ) આ પૌદ્રલિક ભાવોનું અનુભૂતિથી ભિન્નપણું પરિભાવન કરાવ્યું છે અને જે વર્ણાદિ-રાગાદિ ઈ. તે સર્વે જ જીવના છે નહિ', પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણાએ કરીને તેઓનું અનુભૂતિથી ભિન્નપણું છે માટે – “સ સfજ નાસ્તિ નીવચ, પુકદ્રવ્ય પરિણામમયત્વે સતિ અનુમૂતત્રવાતું' એમ સકર્મોના કર્ણમાં સદા ગૂંજી રહે એવા કર્ણામૃત સમા અમૃત શબ્દોમાં (Ringing words) ભેદજ્ઞાનની ધૂન લેવડાવી ભેદજ્ઞાન ગોખાવ્યું છે. જેમ વ્યાવહારિક શિક્ષક-વ્યાવહારિક ગુરુ શિષ્યને-વિદ્યાર્થીને પાઠ લેવડાવી પાઠ ગોખાવી ગોખાવીને પાકો કરાવે છે, તેમ આ પારમાર્થિક પરમ ગુરુ જગદગુરુ શ્રીમદ્ કર્મગ્રંથ વિષયમાં પણ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજીએ આત્મવિદ્યાર્થીને અત્રે ભેદજ્ઞાનનો પાઠ ગોખાવી અમૃતચંદ્ર સ્વામીજીનું ગોખાવીને, આ સર્વ પુદ્ગલ-પરિણામમય ભાવોનું અનુભૂતિથી ભિન્નપણું ફરી ફરી ઘંટાવી લૂંટાવીને, ભેદજ્ઞાનનો અભ્યાસ પાકો કરાવ્યો છે; અને આમ પદ પદ આત્મા ગોખાવતી આ યથાર્થનામાં ભગવતી આત્મખ્યાતિ' માં પદે, પદે આત્માની ખ્યાતિનો ઓર પ્રકાશ કર્યો છે અને આવી “અમૃત વાણી' નિર્ઝરતા પોતાના દિવ્ય અમૃત ચંદ્ર' આત્માનું પ્રતિબિંબ પાડતી આત્મખ્યાતિ પ્રખ્યાપતાં આ આચાર્યજીએ (અમૃતચંદ્રજીએ) અત્રે એટલું બધું સવિસ્તર ફુટ અને સુગમ વિવરણ કર્યું છે કે, તેનું વિવેચન કરવા જેવું અત્ર કાંઈ રહેતું નથી; એટલું જ નહિ પણ વર્ગ-વર્ગણા-સ્પદ્ધકો-સંક્લેશ સ્થાનો-વિશુદ્ધ સ્થાનો આદિ કર્મગ્રંથ પ્રસિદ્ધ પારિભાષિક શબ્દોની જે અપૂર્વ સુસ્પષ્ટ વ્યાખ્યા (અમૃતચંદ્રજીએ) અત્ર કરી છે તે પરથી કર્મગ્રંથના વિષયમાં પણ આ “અમૃતચંદ્ર સ્વામીજીનું કેટલું બધું અપાર સ્વામિત્વ હશે તે સ્વયં જણાઈ આવે છે, એટલે તત સંબંધી પણ અત્રે કાંઈ લખવા જેવું રહેતું નથી. માત્ર તે તે પારિભાષિક શબ્દો ને વિષયોની વિશેષ સમજતી માટે જિજ્ઞાસુ મુમુક્ષુઓએ કર્મગ્રંથ - ગોમઢસાર આદિ ગ્રંથરત્નોનું અવલોકન કરવું એટલી નમ્ર વિજ્ઞાપના કરી, અત્રે સંક્ષેપમાં સિંહાવલોકનન્યાયે વિચારીએ તો - અત્રે જે પૌદ્રલિક ભાવોના ૨૯ પ્રકારો જીવના નથી એમ પૃથક પૃથક “નથી નથી' નેતિ નેતિ ' કહી વર્ણવી દેખાડ્યા. તેનું વર્ગીકરણ કરીએ તો સામાન્યપણે છ ભાગમાં વણદિ ૨૯ પ્રકારનું છ વિભક્ત કરી શકાય - (૧) પ્રગટ પૌદ્રલિક એવા વર્ણાદિ ભાવો, (૨) વિભાગમાં વર્ગીકરણ ચાર વિભાવ ભાવારૂપ રાગ-દ્વેષ-મોહ, (૩) આ સર્વ ભાવોના મૂળ પ્રભાવ પ્રકાર ને ત્રણ મૂળ પ્રભવસ્થાન શાનપ પ્રત્યયો-કર્મ-નોકર્મ, (૪) કર્મોદ્ધવ ભાવો વર્ગ-વર્ગણા-સ્પદ્ધકો, (૫) કર્મજન્ય અને પ્રત્યયજન્ય ભાવો અધ્યાત્મ સ્થાનાદિ ૧૦, (૬) આ સર્વ ભાવોના અધિષ્ઠાનરૂપ જીવસ્થાન અને ગુણસ્થાન. એમ આ કલ ઓગણત્રીસ ભાવોનું પ્રત્યેકનું પુદ્ગલ - પરિણામમયપણું હોઈ અનુભૂતિથી ભિન્નપણું છે. અથવા આ ભાવોના આ ચાર વિશાળ પ્રકાર કહી શકાય - (૧) જે પ્રગટ દેશ્યમાન સીધે સીધી રીતે સ્થળ પૌદ્રલિક ભાવો છે. જેમકે વર્ણાદિ ૮, જીવસ્થાન. (૨) જે અપ્રગટ અદૃશ્યમાન સીધે સીધી રીતે સૂક્ષ્મ પૌદ્રલિક ભાવો છે. જેમકે - કર્મ, નોકર્મ, યોગસ્થાન, બંધ સ્થાન આદિ. (૩) જે પ્રગટ અનુભૂયમાન આડકતરી રીતે પૌલિક ભાવો છે. જેમકે - રાગાદિ ૩, પ્રત્યયો. ૪૦૧ Page #553 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ (૪) જે અપ્રગટ અનુભૂયમાન આડકતરી રીતે પૌલિક ભાવો છે. જેમકે - અધ્યાત્મસ્થાન, સંક્લેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, ગુણસ્થાન આદિ. આ બધા ભાવોના મૂળ પ્રભવસ્થાન (ઉદ્ભવ સ્થાન) આ ત્રણ છે – (૧) પ્રત્યયો- તેમાંથી રાગાદિ (રાગ-દ્વેષ-મોહ) ભાવો પ્રભાવ પામે છે, તેમજ ગુણસ્થાનો, અધ્યાત્મ સ્થાનો, સંક્લેશ સ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, સંયમ લબ્ધિ સ્થાનો પણ તેમાંથી પ્રભવે છે. આમ પ્રત્યયો ૮ ભાવોની જન્મભૂમિ છે.. (૨) કર્મ- તેમાંથી વર્ગ-વર્ગણા-રૂદ્ધકો પ્રભવે છે, તેમજ અનુભાગ સ્થાનો, બંધ સ્થાનો, ઉદય સ્થાનો, સ્થિતિબંધ સ્થાનો, માર્ગણા સ્થાનો પણ તેમાંથી પ્રભવ પામે છે. આમ કર્મ ૮ ભાવોની જન્મભૂમિ છે. (૩) નોકર્મ. તેમાંથી વર્ણાદિ ૮ તથા યોગ સ્થાનો, જીવ સ્થાનો પ્રભવે છે. આમ નોર્મ ૧૦ ભાવોની જન્મભૂમિ છે. આ બધા ભાવોના મૂળ આધારરૂપ બે અધિષ્ઠાન છે, કે જેમાં આ સર્વ ભાવો શમાય છે, અંતર્ભાવ પામે છે - (૧) જીવસ્થાન (૨) ગુણસ્થાન. આકૃતિ કમી પ્રત્યયો નોકર્મ જ્ઞાનાવરણીય વર્ગ મિથ્યાત્વ રાગ દ્વેષ મોહ ત્રિશરીર વદિ ૮ દર્શનાવરણીય વર્ગના અવિરતિ ગુણસ્થાનો પતિ જીવ સ્થાનો વેદનીય સદ્ધક કષાય અધ્યાત્મ સ્થાનો, સંક્લેશ સ્થાનો યોગ્ય વસ્તુ યોગ સ્થાનો મોહનીય અનુભાગ સ્થાન યોગ વિશુદ્ધિ સ્થાનો, સંયમલબ્ધિ સ્થાનો આયુ બંધ સ્થાન નામ ઉદય સ્થાન ગોત્ર સ્થિતિબંધ સ્થાન અંતરાયકર્મ માર્ગણા સ્થાન ૪૦૨ Page #554 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રથમ પ્રરૂપક અંકઃ સમયસાર ગાથા-૫૦ થી ૫૫ આકૃતિ વણ ૨સ. સ્પર્શ શરીર સંસ્થાન સંહનન રાગ મિથ્યાત્વ અવિરતિ યોગ કષાય જ્ઞાનાવરણાદિ કર્મ ૮ પર્યાક્ષિ શરીર શક્તિ સમૂહ વર્ગ સમૂહ વર્ગણા સ્પદ્ધકો નોકર્મ વર્ગ યોગ બંધ અધ્યાત્મ || અનુભાગ સ્થાન સ્થાન ઉદય સ્થાન સ્થાન ૪ ૮ ૧ 8 8 8 % ૨ અયોગી સંયોગી ક્ષીણ મોહ સ્થાન ઉપશમ ક્ષપક શ્રેણી/ઉપશમ શ્રેણી/ક્ષપક અપ્રમત્ત સંયત પ્રમત્ત સંયત સંયતાસંયત અસંયત સમ્યગુદૃષ્ટિ સમ્યગુ મિથ્યાદેષ્ટિ સાસાદન સમ્યગુ મિથ્યાષ્ટિ સ્થાન માર્ગણા I સ્થિતિ | સંક્લેશ II વિશુદ્ધિ સ્થાન ૧૪ | સ્થાન | સ્થાન સ્થાન સંયમલબ્ધિ સ્થાન ૧ ૧ ૨ ૩ ૪ ૪ ૫ ૧૧ ૨ ૩ ૪ ૫ ૫ | ૧૪ જીવસ્થાન પર્યાપ્ત અપર્યાપ્ત ૪૦૩ Page #555 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આટલી સામાન્ય પૃથક્કરણ અને વર્ગીકરણારૂપ વિચારણા પછી આ સર્વ પૌદ્રલિક ભાવોનું વિશેષ સ્વરૂપ સમજવું સુગમ થઈ પડશે. એટલે હવે પરમગુરુ આત્મખ્યાતિ કર્તા (અમૃતચંદ્રજીએ) જે આલાપ લેવડાવ્યો છે, તેનો “અનુવાદ કરતાં હવે આ પ્રત્યેક પ્રકારનું ક્વચિત્ કિંચિત્ સમજુતી સાથે અનુભાવન'– (૧) કાળો, લીલો, પીળો, રાતો, ધોળો એમ પાંચ પ્રકારનો વર્ણ, (૨) સુગંધી દુર્ગધી જેમ બે પ્રકારનો ગંધ, (૩) કડવો, તૂરો, તીખો, ખાટો, મીઠો એમ પંચ પ્રકારનો રસ, (૪) ચીકણો, લૂખો, ટાઢો, ઉન્હો, ભારી, હળવો, નરમ વા કઠણ એમ અષ્ટ પ્રકારનો સ્પર્શ, આ સ્પર્ધાદિ સર્વનું એક સામાન્ય પરિણામમાત્ર તે રૂપ, ઉદાર-સ્થૂલ પુદ્ગલોથી રચાયેલું તે ઔદારિક, વિક્રિયા પામતું તે વૈક્રિયિક, સંયમજન્ય, આહારક લબ્ધિ વિશેષથી પ્રાપ્ત થતું તે આહારક, પાચનાદિ-ઉષ્ણતાદિના કારણરૂપ તે તૈજસ અને અતિ સૂક્ષ્મ કર્મ પુદ્ગલથી રચાયેલું કર્મમય એવું કર્મકોષરૂપ તે કામણ - એમ પંચ પ્રકારનું શરીર, (૭) જેના ચારે અગ્ન-ખૂણા સમાન છે તે સમચતુરગ્ન (સમચોરસ), વડના ઝાડની પેઠે જેનો ઉપરનો ભાગ ભવ્ય સુંદર ગોળાકાર છે તે ન્યગ્રોધ પરિમંડલ, જેનો નીચેનો ભાગ સ્વાતિ-છીપની જેમ સુંદર છે તે સ્વાતિ, જે કુબડું છે તે કુન્જ, જે ઠીંગણું-વામનું છે તે વામન, જેનો કોઈ પણ ઢંગધડાવાળો આકાર વિશેષ છે નહિ એવું ઠેકાણા વિનાનું ઢંગધડા વિનાનું - “રોડ બોડ' - તે હુંડ, એમ શરીરના આકાર વિશેષરૂપ (figure) છ પ્રકારનું સંસ્થાન, જેનાથી શરીરનું હાડ મજબૂત વા ઢીલું હોય છે, જેનાથી શરીરની સંહનન શક્તિ - હણવાની શક્તિ – પ્રહાર કરવાની શક્તિ (striking power) ન્યૂનાધિક હોય છે, એમ વજ ઋષભનારાય આદિ ઉત્તરોત્તર હીન સામર્થ્યવાળું છ પ્રકારનું સંઘયણ - સહનન, એમ આ આઠે પ્રકાર તો પ્રગટ સ્થૂલ પુદ્ગલમય-પુદ્ગલ રચના દેખાય છે, કારણકે તેઓનું ઈદ્રિયોથી ગ્રાહ્યપણારૂપ મૂર્ણપણે પ્રગટ દશ્યમાન છે. ઈદ્રિયોથી પ્રત્યક્ષ ગમ્યમાન છે. એટલે પૌદ્રલિક એવો આ “સર્વે જ જીવન છે નહિ, સર્વેકfપ ન સતિ નીવા પુદ્ગલ પરિણામમયપણું સતે (એઓનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે', દ્રિતદ્રવ્યપરિણામમયત્વે सति अनुभूतेर्भिन्नत्वात् । રૂપ રેખ તિહાં નવિ ઘટે રે, મુદ્રા ભેખ ન હોય, ભેદજ્ઞાન દષ્ટિ કરી પ્યારે, દેખો અંતર જોય...- શ્રી ચિદાનંદજી, પદ-૫ (૯) પ્રતિરૂપો : સ્નેહરૂપ - આસક્તિરૂપ એવો જે રાગ, (૧૦) અપ્રીતિ રૂપ - અસ્નેહ રૂપ એવો જે દ્વેષ, પ્રીતિરૂપો વેષ:, (૧૧) તત્ત્વના અસ્વીકરણરૂપ - અપ્રતિપત્તિરૂપ જે મોહ, તાપ્રતિપત્તિરૂપો મોહ, એ બધા પરભાવના સંયોગથી ઉપજેલા અધ્યવસાનો આત્યંતર ભાવો પરભાવરૂપ પુલ પરિણામના નિમિત્તે ઉત્પન્ન થયેલ વિકૃત જીવપરિણામરૂપ વિભાવ ભાવો-ઔપાધિક ભાવો છે. તે જોકે સીધેસીધી રીતે (Directly) પૌદ્રલિક નથી, તોપણ જીવના વિભાવ ભાવના કારણરૂપ પદ્દલ પરિણામથી ઉપજતા હોઈ તેને કારણમાં કાર્યના ઉપચારથી પૌદ્રલિક ગણેલ છે. અથવા તો રાગ-દ્વેષ-મોહના જીવરૂપ અને અજીવરૂપ એમ બે પ્રકાર છે, તેમાં જીવના ૪૦૪ Page #556 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ થી પ૫ વિકત પરિણામરૂપ વિભાવ ભાવ તે જીવરૂપ રાગ-દ્વેષ-મોહ છે અને પુદ્ગલ પરિણામરૂપ તે અજીવરૂપ રાગ-દ્વેષ-મોહ છે. આમ જીવના સ્વભાવભૂત નહિ હોઈ પરભાવના આસન પર ચઢી બેસવા રૂપ-પરભાવનું આસન પચાવી પાડવા રૂપ “અધ્યવસાન” ભાવ હોવાથી, પરભાવ સંયોગથી ઉપજેલા વિભાવભાવ હોવાથી અથવા સ્વયં પુદ્ગલમય ભાવ હોવાથી, એમ બન્ને પ્રકારે રાગ-દ્વેષ-મોહની પુદ્ગલમાં ગણના કરી છે. એટલે તે સર્વેપિ સંતિ નીવા - આ રાગ-દ્વેષ-મોહ “સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.” પુતદ્રવ્યપરિણામમયત્વે સતિ અનુમૂતે ઉન્નત્વત્ ” (૧૨) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ કર્મબંધના કારણો પ્રત્યયો' છે, તે પણ - જીવરૂપ અને અજીવરૂપ એમ બે પ્રકારના હોઈ બન્ને બાજુ દાવ લેનારા “અક દડૂકીઆ” જેવા છે ! તેમાં જીવરૂપ તે જીવના વિકત પરિણામરૂપ - વિભાવરૂપ મિથ્યાત્વાદિ છે અને અજીવરૂપ તે સ્વયં પુદ્ગલ પરિણામરૂપ મિથ્યાત્વાદિ છે. આમ આ પણ જીવના સ્વભાવભૂત નહિ હોઈ પરભાવની બેઠક પર ચઢી બેસવારૂપ - અધ્યવસાનરૂપ વિભાવ ભાવ - ઔપાયિક ભાવ હોવાથી અથવા સ્વયં પુદ્ગલમય ભાવ હોવાથી, આમ બન્ને પ્રકારે આ મિથ્યાત્વાદિ પ્રત્યયોની પુદ્ગલમાં ગણના છે. એટલે તે સર્વે ન સંતિ નીવચ તે આ મિથ્યાત્વાદિ પ્રત્યયો સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે (તનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.” Tદ્રતદ્રવ્યપરિણામમયત્વે સતિ અનુકૂર્મિત્રતાત્ | (૧૩) કોઈ પણ ઈદ્રિયથી ગ્રહણ ન થઈ શકે એવા સૂક્ષ્મ પુદ્ગલ સમૂહ રચનારૂપ જે છે, તે જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનું કર્મ, (૧૪) પરિત્રિશર વસ્તુ નોવ - આહાર, શરીર, ઈદ્રિય, ભાષા અને મન એ છે પર્યાપ્તિ અને ઔદારિક-વૈક્રિયિક-આહારક એ ત્રણ શરીરને યોગ્ય વસ્તુ રૂપ (Potential materials) જે છે અર્થાત જે માલ મસાલામાંથી છ પતિ અને ત્રણ શરીરની રચના થાય છે એવું શરીરનું કારણ (Potential cause) તે નોકર્મ, - એવું વર્ગાદિ - અનુભાગાદિ સ્થાનોના પ્રભવસ્થાનરૂપ કર્મ અને વર્ણાદિ - જીવસ્થાનાદિના પ્રભવસ્થાનરૂપ નોકર્મ આ બન્ને સ્વયં પુદ્ગલરૂપ જ છે, એટલે તે સર્વેofપ ન સંતિ નીવસ્ય આ સર્વ જ જીવના છે નહિ, પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે, અનુભૂતિથી (તેનું) ભિન્નપણું છે માટે. પુદ્રતદ્રવ્યપરિણામમયત્વે સતિ અનુમૂત્રવત્ ! (૧૫) શક્તિ સમૂહ જેનું લક્ષણ છે તે વર્ગ, શક્તિસમૂહની વસ, (૧૬) વર્ગ સમૂહ જેનું લક્ષણ છે તે વર્ગણા, વસમૂહની વા , (૧૭) જેમાં મંદતીવ્ર રસવાળા કમંદળીઆની વિશિષ્ટ ન્યાસરૂપ ખાસ રચના – ગોઠવણી છે તે વિશિષ્ટ ન્યાસ લક્ષણવાળા રૂદ્ધકો - મંદતીવ્રરત્નવિશિષ્ટચાસત્તાક્ષાનિ પર્વછાનિ, કર્મથી ઉદ્ભવ પામેલા આ “સર્વે જ જીવના છે નહિ, તે સર્વેકરિ ને સંતિ નીવસ્ય પુદ્ગલ દ્રવ્ય પરિણામમયપણું સતે (તનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે.” દ્રિતદ્રવ્યપરિણામમયત્વે सत्यनुभूतेभिन्नत्वात् । (૧૮) સ્વાધ્યાયે સતિ - સ્વ-પરનું એકપણું માની બેસવારૂપ એકત્વ અધ્યાસ સતે, વિશુદ્ધ ચિત્ પરિણામથી અતિરિક્તપણું – ભિન્નપણું જેનું લક્ષણ છે એવા અધ્યાત્મ સ્થાનો, વિશુદ્ધ चित्परिणामातिरिक्तत्वलक्षणान्यध्यात्मस्थानानि, (૧૯) આ પ્રકૃતિનો અમુક રસ, બીજી પ્રકૃતિનો તમુક રસ એમ પ્રતિવિશિષ્ટ - પ્રત્યેક વિશિષ્ટ ૪૦૫ Page #557 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રકૃતિનો રસ પરિણામ જેનું લક્ષણ છે એવા અનુભાગ સ્થાનો, પ્રતિવિશિષ્ણકૃતિ रसपरिणामलक्षणानि अनुभागस्थानानि, (૨૦) કાયવર્ગણા - વચન વર્ગણા અને મનોવર્ગણાના હલનચલનરૂપ - પરિસ્પદ જેનું લક્ષણ છે એવા યોગ સ્થાનો, કાવાનોવાળાપસ્જિવનક્ષણાનિ યોજાનાનિ, (૨૧) આ પ્રકૃતિનું આ પરિણામ, તે પ્રકૃતિનું તે પરિણામ એમ પ્રતિવિશિષ્ટ - પ્રત્યેકના વિશિષ્ટ પરિણામ જેનું લક્ષણ છે એવા બંધસ્થાનો, પ્રતિવાશપ્રતિપરિણામતક્ષાનિ વંધસ્થાનાનિ, (૨૨) સ્વ ફલના - પોતાના ફલના સંપાદનમાં સમર્થ એવી વિપાકરૂપ કર્ભાવસ્થા જેનું લક્ષણ એવા ઉદય સ્થાનો, વનસંપાનસમર્થસ્થાનક્ષણાનિ ૩યથાનાનિ, (૨૩) જેમાં જીવના ગતિ-ઈદ્રિય-કાય-યોગ-વેદ-કષાય-જ્ઞાન-સંયમ-દર્શન-લેશ્યા-ભવ્ય-સમ્યક્ત સંજ્ઞા-આહાર એ ચૌદ પ્રકારોની માર્ગણા-ગવેષણા-સંશોધના (searching Investigation) તત્ત્વ વિચારના સુદઢીકરણાર્થે કરાય છે, તે લક્ષણ છે જેનું એવા માર્ગણા સ્થાનો, (૨૪) તિવિશિષ્ટપ્રથ્રુતિછાત્તાંતરસદવર્તક્ષનિ સ્થિતિવંધસ્થાનને - અમુક પ્રકૃતિ આટલો કાળ સ્થિતિ કરશે - ટકશે, તમુક પ્રકૃતિ આટલો કાળ સ્થિતિ કરશે - ટકશે, એમ પ્રતિવિશિષ્ટ - પ્રત્યેક ખાસ વિશિષ્ટ પ્રકૃતિનું કાલાંતર સહપણું - કાલાંતર ખમવાપણું જેનું લક્ષણ છે એવા સ્થિતિબંધ સ્થાનો, (૨૫) કષાય વિપાકનો - કષાય ઉદયનો ઉદ્રક – તીવાવેગી ભાવ ઉત્કટપણું જેનું લક્ષણ છે એવા સંક્લેશ સ્થાનો - ૦ષાવિવિહોદ્દેતક્ષનિ સંક્લેશસ્થાનાનિ, (૨૬) કષાય વિપાકનો - કષાય ઉદયનો અનુદ્રક - અતીવ્ર મંદભાવ – અનુષ્ટપણું જેનું લક્ષણ છે એવા વિશુદ્ધિ સ્થાનો, વષય-વિપાકોનુત્તક્ષાવિ વિશુદ્ધિસ્થાનાનિ, (૨૭) ચારિત્ર મોહના વિપાકનું – ઉદયનું ક્રમે કરીને નિવૃત્ત થવું – નિવૃત્તિ થવી એ જેનું લક્ષણ છે અર્થાત ચારિત્રમોહનો ઉદય જેમાં ક્રમે કરીને ઉત્તરોત્તર નિવૃત્ત થતો જાય છે અને તેથી આત્માની ચારિત્રદશા ઉત્તરોત્તર વધતી જાય છે તે જેનું લક્ષણ છે, એવા સંયમલબ્ધિ સ્થાનો, ચારિત્રમોહવિપમિનિવૃત્તિતક્ષણનિ સંયમથિસ્થાનાનિ, - આ બધા ભાવોનું મૂળ પ્રભવ સ્થાન (Original fountain store) સ્વયં પુદ્ગલમય કર્મ, વા સ્વયં પુદ્ગલભાવ રૂપ કે પુદ્ગલ મૂલક વિભાવભાવરૂપ મિથ્યાત્વાદ્રિ પ્રત્યયો અથવા યથાસંભવ એ બન્નેની સંયુક્ત મંડળી (Limited joint stock company) હોઈ, આ બધા ભાવો પુદ્ગલ પરિણામરૂપ છે. એટલે તે સર્વે ન સંતિ ગીવી “સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્ય પરિણામમયપણું સતે, (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે પુતદ્રવ્ય परिणाममयत्वेसत्यनुभूतेभिन्नत्वात् । જામેં ઈદ્રી પંચ નાહી કર્મકો પ્રપંચ નાહિ, મનકો ન રંચ જામેં તનકો ન અંગ હૈ, નાદિ કર્મ હેતુ ખેદ માર્ગના કો ભયો છેદ, ધ્યાન ધ્યાતા ભેદ ન વચન તરંગ હૈ; શાંત ધ્રુવ નિરુપાધિ છિન્ન પર ક્રિયા વ્યાધિ, પર દ્રવ્ય ન અસેસ લેસ ન અનંગ હૈ, જ્ઞાન જેતિ ભાસમાન રતનત્રિતયકો જાન, ઐસો સુધ નિત્ય દેવ મેરે ઘટ સંગ હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૧૭ ઉપરોક્ત સર્વ પદ્ધલપરિણામાત્મક ભાવો જેના આધારે - જેના આશ્રયે રહી આવિષ્કાર પામે છે. અને જેમાં ઉદભવ પામી પોતપોતાના ભાવ ભજવી દેખાડી આ “ભવ પ્રપંચ” ૪os Page #558 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૦ થી ૫૫ નાટક ઉભું કરે છે, અને આમ આ સર્વ ભાવના મૂળ આધારભૂત જે અધિષ્ઠાન છે, છે તેમાં આશ્રય સ્થાન રૂપ (૨૮) તે તે સર્વ ભાવોનું જે બાહ્ય અધિષ્ઠાન (આધાર સ્થાન) છે, તે પર્યાપ્ત અપર્યાપ્ત બાદર-સૂક્ષ્મ એકેંદ્રિયાદિ ચૌદ સ્થાનો રૂપ બાહ્ય સ્થૂલ દશાવિશેષો જેનું લક્ષણ છે એવા ચૌદ જીવ સ્થાનો, (૨૯) અને તે તે સર્વ ભાવોનું જે આપ્યંતર અધિષ્ઠાન છે, તે મિથ્યાદૅષ્ટિ આદિ આપ્યંતર આત્મગુણ દશાવિશેષો જેનું લક્ષણ છે, એવા ચૌદ ગુણસ્થાનો, ભવ નાટકના મુખ્ય પાત્ર સમા આ જીવસ્થાનો" અને ગુણસ્થાનો કે જે સર્વ ઈતર પૌદ્ગલિક ભાવોના અનુક્રમે બાહ્ય-અત્યંતર અધિષ્ઠાનો છે, તે પુદ્ગલમય છે, એટલે તે સર્વેડપિ ન સતિ નીવસ્ય આ ‘સર્વે જ જીવના છે નહિ, પુદ્ગલદ્રવ્યપરિણામમયપણું સતે (તેનું) અનુભૂતિથી ભિન્નપણું છે માટે', પુન્નત્તદ્રવ્યપરિણામમયત્વે ક્ષતિ અનુભૂતૅમિન્નત્વાત્ । એમ આ ઓગણત્રીશ ભાવોના પુદ્ગલદ્રવ્યપરિણામમયપણાનું સંક્ષેપમાં પરિભાવન કરાવ્યું. “અહો ! આ દેહની રચના ! અહો ! ચેતન ! અહો ! તેનું સામર્થ્ય ! અહો શાની ! અહો તેની ગવેષણા ! (ઈ.)'' સ્વ જીવ - ‘જ્ઞાની પુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિષે કાયાબુદ્ધિ થતી નથી. બે ય સ્પષ્ટ ભિન્ન તેનાં શાનમાં વર્તે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૮, ૪૨૦), ૫૦૯, હાથનોંધ ૨-૧૨ પર પુદ્દલ "जीवस्थानानि सर्वाणि गुणस्थानानि मार्गणाः । પરિણામા વિવર્તને નીવતુ ન વાવન ।।” - શ્રી યશોવિજયજી કૃત દ્વા.તા. ૧૦-૨૯ गुणस्थानानि यावंति यावत्यश्चापि मार्गणाः । तदन्यतरसंश्लेषो नैवातः परमात्मनः । - ૪૦૭ कर्मोपाधिकृतान् भावान् य आत्मन्यध्यवस्यति । તેન સ્વામાવિત્રં રૂપ ન બુદ્ધ પરમાત્મનઃ ।।' - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ, ૨-૨૮, ૨૯ Page #559 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વર્ણાદિ વા રાગાદિ સર્વે જ પુરુષથી ભિન્ન ભાવો છે એવા ભાવનો, સમયસાર કળશ (૫) અપૂર્વ આત્મનિશ્ચયથી અમૃતચંદ્રજી લલકારે છે शालिनी वर्णाद्या वा रागमोहादयो वा, भिन्ना भावाः सर्व एवास्य पुंसः । तेनैवांतस्तत्त्वतः पश्यतोऽमी, नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ॥३७॥ વર્ણાદિ વા રાગમોહાદિકા વા, આત્માને આ સર્વ છે ભિન્ન ભાવા, તેથી અંતઃ તત્ત્વથી પેખતાં આ, નો'યે દૃષ્ટ દૃષ્ટ એક પ૨ આ. ૩૭ અમૃત પદ-૩૭ ઋષભ જિણદશું પ્રીતડી... એ રાગ - વર્ણાદિ આ નથી આત્મના, નથી રાગાદિ પણ કોઈ ય વિભાવ... ધ્રુવ. પદ વર્ણાદિ રૂપી પુદ્ગલ ગુણો, તે તો પ્રગટપણે હોયે પરભાવ. વર્ણાદિ રાગાદિ આત્મસ્વભાવ ના, ચિત્ વિકાર તે વિકૃત ચેતન વિભાવ. તેથી વર્ણાદિ રાગાદિ ભાવ આ, આત્માને સર્વે હોયે ભિન્ન ભાવ... વર્ણન. તેથી અંતરે તત્ત્વથી દેખતાં, તે ભાવ તો કો પણ હોય ન દૃષ્ટ, દૃષ્ટ એક જ હોય આતમા, ભગવાન અમૃત જ્યોતિ સુસ્પષ્ટ... વર્ણન. અર્થ - વર્ણાદિ કે રાગ-મોહાદિ સર્વે જ ભાવો આ પુરુષથી ભિન્ન ભાવો છે, તેથી જ અંતમાં તત્ત્વથી પેખતા એવા તેને આ દૃષ્ટ થાય નહિં, પણ પરમ એવું એક જ (આત્મ તત્ત્વ જ) દૃષ્ટ થાય. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘દેહમાં વિચાર કરનારો બેઠો છે તે દેહથી ભિન્ન છે ? તે સુખી છે કે દુઃખી ? એ સંભારી લે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૭), ૮૪ “વરનાદિક રાગાદિ યહ, રૂપ હમારો નાંહિ, એક બ્રહ્મ નહિં દૂસરૌ, દીસૈ અનુભવમાંહિ.” શ્રી બના. કૃત સ.સા.અજી. ૬ ઉપરમાં જે આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં અત્યંત વિસ્તારથી વિવરી દેખાડ્યું, તેના સાર સમુચ્ચય વર્ણાદિ વર્ણ - રસ ગંધાદિ કે રૂપ આ ઉપસંહાર કળશ છે, વળવા વા રામોહાયો વા રાગાદિ-રાગ-દ્વેષ-મોહ આદિ આ સર્વે જ ભાવો આ પુરુષથી આત્માથી ભિન્ન - જૂદા-પૃથક્ છે, મિન્ના ભાવા: સર્વ વાસ્ય પુંતઃ, તેથી જ અંતરમાં તત્ત્વથી દેખતાં આ દૃષ્ટ હોય નહિ, એક ચિર્દૂ માત્ર દૃષ્ટ હોય, નો દૃષ્ટાઃ સુત્કૃષ્ટમે પત્તું ચાત્' અર્થાત્ અંતર્મુખ અવલોકન કરીને દેખીએ તો આત્મામાં વર્ણાદિ કે રાગાદિ કોઈ પણ ભાવ દેખાતો નથી, એક માત્ર કેવલ ‘ચિ' ભાવ જ દેખાય છે. ૪૦૮ - - Page #560 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૬ વારુ, આ વર્ણાદિ જો જીવના છે નહિ, તો તંત્રાન્તરમાં “છે', એમ કેમ પ્રજ્ઞાપવામાં આવે છે? તો કે - ववहारेण दु एदे जीवस्स हवंति वण्णमादीया । गुणठाणंता भावा ण दु केई णिच्छयणयस्स ॥५६॥ વ્યવહારે વર્ણાદિ આ જીવના રે. ગુણસ્થાન પર્યતા ભાવ; પણ નિશ્ચયનય તણા મતે રે, ન જ હોય કોઈ એહ સાવ... પુ. ૫૬ ગાથાર્થ - વ્યવહારથી આ વર્ણાદિ - ગુણસ્થાન પયત ભાવો જીવના હોય છે, પણ નિશ્ચયનયના અભિપ્રાયે તો કોઈ (જીવના) નથી. ૫૬ आत्मख्याति टीका ननु वर्णादयो यद्यमी न संति जीवस्य तदा तंत्रांतरे कथं संतीति प्रज्ञाप्यंते इति चेत् - व्यवहारेण त्वेते जीवस्य भवंति वर्णायाः । गुणस्थानांता भावा न तु केचिनिचयनयस्य ॥५६॥ इह हि व्यवहारनयः निश्चयनयस्तु किल पर्यायाश्रितत्वात् द्रव्याश्रितत्वात् जीवस्य पुद्गलसंयोगवशा - केवलस्य जीवस्य दनादिप्रसिद्धबंधपर्यायस्य कुसुंभरक्तस्य कासिकवासस इवौ - पाधिकभावमवलंब्योत्प्लवमानः स्वाभाविकभावमवलंब्योत्प्लवमानः परभावं परस्य विदधाति । परभावं परस्य सर्वमेव प्रतिषेधयति । ततो व्यवहारेण वर्णादयोगुणस्थानांताभावा जीवस्य संति निश्चयेन न सतीति युक्ता प्रज्ञप्तिः ॥५६॥ - આત્મખ્યાતિ ટીકાર્ય અહીં વ્યવહારનય ફુટપણે પણ નિશ્ચય નય તો પર્યાયાશ્રિતપણાને લીધે, દ્રવ્યાશ્રિતપણાને લીધે પુલ સંયોગવશે કરીને અનાદિ પ્રસિદ્ધ બંધ પર્યાયવાળા જીવના કેવલ જીવના કુસુંભરક્ત (કસુંબલ). સૂતરાઉ વસ્ત્રની જેમ ઔપાધિક ભાવને અવલંબી સ્વાભાવિક ભાવને અવલંબી ઉપ્લવતો (કૂદી પડતો) સતો, ઉલ્લવતો (કૂદી પડતો) સતો, પરનો પરભાવ વિહિત કરે છેઃ પરનો પરભાવ સર્વ જ પ્રતિષેધે છે. તેથી કરીને વ્યવહારથી વર્ણાદિ ગુણસ્થાન પર્યંત ભાવો જીવના છે. નિશ્ચયથી છે નહિ, એમ યુક્ત પ્રજ્ઞમિ છે. ૫૬ ૪૦૯ Page #561 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘“શરીર કોનું છે ? મોહનું છે. માટે અસંગ ભાવના રાખવી યોગ્ય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૦ “દેહ કદિ સવિ કાજ પુદ્દલ તણાં, જીવના તેહ વ્યવહાર માને ઘણાં, સંઘલ ગુણઠાણ જીબઠાણ સંયોગથી, શુદ્ધ પરિણામ વિણ જીવ કારય નથી.' - • શ્રી યશોવિજયજી કૃત સા-ગાથા સ્ત. જો આ ઉપરમાં વિવરી દેખાડ્યા તે વર્ગાદિ પૌલિક ભાવો જીવના છે નહિ, 'ન સંતિ" - તો પછી 'તંત્રાન્તરમાં' - કર્મગ્રંથ - ગોમસાર - ગોમન્નસાર - ષટ્યુંડાગમ આદિ અન્ય શાસ્ત્રોમાં ‘સંતિ’ - ‘છે', એમ કેમ પ્રજ્ઞાપવામાં - પ્રરૂપવામાં – જણાવવામાં આવે છે ? તેનો અહીં વ્યવહાર-નિશ્ચયના ભેદથી જવાબ આપ્યો છે કે, ‘વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના આ સર્વ ભાવો વ્યવહારથી જીવના હોય છે, પણ નિશ્ચયનયના મતે તો કોઈ પણ ભાવો જીવના છે નહિ.' આ વાત આત્મખ્યાતિકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ વ્યવહાર નય અને નિશ્ચયનયની અપેક્ષાઓની વિરોધાત્મક તુલનાથી (comparison by contrast) નિષપણે સાવ સ્પષ્ટ કરી બતાવી છે : પર્યાયાશ્રિત વ્યવહારનય અહીં વ્યવહાર નય, પર્યાયાશ્રિત પણાને લીધે, ઔપાધિક ભાવને અવલંબી ઉત્કૃવતો ઉદ્ભવતો સતો, પરભાવ પરનો વિહિત કરે છે, પણ નિશ્ચયનય તો દ્રવ્યાતિપણાને લીધે, કેવલ જીવના . સ્વાભાવિક ભાવને અવલંબી છે ઃ ‘ઉત્બવતો-ઉદ્ભવતો સતો, પરભાવ પરનો સર્વ જ પ્રતિષેધે છે.' અર્થાત્ વ્યવહારનયઃ વિનને પર્યાવાશ્રિતત્વાન - અહીં વ્યવહારનય જે છે તે પર્યાયાત્િ પરભાવ પરનો વિહિત કરે કસુંબલ વસ્ત્ર દૃષ્ટાંત - છે - પર્યાય દૃષ્ટિ પ્રધાન હોઈ, પર્યાયનો આશ્રય કરીને પ્રવર્તે છે, એટલે પુદ્ગલ રૂપ પરભાવના સંયોગ વશે કરીને જેનો બંધપર્યાય (અનાદિ પ્રસિદ્ધ' છે - અનાદિથી પ્રકૃષ્ટપણે સિદ્ધ છે અથવા અનાદિથી પ્રખ્યાત છે, એવા જીવના આ પુદ્ગલજન્ય ઉપાધિ રૂપ ભાવને – ‘ઔપાધિક ભાવને' અવલંબી ગૌપાધિમાવમવતંત્ર્યોત્તવમાન તે (વ્યવહારનયં) ઉત્બવેતો ઉદ્ભવતો સતો પરભાવ ૫૨નો વિહિત કરે છે. જેમ કોઈ સુતરાઉ કપડું છે, તે મૂળ તો ધોળું છે, પણ તે કેસૂડાથી રંગાયેલું – કસુંબલ – રાતું છે. તેને તે રંગના ઔપાધિક ભાવને અવલંબી ‘આ કસુંબલ-ચતું કર્યુ આ आत्मभावना નનુ વર્ણવવધમી ન સંતિ નીવસ્વ - વારુ, વર્ણાદિ જો આ જીવના છે નહિ, તવા તંત્રાંતરે યં સંતતિ પ્રજ્ઞાવંતે - તો તંત્રાંતરમાં - શાસ્ત્રાંતરમાં - બીજા શાસ્ત્રમાં છે એમ કેમ પ્રજ્ઞાપવામાં - જણાવવામાં આવે છે, તિ શ્વેત્ - એમ જો પૂછો તો વારે ગુ - વ્યવહારથી જ તે પળવદઃ ગુણસ્થાનાંત્તા માવાઃ - આ વર્ગ આદિ ગુણસ્થાનાંત ભાવી પ નીવT નવી - જીવના હોય છે, ન તુ નિધનચસ્પ વિતુ - પણ નિશ્ચયનયના મતે તો કોઈ નથી હોતા. ॥ તે ગાવા ગાભમાવના ||૬| इह हि व्यवहारनयः किल - અહીં આમ પ્રવાહ પ્રમાણે સ્ફુટપો વ્યવહારનય ખરેખર ! વિચારાયું પર્યાયામિતપણાને લીધે, પાપ મુક્ત વીવાદ વિસિષ્ઠસંપર્યાવસ્વ - પુલ સંભોગવશ થકી જેનો બંધપર્યાય અનાદિ પ્રસિદ્ધ છે એવા જીવના Ôપાધિપાવવા જવાનઃ - ઔપાવિક ભાવને અવલંબી ઉપ્લવનો - ઉદ્દભવતો, પરમાર્થ જ્ય વિધાતિ - પરભાવ પરનો વિશિત કરે છે - સ્થાપે છે. કોની જેવા ઔપાર્ષિક ભાવને અવલંબને ? નુંવત અર્પાનિવામસવ - કુસુંબ રક્ત - કુસુંભથી રંગાયેલ - કસુંબલ, એવા કાસિક - કપાસના બનેલા - સૂતરાઉ વસ્ત્રની જેમ. પણ આથી ઉલટું નિવવધુ - નિશ્ચયનય તો વ્યાયિત વાતુ - દ્રવ્યાધિતપણાને લીધે, વનમા પણ " વલ-માત્ર-એક જીવના સ્વામાવિજ્ઞાનમયોજાવમાનઃ - સ્વાભાવિક ભાવને અવલંબી ઉપ્લવનો, પરમાર્થ परस्य सर्वमेव प्रतिषेधयति પરભાવ ૫૨નો - સર્વ જ - પ્રતિષેધે છે, નિષેધે છે. ૪૧૦ - આ પરથી શું ફલિત થાય છે ? તો - તેથી વ્યવહારેળ વર્ષાવવો મુળસ્થાનાંતા માવા નીવચ સંતિ - વ્યવહારથી વર્ગાદ ગુણસ્થાનાંત વર્ષથી માંડી ગુણસ્થાન સુધીના ભાવો જીવના છે, નિશ્ચયેન ન યંતિ - નિશ્ચયથી છે નિી, તિ યુમા ન પ્રજ્ઞપ્તિ: - એમ યુક્ત-યુક્તિ યુક્ત પ્રજ્ઞપ્તિ - પ્રજ્ઞાપના યુક્ત છે. II કૃતિ ‘આત્મધ્યાતિ’ ગાભમાવના ॥૬॥ Page #562 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૬ કસુંબલ - રાતા રંગ કપડાનો” એમ લોક વ્યવહારમાં પરનો ભાવ પરનો કહેવાય છે, તેમ આ જીવ છે, તે મૂળ તો સૂત્ર-સૂતરની જેમ શ્વેત-નિર્મલ- ઉજ્વલ-શુક્લ-શુદ્ધ છે, પણ તે અનાદિ બંધસંયોગથી પદ્રલ રૂપ પરદ્રવ્યના રંગથી રંગાયેલું છે, તેને તે પુદ્ગલ રંગના ઔપાધિક ભાવને અવલંબી “આ વર્ણાદિ ભાવ જીવના' એમ વ્યવહારનયથી પરનો ભાવ પરનો કહેવાય છે - પરમાવે પુરસ્ય વિટાતિ અર્થાતુ. કસુંબલ રંગ સુતરાઉ કપડાનો' એમ સામાન્ય લોક વ્યવહારમાં પણ જેમ એક દ્રવ્યનો ભાવ બીજા દ્રવ્યમાં આરોપાય છે, ઉપચરાય છે તેમ “વર્ણાદિ ભાવ જીવના' એમ વ્યવહારનયથી પુદ્ગલ દ્રવ્યના ભાવ જીવ દ્રવ્યમાં આરોપાય છે - ઉપચરાય છે. વરનાદિક પરભાવ એ, હૈ સબ તનકે અંગ, નવ નવ રંગ ગહે ફટિક, પડ્યું ઉપાધિક સંગ.” શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૧-૩૩ “શ્રી સદ્ગુરુએ કહ્યો છે એવા નિગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં કરતાં રાગ-દ્વેષનો ક્ષય થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૯), પૃ. ૪૮૧ પણ “નિશ્ચયનયસ્તુ દ્રવ્યાશ્રિતત્વનું નિશ્ચય નય જે છે, તે તો દ્રવ્યાશ્રિત છે, દ્રવ્ય દૃષ્ટિપ્રધાન હોઈ દ્રવ્યનો આશ્રય કરીને પ્રવર્તે છે. એટલે “ફ્રેવતી નીવર્ય સ્વામીવિઠ્ઠ દ્રવ્યાશ્ચિત નિયયનય પરભાવ મવમવક્તવ્યસ્તવમન:' - કેવલ-માત્ર-અદ્વૈત જીવના સ્વાભાવિક - પરનો પ્રતિષેધે છે સ્વભાવભૂત ભાવને અવલંબીને ઉલવતો - કુદી પડતો સતો, તે પરનો પરભાવ સર્વ જ નિષેધે “રમાવં પુરી સર્વ પ્રતિષેધતિ' - છે, એક દ્રવ્યને બીજા દ્રવ્યનો ભાવ આરોપતો નથી. એટલે જ તે પર એવા પુદ્ગલ દ્રવ્યના વર્ણાદિ ભાવોનું જીવમાં આરોપણ કરતો નથી. આમ બન્ને નયની દૃષ્ટિ - અપેક્ષા જૂદી જૂદી છે, એટલે વ્યવહારનયની દૃષ્ટિએ દેખતાં વર્ણથી માંડી ગુણસ્થાન સુધીના સર્વ પુદ્ગલ પરિણામ રૂપ ભાવો જીવના છે વ્યવહારમાં વહયોગુણસ્થાનાંતામાવા નીવસ્ય સંત’ - પણ નિશ્ચયનયની દૃષ્ટિએ દેખતાં તો તે તે વર્ણાદિ પૌલિક ભાવો જીવના છે નહિ, નૈન ન સંતિ - આમ બને નયની ભિન્ન ભિન્ન દૃષ્ટિ - અપેક્ષાએ નય વિભાગ યુક્ત છે - યથાયોગ્ય છે, એટલે (વ્યવહારનયથી) અન્ય શાસ્ત્રોમાં “વર્ણાદિ જીવના છે અને અત્રે કહ્યું કે જીવન નથી, એવી જે પ્રજ્ઞપ્તિ - પ્રરૂપણા છે. - તે આમ નય વિભાગથી યુક્ત જ છે, યુક્તિ યુક્ત જ છે, ન્યાય જ છે, “તિ યુવતા પ્રજ્ઞ.’ | સ્વમાં પર આરોપણ ૦ ) નિશ્ચય દૃષ્ટિ દ્રવ્યાશ્રિત વ્યવહાર દૃષ્ટિ પર પર્યાયાશ્રિત સ્વ બંધ પર્યાય ભેદજ્ઞાન પર જીવે પુલ ૪૧૧ Page #563 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવના વર્ણાદિ નિશ્ચયથી કયા કારણથી છે નહિ? તો કે – एए हि य संबंधो जहेव खीरोदयं मुणेदव्यो । ण य हुंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ॥५७॥ એહ સાથે સંબંધ તો જાણવો રે, અત્ર ક્ષીર ને નીર સમાન. પુદ્. न होय. तस- १२. , उपयोग Bus ... ५६. ५७ ગાથાર્થ - અને એઓની (વર્ણાદિની) સાથેનો સંબંધ ક્ષીરોદક (ક્ષીર નીર) જેવો જ જાણવો અને तेन (91) तमो (qule) नथी, १२५3 d. () ७५योग गुथी माघ छ. ५७ आत्मख्याति टीका कुतो जीवस्य वर्णादयो निश्चयेन न संतीति चेत् - एतैश्च संबंधो यथैव क्षीरोदकं ज्ञातव्यः । न च भवंति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात् ॥५७॥ यथा तथा खलु सलिलमिश्रितस्य क्षीरस्य वर्णादि पुद्गलद्रव्यपरिणाममिश्रितस्यात्मनः सलिलेन सह परस्परावगाहलक्षणे संबंधे सत्यपि । पुद्गलद्रव्येण सह परस्परावगाहलक्षणे संबंधे सत्यपि स्वलक्षणभूतक्षीरत्वगुणव्याप्यतया स्वलक्षणभूतोपयोगगुणव्याप्यतया सलिलादधिकत्वेन प्रतीयमानत्वाद सर्वद्रव्येभ्योधिकत्वेन प्रतियमानत्वात् दग्नेरुष्णगुणेनेव सह तादात्यलक्षणसंबंधाभावात् अग्नेरुष्णगुणेने ह तादात्म्यलक्षणसंबंधान निश्चयेन सलिलमस्ति । न निश्चयेन वर्णादिपुद्गलपरिणामाः सति ॥५७॥ आत्मभावना - कुतो जीवस्य वर्णादयो निश्चयेन न संति - 94 नवयथा या १२९४थी छ नल, इति चेत् - मने पूछो तो - एतैश्च संबंधो - मने भी साथै - I ale साथे संबंध यथैव क्षीरोदकं ज्ञातव्यः - क्षीरो - क्षीर - नीर हेम ४ वो, न च तानि तु तस्य भवंति · भने तमो - RE ना - मामान नही होता, यस्मात् उपयोगगुणाधिको - १२९४ (a आत्मा) 6पयोग गुथी माप - मति - मतिशायी छ. ॥ इति गाथा आत्मभावना ॥५७|| यथा खलु - भ५३५२ ! निश्चये अशन सलिल मिश्रितस्य क्षीरस्य - सविन मिश्रित - ४८ मिश्रित वीरनु- दूधनु, सलिलेन सह परस्परावगाहलक्षणे संबंधे सत्यपि - सलिल - ४८ साथे ५२५५२ अDusaRA संबंध सते ५, न निश्चयेन सलिलमस्ति - निश्चयथा सलिद - ४-पी नथी, शानेबी ? स्वलक्षणभूतक्षीरत्वगुणव्याप्यतया - स्वलक्षाभूत दीरत्व गुर - बी२५९॥ गुरथी व्याप्यतामे रीने सलिलादधिकत्वेन प्रतीयमानत्वाद् - सविनयी - भाजप - मति५ प्रतीयमान ५९॥नेबी0 - प्रतीत वापराने बीच, शुं? तादात्म्यलक्षणसंबंधाभावात् - HERANA - Ensu ३५ संबधना समापने दी - नोवामाने बी. नीम ? अग्नेः उष्णगुणेनेव सह - भनिनाम GAYe साये. तथा - तम वर्णादिपुद्गलद्रव्यपरिणाममिश्रितस्य आत्मनः - a पुद्दा द्रव्यपरिमोथा मश्रित आत्माना - पुद्गलद्रव्येण सह परस्परावगाहलक्षणसंबंधे सत्यपि - पुद्रय द्रव्यनी साथे परस्पर अDISEAR संबंध सते ५, न निश्चयेन वर्णादि पुद्गलपरिणामाः - निश्चयथी वह पुरबपरिमाने शानेबीच ? स्वलक्षणभूतोपयोगगुणव्याप्यतया - स्व र भूत उपयोग गुस्थी व्याप्यता जरीन सर्वद्रव्येभ्योधिकत्वेन प्रतीयमानत्वात् - सर्व द्रव्योथी माघ ५२ - विरित प्रतीयमानाने बी - प्रतीत 46 mवासाने बीय, शुं ? तादात्यलक्षणसंबंधाभावात् - Esaa - तात्म५९॥ ३५ संबंधन। मलावनेबीधे - नोवामाने बी. अनीम ? अग्नेः उष्णगुणेनेव सह - भनिन। हेभ 6 साथे. ।। इति 'आत्मख्याति' आत्मभावना ।।५७।। ૪૧૨ Page #564 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૭ आत्मख्याति टीकार्थ જેમ.. તેમ જલમિશ્રિત શીરનું - વર્ણાદિ પુદ્ગલ દ્રવ્ય પરિણામમિશ્રિત આત્માના જલ સાથે પરસ્પર પુદ્ગલ દ્રવ્ય સાથે પરસ્પર અવગાહ લક્ષણવાળો સંબંધ સતે પણ, અવગાહ લક્ષણવાળો સંબંધ સતે પણ સ્વલક્ષણ ભૂત ક્ષીરત્વ ગુણની વ્યાપ્યતાથી સ્વલક્ષણભૂત ઉપયોગ ગુણની વ્યાપ્યતાથી જલથી અધિકપણે પ્રતીયમાનપણા થકી સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીયમાન પણા થકી ઉષ્ણ ગુણ સાથે અગ્નિની જેમ ઉષ્ણ ગુણ સાથે અગ્નિની જેમ તાદાભ્ય લક્ષણ સંબંધના અભાવને લીધે તાદાસ્યલક્ષણ સંબંધના અભાવને લીધે નિશ્ચયથી જલ છે નહિ. નિશ્ચયથી વદિ પુલ પરિણામો છે નહિ. ૫૭ અમૃત જ્યોતિ' મહાભાષ્ય કર્મની વર્ગણા જીવને દૂધ અને પાણીના સંયોગની પેઠે છે. અગ્નિના પ્રયોગથી પાણી ચાલ્યું જઈ દૂધ બાકી રહે છે, તે રીતે જ્ઞાનરૂપી અગ્નિથી કર્મ વર્ગણા ચાલી જાય છે.' “(આત્માના) ગુણાતિશયમાં જ ચમત્કાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૮૬૪, ઉપદેશ છાયા, વ્યાખ્યાનસાર-૨ જે પરોપાધિથી દુઝતા સંગ્રહી, ભાવ તાદાભ્યમાં માહરૂં તે નહીં.” - શ્રી દેવચંદ્રજી ખીર નીરકી ભિન્નતા રે, જૈસેં કરત મરાળ, તૈસે ભેદ જ્ઞાની લહ્યા પ્યારે, કરે કર્મકી જળ.” - શ્રી ચિદાનંદજી વર્ણાદિ નિશ્ચયથી જીવના નથી એમ ઉપરમાં કહ્યું. તે કયા કારણથી તેમ છે ? તેનો અહીં શાસ્ત્રકાર પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ ખુલાસો કર્યો છે – “એ વર્ણાદિ સાથેનો જીવનો સંબંધ ક્ષીર-નીર જેમ જાણવો, પણ તે વર્ણાદિ વર્ણાદિ સાથે જીવનો નીરક્ષીર ભાવો તે જીવના હોતા નથી. કારણકે જીવ ઉપયોગ ગુણથી અધિક છે - જેમ પરસ્પર અવગાહ સંબંધ, gવણી|VIITથો ન€T' અત્રે આપેલ આ ક્ષીર-નીરના દૃષ્ટાંતને પોતાની પણ ઉષ્મતા સાથે અગ્નિ જેમ - તાદાસ્ય સંબંધ નહિ અનન્ય લાક્ષણિક શૈલીમાં બિબ-પ્રતિબિંબ ભાવથી દાંત-દાતિકપણે સાંગોપાંગ વિવરી દેખાડી ટીકાકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ગાથાના ભાવને પરિસ્ફટ કરી પરિપુષ્ટ કર્યો છે : “જેમ જલ મિશ્રિત ક્ષીરનું (પાણી ભેળવેલ દૂધનું) નિશ્ચયથી જલ છે નહિ, તેમ વર્ણાદિ પુદ્ગલ પરિણામ મિશ્રિત આ આત્માના નિશ્ચયથી વર્ણાદિ પુદ્ગલ પરિણામ છે નહિ.” કારણકે પાણી ભેળવેલ દૂધ છે, તેમાં પાણી સાથે દૂધનો પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ - “ક્ષતિજોન સર પરસ્પરવિસાહતો સંવંધે સત્ય' - એક બીજાને અવગાહ – આપવા રૂપ માત્ર સંયોગ સંબંધ છે, છતાં દૂધનો સ્વલક્ષણરૂપ દૂધપણારૂપ ગુણ પાણીથી અતિરિક્તપણે – અધિક પણે સ્પષ્ટ જૂદો તરી આવે છે, તે દૂધપણા ગુણથી તે દૂધનું વ્યાપ્યપણું છે, તે દૂધપણું દૂધને સર્વ પ્રદેશ વ્યાપીને રહ્યું છે, તેથી કરીને પાણીથી તેનું અધિકપણું - અતિરિક્તપણું પ્રતીત થાય છે, “સત્તિનાથઋત્વેન પ્રતીયમાનવાતું' - વળી ઉષ્ણતા ગુણ સાથે જેમ અગ્નિનો તાદાભ્ય સંબંધ છે, તેમ દૂધનો પાણી સાથે કાંઈ તાદાત્ય સંબંધ છે નહિ, “સરને રુIY[ીને સદ તાક્યનક્ષU/સંવંધમાવત' - માત્ર એકબીજાને અવગાહ (Accomodation) આપવા રૂપ સંયોગ સંબંધ છે, એટલે “દૂધના ભાવ દૂધમાં છે ને પાણીના ભાવ પાણીમાં' છે, માટે નિશ્ચયથી “દૂધનું પાણી છે નહિ. ૪૧૩ Page #565 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેમ વર્ણાદિ પુદ્ગલ દ્રવ્ય પરિણામ છે, તેનાથી મિશ્રિત ભેળાયેલ આ આત્મા છે, તેમાં પુદ્ગલ દ્રવ્ય પરિણામો સાથે આત્માનો ‘પરસ્પર અવગાહ લક્ષણ સંબંધ' છે - એકબીજાને અવગાહ - અવકાશ આપવારૂપ માત્ર સંયોગ સંબંધ છે; ‘સ્વક્ષિળમૂતોપયોગમુળવ્યાપ્તતયા' છતાં આત્માનો પોતાનો સ્વલક્ષણ ભૂત ઉપયોગગુણ બીજા બધા દ્રવ્યથી અતિરિક્તપણે - અધિકપણે સ્પષ્ટ જૂદો તરી આવે છે; તે ઉપયોગ ગુણથી આત્માનું વ્યાપ્યપણું છે, તે ઉપયોગગુણ આત્માને સર્વ પ્રદેશે વ્યાપીને રહ્યો છે, તે ઉપયોગ ગુણ બીજા કોઈ પણ દ્રવ્યમાં છે નહિં, તેથી તે ઉપયોગ ગુણ વડે કરીને સર્વ દ્રવ્યોથી આત્માનું અતિરિક્તપણું - અધિકપણું - અતિશાયિપણું - અતિશયપણું પ્રતીત થાય છે 'सर्वद्रव्येभ्योधिकत्वेन प्रतीयमानत्वात् ' વળી ઉષ્ણતા ગુણ સાથે અગ્નિનો જેમ ‘તાદાત્મ્યલક્ષણ સંબંધ' છે, તેમ પુદ્ગલ દ્રવ્ય પરિણામો સાથે આત્માનો તાદાત્મ્ય લક્ષણ સંબંધ છે નહિ, એટલે જીવના ભાવ જીવમાં છે ને પુદ્રલના ભાવ પુદ્ગલમાં છે; માટે નિશ્ચયથી વર્ગાદિ પુદ્ગલ દ્રવ્ય પરિણામો જીવના છે નહિ. ‘‘જીવ, કાયા પદાર્થપણે જૂદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની* પેઠે સંબંધ કહ્યો છે. તેનો હેતુ પણ એ જ છે કે ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે. છતાં પરમાર્થે તે જૂદાં છે, પદાર્થપણે ભિન્ન છે, અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જૂદાં પડે છે, તેમજ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઈ પ્રકારે દેહ છે. અને જીવ ઈંદ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે. પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ કાયાનું જે સ્પષ્ટ જૂદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીર નીરવત્ જૂદાપણું છે. જ્ઞાન સંસ્કારે તે જૂદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૨૦), ૫૦૯ સ્વ પર 高圆 જીવ પુદ્દલ - " क्षीरनीरवदेकत्र स्थितयोर्देहदेहिनोः । જેવો પતિ તતોવેલુ નારિપુ ા ા ? ||' - પદ્મનંદિ પં. ઉપાસક સંસાર, ૪૯ અર્થાત્ - - ક્ષીર-નીરની જેમ એકત્ર - એકસ્થળે સ્થિત દેહ અને દેહીનો (આત્માનો) જો ભેદ છે, તો અન્ય એવા કલત્રાદિની (સ્ત્રી આદિની) તો શી વાત ? ૪૧૪ Page #566 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૮ થી ૬૦ તો પછી વ્યવહાર કેવી રીતે અવિરોધક છે ? તો કે – पंथे मुस्संतं पस्सिदूण लोगा भणंति ववहारी । मुस्सदि एसो पंथो ण य पंथो मुस्सदे कोई ॥५८॥ तह जीवे कम्माणं णोकम्माणं च पस्सिदुं वण्णं । जीवस्स एस वण्णो जिणेहिं ववहारदो उत्तो ॥५९॥ गंधरसफासरूवा देहो संठाणमाइया जे य । सब्बे ववहारस्स य णिच्छयदण्हू ववदिसंति ॥६०॥ પંથે લુંટાતો દેખીને રે, કહે વ્યવહારી લોકો ય; પુદ્. 215 रो छ पंथ ॥ ३, न. ४ पंथ {22 30य... पु. ५८ તેમ જીવમાં કર્મ-નોકર્મનો રે, વર્ણ દેખીને એમ; પુદ્. 'नो मा [' व्यवहारथी ३, वायो नोथी म. पु. ५८ ગંધ રસ સ્પર્શ રૂપ દેહ તે રે, જેષ સંસ્થાન આદિક તેમ. પુદ્ર, ते सर्वेय व्यवहारना भते. ३, ४थे. निश्चय दृष्टा मेम... पु. १० थार्थ - पंथमा (मामi) ओ ने दूंटतो जान व्यवहारी दी छ - 'म पंथ (भाग) લૂંટાય છે, પણ પંથ (માર્ગ) તો કોઈ લૂંટાતો નથી. ૫૮ તેમ જીવમાં કર્મોનો અને નોકર્મોનો વર્ણ દેખીને “જીવનો આ વર્ણ' જિનોએ વ્યવહારથી કહેવામાં આવ્યો છે. ૫૯ ગંધ-રસ-સ્પર્શ-રૂપ, દેહ, સંસ્થાનાદિક જે છે, તે સર્વ વ્યવહારના અભિપ્રાયે નિશ્ચય દૃષ્ટાઓ व्यपहेशे ( निश) छ.50 ___ आत्मख्याति टीका कथं तर्हि व्यवहारोऽविरोधक इति चेत् - पथि मुष्यमाणं दृष्ट्वा लोका भणंति व्यवहारिणः । मुष्यते एष पंथा न च पंथा मुष्यते कच्चित् ॥५८॥ तथा जीवे कर्मणां नोकर्मणां च दृष्टया वर्णं । जीवस्यैष वर्णो जिनैर्व्यवहारतः उक्तः ॥५९॥ गंधरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च । सर्वे व्यवहारस्य च निश्चयदृष्टारो व्यपदिशंति ॥६०॥ आत्मभावना - कथं तर्हि व्यवहारोऽविरोधकः - तो पछी व्यवहार वी शत मविरोध - विशेष नलि पामती सेवा छ ? इति चेत् - भी पूछी-- in ती मानीनी मायाम २ रीमेछी. पथि मुष्यमाणं दृष्ट्वा - पथमा - भामा ढूंटातो पाने, व्यवहारिणः लोका भणंति - व्यवहारमा मेवा :- मुष्यते एव पंथा - भापंथ - भाग टाय छ, न च पंथा कश्चित् मुष्यते - ५१ पंथ इंटती नथी, तथा - तेम जीवे - मां कर्मणां नोकर्मणां च वर्णं दृष्ट्वा - आंनी मने नमानी व पान, जीवस्यैष वर्णः 'नो भव', जिनैः - नयी व्यवहारतः उक्तः - व्यवहारथी वामां आव्यो छे. ॥५८-५९।। गंधरसस्पर्शरूपाणि - गंध-रस-स्पर्श-३५. देहः ये च संस्थानादयो - है। सने हे संस्थान सर्वे - सर्व व्यवहारस्य च - व्यवहारमा अभिप्राये ४ निश्चयदृष्टारो व्यपदिशंति - निश्चयामी व्यपहेशे छ - निशे छ - छे. ॥६०।। इति गाथा आत्मभावना ।।५८-६०|| ૪૧૫ Page #567 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ तथा यथा पथि प्रस्थितं कंचित्सार्थं मुष्यमाणमवलोक्य तास्थ्यात्तदुपचारेण मुष्यत एष पन्था इति व्यवहारिणां व्यपदेशेपि न निश्चयतो विशिष्टाकाशदेशलक्षणः कश्चिदपि पंथा मुष्येत । जीवे बंधपर्यायेणावस्थित - कर्मणो नोकर्मणो वा वर्णमुत्प्रेक्ष्य तास्थ्यात्तदुपचारेण जीवस्यैष वर्ण इति व्यवहारतोर्हदेवानां प्रज्ञापनेपि न निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्यो - पयोगगुणाधिकस्य जीवस्य कश्चिदपि वर्णोऽस्ति । एवं गंधरसस्पर्शरूपशरीरसंस्थानसंहननरागद्वेषमोहप्रत्ययकर्मनोकर्म वर्गवर्गणास्पर्द्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबंधस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबंधस्थानसंक्लेशस्थानविशुद्धिस्थान संयमलब्धिस्थानजीवस्थानगुणस्थानान्यपि व्यवहारतोहद्दवानां प्रज्ञापनेपि निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणेनाधिकस्य जीवस्य सर्वाण्यपि न संति तादात्म्यलक्षणसंबंधाभावात् ॥५८-५९-६०।। આત્મખ્યાતિ ટીકાર્થ જેમ જેમ પથે પ્રસ્થિત કોઈ સાર્થને લૂંટાતો અવલોકીને તાથ્યથી તેના ઉપચારથી “આ પંથ લૂંટાય છે' એમ વ્યવહારીઓનો વ્યપદેશ છતાં, નિશ્ચયથી વિશિષ્ટ આકાશ દેશ લક્ષણ કોઈ પણ પંથ લૂંટાય નહિ : તેમ જીવમાં બંધપર્યાયથી અવસ્થિત કર્મનો-નોકર્મનો વર્ણ ઉોલીને તાથ્યથી (ત્યાં સ્થિતપણાને લીધે) તેના ઉપચારથી 'नो भए એમ વ્યવહારથી અહંદવોનું પ્રજ્ઞાપન છતાં, નિશ્ચયથી-નિત્યમેવ અમૂર્તસ્વભાવી ઉપયોગગુણાદિ જીવનો કોઈ પણ વર્ણ છે નહિ. यथा - म पथि प्रस्थितं - पथमा - भाभा प्रस्थित - RAM N २४ कंचित्सार्थं मुष्यमाणमवलोक्य - 35 सार्थन Vasो अवलोकन, तात्स्थ्यात्तदुपचारेण - तास्थ्यधी - त्यां पंचमां स्थिति पापाने बी तपसारथी - इंटndi सार्थना ७५यारथी मुष्यत एष पन्थाः . 'भा पंथ दूंटाय छ', इति व्यवहारिणां व्यपदेशेपि - म यारीमानो व्यपदेश - निर्देश - 5थन मार छतi, न निश्चयतो विशिष्टाकाशदेशलक्षणः कश्चिदपि पंथा मुष्येत - નિશ્ચયથી (તો) વિશિષ્ટ આકાશદેશ લક્ષણ છે જેનું એવો કોઈ પણ પંથ-માર્ગ લૂંટાય નહિ. तथा - तेभ जीवे - ®i बंधपर्यायेणावस्थितकर्मणो नोकर्मणो वर्णमुरेक्ष्य - ६५ पायथा अवस्थित भनी नभनी वर्ग उत्प्रेक्षीने, तात्स्थ्यात्तदुपचारेण - तत्स्थ्यथा - त्यां मां स्थिति वापराने बीतपयारथी - भनोभन 6५यारथी जीवस्यैष वर्ण - 'नो भव', इति व्यवहारतोर्हद्देवानां प्रज्ञापनेपि - म व्यवहारथी मई हवान प्रशापन छti, नित्यमेवामूर्तस्वभावस्य उपयोगगुणाधिकस्य जीवस्य - नित्यमेव अभूतस्वभावी योग गुथी माघ मे नो निश्चयतो - यथी न कश्चिदपि वर्णोऽस्ति - ५ व छन8. एवं - मेम - मे रे गंधरस... जीवस्थानगुणस्थानान्यपि - गंध-२स... स्थान-स्थान ५१, व्यवहारतो - व्यवहारथी अर्हदेवानां प्रज्ञापन - मई वोन प्रशासन ७i, सर्वाण्यपि - सर्वय, नित्यमेवामूर्त स्वभावस्य उपयोग गुणेनाधिकस्य जीवस्य - नित्यमेव अभूतस्वभावी उपयोग गुलथी मा मेवा ना निश्चयतः - निश्चयची न संति -छे नट, शाने बी ? तादात्म्यलक्षणसंबंधाभावात् - तात्म्य - तात्म५९॥ ३५ संबधना भावनेबी - नहाने बी. ।। इति 'आत्मख्याति' आत्मभावना || ૪૧૬ Page #568 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૫૮ થી ૬૦ 'એમ ગંધ-રસ-સ્પર્શ-રૂપ-શરીર-સંસ્થાન-સંહનન, રાગ, દ્વેષ-મોહ, પ્રત્યય-કર્મ-નોકર્મ-વર્ગ-વર્ગણા, અધ્યાત્મસ્થાન - અનુભાગ સ્થાન - યોગસ્થાન - બંધસ્થાન - ઉદયસ્થાન - માર્ગણાસ્થાન - સ્થિતિબંધ સ્થાન - સંક્લેશ સ્થાન - વિશુદ્ધિસ્થાન - સંયમલબ્ધિ સ્થાન, જીવસ્થાન - ગુણસ્થાન પણ - વ્યવહારથી અદ્ દેવોનું પ્રજ્ઞાપન છતાં - નિશ્ચયથી નિત્યમેવ અમૂર્તસ્વભાવી ઉપયોગ ગુણથી અધિક એવા જીવના સર્વેય છે નહિ, - તાદાભ્યલક્ષણ સંબંધના અભાવને લીધે. ૫૮-૫૯-૬૦ અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે, આ દેહરૂપી ઝાડમાં (નિત્યે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પોતાનું કરી માને એ કેમ ચાલે ?” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬), ઉપદેશ નોંધ, ૩૫ પંથી જન લૂંટતાં ચોરને જેમ ભણે, વાટે કો લૂંટિયે તેમજ મૂઢો ગિણે, એક ક્ષેત્રે મલ્યા અણુતણી દેખતો, વિકૃતિ એ જીવની પ્રકૃતિ ઉવેખતો.” - શ્રી યશોવિજયજી કૃત સાડા ત્રાગાથા.ત. ૧૬-૫ ઉપરમાં એમ કહ્યું કે “વર્ણાદિ જીવના વ્યવહારનયની અપેક્ષાએ ભગવાન જિનોએ કહ્યા છે અને નિશ્ચયથી - તત્ત્વથી તો તેમ નથી, તો પછી અભૂતાર્થ એવો તે વ્યવહાર અવિરોધક કેમ છે ? વિરોધ નહિ પામતો એવો કેમ છે ? તેનો ખુલાસો કરતાં શાસ્ત્રક પરમર્ષિએ (કુંદકુંદાચાર્યજીએ) અત્રે લૂંટાતા પંથ'નું લોકપ્રસિદ્ધ સુંદર દેણંત રજૂ કર્યું છે અને આત્મખ્યાતિ કર્તા પરમર્ષિએ (અમૃતચંદ્રાચાર્યજીએ) તેનું તાદેશ્ય સ્વભાવોક્તિમય સુંદર શબ્દચિત્ર આલેખી બિંબ પ્રતિબિંબ ભાવથી તે સાંગોપાંગ વિવરી દેખાડી પરમાર્થ પરિસ્યુટ પ્રકાશ્યો છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – જેમ પંથે - માર્ગે ચાલ્યા જતા સાર્થને-પથિક સમૂહને લૂંટાતો દેખીને તાત્' - તાણ્યથી – તત્રસ્થપણાથી - ત્યાં તે સ્થિતિ કરી રહ્યો હોવાના કારણે “આ માર્ગ લૂંટાયા “આ પંથ લૂંટાણો' છે - “મુશ્ચત ઉષ પંથ:' એમ આરોપ રૂપ તેના “ઉપચારથી તેની જેમ વ્યવહારથી વ્યવહારીઓનો - વ્યવહારી જનોનો “વ્યપદેશ' - નિર્દેશ - કથન પ્રકાર છે, જીવનો આ વર્ણ ઈ. છતાં “નિશ્ચયથી' - તત્ત્વથી - પરમાર્થથી જોઈએ તો વિશિષ્ટ આકાશ પ્રદેશ રૂપ લક્ષણવાળો કોઈ પણ પંથ-માર્ગ ખરેખર ! લૂંટાતો નથી, તેમ જીવમાં બંધ પર્યાયથી કર્મનો ને નોકર્મનો વર્ણ (રંગ) “ઉભેલીને’ - જાણે અવલોકીને - જાણે પ્રતિભાસ પામીને “તાશ્મથી' - તત્રસ્થપણાથી - ત્યાં તે સ્થિતિ કરી રહ્યો હોવાના કારણે “જીવનો આ વર્ણ” નીવવૈષ વ’ એમ આરોપ રૂપ તેના ઉપચારથી વ્યવહારથી ભગવત્ અહંતુ દેવોનું પ્રજ્ઞાપન - પ્રરૂપણ છે. છતાં, “તિ વ્યવહારતો વિદ્રવાનાં પ્રજ્ઞાપને', નિશ્ચયથી તત્ત્વથી – પરમાર્થથી જોઈએ તો નિત્યમેવ - સદાય અમૂર્ત સ્વભાવી “ઉપયોગ ગુણાધિક' જીવોનો કોઈ પણ વર્ણ છે નહિ. અર્થાત્ જીવ-પુદ્ગલનો અનાદિ સંશ્લેષ રૂપ - સંયોગ સંબંધ રૂપ બંધપર્યાય છે, તેથી જીવ-પુદ્ગલની એક ક્ષેત્રાવગાહપણે સહસ્થિતિ છે (Co-existence), એટલે “તાથ્યથી” - ત્યાં જીવમાં સંયોગ સંબંધે સ્થિતિ કરી રહ્યો હોવાના કારણે કર્મનો ને નોકર્મનો વર્ણ જાણે જીવમાં પડે છે એમ પ્રતિભાસપણે દેખીને - ઉન્ટેક્ષીને આરોપ રૂપ તેના ઉપચારથી “જીવનો આ વર્ણ” એમ વ્યવહાર નયની અપેક્ષાએ વિશ્વની પૂજના પરમ પાત્ર - પરમ પૂજઈ - અતિ અને અનંત જ્ઞાનાદિ દિવ્ય આત્મગુણ સંપન્ન એવા ૨૧ “પુષિતત્વ વા પથાર્ત પશુપતિ | तथा व्यवहाराताश्चिद्रूपे कर्मविक्रियाम् ॥ स्वत एव समायाति कर्माण्यारव्यशक्तितः । ક્ષેત્રાવન જ્ઞાની તત્ર નવોમા ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મોપનિષદ્ ૨-૩૧-૩૨ ૪૧૭ Page #569 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ - પરમપૂજ્ય અર્હત્ દેવોની પ્રરૂપણા છે પ્રજ્ઞાપના છે અને આ પરમ આમ પરમ પ્રમાણભૂત અર્હત્ દેવોની - શ્રીમદ્ જિનેશ્વર ભગવાનોની પ્રજ્ઞાપના - પ્રરૂપણા હોઈ, અમને પણ તે વ્યવહારનય પ્રરૂપણા પરમ માન્ય છે, પરમ સંમત છે, પરમ શિરસાવંદ્ય છે. છતાં તે જ ભગવાને પ્રરૂપેલા નિશ્ચનયની અપેક્ષાએ જો વિચારીએ તો નિશ્ચયથી - તત્ત્વથી - પરમાર્થથી આ આત્મા નિત્ય જ અમૂર્ત્ત સ્વભાવી' અને ઉપયોગ ગુણથી અધિક' છે. એટલે કે બીજા કોઈ પણ દ્રવ્યમાં જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ ગુણ છે નહિ અને માત્ર એક જીવમાં જ આ ગુણ છે, એટલે ચૈતન્ય પરિણામ રૂપ ચૈતન્યમય આ જ્ઞાન દર્શન અતિશયવંત છે અને રૂપ ઉપયોગ ગુણથી આ જીવ બીજા બધા દ્રવ્ય કરતાં અધિક' - અતિશાયિ એટલે જ તે બીજા બધા દ્રવ્યોથી જૂદો જ તરી આવે એવો ‘અતિરિક્ત છે. આવા જ્ઞાન-દર્શન રૂપ સર્વાતિશાયિ - સર્વાતિરિક્ત ઉપયોગ ગુણ સંપન્ન સદા અમૂર્ત્ત સ્વભાવી આત્મામાં ઈંદ્રિય ગ્રાહ્ય એવા મૂર્ત પુદ્રલના કોઈ પણ મૂર્ત ગુણની ત્રણે કાળમાં સંભાવના છે જ નહિ. એટલે નિશ્ચયનયની દૃષ્ટિએ જીવનો કોઈ પણ વર્ણ છે નહિ. - - ‘પ્રદેશે પ્રદેશે જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિષે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી, કેવલ તે વિષે નકાર કહ્યો છે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. તેજ સમયે આત્માને વિષે તે ઉપયોગ અનન્ય થાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૬૫) - એ જ પ્રકારે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન, રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પÁક, અધ્યાત્મસ્થાન, અનુભાગ સ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણા સ્થાન, સ્થિતિબંધ સ્થાન, સંક્લેશ સ્થાન, વિશુદ્ધિ સ્થાન, સંયમલબ્ધિ સ્થાન, જીવસ્થાન અને ગુણસ્થાન પણ વ્યવહારથી જીવના છે, એમ પરમપૂજ્ય અર્હત્ દેવોનું પ્રજ્ઞાપન - રૂપણ છતાં, નિશ્ચયથી નિત્યમેવ - સદાય અમૂર્ર સ્વભાવી ને ઉપયોગ ગુણથી અધિક એવા જીવના તે સર્વેય છે નહિ. કારણકે જીવનો અને તેં તે વર્ણ-ગંધાદિ પુદ્રલ દ્રવ્ય પરિણામોના તાદાત્મ્ય લક્ષણ સંબંધનો અભાવ છે, છે નહિ, માત્ર બન્નેનો સંયોગસંબંધ છે અને જ્યાં તાદાત્મ્યસંબંધનો અભાવ છે, ત્યાં પછી વર્ણાદિ કોઈ જીવના સંભવતા નથી, ‘તાવાસ્યનક્ષળસંબંધામાવાત્' | ‘‘આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે ! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારો વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી. પારાની જેમ આત્મા. ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !’’ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૬૬, પૃ. ૬૯૯, ઉપદેશ નોંધ, ૩૫ પર 撤回 સ્વ જીવ પુદ્દલ ૪૧૮ Page #570 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૧ જીવનો વર્ણાદિ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ ક્યા કારણથી છે નહિ ? તો કે - तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी । संसारमुक्काणं णत्थि हु वण्णादओ केई ॥ ६१ ॥ તેમાં – ભવમાં સંસારસ્થ જીવના રે, વર્ણાદિ સમસ્ત તે હોય. પુ. પણ સંસાર વિમુક્ત જીવના રે, નથી વર્ણાદિ નિશ્ચય કોય. પુણ્. ૬૧ गाथार्थ - तेमां, लवमां (संसारमा) संसारस्थ वोना वर्णाहि होय छे, परा संसार प्रभुत જીવોના વર્ણાદિ કોઈ નિશ્ચયે કરીને નથી જ. ૬૧ आत्मख्याति टीका - कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः संबंधो नास्तीति चेत् तत्र भवे जीवानां संसारस्थानां भवंति वर्णादयः । संसारप्रमुक्तानां न संति खलु वर्णादयः केचित् ॥ ६१ ॥ ततः सर्वास्वप्यवस्थासु वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो यत् किल सर्वास्वप्यवस्थासु यदातकत्वेन व्याप्तं भवति यदात्मकत्वव्याप्तिशून्यं न भवति तस्य तैः सह तादात्म्यलक्षणः संबंधः स्यात् । संसारावस्थायां कथंचिद् वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्णाद्यात्मकत्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः संबंधो न कथंचनापि स्यात् || ६१ || आत्मभावना - वर्णाद्यत्मकत्वव्याप्तिशून्यस्याभवतच्च पुद्गलस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः संबंध स्यात् । मोक्षावस्थायां सर्वथा वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्य भवतो - कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः संबंधः नास्ति नथी ? इति चेत् - खेभ भे पूछो, शंडी से तो तेनो संसारस्थानां - छवोना संसारस्थ सेवाखोना वर्णादयः भवंति संसारथी प्रहृष्टपाशे सर्वथा भुक्त थयेला सेवाखोना वर्णादयः नहीं ॥ इति गाथा आत्मभावना || ६१ ॥ - - वर्णाद्यात्मकत्वव्याप्तस्याभवतश्च - छवनी वर्णाहि साथै ताहात्म्य पक्ष उत्तर उहीसे छीने - तत्र भवे - वर्णाहि होय छे, संसारप्रमुक्तानां केचित् खलु न संति यत् किल - ठे घरेजर ! निश्चये अरीने सर्वास्वप्यवस्थासु सर्वेय अवस्थाोभां यदात्मकत्वेन व्याप्तं भवति યદાત્મકપણાથી ४ स्व३पपाशाथी व्याप्त होय छे, यदात्मकत्वव्याप्तिशून्यं न भवति - यहात्मापशानी - स्वउपपशानी व्याप्तिथी शून्य रहित नथी होतुं तस्य तेनी तैः सह तेखो साथै तदात्म्यलक्षणः संब्बंध: स्यात् ताहात्म्यलक्षश संबंध होय. ततः - तेथी सर्वास्वप्यवस्थासु सर्वेय अवस्थासोभां वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो वर्शाहि आत्मपशाथी व्याप्त होता, वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च - जने वर्णाहि खात्मज्ञानी व्यातिथी शून्य-रहित नहि होता सेवा पुद्गलस्य पुछ्गलनी वर्णादिभिः सह वर्णाहि साथै तादात्म्यकलक्षणः संबंध: स्यात्-ताहात्म्यलक्ष संबंध होय. ૪૧૯ - - संबंध या अरशथी तेभां लवमां जीवानां - संसार प्रभुक्त - वर्णाहि होई निश्यये उरीने छे संसारावस्थायां - संसार अवस्थामां कथंचिद् अथंचित्, डोई अपेक्षा वर्णाद्यात्मकत्वव्याप्तस्य भवतो - वर्णाहि खात्माशाथी व्याप्त होता, वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्याभवतश्च - અને વર્ણાદિ આત્મકપણાની વ્યાપ્તિથી શૂન્ય-રહિત नहि होता अने मोक्षावस्थायां - भोक्ष अवस्थामां सर्वथा सर्वथा, सर्व प्रकारे वर्णाद्यात्मकत्वव्याप्तिशून्यस्य भवतो वर्णाहिखात्मापशानी व्याप्तिथी शून्य-रहित होता, वर्णाद्यात्मकत्व व्याप्तस्याभवतश्च अने वर्षाहि आत्मसाथी व्याप्त नहि होता सेवा जीवस्य - छवनो वर्णादिभिः सह वर्णाहि साथै तादात्म्यलक्षणः संबंधो ताहात्म्यवक्षस संबंध न कथंचनापि स्यात् - अर्धपत्र प्रारे न होय ॥ इति 'आत्मख्याति' आत्मभावना || ६२ ॥ - - - - Page #571 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય (૧) જે નિશ્ચય કરીને સર્વેય અવસ્થાઓને વિષે તેથી કરીને સર્વેય અવસ્થાઓને વિષે યદાત્મકપણાથી વ્યાપ્ત હોય છે વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા (અને) યદાત્મકપણાની વ્યામિથી શૂન્ય નથી હોતું, અને વદિ આત્મકપણાની વ્યાપ્તિથીશૂન્યનહિ હોતા તેનો તેઓની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોયઃ પુદ્ગલનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય. (૨) સંસાર અવસ્થાને વિષે મોક્ષ અવસ્થાને વિષે કથંચિતુ વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા સર્વથા વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય હોતા અને વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી અશૂન્ય અને વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત ન હોતા, હોતા છતાં, - એવા જીવનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ કોઈપણ પ્રકારે ન હોય. ૬૧ - “અમૃત જ્યોતિ મહાભાષ્ય “અન્ય સંબંધી જે તાદાભ્યપણું છે તે તાદાભ્યપણે નિવૃત્ત થાય, તો સહજ સ્વભાવે આત્મા મુક્ત જ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૬૨), ૫૪૩ જીવ નવિ પુગ્ગલી, નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મ ન કદા પરસંગી...” - શ્રી દેવચંદ્રજી (સુમતિ જિનસ્તવન) વર્ણાદિ સમસ્ત ભાવ પૂગલાત્મક છે, જીવના નથી, કારણકે તે તે વર્ણાદિ સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ નથી એમ પૂર્વે કહ્યું. એટલે શિષ્ય આશંકા કરે છે કે – સંસારસ્થ જીવોના હે સદ્ગુરુ દેવ ! જીવનો તે તે વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ કેમ – વર્ષાદિ, મુક્તોના નહિ, કયા કારણે નથી ? તે પ્રકાશો. તેનું સમાધાન કરતાં શ્રી સદગુરુ પ્રકાશે છે તેથી તાદાભ્ય સંબંધ નથી કે - “તેમાં પણ - સંસારસ્થ - સંસારમાં સ્થિતિ કરતાં સંસારી જીવોના વર્ણાદિ હોય છે, પણ સંસારપ્રમુક્ત - સંસારથી સર્વથા મુક્ત થયેલા જીવોના વર્ણાદિ કોઈ છે નહિ.” આ જ એમ સૂચવે છે કે, પુદ્ગલરૂપ વર્ણાદિ સાથે જીવનો તાદાભ્યલક્ષણ સંબંધ છે જ નહિ અને તે આત્મખ્યાતિકાર પરમર્ષિએ ન્યાયની પરિભાષામાં સાધમ્ય-વૈધર્મ (Comparision by contrast) દર્શાવતી પ્રસ્પષ્ટ સમર્થ યુક્તિથી સંસિદ્ધ કરી નિષ્પષ વિવરી દેખાડ્યું છે. ૬ - જે સર્વેય અવસ્થાઓમાં - “સર્વસ્વસ્થવસ્થાત . જે આત્મકપણાથી વ્યાપ્ત - વ્યાપેલું હોય છે અને જે - આત્મકપણાની વ્યાતિથી શૂન્ય - રહિત નથી હોતું - ખાલી નથી હોતું, “વાત્મઋત્વેન વ્યાપ્ત મતિ યાત્મિવિરુત્વવ્યfશૂન્ય ન ભવતિ', તેનો તેઓની સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય, ‘તી તૈઃ સંદ તાકાભ્યનક્ષT: સંવંધ: ચાતું', તેથી સર્વેય અવસ્થાઓમાં વદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા અને વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય નહિ હોતા પુદગલનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ હોય. પણ સંસારીવાયાં - સંસાર અવસ્થામાં ‘યંતિ' - કથંચિત - કોઈ પ્રકારે વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત હોતા અને વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય - રહિત નહિ હોતા છતાં, “ક્ષાવસ્થાય' - મોક્ષ અવસ્થામાં સર્વથા - “સર્વથા' - વર્ણાદિ આત્મકપણાની વ્યાતિથી શૂન્ય હોતા અને વર્ણાદિ આત્મકપણાથી વ્યાપ્ત નહિ હોતા, એવા જીવનો વર્ણાદિ સાથે તાદાભ્યલક્ષણ સંબંધ “કથંચન પણ” - “યંવના - કોઈ પણ પ્રકારે ન હોય. ૪૨૦ Page #572 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૧ - જે રૂપપણાથી વ્યાપ્ત અર્થાત્ જે સમસ્ત જ અવસ્થાઓમાં જે આત્મકપણાથી વ્યાપેલું હોય છે અને જે આત્મકપણાની વ્યાપ્તિથી કદી પણ શૂન્ય ખાલી નથી હોતું, તેનો તેઓની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય. આ તે ને તે આ એવો તાદાત્મ્યપણારૂપ સંબંધ (Identical relation, Identity) એકાત્મપણારૂપ સંબંધ હોય, આ ત્રણે કાળમાં ન ફરે એવો નિશ્ચય સિદ્ધાંત રૂપ નિયમ (Rule) છે. હવે આ તાદાત્મ્યલક્ષણ સંબંધની પરીક્ષા પુદ્ગલ અને વર્ણાદિ પરત્વે કરીએ તો સ્પષ્ટ જણાય છે કે – સર્વેય અવસ્થાઓને વિષે પુદ્ગલ વર્ણાદિઆત્મકપણાથી સદા વ્યાપ્ત હોય છે અને વર્ણાદિ આત્મકપણાની વ્યાપ્તિથી કદી પણ શૂન્ય-ખાલી-રહિત હોતું નથી, આમ તાદાત્મ્યલક્ષણની બન્ને શરતો (Conditions, Postulates) અત્રે અન્વય-વ્યતિરેકથી પરિપૂર્ણ (fulfilled) થાય છે, એટલે તે પુદ્ગલનો તે વર્ણાદિ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય. પણ જીવની બાબતમાં જોઈએ તો આથી ઉલટી જ - જૂદી જ સ્થિતિ પ્રવર્તે છે. કારણકે સંસાર અવસ્થામાં ‘કથંચિત્' - કોઈ પ્રકારે કોઈ અપેક્ષાએ (some how relatively) વર્ણાદિઆત્મકપણાથી વ્યાપ્ત અને વર્ણાદિ આત્મકપણાની વ્યાપ્તિથી અશૂન્ય જીવ હોય છે, છતાં મોક્ષ અવસ્થામાં તો જીવ ‘સર્વથા' સર્વ પ્રકારે (altogether, absolutely) વર્ણાદિઆત્મકપણાની વ્યાપ્તિથી શૂન્ય-રહિત-ખાલી હોય છે અને વર્ણાદિઆત્મકપણાથી વ્યાપ્ત નથી હોતો, આમ અમુક અવસ્થામાં વર્ણાદિ સાથે વ્યાપ્તિ અને અમુક અવસ્થામાં અવ્યાપ્તિ હોવાથી, સર્વ અવસ્થાઓમાં જીવની વર્ણાદિ સાથે વ્યાપ્તિ નથી. એટલે તાદાત્મ્ય લક્ષણ સંબંધનો ઉપરોક્ત નિયમ અત્ર અન્વય વ્યતિરેકથી લાગુ પડતો નહિ હોવાથી ‘નીવસ્ય વર્ગાવિમિ: જીવનો વર્ણાદિ સાથે કોઈ પણ પ્રકારે તાદાત્મ્ય સંબંધ છે જ નહિ એમ સિદ્ધ થયું. ‘તાવાસ્યનક્ષણઃ સંબંધઃ ન થંવનાપિ સ્વાત્:' ‘‘આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું. પ૨વસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુગલિક મોટાઈ ઈચ્છે છે તેટલા હલકા સંભવે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૮), ૮૫ - આકૃતિ ઉપયોગ ગુણ ક્ષીરત્વ ગુણ અધિકત્વ ઉપયોગગુણ અધિકત્વ - દુધ-પાણી અવગાહ સંબંધ ✓ અગ્નિ-ઉષ્ણગુણ તાદાત્મ્ય સંબંધ " आत्मनस्तदजीवेभ्यो बिभिन्नत्वं व्यवस्थितम् । व्यक्तिभेदनयादेशादजीवत्वमपीष्यते ॥ સ્વ જીવ - ૪૨૧ - પર પુદ્ગલ - વર્ણાદિ પુ.પં. આત્મા અવગાહ સંબંધ अजीवा जन्मिनः शुद्धभावप्राणव्यपेक्षया । सिद्धाक्ष निर्मलज्ञाना द्रव्यप्राणव्यपेक्षया ॥ इंद्रियाणि बलं श्वासोच्छ्वासो झायुस्तथा परम् । द्रव्यप्राणाश्चतुर्भेदाः पर्यायाः पुद्गलाश्रिताः । एतत्प्रकृतिभूताभिः शाश्वतीभिस्तु शक्तिभिः । जीवत्यात्मा सवेत्येषा शुद्धद्रव्यनयस्थितिः ॥ जीवो जीवति न प्राणैर्विना तैरेव जीवति । તું વિન્ન પત્રિ કે અંત પર્વનુવૃંતામ્ ।' - શ્રી યશોવિજયજી કૃત અ.સા. આ.નિ.અ. ૫૩-૫૮ - - આત્મા તાદાત્મ્ય સંબંધ Page #573 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અને જીવના વર્ણાદિ સાથે તાદાભ્યના દુરભિનિવેશમાં આ દોષ છે - जीवो चेब हि एदे सव्वे भावात्ति मण्णसे जदि हि । जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई ॥६२॥ અને જીવ જ એ સર્વ ભાવ છે રે, એમ માનતો હોય તું જોય. પુદ્. तो नो भने मनो २, नथी विशेष तारे य... पु. १२ ગાથાર્થ - અને આ સર્વેય ભાવો જીવ જ છે એમ જો તું માને છે, તો હારા મતે જીવનો અને અજીવનો કોઈ વિશેષ (તફાવત) નથી ! ૬૨ आत्मख्याति टीका - जीवस्य वर्णादितादात्यदुरभिनिवेशे दोषश्चायं - जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि । जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित् ॥६२॥ यथा तथा वर्णादयो भावाः वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभि - क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभि य॑क्तिभिः स्तानिभिस्ताभि द्यक्तिभिः जीवमनुगच्छंतो पुद्गलद्रव्यमनुगच्छंतः जीवस्य वर्णादितादात्म्यं प्रथयतीति यस्याभिनिवेशः पुद्गलस्य वर्णादितादात्य प्रथयतिः तस्य शेषद्रव्यासाधारणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणा लयोरविशेषप्रसक्ती सत्यां पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद् भवत्येव जीवाभावः ।।६२।। आत्मभावना - जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायं भने अपना साथे. ताहात्म्यना - TEleserन मिनिवेशमा - दुरामा मा - नानी थाम तापवाभा मा छे होप छ - एते हि सर्वे भावाः जीव श्चैव - भा४ सर्व भावो 4 ४ छे, इति यदि हि मन्यसे - अभनेतुं ५२५२ ! ते कश्चित् विशेषस्तु नास्ति - तने विशेषतो छ नलि. || इति गाथा आत्मभावना ||२|| यथा - भ वर्णादयो भावाः - हिमाको क्रमेण भाविःताविर्भावतिरोभावाभिः - भथी आविर्भाव - प्रगट भने तिरोभाव - अगर मावित ४२ती मेवी ताभिताभिव्यक्तिभिः - व्यतिमोथी पुद्गलद्रव्यमनुगच्छंतः - पुलद्रव्यने अनुगछता - अनु-५७१ ७ - ४ता मेवामी, पुद्गलस्य - पुराखनु वर्णादितादात्म्यं प्रथयंति - वा साथे तहत्य प्रथित ४३ छ - २ ४३ छ, तथा - तम वर्णादयो भावाः - वाह लावो क्रमेण भाविताविर्भावतिरोभावाभिः - भथी माविव - तिरोभाव मावित ४२ती ताभिः ताभिः व्यक्तिभिः .ते व्यतिमोथी जीवमनुगच्छंतो - अपने अनुगछता मेवामी, जीवस्य - ®पर्नु वर्णादितादात्म्यं प्रथयंति - ale auथे तस्य प्रथित छ - प्रगट ४३ छ, इति यस्याभिनिवेशः - मेवाने अभिनिवेश - भा छ, तस्य - तने भवत्येव जीवाभावः - 04नो अभावय ४ छ. शाने दी? पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावात् - पुसीधी भिन्न सेवा ®पद्रव्यन मनाने बी. तेम यारे ? जीवपुद्गलयोरविशेषप्रसक्तौ सत्यां - ® अने पुढाबना भविशेषनी - बीन तावतनी सहित सते - असं प्राति सते. सेभ ५२ uथी? शेषद्रव्यासाधारणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणात् - शेष द्रव्याने असाधार१ - સાધારણ નહિ એવા વર્ણાદિ આત્મકપણારૂપ પુગલ લક્ષણના જીવથી સ્વીકરણને લીધે - સ્વીકાર કરવાપણાને લીધે. ॥ इति 'आत्मख्याति' आत्मभावना ॥६२|| ૪૨૨ Page #574 -------------------------------------------------------------------------- ________________ જેમ વર્ણાદિ ભાવો ક્રમે કરીને આવિર્ભાવ-તિરોભાવ ભાવિત કરતી, તે તે વ્યક્તિઓથી - જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૨ આત્મખ્યાતિ ટીકાર્થ તેમ પુદ્ગલ દ્રવ્યને અનુગચ્છતાં પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છેઃ એવો જેને અભિનિવેશ છે તેને, શેષ દ્રવ્યને અસાધારણ એવા વર્ણાદિ આત્મકપણારૂપ પુદ્ગલ લક્ષણના જીવથી સ્વીકરણને લીધે, જીવ અને પુદ્ગલના અવિશેષની પ્રસક્તિ (પ્રસંગ) સતે પુદ્ગલોથી ભિન્ન એવા જીવદ્રવ્યના અભાવને લીધે જીવનો અભાવ હોય જ છે. ૬૨ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘વિચારવાનને પુદ્ગલમાં તન્મયપણું - તાદાત્મ્યપણું થતું નથી. અજ્ઞાની પૌદ્ગલિક સંયોગના હર્ષનો પત્ર વાંચે તો તેનું મોઢું ખુશીમાં દેખાય અને ભયનો કાગળ આવે તો ઉદાસ થઈ જાય.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા) ‘“તનતા મનતા વચનતા, પર પરિણતિ પરિવાર; વર્ણાદિ જે જીવ માનો, તો જીવ - અજીવનો તફાવત નહિ રહે વર્ણાદિ ભાવો ક્રમે કરીને આવિર્ભાવ-તિરોભાવ ભાવિત કરતી તે તે વ્યક્તિઓથી જીવને અનુગચ્છતાં, જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છે, તન મન વચનાતીત પીયા રે, નિજ સત્તા સુખકાર.’’ - શ્રી ચિદાનંદજી અને આમ ઉ૫૨માં નિષ્ઠુષ યુક્તિથી વિવરી દેખાડ્યું તેમ જીવનો વર્ણાદિ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે નહિ, છતાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય છે એવો જો હારો દુભિનિવેશ - દુષ્ટ અભિનિવેશ - દુરાગ્રહ હોય તો આ દોષ આવે છે ‘આ સર્વ વર્ણાદિ ભાવોને જો તું જીવ માને છે તો ત્હારા મતે જીવનો અને અજીવનો કોઈ વિશેષ-તફાવત છે નહિ !' આ ગાથાનો આશય વૈધર્મ દૃષ્ટાંતથી (Comparison by contrast) પરિસ્ફુટ કરતાં આત્મખ્યાતિકારજીએ પ્રકાશ્યું છે કે - જેમ વર્ણાદિ ભાવો ક્રમે કરીને આવિર્ભાવ તિરોભાવ ભાવિત કરતી તે તે વ્યક્તિઓથી 'क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिः' પુદ્ગલ દ્રવ્યને અનુગચ્છતાં પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છે - પુત્પાત દ્રવ્યનનુ ંતઃ પુણ્વાનસ્ય વર્ગાવિ तादात्म्यं प्रथयंति' તેમ વર્ણાદિ ભાવો ક્રમે કરીને આવિર્ભાવ-તિરોભાવ ભાવિત કરતી તે તે વ્યક્તિઓથી જીવને અનુગચ્છતાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય પ્રથિત કરે છે જાહેર કરે છે, એમ જેનો અભિનિવેશ આગ્રહ છે, તેના અભિપ્રાયે શેષ-બાકીના દ્રવ્યને અસાધારણ-સાધારણ નહિ એવા વર્ણાદિ આત્મકપણારૂપ પુદ્ગલલક્ષણના જીવથી ‘સ્વીકરણને લીધે' - સ્વીકાર કરવાપણાને લીધે - ‘સ્વ' પોતાના કરવાપણાને લીધે જીવ અને પુદ્ગલના અવિશેષની બીન તફાવતની પ્રસક્તિ સતે પ્રસંગાપત્તિ સતે, પુદ્ગલોથી ભિન્ન-જૂદા એવા જીવદ્રવ્યના અભાવને લીધે, જીવનો અભાવ હોય જ છે. અર્થાત્ વદિ ભાવો જે છે, તેની ક્રમે કરીને એક પછી એક (One by one, successively) વ્યક્તિઓ - વિશેષભાવો (manifestations) આવિર્ભાવ - પ્રગટપણું અને તિરોભાવ - અપ્રગટપણું પામે છે, આમ ક્રમે કરીને આવિર્ભાવ – તિરોભાવ - પ્રગટપણું અપ્રગટપણું પામતી તે તે વ્યક્તિઓથી વર્ગાદિ ભાવો પુદ્ગલદ્રવ્યને અનુગચ્છે છે (follow), અનુગમન કરે છે, અનુસરે છે, એટલે કે જ્યાં જ્યાં પુદ્ગલ દ્રવ્ય હોય છે ત્યાં ત્યાં તેની સાથોસાથ કોઈને કોઈ વ્યક્તિવિશેષવાળા વર્ગાદિ ૪૨૩ પુદ્ગલને અનુવર્તતા વર્ણાદિ, તાદાત્મ્ય - = - - - = Page #575 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ભાવોનું અનુગમન હોય જ છે, જ્યાં જ્યાં પુદગલદ્રવ્ય ત્યાં ત્યાં તેની પાછળ પાછળ તદ્દગુણરૂપ વર્ણાદિ ભાવ જાય જ છે, યત્ર યત્ર પુકુનદ્રવ્યું તત્ર તત્ર તારૂપી વારિમાવ: એટલે વર્ણાદિ ભાવો પુદ્ગલ સાથે તાદાભ્ય વિસ્તાર છે – પ્રકાશે છે – જોર શોરથી જાહેર કરે છે. તેમ વર્ણાદિ ભાવો ક્રમે કરીને (one by one) આવિર્ભાવ - તિરોભાવ – પ્રગટપણું - અપ્રગટપણું પામતી તે તે વ્યક્તિઓથી - વિશેષ ભાવોથી (manifestations) જીવને તેમ જીવને અનુવર્તતા અનુગચ્છતા - અનુગમન કરતા - અનુસરતા સતા (following), જીવનું વણદિ માની તાદાભ્ય વર્ણનાદિ સાથે તાદાત્ય વિસ્તાર છે - પ્રકાશે છે - જોરશોરથી જાહેર કરે માનો તો જીવ અભાવ છે. એવો જેને અભિનિવેશ છે - આગ્રહ છે, તેના મતે તો શેષ - બાકી બીજ બધા દ્રવ્યને અસાધારણ - સાધારણ નહિ એવા વર્ણાદિઆત્મકપણા રૂપ પુદગલલક્ષણનો જીવથી સ્વીકાર કરવાપણું થાય છે અને તેથી કરીને જીવ અને પુદ્ગલના અવિશેષની - બિનતફાવતની પ્રસક્તિ - પ્રસંગાપત્તિ થાય છે, જીવ અને પુદ્ગલમાં કોઈ વિશેષ - તફાવત નહિ હોવાનો અનિષ્ટ પ્રસંગ આવે છે, એટલે તેના મતે પુદ્ગલોથી ભિન્ન - જૂદા એવા જીવદ્રવ્યનો અભાવ થવાથી જીવનો અભાવ હોય જ છે, જે સર્વથા અનિષ્ટ જ છે, કારણકે વર્ણાદિ ભાવોને જીવના ઠરાવતા જતાં ખુદ જીવને જ ખોઈ બેસવાનો મહા અનિષ્ટ પ્રસંગ આવ્યો ! “જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક્ત થાય નહીં. જીવને સાચ ક્યારેય આવ્યું જ નથી, આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લ્યો, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દેહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મૂકાવવા સાધનો કરવાનાં છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ તે વગડામાં પોક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયો છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃત ભોજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ માટે તે કાંઈ છાનું રહે નહીં.” શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા) સ્વ પર પુદ્ગલ જીવે ૪૨૪ Page #576 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૩-૬૪ સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય છે એવા અભિનિવેશમાં પણ આ જ દોષ છે . अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी । तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा ॥६३॥ एवं पुग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी । णिव्वाणमुवगदो वि य जीवत्तं पुग्गलो पत्तो ॥६४॥ વર્ણાદિ સંસારસ્થ જીવના રે, તુજ અભિપ્રાયે જે હોય.. પુદ્. તો રૂપિપણું પામી ગયા રે, સંસારસ્થ જીવો સોય.. પુદ્. ૬૩ એમ પુદ્ગલ દ્રવ્ય તે જીવ છે રે, મૂઢ મતિ ! લક્ષણાથી તેમ... પુદ્. નિર્વાણ પ્રાપ્ત પણ પુદ્ગલો રે, જીવપણાને પામિયો એમ... પુદ્. ૬૪ ગાથાર્થ - જો હારા મતે સંસારસ્થ જીવોના વર્ણાદિ હોય છે, તો સંસારસ્થ જીવો રૂપિપણું પામી ગયા ! એમ હે મૂઢ મતિ ! તથા પ્રકારના લક્ષણથી પુદ્ગલ દ્રવ્ય જીવ થઈ ગયું ! અને નિર્વાણ પામેલો પણ પુદગલ જીવપણાને પ્રાપ્ત થયો ! ૬૩-૬૪ __आत्मख्याति टीका संसारावस्थायामेव जीवस्य वर्णादितादाम्यमित्यभिनिवेशेप्ययमेव दोषः - अथ संसारस्थानां जीवानां तव भवंनि वर्णादयः । तस्मात् संसारस्था जीवा रूपित्वमापन्नाः ॥६३॥ एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते । निर्वाणमुपगतोपि च जीवत्वं पुद्गलः प्राप्तः ॥६४॥ ગતિમાના - સંસા૨વસ્થાવાનેવ નીવર્સ વહિતાવામિત્વોથમેવ રોષઃ - સંસાર અવસ્થામાં જ જીવનું વર્ણાદિતાદાત્મ છે એવા અભિનિવેશમાં - આગ્રહમાં પણ આજ દોષ છે - યથ - હવે જો તવ - હારા મતે સંસારસ્થાનાં ગીવાનાં - સંસારસ્થ - સંસારમાં સ્થિતિ કરતા જીવોના વત: પતંતિ - વદિ હોય છે, (તો) તH7 - તેથી સંસારસ્થા નીવા ત્વમાત્રા: - સંસારસ્થ જીવો રૂપિત્વને - રૂપિપણાને આપન્ન થયા - પ્રાપ્ત થયા. //દ્ર પર્વ - એમ - એ પ્રકારે તથાdલોન - તથા પ્રકારના લક્ષણથી મૂઢમતે - હે મૂઢમતિ ! પુરતદ્રવ્ય નીવ: - પુદ્ગલ દ્રવ્ય જીવ થઈ ગયું) ! નિર્વાળામુ તોડપિ પુત્રાતઃ નીવર્વ પ્રાપ્ત: - અને નિર્વાણ ઉપગત - નિર્વાણ પામેલ પણ પુદ્ગલ જીવત્વને - જીવપણાને પ્રાપ્ત થયો ! I૬૪ના તિ માથા ભાવના ll૬૩-૬૪|| યસ્ય તુ - પણ જેને સંસારવસ્થાથ નીવર્ય વહિતાવાતિ - સંસાર અવસ્થાને વિષે જીવનું વર્ણાદિ સાથે તાદાઓ છે. તિ નિવેશ: - એવો અભિનિવેશ - આગ્રહ છે, તસ્ય - તેને - તેના મતે તવાન - ત્યારે - તે સંસાર અવસ્થા વિષે સ નીવો રૂત્વમવરથમવાનોતિ - તે જીવ રૂપિપણું અવશ્ય પામે છે, રૂપિર્વ ૨ શેષકવ્યાસTધાર વિદ્ નક્ષUTમતિ - અને રૂપિપણું તો શેષ બાકીના દ્રવ્યોને અસાધારણ - સાધારણ નહિ એવું - અસામાન્ય કોઈ દ્રવ્યનું લક્ષણ છે. તો - તેથી રત્વેન તમને સ્ટિરિત્ ભવતિ - રૂપિપણાથી લક્ષ્યમાણ - લલાઈ રહેલું જે કંઈ હોય છે, ન નીવો ગવતિ - તે જીવ હોય છે. પર્વ નર્ચામા પુતિદ્રવ્યમેવ મવતિ - રૂપિપણાથી લશ્યમાણ - લલિત થતું પુદ્ગલ દ્રવ્ય હોય છે. પૂર્વ - એમ - એજ પ્રકારે પુત્રીત્તદ્રવ્યમેવ સ્વયં નીવો મવતિ - પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં - પોતે જીવ હોય છે, ન પુનરિતર: છતરો - નહિ કે ઈતર - બીજો કોઈ પણ. . તથા 7 સતિ - અને તેમ સતે મોક્ષાવસ્થાથામ - મોક્ષ અવસ્થાને વિષે પણ નિત્ય વસ્તક્ષIક્ષતસ્ય દ્રશ્ય - નિત્ય સ્વલક્ષણથી લલિત દ્રવ્યના - સર્વસ્વસ્થવસ્થા ગનપવિત્વાન્ - સર્વેય અવસ્થાઓને વિષે અનપાયિપણાને લીધે - નહિ ૪૨૫ Page #577 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो रूपित्वमवश्यमवाप्नोति । रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद् द्रव्यस्य लक्षणमस्ति । ततो रूपित्वेन लक्ष्यमाणं यत्किंचिद्भवति स जीवो भवति । रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति । एवं पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति न पुनरितरः कतरोपि । तथा च सति मोक्षावस्थायामपि नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपावित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति न पुनरितरः कतरोपि । तथा च सति तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावात् भवत्येव जीवाभावः ॥ एवमेतत् स्थितं यद्वर्णादयो भावा न जीव इति ॥ ६३ ॥६४॥ આત્મખ્યાતિ ટીકાર્થ અને જેને સંસાર અવસ્થામાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય છે એવો અભિનિવેશ છે, તેના અભિપ્રાયે ત્યારે તે જીવ રૂપિપણાને અવશ્ય પામે છે અને રૂપિપણું - શેષ દ્રવ્યને અસાધારણ એવું કોઈ દ્રવ્યનું લક્ષણ છે. તેથી રૂપિપણાથી લક્ષ્યમાણ જે કંઈ હોય છે, તે જીવ હોય છે, રૂપિપણાથી લક્ષ્યમાણ તો પુદ્ગલ દ્રવ્ય જ હોય છે. એમ પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, નહિ કે ઈતર કોઈ પણ. અને તેમ સતે, મોક્ષ અવસ્થામાં પણ, નિત્ય સ્વલક્ષણથી લક્ષિત દ્રવ્યના સર્વ અવસ્થાઓમાં અનપાયિપણાને લીધે અનાદિ નિધનપણાએ કરીને, - પુદ્ગલદ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, નહિ કે ઈતર કોઈ પણ. - અને તેમ સતે, તેના અભિપ્રાયે પણ પુદ્ગલોથી ભિન્ન એવા જીવદ્રવ્યના અભાવને લીધે જીવ અભાવ હોય જ છે. એમ આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી. ૬૩, ૬૪ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જડ ને આત્મા તન્મયપણે થાય નહિ, સુતરની આંટી કાંઈ સુતરથી જૂદી નથી. પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે. જો કે સુતર ઘટે નહીં ને વધે નહીં તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩) ૯૫૭ (ઉપદેશ છાયા) “વર્ણરસ ગંધ કરસ વિણ, ભોક્તા નિજ ગુણ વ્યૂહ..'' - શ્રી સુપાર્શ્વ.- શ્રી દેવચંદ્રજી હવે કોઈ એમ કહેશે કે ભલે જીવનું વર્ણાદિ સાથે બધી અવસ્થામાં તાદાત્મ્ય મ હો, પણ સંસાર અવસ્થામાં તો તે તાદાત્મ્ય છે. આમ જેને અભિનિવેશ - દુરાગ્રહ છે, તેને પણ આગલી ગાથામાં કહેલો જીવ અભાવરૂપ દોષ લાગુ પડે છે. તે આત્મખ્યાતિકાર'જીએ નિષ્ઠુષ યુક્તિથી (Logic) સ્પષ્ટ વિવરી દેખાડ્યો છે અને તેનો આશયાર્થ આ પ્રકારે - संसारावस्थायां સંસાર અવસ્થામાં જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય-તાદાત્મકપણું છે એવો w હાનિ પામવાપણાને લીધે ગાવિનિધનવેન્ - અનાદિ નિધનપણાએ - અનાદિ અનંતપણાએ કરીને પુıતદ્રવ્યમેવ સ્વયં નીવો મતિ - પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, 7 પુનરિતđરોપિ - નહિ કે ઈતર - બીજો કોઈ પણ. તથા ૬ સતિ - અને તેમ સતે તસ્યાપિ - તેને પણ પુત્તેો મિત્રસ્ય ઝીવદ્રવ્વસ્થામાવાત્ - પુદ્ગલોથી ભિન્ન એવા જીવદ્રવ્યના અભાવને લીધે મવત્યેવ નીવામાવઃ - જીવનો અભાવ હોય જ છે. છ્યું - એમ તત્ સ્થિતં - આ સ્થિત છે થવું વળયો માવા ન નીવ કૃતિ - કે વર્ણાદિ ભાવો જીવ નથી. ।। તિ ‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ||૬૩૬૪|| ૪૨૬ Page #578 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૩-૬૪ અભિનિવેશ - મિથ્યાગ્રહરૂપ દુરાગ્રહ જેને છે, તેના અભિપ્રાય પ્રમાણે તો ‘તવાની - ‘ત્યારે” તે સંસારઅવસ્થાને વિષે તે જીવ રૂપિપણાને અવશ્ય - જરૂર પામે છે અને આ સંસાર અવસ્થામાં જીવન રૂપિપણું તો “પદ્રવ્યાસધાર' - શેષ દ્રવ્યને અસાધારણ - બાકીના દ્રવ્યોથી વણદિ સાથે તાદાસ્ય સાધારણ - સામાન્ય નહિ એવું કોઈ દ્રવ્યનું અસાધારણ – અસામાન્ય લક્ષણ માનતાં જીવ અભાવ છે. તેથી રૂપિપણા લક્ષણથી લક્ષ્યમાણ - લક્ષાતું જે કંઈ હોય, તે જીવ હોય છે, અને રૂપિપણાથી લક્ષ્યમાણ - લક્ષાઈ રહેલું તો પુદગલદ્રવ્ય જ હોય છે. આમ પુદ્ગલ દ્રવ્ય જ સ્વયં – પોતે જીવ હોય છે, નહિ કે બીજી કોઈ પણ. અને તેમ હોતાં તો - “મોક્ષાવસ્થાથામપિ' - મોક્ષ અવસ્થામાં પણ રૂપિપણારૂપ પુદ્ગલલક્ષણ ચાલુ જ રહેશે, કારણકે “નિત્યસ્વતક્ષત્તિfક્ષતદ્રવ્ય' - નિત્ય - સદાયે સ્વલક્ષણથી - પોતાના લક્ષણથી લક્ષિત દ્રવ્યનું સર્વ અવસ્થાઓમાં અનપાયિપણું હોય છે – સર્વાવસ્થાનાયિત્વાન્ - અર્થાત્ સ્વલક્ષણાથી લક્ષિત દ્રવ્યને કદી પણ તે લક્ષણનો અપાય (હાનિ) હોતો નથી, તે લક્ષણ કદી પણ ચાલ્યું જતું નથી, એટલે ‘નાિિનધનત્યેન' - સ્વલક્ષણ લક્ષિત દ્રવ્યનું “અનાદિ નિધનપણું” – અનાદિ અનંતપણું હોય છે, એથી મોક્ષ અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ સ્વયં જીવ હોય છે, નહિ કે બીજો કોઈ પણ. અને તેમ હોતાં, પુદ્ગલોથી ભિન્ન-જૂદા એવા જીવદ્રવ્યનો અભાવ હોય છે, તેથી કરીને તેના - તે દુરભિનિવેશવંતના અભિપ્રાયે તો જીવનો અભાવ હોય જ છે. આમ જીવદ્રવ્ય લોપરૂપ મહાદોષ તેને પ્રાપ્ત થાય છે. “વિતા થિતં આમ આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી, યદુવકો માવા ન ગીવ તિ |’ આ અંગે વર્તમાન યુગના સંતશિરોમણિ પરમ ભેદવિજ્ઞાની પરમ આત્મજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – “દેહને વિષે હું પણું મનાએલું છે તેથી જીવની ભૂલ ભાંગતી નથી. જીવ દેહની સાથે ભળી જવાથી એમ માને છે કે “હું વાણીઓ છું', “બ્રાહ્મણ છું', પણ શુદ્ધ વિચારે તો તેને “શુદ્ધ સ્વરૂપમય છું' એમ અનુભવ થાય. આત્માનું નામ ઠામ કે કાંઈ નથી એમ ધારે તો કોઈ ગાળો વગેરે દે તો તેથી તેને કંઈ પણ લાગતું નથી. જ્યાં જ્યાં જીવ મારાપણું કરે છે ત્યાં ત્યાં તેની ભૂલ છે. તે ટાળવા સારૂ શાસ્ત્રો કહ્યાં છે. * “દેહમાં મૂછને લઈને ભય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા) સ્વ. પર પુદ્ગલ જીવ "देहेन सममेकत्वं मन्यते व्यवहारवित् । कथंचिन्मूर्ततापत्तेर्वेदनादिसमुद्भवात् ॥ तनिश्चयो न सहते यदमूर्तों न मूर्तताम् । अंशेनाप्यवगाहेत पावकः शीततामिव ॥ उष्णस्याग्नेर्यथा योगाद् घृतमुष्णमिति भ्रमः । तथा मूर्तागसंबंधादात्मा मूर्त इति भ्रमः ॥ न रूपं न रसो गंधो न न स्पर्शो न चाकृतिः । यस्य धर्मो न शब्दो वा तस्य का नाम मूर्तता ॥ दृश्यादृश्यं हृदा ग्राह्यं वाचामपि न गोचरं । स्वप्रकाशं हि यद्रूपं तस्य का नाम मूर्तता ॥ आत्मा सत्यचिदानंदः सूक्ष्मात्सूक्ष्मः परात्परः । स्पृशत्यपि न मूर्तत्वं तथा चोक्तं परैरपि ॥ इंद्रियाणि पराण्याहुरिद्रियेभ्यः परं मनः । मनसोऽपि परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः ॥ વિરે દંત રોfક્ષત્રમૂર્વે મૂર્તતાપમાન ! પશ્યન્યાયવ જ્ઞાની હત્યા થઈવઢવઃ - શ્રી યશોવિજયજી કૃત અ. સાર ૪૨૭ Page #579 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ एकं च दोण्णि तिणि य चत्तारि य पंच इंदिया जीवा । बादरपज्जत्तिदरा पयडीओ णामकम्मस्स ॥६५॥ एदेहि य णिवत्ता जीवट्ठाणाउ करणभूदाहिं । पयडीहिं पुग्गलमईहिं ताहिं कहं भण्णदे जीवो ॥६६॥ એક-બે-ત્રણ-ચાર-પંચેદિયા રે, બાદર પર્યાપ્ત ને અપર્યાપ્ત. પુદ્. એવા જીવો તે તો નામકર્મની રે, છે પ્રકૃતિઓ પ્રખ્યાત.. પુદ્. ૬૫ ને આ કરણભૂત પુદ્ગલમયી રે, પ્રકૃતિઓથી નિર્માણ થાય, એવા જીવઠાણાઓ આ બધા રે, શી રીતે જ જીવ કથાય?... પુદ્. ૬૬ ગાથાર્થ - એક ઈદ્રિય, બે ઈદ્રિય, ત્રણ ઈદ્રિય, ચાર ઈદ્રિય અને પાંચ ઈદ્રિય એવા બાદર-સૂક્ષ્મ પર્યાપ્ત-અપર્યાપ્ત જીવો નામકર્મની પ્રકૃતિઓ છે. ૬૫ અને કરણભૂત એવી તે આ પુદ્ગલમયી પ્રકૃતિઓથી નિવૃત્ત નિર્માણ કરાયેલ) જીવસ્થાનો જીવ કેમ કહેવાય ? ૬૬ आत्मख्याति टीका एकं वा द्वे त्रीणि च चत्वारि च पंचेन्द्रियाणि जीवाः । बादरपर्याप्ततराः प्रकृतयो नामकर्मणः ॥६५॥ एताभिश्च निर्वृत्तानि जीवस्थानानि करणभूताभिः । प्रकृतिभिः पुद्गलमयीभिस्ताभि कथं भण्यते जीवः ॥६६॥ માનામાવના : વારિણેતર: - બાદર-પર્યાપ્ત અને ઈતર અર્થાત્ બાદર-સૂથમ પર્યાપ્ત - અપર્યાપ્ત એવા વા ત્રીજી વારિ ૨ પંક્રિયાળ નીવાડ - એકેંદ્રિય - તદ્રિય - ત્રીદિય - ચતુરિંદ્રિય અને પંચેંદ્રિય જીવો, નામકર્મન: પ્રત: - નામકર્મની પ્રકૃતિઓ છે. ||૬|| તામિશ્ચ કરણભૂતપઃ તામિઃ પુનમથીfમ. પ્રકૃતિનિવૃત્તાત્ અને આ કરણભૂત-સાધનભૂત તે પુગલમયી પ્રકૃતિઓથી નિવૃત્ત - નિર્માણ કરાયેલ - સર્જાયેલ એવા નીવસ્થાનાનિ - જીવસ્થાનો અર્થ નીવ: મુખ્યત્વે ? - કેમ જીવ કહેવાય છે? | તિ કથા માત્મમાવના ITદ્દવ-દ્દદ્દો નિશ્ચન - નિશ્ચયથી ક્રર્મવેરાયોમિત્રવતુ - કર્મ અને કરણના અભિન્નપણાને લીધે, વત્ યેન જિતે - જે જેના વડે કરાય છે, તત્ તદેવ - તે તે જ છે, તિ વ - એમ સમજીને, એટલા માટે, યથા - જેમ - નપત્ર - કનકપત્ર - સુવર્ણ પાંદડી વનવેન શિયમi - કનકથી કરાઈ રહેલું નક્કમેવ - કનક જ છે, - નહિ કે અન્ય, તથા - તેમ નીવસ્થાનાનિ - જીવસ્થાનો, વારસૂર્મક્રિયદ્વિત્રિવતુ:વેદ્રિયપર્યાપ્તપર્યાપ્તામિધાનમઃપુનમથીfમનામર્મ ઋતિમ શિયમને - બાદર-સૂમ એકેંદ્રિય, હદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય એવી પર્યાપ્ત - અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી કરાઈ રહેલા - પુક્ત વ - પુદ્ગલ જ છે, ન તુ નીવ: - નહિ કે જીવ. નામર્મપ્રકૃતીનાં પુત્રીતમયત્વે ર - અને નામકર્મ પ્રવૃતિઓનું પુદગલમયપણું નામ પ્રસિદ્ધ - આગમ પ્રસિદ્ધ - શાસ્ત્ર પ્રસિદ્ધ છે, દૃશ્યમાન શરીરનારવિમૂર્વાનુમેય ર - અતિ દૃશ્યમાન - દેખાઈ રહેલા શરીર આકાર આદિ મૂર્ણ કાર્યથી અનુમેય - અનુમાન કરવા યોગ્ય છે. એમ, એજ પ્રકારે ધરસસ્વરૂપશરીરસંસ્થાના સંદનના - ગંધ-રસ-સ્પર્શ-રૂપ-શરીર-સંસ્થાન-સંવનન પુત્રીતમયનામર્મપ્રતિનિવૃત્ત સતિ પુદ્ગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું - સૃષ્ટપણું - નિર્માણ સતે તથતિરછા - તેનાથી - તે જીવસ્થાનોથી અતિરેકને લીધે – અવિશેષપણાને લીધે – અભિન્નપણાને લીધે, નીવસ્થાનૈરવીવતાનિ - જીવ સ્થાનોથી જ ઉક્ત છે - કહેવામાં આવી ગયા છે. તો - તેથી, શું ફલિત થયું? વકો નીવઃ - વર્ણાદિ જીવ નથી તિ નિશ્ચયસિદ્ધાંત: - એમ નિશ્ચય સિદ્ધાંત છે. | તિ “સાત્મતિ' માત્મભાવના દ્દવ-દ્દદ્દા ૪૨૮ Page #580 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૫-૬૬ निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात् यद्येन क्रियते तत्तदेवेति कृत्वा यथा कनकपत्रं कनकेन क्रियमाणं कनकमेव न त्वन्यत्, तथा जीवस्थानानि बादरसूक्ष्मैकेंद्रियद्वित्रिचतुपंचेंद्रियपर्याप्तापर्याप्ताभिधानाभिः पुद्गलमयीभिनामकर्मप्रकृतिभिः क्रियमाणानि पुद्गलएव न तु जीवः । नामकर्मप्रकृतीनां पुद्गलमयत्वं चागमप्रसिद्धं दृश्यमानशरीराकारादिमूर्त्तकार्यानुमेयं च । एवं गंधरसस्पर्शरूपशरीरसंस्थानसंहननान्यपि पुद्गलमयनामकर्मप्रकृतिनिर्वृत्तत्वे सति तदव्यतिरेकाज्जीवस्थानरेवोक्तानि ततो न वर्णादयो जीव इति નિશ્ચયસિદ્ધાંતઃ II૬૬-૬૬॥ આત્મખ્યાતિ ટીકાર્થ નિશ્ચયથી કર્મ અને કરણના અભિન્નપણાને લીધે જે જેના વડે કરાય છે, તે તેજ છે, એમ સમજીને જેમ કનક પત્ર કનક વડે કરાતું કનક જ છે, નહિ કે અન્યઃ તેમ જીવસ્થાનો બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી* કરવામાં આવતા પુદ્ગલ જ છે, નહિ કે જીવ. અને નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમપ્રસિદ્ધ છે અને દૃશ્યમાન એવા શરીર આકાર આદિ મૂર્ત કાર્યોથી અનુમેય છે. એમ ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન પણ, પુદ્ગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું (ઉત્પન્નપણું) સતે, તેના અવ્યતિરેકથી (અભિન્નપણાથી) જીવસ્થાનોથી જ ઉક્ત છે. તેથી વર્ણાદિ જીવ નથી, એમ નિશ્ચય સિદ્ધાંત છે. ૬૫-૬૬ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “બંધ યુક્ત જીવ કર્મ સહિત, પુદ્ગલ રચના કર્મ ખચિત.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, અં. ૧૦૮ જૈસે કંચુક ત્યાગસેં બિનસત નહિ ભુજંગ, નામકર્મ પ્રકૃતિઓથી કરાતા જીવસ્થાનો પુદ્ગલ જ, ન જીવ દેહ ત્યાગએઁ જીવ પુનિ, તૈસે શાંત અભંગ.'' - શ્રી ચિદાનંદજી (સ્વરઉદય) એમ ઉપરમાં વિવરી દેખાડ્યું તે પરથી આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી, એવો નિશ્ચયસિદ્ધાંત સ્થાપિત કરતી આ ગાથા કહી છે, બાદર-સૂક્ષ્મ એકેંદ્રિયાદિ પર્યાપ્ત - અપર્યાપ્ત એ નામકર્મની પ્રકૃતિઓ છે અને કરણભૂત એવી તે આ પુદ્ગલમયી પ્રકૃતિઓથી નિવૃત્ત-નિર્માણ કરાયેલ સર્જાયેલ જીવસ્થાનો જીવ કેમ કહેવાય ? આ ગાથાઓનો આશય આત્મખ્યાતિકાર પરમર્ષિએ સુયુક્તિથી પરિસ્ફુટ વિવરી દેખાડ્યો છે 'निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात्' નિશ્ચયથી કર્મ-કરણના અભિન્નપણાને લીધે અપૃથક્પણાને લીધે, જે જેનાથી કરાય છે તે તે જ છે - ૪૨૯ = "न चैतनिश्चये युक्तं भूतग्रामो यतोऽखिलः । નામર્મપ્રવૃતિઃ સ્વમાવો નાત્મનઃ પુનઃ ।'' - શ્રી યશોવિજયજી કૃત અ.સા.આ.નિ. અ. ૧૪ जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् । ન ચર્મવૃત્તો મેવઃ સ્થાવાન—વિારિષિ ॥ - શ્રી યશોવિજયજી કૃત અ.સા.આ.નિ. = Page #581 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એમ સમજીને – “કન ક્રિય તત્તતિ ત્યા', જેમ કનકપત્ર - સુવર્ણપત્ર કનકથી - સુવર્ણથી કરાઈ રહેલું કનક જ - સુવર્ણ જ છે, નહિ કે અન્ય, તેમ જીવસ્થાનો - બાદર – સૂક્ષ્મ એકેંદ્રિય - દ્વીદ્રિય - ત્રદ્રિય - ચતુરિંદ્રિય - પંચેંદ્રિય પર્યાપ્ત - અપર્યાપ્ત અભિધાનવાળી - નામવાળી પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી કરાઈ રહેલા એવા - પુદ્ગલ જ છે, નહિ કે જીવ અને “નામપ્રવૃતીનાં’ પુકુતિમયત્વે રામપ્રસિદ્ધ - નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમ પ્રસિદ્ધ છે અને દેશ્યમાન એવા શરીર આકાર આદિ મૂર્ણ કાર્યથી અનુમેય - અનુમાન કરાવા યોગ્ય છે, “દૃશ્યમાનશરીર વારાવિમૂર્વાનુમય વ’ - એમ - એજ પ્રકારે ગંધ-રસ-સ્પર્શ-રૂપ-શરીર-સંસ્થાન - સંહનન પણ પુદ્ગલમય નામકર્મ પ્રવૃતિઓથી નિવૃત્તપણું - નિર્માણ કરાયાપણું - સર્જાયાપણું સતે તેનાથી - જીવસ્થાનોથી અતિરેકથી - અવિશેષપણાથી - અભિન્નપણાથી જીવસ્થાનોથી જ ઉક્ત છે. તેથી વર્ણાદિ જીવ નથી એમ નિશ્ચય સિદ્ધાંત છે, “તતો ન વળવવો નીવ તિ નિશ્ચયસિદ્ધાંત - “આત્મખ્યાતિકાર અમૃતચંદ્રજી આચાર્યજીની આ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે - નિશ્ચય અભેદગ્રાહી છે, એટલે નિશ્ચયથી કર્મ અને કરણનું અભિન્નપણું છે - ભિન્નપણું જૂદાપણું નથી. અર્થાત જે કરાય છે તે કર્મ અને જેના વડે કરાય છે તે કરણ એમ નિશ્ચયથી કર્મકરણનું કર્મ અને કરણ (Instruments) બન્ને ભિન્ન-જૂદા નથી, અભિન્ન છે, એટલે અભિન્નપડ્યું જેના વડે જે જેના વડે કરાય છે તે તે જ છે. એટલા માટે સુવર્ણ પત્ર - સુવર્ણ પર્ણ - કરાય તે તેજ સવર્ણ પાંદડી નામનું સુવર્ણાદિક આભૂષણ સુવર્ણ વડે કરાઈ રહ્યું છે તે સુવર્ણ જ છે, નહિ કે બીજું કાંઈ, તેમ જીવસ્થાનો બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય - કીન્દ્રિયાદિ પર્યાપ્ત - અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામપ્રકૃતિઓથી કરાઈ રહેલા હોઈ પુદગલ જ છે, નહિ કે જીવ અને નામકર્મ પ્રકૃતિઓ પુદગલમયી છે એનું પ્રમાણ શું? તો કે - નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમપ્રસિદ્ધ છે, આગમમાં પ્રસિદ્ધ - પ્રખ્યાત - જાણીતું છે અથવા આગમ પ્રમાણથી પ્રકૃષ્ટપણે સિદ્ધ - સુપ્રતિષ્ઠિત છે, તેમજ દશ્યમાન - પ્રગટ દેખાઈ રહેલ શરીર આકાર આદિ મૂર્ણ કાર્ય પરથી અનુમેય - અનુમાન કરાવા યોગ્ય છે, એટલે અનુમાન પ્રમાણથી પણ સિદ્ધ-સુપ્રતિષ્ઠિત છે. અર્થાત્ સર્વ કર્મ પ્રકૃતિઓ પુદ્ગલમય જ, પુદ્ગલ રચના જ છે, એમ આગમમાં કર્મ પ્રકૃતિઓની ગણના પુદ્ગલમાં જ કરી છે તે પ્રસિદ્ધ છે, આગમ પ્રસિદ્ધ - શાસ્ત્ર પ્રસિદ્ધ નામકર્મ પ્રકૃતિ પુદગલમયી છે, એટલે તેમ માનવામાં આગમ પ્રમાણ તો છે જ અને આ અનુમાન આગમ પ્રસિદ્ધઃ મૂર્ત-કાર્યથી પ્રમાણ પણ છે - જે ઈદ્રિયગ્રાહ્ય મૂર્તિ - મૂર્તિમાન - રૂપી હોય તે પુદ્ગલ અનુમેય છે અને શરીર આકાર આદિ મૂ-મૂર્તિમાન - રૂપી કાર્યો ચક્ષુથી દૃશ્યમાન - પ્રગટ દેખાઈ રહ્યા છે, તે પુગલમય કાર્યો પરથી તેના પુદ્ગલમય કારણનું તેવું અનુમાન થઈ શકે છે, એટલે અનુમાન પ્રમાણથી પણ નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું પ્રસિદ્ધ છે. એજ પ્રકારે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનનનું પણ પુદ્ગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું – નિર્મિતપણું છે, તે “તેના અવ્યતિરેકથી અવસ્થાનોથી જ ઉક્ત છે', તવ્યતિરાજ્ઞીવસ્થાનૈરવોવત્તાનિ - અર્થાત્ તે તે ગંધાદિ નામકર્મ પ્રકૃતિઓનો જીવસ્થાનથી વ્યતિરેક - ભિન્નભાવ - જૂદાપણું નથી, જીવસ્થાનો અને ગંધાદિ પ્રકૃતિઓ જૂદી પાડી શકાય એમ નથી, કારણકે જ્યાં જીવસ્થાન છે ત્યાં ગંધાદિ પ્રકૃતિ પણ હોય જ છે, અનુવર્તે જ છે, એમ અવિનાભાવિ સંબંધ છે, એટલે “જીવસ્થાન' કહ્યા એટલે તેનાથી અતિરેકથી - અભિન્નપણાથી ગંધાદિ પ્રકૃતિ પણ કહેવાઈ જ ગઈ. તેથી વર્ણાદિ જીવ નથી, એમ ત્રણે કાળમાં ન ચળે એવો ત્રિકાળાબાધિત અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો. સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજે.” ૪૩૦ Page #582 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૫-૬૬ “અનંતવાર દેહને અર્થે આત્મા ગાવ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો ઍવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજત્મસ્વરૂપ..' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૩), ૭૧૯ પર 这國 યુગલ ૪૩૧ Page #583 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સોનાનું મ્યાન સોનું એ દાંતથી ઉપસંહાર સમયસાર - કળશ (6) પ્રકાશે છે – ૩૫ગતિ - निर्वत्यत येन यदत्र किंचि - રવિ તચાર થંવનાન્યતા रुक्मेण निर्वृत्तमिहासिकोशं, पश्यंति रुक्मं न कथंचनासिं ॥३८॥ જેનાથી જે નિર્મિત કાંઈ આંહિ, તે તે જ કોરીત જ અન્ય નાંહિ, સ્વર્ણ ઘડ્યું મ્યાન સુવર્ણ દેખે, કોઈ પ્રકારે અસિ ના જ લેખે. ૩૮ અમૃત પદ-૩૮ રોળાવૃત્ત નિર્માણ થાયે જેનાથી જે કાંઈ પણ આ વિશ્વમહિ, તે તો તેહ જ નિશ્ચય હોય, કોઈ પ્રકારે અન્ય નહિ, મ્યાન ઘડ્યું સોનાથી તે તો સોનું દેખે લોક અહિ, પણ તલવાર ન કોઈ પ્રકારે, ભગવાનું અમૃત વસ્તુ કહી.૩૮ અર્થ - જેના વડે જે કંઈ અત્ર નિર્વર્તાય (નિર્માણ કરાય) છે, તે તે જ હોય, કોઈ પણ પ્રકારે અન્ય ન હોય, અહીં સુવર્ણ વડે નિવૃત (નિર્માણ કરાયેલ) અસિકોશને – યાનને (જનો) સુવર્ણ દેખે છે, કોઈ પણ પ્રકારે અસિ - તલવાર નહિ. અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાનીઓએ માનેલું છે કે દેહ પોતાનો નથી, તે રહેવાનો પણ નથી, જ્યારે ત્યારે પણ તેનો વિયોગ થવાનો છે. એ ભેદ વિજ્ઞાનને લઈને હમેશાં નગારાં વાગતા હોય તેવી રીતે તેના કાને પડે છે અને અજ્ઞાનીના કાન બહેરા હોય છે. એટલે તે જાણતો નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬૪), વ્યાખ્યાનસાર, ૨ “ખાંડી કહિયે કનકકૌ, કનક મ્યાન સંયોગ, ન્યારી નિરખત મ્યાન સૌ, લોહ કહૈ સબ લોગ.” - શ્રી બના. કૃત સ.સા.અ.અ. ૭. પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન’ અત્રે ઉપરમાં જે “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં કહ્યું, તેના સારસમુચ્ચયરૂપ આ કળશ લલકાર્યો છે - નિર્વતિ યેન યત્ર વિચિત્ - જેના વડે જે કાંઈ અત્રે જગતમાં નિર્વર્તાય છે - નિર્માણ કરાય છે - સર્જાય છે, તે તે જ હોય, કોઈ પણ પ્રકારે અન્ય ન હોય - તવ તત્યાન્ન થંવનાન્યત, આ નિશ્ચયરૂપ નિયમ છે. “ નિવૃત્તમદાસજોઉં અહીં - આ લોકમાં સુવર્ણ વડે નિવૃત્ત - નિર્માણ કરેલ અસિકોશને - તલવારના યાનને લોકો સુવર્ણ જ દેખે છે, કોઈ પણ પ્રકારે અસિ - તલવાર નહિ, જયંતિ રુક્મ ન થંઘનાહિં, સોનાનું બનાવેલું માન છે તેને લોકો સોનું જ દેખે છે, તલવાર નહિ. અર્થાત્ તલવાર લોઢાની છે, પણ તલવારનું મ્યાન સોનાનું છે, તે સોનાના પાનના સંયોગને લીધે વ્યવહારવચનથી તલવાર સોનાની કહેવાય છે, પણ તત્ત્વથી જોઈએ તો તલવાર લોઢાની જ છે, મ્યાન જ સોનાનું છે. તેમ દેહ પુદ્ગલમય છે, આત્મા ચેતનમય છે, પુદગલમય દેહમાં અધ્યાસ - અધિવાસ રૂપ સંયોગસંબંધને લીધે વચનવ્યવહારમાં આત્મા દેહમય કહેવાય છે, દેહાધ્યાસથી દેહસમાન ભાસ્યમાન ૪૩૨ Page #584 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૩૮ થાય છે, પણ તત્ત્વદૃષ્ટિથી દેખતાં દેહ પુદગલમય જ છે, આત્મા જ ચેતનમય છે. માત્ર દેહાધ્યાસને લીધે - દેહમાં આત્મબુદ્ધિના અધ્યારોપરૂપ અધ્યાસને લીધે આત્મા દેહ સમાન જણાય છે. પણ તે બન્ને માનને તલવારની જેમ - જેમ અસિ ને યાન ભિન્ન જ છે, દા જૂદા જ છે. આ જ પરમ તત્ત્વગંભીર સિદ્ધાંત વસ્તુ પરમ આત્મતત્ત્વદેશ્વ સાક્ષાત આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીએ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં સાદામાં સાદા શબ્દોમાં સંદરમાં સંદર - સરલ રીતે આ જ સમર્થ દાંતના અનન્ય લાક્ષણિક પ્રયોગથી રજૂ કરી છે - * “ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન, પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને માન.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત શ્રી આત્મસિદ્ધિજી, સૂત્ર-૪૯ જુઓ : આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર “રાજ જ્યોતિ મહાભાષ્ય (ડૉ. ભગવાનદાસ કૃત). ૪૩૩ Page #585 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વર્ણાદિ સામગ્ન એક પુલનું જ નિર્માણ છે એવો સમયસાર કળશ (૭) લલકારે છે – ૩૫નાતિ - वर्णादिसामग्ग्रमिदं विदंतु, निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोस्त्विदं पुद्गल एव नात्मा, यतः स विज्ञानघनस्ततोन्यः ॥३९॥ વર્ણાદિ સામગ્રી સમગ્ર જાણો ! નિર્માણ એક પુદ્ગલનું પ્રમાણો; હો તેથી આ પુદ્ગલ આત્મ ના જ, (કારણ) તે તેથી વિજ્ઞાનઘનો બેંજોજ. ૩૯ અમૃત પદ-૩૯ વર્ણાદિ સામગ્રી સમગ્રા, પુગલનું નિર્માણ, ખરે એક પુદ્ગલનું નિર્માણ, તેથી પુલ માત્ર જ હો આ ! પણ આત્મા તો ના જ, (કારણ) તેથી અન્ય વિજ્ઞાનઘનો તે, ભગવાન અમૃત આજ... વર્ણાદિ. અર્થ - આ વર્ણાદિ સામગ્સ (સામગ્રી સમૂહ) સ્કુટપણે એક જ પુદગલનું નિર્માણ જાણો ! તેથી આ પુદ્ગલ જ ભલે હો, નહિ કે આત્મા, કારણકે તે વિજ્ઞાનઘન તેનાથી (પુદ્ગલથી) અન્ય છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૪૮) ૯૨૭ વરનાદિક પુદ્ગલ દસા, ધરે જીવ બહુરૂપ, વસ્તુ વિચારતા કરમસૌ, ભિન્ન એક ચિતૂપ.” - શ્રી બના. કૃત સુ.સા.અ. ૮ ઉપરમાં જે વિવરી દેખાડ્યું તેની પરિપુષ્ટિ કરતો આ ઉપસંહાર કળશ મહાગીતાર્થ “વિજ્ઞાનધન’ અમૃતચંદ્રજીએ સંગીત કર્યો છે - વસિામનડું સમતું - આ જે વર્ણાદિ સામગ્ન - સમગ્ર સામગ્રી સમૂહ (Whole packet, paraphenalia) છે, નાટકના પાત્રની વર્ણાદિ સામગ્રી (Cosmetics, colour, make-up be) જેવી સમગ્ર સામગ્રી છે, તે એક પુદ્ગલનું જ નિર્માણ છે એમ જાણો ! નિર્માસ્ય હિ પુસ્તિસ્ય | તે એક પુદ્ગલ-સૂત્રધારનું જ સર્જન છે એમ જાણો ! તતવિ પતિ ઈવ નાભિ - તેથી આ વર્ણાદિ સામગ્ન - વર્ણાદિનું આખું પોટલું (whole packet) ભલે પુદ્ગલ જ હો, નહિ કે આત્મા, યતઃ તે વિજ્ઞાનધન: - કારણકે સકલ પ્રદેશે વિજ્ઞાન વિજ્ઞાન વિજ્ઞાનમય જે છે એવો તે વિજ્ઞાનઘન’ આત્મા તે પુદ્ગલથી અન્ય છે, જૂદો છે, ભિન્ન છે - તોડવ: | ““પિયા પર ઘર મત જાવો રે, કરી કરૂણા મહારાજ ! વર અપને વાલમ કહો રે, કોણ વસ્તુ કી ખોટ ? ફોગટ તદ કિમ લીજીએ પ્યારે, શીશ ભરમકી પોર ?' - શ્રી ચિદાનંદજી (પદ-૧) અભેદ દશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તે રચનાનાં કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પોતાની અદંરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઈચ્છા ત્યાગવી યોગ્ય છે અને એમ થવા માટે સત્પરુષનાં શરણ જેવું એકકે ઔષધ નથી. આ નિશ્ચય વાર્તા બચારાં મોહાંધ પ્રાણીઓ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઈ પરમ કરૂણા આવે છે. હે નાથ, તું અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્દગાર નીકળે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૧૮૫), ૨૧૪ ૪૩૪ Page #586 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૭ શેષ અન્ય વ્યવહાર માત્ર છે - पज्जत्तापजत्ता जे सुहुमा बादरा य जे चैव । देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता ॥६७॥ પર્યાપ્ત અને અપર્યાપ્ત જે રે, વળી સૂક્ષ્મ ને બાદર તેમ; દેહની જીવસંજ્ઞાઓ સૂત્રમાં રે, વ્યવહારથી કહી એમ... પુદ્. ૬૭ ગાથાર્થ - જે પર્યાપ્ત - અપર્યાપ્ત અને જે સૂક્ષ્મ – બાદર એવી દેહની જીવસંજ્ઞાઓ સૂત્રમાં છે, તે વ્યવહારથી કહી છે. ૬૭ __ आत्मख्याति टीका શેષમન્યdયવહારમાત્ર - - पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव । देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः ॥६७॥ यत्किल बादरसूक्ष्मैकेंद्रियद्वित्रिचतुःपंचेंद्रियपर्याप्तापर्याप्ता इति शरीरस्य संज्ञाः सूत्रे जीवसंज्ञात्वेनोक्ताः सप्रयोजनार्थःपरप्रसिद्ध्या घृतघटद्वयवहारः । यथा तथा यथा हि कस्यचिदाजन्मप्रसिद्धैकघृतकुंभस्य स्याज्ञानिनो लोकस्य आसंसारप्रसिद्धाशुद्धजीवस्य तदितरकुंभानभिज्ञस्य प्रबोधनाय शुद्धजीवानभिज्ञस्य प्रबोधनाय योयं घृतकुंभः स मृण्मयो न घृतमय योयं वर्णादिमान् जीवः सज्ञानमयो न वर्णादिमयः इति तत्प्रसिद्ध्या कुंभे घृतकुंभव्यवहारः । इति तत्प्रसिद्ध्या जीवे वर्णादिमद्वयवहारः ॥६७।। આત્મખ્યાતિ ટીકાર્ય જે ફુટપણે બાદર-સૂથમ એકેદ્રિય, દ્વિદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પંચેન્દ્રિય - પર્યાપ્ત-અપર્યાપ્ત એવી શરીરની સંજ્ઞાઓ સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહેવામાં આવેલી છે, તે પ્રયોજનાર્થ એવો પરપ્રસિદ્ધિથી વૃતઘટવત્ (ઘીના ઘડાની જેમ) વ્યવહાર છે. જેમ કોઈ – તેમ આ અજ્ઞાની લોક જેને આજન્મથી એક ધૃતકુંભ પ્રસિદ્ધ છે, જેને આ સંસારથી અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે, અને તેથી ઈતર કુંભથી જે અનભિન્ન છે, અને શુદ્ધ જીવથી જે અનભિજ્ઞ છે, તેના પ્રબોધનાર્થે તેના પ્રબોધનાર્થે, “જે આ ધૃતકુંભ છે તે મૃત્તિકામય છે, નહિ કે “જે આ વર્ણાદિમાનું જીવ છે તે જ્ઞાનમય છે, વૃતમય’ નહિ કે વર્ણાદિમય એમ તેની પ્રસિદ્ધિથી - એમ તેની પ્રસિદ્ધિથી કુંભમાં ધૃતકુંભનો વ્યવહાર છે : જીવમાં વર્ણાદિમાનું વ્યવહાર છે. ૬૭ आत्मभावना - શેષમીઠું વ્યવહારમાā - શેષ - બાકીનું અન્ય વ્યવહારમાત્ર છે - કેવળ વ્યવહાર છે - પાપા - પર્યાપ્ત - અપર્યાપ્ત જે સૂક્ષ વારાહ્ય રે સૈવ - અને સૂક્ષ્મ બાદર એવી જે દી નીવસંજ્ઞા: - દેહની જીવસંજ્ઞાઓ (તે) સૂત્રે - સૂત્રમાં, આગમમાં વ્યવહારત: : - વ્યવહારથી કહેવામાં આવી છે. 1 ત નયા ગાભાવના ||૬૭ના ૪૩૫ Page #587 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ” મહાભાષ્ય “ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે તે પરિચયરૂપ પોતાને માને છે.” જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાનો કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગ દશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સપુરુષોને નમસ્કાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૪૯), ૭૭૯ કનક ઉપલમેં નિત રહત છે, દુધમાંહે ફુની ઘીવ, તિલ સંગ તેલ સુવાસ કુસુમ સંગ, દેહ સંગ તેમ જીવ.” - શ્રી ચિદાનંદજી, પદ-૩ જેના વડે જે નિર્માણ કરાયું હોય તે તે જ છે એવો નિશ્ચયરૂપ નિયમ ઉપરમાં સિદ્ધ કર્યો, છતાં શેષ અન્ય - બાકી બીજું બધું જે કહેવાય છે તે વ્યવહારમાત્ર છે એમ આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે - જે પર્યાપ્ત - અપર્યાપ્ત આદિ દેહની જીવસંજ્ઞાઓ સૂત્રમાં - આગમમાં છે તે વ્યવહારથી કહી છે. આની વ્યાખ્યા કરતાં આત્મખ્યાતિકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “ધૃતકુંભ' - ઘીના ઘડાનું સુંદર દગંત રજુ કરી, અનન્ય લાક્ષણિક શૈલીથી તેનો દાંત - દાતિક ભાવ બિંબ -પ્રતિબિંબપણે સાંગોપાંગ દર્શાવી, પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશ્યો છે. તે આ પ્રકારે - જે ખરેખર ! બાદર-સૂક્ષ્મ એકેંદ્રિય-દ્વીન્દ્રિય-ત્રીન્દ્રિય-ચતુરિંદ્રિય, પંચેંદ્રિય પર્યાપ્ત-અપર્યાપ્ત એવી શરીરની સંજ્ઞાઓ “સૂત્રમાં” - ગણધર દેવોએ સૂત્રિત કરેલા પરમ આગમમાં જીવસંશાપણે કહી છે, અર્થાત દેહની સંજ્ઞાઓને જીવસંજ્ઞા ગણાવી છે, તે પ્રયોજનાર્થ - એવો પઐસિદ્ધિથી ધૃતઘટવતુ (ધીના ઘડાની જેમ) વ્યવહાર છે. “સ પ્રયોગનાઈ: પરણિય કૃતઘટવટુ વ્યવહાર: ’ કોઈ એક પુરુષ છે. તેને આજન્મથી - જન્મથી માંડીને એક “ધૃતકુંભ' પ્રસિદ્ધ છે, એક “ઘીનો ઘડો' જ જાણીતો છે અને તેનાથી ઈતર - અન્ય પ્રકારના કુંભથી તે ધીના ઘડાની જેમ અનભિન્ન છે - અજાણ છે. તેના પ્રબોધનાર્થે “જે આ ધૃતકુંભ છે તે તત્વ પ્રસિદ્ધNI' મૃત્તિકામય છે, નહિ કે ધૃતમય’ - “ોયે કૃતજીંમઃ સ 50મો ન વૃતમય:' - જીવમાં વર્ણાદિમદ્ વ્યવહાર એમ તેની પ્રસિદ્ધિથી કુંભમાં ધૃતકુંભનો વ્યવહાર છે, “તિ તબસિયા તમે ધૃતકુંભ વ્યવહાર. ' અર્થાત્ પ્રબોધ પમાડવા અર્થે જે આ “ધીનો ઘડો' છે તે માટીનો બનેલો છે નહિ કે ઘીનો, એમ તેની પ્રસિદ્ધિથી ઘડામાં “ધીના ઘડા'નો વ્યવહાર કરવામાં આવે છે. તેમ આ અજ્ઞાની લોક છે. ‘ગાસંસારસિદ્ધશુદ્ધજીવી - તેને આ સંસારથી - આ અનાદિ સંસારથી માંડીને અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે - સારી પેઠે જાણીતો છે અને શુદ્ધ જીવથી તે અનભિન્ન છે - થતુ તિ - જે ખરેખર ! ફુટપણે વારસૂર્મદ્વિત્રિવતુ:ક્રિયાપHT: . બાદર-સૂમ એકેંદ્રિય, તકિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, પચેંદ્રિય - પર્યાપ્ત અપર્યાપ્ત સંત શીરસ્ય સંજ્ઞ: - એવી શરીરની સંજ્ઞાઓ સૂત્રે - સૂત્રમાં નીવસંજ્ઞાત્વેન હતા: - જીવસંશાપણે કહેવામાં આવી છે, તે - તે પ્રયોગનાર્થ - પ્રયોજનાર્થ એવો પર દિયા મૃતદેવ વ્યવહાર: • પર પ્રસિદ્ધિથી છૂત ઘટવ4 - ઘીના ઘડાની જેમ વ્યવહાર છે. યથા હિ . જેમ ફુટપણે હરિ માનસિક કૃતજીંમા તરિત જંપાનપણW - કોઈ - જેને આજન્મ - જન્મથી માંડીને એક ધૃતકુંભ પ્રસિદ્ધ - જાણીતો છે, તેનાથી ઈતર - અન્ય કુંભથી જે અનભિજ્ઞ - અભણ છે તેના પ્રોધના - પ્રબોધન અર્થે - પ્રબોધ ઉપજાવવા અર્થે યોયં કૃતણુંમ: - જે આ ધૃતકુંભ, સ કૃષયો ન તન : - તે મૃમિય-મૃત્તિકામય છે, નહિ કે વૃતમય, તિ તfસદ્ધયા - એમ તેની પ્રસિદ્ધિથી - જાણીતાપણાથી મે કૃતણુંકવ્યવહાર: - કુંભમાં ધૃતકુંભ વ્યવહાર છે. તથા - તેમ કહ્યાજ્ઞાનિનો તોવસ્થ • આ અજ્ઞાની લોક - સંસારપ્રસિદ્ધ શુદ્ધનીવથ શુદ્ધનીવાનમજ્ઞા . જેને આ સંસારથી - આ સંસારથી માંડીને અશુદ્ધ જીવ પ્રસિદ્ધ છે - જાણીતો છે, શુદ્ધ જીવથી જે અનભિજ્ઞ - અજાણ છે તેના પ્રવો નાઈ - પ્રબોધનાર્થ - પ્રબોધ કરવા અર્થે, ચોર્ય વરિમાન્ ગીવ: - જે આ વર્ણાદિમાનું જીવ, સ જ્ઞાનમાં ન વરિય: - તે જ્ઞાનમય છે, નહીં કે વર્ણાદિમય, ત તબસિદ્ધયા - એમ તેની પ્રસિદ્ધિ, નીવે વહિવ્યવહારઃ - જીવમાં વર્ણાદિમય વ્યવહાર છે. | રતિ “ગાભાતિ' નામમાવના ||૬૭ળા ૪૩૬ Page #588 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭, અજાણ છે, “શુદ્ધનીવામિજ્ઞસ્ય'. તેના પ્રબોધનાર્થે “જે આ વર્ણાદિમાનું જીવ છે તે શાનમય છે, નહિ કે વર્ણાદિમય' - “વોયું વારિકાનું નીવઃ + જ્ઞાનમયો ન વારિકા:' એવી તેની પ્રસિદ્ધિથી જીવમાં વર્ણાદિમજું વ્યવહાર કરાય છે - “તિ તબલિયા નીવે વurfમિત્ વ્યવહાર. ' અર્થાત્ અનાદિ સંસારથી જેને અશુદ્ધ જીવનો જ પરિચય રહ્યા કર્યો છે અને જેને શુદ્ધ જીવનું ભાન સુદ્ધાં નથી એવા અજ્ઞાનીજનને પ્રતિબોધ પમાડવા અર્થે એવો વ્યવહાર કરવામાં આવે છે. પરમ યોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ અબાધ્ય અનુભવ સ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી બીજા સર્વભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત છૂટા) થવું, કે જેથી ફરી જન્મ મરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૧૪), ૭૮૦ પર od પુગલ ૪૭૭ Page #589 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ઉક્તના સારસમુચ્ચયરૂપ સમયસાર કળશ (૮) પ્રકાશે છે - _ अनुष्टुप् घृतकुंभाभिधानेपि कुंभो घृतमयो न चेत् । जीवो वर्णादिमजीवजल्पनेपि न तन्मयः ॥४०॥ નામ ઘીનો ઘડો' રાખે, ઘડો ઘીમય હોય ના; જીવ વર્ણાદિમદ્ ભાગે, જીવ તન્મય હોય ના. ૪૦ - અમૃત પદ-૪૦ જીવ વર્ણાદિમય કદી હોય ના, ઘડો માટીનો ઘીમય હોય ના... ધ્રુવ પદ. ઘી ભર્યું માટીના ઘડા મહિ, તેથી “ઘીનો ઘડો' જ કહ્યો અહીં, પણ ઘડો ઘીમય કદી હોય ના, તેમ જીવ વર્ણાદિમય હોય ના... જીવ. ૧ જીવ રહ્યો વર્ણાદિમય પુદ્ગલે, તેથી વર્ણાદિસંત કહ્યો ભલે, પણ જીવ વર્ણાદિમય હોય ના, ભગવાન અમૃત સમય લોપાય ના... જીવ. ૨ અર્થ - “વૃત કુંભ” અભિધાને પણ કુંભ જે ધૃતમય નથી, તો વર્ણાદિમ જીવના જલ્પનમાં કહેવામાં) પણ જીવ તન્મય (વણદિમય) નથી. અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે ? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે આત્મજ્ઞાન પ્રગટ્યું છે.” કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩, ૩), ૯૫૭ (ઉપદેશ છાયા, ૪૪૭) જ્યોં ઘટ કહિયે ઘીવકી, ઘટકી રૂપ ન ઘીવ, ત્યાઁ વરનાદિક નામસીં, જડતા લહૈ ન જીવ.” - શ્રી બનારસીદાસજી કૃત સુ.સા.અ. ૯ ઉપરમાં ગદ્ય ભાગથી “આત્મખ્યાતિ'માં કહ્યું તેનો સાર દર્શાવતો આ સુંદર કળશ અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે - “કૃતવૃંમમિધારિ દ્રુમો વૃતમય ન વેત' - “ધૃતકુંભ” - ઘીનો ઘડો કહેવામાં આવતાં પણ કુંભ - ઘડો જે વૃતમય નથી, ઘીનો બનેલો નથી, તો તે જ પ્રમાણે વર્ણાદિમતુ જીવના જલ્પનમાં - કથનમાં પણ જીવ તન્મય નથી, તે વર્ણાદિમય નથી, “જીવો વરિયાળીવનન્યને િર તન્મઃ | આકૃતિ પર્યાપ્તાદિ સૂક્ષ્મ-બાદર વ્યવહાર શરીરની જીવસંજ્ઞા તત્ પ્રસિદ્ધિથી કુંભે કુંભ મૃણમય) (જીવ જ્ઞાનમય) તત્ પ્રસિદ્ધિથી જીવે વર્ણાદિમય જીવ વ્યવહાર ધૃતકુંભ વ્યવહાર ન ધૃતમય ન વર્ષાદિમય ૪૩૮ Page #590 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક: સમયસાર ગાથા-૬૮ આ પણ સ્થિત જ છે કે રાગાદિ ભાવો જીવો નથી - मोहणकम्मस्सुदया दु वण्णिया जे इमे गुणट्ठाणा । ते कह हवंति जीवा जे णिचमचेदणा उत्ता ॥६॥ મોહન કર્મના ઉદયો રે, જે આ ગુણઠાણા વર્ણવાય. પુદ્. ते तो वो बोये हो ! थी. श. ३ ? ६॥ अयेतन सय ५६. १८ ગાથાર્થ - મોહનીય કર્મના ઉદય થકી જે આ ગુણસ્થાનો વર્ણવવામાં આવ્યા છે, તે જે નિત્ય અચેતન કહેવામાં આવ્યા છે, તે જીવ કેમ હોય ? ૬૮ आत्मख्याति टीका एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इति - मोहनकर्मणउदयात्तु वर्णितानियानीमानि गुणस्थानानि । तानि कथं भवंति जीवा यानि नित्यमचेतनान्युक्तानि ॥६८॥ मिथ्यादृष्ट्यादीनि गुणस्थानानि हि पौद्गलिकमोहकर्मप्रकृतिविपाकपूर्वकत्वे सति नित्यमचेतनत्वात् कारणानुविधायीनि कार्याणीति कृत्वा यवपूर्वका यवा यवा एवेति न्यायेन पुद्गल एव न तु जीवः । गुणस्थानानां नित्यमचेतनत्वं चागमाश्चैतन्यस्वभावव्याप्तस्यात्मनोतिरिक्तत्वेन विवेचकैः स्वयमुपलभ्यमानत्वाश्च प्रसाध्यं एवं रागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्यर्द्धका ध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबंधस्थानोदयस्थानमार्गणास्थानस्थितिबंधस्थानसंक्लेशस्थानविशुद्धिस्थान संयमलब्धिस्थानान्यपि पुद्गलपूर्वकत्वे सति नित्यमचेतनत्वात्पुद्गल एव न तु जीव इति स्वयमायातं ततो रागादयो भावा न जीव इति सिद्धं । तर्हि को जीव इति चेत् - आत्मभावना - एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इति - मा ५ स्थित ४ छ । राहावो वो नथी - मोहनकर्मण उदयात्तु - सने भोइनन। यही, यानि इमानि गुणस्थानानि वर्णितानि - मासुसस्थानी वामां आवेता छ, तानि कथं जीवा भवंति - तमाम वो होय छे ? तेसो - यानि नित्यमचेतनान्युक्तानि -हेमो नित्य भयतनो वामां आवे छे. ।। इति गाथा आत्मभावना ।।६८।।। मिथ्यादृष्टयादीनि गुणस्थानानि हि - मिथ्याहार गुस्थानी निश्चये शने सुट५ पुद्गल एव - पुल ४ छ, न तु जीवः - न ®. शाने दीधे ? पौद्गलिकमोहकर्मप्रकृतिविपाकपूर्वकत्वे सति - पौगा। भोभ - प्रतिवपूर्वपशु सते नित्यमचेतनत्वात् - नित्ये अयतनपाने दी, कारणानुविधायीनि कार्याणि इति कृत्वा - કારણાનુવિધાયી - કારણને અનુસરતું કરનારા કાર્યો છે એમ સમજીને - એટલા માટે વપૂર્વછા યુવા યુવા પ્રવૃતિ न्यायेन - यवपूर्वयो यो ४छ मेवा न्यायथी. गुणस्थानानां नित्यमचेतनत्वं च - मने गुरुस्थानानु नित्ये भयतनपशु आगमात् - भागम थी, चैतन्यस्वभावव्याप्तस्यात्मनोतिरिक्तत्वेन विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् - अने ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત આત્માથી અતિરિક્તપણે - અલગપણે - ભિન્નપણે વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણા થકી ; अनुभूयभानपणी प्रसाध्यं - प्रसाध्य - प्रसाधवा योग्य - Heauवा योग्य छे. एवं - म - भे रे रागद्वेषमोह... संयमलब्धिस्थानान्यपि - राग-द्वेष-भोई... यावत् संयमाधिस्थानी पर, पुद्गलपूर्वकत्वे सति नित्यमचेतनत्वात् - पुगबपूर्व पशु सते नित्ये अयतनपाने बी2, पुद्गल एव न तु जीव - पुग ४ छ, नBिq, इति स्वयमायातं - म स्वयं भावी ५.यु. ततो - तेथी रागादयो भावा न जीव इति सिद्धं - Pule लावो १ नथी म सिद्ध थयुं. तो पछी और छ ? तो (भा नायन। शोभा छ) - ।। इति 'आत्मख्याति' आत्मभावना ॥६८|| ૪૩૯ Page #591 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ મિથ્યાદૅષ્ટિ આદિ ગુણસ્થાનો - પૌદ્ગલિક મોહકર્મ પ્રકૃતિનું વિપાકપૂર્વકપણું સતે નિત્ય અચેતનપણાને લીધે, ‘કારણાનુવિધાયી કાર્યો હોય છે' એટલા માટે, ‘યવપૂર્વક યવો થવો જ છે' એ ન્યાયે, પુદ્ગલ જ છે, નહિ કે જીવ, અને ગુણસ્થાનોનું નિત્યઅચેતનપણું આગમ થકી અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માથી અતિરિક્તપણે વિવેચકોથી સ્વયં ઉપલબ્ધમાનપણા થકી પ્રસાધ્ય છે. એમ રાગ-દ્વેષ-મોહ, પ્રત્યયો-કર્મ-નોકર્મ-વર્ગ-વર્ગણા-સ્પર્ધકો, અધ્યાત્મસ્થાનો, અનુભાગાસ્થાનો, યોગસ્થાનો, બંધસ્થાનો, ઉદયસ્થાનો, માર્ગણાસ્થાનો, સ્થિતિબંધસ્થાનો, સંક્લેશસ્થાનો, વિશુદ્ધિ સ્થાનો, સંયમલબ્ધિસ્થાનો પણ પુદ્ગલપૂર્વકપણું સતે નિત્ય અચેતનપણાને લીધે પુદ્ગલ જ છે, નહિ કે જીવ એમ સ્વયં આવી પડ્યું. તેથી રાગાદિભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ત્યારે કોણ જીવ છે ? તો કે આકૃતિ નિત્ય અચેતન મોહકર્મ પ્રકૃતિ ઉદય ગુણસ્થાન ૧૪ જીવ નથી પૌદ્ગલિક મોહ ઉદય ગુણસ્થાન ૧૪ યવપૂર્વક ૪૪૦ વ વ કારણાનુવિધાયિ કાર્યો તર્દિ હો નીવ તિ શ્વેતુ - તો પછી કોણ જીવ છે ? તો કે - (આ નીચેના કળશોમાં કહે છે) - Page #592 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૬૮ અમૃત જ્યોતિ' મહાભાષ્ય મોહનીય કર્મ ઉદયિક ભાવે હોય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનસાર બારમા ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વછંદપણું વિલય થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩ “યોગના ઠાણ અસંખ્ય છે, તરતમ મોહે પરાયણ રે.” - શ્રી દેવચંદ્રજી આ પણ સ્થિત જ છે કે, રાગાદિ ભાવો જે છે તે જીવ નથી, એ નિશ્ચય સિદ્ધાંતનું – “મોહનીય કર્મના ઉદય થકી જે આ ગુણસ્થાનો વર્ણવેલા છે, ને જે સદા અચેતન કહ્યા છે, તે જીવ કેમ હોય ?' આ ગાથાની વ્યાખ્યા કરતાં “આત્મખ્યાતિકર્તા' પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી આ નિશ્ચય સિદ્ધાંતનું પરિદૃઢપણું કરાવ્યું છે. તેનો આશયાર્થ આ પ્રકારે - મિથ્યાદેષ્ટિ વગેરે ગુણસ્થાનો જે છે, તે પુદ્ગલ જ છે, નહિ કે જીવ, કારણકે “વૌતિક મોહે પ્રકૃતિવિપ%િપૂર્વજત્વે સતિ' - તે ગુણસ્થાન પૌદ્ગલિક – પુદ્ગલમય મોહ ઉદય થકી ગુણસ્થાનો મોહ કર્મપ્રકૃતિના” વિપાકપૂર્વક હોય છે, મોહનીય કર્મના ઉદયની તરતમતા પ્રમાણે ગુણસ્થાનનું હોવાપણું, હોય છે, એટલે “નિત્યવેતનવતુ’ - અચેતન એવા પુદ્ગલકર્મ વિપાકજન્ય હોવાથી ગુણસ્થાનનું પણ નિત્ય અચેતનપણું હોય છે. કારણકે “વારણાનુવિઘાવનિ વાળ’ “કારણાનુવિધાયી કાર્યો હોય છે, અર્થાત્ કાર્યો કારણને અનુસરતા હોઈ, કારણના વિધાન જેવું અનુવિધાન કરતા હોઈ, જેવું કારણ તેવું કાર્ય હોય છે, એટલા માટે “વપૂર્વછા થવા થવા ઇવ’ જવપૂર્વક જવો જવો જ હોય છે એ ન્યાયે, પુદ્ગલકર્મ પૂર્વક પુદ્ગલો, પુદ્ગલ જ છે, નહિ કે જીવ. અને ગુણસ્થાનોનું નિત્ય-સદા અચેતનપણું આગમ થકી - આપ્ત પુરુષના વચનરૂપ શાસ્ત્ર સિદ્ધાંતથી પ્રસાધ્ય - પ્રસાધવા યોગ્ય છે, તેમજ ચૈતન્યસ્વભાવવ્યાસ્વાભનોવિતત્વેન' આગમ અને ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત આત્માની અતિરિક્તપણે - અલગપણે - ભિન્નપણે - અનુભવથી તેમજ પૃથકપણે વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણા થકી “વિવેક: વયમુનિમ્યમાનવી પ્રસાધ્ય છે, અર્થાત ક્ષીર-નીરનો વિવેક કરનારા હંસની જેમ સ્વ-પરનો વિભાગ કરવારૂપ વિવેક કરનારા વિવેકસંપન્ન ભેદજ્ઞાની અધ્યાત્મ વૈજ્ઞાનિકોથી (spiritual scientists) પોતે અનુભવ કરવાપણા થકી પણ ગુણસ્થાનોનું અચેતનપણું પ્રસાધવા યોગ્ય છે. એમજ રાગાદિ ભાવો માટે પણ સમજવું. તે રાગાદિ ભાવોનું પણ પુદ્ગલપૂર્વકપણું હોઈ નિત્ય અચેતનપણું છે, એટલે તે રાગાદિ ભાવો પણ પુદ્ગલ જ છે, નહિ કે જીવ - એમ સ્વયં - આપોઆપ આવી પડ્યું. તેથી રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું, નિશ્ચય સિદ્ધાંત ત્રિકાળાબાધિતપણે સુસંપ્રતિષ્ઠાપિત થયો. ત્યારે જીવ કોણ છે ? તે હવે કળશ કાવ્યોમાં કહીએ છીએ - સ્વ પર પુગલ "जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मणाम् । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ॥ आरोप्य केवलं कर्मकृतां विकृतिमात्मनि । अमंति प्रथविज्ञाना भीमे संसारसागरे । उपापिभेवजं भेदं वेत्त्यज्ञः स्फटिके यथा । तथा कर्मकृतं भेदमात्मन्येवाभिमन्यते ॥ उपाधिकर्मजो नास्ति व्यवहारस्तवकर्मणः । इत्यागमक्चो लुप्तमात्मवरूप्यवादिना ॥" - શ્રી યશોવિજયજી કૃત અ.સા.અ.નિ.એ ૧૫-૧૬ ૪૪૧ Page #593 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે અત્રે ઉપસંહારમાં અમૃતચંદ્રાચાર્યજી “પંચરત્ન' આ પંચ કળશ સમયસાર (૯) લલકારે છે, તેમાં ચૈતન્ય એ જ જીવ છે એવા ભાવનો પ્રથમ કળશ પ્રકાશે છે - अनुष्टुप् अनायनंतमचलं स्वसंवेद्यमिदं स्फुटं । जीवः स्वयं तु चैतन्यमुचच्चैश्चकचकायते ॥४१॥ અનાદ્યનંત અચલ, સ્વસંવેદ્ય જ ફુટ આ; ચૈતન્ય તે સ્વયં જીવ, ચકચકી રહ્યો અતિ. અમૃત પદ-૪૧ ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ. ચેતન ચકચકે આ અતિ, ચૈતન્યલક્ષણે સાર રે... ચેતન. ધ્રુવ પદ. અચલ અનાદિ અનંત જે, સ્વસંવેદ્ય ફુટ ધાર રે... ચેતન. ૧ એવું ચૈતન્ય જીવ આ સ્વયં, ચકચકતો નિરધાર રે, ભગવાન અમૃત જ્યોત તે, પ્રગટ સમયસાર રે... ચેતન. ૨ અર્થ - જીવ તો સ્વયં અનાદિ અનંત, અચલ, સ્વસંવેદ્ય એવું આ ફુટ ચૈતન્ય અત્યંત ચકચકી રહ્યું છે. “અમૃત જ્યોતિ” મહાભાષ્ય ચૈતન્ય લક્ષ કરનારની બલીહારી છે.” - શ્રીમદ્ રાજચંદ્ર નિરાબાધ ચેતન અલખ, જાનૈ સહજ સ્વકીવ, અચલ અનાદિ અનંત નિત, પ્રગટ જગત મૈં જીવ.” - બના. કૃત સ.સા.અજી. ૧૦ રાગાદિ ભાવો જે જીવ નથી, તો પછી જીવ કોણ છે? તેની આ પ્રથમ અંકનો સર્વોપસંહાર કરતાં મહા આધ્યાત્મિક નાટ્યકાર પરમાર્થ મહાકવિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્રે આ અચિંત્ય તત્ત્વચિંતામણિ સમા પંચરત્નરૂપ પંચ કળશ કાવ્યમાં અપૂર્વ અદ્દભુત નાટકીય રીતિથી (grand dramatic style) દર્શાવ્યું છે. તેમાંનો આ પ્રથમ શ્લોક છે, તેમાં એ મહાન આર્ષદૃષ્ટાએ પ્રકાર્યું છે કે, “નીવ: સ્વયં તુ વૈતન્યમુāવવછાયતે” જીવ સ્વયં તો આ ફુટ ઉચ્ચપણે ચકચકી રહેલું ચૈતન્ય છે. આ ચૈતન્ય કેવું છે ? ‘મનાધનંતમા : આ ચૈતન્ય આત્મસ્વભાવભૂત હોઈ જેની આદિ નથી ને જેનો અંત નથી એવું અનાદિ અનંત છે; પરભાવથી કદી ચલાયમાન થાય એવું ન હોવાથી અચલ જેવું અચલ છે; “સંવેદ્યદ્દેિ ભુ - પોતે પોતાથી સંવેદાય એવું સ્કુટ સ્વસંવેદ્ય છે - પ્રગટ આત્માનુભવગમ્ય છે; આવું અનાદિ અનંત અચલ આ સ્ફટ સ્વસંવેદ્ય ચૈતન્ય જે અત્યંત ચકચકે છે, દિવ્ય જ્યોતિ જેમ ઝગમગે છે, તે જ જીવ પોતે છે. “સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ સદાય.” - પરમતત્ત્વદેખા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત, આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર-૫૪ ૪૪૨ Page #594 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૨ જીવનું દર્શન કરવા ચૈતન્યલક્ષણ આલંબાઓ ! એવા ભાવનો સમયસાર કળશ (૧૦) કહે છે - शार्दूलविक्रीडित - वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो । नामूर्त्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः । इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा, व्यक्तं व्यंजितजीवतत्त्वमचलं "चैतन्यमालम्ब्यतां ॥४२॥ વર્ણાદિયુત વા અયુત્ અર્જીવ છે દ્વિધા જ તેથી અહિ, નિમૂર્તત્વ ઉપાર્સી વિશ્વ ર્જીવનું સત્ તત્ત્વ દેખે નહિ; એ આલોર્ચી વિવેચકો ન જ અતિવ્યાપિ અવ્યાપી ન જો ! વ્યક્ત વ્યંજતું જીવતત્ત્વ ઉચિતં ચૈતન્ય આલંબો ! ૪૨ અમૃત ૫૬-૪૨ ભેખ રે ઉતારો... એજ રાગ (ચાલુ) વર્ણાદિથી સહિત આ, વા વર્ણાદિ રહિત રે, એમ અજીવ બે પ્રકારનો, તેથી જ અહિં એ રીત રે... ચેતન. ૩ ઉપાસી અમૂર્તપણું જગત આ, જીવ તત્ત્વ દેખે ના જ રે; એમ આલોર્ચી વિવેચકો, આલંબો ચૈતન્ય આ જ રે... ચેતન. ૪ અતિવ્યાપિ જે ન વર્તતું, જાતું લક્ષણ જ્હાર રે; અવ્યાપિ પણ જે છે નહિ, એવું સમુચિત સાર રે... ચેતન. ૫ ચૈતન્ય એહ આલંબજો, જીવતત્ત્વ જે સાર રે; વ્યક્તપણે વ્યંજિત કરે, ભગવાન અમૃત ધાર રે... ચેતન. ૬ અર્થ - કારણકે વર્ણાદિથી સહિત તથા વિરહિત એમ બે ભેદે અજીવ છે, તેથી કરીને અમૂર્ત્તત્વને ઉપાસીને જગત્ જીવના તત્ત્વને દેખતું નથી, એમ આલોચીને વિવેચકોથી ન અવ્યાપિ વા અતિવ્યાપિ એવું સમુચિત વ્યક્તપણે જીવતત્ત્વ વ્યંજિત કરતું અચલ ચૈતન્ય આલંબાઓ ! ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘(આકાશ વાણી) - તપ કરો ! તપ કરો ! શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો ! શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો !'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૭, હાથનોંધ-૩ ચેતના શુદ્ધાતમ કું ધ્યાવો, પર પરચેં ધામધૂમ સદાઈ, નિજ પરસેં સુખ પાવો.’’ શ્રી આનંદઘનજી, પદ-૮૦ - – આ જીવને પ્રાપ્ત કરવા માટે આ ચૈતન્યલક્ષણનું જ આલંબન સમર્થ છે, એની તાત્ત્વિક મીમાંસા કરતાં પરમભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રજી આ કળશમાં આત્માર્થી મુમુક્ષુઓને આત્મબંધુત્વ ભાવે પ્રેરણા કરે છે - વયૈિઃ સહિતસ્તથા વિહિતો àવાસ્યનીવો યતો' જે અજીવ છે તે વર્ણાદિ સહિત ૪૪૩ - " नात्मा तस्मादमूर्त्तत्वं चैतन्यं चातिवर्तते । તતો રેહેન નેરૂં તસ્ય મૂર્રીન ર્દિવિત્ ।' - શ્રી યશોવિજયજી કૃત અ.સા.આ.નિ.અ. ૪૬ અર્થાત્ - તેથી આત્મા અમૂર્ત્તપન્નાને અને ચૈતન્યને અતિવર્તતો (અતિક્રમતો) નથી, તેથી મૂર્ત એવા દેહ સાથે તેનું કોઈ પણ પ્રકારે એકત્વ નથી. Page #595 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તથા વર્ણાદિ રહિત એમ મૂર્ત-અમૂર્ત બે ભેદે છે, અર્થાત્ કોઈ અજીવ (પુદ્ગલ) મૂર્ત છે અને કોઈ અજીવ (ધર્માધર્માદિ) અમૂર્ત છે અને જીવ પણ અમૂર્ત છે. એટલે અમૂર્તપણાને ઉપાસીને જગત્ જીવના તત્ત્વને દેખતું નથી. ‘નામૂર્ત્તત્વમુપાસ્ય પશ્યતિ નાઝીવસ્ય તત્ત્વ તતઃ ।' અર્થાત્ અમૂર્ત્તપણું આત્માનો ગુણ જાણી કોઈ અમૂર્ત્તપણાને ઉપાસી તેમાં આત્માને શોધવા જાય તો પત્તો ખાય એમ નથી, કારણકે અમૂર્રાપણું જેમ આત્માનો ગુણ છે તેમ કોઈ અજીવનો પણ ગુણ છે, એટલે અમૂર્તપણામાં તેની શોધખોળ કરતાં પણ આત્મા મળે એમ નથી. ‘ત્યાતોષ્ય વિવેદૈઃ સમુચિત કારણકે નાવ્યાપતિવ્યાપિ વા' - એમ આલોચીને વિવેચકોથી અચલ ચૈતન્યનું આલંબન કરાઓ !' ચૈતન્ય એ જ એક એવું અવિસંવાદી વિશિષ્ટ અસાધારણ લક્ષણ છે કે તે નથી અવ્યાપિ કે નથી અતિવ્યાપિ, અર્થાત્ તે જીવમાં સર્વત્ર વ્યાપતું નથી એવું નથી, જ્યાં જીવ હોય ત્યાં તે ન હોય એવું નથી, પણ હોય જ છે, જીવમાં વ્યાપિ જ - વ્યાપક જ છે અને તે જીવ સિવાય અન્યમાં જતું નહિ હોવાથી, જીવથી અતિરિક્ત અન્યમાં વ્યાપિ નહિ હોવાથી અતિવ્યાપિ પણ નથી. અમૂર્તપણાથી જીવતત્ત્વ દેખાય નહિં - ન આમ આ ચૈતન્ય લક્ષણ એક જીવમાં જ છે ને બીજા કોઈમાં નથી, એટલે અવ્યાપિ કે અતિવ્યાપિ નહિ હોવાથી જ તે સમુચિત - યથાયોગ્ય સમ્યક્ લક્ષણ હોઈ વ્યક્તપણે - પ્રગટપણે જીવતત્ત્વને વ્યંજિત કરે છે આવિર્ભૂત કરે છે. માટે આમ ન અવ્યાપિ પ્રગટપણે અતિવ્યાપિ એવું અન્વય-વ્યતિરેકથી સમુચિત વ્યક્તપણે જીવતત્ત્વને વ્યંજિત કરતું અચલ - કદી ચલાયમાન ન થતું ચૈતન્ય, વિવેચકોથી આલંબાઓ ! વ્યસ્તં Żનિતનીવતત્ત્વમવનું ચૈતન્યમાન—તાં ચૈતન્ય લક્ષણે જીવ જણાય, માટે ચૈતન્યને આલંબો - - અર્થાત્ સમ્યપણે જીવતત્ત્વને વ્યંજિત કરતા અચલ આ ચૈતન્ય લક્ષણને જ જો આલંબવામાં આવશે, તો જ જીવતત્ત્વનો પત્તો ખાશે, તો જ આત્માની શોધ સફળતા પામશે, માટે ક્ષીરનીરની જેમ સ્વ-પરનું વિવેચન કરનારા વિવેકી આત્મ-હંસો આ ચૈતન્યનું જ આલંબન લીઓ ! ચૈતન્ય' અને 'જડ' એ બે ઓળખવાને માટે તે બન્ને વચ્ચે જે ભિન્ન ધર્મ છે તે પ્રથમ ઓળખાવો જોઈએ; અને તે ભિન્ન ધર્મમાં પણ મુખ્ય ભિન્ન ધર્મ જે ઓળખવાનો છે તે આ છે કે ‘ચૈતન્ય'માં ‘ઉપયોગ' (કોઈ પણ વસ્તુનો જે વડે બોધ થાય તે વસ્તુ) રહ્યો છે અને ‘જડ'માં ‘તે’ નથી. અહીં કદાપિ આમ કોઈ નિર્ણય કરવા ઈચ્છે કે, ‘જડ'માં ‘શબ્દ' ‘સ્પર્શ' ‘રૂપ' ‘રસ' અને ‘ગંધ’ એ શક્તિઓ રહી છે અને ચૈતન્યમાં તે નથી, પણ એ ભિન્નતા આકાશની અપેક્ષા લેતાં ન સમજાય તેવી છે, કારણ તેવા કેટલાક ગુણો આકાશમાં પણ રહ્યા છે, જેવા કે, નિરંજન, નિરાકાર, અરૂપી ઈ. તો તે આત્માની સાઠેશ્ય ગણી શકાય, કારણ ભિન્ન ધર્મ ન રહ્યા, પરંતુ ભિન્ન ધર્મ ‘ઉપયોગ’ નામનો આગળ કહેલો ગુણ તે દર્શાવે છે અને પછીથી જડ ચૈતન્યનું સ્વરૂપ સમજવું સુગમ પડે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬૪) (શ્રી મનઃસુખરામ સૂર્યરામ ત્રિપાઠી પરનો સુપ્રસિદ્ધ પત્ર) ૪૪૪ Page #596 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૩ ભલે નાટે, તથાપિ એમ ચૈતન્યલક્ષણથી જીવ-અજીવનો ભિન્ન અનુભવ છતાં અજ્ઞાનીનો આ મોહ કેમ નાટે છે ? એમ સખેદ આશ્ચર્ય વ્યક્ત કરતો સમયસાર કળશ (૧૧) કહે છે - वसंततिलका जीवादजीवमिति लक्षणतो विभिन्नं, ज्ञानी जनोनुभवति स्वयमुल्लसंतं । अज्ञानिनो निरवधिप्रविजृंभितोयं, मोहस्तु तत्कथमहो बत नानटीति ॥४३॥ 1 આ લક્ષણે અજીવ જીવથી ભેદવંતો, જ્ઞાનીજનો અનુભવે સ્વય ઉલ્લસંતો; અજ્ઞાનિનો તદપિ આ ક્યમ મોહ નાચે ! જે ઉલ્લુસ્યો નિરવધિ અતિશે વિકાસે. ૪૩ અમૃત પદ-૪૩ ‘ભેખ રે ઉતારો...’ એ રાગ (ચાલુ) એમ લક્ષણથી અજીવ તો જીવથી ભિન્ન દીસંત રે, જ્ઞાનીજનો આ અનુભવે, જેહ સ્વયં ઉલ્લસંત રે... ચેતન. ૧ તોય અજ્ઞાનિનો મોહ નિરવધિ, વૃદ્ધિગત આ અપાર રે, ક્યમ રે ! નાટે ? ભગવાન કરે, અમૃતચંદ્ર પોકાર રે... ચેતન. ૨ અર્થ - એવા પ્રકારે લક્ષણથી જીવથી વિભિન્ન એવા સ્વયં ઉલ્લસંતા અજીવને શાની જન સ્વયં અનુભવે છે, તો પછી અજ્ઞાનીનો નિરવધિ પ્રવિભિત (અત્યંત ઉલ્લસિત) મોહ અહો ! અરે ! કેમ નાટી રહ્યો છે ? ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાનીના વાક્યના શ્રવણથી ઉલ્લસિત થતો એવો જીવ, ચેતન જડને ભિન્ન સ્વરૂપ યથાર્થપણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. યથાસ્થિત અનુભવ થવાથી સ્વરૂપસ્થ થવા યોગ્ય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૦૧ ‘‘રમન સરૂપમયી ભજિ ચેતન, એ તનપે મન પ્રીતિ ઉધેરી; જ્ઞાનકો મોગર લે કર આતમ-! તાર તું મોહ જંજીરકી જેરી.'' - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’ ૩-૬૬ ‘જડ ચેતનનો ભિન્ન છે, કેવલ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ યભાવ.’' - શ્રી આત્મસિદ્ધિ, સૂત્ર-૫૭ આ ચૈતન્યલક્ષણથી જ્ઞાનિને સ્ફુટ ભેદજ્ઞાન થાય છે, છતાં અજ્ઞાનીનો આ મહામોહ હજુ કેમ નાટી રહ્યો છે ? એ અંગે સખેદ આશ્ચર્ય વ્યક્ત કરતાં પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજીએ રત્નપંચકનો આ તૃતીય કળશ પ્રકાશ્યો છે, નીવાવનીમિતિ લક્ષળતો વિભિન્ન એમ ઉક્ત અવિસંવાદી અચલ ચૈતન્યલક્ષણના આલંબન થકી જીવથી વિભિન્ન અત્યંત ભિન્ન સ્વયં ઉલ્લસંતા અજીવને જ્ઞાનીજન સ્વયં આપોઆપ પોતે અનુભવે છે 'ज्ञानी जनोनुभवति स्यवमुलसंतं' આમ છે તો પછી અહો ! અજ્ઞાનીનો આ નિરવધિ ‘પ્રવિભ્રંભિત' (અમર્યાદિત ઉલ્લસેલો) મોહ ‘ઞજ્ઞાનિનો નિરવધિ પ્રવિકૃમ્નિતોઽયં' - અરે ! કેમ નાટી રહ્યો છે ? ‘મોહસ્તુ તહ્રથમદ્દો વતનાનટીતિ' ૪૪૫ જીવથી અજીવનો ભિન્ન અનુભવ ઃ છતાં અજ્ઞાનિનો આ મોહ અરે ! કેમ નાટે છે ? - - Page #597 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અર્થાત્ આટલી આટલી સ્ફુટ વિવેચના કર્યા પછી અત્રે પદે પદે ભેદશાનની ભાવનાનો આટલો આટલો વજ્રલેપ, દૃઢ અભ્યાસ કરાવ્યા પછી અને પરિસ્ફુટ ચૈતન્યલક્ષણના આલંબનથી જીવ-અજીવના ભેદશાનની આટલી આટલી પરમ રહસ્યભૂત ચાવી (Master-key) બતાવ્યા પછી, અને આમ ભેદજ્ઞાનનું આ અપૂર્વ નાટક આટલા આટલા પરમાર્થ અભિનયથી ભજવી દેખાડ્યા પછી, કોઈને પણ કંઈ પણ મોહ રહેવો જોઈતો નથી; છતાં જો હજુ કોઈને આ બાબતમાં મોહ-અવિવેક રહ્યો હોય તો તે નિરવધિ - અમર્યાદિત - અસીમ મોહનો વિલાસ જ સૂચવે છે અને તે દેખીને અમને સખેદ આશ્ચર્ય થાય છે કે - અહો ! અરે ! અમે આટલું આટલું પોકારી પોકારીને કહી આંધળો પણ દેખી શકે અને વ્હેરો પણ સાંભળી શકે એવી રીતે આ ભેદજ્ઞાનનું અલૌકિક નાટક ભજવી દેખાડ્યું, તો પણ આ મોહ હજુ પોતાનું નાટક કેમ ભજવી રહ્યો છે ?* અમૃતચંદ્રજી જેવા પરમ જ્ઞાનીનો જાણે પ્રતિઘોષ કરતા હોય એમ પરમજ્ઞાની શ્રીમદ્ રાજચંદ્રજી પોકારી પોકારીને કહી ગયા છે કે - કોઈ પણ પ્રકારે મૂર્છા પાત્ર આ દેહ નથી, તેને દુઃખે શોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માને આત્મ-અજ્ઞાને શોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતાં છતાં જેને દેહને વિષે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. દેહ તે આત્મા નથી. આત્મા તે દેહ નથી. ઘડાને જોનાર જે ઘડાદિથી ભિન્ન છે, તેમ દેહનો જોનાર, જાણનાર એવો આત્મા તે દેહથી ભિન્ન છે અર્થાત્ દેહ નથી.'' ‘‘વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં તેના સ્વાભાવિક ક્ષય વૃદ્ધિ રૂપાદિ પરિણામ જોઈ હર્ષ શોકવાન થવું કોઈ રીતે ઘટતું નથી, અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૫૧), ૪૨૫ ૪૪ - Page #598 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૪ વર્ણાદિમાનું પુદ્ગલ જ આ અનાદિ અવિવેક મહાનાટ્યમાં નાટે છે એમ પરમાર્થ મહાનાટ્યકાર, અમૃતચંદ્રજી સમયસાર કળશમાં (૧૨) ઉદ્ઘોષણા કરે છે - वसंततिलका अस्मिननादिनि महत्यविवेकनाट्ये, वर्णादिमानटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध - चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ॥४४॥ મોટા અનાદિ અવિવેક જ નાટ્યમાંહિ, વર્ણાદિમાનું નટત પુદ્ગલ અન્ય નાંહિ; રાગાદિ પુદ્ગલ વિકાર થકી વિરુદ્ધ, ચૈતન્ય ધાતુમય મૂર્તિ જ જીવ શુદ્ધ. ૪૪ અમૃત પદ-૪૪ “સાહેબા વાસુપૂજ્ય જિરંદા' - એ રાગ નાટક એહ અનાદિ દેખો ! પુદ્ગલ નટડો તિહાં આ લેખો ! ધ્રુવ પદ. ચાલી રહ્યું અનાદિથી ખોટું, અવિવેક નાટક આ મોટું... નાટક. ૧ તેમાં પુગલ નટડો નાટે, વર્ણાદિમાન વેષે માચે; પણ બીજો કોઈ ત્યાં ન જ નાટે, પુદ્ગલ એક જ ત્યાં તો રાચે.. નાટક. ૨ એહ જીવ તો રાગાદિ અશુદ્ધ, પુદ્ગલ વિકારથી વિરુદ્ધ, ચૈતન્યધાતુમય મૂર્તિ શુદ્ધ, ભગવાનું અમૃત ભાખે બુદ્ધ... નાટક. ૩ અર્થ - આ અનાદિ મહા અવિવેક-નાટ્યમાં વર્ણાદિમાન્ પુદ્ગલ જ નાટે છે, અન્ય નહિ, અને આ જીવ રાગાદિ પુદ્ગલ વિકારથી વિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખનો ક્ષય થાય એવો સ્પષ્ટ અનુભવ થાય છે. તેમ છતાં તેજ દેખત ભૂલીના પ્રવાહમાં જ જીવ વહ્યો જાય છે, એવા જીવોને આ જગતને વિષે કોઈ એવો આધાર છે કે જે આધારથી, આશ્રયથી તે પ્રવાહમાં ન વહે ! સહજ સ્વભાવે મુક્ત, અત્યંત અનુભવ સ્વરૂપ આત્મા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૧, ૩૮ ઐસો શુદ્ધ ચેતન તન કિતન સંગતિસો, નટ જૈસે બાજી ખેલે ભાવકે ચૌગાનકી.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ, ૩-૧૯ “યા પુદગલકા ક્યા વિસવાસા હૈ, સુપનકા વાસા.” - શ્રી આનંદઘનજી, પદ (૭) આ નાટકીઆ મોહને નાટવું હોય તો ભલે નાટે ! પણ આ મોહનો નાટ બંધ કરાવી દે એવી સ્પષ્ટ ભેદવાર્તા અમે કહીએ છીએ એવા આશયથી મહા આધ્યાત્મિક નાટ્યકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આ ચતુર્થ કળશરત્ન પ્રકાશ્યો છે - “મિત્રનાિિન મહત્યવિવેઝનાટ્યમ્ - અનાદિ કાળથી ચાલી રહેલા આ વિશ્વવ્યાપક મહામોહરૂપ - અવિવેક રૂ૫ નાટ્યમાં વર્ણાદિમાનું તો પુદ્ગલ જ નટ છે, નાટક કરે છે. અન્ય નહિ. “વUરિમાન નતિ નત્તિ વિ નાન્યઃ | અને આ “રિપુત્તવિવારવિરુદ્ધશુદ્ધ - રાગાદિ પુદ્ગલ વિકારોથી વિરુદ્ધ - વિપરીત એવો શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે – “વૈતન્યથાતુમયમૂર્તિરવું ૨ નીવ: ' અર્થાત્ નાટકમાં જૂદા જૂદા વર્ણાદિ ધારી (Colours & ४४७ Page #599 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ Cosmetics), જૂદા જૂદા વેષાદિ સજાવટ (make-up) ધારી જેમ નટ રંગભૂમિ પર આવી નાટક કરી દેખાડે છે અને દાઓ વર્ણાદિમાનું મૂર્તિમાન તેને સાક્ષાત દૃષ્ટિથી દેખે છે, તેમ અત્રે આ ભવપ્રપંચ નાટકમાં જુદા જુદા વર્ણાદિ ધારી, જૂદા જૂદા વેષ ધારી, આ પ્રગટ દશ્યમાન યુગલ નટ વિશ્વ-રંગભૂમિ પર આવી વિવિધ નાટક કરી દેખાડે છે અને દેષ્ટાઓ તે વર્ણાદિમાનું મૂર્તિમાન યુગલ નાટકીઆને પ્રત્યક્ષ – સાક્ષાત્ દૃષ્ટિથી દેખે છે. શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ જીવ દેખતા નથી. પણ આ જીવ તો રાગાદિ પુદગલવિકારથી વિરુદ્ધ એવી સર્વ પ્રદેશે શુદ્ધ ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્યમય જ શુદ્ધ ચૈતન્ય ધાતુથી ઘડાયેલી મૂર્તિ હોઈ આ અધ્યાત્મ નાટકમાં અદેશ્ય પાત્રપણે પ્રવેશ છે, પણ દૃષ્ટિને (ચર્મચક્ષુને) અગોચર ને ઈદ્રિયોને અગમ્ય હોઈ દેશઓ એને દૃષ્ટિથી દેખતા નથી ને ઈદ્રિયોથી જાણતા નથી. આમ પુદ્ગલ અને જીવ બન્ને “મૂર્તિ' તો છે, પણ આ મૂર્તિ મૂર્તિમાં ફરક છે; પુદગલ દૃષ્ટિથી (ચર્મચક્ષથી) દશ્ય અને ઈદ્રિયોથી ગમ્ય એવી દૃશ્યમાન જડ પ્રગટ જડ અચેતન મુક્તિ છે અને જીવ દૃષ્ટિથી અદેશ્ય અને ઈદ્રિયોથી અગમ્ય એવી અદૃશ્યમાન અતીંદ્રિય અપ્રગટ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ છે. એટલે જીવ જે શાનદૃષ્ટિ ખોલી જુએ તો વર્ણાદિમાનું મૂર્તિમાન શ્રીમાનું પુદ્ગલ નટનો - અને ૨ ચૈતન્ય મૂર્તિ જીવનો પ્રગટ ભેદ દેખવામાં આવ્યા વિના નહિ જ રહે અર્થાત ગમે તેવા મહામોહ મૂઢને પણ પ્રગટ ભેદશાન થાય જ થાય એમ છે. અસ્તુ ! વધારે શું?’ જેમ પરમાણુ શક્તિ - તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૬૪), ૯૫૯ વ્યાખ્યાનસાર, ૨ “પર પરણિત સંગ, કરત અનોખે રંગ; ચિદાનંદ પ્યારે, નટ બાજીસી દિખાવે.” - શ્રી ચિદાનંદજી, પદ-૩૬ “અવધૂ નટ નાગરકી બાજી.” - આનંદઘનજી, પદ-૫ અહો સત્યરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર કરનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત - છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ! ત્રિકાળ જયવંત વર્તો ! ૐ શાંતિ શાંતિ શાંતિઃ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૭૫ ४४८ Page #600 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ પ્રથમ પ્રરૂપક અંકઃ સમયસાર કળશ-૪૫ - જ્ઞાન-કરવતથી જીવ-અજીવનો સ્ફુટ ભેદ થાય ત્યાં તો વિશ્વવ્યાપી જ્ઞાન જ્યોતિ પ્રકાશી, એવા ભાવનો પંચરત્ન”નો અંતિમ ઉપસંહાર સમયસાર કળશ (૧૩) અમૃતચંદ્રજી લલકારે છે मंद्राक्रांता - इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा, जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातौ । विश्वं व्याप्य प्रसभविकसद्व्यक्तचिन्मात्रशक्त्या, ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चै चकाशे ॥४५॥ આમ જ્ઞાનાત્મક કરવતે ફાડ બે જ્યાં ન પામ્યા, જીવાજીવ સ્ફુટ વિઘટના ભાવમાં જ્યાં ન જામ્યા; ત્યાં તો વ્યાપી જગ વિકસતી વ્યક્ત ચિત્ શક્તિદ્વારે, શાતુદ્રવ્ય સ્વયં અતિરસે આ પ્રકાશ્યું જ ત્યારે. ૪૫ અમૃત ૫૬-૪૫ ‘જ્ઞાનને ઉપાસીએ' - કૂચનો રાગ જ્ઞાન કરવતથી જીવ અજીવનો, ભેદ કૌશલ અભ્યાસીએ... જ્ઞાન. ૧ જીવ અજીવ બે દ્રવ્યની જોડેલી, અનાદિની આ જોડી, જ્ઞાન-કરવતથી કાષ્ઠ શું સ્ફુટ બે, ફાડ પાડી તે ત્રોડી... જીવજ્ઞાન. ૨ જીવ અજીવ આ સ્ફુટ વિઘટના, એમ હજુ ન જ્યાં પામિયા, ત્યાં તો જગમાં વ્યાપિ રહેલા, ચેતનરસ તો જમિયા... જ્ઞાન. ૩ એવી જગત્ વ્યાપિ વ્યક્ત - વિકસતી, ચિન્માત્ર શક્તિથી પોતે; શાદ્રવ્ય અતિરસથી પ્રકાશિયું, ભગવાન અમૃત જ્યોતે... જ્ઞાન. ૪ અર્થ - આમ જ્ઞાન-કરવત કલનાનું પાટન નાટક કરીને જીવ-અજીવ સ્ફુટ વિઘટન જ્યાં પામ્યા નથી, ત્યાં લગીમાં તો ‘પ્રસભં’ પ્રબળપણે વિકસતી વ્યક્ત ચિન્માત્ર શક્તિથી વિશ્વને વ્યાપીને શાતુદ્રવ્ય સ્વયં અતિરસથી ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! ૪૫ - ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જેમ તેજાબથી સોનું તથા કથિર જૂદા પડે છે, તેમ જ્ઞાનીના ભેદ વિજ્ઞાન રૂપ તેજાબથી સ્વાભાવિક આત્મદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયોગી દ્રવ્યથી જૂદું પડી સ્વધર્મમાં આવે છે.’’ ‘“અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે મુક્તિ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનસાર-૨ ‘‘ચેતન ચકવા ચેતના ચકવી, ભાગો વિરહકો સોર, મેરે ઘટ ગ્યાન ભાનુ-ભયો ભોર.'' - શ્રી આનંદઘનજી, પદ-પ આ પંચરત્ન'ના અંતિમ પંચમ* ળશ રત્નમાં પરમ આત્મભાવનાથી ભાવિતાત્મા મહાગીતાર્થ શિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ જ્ઞાન-ક૨વત વડે જીવ-અજીવનો ભેદ કરતાં વિશ્વવ્યાપી બનતા જ્ઞાનનો મહિમાતિશય એમના પ્રિય (favourite) મંદ્રાક્રાંતા વૃત્તમાં અતિશય ભાવાવેશથી સંગીત કર્યો છે ‘इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा' ‘આવા પ્રકારે જ્ઞાનરૂપ ઝીણી કરવતની કલના વડે પાટન (ફાડવાનું) નટાવીને અર્થાત્ કરવતની જેમ લાકડાંની બે ચોકસીથી ફાડ કરવામાં આવે, તેમ - ૪૪૯ - Page #601 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવ-અજીવનો સ્પષ્ટ ભેદ કરવા રૂપ - બે ફાડ કરવા રૂપ પાટનનો (ફાડવાની-વછેરવાની ક્રિયા) ભાગ ભજવીને, જીવ-અજીવ એ બન્ને જ્યાં હજુ ફુટ વિઘટન પામ્યા નથી - “નીવાળીવી વધટનું નૈવ યાવરયાત', નિજ નિજ દ્રવ્યપણે અલગ અલગ સ્થિતિ પામવા રૂપ જૂદાપણું પામ્યા નથી, ત્યાં તો ‘વિવું વ્યાણ પ્રસંમહિન્દુ વ્યવર્તાવત્રિશવત્યા' - પ્રભસથી - જબરજસ્તીથી - બળાત્કારથી પ્રબળપણે વિકસતી વ્યક્ત - પ્રગટ ચિન્માત્ર શક્તિથી વિશ્વને - અખિલ લોકને વ્યાપીને, જ્ઞાતૃદ્રવ્ય યતિરસત્તાવદુર્ઘશ્ચાશે - જ્ઞાતૃદ્રવ્ય (જ્ઞાયક આત્મા) સ્વયં અતિરસથી - છલકાઈ જતા ઉભરાઈ જતા અતિશાયિ ચૈતન્યરસથી અત્યંતપણે ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! અર્થાતુ આ ભેદજ્ઞાન થતાં જ્યાં જીવ-અજીવ હજુ ફુટ ભેદસ્થિતિ પામ્યા નથી, ત્યાં તો જ્ઞાતુદ્રવ્ય ચિતશક્તિથી લોકવ્યાપી - વિશ્વ વ્યાપી થઈ - કેવલજ્ઞાન સ્વરૂપે વિશ્વ પ્રકાશી બની ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! ભેદજ્ઞાનના પરમ ફળ રૂપ દિવ્ય કેવલજ્ઞાન - જ્યોતિના પ્રકાશથી અત્યંત ઝગઝગી રહ્યું ! આ અંગે પરમર્ષિ કુંદકુંદાચાર્યજી - પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીનું સ્મરણ કરાવે એવા પરમ ભેદવિજ્ઞાની પરમ આત્મદ્રષ્ટા સાક્ષાતુ સમયસારભૂત શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના પરમાર્થસખા શ્રી સૌભાગ્યભાઈને તેમના સમાધિ મરણની આરાધનાના સુપ્રસિદ્ધ પત્રમાં જે પ્રકાર્યું છે - તે આ સર્વના પરમ નિષ્કર્ષ રૂપ ટંકોત્કીર્ણ અમર વચન મુમુક્ષુઓને પરમ મનનીય છે - “આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન શકાય છે, તેની પ્રતીતિમાં સર્વ સમ્યગુ દર્શન શકાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુ:ખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે. એ જ વિનંતી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૫, ૭૮૧ એમ જીવ-અજીવ બે પાત્રો અંકના પ્રારંભમાં ભેગા થઈને આવ્યા હતા, તે જુદા જુદા-પૃથક પૃથક થઈને જૂદી જૂદી દિશામાં ચાલતા થયા. રંગભૂમિ છોડીને ચાલ્યા ગયા. ને રૂતિ વીવાનીવો પૃથમૂત્રા નિક્રાંત ૬૮ આત્મા ॥ इति श्रीमद् अमृतचंद्रसूरिविरचितायां समयसारव्याख्यायां आत्मख्यातौ जीवाजीवप्ररूपकः प्रथमोऽङ्कः ॥१॥ ॥ इति भगवती 'आत्मख्याति' उपरि डॉ. भगवानदास कृते 'अमृत ज्योति' महाभाष्ये जीवाजीवप्ररूपकः प्रथमाधिकारः ॥१॥ ૪૫૦ Page #602 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર કળશ-૪૬ अथ कर्तृकर्माधिकारः ॥२॥ समयसार व्याख्या 'आत्मख्याति' मां ॥ कत्तृकर्मप्ररूपकः द्वितीयः अङ्कः ॥ अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः હવે જીવ–અજીવ જ કર્તા-કર્મ વેષે પ્રવેશ કરે છે - કર્તા-કર્મ અધિકાર નામક દ્વિતીય અંકનું મંગલ ઉદ્ઘાટન કરતો અને આ અધિકારનું તાત્પર્ય-રહસ્ય દર્શાવતો પરમ જ્ઞાનામૃતસંસ્કૃત મંગલ સમયસાર કલશ (૧) સંદબ્ધ રજૂ કરતાં આત્મખ્યાતિકર્તા પરમર્ષિ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી તેમની ૫૨મ પ્રિયતમ જ્ઞાનજ્યોતિની મુક્તકંઠે સ્તુતિ લલકારે છે - मंदाक्रांता एकः कर्त्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी, इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिं । ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यंतधीरं, साक्षात्कुर्वन्निरुपधि पृथग्द्रव्यनिर्भासि विश्वं ॥ ४६ ॥ એકો કર્તા ચિદ હું મુજ આ કર્મ ક્રોધાદિ વૃત્તિ, અશોની એ શમવતી બધે કર્તૃકર્મ પ્રવૃત્તિ; જ્ઞાનજ્યોતિ ધીર અતિ પરોદાત્ત એવી સ્ફુરતી, ભાસે દ્રવ્યો નિરુપષિ પૃથક્ વિશ્વ સાક્ષાત્ કરંતી. ૪૬ અમૃત પદ-૪૬ જુઓ ! જ્ઞાન જ્યોતિ આ સ્ફુરતી, (૨) કર્તૃકર્મ પ્રવૃત્તિ ઝુલતી... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૧ હું ચિદ છું એક અહીં કર્તા, કર્મ ક્રોધ આદિ આ મ્હારૂં, કકર્મ પ્રવૃત્તિ એવી, અશોની શમવતી વારુ... જુઓ ! જ્ઞાન જ્યોતિ. ૨ પૃથક્ દ્રવ્ય નિરુપધિ ભાસે, એવું સાક્ષાત્ વિશ્વ પ્રકાશે; પરમોદાત્ત ધીર તે અતિશે, ભગવાન્ અમૃત જ્યોતિ દીસે... જુઓ ! જ્ઞાન જ્યોતિ. ૩ અર્થ - ચિત્ (ચૈતન્ય) એવો હું અહીં (આ લોકને વિષે) એક કર્તા છું, આ કોપાદિ મ્હારૂં કર્મ છે, - એથી અશોની કર્તા કર્મપ્રવૃત્તિને બધી બાજુથી શમાવતી, એવી પરમ ઉદાત્ત અત્યંત ધીર જ્ઞાનજ્યોતિ, જ્યાં નિરુપધિ પૃથક્ (ભિન્ન – અલગ) દ્રવ્યો નિર્ભાસે છે એવા વિશ્વને સાક્ષાત્ કરતી, સ્ફુરે છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘“જ્ઞાનમય- આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું તે દેવને નમન હો ! નમન હો !'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૯૪, ૭૫૫ ઘટ મંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સરૂપ; આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ... સુહાગણ જાગી અનુભવ પ્રીત.'' ૪૫૧ - શ્રી આનંદઘનજી, ૫૬-૪ Page #603 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આગલા અંકમાં અનુક્રમે જીવનું અને અજીવનું પૃથક પૃથક વર્ણન કરી બન્નેનું પૃથક જ્ઞાન - ભેદજ્ઞાન કરાવી તે બન્નેને વિદાય કર્યા. હવે એ જ જીવ-અજીવ બન્ને વિશ્વ સાક્ષાત્કારી કર્તા-કર્મનો વેષ લઈને - સ્વાંગ સજીને પ્રવેશ કરે છે. નાટકમાં જેમ નટ જ્ઞાન જ્યોતિ જૂદા જૂદા સ્વાંગ ધરીને રંગભૂમિ પર રસિક પ્રેક્ષક દષ્ટાઓની સમક્ષ ઉપસ્થિત થાય છે, તેમ અત્રે આ અધ્યાત્મ નાટકમાં જીવ-અજીવ નટ અનુક્રમે કર્તા-કર્મનો સ્વાંગ ધરીને અધ્યાત્મ રંગભૂમિ પર જ્ઞાની મુમુક્ષુ આત્માર્થી તત્ત્વરસિક પ્રેક્ષક દૃષ્ટાઓની સમક્ષ ઉપસ્થિત થાય છે. સમયસાર સૂત્રકાર સૂત્રધારે ગર્ભિતપણે જે નાટકનો ભાવ સૂચવ્યો - છે. તે ભાવને આત્મખ્યાતિ-સૂત્રકાર સૂત્રધારે અત્યંત વિશદપણે પ્રવિકસિત કરી અદ્દભુત નાટકીય શૈલીથી (Classical dramatic style) સહૃદય દેશ શ્રોતા સમક્ષ રજૂ કર્યો છે; અને તે રજૂ કરતાં જીવ-અજીવ - કર્તા-કર્મ વેષધારીની અજ્ઞોની અજ્ઞાનજન્ય કકર્મ પ્રવૃત્તિને શમાવી દેતા ધીરોદાત્ત જ્ઞાનજ્યોતિ રૂપ નાયક નાટ્યપાત્રને (Hero) તેના પ્રતિપક્ષમાં ખડો કરતો અને આ અંકની પરમ ઉદાત્ત ઉદ્ઘાટન ક્રિયા (grand opening ceremony) કરતો આ ઉત્થાનિકા કળશ (૪૬) લલકાર્યો છેઃ - જ્ઞાનજ્યોતિઃ શ્રુતિ - આ જ્ઞાનજ્યોતિ* ફુરે છે, સ્વરૂપ ચૈતન્ય-પ્રકાશથી ઝળહળે છે. તે કેવી છે ? પરમોત્તમત્યન્ત થીર - પરમ ઉદાત્ત - સર્વોત્કૃષ્ટ ઉચ્ચતમ અને અત્યંત ધીર-કદી ન ખસે એવી સદા સ્થાયિ તે (૧) સાક્ષાત્ દુર્વ વિશ્વે - વિશ્વને - સકલ જગતને – લોકાલોકને સાક્ષાત્ - પ્રત્યક્ષ કરતી એવી છે. કેવું છે. આ વિશ્વ ? નિપf yથ દ્રનિર્માસિ - નિરુપધિ પૃથક દ્રવ્ય નિર્માસિ. પરભાવની ઉપધિ - ઉપાધિ જ્યાં નથી એવા “નિરુપધિ” - શુદ્ધ “પૃથક’ - ભિન્ન ભિન્ન અલગ અલગ દ્રવ્ય જ્યાં “નિર્માસિ' છે - નિશ્ચયપણે નિયતપણે નિતાંતપણે ભાસી રહ્યું છે - પ્રકાશી રહ્યું એવું, (૨) તેમજ -અજ્ઞાનાં શમયમિત: રૈપ્રવૃત્તિ - અશોની (અથવા અજ્ઞાન) કકર્મપ્રવૃત્તિ, : વરુ વિદિ - ચિત્ એવો હું અહીં - આ વિશ્વમાં એક - અદ્વિતીય (બીજો કોઈ નહીં) કર્તા છું અને બે વર્ષ હોપફોડકી તિ - આ કોપાદિ - ક્રોધાદિ મહારૂં કર્મ છે એવા પ્રકારની. અર્થાત્ આ જ્ઞાનજ્યોતિ સ્તુરી રહી છે - જાજ્વલ્યમાન સ્વરૂપ પ્રકાશ અશોની કકર્મ . તેજથી ઝળહળી રહી છે, તે “પરમ ઉદાત્ત” અને “અત્યંત ધીર' છે. જેમ પ્રવૃત્તિનું શમન નાટકમાં નાયક (Hero) ધીરોદાર હોય છે, તેમ આ અધ્યાત્મનાટકનો આ જ્ઞાયક નાયક (જ્ઞાનજ્યોતિ) “પરમ ઉદાત્ત' - પરમ અદ્દભુત આત્મસંપત્તિથી સમૃદ્ધ ઉચ્ચ કોટિનો ઉમદામાં ઉમદા (Noblest) અને પોતાના નિજ સ્વરૂપથી કદી પણ ચલાયમાન ન થાય એવો અથવા શુદ્ધોપયોગરૂપ શુદ્ધ ધી-બુદ્ધિથી વિરાજમાન એવો અત્યંત “ધીર’ પુરુષ (આત્મા) છે. આ ધીરાદાત્ત જ્ઞાનજ્યોતિ શું શું કરે છે ? - (૧) પરભાવ - વિભાવની બાહ્ય ઉપાધિ નથી એવા નિરુપધિ” પૃથક - ભિન્ન દ્રવ્ય જ્યાં નિર્ભાસે છે, નિશ્ચયે કરીને નિતાંતપણે ભાસે છે એવા વિશ્વને આ જ્ઞાનજ્યોતિ સાક્ષાત - પ્રત્યક્ષ કરે છે. (૨) તેમજ - હું ચિત ચૈતન્ય અહીં આ લોકને વિષે એક - અદ્વિતીય કર્તા છું અને આ ક્રોધાદિ મહારૂં કર્મ છે એમ અજ્ઞજનોની અથવા અજ્ઞાન એવી અહંકાર-મમકારરૂપ કર્તા કર્મ પ્રવૃત્તિને આ જ્ઞાનજ્યોતિ સર્વ પ્રકારથી સર્વથા શમાવી દે છે, આ જ્ઞાનજ્યોતિ જ્યારે હુરે છે - ઝળહળે છે, ત્યારે હું ચેતન કર્તા અને આ ક્રોધાદિ મહારૂં કર્મ એવું અહંકાર - મમકારરૂપ અજ્ઞાનમય કઠું કર્મ પ્રવૃત્તિનું મિથ્યાભિમાન મટે છે, સર્વથા નિવૃત્ત થાય છે. આવી કર્તાકર્મપ્રવૃત્તિને સર્વથા શમાવતી ને વિશ્વને સાક્ષાત્ કરતી આ પરમોદાત્ત અત્યંત ધીર જ્ઞાનજ્યોતિ સ્ફરે છે - સ્વરૂપ તેજ ઝળહળે છે. આમ બાહ્ય દ્રવ્યજ્યોતિ જેમ તમઃ નાશ અને વસ્ત્ર પ્રકાશ એ બે કાર્ય એકીસાથે (Simultaneously) કરે છે, તેમ આ જ્ઞાનરૂપ આત્યંતર - ભાવજ્યોતિ અજ્ઞાન રૂપ ભાવતમસૂનો - "तचायत तात्पर्याज्योतिः सचिन्मयं बिना यस्मात् । સ િર સા સતિ ગતિમાને વિશ્વનું ” - શ્રી પદ્મનંદિ પં.વિ. ૧-૧૨૯ ૪૫૨ Page #604 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૬ અશાનાંધકારનો પ્રણાશ અને સકલ વસ્તુના પૃથક્ નિર્ભ્રાસ રૂપ વિશ્વપ્રકાશ એ બે મહાન્ કાર્ય એકીસાથે કરે છે. તે આ પ્રકારે (૧) દીપકની જ્યોતિનો પ્રકાશ થતાં - પ્રગટતાં, ઘરમાં પોતપોતાનાં યથાસ્થાને પૃથક્ પૃથક્ યથાસ્વરૂપે રહેલા જૂદા જૂદા સર્વ પદાર્થો પ્રગટ દેખાય છે; તેમ આ જ્ઞાનરૂપ દિવ્ય જ્યોતિનો પ્રકાશ થતાં, આ વિશ્વગૃહમાં - જ્યાં એક દ્રવ્યમાં પરભાવની લેશ પણ ઉપાધિનો લેશ પણ પ્રવેશ નથી, એવા પોતપોતાના યથાસ્થાને પૃથક્ પૃથક્ યથાસ્વરૂપે રહેલા જૂદા જૂદા સર્વ દ્રવ્યો-પદાર્થો દીવા જેવા અત્યંત સ્પષ્ટ ભાસે છે, એવું આ અખિલ વિશ્વ પ્રગટ દેખાય છે; આમ આ જ્ઞાનજ્યોતિ સ્ફુરતાં પૃથક્ પૃથક્ સ્વરૂપસ્થિત દ્રવ્યોથી સંભૃત આખા વિશ્વનો પ્રકાશ થાય છે. (૨) તેમજ ‘હું' ‘અહમ્’ ચેતન એક કર્તા અને ક્રોધાદિ આ મ્હારૂં કર્મ એવી જે અશજનોની કર્તાકર્મપ્રવૃત્તિ તે જ તમમ્ રૂપ અજ્ઞાન છે અને આ અજ્ઞાનનો પ્રતિપક્ષ પ્રગટપણે શાન હોઈ શાન તે અજ્ઞાનનો સર્વનાશ કરે એ સહજ સ્વાભાવિક છે. ક્રોડો વર્ષનું અંધારૂં હોય, પણ દીવો પેટાવતાં તત્ક્ષણ જ વિલય થાય છે, તેમ અનાદિનું આ અજ્ઞાનનું અંધારૂં દિવ્ય જ્ઞાનજ્યોતિ સ્ફુરતાં તત્ક્ષણ જ વિલય પામે છે. ક્રોડો વર્ષનું સ્વપું હોય પણ જાગ્રત થતાં વેંત જ તે શમાઈ જાય છે, તેમ આ કર્તાકર્મપ્રવૃત્તિ રૂપ અનાદિ અજ્ઞાનમય વિભાવ-સ્વપું જ્ઞાનરૂપ જાગ્રત દશા થતાં વેંત જ શમાઈ જાય છે; આમ જ્ઞાનજ્યોતિ સ્ફુરતાં કર્તા કર્મ પ્રવૃત્તિ રૂપ અજ્ઞાન અંધકારનો પ્રણાશ સર્વનાશ થાય છે. આ અંગે પરમતત્ત્વદેષ્ટા સાક્ષાત્ આત્મસિદ્ધિસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીના તેમની પરમ સુપ્રસિદ્ધ યથાર્થનામા આત્મસિદ્ધિ' પરમ અમૃત કૃતિ અંતર્ગત ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજ વાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. જ્ઞાનજ્યોતિ - દીવાદાંડી તમઃનાશ વસ્તુ પ્રકાશ - - કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.'' - શ્રી આત્મસિદ્ધિ સૂત્ર-૯૮, ૧૧૪ - અને જે જ્યોતિ છે દા.ત. ચમક ચમક થતી દીવાદાંડી (Light-house), તે પોતાના પ્રકાશથી ઘણે ઘણે દૂરથી પણ ગમે તે કોઈનું એકદમ ધ્યાન ખેંચે છે, આકર્ષે છે, તેમ અંતરમાં ચૈતન્ય ચમત્કારથી ચમક ચમક થતી આ જ્ઞાનજ્યોતિ એકદમ સર્વ કોઈનું ધ્યાન ખેંચે છે, આકર્ષણ કરે છે. આમ આ જ્ઞાનને ‘જ્યોતિ’ કહેલ છે તે સર્વથા યથાર્થ છે. આવા પ્રકારે આ કળશના ભાવાર્થને અત્રે સંક્ષેપમાં વિચાર્યો. 5 - ૪૫૩ Page #605 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोहंपि । अण्णाणी तावदु सो कोधादिसु वट्टदे जीवो ॥६९॥ कोधादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदी । जीवस्सेवं बंधो भणिदो खलु सबदरसीहिं ॥७०॥ युग्मं ॥ અનંત વીરજ “જિનરાજનો” અથવા “શિવસુખ કારણ ઉપદિશી' - એ રાગ. સઝાય આત્મા-આસ્રવ એ બેયનો, જ્યાં લગી વિશેષ ન જાણંત રે; ત્યાં લગી અજ્ઞાની જીવ તે, ક્રોધાદિમાં વર્તત રે... અજ્ઞાનથી કર્તા આતમા, જ્ઞાને અકર્તા જાણ રે... ૬૯ ક્રોધાદિમાં વર્તતા તેહને, સંચય કર્મનો હોય રે; *બંધ એમ જીવનો નિશ્ચયે, સર્વદર્શી ભાખ્યો સો રે... અજ્ઞાનથી કર્તા. ૭૦ ગાથાર્થ - જ્યાં લગી આત્મા અને આસ્રવ એ બન્નેનો વિશેષ અંતર - તફાવત નથી જાણતો, ત્યાં લગી અજ્ઞાની તે જીવ ક્રોધાદ્રિમાં વર્તે છે. ૬૯ અને ક્રોધાદિમાં વર્તતાં તેને કર્મનો સંચય હોય છે, એમ જીવનો બંધ નિશ્ચય કરીને સર્વદર્શીઓથી કહેવામાં આવ્યો છે. ૭૦- ૫ - માત્મધ્યાતિ રીવા – यावन्न वेत्ति विशेषांतरं त्वात्मानवयोद्ध्योरपि । અજ્ઞાની તાવિત્ત શોધરિપુ વતિ નીવઃ III क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः संचयो भवति । जीवस्यैवं बंधो भणितः खलु सर्वदर्शिभिः ॥७०॥ आत्मभावना - થાવત્ - જ્યાં લગી સાભાવયોર્કયોરપિ - આત્મા અને આસ્રવ એ બન્નેનો વિશેષાંતરે તુ - નિશ્ચય કરીને વિશેષાંતર - તફાવત નત્તિ • નથી જાણતો, તાવત્સ અજ્ઞાની નીવઃ - ત્યાં લગી તે અજ્ઞાની જીવ દ્રોધારિતુ વર્તતે - ક્રોધાદિમાં વર્તે છે. જોધાવ૬ વર્તમાનચ તસ્ય - ક્રોધાદિમાં વર્તમાન તેને ર્મા: સંવયો મવતિ - કર્મનો સંચય હોય છે, પર્વ નીવર્ચ વંધ: - એમ જીવનો બંધ સર્વશિમિ: વસ્તુ મળત: - સર્વદર્શિઓથી નિશ્ચય કરીને કહેવામાં આવ્યો છે. | તિ ગયા ભિમાવના ૬૭-૭૦. કથા માત્મા - જેમ આ આત્મા, તાત્યસિદ્ધસંવંધવ રામજ્ઞાનયો: - જેનો સંબંધ તાદાસ્પથી સિદ્ધ છે એવા આત્મા અને જ્ઞાનનો વિશેષાત્ - અવિશેષને લીધે મેમૂ વચન - ભેદ નહિ દેખતો, વિશંકમાત્મતથા જ્ઞાને વર્તત - અવિશંકપણે આત્મતાથી જ્ઞાનમાં વર્તે છે, તત્ર વર્તમાન - અને ત્યાં વર્તમાન - વર્તતો, જ્ઞાનશિયા: સ્વભાવમૂતત્વેનાપ્રતિષિદ્ધવ - જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરીને અપ્રતિષદ્ધપણાને લીધે, નાનાતિ - જાણે છે. તથા • તેમ સંયોગસિદ્ધસંવંઘયોરીભોઘાવો- જેનો સંબંધ સંયોગથી સિદ્ધ છે એવા પણ આત્મા અને ક્રોધાદિ આમ્રવનો, સ્વયમજ્ઞાનેન વિશેષમનાનન્ - સ્વયં - પોતે અજ્ઞાનથી વિશેષ નહિ જાણતો યાવત્ મેટું ન પરણ્યતિ - જ્યાં લગી ભેદ નથી દેખતો, તાવરગંજમાતા શોધવી વર્જતે - ત્યાં લગી અશંકપણે આત્મતાથી ક્રોધાદિમાં વર્તે છે, તત્ર વર્તમાનશ્ચ - અને ત્યાં વર્તમાન - વર્તતો શોધતિક્રિયા પરમાવમૂતભાતવિદ્ધપિ - ક્રોધાદિ ક્રિયાઓનું પરભાવભૂતપણાને લીધે - પ્રતિષિદ્ધપણું છતાં ભાવમૂતત્વય્યાસ - સ્વભાવભૂતપણાના અધ્યાસને લીધે સુગ્ગતિ રજૂતે મુલ્હતિ વેતિ - ક્રોધ કરે ૪૫૪ Page #606 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૬૯-૭૦ यथायमात्मा तथा तादात्म्यसिद्धसंबंधयोरात्मज्ञानयो संयोगसिद्धसंबंधयोरप्यात्मक्रोधाद्या सक्योः रविशेषाद् स्वयमज्ञानेन विशेषमजानन् भेदमपश्य - यावद् भेदं न पश्यति नविशंकमात्मतया ज्ञाने वर्तते तावदशंकमात्मतया क्रोधादौ वर्तते, तत्र वर्तमानश्च तत्र वर्तमानश्च ज्ञानक्रियायाः स्वभावभूतत्वेना - क्रोधादिक्रियाणांपरभावभूतत्वात् प्रतिषिद्धत्वा - प्रतिषिद्धत्वेपि स्वभावभूतत्वाध्यासात् जानाति क्रुध्यति रज्यते मुह्यति चेति । तदत्र योयमात्मा यत्तु स्वयमज्ञानभवने ज्ञानभवनव्याप्रियमानत्वेभ्यो मिनट ज्ञानभवनमात्रसहजोदासीनावस्थात्यागेन - क्रियमाणत्वेनांतरुत्प्लवमा , व्याप्रियमाणः प्रतिभाति प्रतिभाति क्रोधादि स कर्ता, तत्कर्म, एवमियमनादिरज्ञानजा कर्तृकर्मप्रवृत्तिः । एवमस्यात्मनः स्वयमज्ञानात्कर्तृकर्मभावेन क्रोधादिषु वर्तमानस्य च लोधाश्चैित्तिरूपं. परिणामनिमित्तमात्रीकृत्य स्वयमेव परिणाममाणं पौद्गलिकं कर्म संचयमुपयाति । एवं जीवपुद्गलयोः परस्परावगाहलक्षणसंबंधात्मा बंधः सिद्ध्येत् । स चानात्मकैकसंतानत्वेन निरस्तेतरेतराश्रयदोषः कर्तृकर्मप्रवृत्तिनमित्तस्याज्ञानस्य निमित्तं ।।६९।।७०।। छ, छ भने भो छ. तदत्र - तेथी अत्रे योयमात्मा -मात्मा स्वयमज्ञानभवने - स्वयं - पो मशान भवनमा व्याप्रियमाणः - प्रतिभाति - व्याप्रियभार - प्रवत्ता रहेको प्रतिमास छ, स कर्ता - sul. 3वीरा मशान भवनमा व्याप्रियभार ? ज्ञान भवनमात्रसहजोदासीनावस्थात्यागेन - आन लवन मात्र स४ GEसीन अवस्थाना त्या शन. यत्तु - अने है, ज्ञानभवनव्याप्रियमाणत्वेभ्यो भिन्नं - शानभवन व्याप्रियभार पामोथी - पात ५६ २६॥५॥ोथी - प्रवर्तमानपामोथी भिन्न - टु वु क्रियमाणत्वेनांतकत्प्लवमानं - यिभाप - 315 २६५ अंतरमा समान - 6 ] - तुं - प्रतिभाति क्रोधादि - पाहि प्रतिमासे छ, तत्कर्म - छ. एवमियमनादिरज्ञानजा कर्तृकर्मप्रवृत्तिः - भा अनाहि मशाननी प्रवृत्ति छ. एवम् - अभ अस्यत्मनः - सामात्माने स्वयम् ज्ञानात् - स्वयं जानने की कर्तृकर्मभावेन क्रोधादिषु वर्तमानस्य - अभिभावी पाहिमा वर्तमानने - पत्ता २७ तमेव क्रोधादिवृत्तिरूपं - परिणामनिमित्तमात्रीकृत्य - ते ४ पाहित्ति ३५ परिक्षामने निमित्त मात्र रीने स्वयमेव परिणममानं -स्वयमेव परिणामी २j, परिधभतुं पौद्गलिककर्मसंचयमुपयाति -पौगर्भिसंयय पामेछ. एवं जीवपुद्गलयोः - अभ७ भने पुगबनी परस्परावगाहलक्षणसंबंधात्मा बंधः सिद्धयेत् - ५२२५२ अqous are संबंधात्म ५ सिद्ध थाय, स च . अने ते अनेकात्मकैकसंतानत्वेन निरस्तेतरेतराश्रयदोषः - अनेमा में સંતાનપણાએ કરીને જેણે ઈતરેતરાશ્રય દોષ - અન્યોન્યાશ્રય દોષ નિરસ્ત કર્યો છે એવો રૃર્મપ્રવૃત્તિનિમિત્તી अज्ञानस्य निमित्तं - प्रवृत्तिनुनिमित्त अवाशाननु निमित्त छ. ।। इति 'आत्मख्याति' आत्मभावना ।।६९।०७०।। ૪૫૫ Page #607 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ આ આત્મા તેમ તાદાભ્ય સિદ્ધ સંબંધવાળા સંયોગસિદ્ધ સંબંધવાળા આત્મા અને જ્ઞાનનો આત્મા અને ક્રોધાદિ આસવનો પણ અવિશેષને લીધે સ્વયં અજ્ઞાનથી વિશેષ નહિ જાણતો ભેદ નહિ દેખતો, જ્યાં લગી ભેદ નથી દેખતો, અવિશંકપણે આત્મતાથી ત્યાં લગી અશંકપણે આત્મતાથી જ્ઞાનમાં વર્તે છે; ક્રોધાદિમાં વર્તે છે; અને ત્યાં વર્તતો તે, અને ત્યાં વર્તતો તે, જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરીને ક્રોધાદિ ક્રિયાઓનું – પરભાવભૂતપણાએ કરીને અપ્રતિષિદ્ધપણાને લીધે પ્રતિષિદ્ધપણું છતાં – સ્વભાવભૂતપણાના અધ્યાસને જાણે છે : લીધે ક્રોધે છે, જે છે અને મોહે છે. - તેથી અત્રે જે આ આત્મા, સ્વયં અજ્ઞાન ભવનમાં (અજ્ઞાન હોવાપણામાં) - જ્ઞાનભવન માત્ર (શાન હોવાપણા માત્ર) સહજ ઉદાસીન અવસ્થાના ત્યાગથી - વ્યાપ્રિયમાણ (વ્યાવૃત થતો - પ્રવર્તતો) પ્રતિભાસે છે, તે કર્તા અને જે, જ્ઞાન ભવનમાં વ્યાપ્રિયમાણપણાઓથી (પ્રવર્તવાપણાઓથી) ભિન્ન એવું ક્રિયમાણપણે (કરાઈ રહેવાપણે) અંતરમાં ઉગ્લવતું ક્રોધાદિ પ્રતિભાસે છે, તે કર્મ, - એમ આ અનાદિ અજ્ઞાનજન્ય કર્તાકર્મપ્રવૃત્તિ છે. એમ આ આત્માને - સ્વયે અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવથી ક્રોધાદિમાં વર્તતાને - તે જ ક્રોધાદિ પ્રવૃત્તિરૂપ (પાઠાં : વૃત્તિ રૂ૫) પરિણામને નિમિત્ત માત્ર કરી સ્વયમેવ પરિણમતું પૌદ્ગલિક કર્મ સંચય પામે છે. એમ જીવ અને પુદગલનો પરસ્પર અવગાહલક્ષણ સંબંધરૂપ બંધ સિદ્ધ થાય અને અનેકાત્મક એકસંતાનપણાએ કરીને ઈતરેતર આશ્રય દોષ નિરસ્ત કરતો એવો તે (બંધ) કર્તાકર્મપ્રવૃત્તિનું નિમિત્ત એવા અજ્ઞાનનું નિમિત્ત છે. ૬૯-૭૦ “અમૃત જ્યોતિ” મહાભાષ્ય શ્રી જિન વીતરાગે દ્રવ્ય-ભાવ સંયોગથી ફરી ફરી છૂટવાની ભલામણ કરી છે, અને તે સંયોગનો વિશ્વાસ પરમ જ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એવો અખંડ માર્ગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગનાં ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર અં. ૪૯૬, ૫૮૮ હું કરતા હું કરતા પરભાવનો હોજી, ભોક્તા પુદ્ગલ રૂપ.” - શ્રી દેવચંદ્રજી આ અંકના ઉદ્ઘાટન કળશમાં સૂચવ્યું તેમ અજ્ઞાન થકી જ કર્તા-કર્મપ્રવૃત્તિ થાય છે; અને આ અજ્ઞાન થકી જ જીવનો બંધ કેવા પ્રકારે થાય છે ? તે સમસ્ત વિધિ આ ગાથામાં શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ પ્રકાશ્યો છે અને તેનું પરમ અદ્ભુત તલસ્પર્શી વિવરણ કરતાં, “આત્મખ્યાતિ સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્નાકર્મપ્રવૃત્તિનું સમગ્ર તત્ત્વજ્ઞાન (Comprehensive philosophy) એકજ, સળંગ વાક્ય-સૂત્રમાં ગૂંથેલ અનન્ય સૂત્રાત્મક લાક્ષણિક શૈલીથી નિgષપણે વિવરી દેખાડી, બંધ પ્રક્રિયાનું (Process of Bandha-Bandage) સમસ્ત તત્ત્વ સર્વસ્વ સમર્પક રહસ્ય પ્રસ્કટ કર્યું છે અને ડિડિમ નાદથી જાહેર કર્યું છે કે કર્તાકર્મપ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન જ છે, આ અજ્ઞાનને લીધે જ જીવ ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મ કરે છે, અને જીવના આ અજ્ઞાનજન્ય ક્રોધાદિ પરિણામરૂપ ભાવકર્મને લીધે જ જીવને પૌગલિક કર્મબંધ (દ્રવ્યકર્મ બંધ) થાય છે. તે આ પ્રકારે : ૪૫૬ Page #608 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૬૯-૭૦ દૃષ્ટાંત (વૈધર્મ્સથી) આ આત્મા, તાદાત્મ્યસિદ્ધ સંબંધવાળા આત્મા અને જ્ઞાનનો અવિશેષને લીધે - બીન તફાવતને લીધે ભેદ નહિ દેખતાં, અવિશંકપણે ‘આત્મતાથી' - આત્માપણાથી શાનમાં વર્તે છે; અને ત્યાં - શાનમાં વર્તતો તે જાણે છે. શાને લીધે ? જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરી અપ્રતિષિદ્ધપણાને લીધે નિષેધ નહિ કરાયાપણાને લીધે. તેમ, દાતિક સંયોગસિદ્ધ સંબંધવાળા આત્મા અને ક્રોધાદિ આસવનો સ્વયં-પોતે અજ્ઞાને કરી વિશેષ - તફાવત નહિ જાણતા જ્યાં લગી ભેદ નથી દેખાતો, ત્યાં લગી આ આત્મા અશંકપણે ‘આત્મતાથી’ આત્માપણાથી ક્રોધાદિમાં વર્તે છે; અને ત્યાં - ક્રોધાદિમાં વર્તતો તે ક્રોધે છે, રંજે છે અને મોહે છે. શાને લીધે ? ક્રોધાદિ ક્રિયાઓનું પરભાવભૂતપણાને લીધે પ્રતિષિદ્ધપણું - નિષેધ કરાયાપણું છતાં સ્વભાવભૂતપણાના અધ્યાસને લીધે. આમ આ આત્મા ક્રોધાદિ કરે છે, તેમાં જે આ આત્મા છે તે કર્તા છે અને ક્રોધાદિ છે તે કર્મ છે. કેવો છે આ કર્તા ? ‘સ્વયમજ્ઞાનમવને વ્યાપ્રિયમાણ:' ‘સ્વયં’ પોતે અજ્ઞાન ભવનમાં’ - અજ્ઞાન હોવામાં - થવામાં અજ્ઞાનપરિણમનમાં વ્યાપ્રિયમાણ’ પ્રવર્તી રહેલો પ્રતિભાસે છે = જેમ - - અજ્ઞાનજન્ય કર્તૃકર્મ પ્રવૃત્તિ અને તેથી જ બંધ - દીસે છે - જણાય છે એવો. અજ્ઞાન ભવનમાં કેવી રીતે વ્યાપ્રિયમાણ, ‘જ્ઞાનભવન માત્ર’ - જ્ઞાન હોવા - થવા માત્ર - કેવલ જ્ઞાનપરિણમન માત્ર સહજ - સ્વભાવભૂત ઉદાસીન અવસ્થાના ત્યાગે કરીને અને કેવું છે તે કર્મ ? જ્ઞાનમવનવ્યાપ્રિયમાત્વો મિત્ર જ્ઞાનભવન વ્યાપ્રિયમાણઓથી જ્ઞાન હોવામાં પ્રવર્તમાનપણાઓથી ભિન્ન . જૂદું એવું ‘ક્રિયમાણપણે' કરાઈ રહ્યાપણે કરાતું હોવાપણે અંતરમાં ઉત્ખવતું - એકદમ ઊઠતું પ્રતિભાસે છે - દીસે છે - જણાય છે એવું, વિમાળત્વેનાંતરુત્ત્તવમાનું । આવા આ કર્તા-કર્મપણે એમ ઉક્ત પ્રકારે આ અનાદિ ‘અજ્ઞાનની' - અજ્ઞાન થકી જન્મેલી કર્તાકર્મપ્રવૃત્તિ છે; અને એમ આ આત્માને સ્વયં અજ્ઞાનને લીધે - કર્તૃકર્મભાવથી ક્રોધાદિમાં વર્તતાં, તે જ ક્રોધાદિ પ્રવૃત્તિરૂપ પરિણામને નિમિત્તમાત્ર કરીને સ્વયમેવ - સ્વયં જ – આપોઆપ જ પરિણમતું એવું પૌદ્ગલિક કર્મ સંચય - સંગ્રહ પામે છે. એમ જીવનો અને પુદ્ગલનો પરસ્પર - એકબીજાને અવગાહ અવકાશ આપવા રૂપ લક્ષણવાળો સંબંધાત્મક બંધ સિદ્ધ થાય; અને તે કેવો છે ? અનેકાત્મક એક સંતાનપણાએ કરી જેણે ઈતરેતરાશ્રય દોષ અન્યોન્યાશ્રય દોષ નિરસ્ત કર્યો છે દૂર ફગાવી દીધો છે. એવો તે કર્તાકર્મપ્રવૃત્તિનું નિમિત્ત એવા અજ્ઞાનનું નિમિત્ત છે, ર્મપ્રવૃત્તિનિમિત્તસ્યાજ્ઞાનસ્થ નિમિત્તે અમૃતચંદ્રજીની આ પરમાર્થગંભીર વ્યાખ્યાની હવે વિશેષ વિચારણા કરીએ - - - - - - ૪૫૭ - આત્મા અને જ્ઞાનનો તાદાત્મ્યસિદ્ધ સંબંધ (Identity) છે, આત્મા તે જ્ઞાન ને શાન તે આત્મા એમ પરસ્પર વ્યાપ્ય વ્યાપક ભાવરૂપ તાદાત્મક તદાકાર (Identical) આત્મા-શાનનો તાદાત્મ્ય સંબંધ :સંબંધ સુનિશ્ચિત છે. એટલે આત્મા અને જ્ઞાનનો અવિશેષ છે, અભેદ છે, જ્ઞાન-ક્રિયા સ્વભાવભૂત વિશેષ અંતર તફાવત નથી. આમ तादात्म्यसिद्ध संबंधयोरात्मज्ञानयोरविशेषांद् તાદાત્મ્ય સંબંધ જેનો સિદ્ધ છે એવા આત્મા અને જ્ઞાનનો અવિશેષને લીધે ભેદ નહિ દેખતો આ આત્મા અવિશંકપણે બેધડક પણે - આત્મતાથી - આત્માપણે (પોતા પણે) જ્ઞાનમાં વર્તે છે, સવિશંમાત્મતયા જ્ઞાને વર્તતે; અને શાનમાં વર્તતો તે જાણે છે, કારણકે જાણપણારૂપ જે જ્ઞાનક્રિયા (Process of knowledge) છે એ તો આત્માની સ્વભાવભૂત છે અને સ્વભાવનો તો કોઈ કાળે નિષેધ થાય નહિ, ના પાડી શકાય નહિ, એટલે જ્ઞાનક્રિયાયાઃ સ્વમાવભૂતત્વેનાપ્રતિષિદ્ધત્વાત્ - જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરી અપ્રતિષિદ્ધપણાને લીધે નહિ નિષેધી શકાવાપણાને લીધે આત્મા જાણપણારૂપ જ્ઞાનક્રિયા અનિવારિતપણે અવશ્ય કરે જ છે. - - - = આથી ઉલ્ટું આત્મા અને ક્રોધાદિ આસ્રવનો સંયોગસિદ્ધ સંબંધ છે, સંયોગથી (Association) માત્ર સિદ્ધ થયેલો સંબંધ છે, પણ તાદાત્મ્ય (Identity) સંબંધ નથી. અર્થાત્ આત્મા તે ક્રોધાદિ નથી અને ક્રોધાદિ તે આત્મા નથી, આત્મા તે આત્મા છે ને ક્રોધાદિ તે ક્રોધાદિ છે, એમ બન્ને પૃથક્ પૃથક્ Page #609 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છતાં માત્ર સંયોગ સંબંધથી સંબદ્ધ છે. પણ અજ્ઞાની જીવ સ્વયં અજ્ઞાને કરી - સ્વયં સજ્ઞાનેન - આ સંયોગસિદ્ધ સંબંધવાળા આત્મા અને ક્રોધાદિ આમ્રવનો વિશેષ - તફાવત આત્મા-કોધાદિનો સંયોગ નહિ જાણતાં – સંયો સિદ્ધસંવંધયોરચાધાવિયો. વિશેષમઝાનનું જ્યાં લગી સંબંધ: ક્રોધાદિ કિયા તે બન્નેનો ભેદ દેખતો નથી, ત્યાં લગી ક્રોધાદિને પણ આત્મા માની બેસી, પરભાવભૂત પ્રતિષિદ્ધ છતાં ૨ તા જેમ જ્ઞાનમાં અવિશંકપણે આત્મતાથી વર્તે છે તેમ ક્રોધાદિમાં અવિશંકપણે સ્વભાવભૂતપણાનો અધ્યાસ આત્મતાથી - આત્માપણે વર્તે છે; અને ક્રોધાદિમાં વર્તતો તે, ક્રોધાદિ પરભાવરૂપ છે માટે કરવા યોગ્ય નથી એમ પરભાવભૂતપણાને લીધે ક્રોધાદિ ક્રિયાઓનું પ્રતિષિદ્ધપણું - નિષિદ્ધપણું છતાં, - ક્રોધારિક્રિયા પરમાવમૂતવાક્ પ્રતિષિદ્ધ, - આ ક્રોધાદિ આત્મસ્વભાવ છે એમ માની બેસવા રૂપ સ્વભાવભૂતપણાના અધ્યાસને લીધે - મવમૂતવાધ્યાસાત, ક્રોધ કરે છે, રાગ કરે છે અને મોહ કરે છે. અર્થાત્ આત્મ સ્વભાવભૂત જ્ઞાનમાં વર્તતો તે જેમ જાણપણારૂપ જ્ઞાનક્રિયા કરે છે, તેમ ક્રોધાદિ પર ભાવને અજ્ઞાનથી આત્મસ્વભાવભૂત માની બેસી ક્રોધાદિમાં વર્તતો અજ્ઞાની જીવ ક્રોધાદિ અજ્ઞાનક્રિયા કરે છે. - “આ આત્મભાવ છે અને આ અન્ય ભાવ છે એવું બોધબીજ આત્માનો વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૪૪૩), ૫૨૫ આમ સર્વ પરભાવથી અસ્પૃશ્ય – ન સ્પર્શાય એવી જ - ઉચ્ચ સહજ સ્વભાવભૂત જ્ઞાનભવન - જ્ઞાન હોવારૂપ - થવારૂપ - અવસ્થામાં આસીન - બિરાજવારૂપ ઉદાસીન અનાદિ અશાનજન્ય અવસ્થાનો ત્યાગ કરી, અજ્ઞાની જીવ પર ભાવ ઉપર - ય - ચઢી બેસી કઈ કર્મ પ્રવૃત્તિ - ગ{ - પર ભાવની બેઠક - પરભાવનું આસન પચાવી પાડી પર ભાવમાં સ્વભાવભૂતપણાનો અધ્યાસ કરે છે. એટલે આમ જ્ઞાનમવનમાત્ર સંહનોાસીનાવસ્થાત્યનોન - કેવલ જ્ઞાન હોવા રૂપ - “જ્ઞાનભવન માત્ર' સહજ - સ્વભાવભૂત ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરી, જે આ અજ્ઞાની જીવ સ્વયં - આપોઆપ “અજ્ઞાન ભવનમાં - અજ્ઞાન હોવામાં - અજ્ઞાન પરિણમનમાં વ્યાપ્રિયમાણ - વ્યાકૃત થઈ રહેલો - પ્રવર્તતો પ્રતિભાસે છે, દેખાય છે તે કર્તા અને જ્ઞાનભવનમાં (જ્ઞાન હોવામાં) વ્યાપ્રિયમાણપણાઓથી - વ્યાકૃત થઈ રહ્યાપણાઓથી - પ્રવૃર્તવાપણાઓથી ભિન્ન - જૂદું એવું જે “ક્રિયમાણપણે” - કરાઈ રહ્યાપણે - કરાતું હોવાપણે અંતરમાં ઉગ્લવતું' - કૂદાકૂદ કરતું - ઠેકડા મારતું એકદમ ઊઠતું ક્રોધાદિ પ્રતિભાસે છે, દેખાય છે, તે કર્મ; એમ આ અનાદિ અજ્ઞાનજન્ય કર્તાકર્મપ્રવૃત્તિ છે, - ઈવનિયમના વિજ્ઞાનના રૃપ્રવૃત્તિઃ | અને એમ સ્વયં અજ્ઞાનને લીધે – સ્વયં જ્ઞાનાતુ - કર્તા કર્મભાવથી ક્રોધાદિમાં વર્તતા આત્માને, તે જ ક્રોધાદિવૃત્તિરૂપ પરિણમન, નિમિત્ત માત્ર કરી સ્વયમેવ પરિણમતું - જીવના જોધાદિ આત્મપરિણામ સ્વયવ પરિધામમાનં - પૌગલિક કર્મ સંચય પામે છે. અર્થાત અજ્ઞાનને લીધે નિમિત્તે પુદ્ગલ બંધ સ્વયં ક્રોધાદિમાં પરિણમતા જીવના ક્રોધાદિ પરિણામનું નિમિત્ત માત્ર પામી સ્વયમેવ – આપોઆપ પરિણમતું પૌલિક કર્મ સંચિત થાય છે. પતિ कर्मसंचयमुपयाति । “જીવ વિભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૬૪૩ ઉપદેશ છાયા એમ જીવનો અને પુદ્ગલનો પરસ્પર અવગાહ લક્ષણ સંબંધરૂપ બંધ સિદ્ધ થાય છે, - પરસ્પરાવાહિતક્ષણસંવંધાત્મા વંધ: - અને આમ આત્મપરિણામરૂપ ભાવકર્મ જીવ-યુગલના અવગાહ પુદ્ગલ પરિણામરૂપ દ્રવ્યકર્મનું નિમિત્ત થાય છે અને પુલ પરિણામરૂપ લક્ષણ બંધનું વિષચક દ્રવ્યકર્મ આત્મપરિણામ રૂપ ભાવકર્મનું નિમિત્ત થાય છે, એમ ઉત્તરોત્તર સંકલનાબદ્ધપણે (Chain) ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ ૪૫૮ Page #610 -------------------------------------------------------------------------- ________________ કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૬૯-૭૦ સંકલના રૂપ દુહ્યક્ર (Vicious circle) અને છાત્મસંતાનવેન - અનેકાત્મક એક સંતાનપણે ચાલ્યા કરે છે, પણ ઈતરેતરાશ્રય દોષ ત્યાં લાગતો નથી. કારણકે જૂના ભાવકર્મથી બંધાયેલું જૂનું દ્રવ્યકર્મ ઉદયમાં ૫વકર્મ બંધાય છે અને તેના નિમિત્તે પાછું નવું દ્રવ્યકર્મ બંધાય છે. એમ ઉત્તરોત્તર અનુબંધ – સંકલના ચાલ્યા કરે છે અને જે જીવ-પુદ્ગલનો બંધ થાય છે, તે પુનઃ કર્તાકર્મપ્રવૃત્તિના નિમિત્ત - કારણરૂપ અજ્ઞાનનું નિમિત્ત - કારણ બને છે. “કષાય સત્તાપણે છે. નિમિત્ત આવે ત્યારે ઉભા થાય છે, ત્યાં સુધી ઉભા થાય નહિ.” જીવને મોક્ષનો અવકાશ કહી કમબંધ કહ્યો છે.” “આત્માના સ્વભાવને જ આવરણ, તેને જ્ઞાનીઓ કર્મ' કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૪૨૪, (૬૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા) પર પુદ્ગલ ૪૫૯ Page #611 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ध्यारे मा sal- प्रवृत्तिनी निवृत्ति ? तो 3 - जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव । ज्ञादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ॥७१॥ પણ જ્યારે આ જીવને, આત્માનો આગ્નવનો ય રે; વિશેષાંતર જ્ઞાત જ હોય છે, ત્યારે બંધ તેને નો'ય રે... અજ્ઞાનથી કર્તા. ૭૧ ગાથાર્થ - જ્યારે આ જીવને આત્મા અને આસવનો વિશેષાંતર (તફાવત) જ્ઞાત હોય છે, ત્યારે તેને બંધ નથી હોતો. ૭૧ ___ आत्मख्याति टीका - कदास्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृतिरिति चेत् - यदानेन जीवेनात्मनः आसवाणं च तथैव । ज्ञातं भवति विशेषांतरं तु तदा न बंधस्तस्य ॥७१॥ इह खलु स्वभावमात्रं वस्तु, स्वस्य भवनं तु स्वभावः, शु स्वभावः, ज्ञानस्य वद् भवनं यत्तु क्रोधदेर्भवनं तन्न क्रोधादेरपि भवनं तन्न ज्ञानस्यापि भवनं यतो यथा ज्ञानभवने ज्ञानं भवद्विभाव्यते यतो क्रोधादिभवने क्रोधादयो भवंतो विभाव्यते न तथा क्रोधादिरपि । न तथा ज्ञानमपि । तेन ज्ञानस्य भवनं खल्वात्मा, क्रोधादेर्भवनं क्रोधादिः । अथ - इत्यात्मनः क्रोधादीनां च न खल्वेकवस्तुत्वं । इत्येवमात्मात्मानवयो विशेषदर्शनेन यदा भेदं जानाति तदास्यानादिरप्यज्ञानजा कर्तृकर्मप्रवृत्ति निवर्तते, तन्निवृत्तावज्ञाननिमित्तं पुद्गलद्रव्यकर्मबंधोपि निवर्तते । तथा सति ज्ञानमात्रादेव बंधनिरोधः सिद्धयेत् ॥७१॥ आत्मभावना - कदास्याः कर्तृकर्मप्रवृत्ते निवृतिः - स्यारे भात प्रवृत्तिनी निवृत्ति? इति चेत् - अभक पूछो तो यदा तु - प्रपा ग्यारे अनेन जीवेन - माथी आत्मनः आमावणां च तथैव - मामानी भने मालपोन विशेषांतरं ज्ञातं भवति - विशेषांतर शातीय छ, तदा न तस्य बंधः - त्यारे नथी. || इति गाथा आत्मभावना ||७१।। निश्चये शन स्वभावमात्र वस्तु , स्वस्य भवनं तु स्वभावः - अने खन-पोतार्नु भवनो - परिभy - ते स्वभाव छ. तेन -तथी शने ज्ञानस्य भवनं खल्वात्मा - शननुभवन निश्ये जरीने आत्मा छ, क्रोधादेर्भवनं क्रोधादि - पार्नुि भवन पाहिजे. अथ - ४वे - ज्ञानस्य यद् भवनं - शानन भवन, तन्न क्रोधादेरपि भवनं - ते अधार्नुि पर भवन नथी. शुं थी ? यतो - १२९ यथा ज्ञानभवने ज्ञानं भवद् विभाव्यते - हेम शान भवनमा शनतुं विभावायछ - य छ, न तथा क्रोधादिरपि - ते पाहि ५ नथी विभावातुं - तुं, यत्तु क्रोधादेर्भवनं - मने हे पाहिलवन, तन्न ज्ञानस्यापि भवनं - शानद् ५ लवन नथी. शुं १२थी ? यतो - १२९ क्रोधादि भवने क्रोधादयो भवंतो विभाव्यते - पालिवनमा पाहिलता-होdi विभावाय छ - ४ाय छ, न तथा ज्ञानमपि - तेम शान ५१ नथी विभावातुं - ४ातुं. इति - भेटमा भाटे आत्मनः क्रोधादीनां च न खल्वेकवस्तुत्वं - आत्मानुं भने पार्नु ५२५२ ! निश्चये शने में स्तुप नथी. इत्येवम् - मेवा १३ म आत्मा आत्मानवयोर्विशेषदर्शनेन यदा भेदं जानाति - मात्मा आत्मा भने मनो विशेष निधी ग्यारे मे से छ, तदा - त्यारे अस्यानादिरप्यज्ञानजा कर्तृकर्मप्रवृत्ति निवर्तते - मानी - मामामानी मनाहि ५ माननी - अशानन्य अभ प्रवृत्ति निवत छ - पाछी पणे छ, तन्निवृत्तौ - तनी निवृत्ति थये, अज्ञाननिमित्तं - मशाननु मित्त - १२६ छ मेवो ४० Page #612 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૧ आत्मख्याति टीकार्थ અહીં નિશ્ચયે સ્વભાવ માત્ર વસ્તુ છે, અને સ્વનું ભવન તે સ્વભાવ છે, તેથી જ્ઞાનનું ભવન તે નિશ્ચયે કરીને આત્મા છે, ક્રોધાદિનું ભવન તે ક્રોધાદિ છે. હવે - જ્ઞાનનું જે ભવન છે, તે ક્રોધાદિનું પણ ભવન નથી; કારણકે જેમ જ્ઞાનભવનમાં શાન ભવત્ (હોતું) વિભાવાય છે, તેમ ક્રોધાદિ પણ નથી વિભાવાતું : - - એમ આત્માનું અને ક્રોધાદિનું નિશ્ચય કરીને એક વસ્તુપણું નથી. એવા પ્રકારે આત્મા, આત્મા અને આસવના વિશેષ દર્શનથી જ્યારે ભેદ જાણે છે, ત્યારે એની અનાદિ પણ અજ્ઞાનની કર્તા કર્મ પ્રવૃત્તિ નિવર્તે છે; તેની નિવૃત્તિ સતે અજ્ઞાન નિમિત્ત પુદ્ગલ દ્રવ્યકર્મ બંધ પણ નિવર્તે છે, તેમ સતે જ્ઞાનમાત્ર થકી જ બંધ નિરોધ સિદ્ધ થાય. ૭૧ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જે તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે, તે તીર્થંકરને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.’’ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૧૭), ૬૮૬ ક્રોધ વશ ધર્મધમ્યો, શુદ્ધ ગુણ નવ રમ્યો; ભમ્યો ભવમાંહિ હું વિષય માતો... તાર હો તાર પ્રભુ !'' - શ્રી દેવચંદ્રજી આ કર્તા કર્મ પ્રવૃત્તિની નિવૃત્તિ ક્યારે થાય ? તેનો અત્રે ખુલાસો કર્યો છે જ્યારે આ જીવને આત્માનો અને આસ્રવોનો ‘વિશેષાંતર’ - તફાવત ભેદ ‘શાત' હોય છે જાણવામાં આવે છે, ત્યારે તેને બંધ હોતો નથી; આત્મખ્યાતિકર્તાએ આની તત્ત્વ સર્વસ્વ સમર્પક પરિસ્ફુટ વ્યાખ્યા પ્રકાશી છે - હૈં વસ્તુ સ્વભાવમાત્ર વસ્તુ - અહીં - આ લોકને વિષે જે વસ્તુ છે તે નિશ્ચય કરીને સ્વભાવ માત્ર છે અને સ્વસ્ય ભવનં તુ સ્વમાવઃ - સ્વનું ભવન (હોવું, થવું, પરિણમવું) તે સ્વભાવ છે; તેથી જ્ઞાનનું ભવન - હોવું તે નિશ્ચયે કરીને આત્મા છે, ક્રોધાદિનું ભવન તે ક્રોધાદિ છે. હવે જ્ઞાનનું જે ભવન - હોવું - થવું છે, તે ક્રોધાદિનું ભવન-હોવું-થવું નથી, કારણકે જેમ જ્ઞાન ભવનમાં હોવામાં શાન ભવત્ હોતું – થતું વિભાવાય છે તેમ ક્રોધાદિ પણ નથી વિભાવાતું-અનુભવાતુંઃ અને ક્રોધાદિનું જે ભવન-હોવું છે, તે જ્ઞાનનું પણ ભવન શાન અનુભવાય છે, જ્ઞાનમવને જ્ઞાનં મવવું વિમાન્યતે, હોવું નથી, કારણકે ક્રોધાદિના ભવનમાં-હોવામાં ક્રોધાદિ ભવંતા-હોતા વિભાવાય છે क्रोधादिभवने જોધાવ્યો ભવંતો વિમાવ્યુંતે, તેમ જ્ઞાન પણ નથી વિભાવાતું-નથી અનુભવાતું. એટલે કે જ્ઞાન હોય છે ત્યાં ક્રોધાદિ હોતા નથી અને ક્રોધાદિ હોય છે ત્યાં જ્ઞાન હોતું નથી. આમ આત્માનું અને ક્રોધાદિનું નિશ્ચયથી એક વસ્તુપણું નથી. આત્માનું ને ક્રોધાદિનું એકવસ્તુપણું નથી અને ક્રોધાદિનું જે ભવન છે, તે જ્ઞાનનું પણ ભવન નથી, કારણકે જેમ ક્રોધાદિ ભવનમાં - ક્રોધાદિ ભવંતા (હોતા) વિભાવાય છે, તેમ જ્ઞાન પણ નથી વિભાવાતું. - - ૪૬૧ - એમ આત્માનો અને ક્રોધાદિ આસવોનો વિશેષ દર્શનથી તફાવત દેખવાથી આત્મા જ્યારે તે બન્નેનો ભેદ જાણે છે, ત્યારે એની અનાદિ પણ ‘અજ્ઞાનજા' - અજ્ઞાનજન્ય કર્તૃકર્મ પ્રવૃત્તિ નિવર્તે છે, પુણ્ાતદ્રવ્યર્મવંધોપિ નિવત્તુત - પુદ્ગલ દ્રવ્ય કર્મબંધ પણ નિવર્તે છે - પાછો વળે છે, તથા સતિ - તેમ સતે - તેમ હોતાં જ્ઞાનમાત્રાદેવ - જ્ઞાનમાત્ર થકી જ ગંધનિરોધઃ સિક્સ્ચેત્ - બંધ નિરોધ સિદ્ધ થાય. || તિ ‘આત્મવ્યાતિ’ ગાભમાવના ||૭૬]] Page #613 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તવાસ્યાનાવિવજ્ઞાનના તૃર્મપ્રવૃત્તિનિવત્તત, અજ્ઞાનથી જન્મેલી એવી અનાદિ કાળથી ચાલી આવતી કર્તાકર્મ પ્રવૃત્તિ પાછી વળે છે, એટલે કે વિભાવરૂપ ક્રોધાદિ આસવરૂપ આત્મા-આસવના ભેદશાને ભાવ કર્મનું કર્તાપણું ટળે છે અને તેની નિવૃત્તિ થયે તે કર્તા કર્મ પ્રવૃત્તિની અશાનની કર્તૃકર્મ નિવૃત્તિ થયે, “અજ્ઞાન-નિમિત્ત' - અજ્ઞાન જેનું નિમિત્ત છે એવો પુદ્ગલદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિ કર્મબંધ પણ નિવર્તે છે, આમ હોતાં જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ, સિદ્ધ થાય, તથા સતિ જ્ઞાનામાત્રાવેવ પંથનિરોધઃ સિક્સ્ચેત્ । આ અંગે પરમોત્કૃષ્ટ શાનદશા'નો જેણે જીવનમાં આત્માનુભવરૂપ સત્યંકાર કરી બતાવ્યો છે તે જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘‘જેણે કષાય ભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાય ભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહિં. કષાયાદિનું મોળાપણું કે ઓછાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન ન જ થાય. બંધ ક્યાં સુધી થાય ? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી. જે ભાવે કરીને સંસારની ઉત્પત્તિ હોય છે તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પુરુષો પણ બાહ્ય પ્રવૃત્તિનાં નિવૃત્તપણાને, અને સત્યમાગમના નિવાસપણાને ઈચ્છે છે, તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે. આત્માકાર સ્થિતિ થઈ જવાથી ચિત્ત ઘણું કરીને એક અંશ પણ ઉપાધિ જોગ વેદવાને યોગ્ય નથી, તથાપિ તે તો જે પ્રકારે વેદવું પ્રાપ્ત થાય તે જ પ્રકારે વેદવું છે, એટલે તેમાં સમાધિ છે.’’ શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૭૦૬, વ્યાખ્યાનસાર, ૭૦૬, ઉપદેશ છાયા, ૩૭૬, ૩૯૮ અનાસવ આત્મા અબંધ શાન ક્રોધાદિનો ભેદ આસવ સ્વ જીવ સ્વભાવ માત્ર વસ્તુ = સ્વસ્ય ભવન = સ્વભાવ તતઃ શાનભવનું ખલુ - આત્મા (- શ્રી અમૃતચંદ્રસૂરિ) ૪૬૨ પર પુદ્ગલ Page #614 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૨ જ્ઞાન માત્ર થકી જ બંધ નિરોધ કેમ? તો કે - णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च । दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ॥७२॥ અશુચિપણું આશ્રવતણું, તે જાણી વિપરીત ભાવ રે; કારણો દુઃખતણા જાણીને, તેથી નિવૃત્તિ કરે જીવ રે.. અજ્ઞાનથી કર્તા. ૭૨ ગાથાર્થ - આગ્નવોનું અશુચિપણું અને વિપરીત ભાવ જાણીને અને તે (આગ્નવો) દુઃખના કારણો છે એમ જાણીને) જીવ તેમાંથી નિવૃત્તિ કરે છે. ૭૨ आत्मख्याति टीका कथं ज्ञानमात्रादेव बंधनिरोध इति चेत् - ज्ञात्वा आम्रवाणामशुचित्वं च विपरीतभावं च । दुःखस्य कारणानीति च ततो निवृत्तिं करोति जीवः ॥७२॥ जले जंबालवत् भगवानात्मा तु कलुषत्वेनोपलभ्यमानत्वा - नित्यमेवातिनिर्मलचिन्मात्रत्वेनोपलंभकत्वा दशुचयः खल्सवाः दत्यंतं शुचिरेव । जडस्वभावत्वे सति भगवानात्मा तु नित्यमेव विज्ञानघनस्वभावत्वे सति परचेत्या ज्ञात्वा - स्वयं चेतकत्वा - दन्यस्वभावाः खल्वानवाः दनन्यस्वभाव एव । आकुलत्वोत्पादकत्वाद् भगवानात्मा तु नित्यमेवानाकुलत्वस्वभावेनादुःखस्य कारणानि खल्वानवाः । कार्यकारणत्वाद् दुःखस्याकारणमेव । इत्येवं विशेषदर्शनेन यदैवायमात्मावयो भेदं जानाति तदैव क्रोधादिभ्य आम्रवेभ्यो निवर्तते, तेभ्योऽनिवर्तमानस्य पारमार्थिकतझेदज्ञानासिद्धेः ततः क्रोधाद्यावनिवृत्त्यविनाभाविनो ज्ञानमात्रादेवाज्ञा - जस्य पौद्गलिकस्य कर्मणो बंधनिरोधः सिद्ध्येत् । किं च यदिदमात्मावयो र्भेदज्ञानं तत्किमज्ञानं किं वा ज्ञानं ? यद्यज्ञानं तदा तदभेदज्ञानान्न तस्य विशेषः । ज्ञानं चेत् किमानवेषु प्रवृत्तं किंसवावेभ्यो निवृत्तं ? आनवेषु प्रवृत्तं चेत्तदपि तदभेदज्ञानान्न तस्य विशेषः । आनवेम्यो निवृत्तं चेत्तर्हि कथं न ज्ञानादेव बंधनिरोधः इति निरस्तोज्ञानांशः क्रियानयः यत्त्वात्मानवयो र्भेदज्ञानमपि नावेभ्यो निवृत्तं भवति तज्ज्ञानमेव न भवतीति ज्ञानांशो ज्ञाननयोपि निरस्तः ।।७२।। आत्मभावना - कथं ज्ञानमात्रादेव बंधनिरोधः ? - शानमात्र ही निरोध वी ? इति चेत् - अभी पूछो तो - आम्रवाणामशुचित्वं च विपरीतभावं च ज्ञात्वा - आसवोर्नु अशुचिप भने विपरीत भाव 10, दुःखस्य कारणानीति च - अने ति मावो) हुन अ२॥ छ (अमीन), ततो - मानवमांधी जीवः निवृत्ति करोति - १ निवृत्ति - 40 mवापy३. छे. ।। इति गाथा आत्मभावना ॥७२॥ (१) अशुचयः खल्वानवाः - भावो परे५२ ! निश्चये उरीने अशुयिमी छ. अनीम ? जले जाबलवत् - ४९भी पार - सेवाभ, शानेबी ? कलुषत्वेनोपलभ्यमानत्वात् - दुष५ ५सल्यमानपानेबी - दृश्यभानपाने बीधे - अनुसूयमान पानेबी; माथी बटुं, भगवान् आत्मा तु - लगवान् मात्मा तो अत्यंतं शुचिरेव - अत्यंत शुथि ४ छे. शनेबी ? नित्यमेवातिनिर्मलचिन्मात्रत्वेन उपलंभकत्वात् - नित्यमेव मनिर्भर यिन्मात्रामेरी ४१३ Page #615 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય જલમાં સેવાલની જેમ પણ ભગવાન આત્મા તો કલુષપણાએ કરી નિત્યમેવ અતિનિર્મલ ચિન્માત્રપણાએ કરી ઉપલભ્યમાનપણાને લીધે ઉપલંભકપણાને લીધે આસવો ખરેખર ! અશુચિઓ છે; અત્યંત શુચિ જ છે. જડ સ્વભાવપણું સતે પણ ભગવાન્ આત્મા તો પરદ્વારા ચેત્યપણાને લીધે નિત્યમેવ વિજ્ઞાનઘનપણું સતે આસવો ખરેખર ! અન્ય સ્વભાવો છે : સ્વયં ચેતકપણાને લીધે અનન્ય સ્વભાવ જ છે. આકુલપણાના – ઉત્પાદકપણાને લીધે પણ ભગવાન્ આત્મા તો આસવો ખરેખર ! દુઃખના કારણો છે. નિત્યમેવ-અનાકુલપણા સ્વભાવે કરી અકાર્યકારણપણાને લીધે દુઃખનું અકારણ જ છે. એવા પ્રકારે વિશેષ દર્શનથી જ્યારે જ આ આત્મા અને આસ્રવનો ભેદ જાણે છે. ત્યારે જ ક્રોધાદિ આસવોમાંથી નિવર્સે છે (પાછો વળે છે) - તેઓમાંથી (આમ્રવમાંથી) અનિવર્તમાનને તેના પારમાર્થિક ઉપલંભકપણાને લીધે - દષ્ટાપણાને લીધે - અનુભવિતાપણાને લીધે - અનુભવનારપણાને લીધે (૨) ચસ્વનાવા: ઉત્પાવા: - આસવો ખરેખર ! નિશ્ચય કરીને અન્ય સ્વભાવ છે, શાને લીધે? નડત્વમવિત્વે સતિ - જડ સ્વભાવપણું સતે - હોતાં પરચાતુ - પર દ્વારા ચેત્યપણાને લીધે - ચેતાવા યોગ્યપણાને લીધે - અનુભવ કરાવાપણાને લીધે, આથી ઉલટું, ખાવાનું મા તુ - ભગવાન આત્મા તો મનસ્વમવ ાવ - અનન્ય સ્વભાવ જ છે, શાને લીધે ? નિત્યમેવ વિજ્ઞાન સ્વમાવત્વે સતિ - નિત્યમેવ વિજ્ઞાનઘન સ્વભાવપણું સતે, સ્વયં વેતવત્ - સ્વયં - પોતે ચેતકપણાને લીધે - ચેતનારપણાને લીધે – અનુભવ કરવાપણાને લીધે. (૩) ૩:૩ી છારનિ ઉત્ત્વાન્નવા. - આસવો ખરેખર ! નિશ્ચય કરીને દુઃખના કારણો છે, શાને લીધે ? આજુતત્વોત્પાવત્ - આકુલપણાના ઉત્પાદકપણાને લીધે – ઉપજાવનારપણાને લીધે; આથી ઉલટું, માવાન કા તુ - ભગવાન્ આત્મા તો દુ:સ્વારપામેવ - દુઃખનું અકારણ જ છે, શાને લીધે ? નિત્યમેવ નવિનત્યસ્વમાન નવકાર્યવારપાઠું - નિત્યમેવ અનાકુલપણા સ્વભાવે કરી અ-કાર્યકારણપણાને લીધે - કાર્ય-કારણપણાના અભાવને લીધે. ફર્વ વિશેષનેન - એવા પ્રકારે એમ વિશેષદર્શનથી વ - જ્યારે જ સમાભાસૂવો મેંદ્ર નાનાતિ - આ આત્મા આત્મા અને આસવનો ભેદ જાણે છે, તવ . ત્યારે જ - તેજ સમયે ક્રોધાગિ માસૂવખ્યો નિવત - ક્રોધાદિ આસવોમાંથી નિવર્તે છે - પાછો વળે છે. એમ શાને લીધે ? તેડપોઝનિવર્તમાનસ્ય પારમાર્થિવરુતજ્ઞાનાસિદ્ધઃ - તેઓમાંથી અનિવર્તિમાનને - નિવર્ત નહિ રહેલાને - પાછા નહિ વળનારને તેના પારમાર્થિક ભેદ જ્ઞાનની અસિદ્ધિને લીધે. આ ઉપરથી શું ફલિત થયું? તત: - તેથી કરીને શ્રોધાઘામ્રવ-નિવૃવિનામાવિનો જ્ઞાનમાત્રાદેવ - ક્રોધાદિ આસ્રવ - નિવૃત્તિથી અવિનાભાવી (વિના નહિ હોનારા) જ્ઞાન માત્ર થકી જ જ્ઞાનનસ્ય વૌતિકચ નો વંઘનિરોધ: સિદ્ધયેતુ - અજ્ઞાન જ - અજ્ઞાનજન્ય પૌલિક કર્મનો બંધનિરોધ સિદ્ધ થાય. વિ 7 - તેમજ વરિદ્રમાત્મવર્ષે જ્ઞાનં - જે આ - આત્મા અને આમ્રવનું ભેદજ્ઞાન, સ્ક્રિમજ્ઞાન કિં વા જ્ઞાન - તે શું અજ્ઞાન? કે શું જ્ઞાન? જ્ઞાનં જેતુ - જે જ્ઞાન, હિમાવેy બ્રુિવાખ્યો નિવૃત્ત - તો શું આસવોમાં પ્રવૃત્ત? કે શું આમ્રવોમાંથી નિવૃત્ત ? આવેષ પ્રવૃત્ત વેત્ - આમ્રવોમાં જે પ્રવૃત્ત, તપ તમે જ્ઞાનાન્ન તસ્ય વિશેષ: - તો પણ તેના અભેદશાનથી તેનો વિશેષ - તફાવત નથી; ગાયો નિવૃત્ત રેત્ - આસ્રવોથી જે નિવૃત, તર્દ વર્ષ ન જ્ઞાનાવ વંનિરોધ: - તો જ્ઞાન થકી જ બંધનિરોધ કેમ નહિ? થવાભાવયો Èવજ્ઞાનમાં નાખ્યો નિવૃત્ત મતિ - અને જે આત્મા - આમ્રવનું ભેદજ્ઞાન પણ આસવોમાંથી નિવૃત્ત નથી હોતું, તજ્ઞાનમેવ જ મવતિ - તે જ્ઞાન જ નથી હોતું, તિ જ્ઞાનશો જ્ઞાનનયોજિ નિરત: - એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરસ્ત થયો - નિરાત થયો. || રતિ “ગાત્મહત્તિ માભાવના ||૭૨. ૪૬૪ Page #616 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક: સમયસાર ગાથા-૭૨ ભેદજ્ઞાનની અસિદ્ધિ છે માટે. તેથી કરીને ક્રોધાદિ આસ્રવ નિવૃત્તિથી અવિનાભાવી એવા જ્ઞાનમાત્ર થકી જ અજ્ઞાનજન્ય પૌદ્ગલિક કર્મનો બંધનિરોધ સિદ્ધ થાય. તેમજ - જે આ આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન તે શું અજ્ઞાન ? કે જ્ઞાન ? (૧) જો અજ્ઞાન, તો તેના અ-ભેદજ્ઞાનથી તેનો વિશેષ (તફાવત) નથી. (૨) જો જ્ઞાન, તો તે શું આસ્રવોમાં પ્રવૃત્ત? કે આસ્રવોથી નિવૃત્ત ? (૪) જો આગ્નવોમાં પ્રવૃત્ત, તો પણ તેના અ-ભેદ જ્ઞાનથી તેનો વિશેષ નથી. (4) જો આગ્નવોથી નિવૃત્ત, તો જ્ઞાન થકી જ બંધનિરોધ કેમ નહિ ? - એમ જ્ઞાન અંશવાળો ક્રિયાનય નિરસ્ત થયો. ૭૨ વળી જે આ આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન પણ આગ્નવોથી નિવૃત્ત નથી હોતું, તે જ્ઞાન જ નથી હોતું, એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરસ્ત થયો. ૭૨ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનિદશા, બાકી બીજી બ્રાંત. સકલ જગત્ તે એઠવત્, અથવા સ્વપ્ર સમાન; તે કહીએ શાનિદશા, બાકી વાચા જ્ઞાન.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર (૧૩૯, ૧૪૦) - “સર્વ સંગ મહાશ્રવ રૂપ તીર્થંકરે કહ્યો છે, તે સત્ય છે.” જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે. તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે.” સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ તીર્થકર કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૪૩૬, ૩૪૦, ૩૭૧), ૪૫૪, ૪૧૪ “સાધુ ભાઈ ! એમનાં રૂપ જબ દેખા... સાધુ. કરતા કૌન? કૌન ફની કરની, કૌન માગેગો લેખા ?. સાધુ.” - શ્રી આનંદઘન પદ, દ૬ સ્પષ્ટીકરણ કર્યું છે અને તેની તલસ્પર્શી મીમાંસા કરતાં આત્મખ્યાતિ કર્તા વદે છે – (૧) ગગુરઃ ઉત્તાવાઃ- - આસવો ખરેખર ! નિશ્ચય કરીને અશચિઓ છે. શાને લીધે ? જાન માત્ર થકી જ બંધ કોની જેમ ? જલમાં બાલની જેમ - પાણીમાં સેવાળની જેમ કલુષપણાએ નિરોધ શી રીતે ? કરી - મલિનપણાએ કરી “ઉપલભ્યમાનપણાને લીધે” - અનુભૂયમાનપણાને લીધે - અનુભવાઈ રહેવાપણાને લીધે, તુષત્વેનોપત્ત)માનવત્ / પણ આથી ઉલટું થવાનું માત્મા તુ અત્યંત શવિવિ - ભગવાન્ આત્મા તો અત્યંત શુચિ જ છે. શાને લીધે ? નિત્યમેવ અતિ નિર્મલ ચિન્માત્રપણાએ કરી “ઉપલંભકપણાને લીધે’ - અનુભવનારપણાને લીધે, નિત્યમેવતિનિવિનાત્રત્વેનોપન્નમઋત્વીતુ - (૨) આગ્નવો ખરેખર ! નિશ્ચય કરીને અન્ય સ્વભાવો છે, શાને લીધે ? જડ સ્વભાવપણું સતે પર ચેત્યત્વ(પણાને) લીધે, - આથી ઉલટું ભગવાન આત્મા તો અનન્ય સ્વભાવ જ છે. શાને લીધે ? નિત્યમેવ વિજ્ઞાનઘન સ્વભાવપણું સતે સ્વયં ચેતકપણાને લીધે, વયં તિછત્વતિ. (૩) આગ્નવો ખરેખર ! નિશ્ચય કરીને દુઃખના કારણો છે. શાને લીધે ? આકલપણાના ઉત્પાદકપણાને લીધે - ઉપજાવનારપણાને લીધે, માનાવાતુ આથી ઉલટું ભગવાન આત્મા તો દ:ખને અકારણ જ છે. શાને લીધે ? નિત્યમેવ અનાકલપણા સ્વભાવે કરી અ-કાર્યકારણ પણાને લીધે - કાર્ય-કારણપણાના અભાવને લીધે, નિત્યમેવાનાશ્રુતસ્વમવેનાછાર્યારંપત્વિીતુ - એમ ઉક્ત પ્રકારે વિશેષ ૪૬૫ ૧ સકુલપણા સ્વભાવે કે આ અભાવને લીધે. ર Page #617 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ દર્શનથી - તફાવત દેખવાથી જ્યારે જ આ આત્મા, આત્મા અને આવનો ભેદ જાણે છે, ત્યારે જ – તે જ વેળાએ ક્રોધાદિ આસ્રવોથી નિવર્તે છે - પાછો વળે છે. એમ શા માટે ? તે આમ્રવોમાંથી અનિવર્તમાનને' - નિવર્સી નહિ રહેલને - પાછા નહિ વળનારને તેના પારમાર્થિક ભેદજ્ઞાનની અસિદ્ધિ છે માટે, તેગોગનિવર્તમાના પરમર્થિતજ્ઞાનાસિ | તેથી શું ફલિત થયું ? શ્રોથાનિવૃત્ત્વવિનામાવિનો જ્ઞાનમાત્રાવ ક્રોધાદિ આગ્નવનિવૃત્તિથી અવિનાભાવી અર્થાત્ ક્રોધાદિ આઝવો નિવૃત્તિ વિના ન જ હોનારા એવા જ્ઞાનમાત્ર થકી જ - કેવલ જ્ઞાન થકી - અજ્ઞાનજન્ય પૌગલિક કર્મનો બંધ નિરોધ સિદ્ધ થાય – અજ્ઞાનની પ્રતિક0 વર્મળો વંઘનિરોધઃ સિચેતા તેમજ અત્રે બીજી યુક્તિ - જે આ આત્મા - આમ્રવનું ભેદજ્ઞાન છે તે શું અજ્ઞાન ? કે શું જ્ઞાન ? જે અજ્ઞાન તો તેના અભેદજ્ઞાનથી તેનો વિશેષ - તફાવત નથી. જે જ્ઞાન તો તે શું આમ્રવોમાં પ્રવૃત્ત કેવા આગ્નવથી નિવૃત્ત ? જે આગ્નવોમાં પ્રવૃત્ત તો પણ તેના અ-ભેદે જ્ઞાનથી તેનો વિશેષ - ભેદ - તફાવત ફરક નથી. જે આગ્રવોથી નિવૃત્ત, તો જ્ઞાનથકી જ બંધ નિરોધ કેમ નહિ ? એમ શાન અંશવાળો ક્રિયાનય નિરસ્ત થયો અને જે આત્મા-આમ્રવનું ભેદજ્ઞાન પણ આગ્નવોથી નિવૃત્ત નથી હોતું તે જ્ઞાન જ નથી હોતું - તનુ જ્ઞાનવ ન મતિ, એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરસ્ત થયો. અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાનો હવે વિશેષ વિચાર કરીએ. આગ્નવો અશુચિ છે, આત્મા શુચિ છે, આસ્રવ વિભાવ છે, આત્મા સ્વભાવ છે, આગ્નવો દુઃખના કારણો છે, આત્મા દુઃખનું અકારણ છે, એમ જે જાણે છે તે જીવ આસવો અશશિ. અન્ય સ્વભાવ આમ્રવોમાંથી - તંતુ ક્ષણ ત્યારે જ નિવૃત્તિ કરે છે, પાછો વળે છે. તે આ દુઃખ કારણ: ભગવાન પ્રકારે - (૧) જે આગ્નવો છે તે ખરેખર ! અશુચિ છે, અપવિત્ર મલરૂપ છે. આત્મા જ શુચિ, અનન્ય, પાણીમાં સેવાળ જેમ કલુષપણે - મલિનપણે ઉપલભ્યમાન - દૃશ્યમાન - સ્વભાવ, દુઃખ અકારણ દેખવામાં આવતી અશચિ છે. તેમ આમવો પણ કલુષપણે - મલિનપો. ઉપલભ્યમાન - દશ્યમાન - અનુભૂયમાન અશુચિ છે, પણ અનંત જ્ઞાનાદિ ઐશ્વર્યસંપન્ન ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મલ એવા ચિન્માત્રપણાએ કરી ઉપલંભક - દેશ - ‘ઉપલંભક' - અનુભવ કરનાર - અનુભવયિતા હોઈ અત્યંત શુચિ જ છે. (૨) આવો છે તેનું જડ સ્વભાવપણું - અચેતન સ્વભાવપણું છે, એટલે તેનું પરદ્ધારા – બીજા દ્વારા ચેત્યપણું - ચેતાવા યોગ્યપણું - અનુભવાવાપણું - જણાવાપણું છે, એટલે આસવો ચેતક-ચેતન સ્વભાવથી અન્ય - ભિન્ન - જૂદા - વિપરીત સ્વભાવ છે; એટલે કે વિભાવ છે; પણ ભગવાન આત્માનું તો નિત્યમેવ વિજ્ઞાનઘન સ્વભાવપણું છે, એટલે એનું સ્વયં-આપોઆપ જ ચેતકપણું - અનુભવકરપણું છે, એટલે આત્મા ચેતક સ્વભાવથી અનન્ય - અભિન્ન - અવિપરીત સ્વભાવ જ છે. (૩) આગ્નવો છે તેનું આકુલપણાનું ઉત્પાદકપણું - ઉપજાવનારપણું છે, અર્થાતુ આસ્રવ દુઃખ લક્ષણ આકુલપણું ઉપજાવે છે, એટલે તેઓ ફુટપણે દુઃખના કારણો છે; પણ ભગવાન આત્મા તો નિત્યમેવ જ્યાં આત્મા સિવાય બીજું કાંઈ પણ નથી એવા અનાકુલ સ્વભાવપણાથી અકાર્યકારણપણાને લીધે દુઃખનું અકારણ જ છે. એવા પ્રકારે આમ્રવો અશુચિ છે ને આત્મા શુચિ જ છે, આમ્રવો દુ:ખ કારણો છે ને આત્મા અદુઃખકારણ છે, એમ વિશેષ દર્શનથી - ચોખ્ખો તફાવત દેખવાથી જ્યારે જ આ આત્મા, આત્મા અને આસ્રવનો ભેદ જાણે છે, ત્યારે જ - તે જ વેળાએ જ તે ક્રોધાદિ આગ્નવોમાંથી નિવર્તે છે, પાછો વળે છે. કારણકે જગતમાં “અશુચિ હોય તેને કોઈ હાથ લગાડે નહિ, દૂરથી સ્પર્શે પણ નહિ, હવે અશુચિ હોય, પણ તે પોતાથી અનન્ય - અભિન્ન હોય તો તે અશુચિ પણ ભેદ જ્ઞાન થતાં વેંત જ ચલાવી લેવી પડે, પરંતુ આ ચલાવી લેવી પડે, પરંતુ આ તો આત્માથી - પોતાથી અન્ય છે એટલે તેને આસવ નિવૃત્તિ ચલાવી લેવાનો પ્રશ્ન જ નથી; હવે કદાચ અશુચિ હોય અને અન્ય છે એટલું જ નહિ પણ દુઃખના કારણો છે, એટલે આઝવો અશુચિ અન્ય અને દુઃખકારણો હોઈ આત્માને સર્વથા હેય છે - ત્યાજ્ય છે - વિસર્જન કરવા યોગ્ય છે, એથી ઉલટું, ૪૬૬ Page #618 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૨ આત્મા શુચિ અનન્ય અને અદુઃખકારણ હોઈ આત્માને સર્વથા પરમ ઉપાદેય - ગ્રહણ કરવા યોગ્ય આદરવા યોગ્ય છે, એમ સ્પષ્ટ વિવેક રૂપ ભેદજ્ઞાન પ્રગટે છે તે જ ક્ષણે આ આત્મા આસવોનું મલની જેમ વિસર્જન કરે છે, આસ્રવોમાંથી શીઘ્ર નિવૃત્તિ કરે છે, તાબડતોબ પાછો વળે છે અને તેવા તથારૂપ જ્ઞાની આત્માના આવા સહજ અનુભવોદ્ગાર નીકળી પડે છે હે જીવ ! આ ક્લેશ રૂપ સંસારથી નિવૃત્ત થા ! નિવૃત્ત થા ! હે જીવ ! અસારભૂત લાગતા એવા આ વ્યવસાયથી હવે નિવૃત્ત થા ! નિવૃત્ત થા ! હે જીવ ! હવે તું સંગનિવૃત્તિ રૂપ કાળની પ્રતિજ્ઞા કર ! પ્રતિજ્ઞા કર !'' ‘‘વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિષે અમને બોધ થયો, જે બોધ વડે જીવમાં શાંતિ આવી, સમાધિ દશા થઈ તે બોધ આ જગમાં કોઈ અનંત પુણ્યજોગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષો ફરી ફરી કહી ગયા છે. ઈ.'' ‘‘અનંત વીરજ જિનરાજનો, શુચિ વીરજ પરમ અનંત રે; નિજ આત્મભાવે પરિણમ્યો, ગુણવૃત્તિ વર્તનાવંત રે.’’ ‘પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ ભોગ હો મિત્ત ! જડ ચલ જગની એઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત !'' - શ્રી દેવચંદ્રજી કારણકે તે ક્રોધાદિ આસ્રવોમાંથી જે નિવર્તતો નથી, પાછો વળતો નથી - તેને ખરેખરા પારમાર્થિક ભેદ જ્ઞાનની સિદ્ધિ જ - - - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૪૯, હાથનોંધ.-૫૦૦ કોધાદિ આસવ - પારમાર્થિવતવ્યેવજ્ઞાનાસિàઃ । અર્થાત્ ખરેખરૂં પારમાર્થિક ભેદશાન થયું નિવૃત્તિ નથી તેને પારમાર્થિક હોય, તો તે તે જ સમયે ક્રોધાદિ આસ્રવોમાંથી નિયા વિના રહે જ ભેદશાનની અસિદ્ધિ નહિ, નિવૃત્ત થાય જ થાય, ને તે જ પારમાર્થિક ભેદ જ્ઞાનનું અવિનાભાવી અવિસંવાદી અચૂક લક્ષણ છે. જ્ઞાની હોય તે આસ્રવોમાંથી નિયો હોય જ, આસ્રવોમાંથી નિવસ્યો હોય તે જ જ્ઞાની હોય; અજ્ઞાની હોય તે આસ્રવોમાંથી ન નિવર્યો હોય, આસ્રવોમાંથી ન નિવર્યો હોય તે અજ્ઞાની જ હોય - એમ ચોભંગી અત્ર ફલિત થાય છે. માત્ર વાચા જ્ઞાનરૂપ-શુષ્ક જ્ઞાનરૂપ કથન માત્ર ભેદજ્ઞાનથી કાંઈ ફલ નથી, આસ્રવોથી આત્મા જૂદો છે ભિન્ન છે એમ પોકાર્યા માત્રથી - કથન માત્ર ભેદજ્ઞાનથી કાંઈ શાની થઈ જવાતું નથી, પણ આસ્રવોથી આત્મા જૂદો વિવિક્ત કર્યાથી, જૂદો પાડ્યાથી તથારૂપ પરિણમનરૂપ ભેદજ્ઞાન આચર્યાથી, ભેદજ્ઞાનને અમલમાં - આચરણમાં મૂકવારૂપ ચારિત્રથી જ્ઞાનના વિરતિરૂપ ફલને ચરિતાર્થ કર્યાથી, આમ્રવનું વિસર્જન કરી તેનું પુનઃ સર્જન ન થવા દેવા રૂપ વીતરાગતા આદર્યાથી વીતરાગ શાનદશા પામ્યાથી વાસ્તવિક જ્ઞાની થવાય છે. એ સ્પષ્ટ વસ્તુ આધુનિક તેમજ સર્વ કાળના શુષ્કજ્ઞાનીઓએ અમૃતચંદ્રજીના આ આટલા સ્પષ્ટ વક્તવ્ય પરથી સ્પષ્ટ સમજી લેવાની પૂરેપૂરી જરૂર છે. ઓસરતો નથી, થઈ નથી ૪૬૭ આ અંગે પરમતત્ત્વ દૃષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે - ‘‘ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતઃકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે.'' જ્યાં સુધી અંતર પરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વ સંગ પરિત્યાગ પણ નામમાત્ર થાય છે.'' “સાચાં જ્ઞાન વિના અને સાચાં ચારિત્ર વિના જીવનું કલ્યાણ ન થાય એ નિઃસંદેહ છે. (ઈ.)'' “સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને પરમાર્થ સંયમ કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણ વ્યવહાર સંયમ કહ્યો છે.'' Page #619 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી." પરમાર્થના કારણભૂત એવા વ્યવહાર સંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે. - “તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાન કાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન માટે જીવને પ્રયોજન રૂપ છે તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ વચનનું શ્રવણ કે સાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞા રૂપ ધર્મનો, ઓઘ સંજ્ઞા રૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગ્ય છે.- શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૬૬, ૫૮૮, ૭૧૮, ૫૭૫, ૩૦૫), ૯૪૦, ૫, ૭૮૪, ૩૭૫ તેથી કરીને ક્રોધાદિ આસવ નિવૃત્તિથી અવિનાભાવી એટલે કે ક્રોધાદિ આમ્રવની નિવૃત્તિ વિના હોય જ નહિ, એવા જ્ઞાનમાત્ર થકી જ અજ્ઞાનજન્ય પૌગલિક કર્મબંધનો શાન ક્રોધાદિ આસવ નિવૃત્તિ નિરોધ સિદ્ધ થાય છે. અર્થાતુ ખરેખરું જ્ઞાન થયું હોય તો ક્રોધાદિ અવિનાભાવી આસવોથી નિવૃત્તિ થયા વિના રહે જ નહિ, ને એનું નામ જ જ્ઞાન છે, એટલા માટે ક્રોધાદિ આગ્નવોની નિવૃત્તિથી અવિનાભાવી એવા જ્ઞાનમાત્ર થકી જ જ્ઞાનનો પ્રતિપક્ષ અજ્ઞાન નિવૃત્ત થાય છે, એટલે અજ્ઞાનને લીધે જ ઉપજતા કર્મના બંધનો નિરોધ - અટકવું સહેજે સિદ્ધ થાય છે, કર્મનો બંધ અટકી પડે છે - રોકાઈ જાય છે એમ આપોઆપ સાબિત થાય છે. હવે આ અંગે બીજી ન્યાયસિદ્ધ યુક્તિથી પણ ન્યાય પારદેશ્વા અમૃતચંદ્રજીએ આજ વસ્તુને પુષ્ટ કરી છે - જે આ આત્મા અને આસ્રવનું ભેદજ્ઞાન છે તે શું અજ્ઞાન છે ? આત્મા-આસવનું ભેદશાન કે શું જ્ઞાન છે ? એમ બે પક્ષ જ અત્ર ઘટે છે. તેમાં પ્રથમ જે તે અજ્ઞાન શાન? કે અજ્ઞાની છે. તો અ-ભેદજ્ઞાનથી - ભેદજ્ઞાન અભાવથી તેનો વિશેષ - તફાવત નથી; અર્થાત ભેદ જયો ન જાયા બરાબર હોઈ તે ભેદજ્ઞાન ભેદજ્ઞાન જ નથી, અ-ભેદ જ્ઞાન જ છે, ભેદજ્ઞાન અભાવ જ છે. હવે જે તે ભેદજ્ઞાન જ્ઞાન છે, તો તે શું આગ્નવોમાં પ્રવૃત્ત ? કે શું આમ્રવોથી નિવૃત્ત ? જો આમ્રવોમાં પ્રવૃત્ત, તો પણ તેના અ-ભેદજ્ઞાનથી તેનો વિશેષતફાવત નથી; અર્થાત તે ભેદજ્ઞાન જે આગ્નવોમાં પ્રવૃત્ત છે, તો પછી આમ્રવોમાંથી નિવૃત્તવા રૂપ સ્વફલથી વંચિત હોવાથી તે જાણ્યું ન જાણ્યા બરાબર હોઈ તે ભેદજ્ઞાન ભેદજ્ઞાન જ નથી, અભેદ જ્ઞાન જ છે, ભેદજ્ઞાન અભાવ જ છે. હવે જો આગ્નવોમાંથી નિવૃત્ત છે, તો જ્ઞાન થકી જ બંધ નિરોધ કેમ નહિ ? અર્થાતુ જ્ઞાન થકી જ બંધનો નિરોધ સિદ્ધ થાય જ છે. એમ જ્ઞાન અંશવાળો ક્રિયાનય નિરાકરણ પામે છે. વળી એ પણ સમજવાનું છે કે જે આત્મા અને આમ્રવનું ભેદજ્ઞાન પણ આસ્રવોથી નિવૃત્ત નથી થતું, તે જ્ઞાન જ નથી હોતું, એને જ્ઞાન નામ પણ નથી ઘટતું, એમ જ્ઞાન અંશવાળો જ્ઞાનનય પણ નિરાકરણ પામે છે. આમ આ ન્યાય યુક્તિથી પણ ઉપરમાં જે કહ્યું હતું તે સર્વ ઓર વિશેષ પુષ્ટ થાય છે. “પ્રવૃત્તિને આડે નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી એમ કહેવું એ માત્ર બહાનું છે. જે થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી પ્રમાદ રહિત હમેશાં નિવૃત્તિનો વિચાર કરે, તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે.” “અનાદિ કાળથી માત્ર જીવને બાહ્ય પ્રવૃત્તિ અથવા બાહ્ય નિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે સત્ પુરુષ, અસપુરુષ કલ્પતો આવેલ છે. (ઈ.) જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઉનાં પાણીને વિષે અગ્નિપણાનો મુખ્ય ગુણ ૪૬૮ Page #620 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૨ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે, તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવા નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ સમાધિ અને સત્સંગાદિ જ્ઞાની પુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૪૭, ૩૨૭, ૩૬૮), ૪૨૧, ૪૦૧, ૪૪૯ આકૃતિ - જલમાં સેવાલ જેમ આગ્નવો ESE ) GEE (ભગવાન આત્મા જડ વિજ્ઞાનઘન સ્વભાવ ભગવાન, આત્મા સ્વયં ચેતક આકુલ ઉત્પાદક આસવો અનકુલ સ્વભાવ ભગવાન આત્મા દુ:ખ અકારણ જ સ્વયં અશુચિ શુચિ પરચેત્યપણું ! દુઃખકારણો પર સ્વ જીવ પુદ્ગલ શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર (આ લેખકના પૂ.પિતાશ્રી) સંશોધલી આવૃત્તિ: શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૪૭ ઈ. ૪૬૯ Page #621 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ઉક્તને પુષ્ટ કરતો સારસમુચ્ચય રૂપ (૨) સમયસાર કળશ અમૃતચંદ્રજી પ્રકાશે છે - માતિની परपरिणतिमुज्झत् खंडयद् भेदवादा - निदमुदितमखंडं ज्ञानमुचंडमुच्चैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते - रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ॥४७॥ પર પરિણતિ ઠંડી ભેદવારોય બંડી, ઉદિત થયું અખંડી શાન આ તો પ્રચંડી; ક્યમ અહિં અવકાશી કકર્મ પ્રવૃત્તિ ? પુદ્ગલમય થાયે કેમ વા બંધવૃત્તિ ? ૪૭ અમૃત પદ-૪૭ જીવ્યું ધન્ય તેહનું... એ રાગ ઊગ્યું જ્ઞાન ભેદનું, ઊગ્યું જ્ઞાન ભેદનું... ધ્રુવ પદ. - પર પરિણતિ સઘળી ઠંડતું, ખંડતું ભેદવાદના પાસ.. ઊગ્યું જ્ઞાન. પામ્યું ઉદય જ્ઞાન અખંડ આ, ઝગમગ પ્રચંડ પ્રકાશ... ઊગ્યું. ૧ કર્તા કર્મના કાર્યતણો કહો, કેમ હોય અહિ અવકાશ ?... ઊગ્યું. પુદગલમય કર્મના બંધનો, કેમ હોય વળી અહિ પાશ? ઊગ્યું. ૨ કર્તા મટ્યો કરમ પણ ફિટિયું, ફિટ્સ અજ્ઞાનનું અંધાર... ઊગ્યું. છૂટ્ય કર્મનું બંધન આકરું, ધન્ય ધન્ય તેનો અવતાર... ઊગ્યું. ૩ “આત્મખ્યાતિ'માં આત્મખ્યાતિ કરી, અમૃત ખ્યાતિ પામ્યા જીવન્મુક્ત તણો જે આધાર... ઊગ્યું. ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્ર તે, વર્ષાવી અમૃત રસ ધાર.. ઊગ્યું. ૪ અર્થ - પરપરિણતિને છાંડતું અને ભેદવાદોને ખંડતું એવું આ ઉચ્ચડ અખંડ જ્ઞાન ઉચ્ચપણે ઉદય પામેલું છે, તો અહીં કર્તા કર્મ પ્રવૃત્તિનો અવકાશ કેમ હોય વારુ ? પૌદ્ગલિક કર્મબંધ કેમ હોય વા? ૪૭. અમૃત જ્યોતિ મહાભાષ્ય “વિચારની નિર્મળતાએ કરી આ જીવ અન્ય પરિચયથી પાછો વળે તો સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૦૩, ૫૬૮ કર્તા મટે તો છૂટે કર્મ... એજ પ્રભુ ભજનનો મર્મ.” - અખા ભક્ત ભગવતી આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે કહ્યું તેની પુષ્ટિ રૂપ સારસમુચ્ચય રજુ કરતો આ ઉપસંહાર રૂપ કળશ (૪૭) આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ લલકાર્યો છે - શાન ઉદય થયે કર્તકર્મ મુરિતમવંડું જ્ઞાનમુદંડમુર્ઘ - આ - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલું “ઉચંડ' - પ્રવૃત્તિ શી? બંધ શો? અતિ પ્રચંડ એવું અખંડ જ્ઞાન અત્યંત ઉચ્ચપણે ઉદિત થયું છે - ઉદય પામેલું છે. જેમ પ્રચંડ પ્રતાપી સૂર્ય ઉંચે આકાશમાં ઉદય પામે છે, તેમ આ પ્રચંડ જ્ઞાન - ભાનુ ઉચ્ચ જ્ઞાનદશા રૂપ શુદ્ધ ચિત્ આકાશમાં ઉત્તરોત્તર ચઢતી કળા રૂપ ઉદયને પામેલો છે. કેવું છે આ જ્ઞાન ? પરંપરિતિમુદ્ગત વંડ ટુ મેકવાન - પરપરિણતિને ઠંડતું અને ભેદવાદોને ખંડતું એવું: પરભાવ પ્રત્યે આત્મબુદ્ધિને આત્મવૃત્તિ રૂપ સકલ પરપરિણતિને અશુચિ મલની જેમ ઉચ્છિષ્ટ ૪૭૦ Page #622 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૭ એઠની જેમ છાંડી દેનારૂં અને નાના પ્રકારના વિકલ્પ રૂપ સકલ ભેદવાદોને ખંડનારૂં એવું. આવું પરપરિણતિ પરિત્યાગી અને ભેદવાદ પ્રભંજક પ્રચંડ જ્ઞાન જ્યાં ઉદય પામ્યું છે, ત્યાં પછી કર્તા - કર્મ પ્રવૃત્તિનો અવકાશ ક્યાંથી હોય ? નનુ થમવાશ ર્મપ્રવૃત્તે ? જ્ઞાનભવન માત્ર છોડી સ્વયં અજ્ઞાન ભવનમાં વ્યાવૃત થતો આ આત્મા કર્તા અને જ્ઞાનભવનમાં વ્યાવૃતપણાથી ભિન્ન એવા ક્રિયમાણપણે કરાતું આ ક્રોધાદિ કર્મ, એવી આ અજ્ઞાનજન્ય કર્તા કર્મ પ્રવૃત્તિનો અલ્પ પણ પ્રસર આપવા રૂપ જરા પણ પેસવાની જગ્યા દેવા રૂપ અવકાશ ક્યાંથી હોય ? અને એમ કર્તા કર્મ પ્રવૃત્તિનો અવકાશ ન હોય, તો પછી અહીં પૌદ્ગલિક કર્મબન્ધ તો ક્યાંથી જ હોય ? હ ભવતિ થ વા પૌત્રાત: વર્મવધ ? અર્થાત્ જ્ઞાન ઉદય પામ્યે અજ્ઞાનની કર્તા કર્મ પ્રવૃત્તિ સહેજે અટકી જ જાય, એટલે કર્મબંધ પણ આપોઆપ અટકી જ જાય એમાં પૂછવું જ શું ? - “ચંદ્રબાહુ જિન સેવના ભવનાશિની એહ, પરપરિણતિના પાશની નિષ્કાશન રેહ.'' - શ્રી દેવચંદ્રજી જે પ્રકારે બંધનથી છૂટય પ્રકારે પ્રવર્ત્તવું, એ હિતકારી કાર્ય છે. બાહ્ય પરિચયને વિચારી વિચારીને નિવૃત્ત કરવો એ છૂટવાનો એક પ્રકાર છે.’’ ‘જીવ આ વાત જેટલી વિચા૨શે તેટલો જ્ઞાની પુરુષનો માર્ગ સમજવાનો સમય સમીપ પ્રાપ્ત થશે.’’ ‘‘સર્વ પ્રતિબંધથી મુક્ત થયા વિના સર્વ દુઃખથી મુક્ત થવું સંભવતું નથી.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૭૯) ૫૬૫, (૫૭૧), ૬૧૯ ડ ૪૭૧ Page #623 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કયા વિધિથી આ આસ્રવોથી નિવર્તે છે? તો કે – अहमिक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो । तमि ठिओ तचित्तो सचे एए खयं णेमि ॥७३॥ हुँ मे ५३ ! शुद्ध निमो, शान-शन समय ३; तमा स्थित तत् यित्त भारती, क्षय ६३ मे समस्त २... मशानथी. गाथार्थ - ईनिश्चयथी , शुद्ध, निर्भमत, शान-निधी सभा . स्थित, तत ચિત્તવાળો હું આ સર્વને ક્રોધાદિ આગ્નવોને ક્ષય પમાડું છું. ૭૩ आत्मख्याति टीका केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत् - अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः । तस्मिन् स्थितस्तचित्तः सर्वानेतान् क्षयं नयामि ॥७३॥ अहमयमात्मा प्रत्यक्षमक्षुण्णमनंतं चिन्मानं ज्योतिरनाद्यनंतनित्योदितविज्ञानघनस्वभावेनावत्यादेकः, सकलकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वाच्छुद्धः, पुद्गलस्वामिकस्य क्रोधादिभाववैश्वरूप्यस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनानिर्ममतः, चिन्मात्रस्य महसो वस्तुस्वभावत एव सामान्यविशेषाभ्यां सकलत्वाद् ज्ञानदर्शनसमग्रः, गगनादिवत्पारमार्थिको वस्तुविशेषोस्मि । तदहमधुनास्मिन्नेवात्मनि निखिलपरद्रव्यप्रवृत्तिनिवृत्त्या निश्चयअवतिष्ठमानसकलपरद्रव्यनिमित्तकविशेष चेतनचंचलकल्लोलनिरोधेनेममेव चेतयमानः स्वाज्ञानेनात्मन्युत्प्लवमानानेतान् भावनखिलानेव क्षपयामी त्यात्मनि निश्चित्य चिरसंगृहीतमुक्तपोतपात्रः समुद्रावर्त इव झगित्येवोद्वांतसमस्त विकल्पोऽकल्पितमचलितममलमात्मानमालंबमानो विज्ञानघनभूतः खल्वयमात्मावेभ्यो निवर्त्तते ।।७३।। आत्मभावना - केन विधिनायमावेभ्यो निवर्त्तते - या विषयी मा मासपोथी निवत्त छ ? छोपणे छ ? इति चेत् - मेमसे पूछो, तो तनी तरीछी - अहम् - ई, एकः खलु - ५२५२ ! निश्चये शन, शुद्धः - शुद्ध, निर्ममतः - निर्भमत - ममता हित, ज्ञानदर्शनसमग्र - शान-शन सम , तस्मिन् स्थितः - भां स्थित, तच्चित्तः - तत यित्तवाणोडं सर्वानेतान् क्षयं नयामि - मा सर्वन क्षय पभाई . ।। इति गाथा आत्मभावना ||७३।। अहम् - ई, a ? अयमात्मा • आत्मा, प्रत्यक्षम् क्षुण्ण - मनंतं चिन्मानं ज्योति - प्रत्यक्ष अनुप - नर ध्यायेदी - नल हायेली - सनत यिन्मात्र ज्योति, (१) एकः . ७. थाने बीधे ? अनाद्यनंतनित्योदितविज्ञानघनस्वभावभावत्वात् - अनादि अनंत नित्योहित विशानधन स्वभावभावाने बी (२) शुद्धः - शुद्ध छ. शानेही ? सकलकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वात् - सब २७यनी महियाथी त - पार 6तरे निर्मल अनुभूति भात्र५ने दीय. (3) निर्ममतः - निमत - ममता लत छु. ने बीयू ? पुद्गलस्वामिकस्य क्रोधादिभाववैश्वरूप्यस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनात् - पु स्वामि - पुराल छ स्वामी જેનો એવા ક્રોધાદિ ભાવવૈશ્વ રૂખ - ભાવ વિશ્વરૂપપણું એવા સ્વના સ્વામિપણે નિત્યમેવ અપરિણમનને લીધે. (૪) ज्ञानदर्शनसमग्रः - शान-शन समय छु. शाने बीधे ? चिन्मात्रस्य महसो वस्तुस्वभावत एव सामान्यविशेषाभ्यां सकलत्वाद् - यिन्मात्र मसना - महान वस्तु स्वभावथा ४ सामान्य - विशेष री सपने बीधे - संपूर्ण ५माने बी. भाम मे, शुद्ध, निर्भमत, शनशन समाईमा मात्मा गगनादिवत् पारमार्थिको वस्तुविशेषोऽस्तिम - ગગનાદિ જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. तदहमधुना - तथाईवे (१) अस्मिन्नेवात्मनि निश्चलमवतिष्ठमानः - ४ आत्मामा नश्वर मनिष्ठतो. शीश? ४७२ Page #624 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૩ આત્મખ્યાતિ ટીકાર્ય હું - આ આત્મા પ્રત્યક્ષ અક્ષણ અનંત ચિન્માત્ર જ્યોતિ, અનાદિ અનંત નિત્યોદિત વિજ્ઞાન ઘનસ્વભાવ ભાવપણાને લીધે એક સકલ કારકચક્રની પ્રક્રિયાથી ઉત્તીર્ણ નિર્મલ અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ, પુદ્ગલ સ્વામિક (પુદગલ છે સ્વામી જેનો એવા) ક્રોધાદિ ભાવવૈશ્વરૂપ્ય એવા સ્વના સ્વામિપણે નિત્યમેવ અપરિણમનને લીધે નિર્મમત (મમતા રહિત) ચિન્માત્ર મહસુના (મહાતેજના) વસ્તુ સ્વભાવથી જ સામાન્ય - વિશેષે કરી સકલપણાને લીધે શાનદર્શનસમગ્ર (જ્ઞાન-દર્શન સમગ્ર સ્વરૂપ સર્વસ્વ છે જેનું), એવો આકાશાદિ જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હું હવે આ જ આત્મામાં નિખિલ પરદ્રવ્યપ્રવૃત્તિની નિવૃત્તિથી નિશ્ચલ અવતિષ્ઠતો, સકલ પરદ્રવ્ય નિમિતક વિશેષ ચેતન રૂપ ચંચલ કલ્લોલના નિરોધથી આ જ આત્માને ચેતતો (અનુભવતો), સ્વ અજ્ઞાનથી આત્મામાં ઉલ્લવતા (ઊઠતા) આ અખિલ જ ભાવોને ખપાવું છું, એમ આત્મામાં નિશ્ચિત કરી - ચિરસંગૃહીત પોત માત્ર (વ્હાણ) મુક્ત કર્યું છે એવા સમુદ્ર આવર્તન જેમ, ઝટ જ સમસ્ત વિકલ્પ ઉદ્ધાંત કર્યો (વમી નાંખ્યો) છે જેણે એવો આ આત્મા - અકલ્પિત અચલિત અમલ આત્માને આલંબી રહેલો ખરેખર ! નિશ્ચય કરીને વિજ્ઞાનઘનભૂત એવો - આસવોમાંથી નિવર્તે છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છઉં, એક કેવલ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છઉં. (ઈ.)” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૬૦), ૮૩૩ જિનવર વચન અમૃત અનુસરિયે, તત્ત્વરમણ આદરિયે રે; દ્રવ્યભાવ આશ્રવ પરહરિયે, તો દેવચંદ્ર પદુ વરિયે રે... મન મોહ્યું અમારું પ્રભુ ગુણ.” - શ્રી દેવચંદ્રજી જ્ઞાની પુરુષ કયા વિધિથી ક્રોધાદિ આગ્નવોમાંથી નિવર્તે છે - પાછો વળે છે, તે આ ગાથામાં ભગવાન શાસ્ત્રકારે પ્રદર્શિત કર્યો છે. અને તેની પરમ અદભુત વ્યાખ્યા બારીની હાદિ શત કરતાં સુવિહિતશેખર મહાજ્ઞાનીશ્વર અમૃતચંદ્રજીએ અપૂર્વ આત્મભાવના નિવૃત્તિનો સંપૂર્ણ વિધિ પ્રકાશી છે - મહમયમાત્મા - હું આ આત્મા પ્રત્યક્ષ અલુણ અનંત ચિન્માત્ર જ્યોતિ (૧) એક છું. શાને લીધે ? અનાદિ અનંત નિત્યોદિત વિજ્ઞાનઘનસ્વભાવપણાને લીધે. (૨) શદ્ધ છું. શાને લીધે ? સકલ કારકચક્ર પ્રક્રિયાથી ઉત્તીર્ણ - પાર ઉતરેલ કેવલ નિર્મલ - શુદ્ધ અનુભૂતિમાત્રપણાને લીધે. (૩) નિર્મમત છું. શાને લીધે ? મુગલસ્વામિક - પુગલ જેનો સ્વામી છે એવા ક્રોધાદિ ભાવવૈશ્વરૂપ્ય - સમસ્ત વિશ્વભાવરૂપ સ્વના-ધનના સ્વામિપણે - નિલિત૫રદ્રવ્યકિિનવૃજ્યા - નિખિલ – સમસ્ત પરદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિથી, (૨) રુમમેવ ચેતનાનઃ - આને જ - આ જ આત્માને ચેતતો - અનુભવતો. તે પણ શી રીતે ? સત્તરદ્રવ્યનિમિત્તવશેષવેતનવંતકોનિરોધેન - પરદ્રવ્ય નિમિત્તક - પરદ્રવ્ય જેનું નિમિત્ત છે એવા વિશેષ ચેતનરૂપ ચંચલ કલ્લોલના - તરંગના નિરોધથી. આમ આ જ આત્મામાં અવતિષ્ઠતઃ અને આ આત્માને જ ચેતતા રહીને શું? ત્યાજ્ઞાનેનાભજુલ્તવમીનાનેતાન્ ભવાનવિતાનેવ ક્ષયામિ - સ્વ અજ્ઞાનથી આત્મામાં ઉપ્લવી રહેલા - ઊઠી રહેલા આ ભાવોને - અખિલોને જ હું ખપાવું છું, ત્યાત્મને નિશ્ચિત્વ - એમ આત્મામાં નિશ્ચિત કરી, વિરસંગૃહીતમુવતપોતપાત્ર: સમુકાવર્ત સુવ - ચિર સંગૃહીત – લાંબા વખતથી પકડી રાખેલ પોત પાત્ર - વ્હાણ જેણે મૂકી દીધું છે એવા સમુદ્રાવર્તની જેમ - સમુદ્રના વમળની જેમ, ચેવોઢાંતસમસ્તવિજો - ઝટ લઈને જ સમસ્ત વિકલ્પ જેણે ઉદ્ધાંત કર્યો છે - વી નાંખ્યો છે એવો મયમાત્મા - આ આત્મા, નવન્વિતમવતિતમમતમાત્માનમાનંવમાનો - અકલ્પિત, અચલિત અમલ આત્માને આલંબીતો વિજ્ઞાનથનમૂત: વસ્તુ : ખરેખર ! નિશ્ચયે કરીને વિજ્ઞાનઘનભૂત થયેલો એવો, ગાયો નિવર્સત • આસવોથી નિવર્તે છે - પાછો વળે છે. II રૂતિ “ગાત્મઘાતિ' નામાવના ||૭રૂા. ૪૭૩ Page #625 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ધણીપણે નિત્ય અપરિણમનને લીધે. (૪) જ્ઞાન દર્શન સમગ્ર છું - જ્ઞાનદર્શનથી સમગ્ર - સંપૂર્ણ છું. શાને લીધે ? ચિન્માત્ર મહિના - મહાતેજના વસ્તુ સ્વભાવથી જ સામાન્ય-વિશેષે કરી સકલપણાને - સંપૂર્ણપણાને - સમગ્રપણાને લીધે. આમ એક, શુદ્ધ, નિર્મમત, જ્ઞાનદર્શનસમગ્ર એવો હું આ આત્મા ચિન્માત્ર જ્યોતિ, આકાશાદિની જેમ, પારમાર્થિક - ખરેખરો પરમાર્થસતુ વસ્તુવિશેષ છું. તેથી હું હવે આ જ આત્મામાં નિશ્ચલ અવતિષ્ઠતો, કેવી રીતે ? નિખિલ પરદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિથી - નિશ્ચિત પદ્રવ્યપ્રવૃત્તિનિવૃત્ય, સમસ્ત પરદ્રવ્યમાં પ્રવર્તવાથી પ્રવૃત્તિની નિવૃત્તિથી - પાછું વળવાપણાથી - (૨) આને જ - આ જ આત્માને ચેતતો - અનુભવતો. તે પણ શી રીતે ? પરદ્રવ્ય નિમિત્તક - પરદ્રવ્ય જેનું નિમિત્ત છે એવા વિશેષ ચેતન રૂપ ચંચલ-ચલ કલ્લોલોના - તરંગોના નિરોધથી - નિયંત્રણથી. આમ આ જ આત્મ અવતિષ્ઠતા અને આ જ આત્માને ચેતતા રહીને શું ? સ્વઅજ્ઞાનથી આત્મામાં ઉગ્લવી રહેલા - એકદમ ઊઠી રહેલા આ ભાવોને - અખિલોને જ હું ખપાવું છું, ક્ષય કરૂં - ખતમ કરૂં છું. સ્વીજ્ઞાનાત્મન્સુલ્તવમનાનેતાનું માવાનવિતાનેવ સપયામિ, એમ આત્મામાં નિશ્ચિત કરી - ચિર સંગૃહીત - લાંબા વખતથી - સંગૃહી રાખેલ - પકડી રાખેલ પોત પાત્ર - વહાણ જેણે મૂકી દીધું છે એવા સમુદ્રાવર્તની જેમ – સમુદ્રના વમળની જેમ, ઝટ લઈને જ સમસ્ત વિકલ્પ જેણે ઉદ્ધાંત કર્યો છે - વમી નાંખ્યો છે - નિર્દેવીદ્વાંતસમસ્તવિન્યો, એવો આ આત્મા - “અકલ્પિત” - કલ્પિત નહિ પણ. પરમાર્થસત “અચલિત' - પરભાવનું આકર્ષણ નિવર્તવાથી ચલિત ન થતા અને સકલ વિભાવમલ દૂર થવાથી અમલ એવા આત્માને આલંબતો સતો, નિશ્ચય કરીને ખરેખર ! (કથન માત્ર નહિ પણ ખરેખરી વસ્તુસ્થિતિથી) “વિજ્ઞાનઘનભૂત' - વિજ્ઞાનઘન થયેલો એવો, આમ્રવોથી નિવર્તે છે - પાછો વળે છે. પરમર્ષિ આચાર્યજીએ ભાવન કરાવેલી આ અપૂર્વ આત્મભાવનાની હવે વિશેષ ભાવના કરીએ : - દમયમાત્મા - “હું' - આ દેહમાં અહં પ્રત્યયથી પ્રતીત થતો આ પ્રત્યક્ષ પ્રગટ અનુભવાઈ રહેલો આત્મા, પ્રત્યક્ષ અક્ષણ અનંત ચિન્માત્ર જ્યોતિ છું - પ્રત્યક્ષમક્ષULTમનંd IYકશનભા . હું આ આત્મા વિન્માત્ર ખ્યોતિઃ - માત્ર - કેવલ ચૈતન્ય જ જ્યાં ઝળહળે છે એવી આ ચિન્માત્ર જ્યોતિ ચિન્માત્ર - ચૈતન્યમાત્ર પ્રકાશ સ્વરૂપ જ્યોતિ પ્રત્યક્ષ પ્રગટ અનુભવ પ્રકાશથી પ્રકાશી રહી છે; આ જ્યોતિ અક્ષણ છે, કદી પણ લુણ નહિ થયેલી - નહિ કચડાયેલી - નહિ ચગદાયેલી - નહિ દબાયેલી એવી છે, અનાદિકાળથી કદી પણ ખંડિત નહિ થયેલી એવી અખંડ અબાધિત હોઈ, જેવી ને તેવી જ હતી છે અને રહેશે. અનંત છે, સ્વભાવભૂત હોઈ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી અને ભાવથી જેનો અંત નથી એવી અનંત છે. આવી પ્રત્યક્ષ, અશ્રુષ્ણ - અખંડ, અનંત ચિન્માત્ર જ્યોતિ સ્વરૂપ હું આ આત્મા છું. હું એક છું, જગને ભેળવવાની શી જરૂર છે?” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક-૬૪૩, (ઉપદેશ છાયા) એવો હું આત્મા એક છું. શાથી ? અનાદિ અનંત નિત્યોદિત વિજ્ઞાન ઘનસ્વભાવભાવપણાથી, નાનંનિત્યવિવિજ્ઞાનધનસ્વમવમવેત્વીક્ | વિજ્ઞાનઘનપણું એ જ એક વિજ્ઞાનઘનપણાને આત્માનો સ્વભાવ ભાવ છે તેથી. આ વિજ્ઞાનઘન સ્વભાવ અનાદિ લીધે એક અનંત છે, તેની આદિ નથી તેમજ અંત પણ નથી, કારણ કે જે સ્વભાવ હોય તે સ્વતઃસિદ્ધ હોઈ અનુત્પન્ન ને અવિનાશી જ હોય એવો નિયમ છે, એટલે વિજ્ઞાનઘન સ્વભાવ પણ અનાદિ અનંત છે. વળી આ વિજ્ઞાનઘન સ્વભાવ નિયોદિત - સદોદિત છે, તે સદાય ઉદિત જ - ઉદય પામેલો જ વર્તે છે, આ વિજ્ઞાનઘન ખરેખર ! વિજ્ઞાન-ઘન જ છે, વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય જ છે. ઉંચાઈ લંબાઈ ને પહોળાઈ એ ત્રણ માપ (Dimensions) જેને હોય તેને ગણિત - પરિભાષામાં ઘન (Cube) નક્કર વસ્તુ કહે છે. જેમકે - મીઠાનો ગાંગડો અથવા સાકરનું ચોસલું. મીઠાનો ગાંગડો સર્વ પ્રદેશે લવણ લવણ ને લવણ સ્વરૂપ જ છે; સાકરનું ચોસલું સર્વ પ્રદેશે મીઠાશ મીઠાશ ને મીઠાશમય જ છે, તેમ આત્મા પણ ४७४ Page #626 -------------------------------------------------------------------------- ________________ કિર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭૩ આ સર્વ પ્રદેશે વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય જ છે, વિજ્ઞાનનો ઘન છે. આવા અનાદિ - અનંત નિત્ય ઉદય પામેલા એક વિજ્ઞાનઘન સ્વભાવભાવપણાને લીધે હું એક છું. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહિયે કેટલું? કર વિચાર તો પામ.” - પરમતત્ત્વદેખા શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર સૂત્ર-૧૧૭ હું શુદ્ધ છું. શાને લીધે ? નિર્મનાનુભૂતિમાત્રવત્ - નિર્મલ અનુભૂતિ માત્રપણાને લીધે. આ નિર્મલ અનુભૂતિમાત્રપણું કેવું છે ? સનવારવજિયોત્તીf - સકલ કારકચક્રની પ્રક્રિયામાંથી ઉત્તીર્ણ એવું છે; કર્તા, કર્મકરણ, સંપ્રદાન, અપાદાન અને નિર્મલ અનુભૂતિ અધિકરણ એ છ કારકની પ્રક્રિયામાંથી (Process) આમ અણીશુદ્ધ પાર માત્રપણાને લીધે શુદ્ધ ઉતરેલું એવું છે; પૂર્વે અજ્ઞાનથી હું જે પરભાવનો કર્તા બની, પરભાવ રૂ૫ કરણ વડે પરભાવરૂપ કર્મ કરતો હતો, પરભાવનું સંપ્રદાન અને અપાદાન કરતો રહી પરભાવને વિષે સ્થિતિ કરતો હતો અને આમ પરભાવ પરિણતિથી બાધક કારચક સેવતો હતો, તે હવે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં, સ્વભાવનો કર્તા થઈ, સ્વભાવરૂપ કરણ વડે સ્વભાવ કર્મ કરૂં છું, સ્વ-પરના વિવેચનકરણ - ભેદકરણ રૂપ અપાદાન કરી આત્માને સ્વસ્વભાવનું સંપ્રદાન દઈ સ્વભાવને વિષે સ્થિતિ કરું છું અને આમ સર્વથા સ્વભાવપરિણતિથી સાધક કારકચકની સાધના મે કરી છે - એવા પ્રકારે પકારક ચક્રની પ્રક્રિયામાંથી ઉત્તીર્ણ એવું આ નિર્મલ અનુભૂતિ માત્રપણું છે. મલ્લિનાથ જગનાથ ચરણ યુગ ઠાઈએ રે... ચરણ. શુદ્ધાતમ પ્રાગુભાવ પરમ પદ પાઈએ રે... પરમ. સાધક કારક ષક કરે ગુણ સાધના રે... કરે. તેહિ જ શુદ્ધ સ્વરૂપ, થાયે નિરાબાધના રે... થાય. કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા રે... કારજ. ઉપાદાન પરિણામ, પ્રયુક્ત તે કરણતા રે... પ્રયુક્ત. આતમ સંપદ્ દાન, તે સંપ્રદાનતા રે... તેહ. દાતા પાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે... ત્રિભાવ. સ્વ પર વિવેચન કરણ, તેહ અપાદાનથી રે... તેહ. સકલ પર્યાય આધાર, સંબંધ આસ્થાનથી રે... સંબંધ.” તરંગી મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી અને આમ મહારું સમગ્ર કારક ચક્ર એક જ્ઞાયક ભાવમાં વિલગ્ન થયું છે. જ્ઞાયક ભાવ એ જ કર્તા, જ્ઞાયક ભાવ એ જ કર્મ, જ્ઞાયક ભાવ એ જ કરણ, જ્ઞાયક ભાવ એ કા૨ક ચક, લાયક ' જ સંપ્રદાન, જ્ઞાયક ભાવ એ જ અપાદાન, જ્ઞાયક ભાવ એ જ અધિકરણ, ભાવમાં વિલગ્ન એમ ષકારક શુદ્ધ એક શાયક ભાવ રૂપ આત્મામાં જ સમાયા છે. આમ હું આત્મા, આત્માને, આત્મા વડે, આત્માર્થે, આત્મામાંથી, આત્મામાં અનુભવી રહ્યો છું, માત્મા માત્માનં માત્મના માત્માને માત્મનઃ મીત્મનિ અનુમૂડé | આમ સકલ પરભાવની મલિનતાથી રહિત - નિર્મલ શુદ્ધ આત્મભાવના જ માત્ર અનુભવ કરવાપણાથી - નિર્મલ અનુભૂતિ માત્રપણાથી હું શુદ્ધ છું. ૪૭૫ Page #627 -------------------------------------------------------------------------- ________________ - સમયસાર : આત્મખ્યાતિ “કારક ચક્ક સમગ્ગ, તે જ્ઞાયક ભાવ વિલગ્ગ; પરમ ભાવ સંસગ્ગ, એકરીતે રે કાંઈ થયો ગુણવર્ગી રે... જિગંદા ! તોરા નામથી મન ભીનો,'' - શ્રી દેવચંદ્રજી “येनात्मनानुभूयेऽहमात्मनात्मानमात्मनि । सोऽहं न तत्र सा नासौ नैको न द्वौ न वा बहुः ॥" કર્દાદિ કારક કુચક્ર પરાર્થ વસ્યું, તે આત્મસાધક સુચક્ર હવે પ્રવર્ત્યે; આત્માર્થ આત્મથકી આત્મક્રિયા જ આત્મા, આત્માથી આત્મમહિં આ કરતો મહાત્મા. શ્રી યોગદૅષ્ટિ કળશ કાવ્ય (ડૉ. ભગવાનદાસ કૃત) આમ એક જ્ઞાયકસ્વભાવ સહિત હોવાથી એક અને મલરૂપ સકલ પરભાવ - વિભાવરહિત હોવાથી શુદ્ધ એવો હું નિર્મમત છું - મમતા જેની નિર્ગત છે - ચાલી ગઈ છે એવો છું, મમતા રહિત છું. કારણકે ક્રોધાદિ ભાવરૂપ સમસ્ત જે પરસંપત્તિ છે તેના ‘સ્વ'ના સ્વામીપણે નિત્યમેવ હારૂં અપરિણમન છે, पुद्गलस्वामिकस्य क्रोधादिभाववैश्वरूप्यस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनात् । માલિક - ધણી તો પુદ્ગલ છે, તે અર્થાત્ ક્રોધાદિ પરભાવ વિશ્વના ‘સ્વ'નો ધનનો-સંપત્તિનો સ્વામી - ક્રોધાદિ વિશ્વના સ્વામીપણે - માલિકપણે - ધણીપણે હું કદી પણ પરિણમતો નથી. તે ક્રોધાદિ ‘અહમ્’ - નિર્મમતઃ જંગના બે પગ, અહં મમ બે ઠગ' હું નથી તો તે મમ - મ્હારા ક્યાંથી હોય ? પ્રથમ વિભક્તિ ‘અહમ્' - ન હોય તો છઠ્ઠી વિભક્તિ ‘મમ’ ક્યાંથી હોય ? અહમ્ મમ - નામના આ બે ઠગ છે અને તે બે ઠગના પગ પર આખું જગ ચાલી રહ્યું છે ! પરભાવમાં આત્મસ્રાંતિ કરાવનારા આ ગ્રહમ્ - મમ બે ઠગને – જગના બે પગને મેં ભાંગી નાંખ્યા છે. એટલે તે ક્રોધાદિ સર્વ ભાવ મ્હારા નથી, પુદ્ગલના જ છે, મ્હારે એ પુદ્ગલની સંપત્તિ (Property) સાથે કાંઈ પણ લેવા દેવા નથી. આમ હું નિર્મમત છું. માત્ર એક આત્મા જ મ્હારો છે, બીજું કંઈ પણ પરમાણુમાત્ર પણ મ્હારૂં નથી - ‘વિ અસ્થિ મા િિવવિ ગળું પરમાણુમિત્તપિ’।‘અવિ અપ્પળો વિ ટેમિ નાયરંતિ મમારૂં (મહાત્મા પુરુષ) પોતાના દેહને વિષે પણ મમત્વ આચરતા નથી.’' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૩૯ - શ્રી પૂજ્યપાદસ્વામીજી કૃત શ્રી સમાધિ શતક ‘‘જડતા સુભાવ લીયે મોહ મદ પાન કીયે, એસો પરદ્રવ્ય સો તો મેરા ધન નાંહી છે, મૈં તો યાકો નાથ નહિ મૈં તો નાથ ચેતના કો, જ્ઞાનાદિ અભંગ રંગ જાકે સંગ યાહી હૈ.'' - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૭૩ ‘જગના બે પગ, અહં મમ બે ઠગ.' (સ્વ રચિત) આમ સકલ પરભાવ-વિભાવ પ્રત્યે હું નિર્મમત છું, એટલે મ્હારૂં પોતાનું આત્માનું કાંઈ પણ સ્વ શાન દર્શન સમગ્ર (ધન) નથી ને હું ખાલીખમ સાવ નિર્ધનીઓ છું એમ કાંઈ નથી; પણ હું તો અનંત જ્ઞાનાદિ આત્મધનથી સંપૂર્ણ - સમગ્ર હોઈ શાન દર્શન સમગ્ર છું, જ્ઞાન-દર્શન એજ મ્હારૂં આત્માનું સમગ્ર - સંપૂર્ણ સ્વરૂપ છે, સ્વરૂપ સર્વસ્વ છે. કારણકે ચિન્માત્ર-ચૈતન્યમાત્ર એવું જે સર્વાતિશાયિ મહર્ - સર્વથી મહત્ તેજ છે, તેનું વસ્તુ સ્વભાવથી જ સામાન્ય-વિશેષપણું છે, વિન્માત્રસ્ય મહતો વસ્તુત્વમાવત વ સામાન્યવિશેષામ્યાં સતવાતા તેમાં આકાર-ભેદ નહિ ગ્રહણ કરતું એવું દર્શન નિરાકાર છે અને આકાર-ભેદ ગ્રહણ કરતું એવું જ્ઞાન ૪૭ - Page #628 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૩ સાકાર છે: સામાન્ય સ્વરૂપ ગ્રહનાર તે દર્શન અને વિશેષ સ્વરૂપ ગ્રહનાર તે જ્ઞાન એમ સામાન્ય-વિશેષાત્મક બે ભેદવાળી મ્હારી ચેતનસત્તા છે અને આ દર્શન-જ્ઞાનમય ચેતનામાત્ર એજ હારૂં-આત્માનું સમગ્ર સકલ સ્વરૂપ છે, સ્વરૂપ-સર્વસ્વ છે, એટલે જ્ઞાન-દર્શન “સ્વ”નો સ્વામી - શુદ્ધ ચૈતન્ય સ્વામી હું જ્ઞાન-દર્શન સમગ્ર છું. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે... વાસુપૂજ્ય જિન.” - શ્રી આનંદઘનજી નિજ શાને કરી શેયનો, શાતા શાયક પદ ઈશ રે; દેખે નિજ દર્શન કરી, નિજ દેશ્ય સામાન્ય જગીશ રે... - શ્રી શ્રેયાંસ પ્રભુ.” - શ્રી દેવચંદ્રજી આમ એક, શુદ્ધ, નિર્મમત, જ્ઞાન દર્શન સમગ્ર એવો આ હું - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા આકાશાદિની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું, નાનાદ્વિવત્ પરમાર્થિો વસ્તુવિશેષોડાિ આકાશ જેમ પ્રત્યક્ષ અમૂર્ત જડ વસ્તુવિશેષ છે, પુદ્ગલ જેમ પ્રત્યક્ષ દેશ્યમાન મૂર્ત જડ ગગનાદિવટુ પારમાર્થિક વસ્તુવિશેષ છેઈ., તેમ હું પણ પ્રત્યક્ષ અનુભવાતો ચૈતન્ય સ્વરૂપ વસ્તુ વિશેષ છું પારમાર્થિક વસ્તુવિશેષ છું. હું કાંઈ કલ્પનારૂપ કલ્પિત વસ્તુ નથી, પણ ખરેખર સત્ - અસ્તિત્વ - સ્વરૂપ સત્તા ધરાવતો, વિદ્યમાન, પરમાર્થસતુ ચેતન વસ્તવિશેષ છું; સર્વ અન્ય જડ દ્રવ્યથી પ્રગટપણે ભિન્ન એવું વિશિષ્ટ ખાસ અસાધારણ ચૈતન્ય લક્ષણથી ભિન્ન એવી વિશિષ્ટ ચેતન વસ્તુ છું. તેથી હવે હું આ આત્મામાં જ નિશ્ચલ અવસ્થિત થઉં છું. જ્ઞાન-દર્શનમય એવો આ આત્મા મેં જાણ્યો, તેમાં જ જેમ છે તેમ આત્માપણે નિશ્ચલ સ્થિતિ કરું છું અને એવી નિશ્ચલ સ્વરૂપ સ્થિતિ સર્વ - પરદ્રવ્ય પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ વડે કરીને જ થાય; એટલે સર્વ પરદ્રવ્યમાંથી સમસ્ત પર દ્રવ્ય નિવૃત્તિથી નિવૃત્તિ કરીને, સર્વ પરભાવ પ્રવૃત્તિમાંથી પાછો વળીને, સર્વ નિશ્વલ આત્મસ્થિતિ પરભાવ-વિભાવ પરિણામથી ઓસરીને હું નિશ્ચલ એવા આત્મસ્વભાવમાં સ્થિત થયો છું. “અંતરંગ બહિરંગ અંગ પરસંગ ભંગિ, ઈદ્રીકી ઉમંગ તજી જામે પરછાહિ છે, હોય જે ચેતન એસો જૈસો તો સભાવ તેઓ, તો એ કર્મબંધ મુંજ તો કુ કહાણી છે.” - દ્રવ્યપ્રકાશ, ૩-૭૩ સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ. સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ. દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો હો લાલ.” - શ્રી દેવચંદ્રજી અને આમ સકલ પરદ્રવ્ય પ્રવૃત્તિની નિવૃત્તિથી આત્મસ્વભાવમાં નિશ્ચલ અવસ્થિત એવો હું આત્માને જ ચેતી રહ્યો - અનુભવી રહ્યો છું. કારણકે સકલ પરદ્રવ્યના નિમિત્તે ઉપજતા વિશેષ ચેતનરૂપ ચંચલ તરંગોનો મેં નિરોધ કર્યો છે; અર્થાતુ સર્વ પરદ્રવ્ય પદ્રવ્ય નિમિત્તક ચંચલ તરંગ -પ્રવૃત્તિથી નિવૃત્ત થયો છું, એટલે તે પરદ્રવ્યના નિમિત્તે વિભાવ રૂપ કોઈ નિરોધવા આત્મસંચેતન પણ વિકલ્પ તરંગ મ્હારા આત્મામાં હું ઉઠવા દેતો નથી, એવો મેં તેનો નિરોધ કર્યો છે. આ પ્રકારે નિસ્તરંગ સમુદ્રવતુ સ્થિર એવા આત્માને જ હું ચેતી-અનુભવી રહ્યો છું. ૪૭૭ Page #629 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘એવું જે’ પરમ સત્ય તેનું અમે ધ્યાન કરીએ છીએ.’’ ‘મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. ઈ.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૫૮, ૩૦૦ આમ આત્મામાં જ નિશ્ચલ અવસ્થિત થઈ, આત્માને જ અનુભવતો હું, આત્મામાં ઉત્કૃવતા એકદમ ઠેકડો મારીને કૂદી પડતા - ઊઠતા આ સર્વેય ભાવોને ખપાવું છું, આ સર્વ વિભાવ ભાવો જે સ્વ અજ્ઞાનને લીધે આત્મામાં ઉત્લવે છે કૂદી પડે છે, તે સર્વને ખતમ કરૂં છું, એવો દૃઢ આત્મ નિશ્ચય કરૂં છું. 66 વ્હાણ મૂક્યું છે એવા સમુદ્રાવર્ત્તનું દૃષ્ટાંત : નિર્વિકલ્પ વિશાનધનભૂત આત્માની શોઘ્ર આસવ નિવૃત્તિ - " क्षीयतेऽत्रैव रागादिस्तत्त्वतो मां प्रपश्यतः । વોધાત્માનં તતઃ રુચિ મે શત્રુર્ન ૨ પ્રિયઃ ॥’' - શ્રી સમાધિ શતક એમ આત્મામાં નિશ્ચય કરી, અકલ્પિત - અચલિત - અમલ એવા આત્માને આલંબતો સતો, વિજ્ઞાનઘનભૂત એવો આ પ્રગટ આત્મા આસ્રવોમાંથી શીઘ્ર જ નિવર્તે છે, ઝપાટાબંધ જ પાછો વળે છે. અત્રે સમુદ્રઆવર્તનું દૃષ્ટાંત ઘટે છે. જેમ સમુદ્રના આવર્તે-વમળે વ્હાણને લાંબો વખત પકડી રાખ્યું હોય, પણ તે જેવું છોડે કે તરત જ છૂટી જાય છે; તેમ આ આત્મા પણ અનાદિના સંગ્રહેલા - પકડેલા અનંત વિકલ્પ પણ છોડે ત્યારે તરત જ છૂટી જાય છે. છોડે તો છૂટે, ન છોડે તો ન છૂટે, પકડે તો પકડાય - ન પકડે તો ન પકડાય, પકડી રાખે તો પકડાઈ જ રહે. આમ સમુદ્ર આવર્તની પેઠે સમસ્ત વિકલ્પને ઉદ્વાંત કરી, વમી નાંખી, અચલ અમલ એવા પરમાર્થસત્ આત્માને આલંબતો સતો, વિજ્ઞાનઘન થયેલો આ આત્મા સર્વ આસ્રવોથી તત્ક્ષણ જ પાછો વળે છે. ક્રોડો વર્ષનું સ્વપ્ર હોય, પણ તે જાગ્રત થતાં ભેગું જ સમાઈ જાય છે, તેમ અનાદિનો વિભાવ પણ જ્ઞાન થતાં તત્ક્ષણ જ દૂર થાય છે. છોડ દિયા સો છૂટ ગયા, પકડ લિયા સો પકડ ગયા. - (સ્વ રચિત) શાન દર્શનમય ‘કોટિ વર્ષનું સ્વપ્ર પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૧૪ આકૃતિ અહં એક શુદ્ધ નિર્મમ તત્રસ્ય તચ્ચિત સ્વ જીવ હ - ૪૭૮ પર પુદ્દગલ - આસવો ક્રોધાદિ Page #630 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૪ જ્ઞાન અને આસ્રવ નિવૃત્તિનું સમકાલપણું કેવી રીતે? जीवणिबद्धा एए अधुव अणिचा तहा असरणा य । दुक्खा दुक्खफलत्ति य णादूण णिवत्तए तेहिं ॥७४॥ જીવનિબદ્ધ અધ્રુવ આ, અનિત્ય અશરણા તેમ રે; हुमो दु:५३ed enन, तथा निवर्त मेम ३... मशानथी. ७४ ગાથાર્થ - જીવ સાથે નિબદ્ધ એવા આ (આસો) અધ્રુવ અનિત્ય તથા અશરણ છે અને દુઃખો અને દુઃખફલો છે એમ જાણી તેઓમાંથી નિવર્તે છે. ૭૪ आत्मख्याति टीका कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत् - जीवनिबद्धा एते अध्रुवा अनित्यास्तथा अशरणाच । दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्त्तते तेभ्यः ॥७४॥ (२) जतुपादपवद्वध्यघातकस्वभावत्वा जीवनिबद्धाः खल्वानवाः, न पुनरविरुद्धस्वभावत्वाभावाजीव एव । (२) अपस्माररयवद्वर्द्धमानहीयमानत्वा श्चिन्मात्रो ध्रुव जीव एव । दध्रुवाः खल्वाम्नवाः, (३) शीतदाहज्वरावेशवत् क्रमेणोज्जृभमाणत्वा- नित्यो विज्ञानघनस्वभावो जीव एव । दनित्याः खल्वानवाः, (४)बीजनिर्मोक्षक्षणक्षीयमाणदारुणस्मरसंस्कारवत् सशरणः त्रातुमशक्यत्वादशरणाः खल्वानवाः, स्वयंगुप्तः सहजचिच्छक्तिर्जीव एव । (५) नित्यमेवाकुलस्वभावत्वाद् दुःखानि खल्वाम्नवाः, अदुःखं (६) आयत्यामाकुलत्वोत्पादकस्य पुद्गलपरिणामस्य नित्यमेवानाकुलस्वभावो जीव एव । हेतुत्वाद् अदुःखफलः दुःखफलाः खल्वानवाः । सकलस्यापि पुद्गलपरिणामस्याहेतुत्वा जीव एव । (७) इति विकल्पानंतरमेव शिथिलितकर्मविपाको सहजविज्Mभमाणचिच्छक्तितया विघटितघनौघघटनो दिगाभोग इव निरर्गलप्रसरः आत्मभावना - कथं ज्ञानासवनिवृत्त्योः समकालत्वं - शान भने नतिर्नु समj - साथे Aaujda ? इति चेत् - अभी पूछो तो - जीवनिबद्धा एते - NAME - 9वनी साथै निdiतपधाया दुःखानि दुःखफला इति हुमी भने हुदो छ भ तेभ्यः निवर्त्तते - तेसोथी नवत्त छ - पछी पणे छे. ॥ गाथा आत्मभावना ॥७४|| जीवनिबद्धाः खल्वानवाः - ®पनि4 - ®पनी साथे निdiaud - अत्यंत बंधायेमा छ, शनेबी ? वध्यघातकस्वभावत्वात् - १ध्य - वा योग्य (अथवाध्य - बंधावर योग्य) घात - घात ७२नार - नार स्वभावाने बीय, नीम ? जतुपादपवत् - बारा-वृक्षनी भ, दा५ भने उनी भ. मा मात्र पनिबद्ध ४७८ Page #631 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ यथा यथा विज्ञानघनस्वभावो भवति यथा यथानवेभ्यश्च निवर्तते, तथा तथा वेभ्यो निवर्तते, तथा तथा विज्ञानघनस्वभावो भवति (८) तावद्विज्ञानघनस्वभावो भवति तावदानवेभ्यश्च निवर्त्तते यावत् सम्यगासवेभ्यो निवर्तते, यावत् सम्यग्विज्ञानघनस्वभावो भवतीति ज्ञानास्रवनिवृत्योः समकालत्वं ||७४|| આત્મખ્યાતિ ટીકાર્ય (૧)લાક્ષા-વૃક્ષની જેમ નહિ કે વધ્ય-ઘાતક સ્વભાવપણાને લીધે અવિરુદ્ધ સ્વભાવપણાના અભાવને લીધે નિશ્ચય કરી જીવનિબદ્ધ છે આસવો : જીવ જ. (૨)અપસ્મારના (વાઈના) વેગની જેમ વર્તમાન - હીયમાનપણાને લીધે ધ્રુવ છે નિશ્ચય કરી અધ્રુવ છે આસ્રવો : ચિત્માત્ર જીવ જ. (૩)શીત દાહજ્વરના આવેશની જેમ ક્રમથી ઉજ્જુભમાનપણાને (વધવાપણાને) લીધે નિત્ય છે નિશ્ચય કરી અનિત્ય છે આમ્રવો : વિજ્ઞાનઘનસ્વભાવી જીવ જ. (૪)બીજ નિર્મોક્ષક્ષણે ક્ષીયમાણ દારુણ સ્મરસંસ્કારની (કાયા) જેમ સશરણ છે ત્રાણ (રક્ષણ) કરવાના અશક્યપણાને લીધે સ્વયં ગુપ્ત સહજ ચિતશક્તિવાળો જીવ જ. નિશ્ચયે કરી અશરણ છે આસ્રવો : (પ)નિત્યમેવ આકુલ સ્વભાવપણાને લીધે અદુઃખ છે નિશ્ચય કરી દુ:ખો જ છે આમ્રવો : નિત્યમેવ અનાકુલ સ્વભાવી જીવ જ. (૬)આયતિમાં(પરિણામે)આકુલપણાના ઉત્પાદક અદુઃખ ફલ છે પુદ્ગલ પરિણામના હેતુપણાને લીધે સકલ જ પુદ્ગલ પરિણામના અહેતુપણાને લીધે નિશ્ચયે કરી દુઃખ ફલો જ છે આગ્નવો : જીવ જ. (૭)- એવા વિકલ્પાનેતર જ જેનો કર્મ વિપાક શિથિલિત (શિથિલ - ઢીલો થઈ ગયેલો) છે એવો (જ્ઞાની ઘનઘઘટના (મેઘરચના) વિઘટિત થયેલ દિગાભોગની (દિશા વિસ્તારની) જેમ નિરર્ગલ પ્રસરવાળો (અનિયંત્રિત ફેલાવવાળો) સતો, સહજ વિજભૂંભમાણ (ઉલ્લસતી, વિકસતી જતી) ચિતુશક્તિતાએ કરીને છે, પણ પુન: નીવ ઇવ - જીવ જ નથી, શાને લીધે ? વિરુદ્ધત્વમાવવામાંવત્ - અવિરુદ્ધ - અવિપરીત સ્વભાવપણાના અભાવને લીધે. (૨) મધ્રુવ: ઉત્થામ્રવ. - આઝવો ખરેખર ! નિશ્ચય કરીને અધ્રુવ - અસ્થાયિ છે, શાને લીધે ? વર્તમાનદીમાનવાત - વર્તમાન - હીયમાનપણાને લીધે, વધવાપણા - ઘટવાપણાને લીધે, કોની જેમ? અપમાનરવ - અપસ્મારના - વાઈના વેગની જેમ; આમ આગ્નવો અધ્રુવ છે, પણ ધ્રુવ: - ધ્રુવ તો વિનાત્રો નીવ ઇવ - ચિન્માત્ર - ચૈતન્યમાત્ર જીવ જ છે. (૩) નિત્ય: વત્વાન્નવા- આઝૂવો ખરેખર ! નિશ્ચય કરીને અનિત્ય છે, શાને લીધે ? મેળોäમમાળવાન્ - ક્રમથી ઉજ્જુભમાનપણાને લીધે - ઉલ્લભાયમાનપણાને - વિકસાયમાનપણાને લીધે, કોની જેમ ? શીતવાહન્વરવેશવત્ - શીત દાહજ્વરના - ટાઢીઆ તાવના આવેશની જેમ; આમ આસ્રવો અનિત્ય છે, પણ નિત્યો - નિત્ય તો વિજ્ઞાન નસ્વમાવો નીવ ઇવ - વિજ્ઞાનઘનસ્વભાવ જીવ જ છે. (૪) મશરy: ઉત્થાવાડ - ૪૮૦ Page #632 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭૪ જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, અને જેમ જેમ આગ્નવોથી નિવર્સે છે, તેમ તેમ આગ્રવોથી નિવર્સે છે, તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે. (૮) ત્યાં લગી વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, અને ત્યાં લગી આગ્નવોથી નિવર્સે છે કે જ્યાં લગી સમ્યગુપણે આગ્નવોથી નિવર્તે છે, કે જ્યાં લગી સમ્ય વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે. - એમ જ્ઞાન અને આસ્રવ નિવૃત્તિનું સમકાલપણું છે. અમૃત જ્યોતિ મહાભાષ્ય વ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે.” “તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે, કરી ફરી વિશિષ્ટ આત્મ પરિણામે ધ્યાવન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી કે કાળથી અને ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું વર્તતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૯૮, ૮૩૬, ૪૦૦ સહેજે છૂટે આસ્રવ ભાવની ચાલ, જાલીમ આ પ્રગટી છે સંવર શિષ્ટતા રે લો.” - શ્રી દેવચંદ્રજી જ્ઞાન અને આસવ નિવૃત્તિનું સમકાલપણું - એક સાથે હોવાપણું (Simultaneousness) શી રીતે? તેનો સ્પષ્ટ ખુલાસો આ ગાથામાં કર્યો છે - આ આગ્નવો જીવનિબદ્ધ' - જીવની સાથે નિતાંતપણે - અત્યંત સારી પેઠે નિબદ્ધ - બંધાયેલા છે, અધવ, અનિત્ય તથા અશરણ છે અને દુઃખો અને દુઃખ છે આસવો ખરેખર ! નિશ્ચયે કરીને અશરણ છે, શાને લીધે ? ત્ર/મશવત્વાન્ - ત્રાણ કરવાના - રક્ષવાના - રોકી રાખવાના અશક્યપણાને લીધે, કોની જેમ ? વીનિલક્ષદક્ષીયમાળામર સંસ્કારવત્ - બીજ નિર્મોક્ષ ક્ષણે ક્ષીયમાણ - લય પામી રહેલ દાસણ - વિપાકે ભયંકર સ્મર સંસ્કારની જેમ - કામવાસનાની જેમ. આમ આગ્નવો અશરણ છે. પણ સારી: - સશરણ તો સ્વયંસ: સદનવિચ્છ િ| Íવ વ - સ્વયં - પોતે ગુપ્ત - રક્ષિત એવો સહજ-સ્વભાવભૂત ચિત્ શક્તિવાળો જીવ જ છે. (૫) ટુઃસ્વનિ ઉત્પાવા: - આઝૂવો ખરેખર ! નિશ્ચય કરીને દુઃખો છે, શાને લીધે ? નિત્યમેવાળુતસ્વમાવવત્ - નિત્યેજ આકુલ સ્વભાવપણાને લીધે, પણ મદુઃવું - અદુઃખ તો નિત્યમેવ નાછુસ્વમાવો નવ વવ - નિત્યે જ અનાકુલ સ્વભાવ જીવ જ છે. (૬) ૩ઃ૩ના: ઉત્નીવા: - આઝૂવો ખરેખર ! નિશ્ચયે કિરીને દુઃખહલવાળા છે, શાને લીધે ? ગાયત્યાનું - આયતિમાં - ભવિષ્યમાં - આયંદે - પરિણામે જ્ઞાનાવનિવૃત્યોઃ સમછતત્વ /૭૪ કાજુનત્વોવાસ્ય પુત્તપરિમિક્ષ્ય હેતુત્વીક્ - આકુલપણાના ઉત્પાદક – ઉપજાવનાર પુદ્ગલ પરિણામના હેતુપણાને લીધે. આમ આઝવો દુઃખફલવાળા છે, પણ :સ્વપત્તઃ - અદુઃખફલવાળો તો નીવ ઇવ - જીવ જ છે, શાને લીધે ? સત્તા પુતિપરિણામી તુવાહૂ - સકલ પણ પુદ્ગલપરિણામના અહેતુપણાને લીધે. -તિ વિરુન્ધાનંતરવિ - એવા પ્રકારે વિકલ્પાનંતર જ વિકલ્પ થતાં વેંત જ શિથિતવિપાકો - શિથિલિત - શિથિલ - ઢીલો થઈ ગયેલો છે કર્મ વિપાક જેનો એવો, નિરતત્રસર: - નિરર્ગલ પ્રસરવાળો, નિરર્ગલ-અર્ગલા-આગળીઆ રહિત - અનિયંત્રિત પ્રસર - ફેલાવવાળો, કોની જેમ ? વિપરિત નૌટનો વિમો ફુવ - વિઘટિત - વિખરાઈ ગયેલ છે ઘનઘ ઘટના - મેઘસમૂહ રચના જેની એવા દિગાભોગ - દિશા વિસ્તારની જેમ. આમ શિથિલિત કર્મ વિપાક જેનો એવો નિરર્ગલ પ્રસરવાળો (જીવ), સવિનjમનિચ્છવિસ્તતયા - સહજ વિજ્ભમાણ - ઉલ્લસતી જતી - વિકસાયમાન થતી ચિતશક્તિતાએ કરીને, શું? 1થા વથા વિજ્ઞાનના સ્વભાવ મતિ - જેમ જેમ વિજ્ઞાન - ઘનસ્વભાવ થાય છે, તથા તથા નિવર્નર - તેમ તેમ આમ્રવોમાંથી નિવર્સે છે - પાછો વળે છે, યથા યથાસૂવેગશ્ચ નિવર્જતે - અને જેમ જેમ આમ્રવોમાંથી નિવર્તે છે, તથા તથા વિજ્ઞાનનસ્વમાવો ભવતિ - તેમ તેમ વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે; તાવિદ્ વિજ્ઞાન સ્વમાવો ભવતિ - ત્યાં લગી વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે, યાવત્ સપIIો રિવર્તત - કે જ્યાં લગી સમ્યફપણે આમ્રવોમાંથી નિવર્સે છે, તાવત્ માસૂવેમ્બ% નિવર્નતિ - અને ત્યાં લગી આમ્રવોમાંથી નિવર્સે છે, યાવત્ સભ્યનું વિજ્ઞાનથનસ્વાવો મવતિ - કે જ્યાં લગી સમ્યકપણે વિજ્ઞાનઘનસ્વભાવ થાય છે. આ ઉપરથી શું ફલિત થયું? રૂતિ જ્ઞાનવનિવૃત્યો: સમવતિત્વ - એમ જ્ઞાન અને આસવ નિવૃત્તિનું સમકાલપણું - એક સાથ હોવાપણું છે. || તિ આત્મઘાતિ’ માત્મભાવના ||૭૪માં. ૪૮૧ Page #633 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ફળ જેનું એવા છે, એમ જાણીને તે આગ્નવોમાંથી “નિવર્સે છે' - પાછો વળે છે. આ ગાથાની અદ્ભુત વૈધર્મ દાંતોની પુષ્ટિથી અલૌકિક અપૂર્વ વ્યાખ્યા આત્મખ્યાતિકર્તાએ પ્રકાશી શાન અને આસવ નિવૃત્તિનું છે - (૧) નીનિવદ્ધા ઉત્નાક્રવ: - આસવો ખરેખર ! નિશ્ચય કરીને “જીવ સમકાલપણું કેવી રીતે ? નિબદ્ધ' છે, જીવ સાથે નિબદ્ધ - નિતાંતપણે – અત્યંત સારી પેઠે -- બંધાયેલા છે. શાને લીધે ? વધ્ય - ઘાતક સ્વભાવપણાને લીધે. કોની જેમ ? લાક્ષા-વૃક્ષની જેમ, લાખ અને ઝાડની જેમ. આમ આગ્નવો જીવ નિબદ્ધ જ છે, પણ જીવ જ નથી. શાને લીધે ? અવિરુદ્ધ - જીવથી વિરુદ્ધ - વિપરીત નહિ એવા - સ્વભાવપણાના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, વિરુદ્ધસ્વમાવવામાવાતું . (૨) આસવો ખરેખર ! નિશ્ચય કરીને અધુવ - ધ્રુવ - સ્થિર નહિ એવા છે, મધ્રુવ: વન્દી Hવ: - શાને લીધે ? વર્ધમાન-હીયમાનપણાને લીધે, વધવાપણા - ઘટવાપણાને લીધે. કોની જેમ ? અપસ્માર-વાઈના વેગની જેમ. આમ આગ્નવો અધ્રુવ જ છે. પણ ધ્રુવ-નિશ્ચલ-સ્થિર તો ચિન્માત્ર જીવ જ છે, ધૃશ્ચિાત્રો નીવ વિ. (૩) આગ્નવો ખરેખર ! નિશ્ચય કરી અનિત્ય છે, નિત્ય ઉન્હાવાદ - શાને લીધે ? ક્રમથી ઉજ્જુભમાનપણાને લીધે - વિકસાયમાનપણા - ઉલસાયમાનપણાને લીધે. કોની જેમ ? શીતદ્વાહ જ્વરના - ટાઢીઆ તાવના આવેશની જેમ. આમ આગ્નવો અનિત્ય જ છે, પણ નિત્ય તો વિજ્ઞાનઘનસ્વભાવી જીવ જ છે, નિત્યો વિજ્ઞાનધનમાવો નીવ gવ. (૪) અશRTI: વન્તસૂવ: - આઝવો ખરેખર ! નિશ્ચય કરી અશરણ છે. શાને લીધે ? ત્રાણ - રક્ષણ કરવાના અશક્યપણાને લીધે. કોની જેમ ? બીજ નિર્મોક્ષ ક્ષણે સમયે ક્ષીયમાણ - ક્ષય પામી રહેલા દારુણ - ભયંકર વિપાકવાળા સ્મર સંસ્કારની જેમ (કામ વાસનાની જેમ). આમ આગ્નવો અશરણ જ છે, પણ સશરણ તો સ્વયે ગુપ્ત – પોતે સુરક્ષિત એવો સહજ ચિતુશક્તિવાળો જીવ જ છે, સારV: વયે TH: સદનવિચ્છેવિતÍä . (૫) કુવાનિ ઉત્નીવ: - આઝૂવો ખરેખર ! નિશ્ચય કરી દુઃખો છે. શાને લીધે ? નિત્યમેવ આકુલ-સ્વભાવપણાને લીધે, - નિત્યમેવાભૂત્તવમાવવાટુ . આમ આસવો દુઃખો જ છે, પણ અદુઃખ તો નિત્યમેવ - સદાય અનાકુલ સ્વભાવી જીવ જ છે, મદુઃવું નિત્યમેવાનાશ્રુતસ્વમાવો નીવ a | (૬) દુઃઉતા: વત્વસૂવ: - આઝૂવો ખરેખર ! નિશ્ચય કરી દુઃખ ફલવાળા છે. શાને લીધે ? આયતિમાં - આયંદે - છેવટમાં - પરિણામે આકુલપણાના ઉત્પાદક - ઉપજાવનારા પુગલ પરિણામના હેતુપણાને લીધે. આમ આસ્રવો દુઃખ ફલવંતા છે, પણ અદુ:ખ ફલવંતો તો જીવ જ છે, શાને લીધે ? સકલ પણ પુદ્ગલ પરિણામના અહેતુપણાને લીધે, - દુ:સ્વપ્સન: સત્તસ્થાપિ પુત્રીનપરિણામસ્થાહેતુવા. ઝીવ ઈવ - એમ વિકલ્પાનંતર જે - વિવેક વિચાર રૂપ - જ્ઞાન વિકલ્પ થતાં વેંત જ શિથતિતર્કવિપદો - જેનો કર્મ વિપાક “શિથિલિત” - શિથલ - ઢીલો થઈ ગયેલો છે એવો જ્ઞાની જીવ નિરર્ગલ પ્રસરવાળો હોય છે - નિરર્ગલ - અનિયંત્રિત પ્રસર - ફેલાવવાળો હોય છે, નિરત સર: | કોની જેમ ? જેની ઘનૌઘ-ઘટના વિઘટિત થઈ છે એવા દિગાભોગની જેમ, વિટિત ની ધટનો વિસામા ફુવ, જેની ઘનૌઘ ઘટના - મેઘસમૂહ ઘટના - રચના વિઘટિત થઈ છે - વિખેરાઈ ગઈ છે એવા દિગાભોગ - દિશા વિસ્તારની જેમ. આમ જીવ નિરર્ગલ પ્રસરવાળો હોય છે. તેથી જ સહજ્ઞવિસ્તૃમમાપિચ્છત્તિતયા - સહજ વિજ્ભમાણ” - વિકસતી જતી - ઉલ્લસતી જતી ચિતુશક્તિતાએ કરીને તે જેમ જેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, તેમ તેમ તે આગ્નવોથી નિવર્તે છે અને જેમ જેમ આગ્નવોથી નિવર્તે છે તેમ તેમ તે વિજ્ઞાન ઘનસ્વભાવી થાય છે; ત્યાં લગી વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે કે જ્યાં લગી સમ્યગુ આગ્નવોથી નિવર્તે છે અને ત્યાં લગી આગ્નવોથી નિવર્તે છે, કે જ્યાં લગી સમ્યગુ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે. એમ એવા પ્રકારે જ્ઞાન અને આગ્નવ નિવૃત્તિનું સમકાલપણું - એકકાલપણું છે. આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – બંધ વૃત્તિઓને ઉપશમાવવાનો તથા નિવૃત્તાવવાનો જીવને અભ્યાસ, સતત અભ્યાસ કર્તવ્ય છે.” જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં ૪૮૨ Page #634 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૭૪ પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. સત્પરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહમાદિ ભાવ મોળા પડવા લાગે છે અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફરવા વિષે જે પ્રકારે 'જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચ વિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દઢ કરે છે.” એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે.” “કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી, જ્ઞાની પુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૪૨૧, ૪૩૨, ૭૫૩, ૬૪૩ આકૃતિ આસવો જીવ) આમવોજી આમવો જીવ આમ્રવી(જી) આમ્રવી(જી) આવો, ઝાડ જેમ| અધ્રુવ પર અનિત્ય નિત્ય અશરણ શરણ દુખો અદુઃખ દુખ રૂપો અદુઃખ જીવબદ્ધ ન જીવ ધ્રુવ હવે અમૃતચંદ્રજીની આ ઉક્ત પરમ તત્ત્વગંભીર વ્યાખ્યાનો વિશેષ સ્પષ્ટતાથી વિચાર કરીએ : આસવો જીવની સાથે નિબદ્ધ છે. આ આગ્નવો અધ્રુવ, અનિત્ય અને અશરણ છે; પણ આત્મા તો ધ્રુવ, નિત્ય અને સશરણ છે; વળી આ આસ્રવો દુઃખો અને દુઃખ ફલો છે, પણ આત્મા તો અદુઃખ અને અદુઃખ ફલ છે; આમ જાણી જ્ઞાની આસ્રવોથી નિવર્તે છે – પાછો વળે છે. આમવો છે તે જીવની સાથે નિબદ્ધ - બંધાર્યેલ છે, જીવ નિબદ્ધ છે, પણ જીવ નથી, નીવ નિવ. તુ નીવ: અત્રે લાખ-વૃક્ષનું દૃષ્ટાંત ઘટે છે; લાખ અને ઝાડનો વધ્ય-ઘાતક અથવા બધ્ધ-ઘાતક સંબંધ છે. લાખ છે તે ઝાડની સાથે બંધાયેલી બંધરૂપ બહારની વસ્તુ આસવો જીવનિબદ્ધ, (External, extrinsic) છે, પણ ઝાડ નથી; વળી તે તો ઝાડને કોરી પણ જીવ નથી : ખાનારી - ઝાડ પર જીવનારી (Parasite), ઝાડનો “ખો' કરનારી ઘાતક લાખ-વૃક્ષનું દાંત વસ્તુ છે અને જેના પર આ બંધરૂપ લાખ બંધાય છે તે ઝાડ તો લાખરૂપ બંધથી બંધાવા યોગ્ય એવી બધ્ય વસ્ત–વધ્ય વસ્તુ છે, આમ આ લાખ અને વૃક્ષનો વધ્ય-ઘાતક અથવા બધ્ધ-ઘાતક એવો માત્ર સંયોગસંબંધ છે, પણ તે બન્ને પ્રગટ ભિન્ન છે. કારણકે જે બધ્ય હોય તે બંધ હોય નહિ ને બંધ હોય તે બધ્ય હોય નહિ અથવા વધ્ય હોય તે ઘાતક હોય નહિ, ને ઘાતક હોય તે વધ્ય હોય નહિ. એટલે ઘાતક લાખ હોય નહિ અથવા બંધક લાખ તે બધ્ય વૃક્ષ હોય નહિ ને બધ્ય વૃક્ષ તે બંધક લાખ હોય નહિ. માટે લાખ છે તે વૃક્ષ નથી, પણ માત્ર વૃક્ષ નિબદ્ધ છે. તેમ આસ્રવ છે તે જીવ નિબદ્ધ - જીવની સાથે બંધાયેલી - જોડાયેલી બંધરૂપ બાહ્ય વસ્તુ છે, પણ જીવ નથી; વળી તે તો જીવને ફોલી ખાનારી, જીવના સ્વભાવનો ઉપઘાત કરનારી ઘાતક વસ્તુ છે, અને જીવ તો તે આવોથી ઘાત-વધ પામનાર વધ્ય એવી અલગ પૃથક વસ્તુ છે. કારણકે વધ્ય અને ઘાતક અથવા બધ્ધ અને બંધક એ બે કદી એક હોય નહિ, એટલે વધ્ય જીવ અને ઘાતક આસ્રવ અથવા બધ્ય જીવ અને બંધક આસવ એ બન્ને કદી પણ એક હોય નહિ, પણ પ્રગટ ભિન્ન વસ્તુ જ છે. તેમજ - આ આવોને અવિરુદ્ધ સ્વભાવપણાનો અભાવ છે, જીવથી વિરુદ્ધ નહિ ૪૮૭ Page #635 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એવા અવિરુદ્ધ સ્વભાવનો અભાવ છે, એટલે કે ચૈતન્ય લક્ષણ જીવથી વિરુદ્ધ - વિપરીત એવા અચેતન - જડ સ્વભાવનો જ ભાવ છે, અર્થાતુ જીવ ચેતન છે, આસ્રવ અચેતન-જડ છે, તેથી તે જીવ નથી જ. આમ આ આસ્રવો અને જીવ બન્ને પ્રગટ લક્ષણે ભિન્ન છે, એ બેનો માત્ર બંધરૂપ સંયોગ સંબંધ છે; આ જીવ નિબદ્ધ આરાવો તો ઝાડને ફોલી ખાનારી લાખની જેમ, જીવના જ્ઞાન-દેહને ફોલી ખાનારા આગંતુક જંતુઓ (Parasites) જેવા છે. આસવો અધુવ છે, જીવ જ ધ્રુવ છે. આસ્રવો છે તે અપસ્મારરવત્ - અપસ્મારના - વાઈના | (Epilepsy) વેગ જેવા વર્ધમાન-હીયમાન છે. વાઈનો વેગ - ખેંચતાણ આસવો અધવ, જીવ જ યુવ: (Paroxysm) આવે છે, તે એકદમ વધે છે અને પછી ઘટે છે, આમ તે વાઈના વેગનું દૃષ્ટાંત અદ્ભવ છે, તેમ આઝવો પણ અદ્ભવ છે; પણ ધ્રુવ તો ચિત્માત્ર એવો જીવ જ છે, કે જે ધ્રુવના તારાની જેમ સદાય એકસરખો ચૈતન્યમાત્ર સ્વરૂપે ફૂટસ્થ સ્થિત જ છે. આસવો અનિત્ય છે, જીવ જ નિત્ય છે, શીતજ્વર,વેરાવતુ - શીત દાહજ્વરનો આવેશ (malaria - ટાઢીયા તાવનો Rigor . તીવ્ર ટાઢ સાથેનો) જેમ ક્રમે કરીને આસો અનિત્ય જીવ જ ઉલ્લભાયમાન થાય છે, પરાકાષ્ઠાએ (Climax) પહોંચે છે. હમલો આવે નિય? ટાઢીઆ તાવનું દષત છે પછી શાંતિ હોય છે, પાછો હુમલો આવે છે એમ ક્રમ ચાલ્યા કરે છે). " તેમ આગ્નવો પણ ક્રમે કરીને ઉલ્લસતા હોવાથી અનિત્ય જ છે, પણ નિત્ય તો વિજ્ઞાનઘનસ્વભાવી જીવ જ છે. આસવો અશરણા છે, જીવ જ સશરણ છે. કામ સેવનમાં વીર્ય નિર્મોક્ષ ક્ષણે દારુણ કામસંસ્કાર ક્ષીણ થાય છે, તેનું ત્રાણ-રક્ષણ કરવું અશક્ય છે, તે રોક્યો રોકી શકાતો આસવો અશરણ જીવ જ નથી; તેમ બંધ હેતુ સેવન થતાં કાર્મણ-વર્ગણા પુદ્ગલમાંથી આઝવો આવે સશરણઃ કર્મ વિકાર દાંત છે તેનું ત્રાણ (રક્ષણ) કરવું અશક્ય છે, અર્થાતુ આવતા આગ્નવો રોક્યા રોકી શકાતા નથી, તેથી અશરણ જ છે. સશરણ તો સ્વયંગુ એવો સહજ ચિતુશક્તિવાળો જીવ જ છે. સહજ-સ્વભાવભૂત ચૈતન્ય શક્તિવાળો જીવ જ પોતે ગુપ્ત - સ્વસ્વરૂપથી સુરક્ષિત – “સ્વરૂપ ગુપ્ત' હોવાથી સશરણ છે. આસવો દુઃખ છે, જીવ જ અદુઃખ છે. આગ્નવોનું સદાય આકુલ સ્વભાવપણું છે, આમ્રવો સદાય આકુલતા ઉત્પન્ન કરે છે, તેથી દુ:ખ રૂપ જ છે, પણ અદુઃખ તો સદાય આસવો દુઃખ, દુઃખ ફલ : જીવ અનાકુલ સ્વભાવી જીવ જ છે. તેમજ - આસવો દુઃખ ફલ છે. જીવ જ જ અદુઃખ, અદુઃખફલ અદુઃખ ફલ છે. આગ્નવો આયતિમાં - આયંદે - છેવટે - પરિણામે આકુલપણું ઉપજાવનારા એવા પુદ્ગલ - પરિણામના હેતુ હોઈ, દુઃખફલવાળા જ છે, અર્થાત્ આગ્નવોનું ફલ-પરિણામ દુઃખ જ છે. પણ જીવ તો સકલ પુદ્ગલ પરિણામોનો અહેતુ છે, કોઈ પણ પુદ્ગલ પરિણામનું કારણ નથી, એટલે તે અદુઃખફલ છે અર્થાત તે દુઃખ રૂ૫ ફલનું કારણ નથી, જીવનું ફલ-પરિણામ દુઃખ નથી. આમ આગ્નવો જીવનિબદ્ધ છે, પણ જીવ નથી, આગ્નવો અધ્રુવ, અનિત્ય, અશરણ, દુઃખ અને દુઃખફલ છે; પણ ધ્રુવ, નિત્ય, સશરણ, અદુઃખ અને અદુઃખ ફલ તો જીવ જ છે. આવો વિકલ્પ - આવો વિવેક થતાં વેંત જ જ્ઞાની આગ્નવોથી નિવર્સે છે, પાછો વળે છે. કારણકે એવો ભેદજ્ઞાન રૂપ વિવેક થતાં જ તેનો - કર્મનો વિપાક શિથિલ થઈ જાય આવો વિવેક થતાં જ આસવ છે, ઢીલો પડી જાય છે; અને મેઘપટલની ઘટના (રચના) વિઘટિત થતાં, નિવૃત્તિ મેઘ પટલ વિખરાયે ઘટાટોપ થયેલાં વાદળાં વિખેરાઈ જતાં, જેમ દિશા વિસ્તાર નિરર્ગલ દિશા વિસ્તારનું દૃષ્ટાંત પ્રસરવાળો હોય છે અર્થાત અનંત દિશા વિસ્તારને રોકનાર અર્ગલા - ' ૪૮૪ Page #636 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૪ આગળીઆરૂપ કોઈ પ્રતિબંધ નહિ હોવાથી, તે જેમ નિમર્યાદપણે - અનિયંત્રિતપણે પ્રસરે છે, તેમ જ્ઞાની પણ કર્મપટલ રૂપ ઘનની - મેઘની વિઘટના થતાં, કર્મરૂપ વાદળો વિખેરાઈ જતાં, નિરર્ગલ પ્રસર પામે છે અર્થાત તેના મુક્ત વિકાસને રોધનાર અર્ગલા - આગળીઆરૂપ કર્મપ્રતિબંધ નહિ હોવાથી તે નિર્મર્યાદપણે - અનિયંત્રિતપણે પ્રસરે છે, વિકાસ પામે છે, વિભે છે, જેમ જેમ વિજ્ઞાનઘન અર્થાત્ જૂભા - બગાસું ખાતાં જેમ મોટું વધારે ને વધારે વિકસે છે, તેમ તેમ તેમ આસવ નિવૃત્તિ તેનું જ્ઞાન વધારે ને વધારે વિકાસ પામતું જાય છે, ઉન્મીલન પામતું જાય છે અને આમ સહજ વિજ્ભમાણ - ઉલ્લભાયમાન ચિતુ શક્તિતાએ કરીને તે જેમ વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે, તેમ તેમ તે આસ્રવોથી નિવર્તે છે; અને જેમ જેમ આગ્રવોથી નિવર્સે છે તેમ તેમ તે વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે કે જ્યાં લગી તે સમ્યકપણે આગ્રવોમાંથી નિવર્સે છે અને ત્યાં લગી આઝવોમાંથી નિવર્તે છે કે જ્યાં લગી સમ્યક વિજ્ઞાનઘનસ્વભાવી થાય છે. એટલે આમ શાન અને આસવ નિવૃત્તિનું સમકાલપણું (Simultaneousness) છે, જ્ઞાનની સાથોસાથ જ આસ્રવ નિવૃત્તિ હોય છે, તે સ્થિતં | આવી પરમ “વિજ્ઞાનઘન' દશાનો જેણે જીવનમાં આત્માનુભવસિદ્ધ સાક્ષાત્કાર કર્યો હતો એવા શ્રીમદ્ રાજચંદ્રજીના સ્વસંવેદનજન્ય આત્મવિનિશ્ચયથી નીકળેલા સહજ અનુભવોલ્ગાર “જ્ઞાનીની પરિપક્વ અવસ્થા(દશ) થયે સર્વ પ્રકારે રાગદ્વેષની નિવૃત્તિ હોય એમ અમારી માન્યતા છે.'' સંપૂર્ણ વીતરાગ થાય તે સંપૂર્ણ સર્વશ થાય.” બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને યોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકર દેવ છે. અને એ જે શ્રી તીર્થંકર દેવનો અંતર આશય તે માટે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દઢ કરીને ભાસે છે. કારણકે અમારું અનુભવ જ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયિ ખરેખરા છઈએ, સાચા છઈએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૧, ૨૩૫), હાથનોંધ, ૩-૩૨૨ પર પુગલ જીવે ४८५ Page #637 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ઉક્તની પુષ્ટિમાં શાનીને જગતના સાક્ષી તરીકે બિરદાવતો સમયસાર કળશ (૩) લલકારે છે - शार्दूलविक्रीडित - इत्येवं विरचय्य संप्रति परद्रव्यानिवृत्तिं परां, स्वं विज्ञानघनस्वभावमभयादास्तिप्नुवानः परं । अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशानिवृत्तः स्वयं, ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ॥४८॥ એ રીતે પરદ્રવ્યથી પર હવે નિવૃત્તિ વિશે કરી, સ્વ વિજ્ઞાનઘનસ્વભાવ પર એ આસ્થા અભૈથી ધરી; અજ્ઞાનોસ્થિત ક્લેશ કર્મ કલનથી પોતે નિવત્યે પરો, જ્ઞાનીભૂત પ્રકાશતો અહિં જગતું સાક્ષી પુરાણો નરો. ૪૮ અમૃત પદ-૪૮* જય જય આરતિ આદિ જિગંદા' - એ રાગ (રત્નમાલા) પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગનો સ્વરૂપે પ્રભાસે. પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગતનો સ્વરૂપે પ્રભાસે. ૧ એમ પરભાવ પ્રપંચ હરીને, પારદ્રવ્યથી પર નિવૃત્તિ કરીને; વિજ્ઞાનઘનસ્વભાવ ધરતો, સ્વને અભયથી આસ્થા કરતો. અજ્ઞાને કરી અત્ર પ્રવર્યો, કર્તા કર્મ ક્લેશથી નિવર્યો... પુરાણ. ૨ જ્ઞાની થયેલો અહિંથી પ્રકાશે, સાક્ષી જગતનો સ્વરૂપે પ્રભાસે; પુરુષ પુરાણો વિજ્ઞાનઘન આ, વરષે ભગવાન અમૃત ઘન આ... પુરાણ. ૩ અર્થ - એવા પ્રકારે એમ હવે પરદ્રવ્યમાંથી પરા નિવૃત્તિ વિરચીને, સ્વ વિજ્ઞાન ઘનસ્વભાવને અભય થકી પર આસ્તિક્ય કરતો સતો, અજ્ઞાનથી ઊઠેલા કર્તા કર્મ કલન રૂપ ક્લેશથી સ્વયં નિવૃત્ત એવો જ્ઞાની થઈ ગયેલો જગતનો સાક્ષી પુરાણ પુરુષ અહીં (આ તરફ) પ્રકાશે છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય એક પુરાણ પુરુષ ને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને પદાર્થ માત્રમાં રુચિ રહી નથી. ઈ.” - શ્રીમદ્ રાજચંદ્રજી, એ. (૨૧૭), ૨૫૫ પર કર્તૃત્વ સ્વભાવ કરે તોલગે કરે રે, શુદ્ધાતમ રુચિ ભાસ થયે નવિ આદરે રે.” - શ્રી દેવચંદ્રજી આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે આ ઉપર કહ્યું તેની પુષ્ટિ કરતા આ કળશમાં (૪૮) અમૃતચંદ્રજી જ્ઞાની જગતનો સાક્ષી હોય છે એવો ભાવ અપૂર્વ ભાવથી પ્રકાશે છે :- યેવે શાની જગતનો સાક્ષી પુરાણ વિરવ સંપ્રતિ દ્રિવ્યાત્રિવૃત્તિ પર - એવા પ્રકારે એમ દર્શાવ્યા પ્રમાણે હવે પુરુષ આ પ્રકાશે છે પરદ્રવ્યમાંથી પરા નિવૃત્તિ કરીને, ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ આત્માથી અન્ય એવા સમસ્ત જ પરદ્રવ્યમાંથી જ્યાં પછી નિવૃત્તવાનું કંઈ બાકી રહેતું નથી એવી “પરા' - સર્વથા પરમ - ઉત્કૃષ્ટ નિવૃત્તિ કરીને, પરદ્રવ્યમાંથી સર્વથા પાછા વળીને, સ્વં વિજ્ઞાનનસ્વભાવમયાવતિનુવાન પર - જ્ઞાની વિજ્ઞાનઘનસ્વભાવ સ્વને અભયને લીધે ૪૮૬ Page #638 -------------------------------------------------------------------------- ________________ પરં’ સર્વ પરભાવથી પર - દૃઢ નિશ્ચયપણે માન્ય કરે છે. - કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૮ અતીત અથવા પરમ-ઉત્કૃષ્ટ આસ્તિક્ય આસ્થા કરે છે, દૃઢ આસ્થાથી - આમ વિજ્ઞાનઘનસ્વભાવ સ્વને દૃઢ નિશ્ચયપણે આસ્થા કરતો તે અજ્ઞાનોસ્થિત - અજ્ઞાનથી ઊઠેલું કર્યુ કર્મનું કલન અનુભવન જ્યાં છે એવા ક્લેશમાંથી સ્વયં નિવૃત્ત હોય છે; - અજ્ઞાનોસ્થિતર્તુર્મ ત્તનાત્ વને શાન્નિવૃતઃ સ્વયં, અને આમ કર્તા કર્મ ભાવરૂપ ક્લેશમાંથી નિવૃત્ત થયેલો જે સ્વયં-પોતે-આપોઆપ જ્ઞાનીભૂત શાની થઈ ગયેલો છે એવો આ પુરાણ પુરુષ અનાદિ આત્મા અહીં આ જગત્નો - વિશ્વનો સાક્ષીરૂપ - દૈષ્ટારૂપ - પ્રેક્ષક રૂપ ચકાસે છે - પ્રકાશે છે ઝળહળે છે - જ્ઞાનીભૂત તથાપ્તિ બાતઃ સાક્ષી પુરાણઃ પુમાન્ । - સ્વરૂપ તેજથી *દીઠો સુવિધિ જિણંદ સમાધિ૨સે ભર્યો રે... સમાધિ રસે. ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો રે... અનાદિનો. સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો રે... થકી મન. - - સત્તા સાધન માર્ગ ભણી, એ સંચર્યો રે... ભણી.'' - શ્રી દેવચંદ્રજી ‘‘વિચારવાન પુરુષને કેવળ ક્લેશરૂપ ભાસે છે અને એવો આ સંસાર તેને વિષે ફરી આત્મભાવે જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે.’’ જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં સાક્ષીએ સાક્ષીરૂપ અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બે ધારી તરવાર પર ચાલવા બરાબર છે.' ૪૮૭ “આદિ પુરુષ રમત માંડીને બેઠો છે. નવાજૂનું તો એક આત્મવૃત્તિ સિવાય અમારે ક્યાં છે ? અને તે લખવા જેટલો મનને અવકાશ પણ ક્યાં છે ? નહીં તો બધું ય નવું છે અને બધું ય જીર્ણ છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૪૪, ૨૪૪, ૪૧૧), ૨૮૮, ૩૮૩ Page #639 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ मात्मा शानी थयेटीभ दाय? तो कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं । ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ॥७५॥ પરિણામ કર્મનો નોકર્મનો, પરિણામ તેમજ એહ રે; ન કરે આત્મા જે જાણતો હોય છે જ્ઞાની તેહ રે... અજ્ઞાનથી કર્તા. ૭૫ ગાથાર્થ - કર્મના પરિણામને અને તેમજ નોકર્મના પરિણામને - આને આત્મા નથી કરતો. જે જાણે છે. તે જ્ઞાની હોય છે. ૭૫ आत्मख्याति टीका कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत् - कर्मणश्च परिणामं नोकर्मणश्च तथैव परिणामं । न करोत्येनमात्मा यो जानाति स भवति ज्ञानी ॥७५॥ यः खल .. . मोहरागद्वेषसुखदुःखादिरूपेणांतरुत्प्लवमानं कर्मणः परिणामं स्पर्शरसगंधवर्णशब्दबंधसंस्थानस्थौल्य सौक्ष्म्यादिरूपेण बहिरुत्प्लवमानं नोकर्मणः परिणामं च समस्तमपि परमार्थतः पुद्गलपरिणामपुद्गलयोरेव किंतु परमार्थतः पुद्गलपरिणामज्ञानपुद्गलम घटमृत्तिकयोरिव व्याप्यव्यापकभावसद्भावात् र्घटकुंभकारवद्वयाप्यव्यापकभावाभावात् पुद्गलद्रव्येण क; स्वतंत्रव्यापकेन स्वयं व्याप्यमानत्वात् कर्मत्वेन क्रियमाणं - कर्तृकर्मत्वसिद्धा - पुद्गलपरिणामात्मनो वात्मपरिणामात्मनो घटकुंभकारयोरिव व्याप्यव्यापकभावाभावात् घंटमत्तिकयोरिव व्याप्यव्यापकभावसभावा कर्तृकर्मत्वासिद्धौ - दात्मद्रव्येण का स्वतंत्रव्यापकेन न नाम करोत्यात्मा । स्वयं व्याप्यमानत्वात् पुद्गलपरिणामज्ञानं कर्मत्वेन कुर्वन्त मात्मानं जानाति - सोत्यंतविविक्तज्ञानीभूतो ज्ञानी स्यात् । न चैवं ज्ञातुः पुद्गलपरिणामो व्याप्यः पुद्गलात्मनो ज्ञेयज्ञायकसंबंधव्यवहारमात्रे सत्यपि पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव ज्ञातुर्याप्यत्वात् ॥७५॥ आत्मभावना - कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत् - मात्मशान भूत-शानी 45 गयेवो भवाय छ - बक्षमा आवे छ ? पूछो तो - कर्मणश्चपरिणामं नोकर्मणश्च तथैव परिणाम - जर्मन परिणाममुं भने तेभ नभन परिक्षामने एनं आत्मा न करोति - भाने मामा नथी ४२तो, यो जानाति - मछे से ज्ञानी भवति - शनीय छे. ।। इति गाथा आत्मभावना ॥७५|| कर्मणः परिणाम - ना परिक्षामने, 34 ? मोहरागद्वेषसुखदुःखादिरूपेणांतरुत्प्लवमानं - भोड--द्वेष-सुप-दु: ४८८ Page #640 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૫ આત્મખ્યાતિ ટીકાર્ય મોહ-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે અંતરમાં ઉસ્લવતો કર્મનો પરિણામ અને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ-બંધ-સંસ્થાનસ્થૌલ્ય-સૌમ્ય આદિરૂપે બહારમાં ઉલ્લવતો નોકર્મનો પરિણામ - કે જે પરમાર્થથી પરંતુ પરમાર્થથી પુદ્ગલ પરિણામ અને પુદ્ગલના જ પગલપરિણામજ્ઞાન અને પુગલના ઘટ-મૃત્તિકાની જેમ ઘટ-કુંભકારની જેબ વ્યાપ્ય-વ્યાપક ભાવના સદ્ભાવને લીધે વ્યાય-વ્યાપક ભાવના અભાવને લીધે સ્વતંત્ર વ્યાપક એવા પુદ્ગલદ્રવ્ય કર્તાથી સ્વયં વ્યાપ્યમાનપણા થકી કર્મપણે ક્રિયમાણ (કરાઈ રહ્યો) છે, ક-કર્મત્વની અસિદ્ધિ સતે, તે (કર્મ પરિણામ-નોકર્મ પરિણામ) સમસ્તને પણ- આત્મપરિણામ અને આત્માના પુદગલ પરિણામ અને આત્માના ઘટ-મૃત્તિકાની જેમ ઘટ-કુંભકારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવના સદ્ભાવને લીધે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે સ્વતંત્ર વ્યાપક એવા આત્મદ્રવ્ય કર્તાથી સ્વયં કર્ણ-કર્મત્વની અસિદ્ધિ સતે – વ્યાપ્યમાનપણા થકી પુદ્ગલપરિણામજ્ઞાનને કરતા આત્માને આત્મા ખરેખર કરતો નથીઃ જે નિશ્ચયે કરીને જાણે છે, તે અત્યંત વિવિક્ત જ્ઞાનરૂપ થયેલો જ્ઞાની હોય. અને એમ જ્ઞાતાનો પુદ્ગલપરિણામ વ્યાપ્ય નથી, પુદ્ગલ અને આત્માનો શેય-શાયક સંબંધ વ્યવહાર માત્ર સતે પણ – પુદ્ગલપરિણામ નિમિત્તક જ્ઞાનનું જ શાતાનું વ્યાપ્યપણું છે માટે. ૭૫ રૂપે અંતરમાં ઉલ્લવતા - એકદમ ઊઠતા, કૂદાકૂદ કરતા અથવા ઉલ્લવ-ધમસાણ મચાવતા એવાને અને નોર્મળ: રામં ૪ : નોકર્મના પરિણામને, કેવાને ? અરસાંધવર્જશવંધસંસ્થાનસ્થીત્યસીસ્થાપેિ વદિત્સવમાનં - સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ-બંધ-સંસ્થાન-સ્થૌલ્ય-શૂલપણું-સૌમ્ય-સૂવમ પણું આદિ રૂપે બહારમાં ઉગ્લવતા - ઊઠતા એવાને, સમસ્તમપિ - સમસ્તને પણ ન નામ રોત્યાત્મા - ખરેખર ! આત્મા નથી કરતો. એમ શાથી ? પુત્યુતિરિામાભનો ઈબ્રુમારરિવ યાચવ્યાપમાવામાવાન્ ર્રર્મવાસિદ્ધી - પુદ્ગલ-પરિણામ અને આત્માના - ઘટ - કુંભકારની જેમ વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવને લીધે - કર્તા - કર્મપણાની અસિદ્ધિ સતે હોઈને. આમ કર્મ પરિણામને અને નોકર્મ પરિણામને કોનાથી કરાઈ રહ્યું છે ? પુતિદ્રવ્ય – સ્વતંત્રવ્યાપન સ્વયં વ્યાણમાનવા ર્મવેન ક્રિયા - સ્વતંત્ર વ્યાપક એવા પુદ્ગલ દ્રવ્ય કર્તાથી સ્વયં વ્યાપ્યમાનપણા થકી કર્મપણે ક્રિયમાણ - કરાઈ રહ્યું છે. એમ શાને લીધે ? પરમાર્થતઃ - પરમાર્થથી પુસ્તપરિણામપુરાતયોવ - પુદ્ગલપરિણામ અને પુદ્ગલના જ વ્યાથથાપનાવસાવાન્ - વ્યાપ્ય-વ્યાપક ભાવના સદ્ભાવને લીધે. કોની જેમ ? ઘટમૃત્તિવિ - ઘટ - મૃત્તિકાની જેમ, ઘડા અને માટીની જેમ. વારુ, આમ વ્યાપ્ય વ્યાપકભાવથી પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહેલા કર્મ પરિણામને અને નોકર્મ પરિણામને આત્મા ખરેખર ! નથી કરતો, તો આત્મા શું કરી રહ્યો છે ? પુતિદ્રવ્યપરિમાને છત્યેન ક્રર્વતમાત્માનં - પદગલ દ્રવ્ય પરિણામન જ્ઞાનને કર્મપણે કરી રહ્યો છે એવો આત્મા. એમ શી રીતે ? માત્મદ્રવ્ય વાત્ર સ્વતંત્ર વ્યાપન સ્વયં વ્યાચમાનવાજૂ - સ્વતંત્ર વ્યાપક એવા આત્મદ્રવ્ય કર્તાથી સ્વયં વ્યાપ્યમાનપણાથી. શાને લીધે ? માભિરામભિનીઃ - આત્મપરિણામ અને આત્માના વ્યાવ્યા૫માવતકુમવાત - વ્યાપ્ય-વ્યાપક ભાવના સદૂભાવને - ૪૮૯ Page #641 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ” મહાભાષ્ય ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છઉં એવો બોધ ઉત્પન્ન થઈ. અહં પ્રત્યય બુદ્ધિ - તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વલપણે વત્ય કરે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૯૮), ૩૬૨ “વારી પરભાવની કર્તુતા મૂલથી, આત્મ પરિણામ કર્તુત્વ ધારી. શૂર.” - શ્રી દેવચંદ્રજી જ્ઞાની થયેલો આત્મા કેવા પ્રકારે લક્ષિત થાય ? તેનો આ ગાથામાં લક્ષ કરાવ્યો છે અને આનો પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશમાં આર્ષ દેખા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્ણ આત્મા પુદ્ગલ પરિણામ રૂપ કર્મવુ વાસ્તવિક રીતે જ્યાં ઘટે ને ક્યાં ન ઘટે એનું ઊંડુ તત્ત્વજ્ઞાન કર્મ-નોકર્મનો અકર્તા : પુદ્ગલ , પરિણામ જ્ઞાનનો કર્તા " (Profound philosophy) સમજાવી અત્ર “સૂત્રાત્મક આત્મખ્યાતિ'માં તલસ્પર્શી વૈજ્ઞાનિક (scientific) મીમાંસા કરી છે : મોદાદિ કર્મ પરિણામ અને સ્પર્શાદિ નોકર્મ પરિણામ જે પુદ્ગલ પરિણામ હોઈ પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહ્યા છે, તેને આત્મા કરતો નથી, એટલે પરમાર્થથી તે તે પુદ્ગલ પરિણામ સાથે આત્માને કર્તા - કર્મપણાનો સંબંધ નથી, પણ પુદ્ગલ પરિણામને આત્મા જાણે તો છે જ, એટલે કે પુદ્ગલ પરિણામ જ્ઞાન તો આત્મા કરે છે, એટલે પુદ્ગલ-પરિણામ જ્ઞાન સાથે જ આત્માનો કર્તા - કર્મપણાનો સંબંધ છે. આ વસ્તુ અભુત તત્ત્વ કલાથી ગૂંથેલ આ સળંગ પરમાર્થઘન એક જ સૂત્રાત્મક વાક્યમાં વ્યાખ્યા કરતા “આત્મખ્યાતિ' સૂત્રમાં ઘટ-મૃત્તિક ને ઘટ-કુંભકારના સચોટ દાંતથી પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ સ્પષ્ટ વિવરી દેખાડી છે. તેનો ફુટ ભાવાર્થ આ પ્રકારે – ઘડો અને માટી છે, તેનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે, એટલે કે ઘડો માટીથી વ્યાપ્ય-વ્યાપાવા યોગ્ય (pervasible) છે ને માટી ઘડામાં વ્યાપક - વ્યાપનાર (peravader) છે, વ્યાપ્ય-વ્યાપક ભાવ ત્યાં તે “ઘટવૃત્તિયોરિવ' - ઘટ-માટીની પેઠે “પરમાર્થથી' - તત્ત્વથી પુદ્ગલ કર્તાકર્મપણાના નિશ્ચય ' પરિણામ અને પુદ્ગલનો જ વ્યાપ્ય-વ્યાપક ભાવ છે, પુત્રાનપરિણામપુત્રાતા સિદ્ધાંતઃ ઘટ-માટી, ઘટાભકાર દાંત ચોરવ વ્યાયવ્યાપમાવસદ્માવત્' અર્થાતુ પુગલ પરિણામ પગલથી વ્યાપ્ય છે ને પુદ્ગલ પરિણામમાં વ્યાપક છે અને જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવનું હોવાપણું છે ત્યાં જ વાસ્તવિક કર્તા-કર્મપણાની સિદ્ધિ હોય છે, એટલે આમ પુદ્ગલ દ્રવ્યરૂપ કર્તાથી કોઈ પણ પરને અપેક્ષ્યા વિના સ્વાધીન - “સ્વતંત્ર વ્યાપક સત્તા - “સ્વયં” - અન્યની પ્રેરણા વિના આપોઆપ વ્યાપ્યમાનપણાથી પુદ્ગલ પરિણામરૂપ કર્મ પરિણામ - નોકર્મ પરિણામ કર્મ કરાઈ રહ્યું છે. પણ ઘડો અને કુંભાર છે, તેનો વ્યાપ્ય-વ્યાપક ભાવ નથી, એટલે કે ઘડો કુંભારથી વ્યાપ્ય નથી ને કુંભાર ઘડામાં વ્યાપક નથી (કુંભાર કાંઈ ઘડામાં ઘૂસી જતો નથી !) તે ઈટારિવ - હોવાપણાને લીધે. કોની જેમ ? ઘટવૃત્તિયોરિવ - ઘટ-મૃત્તિકાની જેમ, ઘડા અને માટીની જેમ. આમ વ્યાખવ્યાપક ભાવથી આત્મદ્રવ્યથી પુદ્ગલ દ્રવ્ય પરિણામ જ્ઞાન કરાઈ રહ્યું છે, પણ પુગલદ્રવ્યથી તે કેમ નથી કરાતું? પરમાર્થત: - પરમાર્થથી પુતપરિમજ્ઞાનપુત્તિયોટબુંમકાવત્ વ્યાચવ્યાપજમાવામાવાતું કર્તુત્વાસિદ્ધી - પુદ્ગલ પરિણામજ્ઞાન અને પુદ્ગલના - ઘટ-કુંભકારની જેમ વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે ર્તા-કર્મ પણાની અસિદ્ધિ હોઈને. સતે અને આમ પુદ્ગલ પરિણામ જ્ઞાનના અને પુદ્ગલની કર્તા કર્મપણાની અસિદ્ધિ હોઈ, પુદ્ગલ પરિણામશાનને કર્મપણે કરી રહેલા આત્માને ૫: વતુ નાનાતિ - જે ખરેખર ! નિશ્ચય કરીને જાણે છે, સોયંતવિવિત્તજ્ઞાનીપૂતો જ્ઞાની વાત - તે અત્યંત વિવિક્ત - પૃથફ કરેલ - વિવેક કરેલ જ્ઞાનરૂપ થયેલો જ્ઞાની હોય. ચૂર્વ જ્ઞાતુ: પુક્તપરિણામો વ્યાચ: - અને એમ જ્ઞાતાનો - જ્ઞાયક આત્માનો પુગલ પરિણામ વ્યાપ્ય - વ્યાપવા યોગ્ય નથી. શા માટે ? પુત્રાતાભનોર્રીયજ્ઞાયસંવંધવ્યવહારમાત્રે સત્યપ - પુદ્ગલ અને આત્માનો ય-જ્ઞાયક સંબંધ વ્યવહાર માત્ર સતે પણ, પુસ્તપરિણામ-નિમિત્તસ્ય જ્ઞાનચૈવ જ્ઞાતુચવતું - પુદ્ગલ પરિણામ નિમિત્તક પુદ્ગલ પરિણામ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનનું જ જ્ઞાતાનું વ્યાપ્યપણું છે માટે. // તિ “માધ્યતિ' માત્મભાવના ||૭|| ૪૯૦ Page #642 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૫ ઘટ નથી કુંભકારની પેઠે પરમાર્થથી’ તત્ત્વથી પુદ્ગલપરિણામ અને આત્માનો વ્યાપ્ય-વ્યાપક ભાવ પુણ્ાતપરિણામાત્મનો વ્યાપવ્યાપ માવામાવાત્, અર્થાત્ પુદ્ગલપરિણામ આત્માથી વ્યાપ્ય નથી અને આત્મા પુદ્ગલપરિણામમાં વ્યાપક નથી. એટલે આમ પુદ્ગલપરિણામને આત્માના કર્તા-કર્મભાવની અસિદ્ધિ અર્થાત્ આત્માને ખરેખર ! નિશ્ચયે કરીને પુદ્ગલપરિણામરૂપ કર્મનું કર્તાપણું સિદ્ધ થતું નથી. ‘અન્તત્ત્તવમાનું’ એટલે પુદ્ગલપરિણામરૂપ જે મોહ-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ અંતરમાં ઉત્બવતો એકદમ ઊઠતો, કૂદાકૂદ કરતો, ઉત્લવ-ધમસાણ મચાવતો કર્મનો પરિણામ છે અને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ-બંધ-સંસ્થાન-સ્થૌલ્ય (સ્થૂલપણું)-સૌમ્ય (સૂક્ષ્મપણું) આદિરૂપે વ્હારમાં ઉત્કૃવતો - ‘હિસ્તવમાન' (Jumping, springing up, hopping up) નોકર્મનો પરિણામ છે, તે સમસ્તને પણ ખરેખર ! નિશ્ચયે કરીને આત્મા કરતો નથી. અર્થાત્ પુદ્ગલપરિણામ ચાહે તો અંતરમાં ઉત્ખવતો મોહાદિ-સુખાદિરૂપ કર્મ પરિણામ હોય કે ચાહે તો વ્હારમાં ઉત્બવતો સ્પર્શાદિ નોકર્મ પરિણામ હોય, પણ તે સર્વ પરદ્રવ્યરૂપ પુદ્ગલપરિણામ હોઈ તે સર્વ કર્મ-નોકર્મ પરિણામનું કર્તાપણું આત્માને ઘટતું નથી. કારણકે ઉપરમાં સ્પષ્ટ દર્શાવ્યું તેમ જ્યાં વ્યાપ્ય-વ્યાપકપણું હોય ત્યાં જ વાસ્તવિક-નૈક્ષયિક કર્તા-કર્મ સંબંધ ઘટે અને વ્યાપ્ય-વ્યાપકપણું તો તાદાત્મ્ય સંબંધ હોય ત્યાં જ હોય, અતાદાત્મ્ય હોય ત્યાં નહિ જ, એટલે પુદ્ગલપરિણામરૂપ કર્મના પરિણામનો અને નોકર્મના પરિણામનો સમસ્તનો પણ આત્મા સાથે તાદાત્મ્ય સંબંધ નહિ હોવાથી વ્યાપ્ય-વ્યાપકભાવ નથી અને તેથી કર્તા-કર્મ ભાવ પણ નથી. આથી ઉલ્ટું, પરમાર્થથી’ તત્ત્વથી નિશ્ચયથી પુદ્ગલપરિણામ જ્ઞાન ને પુદ્ગલનો ઘટ-કુંભકારની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવ નથી, એટલે એ બન્નેમાં કર્તા-કર્મ ભાવની અસિદ્ધિ છે, પરંતુ ‘આભપરમાત્મનોઃ' આત્મપરિણામ અને આત્માનો તો ઘટ-સ્મૃત્તિકાની જેમ વ્યાપ્ય વ્યાપક ભાવ છે ઘવૃત્તિયોરિવ વ્યાપવ્યાપ માવતર્માવાત્, એટલે આમ આત્મદ્રવ્યરૂપ કર્તાથી કોઈ પણ પરને અપેક્ષા વિના સ્વાધીન સ્વતંત્ર વ્યાપક સતા અન્યની પ્રેરણા વિના સ્વયં આપોઆપ વ્યાપ્યમાનપણાને લીધે પુદ્ગલ પરિણામના જ્ઞાનરૂપ છે. આવા પુપ્ તરિણામજ્ઞાન ર્મત્વન ર્વાં પુદ્ગલપરિણામ જે ખરેખર ! નિશ્ચયે કરીને જાણે છે, તે અત્યંત ‘વિવિક્ત' એવો શાની હોય. તાત્પર્ય કે આત્મા કર્મ-નોકર્મ પરિણામરૂપ નથી, પણ પુદ્ગલપરિણામ જ્ઞાન રૂપ - જાણપણારૂપ કર્મ કરે છે અર્થાત્ માત્ર જાણપણારૂપ જ્ઞાનક્રિયા કરતો જાણે જ છે, એમ જે નિશ્ચયે કરીને જાણે છે, તે સર્વ અન્ય દ્રવ્યથી વિવિક્ત - પૃથક્ કરેલ જ્ઞાનરૂપ થયેલો જ્ઞાની હોય. ભિન્ન - - - ૪૯૧ - અને આમ જાણપણારૂપ ‘શાન ક્રિયા’ કરતો જ્ઞાની પુદ્ગલ પરિણામને જાણે છે, તેથી કાંઈ પુદ્ગલપરિણામ તેનો વ્યાપ્ય બની જતો નથી, કારણકે પુદ્ગલ અને જ્ઞાની ‘શાન ક્રિયા’નો જ વ્યાપક,આત્માનો ભલે જ્ઞેય-શાયક સંબંધરૂપ વ્યવહાર માત્ર હો, છતાં પણ પુદ્ગલપરિણામનો નહિ ‘પુદ્ગલ પરિણામ નિમિત્તક' પુદ્ગલપરિણામ નિમિત્તથી ઉપજતા જ્ઞાનનું જ શાતાનું વ્યાપ્યપણું છે पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव જ્ઞાતુર્વ્યયાત્ અર્થાત્ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જ્ઞાન એ જ આત્માનું વ્યાપ્ય છે (નહિ કે પુદ્ગલપરિણામ) અને શાતા આત્મા એ જ્ઞાનનો જ વ્યાપક છે (નહિ કે પુદ્ગલપરિણામનો). એટલે કોઈ અપેક્ષાએ કર્તા-કર્મપણું જો કહેવું હોય તો જ્ઞાનક્રિયા (Process of knowledge) કરતા શાતા આત્માનું અને જ્ઞાનક્રિયા જાણપણા ક્રિયારૂપ જ્ઞાનનું જ કહી શકાય. - જાણવારૂપ કર્મ તો કરાઈ રહ્યું શાનને કર્મપણે કરતા આત્માને પૃથભૂત જ્ઞાનરૂપ થઈ ગયેલો પુદ્ગલપરિણામરૂપ કર્મ કરતો Page #643 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઈચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત વ્યાકળપણે વર્તે છે એવા જીવોનું જ્યાં વિશેષપણે દેખાવું છે, એવો જે કાળ તે આ દુસમ કળિયુગ નામનો કાળ છે. તેને વિષે વિહુવળપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તન ભેદ પામ્યું નથી, બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ત આવૃત્ત થયું નથી. બીજું જે કારણો તેને વિષે જેનો વિશ્વાસ વર્તતો નથી, એવો જે કોઈ હોય તો તે આ કાળને વિષે બીજો શ્રી રામ છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૦૭), ૩૯૪ પર છે GE) ૬૦૧ પુદ્ગલ ૪૯૨ Page #644 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૪૯ સમયસાર-કળશ (૪) અમૃતચંદ્રજી લલકારે છે – शार्दूल विक्रीडित व्याप्यव्यापकता तदात्मनि भवेत्रवातदात्मन्यपि, व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः । इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिंदंस्तमो, ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ॥४९॥ વ્યાપ્ય વ્યાપકતા તદાત્મમહિ છે ના અતદાત્મ ઈતિ, વ્યાપ્યવ્યાપક ભાવ સંભવ વિના શી કકર્મ સ્થિતિ ? એ ઉદ્દામ વિવેક ગ્રાસક મહમ્ ભારે તમ ભેદતો, ત્યારે જ્ઞાની થઈ અહો લસી રહ્યો કર્તૃત્વ શૂન્યો સતો, ૪૯ અમૃત પદ-૪૯ ધન્ય રે ! દિવસ આ અહો ! અથવા ભેખ રે ઉતારો રાજા ભરથરી ! - એ રાગ. મીંડ મૂકાવે કર્મનું, શાની કર્તૃત્વ શૂન્ય રે, ભગવાન અમૃતચંદ્રની, અમૃત વાણી એ સુશ્ય રે... મી. ૧ વ્યાપ્ય-વ્યાપકતા નિશ્ચયે, તાદાત્મામાં જ હોય રે, અતદાત્મમાં તો કદી, વ્યાપ્ય-વ્યાપકતા નો'ય રે... મીંડ. ૨ વ્યાપ્ય-વ્યાપક એ ભાવના, વિના સંભવ એમ રે, કર્તા-કર્મના ભાવની, સ્થિતિ શી? કહો કેમ રે ?.. મીંડ. ૩ એમ ઉદામ વિવેકથી, સર્વગ્રાસી (ભક્ષી) મહા તેજ રે, તે મહસૂના મહાભારથી, તમન્સ ભેદતો એજ રે... મીંડ. ૪ શાની થઈ ત્યારે લસી રહ્યો, પુરુષ આ કર્તુત્વ શૂન્ય રે, ભગવાન અમૃતચંદ્રની, આત્મખ્યાતિ અનન્ય રે... મીંડ મૂકાવે. ૫ અર્થ - વ્યાપ્ય-વ્યાપકતા તરાત્મામાં હોય, અતદાત્મામાં પણ ન જ હોય, વ્યાપ્ય-વ્યાપક ભાવના સંભવ વિના કર્તકર્મ સ્થિતિ શી? એમ ઉદામ વિવેકથી સર્વગ્રાસી (સર્વભક્ષી) મહસુ તેજોભારથી તમને ભેદતો શાની થઈને ત્યારે તે આ કર્તુત્વશૂન્ય પુરુષ લસલસી રહ્યો. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “મન, વચન, કાયાના જોગમાંથી જેને કેવળી સ્વરૂપ ભાવ થતાં અહંભાવ મટી ગયો છે, એવા જે જ્ઞાની પુરુષ, તેના પરમ ઉપશમરૂપ ચરણારવિંદ તેને નમસ્કાર કરી, વારંવાર તેને ચિંતવી, તેજ માર્ગમાં પ્રવૃત્તિની તમે ઈચ્છા કર્યા કરો એવો ઉપદેશ કરી આ પત્ર પૂરો કરૂં છું.” વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ !'' - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૩૮૧), ૪૬૬ “વારી પરભાવની કર્તુતા મૂલથી, આત્મપરિણામ કર્તુત્વ ધારી... સૂર જગદીશની.” - શ્રી દેવચંદ્રજી ૪૯૭ Page #645 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વ્યાપ અરૂ વ્યાપકતા તનમય ગુણસંગ, પરભાવે સંગતા કહેવો અનીત હૈ, તદમે ભાવ હોત કરમકો કરતાર, અનાદિ અનંત જીવકો કહનેકો ભીતિ હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ ઉપરમાં જે “આત્મખ્યાતિ' ગદ્ય ભાગમાં કહ્યું તેના સારસમુચ્ચય - ઉપસંહારરૂપ આ કળશ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે, વ્યાવ્યા છતાં તવાન ભવેત્ - આમ વ્યાપ્ય - વ્યાપકપણું તો તદાત્મામાં હોય, અતદાત્મામાં પણ ન જ હોય, નૈવાતિ , અને પુદ્ગલ ને આત્માનું તો તદાત્મપણું છે જ નહિ, અતદાત્મપણું જ છે, એટલે તેમાં વ્યાપ્ય-વ્યાપક ભાવનો સંભવ ક્યાંથી હોય ? અને વ્યાચ-વ્યાપમાવસંમવમૃતે આમ વ્યાય-વ્યાપક ભાવનો સંભવ ન હોય તો કર્તા-કર્મની સ્થિતિ પણ ક્યાંથી હોય ? હા ચૂર્વજસ્થિતિઃ ? અર્થાતુ પુદગલ કર્મની સાથે આત્માનો કર્તા ભાવ ક્ષણ પણ ક્યાંથી ટકે ? ન જ ટકે. દામવિવેવસ્મરમાં મારા મિતંતH: - એવા પ્રકારે ઉદ્દામ વિવેકરૂપ સર્વભક્ષી - સર્વ પ્રાસી મહસુથી મહા તેજઃભારથી - જ્ઞાન પ્રકાશ પરથી અજ્ઞાનરૂપ તમને- ગાઢ અંધકારને ભેદી નાંખ્યો છે એવો આ પુરુષ જ્ઞાની થઈ ત્યારે - તે વખતે કર્તુત્વશૂન્ય ઉલ્લસ્યો, જ્ઞાનમૂય તો તે પણ નલિતઃ ત્વશૂન્ય માનું | અર્થાતુ આવો જે જ્ઞાની થાય છે તેનો ત્યારે – તથારૂપ “જ્ઞાનદશા” પાયે કર્તાભાવ છૂટી જાય છે, એટલે તે કર્મને નામે મોટું મીંડુ મૂકાવે છે ! ૪૪ Page #646 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૬ પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તૃકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? તો કે - वि परिणमइ ण गिइ उपज्जइ ण परदव्वपज्जाये । ाणी जातो व हु पुग्गलकम्मं अणेयविहं ॥७६॥ પરદ્રવ્ય પર્યાયે ન પરિણમે, ગ્રહે ન ઉપજે ના જ રે; જ્ઞાની અનેકવિધ જાણતો, પુદ્ગલકર્મ છતાં જ રૈ... અજ્ઞાનથી. કર્તા. ૭૬ ગાથાર્થ - અનેક પ્રકારનું પુદ્ગલકર્મ સ્ફુટપણે જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્ય પર્યાયોમાં નથી પરિણમતો, નથી ગ્રહતો, નથી ઉપજતો. ૭૬ आत्मख्याति टीका पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । ज्ञानी ज्ञानत्रपि खलु पुद्गलकर्मानेकविधं ॥७६॥ આકૃતિ જ્ઞાની જીવ પુદ્ગલ પરિણામકર્મ પુ. કર્તા અંતર્ધ્યાપક પ્રાપ્ય વિકાર્ય નિર્વર્ય આદિ મધ્ય અંત કૃત્તિકા કળશ ૪૯૫ આદિ-મધ્ય-અંતમાં વ્યાપક आत्मभावना - - पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवति પુદ્ગલ કર્મ જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? તિ શ્વેત્ - એમ જો પૂછો તો - પુલૢાતÉગનેવિધ નાનત્રષિ હતુ જ્ઞાની - પુદ્ગલકર્મ અનેકવિધ જાણતો છતાં ખરેખરા શાની - વરદ્રવ્યપર્યાય નહિ નિતિન વૃદ્ધાતિ ન ઉત્પતે - પરદ્રવ્ય પર્યાયમાં નથી જ પરિણમતો, નથી ગ્રહતો, નથી ઉપજતો. II તિ ગાયા આભમાવના ।।૭।। પુાનપરિણામ વર્મ નાનત્રપિ હિજ્ઞાની - પુદ્ગલ પરિણામકર્મને સ્ફુટપણે જાણતો છતાં જ્ઞાની, ન તં સ્મૃતિ ન તથા મિતિ ન તથોત્વઘતે હૈં - નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. કેવું છે તે પુદ્ગલ પરિણામકર્મ ? પ્રાચં વિદ્યાર્યં નિર્વર્યં ચ વ્યાપનક્ષનું - પ્રાપ્ય - પ્રાપ્ત થવા યોગ્ય - વિકાર્ય - વિકાર પામવા યોગ્ય અને નિર્વર્ય - નિર્વર્તન - સર્જન પામવા યોગ્ય ઉત્પન્ન થવા યોગ્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું. તે પુદ્ગલ પરિણામકર્મ કયા કર્તાથી કરાઈ રહ્યું છે ? પુત્તતદ્રવ્યન વિમાનં - પુદ્ગલ દ્રવ્યથી ક્રિયમાણ - કરાઈ રહ્યું છે. કેવા પુદ્ગલદ્રવ્યથી કેવી રીતે કરાઈ રહ્યું છે ? સ્વયમંતવ્યાપઝેન ભૂત્વાતિમધ્યાંતેવુ વ્યાપ્ત - સ્વયં-પોતે અંતરવ્યાપક-અંદરમાં વ્યાપક થઈ આદિ - મધ્ય - અંતમાં વ્યાપીને, તં ગૃહાતા તથા પરિણમતા તોઘમાનેન ૬ - તેને - પુદ્ગલ – પરિણામકર્મને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા અને તથા પ્રકારે ઉપજતા એવા પુદ્ગલ દ્રવ્યથી. આમ આવી રીતે અંતર વ્યાપક થઈ પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહેલા પુદ્ગલ પરિણામ કર્મને જાણતા છતાં, જ્ઞાની સ્વયમંતવ્યાર્વજો મૂત્વા જ્ઞાની સ્વયં - પોતે અંતર વ્યાપક થઈ, વહિ સ્વસ્ય પરદ્રવ્યસ્ય પરિબળમાં મૃત્તિા ઋત્તશમિવામિથ્યાંતેવુ વ્યાપ્ય - બહિ:સ્થ - વ્હારમાં સ્થિતિ કરતા પરદ્રવ્યના પરિણામને, કલશને મૃત્તિકાની જેમ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. કારણકે આમ છે તેથી શું ફલિત થયું ? તતઃ પ્રાપ્ય વિાર્ય નિર્વર્ય હૈં વ્યાપનક્ષમાં પદ્રવ્યપરિનામ ર્માળુર્વાળસ્વ જ્ઞાનિનો - તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું (વ્યાપ્ય લક્ષણવાળું) પરદ્રવ્ય પરિણામકર્મ નહિ કરતા જ્ઞાનિનો, પુત્પાતર્મ નાનતોપિ - પુદ્ગલકર્મને જાણતાં છતાં, પુર્વીલેન સહન Íર્મમાવ: - પુદ્ગલની સાથે કર્તૃ કર્મ ભાવ નથી. ।। તિ ‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ।।૭।। Page #647 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ થતો - यं प्राप्यं विकार्य निर्वत्यं च व्याप्यलक्षणं पुद्गलपरिणामं कर्म जाननपि हि ज्ञानी पुद्गलद्रव्येण स्वयमंतव्यापको भूत्वा स्वयमंतापकेन भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं दिमध्यांतेषु व्याप्य मृत्तिका कलशमिवादिमध्यांतेषु व्याप्य तं गृह्णता तथा परिणमता न तं गृह्णाति न तथा परिणमति तथोत्पद्यमानेन च क्रियमाणं न तथोत्पद्यते च । ततः प्राप्यं विकार्य निर्वयं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य पुद्गलकर्म जानतोपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः ॥७६।। આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું જે વ્યાપ્ય લક્ષણવાળું પુદગલ પરિણામકર્મ પુદ્ગલ દ્રવ્યથી - જ્ઞાની સ્વયં અંતર્ વ્યાપક થઈ સ્વયં અંતરવ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને કળશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા વ્યાપીને, અને તથા પ્રકારે ઉપજતા એવાથી - નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો કરાઈ રહેલું નિશ્ચયે કરીને જાણતો છતાં, અને નથી તથા પ્રકારે ઉપજતો, તેથી કરીનેપ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવા વ્યાપ્ય લક્ષણવાળા પદ્રવ્ય પરિણામકર્મને નહિ કરતા જ્ઞાનીનો - પુદ્ગલકર્મને જાણતાં છતાં – પુદ્ગલ સાથે કર્તા કર્મ ભાવ નથી. ll૭ષા. “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય અને જીવ કોઈ કાળે જડ ન થાય, તેમ સતુ' કોઈ કાળે “સતુ' સિવાયનાં બીજાં કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહિ. આવી દેખીતી સમાય તેવી વાતમાં મુંઝાઈ જીવ પોતાની કલ્પનાએ “સતુ' કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે.- શ્રીમદ્ રાજચંદ્ર, અં(૨૩૩), ૨૭૪ “વ્યાપ અરુ વ્યાપકકો ભાવ ઈષ્ટ કહ્યો શિષ્ટ, કરતા કરમકૌ યા નિત્ય હી કી રીત હૈ, તાહી કે અભાવ કૈસે દ્રવ્યકર્મ પુદ્ગલ, કરેગો ચેતનરામ તાસૌ જો વ્યતીત હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૩૦ “ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે... વાસુપૂજ્ય.” - શ્રી આનંદઘનજી ૪૯૬ Page #648 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૬ જ્ઞાની-જ્ઞાન ગુણસંપન્ન જીવ પુદ્ગલકર્મને જણે છે, તો પછી તે જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ આશંકાનો અત્ર સ્પષ્ટ જવાબ પદગલ કર્મને જાણતા જીવનો આપ્યો છે - “જ્ઞાની અનેક પ્રકારના પગલકર્મને જાણે છે છતાં તે પગલકર્મરૂપ પદગલની સાથે કર્ણ કર્મ ભાવ પરદ્રવ્ય પર્યાયને ગ્રહતો નથી, તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે શું છે? કે નથી? ઉપજતો નથી. કારણકે જ્યાં વ્યાપ્ય-વ્યાપક ભાવ હોય ત્યાં જ કર્તા કર્મભાવ ઘટે, પણ પુદ્ગલરૂપ પરદ્રવ્ય સાથે આત્માને તેવો વ્યાપ્ય-વ્યાપક ભાવ નથી, એટલે પુદ્ગલ પરિણામને જાણતાં છતાં આત્માનો પુગલ કર્મ સાથે કર્તા કર્મભાવ નથી, આ વસ્તુતત્ત્વ પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ “આત્મખ્યાતિ'માં અત્યંત પરિસ્ફટ સમજવ્યું છે, પુદગલ પરિણામ કર્મને જાણતો તે પરદ્રવ્યના પરિણામને નથી ગ્રહતો. નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. કેવું છે પુદ્ગલ પરિણામકર્મ ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું - પ્રાર્થ વિવાર્ય નિર્વત્થ ર વ્યાતિલvi - તે કર્મ કયા કર્તાથી કરાઈ રહ્યું છે? પુદ્ગલ દ્રવ્યથી. કેવાથી? તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા અને તથા પ્રકારે ઉપજતા એવાથી. કેવા પ્રકારે ? સ્વયં અંતરવ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સ્વયમંતવ્યપદેન ભૂતાનિધ્યનેષુ વ્યાણ - આમ આવા પ્રકારે કરાઈ રહેલું જાણતાં છતાં, જ્ઞાની સ્વયં – પોતે અંતરવ્યાપક થઈ “બહિ:સ્થ' - આત્માની બહારમાં સ્થિત પરદ્રવ્યના પરિણામને - કળશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહતો, નથી તથાપ્રકારે પરિણમતો ને નથી તથા પ્રકારે ઉપજતો, અર્થાત્ મૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે તેમ આ જ્ઞાની (જીવ) પરદ્રવ્ય પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપતો નથી. આ ઉપરથી શું ફલિત થાય છે ? પ્રાપ્ય વિકાર્ય નિર્વત્યે એવા વ્યાપ્યલક્ષણ પદ્રવ્ય પરિણામ કર્મને નહિ કરતા જ્ઞાનીને, પુદ્ગલ કર્મને જાણતાં છતાં, પુદ્ગલ સાથે કર્તા-કર્મ ભાવ નથી. શ્રી અમૃતચંદ્રાચાર્યજીની આ પરમ પરમાર્થગંભીર વ્યાખ્યાનો વિશેષ આશયાર્થ આ પ્રકારે – પુદ્ગલ પરિણામરૂપ કર્મ વ્યાપ્ય છે અને પુદ્ગલ તેનું વ્યાપક છે. વ્યાપ્યલક્ષણ એવું જે આ પુદગલ પરિણામ કર્મ છે તે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ય એમ ત્રણ પ્રાપ્ય, વિકાર્ય, નિર્ચ વ્યાપ્ય અવસ્થાવાળું છે, અથવા તો પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એ તેના ત્રણ લક્ષણ પુદ્ગલકર્મ : પુદ્ગલ દ્રવ્યતબકકા (stages) છે, પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવા યોગ્ય, વિકાર્ય એટલે વિકાર અંતર્ વ્યાપક પામવા યોગ્ય અને નિર્વત્યે એટલે નિર્વર્તન-સર્જન પામવા યોગ્ય અર્થાત્ ઉત્પન્ન થવા યોગ્ય. પુદ્ગલ પરિણામરૂપ કર્મ બનવામાં પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એ ત્રણ અવસ્થા હોય છે ને વ્યાપ્યલક્ષણ પગલપરિણામ, કર્મની એ ત્રણે અવસ્થામાં સર્વત્ર પુદ્ગલ વ્યાપક છે; એ પુદ્ગલ પરિણામ કર્મ પ્રક્રિયામાં (Process) પ્રથમ એ પુદ્ગલ પરિણામ જ પ્રાપ્ય-પ્રાપ્ત થવા યોગ્ય - ગ્રહણ થવા યોગ્ય છે, પછી તે પુદ્ગલ પરિણામના જ વિકાર - વિશિષ્ટ પ્રકાર તે વિકાર્ય છે, અર્થાતુ તે વિશિષ્ટ પુદ્ગલપ્રકારરૂપ - કામણ વર્મણારૂપ પુદ્ગલ વિકાર પણ ઉત્તરોત્તર વિકાર પામવા યોગ્ય એવી પુદ્ગલમય પરિણામાવસ્થા છે અને તેમાંથી ઉત્તરોત્તર વિકાર - પરિણામ થતાં થતાં છેવટે નિર્વર્તવા યોગ્ય - સવા યોગ્ય - ઉત્પન્ન થવા યોગ્ય એવું છેવટનું નિર્વત્યે પુદ્ગલ પરિણામ - કર્મ ઉત્પન્ન થાય છે, નિર્વર્ત છે, સર્જાય છે. પુદગલપરિણામ કર્મની આદિ-મધ્ય-અંત આ ત્રણે અવસ્થામાં સર્વત્ર પુદ્ગલ દ્રવ્ય વ્યાપક છે. આકૃતિ પુગલ પરિણામ વ્યાપ્ય પ્રાપ્ય વિકાર્ય નિર્વર્ય પુદ્ગલ દ્રવ્ય વ્યાપક ૪૯૭ Page #649 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આમ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્થ એ ત્રણ પર્યાય અવસ્થામાં વિભક્ત થયેલું જે પુદગલ પરિણામ કર્મ છે, તે વ્યાપ્ય લક્ષણવાળું છે, અર્થાતુ પુદ્ગલ દ્રવ્યથી તે તે સર્વ પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંત વ્યાપક અવસ્થામાં વ્યાપાવા યોગ્ય છે. એટલે કે પુદગલ દ્રવ્ય સ્વયં - પોતે અંતર થઈ પુદ્ગલ પરિણામ કર્મ ગ્રહે, વ્યાપ, થર હ, વ્યાપક થઈને (Internally pervading throughout) આદિ-મધ્ય ને +, પરિણમે, ઉપજે જ અંતમાં વ્યાપીને તે પુગલ પરિણામને રહે છે, તથા પ્રકારે પરિણમે છે અને તથાપ્રકારે ઉપજે છે. બીજા શબ્દોમાં કહીએ તો કર્મ પ્રાયોગ્ય (IIligible for Karma) વિશિષ્ટ પુદગલ પરિણામરૂપ (Specialised) કર્મવર્ગણાને રહે છે, તે કાર્મણ વર્ગણાના તેવા તેવા વિકારપણે પરિણમે છે અને તેવા કેવા કર્મપ્રકારપણે ઉપજે છે - નીપજે છે, નિષ્પન્ન થાય છે. અને આમ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી (Scientific process) પુત્તિ પરિણામે વર્ષ - પુદ્ગલ પરિણામ કર્મ પુદગલ દ્રવ્યથી સ્વયં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં - વ્યાપીને કળશને વૃત્તિકા મ ાની કરાઈ રહેલું પુતદ્રવ્ય ક્રિયા - શાની જણે છે - છતાં તે સ્વયં-પોતે અંતર્ વ્યાપક થઈ બહિ:સ્થ અંતર્ વ્યાપક થઈ - “સ્વયમન્તવ્યપ મૂતા' - તે પુદ્ગલકર્મની અંદર પરદ્રવ્યનો પરિણામ ન ગ્રહે, વ્યાપક થઈ. તે વહિ:થી રિદ્રવ્ય grH - બહિ:સ્થ” - બહારમાં રહેલા ન પરિણમે, ન ઉપજે પુગલકર્મ રૂપ પરદ્રવ્યના પરિણામને, કળશને માટીની જેમ, મૃત્તિા હનશમિવ - આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને નથી તેને ગ્રહણ કરતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથા પ્રકારે ઉપજતો. અર્થાતુ ઘડાની બનાવટમાં માટી છે તે ઉપાદાન કારણ છે. એટલે આદિથી માંડી અંત સુધી - હેલેથી છેલ્લે સુધી માટીના પિંડામાંથી ઘડો બને ત્યાં સુધી - એટલે કે આદિમાં પ્રાપ્ય એવા મૃત્તિકા - પિંડમાં, મધ્યમાં વિકાર્ય એવા સ્થાસ - કુલીશ આદિ અવાંતર અવસ્થાવિશેષોમાં અને અંતમાં નિર્વત્યે એવા ઘટ પર્યાયમાં, એ ત્રણે અવસ્થામાં - ઉપાદાન કારણરૂપ માટી કળશને વ્યાપીને રહેલી છે, અર્થાતુ માટી જ માટી પિંડ રહે છે, સ્થાસાદિ અવસ્થાએ પરિણમે છે અને ઘટપણે ઉપજે છે, પણ તેથી ઉલટું હારમાં રહેલા પરદ્રવ્યના પરિણામને વ્યાપીને જ્ઞાની તે ગ્રહતો નથી. તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે ઉપજતો નથી. અર્થાતુ જ્ઞાની (જ્ઞાયક સ્વભાવી આત્મા) પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્ય પુદગલ પરિણામકર્મરૂપ પરદ્રવ્યમાં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહતો નથી, તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે ઉપજતો નથી. તત: પ્રાર્થ વિકાર્ય નિર્વત્રે ૨ વ્યથિત પદ્રવ્યપરિપામ વ સ્ય - તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું પુદ્ગલરૂપ પરદ્રવ્ય - પરિણામ કર્મ જ્ઞાની કરતો નથી અને તેના જ્ઞાયક સ્વભાવને લીધે તે પરદ્રવ્યરૂપ પુદ્ગલકર્મને જાણે છે, પુરાત્તવર્ષ નાનતો જ્ઞાનિન: - છતાં જ્ઞાનિનો તે પુદ્ગલ સાથે કર્તા કર્મભાવ નથી - પુનર્તન સદ ન હદમાવ: | ધર્મ પ્રાગુભાવતા સકળ ગુણ શુદ્ધતા, ભોગ્યતા કર્તુતા રમણ પરિણામતા, શુદ્ધ સ્વ પ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય-વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા. ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ આપણો આતમા તેહવો ભાવિયે.” - શ્રી દેવચંદ્રજી જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશી રહિત છે, તેમ સમ્યક દૃષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૬૦), ૮૩૩ આ પરમ તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા (Philosophical most scientific process) પરથી એ તાત્પર્ય સિદ્ધ થાય છે કે જ્ઞાની (જ્ઞાન સ્વભાવી) આત્મા એ જ્ઞાયક ભાવરૂપ જીવનો પુદગલ સાથે કર્તા. સ્વભાવને જ રહે છે, તથા પ્રકારે જ પરિણમે છે અને તથા પ્રકારે જ ઉપજે કર્મ ભાવ નથી છે, પણ તે પુદ્ગલ દ્રવ્યરૂપ પરભાવને ગ્રહતો નથી, તથા પ્રકારે પરિણમતો નથી અને તથાપ્રકારે ઉપજતો નથી. સચેતન આત્માનો અચેતન પરદ્રવ્ય ૪૯૮ Page #650 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૬ સાથે ભલે સંયોગ સંબંધ હો, તો પણ ગ્રાહ્ય-ગ્રાહક તેમજ વ્યાપ્ય-વ્યાપક સંબંધ તો નથી જ. કારણકે ચેતન આત્મા અમૂર્ત છે અને અચેતન પુદ્ગલ મૂર્ત છે, તેનો નિર્લેપ અસ્પૃશ્ય આકાશની જેમ ગ્રાહ્ય-ગ્રાહકે સંબંધ કેમ થઈ શકે ? આમ જ્યારે એક બીજાનો સ્પર્શ પણ નથી તો પછી વ્યાપ્ય-વ્યાપક સંબંધ તો કેમ જ હોઈ શકે ? અને આમ આદિ-મધ્ય અને અંતમાં એ બન્નેનો વ્યાપ્ય-વ્યાપક સંબંધ ' નથી, તો પછી તેનો કર્તા-કર્મ ભાવ ક્યાંથી જ હોઈ શકે? "यदग्राह्यं न गृह्णाति गृहीतं नापि मुञ्चति । નાનારિ સર્વથા સર્વ તત્ત્વવમી ” - સમાધિશતક જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫ આકૃતિ T જીવ પુદ. પરિણામ કમ પુદ્ગલ દ્રવ્ય જીવ દ્રવ્ય ૪૯૯ Page #651 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્વ પરિણામને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તા કર્મ ભાવ શું હોય છે? શું નથી હોતો? तो - णवि परिणमदि ण गिलदि उप्पजदि ण परदव्वपजाये । णाणी जाणंतो वि हु सगपरिणामं अणेयविहं ॥७७॥ પરદ્રવ્ય પર્યાયે ન પરિણમે, રહે ન ઉપજે ના જ રે; शानी मनेवि तो, स्वर परियम छतi ४ ३... शानथी sal. ७७ ગાથાર્થ - અનેક પ્રકારનો સ્વક (પોતાનો) પરિણામ સ્લેટપણે જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્ય પર્યાયમાં नथी परिमतो, नथी प्रस्तो, नथी ५४तो. ७७ आत्मख्याति टीका स्व परिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तकर्मभावः किं भवति किं न भवतीति चेत् - नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । ज्ञानी जाननपि खलु स्वकपरिणाममनेकविधं ॥७७॥ यतो - यं प्राप्यं विकार्य निर्वर्यं च व्याप्यलक्षणमात्मपरिणामं कर्म जानत्रपि हि ज्ञानी आत्मना स्वयमंतापको भूत्वा स्वयमंतापकेन भूत्वा - बहिःस्थस्य परद्रव्यस्य परिणामं दिमध्यांतेषु व्याप्य मृत्तिका कलशमिवादिमध्यांतेषु व्याप्य तं गृह्णता तथा परिणमता न तं गृह्णाति न तथा परिणमति तथोत्पद्यमानेन च क्रियमाणं न तथोत्पद्यते च । ततः प्राप्यं विकार्य निवर्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य स्वपरिणामं जानतोपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तकर्मभावः ||७७|| आत्मभावना - स्वपरिणामं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवति - २५ परिक्षामने मत नो पुगबनी साथे sl-भाव शुंडीय छ ? | नथी होतो ? इति चेत् - अम ने पूछो तो, it सेतो - ज्ञानी - ज्ञानी स्वकपरिणाममनेकविधं जानन्नपि खलु - १-पोताना भवि५ परिणामने निश्चये री Pati di परद्रव्यपर्याये - ५२द्रव्य पर्यायमा नापि परिणमति न गृह्णाति न उत्पद्यते - नथी परिसमता, नथी Asal, नया ७५°४तो. ।। इति गाथा आत्मभावना ||७७|| आत्मपरिणामं कर्म जानन्नपि हि ज्ञानी - माम परियाम भन त छti नश्वये शनशानी, स्वयमंतव्यापको भूत्वा - स्वयं पो तर व्या५५ 25, वहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिका कलशमिवादिमध्यांतेषु व्याप्य - 48:स्थ - wi स्थिति ४२ता ५२द्रव्यन परिणाम - भृत्तिाने शनीभ - हि-मध्य-vi व्यापान, न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च - नथीतेने (५२द्रव्य परिक्षामने) तो, नथी तथा मरे परिसमती भने नयी तथा 64°४तो. शानी छमात्मपरिणाम छ? प्राप्यं विकार्य निर्वर्त्य च व्याप्यलक्षणं - -पास થવા યોગ્ય વિકાર્ય-વિકાર પામવા યોગ્ય અને નિર્વત્યે - નિર્વર્તન - સર્જન પામવા યોગ્ય ઉત્પન્ન થવા યોગ્ય એવું વ્યાપ્ય ५०० Page #652 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ રૂપક દ્વિતીય અંક: સમયસાર ગાથા-૭૭ આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે. પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું જે વ્યાપ્યલક્ષણવાળું આત્મપરિણામ કર્મ આત્માથી - જ્ઞાની સ્વયં અંતરુ વ્યાપક થઈ સ્વયં અંતરૂ વ્યાપક થઈ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા કલશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને અને તથા પ્રકારે ઉપજતા એવાથી - નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો કરાઈ રહેલું નિશ્ચય કરીને જાણતો છતાં અને નથી તથા પ્રકારે ઉપજતો. તેથી કરીને - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવા વ્યાપ્ય લક્ષણવાળા પરદ્રવ્ય પરિણામને નહિ કરતા જ્ઞાનીનો, સ્વ પરિણામને જાણતાં છતાં, પુદ્ગલની સાથે કર્તા-કર્મભાવ નથી. ૭૭ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય ત્રણે કાળમાં જે વસ્તુ જાત્યંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦૧, હાથનોંધ-૧ “ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદોરે.” પાછલી ગાથામાં પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુલની સાથે કર્તા કર્મભાવ નથી એમ સિદ્ધ કર્યું, અત્રે તેવા જ ગમિક સૂત્રથી નિબદ્ધ આ ગાળામાં સ્વપરિણામને જાણતા જીવનો પુગલની સાથે કર્નાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ આશંકાનું સમાધાન કર્યું છે 4 પરિણામને જાણતા અને તેનું તલસ્પર્શી મીમાંસન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્યું છે : આત્મ જીવનો પુગલકર્મ સાથે પરિણામકર્મ જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્યના પરિણામને નથી ગ્રહતો, નથી કણ્વકર્મભાવ નથી પરિણમતો, નથી ઉપજતો. કેવું છે આત્મપરિણામ કર્મ ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું - પ્રાર્થ વિછાર્ય નિર્વત્રે ૨ વ્યાયનક્ષi - તે કોનાથી કરાઈ રહ્યું છે ? આત્માથી: કેવા આત્માથી ? તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા, તથા પ્રકારે ઉપજતા એવાથી. કેવા પ્રકારે ? સ્વયં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને - વયમંતવ્યપન મૂત્વામિધ્યતેષ વ્યાપ - આમ આવા આત્માથી અંતર વ્યાપક થઈ આવા પ્રકારે કરાઈ રહેલા આત્મપરિણામ કર્મને જાણતો છતાં જ્ઞાની-જ્ઞાનસંપન્ન આત્મા સ્વયં અંતરુ વ્યાપક થઈ બહિ:સ્થ - લક્ષણવાળું. તે આત્મપરિણામ કર્મ કયા કર્તાથી કરાઈ રહ્યું છે? માત્મના ક્રિયાનું - આત્માથી ક્રિયમાણ - કરાઈ રહ્યું છે. કેવા આત્માથી કેવી રીતે કરાઈ રહ્યું છે? સ્વયમંતવ્યનિ મૂત્વામિતેષ વ્યાપ - સ્વયં - પોતે અંતર્ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તું પૃહતા તથા પરિણમતા તથમાનેન - તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા આ તથપ્રકારે ઉપજતા એવા આત્માથી. આમ આવી રીતે અંતર વ્યાપક થઈ આત્માથી કરાઈ રહેલા આત્મપરિણામ કર્મને જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્ય પરિણામને ગ્રહતો નથી, તેવા પ્રકારે પરિણમતો નથી અને તેવા પ્રકારે ઉપજતો નથી. આ ઉપરથી શું ફલિત થયું? તા: પ્રાર્થ વિજાઈ નિર્વત્થ ર વ્યાખ્યત્તક્ષi Tદ્રથરિનામું નસ્ય જ્ઞાનિનો - તેથી કરીને પ્રાપ્ય વિક્રાય અને નિર્વત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ કર્મ નહિ કરતા જ્ઞાનિનો, સ્વ પરિણામ નાનતો - સ્વપરિણામને જાણતાં છતાં, પુર્તન સદ ન ફૂંછમાવ: - પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી. || તિ આત્મતિ' માભાવના ||૭ળી. ૫૦૧ Page #653 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્માની બહારમાં સ્થિત પરદ્રવ્યના પરિણામને - કળશને મૃત્તિકાની જેમ - આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે તેવા પ્રકારે પરિણમતો અને નથી તથા પ્રકારે – તેવા પ્રકારે ઉપજતો, અર્થાત્ મૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને રહે છે, તેમ પરિણમે છે, તેમ ઉપજે છે, તેમ આત્મા પરદ્રવ્યપરિણામને નથી ગ્રહતો, નથી તેમ પરિણમતો, નથી તેમ ઉપજતો. આ ઉપરથી શું ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવા વ્યાપ્યલક્ષણ પરદ્રવ્યપરિણામ કર્મને નહિ કરતા જ્ઞાનીનો, સ્વપરિણામને જાણતા છતાં, સ્વ પરિણામે નાનતો જ્ઞાનિન, પુદ્ગલની સાથે કર્તા-કર્મભાવ નથી, પુલ્તન સદ ન રૃમાવઃ | અમૃતચંદ્રજીની આ વ્યાખ્યાનો સ્પષ્ટ ભાવાર્થ આ પ્રકારે - કોઈ પણ પરિણામરૂપ કર્મ ત્રણ તબક્કામાં (stages) હોય, કાં તો તે પ્રાપ્ત થવા યોગ્ય હોય, કાં તો તે વિકાર પામી રહેલું હોય, કાં તો તે ઉત્પન્ન થવા યોગ્ય હોય. પ્રાપ્ત થવા યોગ્ય - પ્રથમ ગ્રહણ થવા યોગ્ય (Initially approachable) આદિ અવસ્થા (Beginning, starting phase) તે પ્રાપ્ય કહેવાય છે, વિકાર (Transformations) પામી રહેલી મધ્ય અવસ્થા પરિણામ કર્મના ત્રણ તબકકા - (Middle phase) તે “વિકાર્ય કહેવાય છે અને ઉત્સર્ગરૂપપૂર્ણ પરિણામના પ્રાણ, વિકાર્ય, નિર્વર્ય (finished prodent) નિર્વર્તન - સર્જનપણે ઉત્પન્ન થવા યોગ્ય અંત્ય ન અવસ્થા (Terminal - final phase) તે “નિર્વત્થ' કહેવાય છે. દાખલા તરીકે - માટીમાંથી ઘડો બને છે. તેમાં ઘડો બનવાની શરૂઆત થાય તે અર્થાત માટી સૌથી પ્રથમ પિંડો બની ઘડાના પરિણામને ગ્રહવા માંડે તે “પ્રાપ્ય અવસ્થા, માટીના પીંડામાંથી ઉત્તરોત્તર એક પછી એક જૂદા જૂદા ઘાટ બદલાતાં ઘડો ઉત્પન્ન થાય તે પૂર્વેની વચલી (Intermediate) અવાંતર અવસ્થા તે વિકાર્ય અવસ્થા અને છેવટે માટીમાંથી ઘડો ઉત્પન્ન થયો, ઘડાનો ઉત્સર્ગ થયો, ઘડાનું નિર્વર્તન - ઉત્સર્જન થયું, માટી ઘડા રૂપે ઉપજી - નિષ્પન્ન થઈ, તે “નિર્વત્થ' અવસ્થા. આ તો સ્થૂલ દેણંત છે. પણ પ્રત્યેક સૂક્ષ્મ પરિણમન ક્રિયામાં પણ આ ત્રણ વૈજ્ઞાનિક (scientific) તબક્કા હોય છે અને તેથી જ તેના આદિ-મધ્ય ને અંત એવા બુદ્ધિગમ્ય (Intelligent) વિભાગ પડે છે. આકૃતિ પ્રાપ્ય વિકાર્ય નિર્વર્ય માટે માટી કળશ દેણંત તેમ આત્મપરિણામરૂપ કર્મ પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એમ ત્રણ તબક્કામાં (stages) હોય છે. કોઈ પણ આત્મપરિણામ કર્મમાં આત્માથી પ્રથમ પ્રાપ્ત થવા યોગ્ય વ્યાણલક્ષણા આત્મપરિણામ ચેતનમય આત્મપરિણામ તે પ્રાપ્ય, તેની ઉત્તરોત્તર તે તે ચેતનમય વિકાર કર્મ: અંતર વ્યાપકપણે વિશેષ પામતી અવસ્થા તે વિકાર પામવા યોગ્ય - વિકાર્ય અને તેવા તેવા આત્મા કર્તા વિશિષ્ટ આત્મપરિણામનું નિર્વર્તન થવું - સર્જન થવું તે નિર્વત્યે, એમ ત્રણ તબક્કા છે. આવું આ આત્મપરિણામ કર્મ “વ્યાપ્ય લક્ષણવાળું' છે અર્થાતુ. વ્યાપક - વ્યાપનાર એવા કત્તથી વ્યાપ્ત થવા યોગ્ય હોવાથી તે વ્યાપ્ય' કહેવાય છે અને તે તે સર્વ ૫૦૨ Page #654 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંક: સમયસાર ગાથા-૭૭ અવસ્થામાં તેનો વ્યાપનાર આત્મા હોવાથી તે વ્યાપક' કહેવાય છે. કારણકે આત્મા સ્વયં - કોઈની પણ પ્રેરણા વિના આપોઆપ જ, અંતરુ વ્યાપક થઈ, આદિ-મધ્ય-અંતમાં તે આત્મપરિણામ કર્મને વ્યાપીને તેને ગ્રહણ કરે છે, તેવા પ્રકારે પરિણમે છે અને તેવા પ્રકારે ઉપજે છે. આમ પહેલેથી તે છેલ્લે સુધી અંદરમાં વ્યાપી રહેલા - “અંતર વ્યાપક,' (Internally pervading) એવા આત્મારૂપ કર્તાથી વ્યાપ્ય એવું આત્મપરિણામ કર્મ કરાઈ રહ્યું છે - માત્મપરિણાÉ માત્મના જિયમા આ આત્મ પરિણામ કર્મ આદિથી તે અંત સુધી અંતરુ વ્યાપકપણે આત્માથી કરાઈ રહેલું જ્ઞાની જાણે છે. છતાં “વૃત્તિ શનિવ' - “મૃત્તિકા જેમ કલશને' - માટી જેમ ઘડાને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તેવા પ્રકારે પરિણમે છે અને તેવા પ્રકારે ઉપજે છે, તેમ જ્ઞાની “વસ્થિ0 પરદ્રવ્ય) પરિણામ - બહિ:સ્થ - વ્હારમાં રહેલા પરદ્રવ્યના પરિણામને શાની બહિ:સ્થ પરદ્રવ્યના આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને નથી તેને ગ્રહણ કરતો. નથી તેવા પ્રકારે પરિણામને ગ્રહતો નથી પરિણમતો અને નથી તેવા પ્રકારે ઉપજતો. કારણકે આ પરદ્રવ્ય અને તેના પરિણમતો નથી ઉપજતો નથી પરિણામ તો બહિ:સ્થ' છે. આત્માથી વ્હારમાં રહેલા છે, આત્મબાહ્ય છે, તેની અંદર પ્રવેશ કરી - અંતઃપ્રવેશ કરી આત્મા ક્યારેય પણ તેમાં અંતર – વ્યાપક થતો નથી. એટલે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વીર્ય એમ ત્રણે તબક્કામાં વ્યાપ્યલક્ષણ પદ્રવ્યપરિણામ કર્મને જ્ઞાની કરતો જ નથી, આદિમાં પ્રાપ્ય પરદ્રવ્ય પરિણામને ગ્રહતો નથી, મધ્યમાં વિકાર્ય પરદ્રવ્ય પરિણામે પરિણમતો નથી અને અંતમાં નિર્વત્યે પરદ્રવ્ય પરિણામપણે ઉપજતો નથી. આમ પહેલેથી તે છેલ્લે સુધી જ્ઞાની (શાન સ્વભાવી જીવ) પરદ્રવ્ય પરિણામ કર્મનો કર્તા થતો જ નથી. અને આમ પરદ્રવ્યપરિણામ કર્મ નહિ કરતો જ્ઞાની, (જ્ઞાન સ્વભાવી જીવ) સ્વપરિણામને જાણે છે, છતાં તેનો (જ્ઞાનીનો - જીવનો) પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી, એમ સ્થિત થયું. આકૃતિ આત્મા બહિ:સ્થ પરદ્રવ્ય પદ્રવ્ય પ્રાપ્ય 'નિર્વત્યે વિકાર્ય પરિણામ આત્મ પરિણામ પર જીવ પુદ્ગલ ૫૦૩ Page #655 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પુદ્ગલ કર્મફલને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ શું હોય છે? શું નથી હોતો? तो णवि परिणमदि ण गिलदि उप्पजदि ण परदव्वपजाये । णाणी जाणतो वि हु पुग्गलकम्मफलमणंतं ॥७८॥ પરદ્રવ્ય પર્યાયે ન પરિણમે, રહે ન ઉપજે ના જ રે; शानी ६८ पुदगल भनु, अनंत Paid छतi ४ ३... सशानथी उत्ता. ७८ ગાથાર્થ - અનંત પુદગલ કર્મફલ જાણતાં છતાં નિશ્ચયે કરીને જ્ઞાની પરદ્રવ્ય પર્યાયમાં નથી પરિણમતો, નથી રહતો, નથી ઉપજતો. ૭૮ आत्मख्याति टीका पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् - नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । ज्ञानी जाननपि खलु पुद्गलकर्मफलमनंतं ॥७॥ यतो - यं प्राप्यं विकार्य निर्वयं च व्याप्यलक्षणं सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं कर्म जाननपि हि ज्ञानी पुद्गलद्रव्येण स्वयमंतव्यापको भूत्वा स्वयमंतल्पकेन भूत्वा - बहिःस्थ परद्रव्यस्य परिणाम दिमध्यांतेषु व्याप्य मृत्तिका कलशमिवादिमध्यांतेषु व्याप्य तद गृह्माता तथा परिणमता न तं गृह्णाति न तथा परिणमति तथोत्पद्यमानेन च क्रियमाणं न तथोत्पद्यते च । ततः प्राप्यं विकार्यं निर्वत्र्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं जानतोपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः ॥७॥ आत्मभावना - पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्म भावाः किं भवति किं न भवति - Yब खने edu न पुगल साथे | भिमायछ ? | नथी धोती ? इति चेत् - ओम को पूछो तो - ज्ञानी - शानी पुद्गलकर्मफलमनंतं जानन्नपि खलु - पुदगल भइ अनंत निश्चये शने तो छti परद्रव्यपर्याये - ५२द्रव्य पर्यायमा नावि परिणमति न गृह्णति न उत्पद्यते - नथी परिसमतो, नथी महतो, नथी ७५४तो. ॥ इति गाया आत्मभावना ||७८|| सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं कर्म जानन्नपि हि ज्ञानी - सुप: ३५ पुगबध o ad di निश्चये १२ने शान, न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च - नथीतने महतो, नथी तथा परिमती अने तथा 12.6५०४तो. छते पुदगल भ? प्राप्यं विकार्य निर्वर्त्य च व्याप्यलक्षणं - प्राय विधार्थ भने निर्वय એવું વ્યાપ્ય લક્ષણવાળું. તે પુદગલ દ્રવ્યથી ક્રિયમાણ - કરાઈ રહ્યું છે. કેવા પગલદ્રવ્યથી કેવી રીતે કરાઈ રહ્યું છે? स्वयमंतव्यापकेन भूत्वादिमध्यांतेषु व्याप्य - स्वयं - पो तर व्या५ - हरमा व्याप थाह-मध्य-संतां व्यापान, तं गृह्णाता तथा परिणमता तथोत्पद्यमानेत् च - तेने - पुल बने प्रता, तथा परिक्षमता भने તથા પ્રકારે ઉપજતા એવા પુદ્ગલદ્રવ્યથી. આમ આવી રીતે અંતર વ્યાપક થઈ પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહેલા પુદ્ગલ ५०४ Page #656 -------------------------------------------------------------------------- ________________ જાની કર્તાકર્મ પ્રરૂપક દ્રિતીય અંકઃ સમયસાર ગાથા-૭૮ આત્મખ્યાતિ ટીકાર્ય કારણકે - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુગલકર્મફલ કર્મ પુદ્ગલ દ્રવ્યથી - સ્વયં અંતરુ વ્યાપક થઈ, સ્વયં અંતર્ વ્યાપક થઈ, બહિ:સ્થ પરદ્રવ્ય પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, કળશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં તેને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા વ્યાપીને અને તથા પ્રકારે ઉપજતા એવાથી – નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો કરાઈ રહેલું નિશ્ચયે કરીને જાણતો છતાં, અને નથી તથાપ્રકારે ઉપજતો. તેથી કરીને – પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ કર્મ નહિ કરતા શાનીનો, સુખદુઃખાદિરૂપ પુદ્ગલ કર્મફલ જાણતાં છતાં, - પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી. ૭૮ અમૃત જ્યોતિ' મહાભાષ્ય પ્રત્યેક દ્રવ્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે. જે ચેતન છે તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦૧, હાથનોંધ “શુદ્ધ પણે પર્યાય પ્રવર્તન કાર્ય મેં રે; કર્યાદિક પરિણામ તે આતમ ધર્મમેં રે.” - શ્રી દેવચંદ્રજી પુદ્ગલ કર્મને જાણતા, તેમજ સ્વ પરિણામને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તા-કર્મભાવ નથી એમ ઉપરમાં સિદ્ધાંત સ્થાપિત કર્યો. ત્યારે પુદગલ કર્મફલને જાતા જીવનો પુદગલ કર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ તૃતીય ભંગનો અત્ર જવાબ આપ્યો છે અને આત્મખ્યાતિકારે તેનું સૂક્ષ્મ પર્યાલોચન કર્યું છે. તેનું સંક્ષેપે દિગ્ગદર્શન આ પ્રકારે - પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવું સુખદુઃખાદિરૂપ પુદ્ગલ કર્મફલ છે તે પુદ્ગલક્રિયારૂપ કર્મ છે, તે વ્યાપ્યલક્ષણવાળું છે, ને તેનો વ્યાપક કર્તા પુદ્ગલ દ્રવ્ય છે, કારણકે પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં તેને ગ્રહે છે. તેવા પ્રકારે પરિણમે છે અને તેવા પ્રકારે ઉપજે છે. આમ સુવારિરૂપ પુનિવર્મ પુદ્ગલ કર્મફળ રૂપ કર્મ પુદ્ગલ દ્રવ્યથી સ્વયં અંતવ્યાપકપણે કરાઈ રહેલું કર્મકલ કર્મને જાણતાં છતાં, જ્ઞાની વયમંતવ્યાછો ભૂત્વા - શાની સ્વયં - પોતે અંતર વ્યાપક થઈ, વહિ: સ્વસ્થ પર વ્યસ્થ પરિણામે કૃત્તિશ તવાહિષ્મતેષુ થાણ - બહિ:સ્થ - બિહારમાં સ્થિતિ કરતા પરદ્રવ્યના પરિણામને, કળશને મૃત્તિકાની જેમ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથા પ્રકારે ઉપજતો. કારણકે આમ છે તેથી શું ફલિત થયું? તત: પ્રાર્થ વિજાત નિર્વસ્ત્ર વાચનક્ષ પદવ્યપરિણામ કુચ જ્ઞાનિનો - તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે એવું વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ કર્મ નહિ કરતા શાનિનો, સુવ:વારિરૂપ પુતિવર્મપત્ત નાનતપ - સુખ દુઃખાદિરૂપ પુદ્ગલકર્મફલ જાણતાં છતાં, પુત્રેન સંદ ન ડૂબવઃ - પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ નથી. / રતિ “આત્મઘાતિ’ આભમાવના ||૭૮. ૫૦૫ Page #657 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘પુલૢાતદ્રવ્યેળ સ્વયમંતવ્યાપòન ભૂત્વા યિમાળ - શાની જાણે છે. છતાં માટી જેમ સ્વયં અંતર્ વ્યાપક થઈ ઘડાને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને તેને ગ્રહે છે, તથાપ્રકારે પરિણમે છે અને તથાપ્રકારે ઉપજે છે, તેમ શાની બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહણ કરતો, નથી તથાપ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને તેના પરિણામ આત્માથી ‘બહિ:સ્થ' - બ્હાર સ્થિતિ કરી રહેલ છે, આત્મબાહ્ય છે, તેમાં અંતઃપ્રવેશ કરી આત્મા ક્યારેય પણ - આદિમાં મધ્યમાં કે અંતમાં (from beginning to end, from start to finish) - તેમાં અંતર્સ્થાપક થતો નથી. એટલે પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એમ ત્રણે તબક્કામાં વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામરૂપ કર્મ જ્ઞાની કરતો જ નથી, પણ સુખદુઃખાદિ પુદ્ગલ કર્મફળની જાણપણાક્રિયારૂપ કર્મ તો તે કરે જ છે અને આમ પુદ્ગલ કર્મફળને જાણતાં છતાં, જ્ઞાનીનો પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ તો નથી જ. આ અખંડ સિદ્ધાંતરૂપ નિશ્ચય વાર્તા છે. પુદ્ગલ કર્મફળને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તા કર્મભાવ નથી સ્વ જીવ વ્ય આત્મપરિણામ vok પર પુદ્દગલ દ્રવ્ય કર્મ પરિણામ Page #658 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૯ જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામ ફલને નહિ જાણતા પુદ્ગલ દ્રવ્યનો જીવની સાથે કર્તા કર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? તો કે - णवि परिणमदि ण गिह्णदि उप्पज्जदि ण परदव्यपज्जाये । पुग्गलदव्यं पितहा परिणमइ सएहिं भावेहिं ॥ ७९ ॥ પરદ્રવ્ય પર્યાયે ન પરિણમે, ગ્રહે ન ઉપજે ના જ રે; પુદ્ગલદ્રવ્ય પણ તે રીતે, પરિણમે સ્વક ભાવે જ રે... અજ્ઞાનથી કર્તા. ૭૯ ગાથાર્થ - તે જ પ્રકારે પુદ્ગલ દ્રવ્ય પણ પરદ્રવ્ય પર્યાયમાં નથી પરિણમતું, નથી ગ્રહતું, નથી अप, पास्व - પોતાના ભાવે પરિણમે છે. ૭૯ आत्मख्याति टीका जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य सह जीवेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् - यतो - नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । पुद्गलद्रव्यमपि तथा परिणमति स्वकैर्भाविः ॥७९॥ जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाप्यजानत् पुद्गलद्रव्यं स्वयमंतव्यापकं भूत्वा परद्रव्यस्य परिणामं मृत्तिका कलशमिवा दि मध्यांतेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च । किंतु ततः प्राप्यं विकार्यं निर्वर्त्य च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य जीवेन सह न कर्तृकर्मभावः ॥७९॥ प्राप्यं विकार्यं निर्वर्त्य च व्याप्यलक्षणं स्वभावं कर्म स्वयमंतव्यापकं भूत्वा दिमध्यांतेषु व्याप्य तमेव गृह्णाति तथैव परिणमति तथैवोत्पद्यते च । आत्मभावना - जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चा जानतः पुद्गलद्रव्यस्य - જીવ પરિણામને સ્વપરિણામને અને સ્વ परिशामना इसने नहि भरता- पुछ्गल द्रव्यनो, सह जीवेन शुं होय छे ? शुं नथी होतो ? पूछो तो - पुद्गलद्रव्यमपि - मल द्रव्यपक्ष परद्रव्य पर्याये परद्रव्य पर्यायभां नावि परिणमति न गृह्णाति न उत्पद्यते नथी परिक्षमतो, नथी ग्रहतो, नथी अपठतो, तथा स्वकैः भावैः परिणमति तथा स्व- पोताना भावोथी - परिशाभोथी परिश्रमे छे. ॥ इति गाथा आत्मभावना || - तो - २ - जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाप्यजानन् - कवपरिशाभने स्वपरिशाभने अने स्वपरिशाम इसने पास नहि भशतुं खेवं पुद्गलद्रव्यं पुछ्गल द्रव्य स्वयमंतव्यापकं भूत्वा स्वयं भोते अंतर व्यापक थर्धने, परद्रव्यस्य परिणामं मृत्तिका कलशामवादिमध्यांतेषु व्याप्य - परद्रव्यना परिशामने કળશને વૃત્તિકાની જેમ आहि-मध्य-अंतमां व्याधीने, न तं गृह्णति न तथा परिणमति न तथोत्पद्यते नथी तेने गृहतु, नथी तथाप्रकारे ૫૦૭ - - Page #659 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે જીવ પરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય સ્વયં અંતર્ વ્યાપક થઈ પરદ્રવ્યના પરિણામને ફલશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહતું, નથી તથાપ્રકારે પરિણમતું અને નથી તથાપ્રકારે ઉપજતું, પરંતુ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણ સ્વભાવ કર્મને સ્વયં અંતર્ વ્યાપક થઈ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેથી કરીને - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ કર્મ નહિ કરતા, (અને) જીવ પરિણામને સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા, એવા પુદ્ગલ દ્રવ્યનો જીવની સાથે કર્તા કર્મભાવ નથી. ૭૯ જીવ પરિણામ આદિને નહિ જાણતા પુદ્ગલદ્રવ્યનો જીવ સાથે કર્મભાવ નથી તેને જ ગ્રહે છે, તથાપ્રકારે જ પરિણમે છે અને તથાપ્રકારે જ ઉપજે છે. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘શ્રી જિનનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે - જીવને અનંતા પર્યાય છે. પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમજ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું ભાસે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૮ અહો શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી સ્વગુણપર્યાય રામી.'' - શ્રી દેવચંદ્રજી પુદ્ગલકર્મને, સ્વપરિણામને અને પુદ્ગલ કર્મફલને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તા કર્મભાવ નથી એમ ઉ૫૨માં ત્રિભંગીથી સિદ્ધાંત નિશ્ચિત કર્યો. ત્યારે જીવ પરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યનો જીવની સાથે કર્તૃકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ ચતુર્થ ભંગનો અત્ર પણ ગમિક સૂત્રનિબદ્ધ ગાથામાં ઉત્તર આપ્યો છે અને તેનું ઊંડુ તત્ત્વજ્ઞાન આત્મખ્યાતિકર્તા પરમર્ષિએ પરિસ્ફુટપણે પ્રકાશ્યું છે : પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના પરિણામને નથી ગ્રહતું, નથી પરિણમતું, નથી ઉપજતું. કેવું છે પુદ્ગલદ્રવ્ય ? જીવ પરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને ન જાણતું એવું, કેવી રીતે નથી ગ્રહતું ઈ. ? સ્વયં-પોતે અંતર્ધ્યાપક થઈ મૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, સ્વયમંતવ્યાપ મૂત્વામિધ્યાંતેવુ વ્યાય, અર્થાત્ કૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે તેમ આ પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના પરિણામને પરિણમતું, નથી તથાપ્રકારે ઉપજતું, કિંતુ - પરંતુ પ્રાપ્ય વિાર્યાં નિર્વર્ત્ય ૬ બાબતક્ષણં - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું વ્યાપ્ય લક્ષણવાળા સ્વમાવું ર્મ - સ્વભાવ કર્મને સ્વયમંતવ્યાપરું ભૂત્વા - સ્વયં અંતર વ્યાપક થઈ, ગાવિમધ્યાંતેવુ વ્યાપ - આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તમેવ સ્મૃતિ તથૈવ નિતિ તથૈયોત્વઘતે ૬ - તેને જ ગ્રહે છે, તથાપ્રકારે જ પરિણમે છે અને તથાપ્રકારે જ ઉપજે છે. તત: - તેથી કરીને પ્રાપ્ય વિદ્યાર્ય નિર્વર્ત ૬ વ્યાપતક્ષનું વદ્રવ્યપરિખામ ર્માળુર્વાળસ્વ - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણવાળા પરદ્રવ્ય પરિણામ કર્મને નહિ કરતા, (અને) નીવપરિનામ સ્વપરિનામ સ્વપરિખામાં વાનાનત: - જીવપરિણામને સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા એવા પુાતદ્રવ્યસ્ય - પુદ્ગલદ્રવ્યનો નીવેન સહન Éમાવઃ - જીવની સાથે કર્તાકર્મભાવ નથી. || તિ ‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ||૭|| ૫૦૮ Page #660 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૯ આદિ-મધ્ય-અંતમાં વ્યાપતું નથી. ત્યારે પુદગલદ્રવ્ય શું રહે છે ઈ. ? સ્વભાવ કર્મને રહે છે ઈ. કેવું છે સ્વભાવ કર્મ ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યું એવું વ્યાપ્ય લક્ષણવાળું - પ્રાર્થ વિજઈ નિર્વત્થ ર વ્યાતિલઈ સ્વમાનં ર્મ - તેને પુદ્ગલ દ્રવ્ય કેવા પ્રકારે રહે છે ઈ. ? સ્વયં અંતરવ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને. આ ઉપરથી શું ફલિત થાય છે ? પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે વ્યાપ્યલક્ષણવાળા પરદ્રવ્યપરિણામ કર્મને નહિ કરતા, તથા જીવપરિણામને સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યનો જીવની સાથે કર્તાકર્મભાવ નથી, ‘પુતિદ્રવ્યય નીવેન સદ ન વર્તુર્મમાવ:' | અર્થાત્ પુદ્ગલ દ્રવ્ય જડ-અચેતન છે, એટલે જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને તે જાણતું નથી. આવું પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંતરુવ્યાપક થઈ, કલશને મૃત્તિકાની જેમ, પરદ્રવ્યના પરિણામને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહણ કરતું, નથી તેવા પ્રકારે પરિણમતું અને નથી તેવા પ્રકારે ઉપજતું. પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યે એવા વ્યાપ્યલક્ષણવાળા પોતાના પુદ્ગલપરિણામરૂપ સ્વભાવ કર્મને સ્વયં અંતરુ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને (સ્વભાવને જ) ગ્રહણ કરે છે, તેવા પ્રકારે જ પરિણમે છે અને તેવા પ્રકારે જ ઉપજે છે. તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યું એવું વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામ કર્મ પુદ્ગલદ્રવ્ય કરતું જ નથી, એટલે જીવપરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા પગલા દ્રવ્યનો જીવની સાથે કર્તાકર્મભાવ નથી, એ સિદ્ધાંત છે. તાત્પર્ય - પુદ્ગલ દ્રવ્ય જડ છે, જ્ઞાનરહિત, અચેતન છે અને આત્મદ્રવ્ય જ્ઞાનમય ચેતન છે. એટલે જડ અચેતન એવું પુદ્ગલ દ્રવ્ય ચેતન પરિણામને ગ્રહતું નથી, ચેતન પરિણામે પરિણમતું નથી અને ચેતન પરિણામે ઉપજતું નથી, પણ આદિથી તે અંત સુધી તે સ્વભાવ કર્મને જ કરે છે, અર્થાત્ સ્વભાવને જ – પુદ્ગલભાવને જ (પુદ્ગલ પરિણામને જ) રહે છે, પુદ્ગલ ભાવે જ પરિણમે છે અને પુદ્ગલ ભાવે જ ઉપજે છે. આમ જડ જડભાવે જ પરિણમે છે ને ચેતન ચેતનભાવે જ પરિણમે છે. કોઈ પોતપોતાનો સ્વભાવ છોડી પલટતું નથી, અર્થાત્ જડ ચેતન બનતું નથી ને ચેતન જડ બનતું નથી. જડ તે ત્રણે કાળમાં જડ જ રહે છે અને ચેતન તે ત્રણે કાળમાં ચેતન જ રહે છે, આમ પ્રત્યક્ષ અનુભવ સર્વને થાય છે, એમાં સંદેહ શો ? આ ત્રણે કાળમાં ન ફરે એવો નિશ્ચલ નિશ્ચય સિદ્ધાંત છે. આ પરમ તત્ત્વવાર્તા પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ અનન્ય તત્વમંથનના ફલપરિપાકરૂપ પોતાની ટંકોત્કીર્ણ પરમ અદ્દભુત અનુભવામૃત વાણીમાં સહજ સ્વયંભૂ ઉદ્ગારરૂપે અપૂર્વ આત્મવિનિશ્ચયથી પ્રદર્શિત કરી છે - જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય એમાં કેમ?” - પરમ તત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી, અંક (૨૨૬), ૨૬૬* નજારાતું ન જાણતું યુગલ પુદ્ગલ | (જીવ) જીવ - સ્વપરિણામ સ્વપરિણામ ફલ જુઓ : અનન્ય પરમાર્થભક્તિથી શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર સંશોધિત કરેલી “શ્રીમદ્ રાજચંદ્ર' આવૃત્તિ (અં. ૨૨૬), પછીની આવૃત્તિમાં અંક-૨૬૬ છે. એમ સર્વત્ર સમજવું. ૫૦૯ Page #661 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વિજ્ઞાનાર્સિષ ન પ્રકાશે ત્યાંલગી જ કર્તાકર્મ ભ્રમમતિ છે એવો ભાવનો સમયસાર કળશ (૫) લલકારે છે - ज्ञानी जाननपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानत्, व्याप्तृव्याप्यत्वमंतः कलयितुमसहो नित्यमत्यंतभेदात् । अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयोर्भाति तावन्न यावत्,' विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ॥५०॥ જ્ઞાની જાણંત તોયે સ્વપર પરિણતિ પુદ્ગલો જાણતો ના, વ્યાકૃ-વ્યાપ્યત્વ અંતર – નિત અતિ ભિથી - વેદવા શક્ત છે તો ના; અજ્ઞાને કર્તકર્મ ભ્રમમતિ દ્રયની ત્યાંલગી જ્યાંલગી ના, વિજ્ઞાનાર્સિષ પ્રકાશે ઝટ કરવત શું ભેદ નિર્દય કરી આ. ૫૦ અમૃત પદ-૫૦ વિજ્ઞાન જ્વાલા જ્વલંત આ પ્રકાશતી... વિજ્ઞાન જ્વાલા. ૧ જ્ઞાની સ્વપર પરિણતિ જાણતો, પુદ્ગલ કંઈ પણ તે જ ન જાણતો, અંતર વ્યાખ્ર વ્યાપ્યત્વ ન વેદતો, દ્રયનો નિત્ય અત્યંત છે ભેદતો... વિજ્ઞાન. ૨ કર્તા આત્મા પુદ્ગલ કર્મ એ અતિ, દ્રયની કર્તા કર્મ ભ્રમની મતિ, ત્યાંલગી અજ્ઞાનથી ભાસતી, વિજ્ઞાન જ્વાલા જ્યાંલગી ન પ્રકાશતી... વિજ્ઞાન. ૩ ભેદ અદય કરવત શું ઝટ ઉપજાવતી, - ભગવાન અમૃત જ્યોતિ ઉલ્લાસતી... વિજ્ઞાન. ૪ અર્થ - જ્ઞાની આ સ્વપર પરિણતિને જાણતો છતાં અને પુદગલ નહિ જાણતો છતાં, અત્યંત ભેદને લીધે, અંતર વ્યાપ્ય-વ્યાપકપણાને પામવા નિત્ય અસહ-અસમર્થ છે, અજ્ઞાનને લીધે આ બેના કર્તા-કર્મની ભ્રમમતિ ત્યાં લગી ભાસે છે, કે જ્યાં લગી કરવતની જેમ સદ્ય અદય ભેદ ઉપાવીને વિજ્ઞાન-તેજ પ્રકાશ પ્રકાશતો નથી. “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “કર્મ એ જડ વસ્તુ છે. જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે ! ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વ સ્વરૂપ જ માને છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩, ૫૫ શુદ્ધ સ્વપ્રદેશતા, તત્ત્વચૈતન્યતા વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા.” - શ્રી દેવચંદ્રજી ઉપરની ચાર ગાથાઓમાં જે કર્તાકર્મ સિદ્ધાંતનું પરમ નિશ્ચયરૂપ ઊંડ અપૂર્વ તત્ત્વ વિજ્ઞાન વિવરી દેખાડ્યું, તેનો સંક્ષેપમાં સારસમુચ્ચયરૂપ ઉપસંહાર કરતો આ કળશ પરમાર્થ વિજ્ઞાનાગ્નિ પ્રકાશે કર્ત- મહાકવિ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે, જ્ઞાની - જ્ઞાનવાનુ જીવ છે તે પોતાની કર્મ ભમમતિ નાશેઃ પરિણતિને અને પરની પરિણતિને જાણે છે અને પુદ્ગલ પોતાની પરિણતિને ભેદજ્ઞાનની કરવત કે પરની પરિણતિને નથી જાણતો. એટલે “જ્ઞાની નાનન્નઈમાં વપરરિર્તિ પુત્રીતવાવનાનનું - જ્ઞાની આ સ્વપર પરિણતિને જાણતો છતાં અને પુદ્ગલ પણ નહિ જાણતો, અંતર્ વ્યાખ્રવ્યાપ્યપણું કળવાને અસહ - અસમર્થ - અક્ષમ છે, “વ્યાસ ૫૧૦ Page #662 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય : સમયસાર કળશ-૫૦-૭૯ = વ્યાપવમંત: ઋતયિતુમસહૌ', અંતર વ્યાપ્ય-વ્યાપક ભાવ કળવાને અસહન સહી-ખમી શકે એવો અસહ-અક્ષમ છે. શાથી નિત્ય-સદાય અત્યંત સર્વથા ભેદથી, - નિત્યમહંતમેવાત, ચેતન જીવનો અને અચેતન જડ પુદ્ગલનો સદાય અત્યંત ભેદ-ભિન્નપણું-જૂદાપણું છે તેથી. તો પછી આ કર્તાકર્મપણું ભાસે છે તેનું શું ? તો કે અજ્ઞાનાત્ અજ્ઞાનને લીધે આ બેની - જીવ-પુદ્ગલની કર્તૃકર્મ ભ્રમમતિ ભાસે છે - તૃર્મપ્રમમતિનયોમાંતિ, જીવ કર્જા અને પુદ્ગલ કર્મ તેનું કર્મ એવી ભ્રમબુદ્ધિ - ભ્રાંતિરૂપ બુદ્ધિ ભાસે છે - જણાય છે. ક્યાંલગી તેવી ભ્રમમતિ ભાસે છે ? ત્યાંલગી કે જ્યાંલગી વિજ્ઞાનાર્ચિમ્ - વિજ્ઞાન જ્વાલા પ્રકાશતી નથી, તાવન્ને યાવત્ વિજ્ઞાનાર્વિષ્વજાતિ. કેવો વિજ્ઞાનાર્થિણૢ શું કરીને ? કરવતની જેમ અદયપણે દયારહિતપણે (ક્રૂરપણે !) સઘ તત્ક્ષણ શીઘ્ર ભેદ ઉપજાવીને વવવવયં મેવમુત્પાઘ સઘ:, અર્થાત્ કરવત જેમ નિર્દયપણે લાકડાની બે ફાડ કરે છે, તેમ આ ભેદ જ્ઞાનની કરવત નિર્દયપણે શીઘ્ર જડ-ચેતનનો સ્પષ્ટ ભેદ ઉપજાવવારૂપ બે ફાડ કરે છે, એટલે આ વિજ્ઞાનાર્ચિત્ - વિજ્ઞાન અગ્નિની જ્વાલા ઉગ્રપણે પ્રકાશે છે. - જીવ - || ૫૧૧ પર પુદ્ગલ - Page #663 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવ પરિણામ અને પુદગલ પરિણામનું અન્યોન્ય નિમિત્ત માત્રપણું છે. તથાપિ તે બેનો કર્તા-કર્મ ભાવ નથી, એમ કહે છે - जीवपरिणामहेहूँ कम्मत्तं पुग्गला परिणमंति । पुग्गलकम्मणिमित्तं तहेव जीवोवि परिणमइ ॥८०॥ णवि कुबइ कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । अण्णोण्णणिमित्तेण दु परिणाम जाण दोहँपि ॥८१॥ एएण कारणेण दु कत्ता आदा सएण भावेण ।। पुग्गलकम्मकयाणं ण दु कत्ता सव्वभावाणं ॥८२॥ (त्रिकलं) પુલો કર્મપણું પરિણમે, જીવ પરિણામ નિમિત્ત રે; જીવ પણ તેમજ પરિણમે, પુદ્ગલ કર્મ નિમિત્ત રે... અજ્ઞાનથી. ૮૦ જીવ ન જ કર્મગુણો કરે, કર્મ ન જ જીવગુણ તેમ રે; અન્યોન્ય નિમિત્તે બેયનો, જાણ ! પરિણામ જ એમ રે... અજ્ઞાનથી. ૮૧ એ કારણે કર્તા આતમા, સ્વક ભાવે કરી હોય રે; પણ પુદ્ગલ કર્મકૃત ભાવનો, સર્વનો કર્તા નો'ય રે... અજ્ઞાનથી. ૮૨ ગાથાર્થ - જીવ પરિણામના હેતુએ પુદ્ગલો કર્મપણું પરિણમે છે, તેમજ પુદ્ગલ કર્મના નિમિત્તે જીવ પણ પરિણમે છે. ૮૦. નથી જીવ કર્મગુણો કરતો, તેમજ નથી કર્મ જીવગુણો કરતું, પણ અન્યોન્ય નિમિત્તથી જ બન્નેનો પરિણામ જાણ ! ૮૧ એ કારણથી જ આત્મા સ્વક-પોતાના ભાવે કરીને કર્તા છે, પણ પુદ્ગલકર્મકૃત સર્વભાવોનો કર્તા નથી. ૮૨ आत्मभावना - નીલપુનરિણામચોરોચનમિત્રમાત્રત્વમસ્તિ - જીવ પરિણામ અને પુદ્ગલ પરિણામ એ બેનું અન્યોન્ય - એકબીજા સાથે નિમિત્ત માત્રપણું છે - તથાપિ ન તયો: વર્તુપાવ: યાહ - તથાપિ તે બેનો કર્તાકર્મભાવ નથી એમ કહે છે - નીવપરિણામહેતુ: - જીવ પરિણામ હેતુએ - નિમિત્તે પુક્તા : વત્વ રાખંતિ - પુગલકર્મનિમિત્ત - પુદ્ગલ - કર્મ નિમિત્તે નીયો િવમિતિ - જીવ પણ પરિણમે છે. ૮ની - નીવડ - જીવ કર્મ ગુણોને નારિ કરોતિ - નથી જ કરતો, તર્થવ - તેમજ નવાજૂ - જીવ ગુણોને કર્મ - કર્મ (નથી જ કરતું), અન્યોન્યનિમિત્તેન તુ - પણ અન્યોન્ય - પરસ્પર નિમિત્તથી જ યોરપિ રણામે નાનાદિ - લયનો પરિણામ જાણ ! il૮૬l uતેન વકારીને તુ - અને આજ કારણથી નિશ્ચય કરીને માત્મા - આત્મા વન ભાવેન - સ્વક-પોતાના ભાવે કરી વાર્તા - કર્તા છે, ન તુ પુનર્મતાનાં સર્વમાવાનાં કર્તા - પણ પુદ્ગલ કર્મકૃત પુદ્ગલ કર્મથી કરાયેલા સર્વભાવોનો કર્તા તો નથી જ. ||૮|| તિ તથા ગાત્મભાવના ૮૦-૮૨. પતો . કારણકે - નીવરામં નિમિત્તીવૃકન્ય પુલુમાતા: વેન નિમંતિ - જીવ પરિણામને નિમિત્ત કરી પુદગલો કર્મપણે પરિણમે છે, પુરાતઋર્ષ નિમિત્તત્વ નીવો પરમતિ - પુદ્ગલકર્મને નિમિત્ત કરી જીવ પણ પરિણમે છે, તિ નીવપુરાતરિણામરિતરતર હેતુત્વોપારિ - એમ જીવ પરિણામ અને પુદ્ગલ પરિણામના ઈતરેતર-અન્યોન્ય-એક બીજાના હેતુપણાનો - કારણપણાનો ઉપન્યાસ - રજૂઆત છતાં, ગીવપુતયોઃ પરસ્પર વ્યાયવ્યાપમાવામાવા - જીવ અને પુદ્ગલના પરસ્પર - એકબીજા સાથે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, નીવચ પુતિપાિમનાં પુસ્તવર્મનોરિ નીવપરિણામનાં ર્રર્મવાસિદ્ધી - જીવને પુલ પરિણામોના (અને) પુદ્ગલ કર્મને પણ જીવ પરિણામોના કર્તાકર્મપણાની અસિદ્ધિ સતે, નિમિત્તનૈમિત્તિમાંવમાત્રાપ્રતિષિદ્ધવાન્ - નિમિત્ત - નૈમિત્તિક ભાવમાત્રના અપ્રતિષિપણાને - અનિષિદ્ધપણાને લીધે, રૂતરેતરનિમિત્તાત્રીનવનેનૈવ - ઈતરેતર - અન્યોન્ય - ૫૧૨ Page #664 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીયઃ સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ आत्मख्याति टीका जीवपुद्गलपरिणामयोरन्योन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गलाः परिणमंति । पुद्गलकर्मनिमित्तं तथैव जीवोपि परिणमति ॥ ८०॥ नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव जीवगुणान् । अन्योन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि ॥ ८१ ॥ एतेन कारणेन तु कर्त्ता आत्मा स्वकेन भावेन । पुद्गलकर्मकृतानां न तु कर्त्ता सर्वभावानां ॥ ८२ ॥ यतो जीवपरिणामं निमित्तीकृत्य पुद्गलाः कर्मत्वेन परिणमंति पुद्गलकर्म निमित्तीकृत्य जीवोपि परिणमतीति जीवपुद्गलपरिणामयोरितरेतरहेतुत्वोपन्यासेपि जीवपुद्गलयोः परस्परं व्याप्यव्यापकभावाभावा जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोपि जीवपरिणामानां कर्तृकर्मत्वासिद्धौ निमित्त नैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतरेतरनिमित्तमात्री भवनेनैव द्वयोरपि परिणामः । ततः करणात् - मृत्तिकया कलशस्येव स्वेन भावेन स्वस्य भावस्य करणा जीवः स्वभावस्य कर्त्ता कदाचित्स्यात् । - मृत्तिकया वसनस्येव स्वेन भावेन परभावस्य कर्तुमशक्यत्वात् पुद्गल भावानां तु कर्ता न कदाचिदपि स्यादिति निश्चयः ||८०||८१||८२|| આત્મખ્યાતિ ટીકાર્થ કારણકે - જીવ પરિણામને નિમિત્ત કરી પુદ્ગલો કર્મપણે પરિણમે છે, પુદ્ગલકર્મને નિમિત્ત કરી જીવ પણ પરિણમે છે, એમ જીવ પરિણામ ને પુદ્ગલ પરિણામના ઈતરેતર હેતુપણાનો ઉપન્યાસ છતાં જીવ-પુદ્ગલના પરસ્પર વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે, જીવને પુદ્ગલ પરિણામોના (અને) પુદ્ગલ કર્મને પણ જીવ પરિણામોના કર્તા-કર્મપણાની અસિદ્ધિ સતે - - નિમિત્ત-નૈમિત્તિક ભાવમાત્રના અપ્રતિષિદ્ધપણાને લીધે, ઈતરેતર (અન્યોન્ય) નિમિત્તમાત્રી ભવનથી જ બન્નેયનો પરિણામ છે, તે કારણથી કૃત્તિકાથી કલશની જેમ સ્વભાવ વડે કરીને સ્વભાવના કારણને લીધે અશક્યપણાને લીધે જીવ સ્વભાવનો કર્તા કદાચિત્ હોય; - પણ મૃત્તિકાથી વસ્ત્રની જેમ સ્વભાવ વડે કરીને પરભાવ કરવાના ૫૧૩ પુદ્ગલ ભાવોનો કર્તા તો કદાચિત્ પણ ન होय, खेभ निश्चय छे. ८०, ८१, ८२ खेडबीभना निमित्त मात्र३य लवन थडी - होवापशा थडी ४ द्वयोरपि परिणामः षन्नेयनो परिशाम छे. अरश खाम छे, तेथी शुं ? ततः कारणात् ते अरशी मृत्तिकया कलशस्येव भ, स्वेन भावेन स्व-पोताना लाव वडे उरी स्वस्य भावस्य करणात् सीधे जीवः - व स्वभावस्य कर्त्ता स्वभावनी उर्त्ता कदाचित् स्यात् મૃત્તિકાથી વસન - वस्त्रनी प्रेम, भाटीथी थडांनी प्रेम, स्वेन भावेन कर्तुमशक्यत्वात् - परभावना रवाना अशस्यपशाने बीधे पुद्गलभावानां तु कर्ता कदाचिदपि स्याद् - अधायित पक्ष न होय, इति निश्चयः खेभ निश्चय छे. ॥ इति 'आत्मख्याति' आत्मभावना ||८०||८१||८२|| - - भृत्तिअथी उलशनी प्रेम, भाटीथी घडानी स्वना पोताना भावना उसने रवाने अधायित होय, परंतु मृत्तिकया वसनस्येव - स्व-पोताना भाव वडे कुरी परभावस्य युद्दगस भावोनी उर्जा तो न - Page #665 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “વિભાવ' એટલે “વિરુદ્ધ ભાવ' નહીં, પરંતુ વિશેષ ભાવ'. આત્મા આત્મારૂપે પરિણમે તે ભાવ” છે અથવા “સ્વભાવ' છે. જ્યારે આત્મા તથા જડનો સંયોગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ “વિશેષ ભાવે' પરિણમે તે “વિભાવ” છે. આજ રીતે જડને માટે પણ સમજવું.- શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર “ઉપાદાન ઉપાદાન પરિણતિ વસ્તુની રે, પણ કારણ નિમિત્ત આધીન.” - શ્રી દેવચંદ્રજી જીવ પરિણામનું અને પુદ્ગલ પરિણામનું એકબીજા સાથે નિમિત્ત માત્રપણું છે, તો પણ તે બેનો કર્તા કર્મભાવ નથી એમ અત્રે ત્રણ ગાથામાં પ્રતિપાદન કર્યું છે અને જીવ પરિણામ સત્રાત્મક શૈલીથી અપૂર્વ તત્ત્વકલાથી નિબદ્ધ આત્મખ્યાતિમાં પરમર્ષિ પુદ્ગલ પરિણામનું પરસ્પર અમૃતચંદ્રાચાર્યજીએ તેનું તલસ્પર્શી મીમાંસન કર્યું છે, જીવ પરિણામના અને 'નિમિત્તમાત્રપણું, પણ કર્નાકર્મભાવ નહિ યુગલ પારણામના ઇતરેત પુદ્ગલ પરિણામના ઈતરતર હેતુપણાનો - અન્યોન્ય નિમિત્તપણાનો ઉપન્યાસ - રજૂઆત છે, “નીવપુર્નપરિમયરિંતરેતરહેતુત્વોપચાસેfપ' - કેવા પ્રકારે ? જીવ - પરિણામને નિમિત્ત કરી પુદગલો કર્મપણે પરિણમે છે, પુદ્ગલકર્મને નિમિત્ત કરી જીવ પણ પરિણમે છે, એવા પ્રકારે અન્યોન્ય નિમિત્તનો ઉપન્યાસ છતાં, જીવને પુદ્ગલ પરિણામોના અને પુદગલકર્મને પણ જીવપરિણામોના કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે. શાને લીધે ? જીવન અને પુદ્ગલના પરસ્પર-એક બીજા સાથે વ્યાય-વ્યાપક ભાવના અભાવને લીધે - “નવપૂતયોઃ પરસ્પર વ્યાયવ્યાપમાવાવ’ | - આમ ભલે જીવ-પુદ્ગલના કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે, છતાં નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્રનું તો અપ્રતિષિદ્ધપણું - અનિષિદ્ધપણું છે. તેને લીધે ઈતરેતર-એક બીજા સાથે નિમિત્તમાત્રી ભવનથી જ બન્નેયનો પરિણામ છે. આ ઉપરથી શું ફલિત થાય છે ? તે કારણથી “સ્વ ભાવ” - પોતાના ભાવ વડે કરીને “સ્વ ભાવના' - પોતાના ભાવના કરણને લીધે - કરવાપણાને લીધે જીવ સ્વભાવનો કર્તા કદાચિત હોય, નીવ: સ્વભાવસ્થ ર્જા દ્રાવિત થત, કોની જેમ ? મૃત્તિકા વડે કલશની જેમ - મૃત્તિયાં નશચેવ, પણ પુદ્ગલભાવોનો કર્તા તો કદાચિત પણ - કદી પણ ન હોય. શાને લીધે ? સ્વભાવ વડે કરીને પરભાવના કરવાના અશક્યપણાને લીધે. કોની જેમ ? મૃત્તિકા વડે વસ્ત્રની જેમ, પૃત્તિયાં વસનચેવ- માટીથી જેમ કપડું કરાય નહિ તેમ. હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ. “કર્મ કે નિમિત્ત કહે આતમા કે પરિણામ, આત્મ પરિણામ કો નિમિત્ત પૂર્વ કર્મ હૈ, યાતે દુદુભાવની કો હેતુ હેતુમંત ભાવ, લગી રહ્યો પર ભાવ મેરો એ તો ભર્મ હૈ, જેસે લોહ ભ્રમ કો નિમિત્ત કહ્યો ચમક કો, ચમક કી શક્તિ કો નિમિત્ત લોહ કર્મ હૈ, ઐસે જીવ કર્મ કો સંયોગ લગી રહ્યો તો ભી, નિહયે વિચારે ભિન્ન કર્મ જીવ ધર્મ હૈ.' - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૩૧ જીવ પરિણામનું નિમિત્ત પામીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મનું નિમિત્ત પામીને જીવ પણ પરિણમે છે – એમ જીવ પરિણામ ને પુદ્ગલ પરિણામનું ઈતરતર હેતુપણું અર્થાત્ પરસ્પર એક બીજાનું નિમિત્તકારણપણું છે એવો ઉપદેશરૂપ ઉપન્યાસ કરાય છે. આમ છતાં જીવ અને પુદ્ગલ બન્ને સર્વથા ભિન્ન દ્રવ્ય હોઈ, તે બન્નેના પરસ્પર - એકબીજા સાથે વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ છે, અર્થાતુ જીવ પુદ્ગલમાં વ્યાપતો નથી ને પુદ્ગલ જીવમાં વ્યાપતો નથી, અથવા તો જીવ પદ્ગલથી વ્યાપાતો નથી ને પુદ્ગલ જીવથી વ્યાપાતો નથી, એક દ્રવ્ય બીજા દ્રવ્યની અંદર ઘૂસી જવારૂપ અંત:પ્રવેશ કરતું નથી, પણ પોત પોતાના દ્રવ્યની મર્યાદામાં જ - સમયમાં ૫૧૪ Page #666 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક તિય અંકઃ સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ જ રહે છે, એટલે આમ જીવ ને પુદ્ગલને એક બીજા સાથે વ્યાપ્યવ્યાપક ભાવનો અભાવ હોવાથી, જીવને પુદ્ગલપરિણામોનો કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે, તેમજ પુદ્ગલકર્મને જીવ-પુદગલનો પરસ્પર પણ જીવપરિણામોના કર્તા-કર્મપણાની અસિદ્ધિ છે - “નીવચ વ્યાય-વ્યાપક ભાવ અભાવઃ પુતિપરિણામનાં પુતળ નીવપરિણામનાં Öર્માસિ | - અર્થાત્ કત્ત કર્મ ભાવ અભાવ જીવ કર્તા ને પુદ્ગલપરિણામ તેનું કર્મ એમ કર્તા-કર્મપણું સિદ્ધ થતું નથી, ત , . પ Sિાપ ટેન દઈ તેમજ પુદગલ કર્તા ને જીવપરિણામ તેનું કર્મ એમ કર્તાકર્મપણું સિદ્ધ થતું નથી. એટલે કે જીવ પુદગલપરિણામરૂપ કર્મનો કર્તા થતો નથી અને પુદગલકમ જીવપરિણામ રૂપ કર્મનો કર્તા થતું નથી. આમ છે છતાં અત્રે નિમિત્ત-નૈમિત્તિક ભાવ માત્રનો તો નિષેધ છે જ નહિ, અપ્રતિષિદ્ધપણું જ - અનિષિદ્ધપણું જ છે - “નિમિત્તનૈત્તિજમાવીત્રસ્થાતિષિદ્ધવત' - એટલે પરસ્પર નિમિત્ત માત્રી ભવનથી જ - “તરનિમિત્તાત્રીમવર્નવ', એક બીજા સાથે નિમિત્ત માત્રરૂપ પરસ્પર નિમિત્ત માત્રી થવાપણાએ કરીને જ બન્નેયનો પરિણામ છે, “યોર િપરિણામ:' - ભવનથી જ બન્નેયનો પરિણામ જીવપરિણામ નિમિત્ત ને પુદગલ કર્મ નૈમિત્તિક (નિમિત્ત થકી ઉપજતો ભાવ) અથવા પુદ્ગલકર્મ નિમિત્ત ને જીવપરિણામ નૈમિત્તિક, એમ જીવ-પુદ્ગલના એક બીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક ભાવની “ના” તો પાડી શકાય એમ નથી, પણ તે “માત્ર' - કેવલ (only) નિમિત્ત-નૈમિત્તિક ભાવ છે - વધારે નહિ, ઓછું નહિ (nothing more, nothing less). અર્થાત જીવપરિણામના નિમિત્તે પુદગલ પોતે - સ્વયં પોતાના - સ્વના પુદ્ગલ પરિણામરૂપ કર્મપણે પરિણમે છે અને પુદ્ગલપરિણામરૂપ કર્મના નિમિત્તે જીવ પણ પોતે જ - સ્વયં જ પોતાના - સ્વના જીવપરિણામે પરિણમે છે. આમ પરદ્રવ્યનું નિમિત્ત માત્ર પામીને પણ પ્રત્યેક દ્રવ્ય પોતે જ પોત પોતાના સ્વપરિણામે જ પરિણમે છે. પણ એટલું તો છે જ કે “કયોર િરનામ:' - જીવ દ્રવ્ય ને પુદગલ દ્રવ્ય એ બન્નેનો પ્રત્યેકનો પરિણામ પણ એકબીજા સાથે “નિમિત્ત માત્રી ભવન થકી જ - નિમિત્ત માત્ર હોવાપણા થકી જ હોય છે - “તરેતરનિમિત્તાત્રામવનેન ઇવ’, અન્યથા નહિ. જીવ પરિણામનું નિમિત્તપણું ન હોય તો પુદ્ગલનું કર્મપણે પરિણામ હોય જ નહિ, ને પુદ્ગલકર્મનું નિમિત્ત પણું ન હોય તો જીવનો ભાવકર્મપણે પરિણામ હોય જ નહિ, એટલે બન્નેયનો પરિણામ એકબીજાના પરિણામના નિમિત્તપણાને આધીન છે. માટે નિમિત્તની પણ કાંઈ ઓછી કિંમત આંકવાની જરૂર નથી. દંડ-ચક્રાદિનું નિમિત્ત ન હોય તો અનંત કાળે પણ માટીમાંથી ઘડો બને જ નહિ, પણ, કંભ કારાદિનું નિમિત્ત માત્ર પામીને જ માટીરૂપ ઉપાદાન સ્વયં ઘડો બને. આમ નિમિત્ત - ઉપાદાનનો પરસ્પર સાપેક્ષ સંબંધ અને યથાયોગ્ય મર્યાદા છે. અત્રે નિમિત્ત - ઉપાદાનની સામાન્ય સમ્યક વ્યવસ્થા સમજી લેવા યોગ્ય છે કે જેથી કોઈ પણ પ્રકારની ભ્રાંતિ રહે નહિ. જે કારણ છે તે પોતે જ પૂર્ણ પદે કાર્ય બને તે ઉપાદાન કારણ છે - જેમ ઘડામાં માટી છે તે ઉપાદાન છે. ઉપાદાનથી જે ભિન્ન-જુદું-પૃથક છે, ને જેના વિના કાર્ય થાય જ નહિ, તે નિમિત્ત કારણ છે - જેમ ઘડો બનવામાં દંડ-ચક્ર આદિ છે તે નિમિત્ત કારણ છે. ઈત્યાદિ. જૈસે માટી જલ સંગ ઘટ દીપકાદિ ચંગ, નવ નવ ભાવ ધારે મૃત્ત રૂપ વોઈ હૈ, તૈસે કર્મજલ ભોગ જીવ ચાર ગતિ રોગ, લહે મેં અખંડ ધ્રુવ ચેતનત્વ સોઈ હૈ; ઐસો નિજ ગુણવંત અચલ અખંડ સંત, તાહિકો સરૂ૫ ગહિ સિદ્ધ રૂપ જોઈ હૈ, કહે દેવચંદ નંદિ ઐસે ચિદાનંદ વિનુ મોક્ષ કો સાધક, ભઈયા ઔર નહીં કોઈ હૈ.” - શ્રી દેવચંદ્રજી કત દ્રવ્યપ્રકાશ”, ૨-૩ એટલા માટે - માટી જેમ સ્વભાવ વડે - સ્વપરિણામ વડે સ્વભાવના - સ્વપરિણામના કરણને લીધે કળશરૂપ સ્વભાવની - સ્વપરિણામની કર્તા કદાચિતું હોય, પણ સ્વભાવ - સ્વપરિણામ વડે પર ૫૧૫ Page #667 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ભાવના - પરપરિણામના કરવાના અશક્યપણાને લીધે વસ્ત્રરૂપ પરભાવ - પરપરિણામની કર્તા કદાચિતુ પણ ન હોય, અર્થાતુ માટી સ્વભાવે કરીને સ્વભાવરૂપ કળશની જીવ સ્વભાવ વડે સ્વભાવોનો કર્તા કદાચ બને, પણ સ્વભાવે કરીને પરભાવરૂપ વસ્ત્રની કર્તા તો કદી કર્તા કદાચિત, પણ પણ ન જ બને, માટીમાંથી સ્વભાવરૂપ ઘડો બને, પણ પરભાવરૂપ કપડું તો પુદગલ ભાવોનો કા તો ન જ બને. તેમ જીવ સૈન માન - સ્વભાવ વડે - સ્વ પરિણામ વડ કદી પણ નહિ ' સ્વભાવની - સ્વ પરિણામોના કરણને લીધે - વમવસ્ય વારત - સ્વભાવનો - સ્વ પરિણામનો કર્તા કદાચિત હોય, પણ તૈન માન - સ્વભાવ - સ્વ પરિણામ વડે પરભાવના - પરપરિણામના કરવાના અશક્યપણાને લીધે - “ઘરમાવી સૂર્ત-શક્યત્વોતું' - પુદ્ગલભાવરૂપ પરભાવોના કર્તા તો કદાચિત્ પણ ન જ હોય - પુત્રીનમાવાનાં તુ ર્તા ન વાવિત્તિ ચાટુ, અર્થાતુ જીવ સ્વભાવે કરીને સ્વભાવરૂપ આત્મપરિણામનો કર્તા કદાચ હોય, પણ સ્વભાવે કરીને પરભાવરૂપ પુદગલપરિણામોનો કર્તા તો કદી પણ ન જ હોય, જીવમાંથી સ્વભાવરૂપ આત્મપરિણામ બને, પણ પરભાવરૂપ પુદ્ગલપરિણામ તો ન જ બને, “તિ નિશ્ચય:' - એમ નિશ્ચય છે, ત્રણે કાળમાં ન ફરે એવી અચળ સિદ્ધાંતરૂપ તત્ત્વવાર્તા છે. જીવ નવિ પુગ્ગલી, નૈવ પુગ્ગલ કદા, પગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મ ન કદા પરસંગી. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સ્વ ગુણપર્યાય પરિણામ રામી.” - તત્ત્વરંગી મહામુનિ શ્રી દેવચંદ્રજી તાત્પર્ય કે - (૧) જીવ પરિણામ - પુદ્ગલ પરિણામ એમ પરસ્પર નિમિત્ત - નૈમિત્તિક સંબંધ છે. (૨) પણ જીવ કર્મ ગુણ કરે નહિ ને કર્મ જીવગુણ કરે નહિ, માત્ર અન્યોન્ય નિમિત્તે બન્ને પોતપોતાના જ પરિણામે પરિણમે. (૩) તેથી આત્મા પોતાના - સ્વભાવે કરીને કર્તા છે, પણ પુદ્ગલ કર્મ કત સર્વ ભાવોનો એટલે કે સમસ્ત પરભાવોનો કર્તા તો નથી જ - આ નિશ્ચય સ્થિતિ છે. આકૃતિ જીવ-કર્તા જીવ પરિણામ-કર્મ કળશ-કર્મ મૃત્તિકા કિર્તા પુદ્ગલ સ્વભાવ | પરસ્પર | પરિણામ નિમિત્ત ને. પરિણામ માટી સ્વભાવ સ્વભાવ. વ્યાપ્ય વ્યાપકભાવ અભાવ મૃત્તિકા વસ્તુ પુદ્ગલ પરભાવ પરભાવ કર્તા કર્મ સંબંધ અભાવ સ્વ જીવ પર પુદ્ગલ ૫૧૬ Page #668 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતાય અંકઃ સમયસાર ગાથા ૮૩ तथा તેથી આ સ્થિત છે કે જીવનો સ્વપરિણામો જ સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ છે – णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥८३॥ નિશ્ચયનય મતે આતમા, કરે આત્માને જ એમ રે; हे मात्माने ४ भातमा, र तुं निश्चय तेम. २... शानथी. ८3 ગાથાર્થ - એમ નિશ્ચયનયના અભિપ્રાય આત્મા ફુટપણે આત્માને કરે છે અને આત્મા જ તે આત્માને વેદે છે એમ જણ. ૮૩ आत्मख्यातिटीका ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तृभोग्यभावश्च - निश्चयनयस्यैवमात्मात्मानमेव हि करोति । वेदयते पुनस्तं चैव जानीहि आत्मा त्वात्मानं ॥८३॥ यथो - त्तरंगनिस्तरंगावस्थयोः ससंसारनिसंसारावस्थयोः समीरसंचरणासंचरणनिमित्तयोरपि पुद्गलकर्मविपाकसंभवासंभवनिमित्तयोरपि समीरपारावारयोव्याप्याव्यापकभावाभावात् पुद्गलकर्मजीवयोाप्यव्यापकभावाभावात् कर्तकर्मत्वासिद्धौ कर्तृकर्मत्वासिद्धौ पारावार एव स्वयमंतव्यापको भूत्वा जीव एव स्वयमंतव्यापको भूत्वा दिमध्यांतेषूत्तरंगनिस्तरंगावस्थे व्याप्यो दिमध्यांतेषु ससंसारनिसंसारावस्थे व्याप्य त्तरंगं निस्तरंगं त्वात्मानं कुर्व ससंसारं निसंसारं वात्मानं कुर्वनात्मानमेकमेव नात्मानमेकमेव कुर्वन् प्रतिभाति कुर्वन् प्रतिभातु न पुनरन्यत् । मा पुनरन्यत् । यथा स एव च तथायमेव च भाव्यभावकभावाभावात् भाव्यभावकभावाभावात् परभावस्य परेणानुभवितुमशक्यत्वा परभावस्य परेणानुभवितुमशक्यत्वात् - दुत्तरंगं निस्तरंगं त्वात्मानमनुभव ससंसारं निसंसारं वात्मानमनुभव - नात्मानमेकमेवानुभवन् प्रतिभाति त्रात्मानमेकमेवानुभवन् प्रतिभातु न पुनरन्यत् । मा पुनरन्यत् ॥८३॥ आत्मभावना - ततः स्थितमेतत् - तेथी मा स्थित छ ? - जीवस्य स्वपरिणामैरेव सह - नो स्वपरिक्षामो साथै ४ कर्तृ कर्मभावो भोक्तृभोग्यभावश्च - भाव सनेलोस्तृलोग्य भाव छ. निश्चयनयस्य - निश्चयनयना मत एवं आत्मा आत्मानमेव हि करोति - म मात्मा आत्माने ४ निश्चये शने छ, पुनः आत्मा तु तं चैव आत्मानं वेदयते - पुनः जात्मा निश्चये शन मात्माने ४ वेहेछ, जानीहि - म मर. || इति गाथा आत्मभावना ।।८।। यथा - भ, ति छ, उत्तरगन्निस्तरंगावस्थयोः - उत्तरंग-या तरंगवाणी निस्तरंग-तरंगनीले ૫૧૭ Page #669 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય તેમ સમીરનું સંચરણ-અસંચરણ નિમિત્ત છે જેનું પુદ્ગલ કર્મવિપાકનો સંભવ-અસંભવ નિમિત્ત એવી ઉત્તરંગ - નિસ્તરંગ એ બે અવસ્થાને વિષે છે જેનું પણ. એવી સસંસાર-નિઃસંસાર એ બે અવસ્થાને વિષે પણ સમીર અને સમુદ્રના વ્યાપ્ય વ્યાપક ભાવના પુદ્ગલ કર્મ અને જીવના વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે અભાવને લીધે, કર્તા કર્મપણાની અસિદ્ધિ સતે, કર્તાકર્મપણાની અસિદ્ધિ સતે, સમુદ્ર જ જીવ જ સ્વયં અંતરુ વ્યાપક થઈ સ્વયં અંતરૂ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં આદિ-મધ્ય-અંતમાં ઉત્તરંગ-નિસ્તરંગ અવસ્થાને વ્યાપીને સસંસાર-ર્નિસંસાર અવસ્થાને વ્યાપીને ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને (પોતાને) કરતો, સસંસાર વા નિઃસંસાર આત્માને કરતો આત્માને એકને જ કરતો પ્રતિભાસે છે, આત્માને એકને જ કરતો, ભલે પ્રતિભાસો ! નહિ કે પુનઃ અન્યને; મ પુનઃ અન્યનેઃ અને જેમ તે જ અને તેમ આ જ ભાવ્ય-ભાવક ભાવના અભાવ થકી ભાવ્ય ભાવક ભાવના અભાવ થકી પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને લીધે, લીધે ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને અનુભવતો સસંસાર વા નિઃસંસાર આત્માને અનુભવતો આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો! નહિ કે પુનઃ અન્યનેઃ મ પુનઃ અન્યને. ૮૩. અવસ્થાઓને વિષે, તે બે અવસ્થાનું નિમિત્તે શું થાય છે? સમીરસંવાસંવરવિત્તિયોf - સમીરનું - પવનનું સંચરણ - સંચરવું અસંચરણ - ન સંચરવું જેનું નિમિત્ત છે એવી એ બે અવસ્થાને વિષે પણ - સમીરપરાવરિયોવ્યાપ વ્યાપમાવાખાવાન્ - સમીર-પવન અને પારાવારના - સમુદ્રના વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, અર્વશ્રર્મવાસિદ્ધી - કર્તા-કર્મપણાની અસિદ્ધિ સતે - પરીવાઇવ : પારાવાર જ, સમુદ્ર જ, સ્વયમંતવ્યો મૂવા - સ્વયં-પોતે અંતરુ વ્યાપક થઈ, મનિષ્ણાંતેવુ - આદિ-મધ્ય-અંતમાં ઉત્તરંનિસ્તાવથે ચાર - ઉત્તરંગ નિસ્તરંગ એ બન્ને અવસ્થાને વ્યાપીને, ઉત્તરનાં વાત્માનં મુન્ - ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને કરતો, માત્માનો મેવ સુર્યનું પ્રતિમતિ - આત્માને - પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, ન પુનરત - નહિ કે બીજને. થથા સ વ ૧ - અને જેમ તે જ - સમુદ્ર જ, મધ્યમવમાનામાવા - ભાગ્ય ભાવક ભાવના અભાવ થકી રમાવી રેTIનુમવતુમશવચવાનું • પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને લીધે, ઉત્તરંનિહતાં ત્યાત્માનમનુમવન - ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને અનુભવતો, માત્માનમેજમેવાનુમવત્ પ્રતિમતિ - આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, પુનરવત્ - નહિ કે પુનઃ અન્યને. તથા . તેમ, જેમ આ દૃષ્ટાંત તેમ આ દાર્શતિક - સસંરનિસંસારાવસ્થયો: • સસંસાર - સંસાર સહિત નિઃસંસાર-સંસારરહિત એ બે અવસ્થાઓ વિષે - તે બે અવસ્થાનું નિમિત્ત શું છે ?- પુતf વિપાકસંપવાસંમનિમિત્તાવીરપિ - પુદ્ગલ કર્મવિપાકનો સંભવ - અસંભવ નિમિત્ત છે જેનું એવી એ બે અવસ્થાને વિષે ૫૧૮ Page #670 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૩ અમૃત જ્યોતિ” મહાભાષ્ય દ્રવ્યુથી દ્રવ્ય મળતું નથી, એમ જણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહિ. પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમાયે, સ્વદ્રવ્ય સ્વરૂપે પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૮૪), ૪૭૧ જૈસે નીરનિધિ નીર સમીર કી ભીર સેતી, ઉછરે ઉત્તર અતિ ચંચલતા વિલસે, ડીલત નદી કો નાથ ચપલ કલોલ સાથ, રેચ ન સુથિર હોઈ અકુલતા મિલસે, તૈસે એ ચેતન ભૂપ અમલ અડોલ રૂપ, અખંડ અનંત જ્ઞાન સુદ્ધ રસમેં વસે, સોઈ જીવ કર્મ પ્રેર્યો મોહ કે પવન ઘેર્યો, ફેર્યો ફિરે મમતાસો ક્ષોભ ભાવકો ધસે.” - દ્રવ્યપ્રકાશ', ૨-૨ ઉપરમાં જે કહ્યું તે પરથી આ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે કે જીવનો સ્વપરિણામો સાથે જ કર્તા કર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ છે, એમ અત્ર શાસ્ત્રકર્તા પરમર્ષિએ નિશ્ચયથી જીવનો તત્ત્વવિનિશ્ચય કર્યો છે અને તે સમુદ્ર-સમીરના સચોટ દૃષ્ટાંતથી સાંગોપાંગ સ્વપરિણામો સાથે જ ' બિંબ-પ્રતિબિંબ ભાવથી વિવરી દેખાડી આત્મખ્યાતિકર્તા પરમર્ષિએ અનંત. કિર્તા-કર્મભાવ અને ગુણવિશિષ્ટ બળવાનપણે પરિપુષ્ટ કર્યો છે, “સમીરનું' - પવનનું સંચરણ - અસંચરણ - સંચરવું - ન સંચરવું જેનું નિમિત્ત છે એવી ‘ઉત્તરંગ” ઉંચા તરંગવાળી અને “નિસ્તરંગ' - તરંગ વગરની એ બન્ને અવસ્થાઓમાં સમુદ્ર જ સ્વયં-પોતે અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં - શરૂઆતમાં વચ્ચમાં અને છેવટમાં ઉત્તરંગ - નિતરંગ અવસ્થાને વ્યાપીને ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને - પોતાને કરતો આત્માને એકને જ કરતો પ્રતિભાસે છે - દેખાય છે, નહિ કે બીજને. એમ શું હોઈને ? સમીર - પવન અને સમુદ્રના કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોઈને, “સમીરપરાવરિયો: રૃર્મત્વાદ્ધિી ', શાને લીધે ? વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે - “વ્યા વ્યાપમાવામવાત'. - અને તે જ સમુદ્ર ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને-પોતાને અનુભવતો આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે - દીસે છે, નહિ કે બીજાને. શાથી ? પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાથી - અસંભાવ્યપણાથી - ‘પૂરમાવસ્ય રેTIનુમવિતશાવત', શાને લીધે ? ભાવ્ય-ભાવક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, ભમવમવમાવાતું'- તેમ પુદગલકર્મ વિપાકનો - પુદ્ગલ કર્મ - ઉદયનો સંભવ - અસંભવ જેનું નિમિત્ત છે એવી “સસંસાર' : સંસારસહિત અને નિઃસંસાર' - સંસાર રહિત એ બન્ને અવસ્થાઓમાં - દશાઓમાં જીવ જ સ્વયં-પોતે અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં સસંસાર - નિઃસંસાર અવસ્થાને વ્યાપીને સસંસાર વા નિઃસંસાર આત્માને - પોતાને કરતો આત્માને એકને જ કરતો ભલે પ્રતિભાસો - ભલે દેખાઓ ! મ કે બીજને. એમ શું પણ - પુતછનીવયોવ્યાયવ્યાપમાવામાવાન્ - પુદ્ગલકર્મ અને જીવના વ્યાખવ્યાપક ભાવના અભાવને લીધે, શ્રર્ઝવર્ગવાસી - કર્તા-કર્મપણાની અસિદ્ધિ સતે, નીવ વ - જીવ જ, મંતવ્યાજો મૂત્વા - સ્વયં - પોતે અંતર વ્યાપક થઈ, સાનિધ્ધાંતપુ આદિ-મધ્ય-અંતમાં સસંસાનિસંસાર વચ્ચે વ્યાણ . સસંસાર-નિઃસંસાર બન્ને અવસ્થા વ્યાપીને સસંસાર નિસંસાર વાત્માનં કુર્વ - સસંસાર વા નિઃસંસાર આત્માને કરતો ગાત્માનમેયમેવ દુર્વનું પ્રતિપાતુ - આત્માને એકને જ કરતો ભલે પ્રતિભાસો, મા પુનર - મ પુનઃ અન્યને, તથા મેવ - અને તેમ આ જ - જીવ જ, માવ્યખાવમાવા મવાત - ભાવ્ય ભાવક ભાવના અભાવ થકી ઘરમાવસ્ય પરેTIનુપવિતુમશવચવાતુ - પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને લીધે, સસંસારું નિસંસા૨વાત્માન મનમવન - સસંસાર વા નિઃસંસાર આત્માને અનુભવતો, માત્માનપેમેવાનુમવત્ પ્રતિમાનુ - આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો ! પુનરખ્યત્ - મ પુનઃ અન્યને. // તિ “ગાત્મળતિ' સામાવના ||૮૩| ૫૧૯ Page #671 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હોઈને ? પુદ્ગલકર્મ અને જીવના કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોઈને, શાને લીધે ? વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે અને આ જ જીવ સસંસાર વા નિઃસંસાર આત્માને - પોતાને અનુભવતો આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો ! - મ કે બીજાને. શાથી ? પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાથી. શાને લીધે ? ભાવ્ય-ભાવક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે. આ વ્યાખ્યાનો સ્પષ્ટ આયાર્થ આ પ્રકારે - સમુદ્ર છે, તેની ઉત્તરંગ - તરંગવાળી અને નિતરંગ - તરંગ વગરની એમ બે અવસ્થા છે, પવનના સંચરવારૂપ નિમિત્તથી તરંગવાળી અવસ્થા અને નહિ સંચરવારૂપ નિમિત્તથી તરંગ વગરની અવસ્થા ઉપજે છે. સનીરસંવરબાસંવરસમુદ્રનું દેણંત નિમિત્તયોf - આમ સમીરનું સંચરણ જેને નિમિત્ત છે. એવી આ ઉત્તરંગ - નિસ્તરંગ બન્ને અવસ્થામાં પણ પવન અને સમુદ્રનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે નહિ, એટલે એ બે વચ્ચે કર્તા-કર્મપણાનો સંબંધ ઘટતો નથી. પણ પરિવાર gવ વયમંતવ્યાપો મૂત્વ - સમુદ્ર પોતે જ અંતરુ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં તે ઉત્તરંગ-નિતરંગ બન્ને અવસ્થાને વ્યાપીને, રિમધ્યાંતવૃત્તાં નિતરંગવિચ્ચે વ્યાણ, આત્માને - પોતાને ઉત્તરંગ વા નિતરંગ કરે છે - માત્માનમુત્તર નિસ્તરને સુર્વન, અને આમ તે આત્માને - પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, નહિ કે બીજાને કરતો. વળી પવન ને સમુદ્ર એ બન્ને ભિન્ન ભિન્ન વસ્તુ છે, એટલે આ પવન ને સમુદ્ર વચ્ચે ભાવ્ય-ભાવક સંબંધ પણ છે નહિ. ભાવ્ય એટલે ભાવવા-અનુભવવા યોગ્ય અને ભાવક એટલે ભાવનાર-અનુભવનાર, એવા આ ભાવ્ય-ભાવક ભાવનો એ બે વચ્ચે અભાવ છે, કારણકે પરભાવનું પરથી અનુભવાવું અશક્ય છે. એટલે તે સમુદ્ર પોતે જ આત્માને-પોતાને ઉત્તરંગ વા નિસ્તરંગ અનુભવે છે અને આમ તે આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, નહિ કે બીજને અનુભવતો. આમ મોજાવાળી કે મોજ વગરની પોતાની બન્ને અવસ્થાનો હેલેથી તે છેલ્લે સુધી કર્તા-ભોક્તા એક સમુદ્ર પોતે જ છે. વાયુ તો તેમાં નિમિત્ત માત્ર જ છે. તે જ પ્રકારે - જીવ છે, તેની “સસંસાર' - સંસાર સહિત અને “નિઃસંસાર” - સંસાર રહિત એમ બે અવસ્થા છે, પુદ્ગલ કર્મના વિપાક સંભવરૂપ નિમિત્તથી સસંસાર દારતિક - અવસ્થા અને તેના અસંભવરૂપ નિમિત્તથી નિઃસંસાર અવસ્થા ઉપજે છે - સસંસાર - નિઃસંસાર જીવ પુત્તિવિપવિ સંમવાસંમનિમિત્તથીf - આ સસંસાર-નિઃસંસાર બન્ને અવસ્થામાં પણ પુદ્ગલ કર્મ ને જીવનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે નહિ, એટલે એ બે વચ્ચે કર્તા-કર્મપણાનો સંબંધ સંભવતો નથી. પણ નીવ ઇવ સ્વયમંતવ્યાવિદો મૂવી - જીવ પોતે જ અંતરૂ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં તે સસંસાર-નિઃસંસાર બન્ને અવસ્થાને વ્યાપીને - મહિમધ્યાંતેષ સસંસારનસંસારીવસ્થ વ્યાપ્ય - આત્માને - પોતાને સસંસાર વા નિઃસંસાર કરે છે, ‘સસંસાર નિસંસાર વાત્માનું સૂર્યનું - અને આમ તે આત્માને-પોતાને એકને જ કરતો ભલે પ્રતિભાસો ! પણ અન્યને કરતો મ પ્રતિભાસો ! વળી પુદ્ગલકર્મ ને જીવ એ બન્ને પ્રગટ ભિન્ન ભિન્ન વસ્તુ છે, એટલે આ પુલકર્મ ને જીવ વચ્ચે ભાવ્યભાવક સંબંધ પણ છે નહિ. ભાવ્ય એટલે ભાવાવા - અનુભવાવા યોગ્ય અને ભાવક એટલે ભાવનાર - અનુભવનાર, એવા આ ભાવ્ય-ભાવક ભાવનો એ બે વચ્ચે અભાવ છે, કારણકે પરભાવનું પરથી અનુભવાવું અશક્ય છે. એટલે આ જીવ પોતે જ સસંસાર વા નિઃસંસાર આત્માને-પોતાને અનુભવે છે અને આમ તે આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો ! પણ, અન્યને અનુભવતો મ પ્રતિભાસો ! આમ સંસારી કે નિઃસંસારી એ બન્ને અવસ્થાનો પહેલેથી તે છેલ્લે સુધી કર્તા-ભોક્તા એક જીવ પોતે જ છે, પુદ્ગલકર્મ તો તેમાં નિમિત્ત માત્ર જ છે. ૫૨૦ Page #672 -------------------------------------------------------------------------- ________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૩ “અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો, શુદ્ધ નિમિત્ત રમે જળ ચિધ્ધન, કર્તા ભોક્તા ઘરનો... શ્રી સીમંધર.” - શ્રી દેવચંદ્રજી આકૃતિ વ્યાપ્ય વ્યાપકભાવ અભાવ વ્યાપ્ય વ્યાપકભાવ અભાવ સમુદ્ર ઉત્તરંગ પવન નિમિત્ત જીવે પુદ્ગલ મા | કર્મ સસંસાર ઉત્તરંગ સ્વયં અંતર વ્યાપક સમુદ્ર નિસ્તરંગ નિઃસંસાર પર પુદ્ગલ કર્મ ૫૨૧ Page #673 -------------------------------------------------------------------------- ________________ હવે વ્યવહાર દર્શાવે છે - ववहारस्स दु आदा पुग्गलकम्मं करेदि णेयविहं । तं चैव वेदयदे पुग्गलकम्मं अणेयविहं ॥ ८४ ॥ વ્યવહારથી આતમા કરે, નેકવિધ પુદ્ગલ કર્મ રે; तेभ४ ते ४ वेहतो, ने विध पुछ्गत अर्भ रे... अज्ञानथी. ८४ ગાથાર્થ - પણ વ્યવહા૨ના અભિપ્રાયે તો આત્મા અનેક પ્રકારનું પુદ્ગલકર્મ કરે છે. તેમજ તે અનેક પ્રકારનું પુદ્ગલકર્મ વેદે છે. ૮૪ आत्मख्याति टीका अथ व्यवहारं दर्शयति - यथा व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधं । तच्चैव पुनर्वेदयते पुद्गलकर्मानेकविधं ॥ ८४॥ तथां अंतर्व्याप्यव्यापकभावेन मृत्तिकया कलशे क्रियमाणे સમયસાર : આત્મખ્યાતિ भाव्यभावकभावेन मृत्तिकयेवानुभूयमाने च बहिर्व्याप्यव्यापकभावेन कलशसंभवानुकूलं व्यापारं कुर्वाणः कलशकृततोयोपयोगजां तृप्तिं भाव्यभावकभावेनानुभवंश्च कुलालः कलशं करोत्यनुभवति चेति लोकानामनादिरूढोस्ति तावद्वयवहारः । तर्व्याप्यव्यापकभावेन पुद्गलद्रव्येण कर्मणि क्रियमाणे भाव्यभावक भावेन पुद्गलद्रव्येनैवानुभूयमाने च बर्हव्याप्यव्यापकभावेना ज्ञानात्पुद्गलकर्मसंभवानुकूलं परिणामं कुर्वाणः पुद्गलकर्मविपाकसंपादितविषय सन्निधिप्रधावितां सुखदुःखपरिणतिं भाव्यभावकभावेनानुभवंश्च जीवः पुद्गलकर्म करोत्यनुभवति चेत्यज्ञानिनामासंसारप्रसिद्धोसति तावद्वयवहारः ||८४|| आत्मभावना - - अथ व्यवहारं दर्शयति - हवे व्यवहार हवे छे व्यवहारस्य तु पक्ष व्यवहारना भते तो आत्मा पुद्गलकर्म नैकविधं करोति - आत्मा पुछ्गलर्भ न खेड विध रे छे, तच्चे न पुद्गलकर्मनैकविधं त्वदयतेने पुनः ते४ पुछ्गलार्भ खावहे छे. ॥ इति गाथा आत्मभावना ||८४|| यथा- प्रेम, दृष्टांत अंतव्याप्यव्यापकभावेन अंतर व्याप्य व्यापड लावधी मृत्तिकया कलशे क्रियमाणे मृत्तिअर्थी - भाटीथी दुजश दुराई रहो सते अने भाव्यभावकभावेन भाव्य भाव भावथी मृत्तिकयैवानुभूयमाने च भृतिप्रथी ४ अनुलवा रहये सते, बहि व्यार्पयव्यापकभावेन जहिर व्याप्य व्यापक भावधी कलशसंभवानुकूलं व्यापारं कुर्वाणः - उदश संभवने घडानी उत्पत्तिने अनुडूल व्यापार उरतो भने कलशकृतयोपयोगजां तृप्ति उस वडे उरायेसी ४सोपयोग ४न्य तृप्ति भाव्यभावकभावेनानुभवंश्च भाव्य भाव भावधी अनुभवतो कुलाल: दुसाल, दुलार कलशं करोत्यनुभवति चेति - उदश कुरे छे अने अनुभवे छे भेवो, लोकानामनादिरूढोस्ति तावद्वयवहारः - લોકોનો અનાદિરૂઢ - अनाहिथी ३७ - भभी गयेलो व्यवहार छे, इति आत्मख्याति आत्मभावना ||८४|| ૫૨૨ Page #674 -------------------------------------------------------------------------- ________________ તેમ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૪ આત્મખ્યાતિ ટીકાર્ય જેમ અંત વ્યાપ્ય-વ્યાપક ભાવથી અંતર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી મૃત્તિકાથી કળશ કરાતે સતે પગલદ્રવ્યથી કર્મ કરાતે સતે અને ભાવ્ય-ભાવક ભાવથી અને ભાવ્ય-ભાવક ભાવથી મૃત્તિકાથી જ અનુભવાતે સતે પુદ્ગલદ્રવ્યથી જ અનુભવાતે સતે બહિર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી બહિર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી કળશ સંભવને અનુકૂળ વ્યાપાર કરતો અજ્ઞાનને લીધે - અને કળશ કૃત જલોપયોગજન્ય તૃમિ પુદ્ગલકર્મ સંભવને અનુકૂળ પરિણામ કરતો ભાવ્ય-ભાવક ભાવથી અનુભવતો અને પુદ્ગલ કર્મવિપાકથી સંપાદિત વિષય સન્નિધિથી પ્રધાવિત સુખદુઃખ પરિણતિ ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો કુંભકાર કળશ કરે છે અને અનુભવે છે પુલકર્મ કરે છે અને અનુભવે છે, એવો લોકોનો એવો અજ્ઞાનીઓનો પ્રથમ તો અનાદિરૂઢ વ્યવહાર છે; આસંસાર પ્રસિદ્ધ વ્યવહાર છે. ૮૪ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય નિશ્ચયને વિષે અકર્તા, વ્યવહારને વિષે અકર્તા ઈત્યાદિ જે વ્યાખ્યાન સમયસારને વિષે છે, તે વિચારવાને યોગ્ય છે. તથાપિ નિવૃત્ત થયા છે જેના બોધ સંબંધી દોષ એવા જે જ્ઞાની તે પ્રત્યેથી એ પ્રકાર સમજવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૬૮ કરતા ભોક્તા જ્ઞાનકો, નિહચે બ્રહ્મ સદૈવ, કરે ભોગવે કર્મ કો, વિવારે ય જીવ.” - શ્રી દેવચંદ્રજી કત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૩૩ નિશ્ચયની વાત કહી, અહીં વ્યવહાર દર્શાવ્યો છે - વ્યવહારનયના મતે આત્મા “એકવિધ” - અનેકવિધ – અનેક પ્રકારનું પુદગલકર્મ કરે છે અને તેજ અનેક પ્રકારનું અશાની વ્યવહાર બહિરુ પુદ્ગલકર્મ ‘વેદે છે' - ભોગવે છે - અનુભવે છે. આ ગાથાના ભાવને વ્યાપ્ય વ્યાપક ભાવથી ૧ઘટ-મૃત્તિકા ને ઘટ-કુંભકારના સચોટ દષ્ટાંતથી સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ કળશ સ્તં કુંભકાર, તેમ પદગલ કર્મ કર્તા જીવ ભાવપણે અનુપમ અદ્દભુત શૈલીથી આત્મખ્યાતિકર્તાએ સ્ફટ વિવરી દેખાડ્યો છે ઃ કળશ છે, તે મૃત્તિકાથી - માટીથી કરાઈ રહ્યો છે, કેવી રીતે ? અંતર તથા - તેમ, દાર્શતિક - મંતવ્યશવ્યાપમાન - અંતરવ્યાપ્યવ્યાપકભાવથી પુત્રનિદ્રધ્યે શિયમ - પુદ્ગલ દ્રવ્યથી કર્મ કરાઈ રહ્યું છે અને મામાવાવેન - ભાવ્યભાવકભાવથી પુતદ્રવ્યેળવાનુમૂયમને ર - પુદ્ગલ દ્રવ્યથી અનુભવાઈ રહ્યું તે, વહિવ્યવ્યાપમાન - બહિર્વ્યાપ્યવ્યાપકભાવથી જ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે પુત્વ સંમવાનુભૂતપરિણામે : - પુદ્ગલકર્મના સંભવને - ઉત્પત્તિને - જન્મને અનુકૂલ પરિણામ કરતો અને વિવિપવ સંપતિવિષયઘિકવિતાં સુલકુલપતિ - પુગકર્મ વિપાકથી સંપાદિત વિષયોની સન્નિધિથી – નિકટ હાજરીથી પ્રધાવિતા - વેગે દોડી રહેલી સુખ દુઃખ પરિણતિને માળખાવમાવેનાનુમવંશ્ચ - ભાવ્ય ભાવક ભાવથી અનુભવતો નીવડ - જીવ પુર્વ સરોયનુમતિ ચેતિ - પુદ્ગલકર્મ કરે છે અને અનુભવે છે એવો ૩મજ્ઞાનિનામીસંસારપ્રસિદ્ધતિ તીવયવહાર: - અજ્ઞાનીઓનો આસંસાર પ્રસિદ્ધ - સંસારથી માંડીને પ્રસિદ્ધ વ્યવહાર છે. || પર૩ Page #675 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વ્યાપ્ય-વ્યાપક ભાવથી - ‘યંત૬વ્યાચવ્યાપવિમાન' અને મૃત્તિકાથી જ - માટીથી જ અનુભવાઈ રહ્યો છે, કેવી રીતે ? ભાવ્યભાવકભાવથી - માવ્યભાવમાવેન - આમ છે છતાં, કુંભકાર કળશ કરે છે અને અનુભવે છે, એવો લોકોનો અનાદિરૂઢ - અનાદિથી રૂઢ થયેલો - ઊંડા મૂળ ઘાલેલો વ્યવહાર તો છે. કુંભકાર કેવી રીતે કળશ કરતો અને અનુભવતો છે? “વદિવ્યાખ્યવ્યાપમાન' - બહિર્ વ્યાપ્ય-વ્યાપક ભાવથી કળશસંભવને - કળશની ઉત્પત્તિને અનુકૂળ વ્યાપાર કરતો અને કળશ કૃત-કળશથી કરાયેલી જલોપયોગજન્ય - પાણીના ઉપયોગથી ઉપજેલી તૃપ્તિ - તૃષાશાંતિ અનુભવતો એવો. તેમ કર્મ છે તે પગલદ્રવ્યથી કરાઈ રહ્યું છે, કેવી રીતે ? અંતર્ વ્યાપ્ય-વ્યાપકભાવથી - “ગંતવ્યાવ્યિાપમાન' અને પુદ્ગલદ્રવ્યથી જ અનુભવાઈ રહ્યું છે, કેવી રીતે ? ભાવ્યભાવક ભાવથી - માધ્યમવમવેર - આમ છે છતાં, જીવ પુદ્ગલકર્મ કરે છે અને અનુભવે છે, એવો અજ્ઞાનીઓનો આસંસાર પ્રસિદ્ધ - સંસારથી માંડીને એટલે કે અનાદિથી પ્રસિદ્ધ વ્યવહાર તો છે. જીવ કેવી રીતે પુદગલ કર્મ કરતો અને અનુભવતો છે ? “દિવ્યાખ્યવ્યાપમાન' - બહિર વ્યાપ્ય-વ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે - જ્ઞાનાતું' - પુદ્ગલકર્મ સંભવને – પુદ્ગલકર્મની ઉત્પત્તિને અનુકૂળ પરિણામ કરતો અને પુગલકર્મના વિપાકથી - ઉદયથી સંપાદિત વિષયોની સન્નિધિથી - નિકટ હાજરીથી પ્રધાવિત - વેગે દોડી રહેલી સુખદુઃખ પરિણતિને ભાવ્ય-ભાવક ભાવથી અનુભવતો એવો. આ વ્યાખ્યાને હવે વિશેષ સ્પષ્ટતાથી વિચારીએ. ઘડો છે. તે અંતર વ્યાપ્ય-વ્યાપક ભાવથી માટીથી કરાઈ રહ્યો છે અને ભાવ્ય-ભાવક ભાવથી માટીથી જ અનુભવાઈ રહ્યો છે. આમ છે છતાં, કુંભાર છે તે બહિરુ વ્યાપ્ય અંતર વ્યાપ્ય વ્યાપક ભાવથી વ્યાપક ભાવથી ઘડાની ઉત્પત્તિને અનુકુળ એવો વ્યાપાર કરે છે અને ઘડા કૃત્તિકા કળશ કર્તા થકી પાણીના ઉપયોગથી ઉપજતી તૃપ્તિ ભાવ્યભાવકભાવથી અનુભવે છે. બહિર્ વ્યાયવ્યાપક ભાવથી આવો આ કુંભાર ઘડો કરે છે અને અનુભવે છે એમ લોકોનો અનાદિરૂઢ - કુંભકાર કળશ કર્તા અનાદિથી રૂઢિરૂપ થયેલો વ્યવહાર છે - “તોવાનામવિતોગતિ તાવયવદર: . અર્થાતુ વાસ્તવિક રીતે તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાની (scientific process) દૃષ્ટિએ જોઈએ તો પહેલેથી તે છેલ્લે સુધી માટી જ અંદરમાં વ્યાપીને ઘડો કરે છે અને માટી જ તેને અનુભવે છે અને કુંભાર કાંઈ અંદરમાં વ્યાપીને - ઘડામાં ઘૂસી જઈ ઘડો કરતો નથી, પણ બહારથી જ - હારનો બહાર રહીને જ તે ઘડો કરે છે અને તેથી થતી જલતૃપ્તિ અનુભવે છે. એટલે તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી માટી જ ઘડાની કર્તા-ભોક્તા છે, છતાં ઉક્ત તત્ત્વવૈજ્ઞાનિક દૃષ્ટિનું જેને ભાન નથી અથવા જે દુર્લક્ષ્ય કરે છે અને બાહ્ય દૃષ્ટિથી જ જે દેખે છે એવા લોકો તો કુંભાર ઘડાનો કર્તા-ભોક્તા છે એવો અનાદિથી રૂઢિગત વ્યવહાર કરે છે. તે જ પ્રકારે - કર્મ છે, તે અંતર્ વ્યાપ્ય વ્યાપક ભાવથી પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહ્યું છે અને ભાવ્ય-ભાવક ભાવથી પુદ્ગલદ્રવ્યથી જ અનુભવાઈ રહ્યું છે. આમ છે છતાં, જીવ છે તે જ્ઞાનાતુ - અજ્ઞાનને લીધે બહિરુ વ્યાપ્ય વ્યાપકભાવથી પુદ્ગલ કર્મના સંભવને - અંતર વ્યાયવ્યાપક ભાવથી ઉત્પત્તિને અનુકૂલ એવો પરિણામ કરે છે - પુસ્તિતમવાનુનૂનં પરિણામ પુદ્ગલ કર્મકર્તાઃ બહિર્ ર્વાન: મુદ્દગલકર્મ વિપાકથી સંપાદિત વિષયોની સન્નિધિથી - નિકટ વ્યાપ્યવ્યાપક ભાવથી હાજરીથી પ્રધાવિત - વેગે દોડી રહેલી સુખ દુઃખ પરિણતિ ભાવ્ય અજ્ઞાનને લીધે જીવ પુગલકર્મકર્તા - ભાવકભાવથી અનુભવે છે - “માધ્યમમાવેનાનુભવં%' - આવો આ જીવ પુદગલ કર્મ કરે છે અને અનુભવે છે એમ અજ્ઞાનિઓનો આસંસાર પ્રસિદ્ધ * આ સંસાર જ્યારથી છે ત્યારથી અર્થાતુ અનાદિથી પ્રસિદ્ધ વ્યવહાર છે. “તિ જ્ઞાનિનામસંસારપ્રસિદ્ધોતિ તાવવિહાર:' અર્થાતુ વાસ્તવિક તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી (scientific process) દૃષ્ટિએ જોઈએ તો આદિ-મધ્ય-અંતમાં પુદ્ગલ દ્રવ્ય જ અંદરમાં વ્યાપીને કર્મ કરે છે અને પુદ્ગલ દ્રવ્ય જ તેને અનુભવે છે અને જીવ કાંઈ અંદરમાં વ્યાપીને - અંતઃપ્રવેશ કરીને પુદગલમાં ઘૂસી જઈને કર્મ કરતો ૫૨૪ Page #676 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૪ નથી, પણ હારથી જ - બહારનો હાર રહીને જ તે કર્મ કરે છે અને તેથી ઉપજતી સુખ દુઃખ પરિણતિ અનુભવે છે. એટલે અંતર વ્યાખવ્યાપકભાવરૂપ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાથી પગલદ્રવ્ય જ કર્મનો કર્તા-ભોક્તાં છે, છતાં આ અંતર્ગત તત્ત્વ વૈજ્ઞાનિક દૃષ્ટિનું જેને ભાન નથી અથવા અજ્ઞાનથી જે ઉપેક્ષા કરે છે અને બાહ્ય દૃષ્ટિથી જ જે દેખે છે, એવા અજ્ઞાનીજનો જીવ કર્મનો કર્તા-ભોક્તા છે એવો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર કરે છે. તાત્પર્ય કે – જેમ કુંભકાર વાસ્તવિક રીતે કુંભ કરતો નથી તેમજ અનુભવતો નથી, પણ તે કુંભ કરે છે ને અનુભવે છે, એવો લોકોનો અનાદિરૂઢ વ્યવહાર છે, તેમ જીવ વાસ્તવિક રીતે પુદ્ગલકર્મ કરતો નથી તેમજ અનુભવતો નથી, પણ તે કર્મ કરે છે ને અનુભવે છે, અશાનને લીધે જીવ એવો અજ્ઞાનીજનોનો અનાદિ પ્રસિદ્ધરૂઢ વ્યવહાર છે અને એટલે જ કર્તા-ભોક્તા ઉપરોક્ત તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાનું જેને ભાન નથી એવા અજ્ઞાનીજનો જ અજ્ઞાનને લીધે બહિરુ વ્યાપક થઈ પુગલકર્મ સંભવને અનુકૂળ મોહ-રાગ-દ્વેષાદિક વૈભાવિક આત્મપરિણામ કરતા રહે છે અને તેના ફલરૂપ પુદ્ગલકર્મવિપાકથી પ્રાપ્ત થતા વિષયોની સન્નિધિથી સુખદુઃખ પરિણતિ અનુભવ્યા કરે છે, પણ જેને ઉક્ત તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયાનું પૂરેપૂરું જ્ઞાન છે એવા જ્ઞાનીજનો તો તેમ કરતા નથી, અર્થાતુ પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા મોહ-રાગ-દ્વેષાદિ વૈભાવિક આત્મપરિણામ કરતા નથી, તેમજ પુદ્ગલકર્મ વિપાકજનિત વિષય પ્રાપ્તિથી સુખદુઃખ પરિણતિ અનુભવતા નથી. આકૃતિ મૃત્તિકા અંતર વ્યાપ્ય વ્યાપક ભાવથી કત્ત ભાવ્ય - ભાવક ભાવથી ભોક્તા કળશ પુદ્ગલ દ્રવ્ય અંતરૂ વ્યાપ્ય વ્યાપક ભાવથી કિર્તા ભાવ્ય - ભાવક ભાવથી ભોક્તા કમ કુંભકાર બહિરૂ કળશ બહિરુ વ્યાપ્ય વ્યાપક ભાવથી જીવ (અજ્ઞાની) કર્તા પુદ્ગલ વ્યાપ્ય વ્યાપક ભાવ ભાગ્ય ભાવક. ભાવ કર્મ ભાવ્ય ભાવક ભાવથી ભોક્તા અનાદિ રૂઢ લોક વ્યવહાર અનાદિ પ્રસિદ્ધ અજ્ઞાની વ્યવહાર આ અંગે ઉપાદાન-નિમિત્તની સમ્યક તત્ત્વમીમાંસા કરતા અને અપૂર્વ પુરુષાર્થની જાગૃતિ પ્રેરતા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – કોઈ હીન પુરુષાર્થી વાતો કરે કે ઉપાદાન કારણનું શું કામ છે? પૂર્વે અશોચ્યા કેવલી થયા છે. ૫૨૫ Page #677 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તો તેવી વાતોથી પુરુષાર્થહીન ન થવું. સત્સંગ અને સત્ય સાધન વિના કોઈ કાળે પણ કલ્યાણ થાય નહીં. જે પોતાની મેળે કલ્યાણ થતું હોય તો માટીમાંથી ઘડો થવો સંભવે. લાખ વર્ષ થાય તો પણ ઘડો થાય નહીં. તેમ ઉપાદાનકારણ વિના કલ્યાણ થાય નહીં. તીર્થંકરનો યોગ થયો હશે એમ શાસ્ત્રવચન છે છતાં કલ્યાણ થયું નથી તેનું કારણ પુરુષાર્થરહિતપણાનું છે. પૂર્વે તેમને જ્ઞાની મળ્યા હતા છતાં પુરુષાર્થ વિના જેમ તે યોગ નિષ્ફળ ગયા, તેમ જ્ઞાનીયોગ મળ્યો છે ને પુરુષાર્થ નહીં કરો તો આ યોગ પણ નિષ્ફળ જશે. માટે પુરુષાર્થ કરવો અને તો જ કલ્યાણ થશે. ઉપાદાન કારણ શ્રેષ્ઠ છે. એમ નિશ્ચય કરવો કે સત્પષના કારણ-નિમિત્તથી અનંત જીવ તરી ગયા છે. કારણ વિના કોઈ જીવ તરે નહીં. અશોચ્યા કેવલીને પણ આગળ પાછળ તેવો યોગ પ્રાપ્ત થયો હશે. સત્સંગ વિના આખું જગત ડૂબી ગયું છે !'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૯૫૭ (ઉપદેશ છાયા) સ્વ જીવ પર પુગલ ૫૨૬ Page #678 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૫ હવે આને દૂષવે છે - __ यदि पुग्गलकम्ममिणं कुबदि तं चेव वेदयदि आदा । दो किरियावदिरित्तो पसज्जए सो जिणावमदं ॥८५॥ પુદ્ગલકર્મ આ આતમા, કરતો વેદતો જોય રે; दस्य अमिन प्रसंग तो, न अवमत तोय. ३... सशानथी. ८५ ગાથાર્થ - જે આત્મા આ પુદ્ગલકર્મને કરે છે અને તેને જ વેદે છે, બે ક્રિયાથી અવ્યતિરિક્ત (અભિન્ન-જૂદો નહિ એવા) આત્માનો પ્રસંગ પ્રાપ્ત થાય છે - કે જે જિનને અવમત (અત્યંત असंमत-अमान्य) छे. आत्मख्याति टीका अथैनं दूषयति - यदि पुद्गलकर्मेदं करोति तचैव वेदयते आत्मा । द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतं ॥८५॥ इह खलु क्रिया हि तावदखिलापि परिणामलक्षणतया न नाम परिणामतोऽस्ति भिन्ना, परिणामोपि परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वात् परिणामिनो न भिन्नस्ततो या काचन क्रिया किल सकलापि सा क्रियावतो न भिन्नेति क्रियाकर्बोरव्यतिरिक्ततायां वस्तुस्थित्यां प्रतपत्यां, यथा व्याप्यव्यापकभावेन स्तथा व्याप्यव्यापकभावेन स्वपरिणामं करोति पुद्गलकर्मापि यदि कुर्यात् भाव्यभावकभावेन तदेवानुभवति च जीव भाव्यभावकभावेन तदेवानुभवेच, ततोऽयं स्वपरसमवेतक्रियाद्वयाव्यतिरिक्ततायां प्रसत्यां स्वपरयोः परस्परविभागप्रत्यस्तमनादनेकात्मकमेकमात्मानमनुभवन् मिथ्यादृष्टितया सर्वज्ञावमतः स्यात् ।।८५।। आत्मभावना - अथैनं दूषयति - वे माने - व्यवहारने दूषवे छे, दूष-होप ही छ यदि - को आत्मा - सात्मा पुद्गलकर्मेदं करोति तच्चेव वेदयते - Y ३ छ भने तेने ४ वेहेछ - लोग छ - अनुभव छ, (A) द्विक्रियाव्यतिरिक्तः सः प्रसजति - याची - बेयाथी अव्यात - अभिन्न हो न वो - मात्मा प्रसात थाय छ - प्रसंग पामे छ (अने) जिनावमतं - हिनने अवमत - असंभत - अमान्य छे. ॥ इति गाथा आत्मभावना ||८५|| इह खलु - महा ५२५२ ! निश्चये रीन क्रिया हि तावदखिलापि - सुटप या तो मजिल ५१ - समस्त ५, न नाम परिणामतोऽस्ति भिन्ना - ५२५२ ! परिणामयी मिन - ही छ नल, शाथी रीने ? परिणामलक्षणतया - परिणाम बक्षतामेशने, परिक्षामा ४ जियानुं बक्षम छ तेथीरीने अने परिणामोपि - परिभ५१ परिणामिनो न भिन्नः - परिभाषा भिन्न - Tो नथी, शाने बी ? परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वात् - परिणाम - परिणामीना मभिन्न स्तुपाने बीच, ततो-तेथी या काचन क्रिया किल - ५२५२! प्रगटप हिया छ, सकलापि सा - सख क्रियावतो न भिन्ना - Bयावंतथा भिन्न नथी, इति क्रियाकोंरव्यतिरिक्ततायां वस्तुस्थित्या प्रतपत्यां - मेम छिया भने उत्तानी अव्यतित - अभिमता वस्तुस्थितिथी प्रती २४ी छे त्यारे, यथा जीवः . भ 4 व्याप्यव्यापकभावेन स्वपरिणामं करोति - व्याय व्याभावी स्वपरिणाम ३ छ, भाव्यभावकभावेन तमेवानुभवति च • अनलाव्यमा माथी ४ अनुभव छ, तथा - तेभ व्याप्यव्यापकभावेन - व्याय व्यापावधी पुद्गलकर्मापि यदि कुर्यात् • पुल ५ ४३, भाव्यभावकभावेन तदेवानुभवेश्च - अनेभाव्यमा लावधीत ४ अनुमवे, ततो - तो अयं - आq, स्वपरसमवेतक्रियाद्वयाव्यतिरिक्ततायां प्रसजंत्यां - स्व५२ समवेत - स्व५२नी साधे भणेबी ૫૨૭. Page #679 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય અહીં નિશ્ચય કરીને ફુટપણે ક્રિયા તો અખિલ પણ - પરિણામલક્ષણતાએ કરીને - ખરેખર ! પરિણામથી ભિન્ન છે નહિ, પરિણામ પણ - પરિણામ - પરિણામીના અભિન્ન વસ્તુપણાને લીધે પરિણામીથી ભિન્ન છે નહિ, તેથી જે કોઈ ક્રિયા છે, તે સકલ પણ સ્કુટપણે ક્રિયાવંતથી ભિન્ન નથી, એમ ક્રિયા અને કર્તાની અતિરિક્તતા (અભિન્નતા) વસ્તુસ્થિતિથી પ્રતપતી સતે - જેમ વ્યાપ્યવ્યાપકભાવથી તેમ વ્યાપ્યવ્યાપકભાવથી જીવ સ્વ પરિણામ કરે છે, પુદ્ગલકર્મ પણ જે કરે અને ભાવ્યભાવક ભાવથી તે જ અનુભવે છે અને ભાવ્યભાવક ભાવથી તે જ અનુભવે, તો આ સ્વપર સમવેત ક્રિયાદ્રયની અવ્યતિરિક્તતા (અભિન્નતા) પ્રસક્ત સતે, સ્વ પર વિભાગના પ્રત્યસ્તમનને લીધે, અનેકાત્મક એક આત્માને અનુભવતો (ત) મિથ્યાષ્ટિતાએ કરીને સર્વજ્ઞ અવમત હોય. ૮૫ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્મ પરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થંકર ધર્મ કહે છે. આત્મ પરિણામની કિંઈ પણ ચપળ પરિણતિ થવી તેને શ્રી તીર્થકર કર્મ કહે છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૫૬૮ "कर्तृत्वं परभावानामसौ नाभ्युपगच्छति । યિક હિ નૈશ્ય દ્રવ્યસ્થામિમતં નિનૈઃ ||'- શ્રી યશોવિજયજી કૃત અ.સા. આ.નિ.અ. ૯૮ પાછલી ગાથામાં અજ્ઞાનીઓનો અનાદિ પ્રસિદ્ધ વ્યવહાર દર્શાવ્યો, આ વ્યવહારને અત્ર દૂષણ આપ્યું છે અને તે નિખુષ યુક્તિથી વિવરી દેખાડી આત્મખ્યાતિકાર શિ પરિણા પછી હિબ નથી . પરમર્ષિએ પરિક્રુટ નિરૂપણ કર્યું છે. તેનો સ્પષ્ટ આશયાર્થ આ પ્રકારે - આ પરિણામ પરિણામીથી લોકને વિષે જે કોઈ પણ ક્રિયા છે તે સમસ્ત જ પરિણામલક્ષણવાળી છે, ભિન્ન નથી અર્થાતુ પરિણામ એ જ ક્રિયાનું લક્ષણ છે, એટલે “રામરક્ષUતયા - પરિણામ લક્ષણતાએ કરીને નિશ્ચય કરીને ક્રિયા છે તે ખરેખર ! પરિણામથી ભિન્ન નથી - જૂદી નથી, ‘ક્રિયા ન નામ પરિપામતોગતિ મિન્ના', ક્રિયા એજ પરિણામ છે અને જે પરિણામ છે તે પણ પરિણામીથી ભિન્ન-જુદું નથી - રામો િરિમિનો ન મિત્ર:', કારણ પરિણામ-પરિણામીનું અભિન્ન વસ્તુપણું છે - મિત્ર વર્તુત્વાત, પરિણામ-પરિણામી ભિન્ન વસ્તુરૂપ નથી, એટલે પરિણામને પરિણામીથી જૂદું પાડી શકાય એમ નથી. આમ ક્રિયા પરિણામથી અભિન્ન છે અને પરિણામ પરિણામથી અભિન્ન છે, એટલે જે કોઈ પણ ક્રિયા છે તે સકલ પણ ક્રિયાવંતથી ભિન્ન નથી - ‘કિયા ક્રિયાવતો ન મિન્ના | કારણકે - ક્રિયા - પરિણામથી અભિન્ન : પરિણામ - પરિણામીથી અભિન્ન, .: પરિણામી - ક્રિયાવંતથી અભિન્નઃ : ક્રિયા - ક્રિયાવંતથી અભિન્ન આમ ક્રિયા ક્રિયાવંતથી ભિન્ન નથી, એટલે ક્રિયદિલ્ગર વ્યક્તિતાયાં - ક્રિયા અને કર્તાની અવ્યતિરિક્તતા - અભિન્નતા વસ્તુ સ્થિતિથી પ્રતાપી રહી છે – વસ્તુસ્થિત્ય પ્રતપત્ય, અર્થાત્ કર્તા અને ક્રિયાથી અવ્યતિરિક્તતાનો - અભિન્નતાનો પ્રસંગ પ્રાપ્ત થતાં પોઃ પરસ્પરવિમા પ્રત્યસ્તમનસ્ - સ્વપરના પરસ્પર વિભાગના પ્રત્યસ્તમનને લીધે - આથમી જવાપણાને લીધે, અને છાત્મમેકમાત્માન મનુમવન - અનેકાત્મક એક આત્માને અનુભવતો, મિથ્યાવૃતિયા - મિથ્યાદેષ્ટિતાએ કરીને, સર્વજ્ઞાવત: ચાતું - સર્વજ્ઞાવમત - સર્વજ્ઞને, અવમત - અવમાનેલ હોય. || તિ માત્મધ્યાતિ' માત્મભાવના. ||૮|| ૫૨૮ Page #680 -------------------------------------------------------------------------- ________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીયઃ સમયસાર ગાથા ૮૫ ક્રિયા અલગ-પૃથક વસ્તુરૂપ નથી પણ અભિન્ન એક વસ્તુરૂપ છે, એમ ત્રણે કાળમાં ન ચળે એવી અચળ નિશ્ચયરૂપ વસ્તુસ્થિતિ પ્રકૃષ્ટપણે ઝળહળી રહી છે. અને આમ સતે - જેમ જીવ વ્યાપેવ્યાપમાન - વ્યાપ્ય-વ્યાપક ભાવથી પોતાનો સ્વપરિણામ - આત્મપરિણામ કરે છે અને માવ્યભાવમવેર - ભાવ્ય ભાવકભાવથી તેજ સ્વ-પર બે કિયાની સ્વપરિણામ - આત્મપરિણામ જ અનુભવે છે, તેમ જો તે વ્યાપ્ય-વ્યાપક અભિન્નતાનો પ્રસંગ ભાવથી પુદ્ગલકર્મરૂપ પર પરિણામ પણ કરે અને ભાવ્ય ભાવકભાવથી તે જ પર પરિણામ પણ અનુભવે, તો વપરસમવેતક્રિયાય - સ્વ-પર સમવેત એવી બે ક્રિયાની અતિરિક્તતાનો - અભિન્નતાનો પ્રસંગ પ્રાપ્ત થશે - વ્યતિરિવર્તતાયાં પ્રસન્નત્ય - સાથે એકત્ર પ્રાપ્ત થયેલી એવી સ્વ – પર બે ક્રિયાનું અપૃથપણું - અભિન્નપણું થવાનો પ્રસંગ આવશે. અર્થાત્ જડનું જડ પરિણામ અને ચેતનનું ચેતન પરિણામ એમ જે બે સ્પષ્ટપણે સ્વ-પરની અલગ અલગ - જૂદી જુદી ક્રિયા છે, તે સ્વ-પર ક્રિયા એકત્ર એક જ વસ્તુમાં સમવાયપણે પ્રાપ્ત થવાથી તે સ્વ-પર ક્રિયાનો ભેદ મટી જશે. એક એક કારજકે કરતાર છે અનેક, એક એક કરતાકે કારજ અનેક હૈ, ઐસે કહે જીવ કરતાર હોય પરથી કો, પર કરતાર ચિદાનંદકો ભીક કહે; જ્ઞાની જડકો વિભેદ હોય નહિ એતૈ ખેદ, યાતે યહ વાત ભૈયા ગુજ અતિરેક હૈ, એક કરતાર એક કારજ કો તહકીક, સ્યાદવાદ મતમાંહિ ઈર્ષ થિર ટેક હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્ર.પ્ર. અને એમ સ્વ - પર ક્રિયાનો ભેદ મટી જતાં સ્વ પરના પરસ્પર વિભાગનું પ્રત્યસ્તમન થશે, સ્વ પરનો ભેદ આથમી જશે. વપરથો: પરસ્પરવિમFIકતમનાદુ | કારણકે સ્વ પર વિભાગ અસ્તમન સ્વ-પર ક્રિયાના ભેદને લીધે જ સ્વ પર વસ્તુનો ભેદ પરખાય છે, પણ જડ અનેકાત્મક એક આત્મા પરિણામ અને ચેતન પરિણામ એ બન્ને ક્રિયાના સેળભેળપણાથી જુદાપણું મટી અનુભવનઃ સર્વશ અવમત જય, તો પછી આ સ્વ વસ્તુ અને આ પરવતું એવો ભેદ ક્યાંથી પરખાય ? એટલે કે ભેદજ્ઞાનરૂપ સૂર્યનો સર્વથા અસ્ત થશે, સ્વ-પરનો વસ્તુ વિભાગ આથમી જશે. અને એમ સ્વ પરનો વિભાગ અસ્ત પામશે, એટલે ‘નેવાત્મમેક્રમાત્માનનુમન્ અનેકાત્મક એવા એક આત્માને અનુભવતો આ જીવ મિથ્યાષ્ટિપણાએ કરીને સર્વજ્ઞાવમત થશે. “મિથ્યાતિયા સર્વજ્ઞાવમતઃ ચાત’ - અર્થાત્ અનેક વસ્તુનો જ્યાં શંભુમેળો છે એવા અનેકાત્મક એક આત્માને અનુભવતો આ જીવ મિથ્યાદેષ્ટિપણાને પામશે, કારણકે વસ્તુસ્થિતિ તેવા પ્રકારે છે જ નહિ, સ્વ સ્વ પરિણામ ક્રિયાથી પરિણમતા જડ-ચેતન દ્રવ્ય પ્રગટ ભિન્ન છે, એટલે આવો મિથ્યા અનુભવ કરતો આ જીવ મિથ્યાદેષ્ટિ જ હોય અને તે સર્વજ્ઞને અવમત થાય, અર્થાત્ સર્વજ્ઞને સંમત નથી - અત્યંત અસંમત છે. પ૨ સ્વ જીવ પુદ્ગલ ૫૨૯ Page #681 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ બે ક્રિયાનો અનુભાવી મિથ્યાદેષ્ટિ કયા કારણથી? તો કે – जह्मादु अत्तभावं पुग्गलभावं च दोवि कुव्वंति । तेण दु मिच्छादिट्टी दोकिरियावादिणो हुंति ॥८६॥ આત્મભાવને પુદ્ગલ ભાવને, કારણ કરે છે દોય રે; તેથી નિશ્ચય મિથ્યાદેષ્ટિઓ, ક્રિક્રિયાવાદીઓ હોય રે... અજ્ઞાનથી. ૮૬ ગાથાર્થ - કારણકે આત્મભાવને અને પુદ્ગલભાવને બન્નેય કરે છે તેથી જ તો ક્રિક્રિયાવાદીઓ મિથ્યાષ્ટિઓ હોય છે. ૮૬ आत्मख्यातिटीका कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिरिति चेत् - यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वति । तेन तु मिथ्यादृष्टयो द्विक्रियावादिनो भवंति ॥८६॥ यतः किलात्मपरिणामं पुद्गलपरिणामं च कुर्वतमात्मानं मन्यते द्विक्रियावादिनस्ततस्ते मिथ्यादृष्टय एवेति सिद्धांतः । मावैकद्रव्येण द्रव्यद्वयपरिणामः क्रियमाणः प्रतिभातु।। तथात्मापि यथा किल कुलालः पुद्गलकर्मपरिणामानुकूलमज्ञानादात्मपरिणामकलशसंभवानुकूलमात्मव्यापारपरिणाम - मात्मनोऽव्यतिरिक्त - मात्मनोऽव्यतिरिक्त - मात्मनोऽव्यतिरिक्तया मात्मनोऽव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभातु । कुर्वाणः प्रतिभाति । न पुनः मा पुनः कलशकरणाहंकारनिर्भरोपि पुद्गलपरिणामकरणाहंकारनिर्भरोपि स्वव्यापारनुरूपं मृत्तिकायाः कलशपरिणाम स्वपरिणामानुरूपं पुद्गलस्य परिणामं मृत्तिकाया अव्यतिरिक्तं पुद्गलदव्यतिरिक्तं मृत्तिकाया अव्यतिरिक्तया पुद्गलादव्यतिरिक्तया परिणतिमात्रया क्रियया क्रियमाणं परिणतिमात्रया क्रियया क्रियमाणं कुर्वाणः प्रतिभाति । कुर्वाणः प्रतिभातु ||८६।। आत्मभावना - कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिः - दिहिया -हयानो अनुमावी - अनुभव नारी मिथ्या या २४थी ? इति चेत् - अभने पूछो तो - यस्मात् तु - १२ आत्माभावं पुद्गलभावं च - सात्मभावने भने पुगबनाने द्वावपि कुर्वति - बन्नेयने ४३ छ, तेन तु - तेथी ४ निश्चये रीने द्विक्रियावादिनो - दयावाहीमो मिथ्यादृष्टयः भवंति - मिथ्यारियो होय छे. ।। इति गाथा आत्मभावना ।।८६।। ૫૩૦ Page #682 -------------------------------------------------------------------------- ________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૬ આત્મખ્યાતિ ટીકા કારણકે ફુટપણે આત્મપરિણામને અને પુદ્ગલપરિણામને કરતા આત્માને ક્રિક્રિયવાદીઓ માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિઓ જ છે, એમ સિદ્ધાંત છે; અને એક દ્રવ્યથી દ્રવ્યદ્વય પરિણામ કરાતો મ પ્રતિભાસો ! જેમ ફુટપણે કુંભકાર તેમ આત્મા પણ કળશ સંભવને અનુકુળ આત્મવ્યાપાર પરિણામ પુદગલપરિણામને અનુકળ એવો અજ્ઞાનને લીધે આત્મ પરિણામ આત્માથી અતિરિક્ત, આત્માથી અતિરિક્ત, આત્માથી અતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી આત્માથી અતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી કરાતો એવો કરાતો એવો કરતો પ્રતિભાસે છે, કરતો ભલે પ્રતિભાસો ! પણ કળશકરણ અહંકારથી નિર્ભર છતાં, પણ પુદ્ગલપરિણામ કરણ અહંકારથી નિર્ભર છતાં, સ્વ વ્યાપારને અનુરૂપ મૃત્તિકાનો કળશ પરિણામ સ્વપરિણામને અનુરૂપ પુદ્ગલનો પરિણામ મૃત્તિકાથી આવ્યતિરિક્ત, પુદ્ગલથી અતિરિક્ત, મૃત્તિકાથી આવ્યતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી પુદ્ગલથી અતિરિક્ત પરિણતિમાત્ર ક્રિયાથી કરાતો એવો કરાતો એવો, કરતો પ્રતિભાસતો નથી : કરતો મ પ્રતિભાસો ! ૮૬ યત: - કારણકે વિશ્વન ખરેખર ! માત્મપરિણામપુરાનપરિણામે ર્વર્ત - આત્મપરિણામને અને પુગલપરિણામને કરતા માત્માનું પ્રચંતે ક્રિક્રિયા નિ: - આત્માને દ્વિક્રિયાવાદીઓ માને છે, તત: - તેથી કરીને તે થ્યિાવૃદય ઇવ - તેઓ મિથ્યાષ્ટિઓ જ છે, ત સિદ્ધાંત: - એમ સિદ્ધાંત છે. માઇગ્લેખ દ્રવ્યયરામં ચિના: પ્રતિમાનુ - એક દ્રવ્યથી દ્રવ્યદ્રયનો - બે દ્રવ્યનો પરિણામ કરાતો મ પ્રતિભાસો ! થ - જેમ, દૃષ્ટાંત - ઝિન - ફુટપણે, પ્રગટ, તાત: - કુલાલ, કુંભકાર, વરુનશસંમવાનુબૂનમભવ્યાપIRપરિણાનું સુન: પ્રતિમતિ - કલશ સંભવને - ઘડાની ઉત્પત્તિને અનુકૂળ આત્મવ્યાપાર પરિણામ કરતો પ્રતિભાસે છે. કેવો છે તે આત્મવ્યાપાર પરિણામ ? મનોગતિવિનં - આત્માથી - પોતાથી અતિરિક્ત - જૂદો નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? માત્મનોઠવ્યતિરિવત્તા રિતિમાત્રથા ક્રિયા ક્રિયા - આત્માથી - પોતાથી અતિરિક્ત - અભિન્ન – જૂદી નહીં એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. આમ આવો આત્મવ્યાપાર પરિણામ કરતો કુંભકાર પ્રતિભાસે છે, પુન: • પણ તશરીફંગરનિર્મરોજિ - કલશકરણના - કલશ કરવાના અહંકારથી નિર્ભર - ભરપૂર છતાં, વ્યાપારીનુ મૃત્તિછાયા: અનશરિમં - સ્વ વ્યાપારને અનુરૂપ એવા મૃત્તિકાના કલશ પરિણામને સુખ: ૧ પ્રતિમતિ - કરતો નથી પ્રતિભાસતો. કેવો છે તે કલશ પરિણામ? કૃત્તિવાયા ગવ્યતિક્તિ - મૃત્તિકાથી અવ્યતિરિક્ત - ભિન્ન જુદો પૃથક નહીં એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે? મૃત્તિવાથી વ્યતિવિક્તા રિતિમાત્રથા ક્રિયા ક્રિયા - મૃત્તિકાથી અતિરિક્ત - જૂદી ભિન્ન નહિ એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહેલો છે. તથા . તેમ, દાણંતિક - આત્મપિ - આત્મા પણ પુરાતરિણામનુભૂનમજ્ઞાનાવાત્મપરિણામ - અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મપરિણામને અનુકૂલ આત્મપરિણામ સુજ: પ્રતિમાનુ - કરતો ભલે પ્રતિભાસો ! કેવો છે તે આત્મ પરિણામ? ગામનોગતિવિતમ્ - આત્માથી અતિરિક્ત - અપૃથફ જૂદો નહીં એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? માત્મનોઠવ્યતિરિવાયા રિતિમાત્રથા ક્રિયા ઝિયમvi - આત્માથી અવ્યતિરિક્ત - અપૃથક - જૂદી નહીં એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહેલો છે. આમ અજ્ઞાનને લીધે આવો આત્મપરિણામ કરતો આત્મા ભલે પ્રતિભાસો, પુન: - પણ પુતપરિણામછરાદૃારનિર્મરોપિ - પુદ્ગલ પરિણામકરણના - કરવાના અહંકારથી નિર્ભર - ભરપૂર છતાં, પરિમાનુાં પુતચ પરિણામું - સ્વપરિણામને અનુરૂપ પુદ્ગલના પરિણામને વજુર્વ: મ પ્રતિપાતુ - કરતો મ પ્રતિભાસો ! કેવો છે તે પુગલનો પરિણામ? પુત્રીના વ્યતિરિવર્ત - પુદ્ગલથી અવ્યતિરિક્ત - અપૃથક, જૂદો નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે? પુત્તાવ્યસિવિતા રિતિમાત્રથી ક્રિયા ચિમM - પુદ્ગલથી અતિરિક્ત - અપૃથફ - જૂદી નહિ એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહેલો છે. || રૂતિ “આત્મધ્યાતિ' નામાવના ||૮દ્દી ૫૩૧ Page #683 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજ સ્વભાવે પરિણામ થવું એજ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહિ એવો નિશ્ચય જિને કહ્યો છે, તે વેદાંતાદિ કરતાં બળવાનું પ્રમાણભૂત છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૫૭૭), પ૯૫ “જીવ નવિ પુગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પરતણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુધર્મે ન પર સંગી. અહો ! શ્રી સુમતિ જિન શુદ્ધતા, તાહરી સ્વગુણ પર્યાય પરિણામ રામી.” - શ્રી દેવચંદ્રજી બે ક્રિયાનો અનુભાવી - અનુભવ કરનારો મિથ્યાષ્ટિ કહ્યો તે કયા કારણથી ? તેનો આ ગાથામાં ખુલાસો કર્યો છે અને તેનું ઘટ-મૃત્તિકા ને ઘટ-કુંભકારના દષ્ટાંતથી સાંગોપાંગ બિંબપ્રતિબિંબ ભાવથી તલસ્પર્શી તત્ત્વ સર્વસ્વસમર્પક વિવરણ કરતાં તાત્ત્વિકશિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનન્ય અપૂર્વ અદૂભુત તત્ત્વ રહસ્ય પ્રદ્યોતિત કર્યું છે - પ્રકાશ્ય છે : કારણકે ‘ક્રિક્રિયાવાદીઓ' - આત્મા બે ક્રિયા કરે છે એમ વદનારાઓ આત્મપરિણામને અને પુદ્ગલપરિણામને કરતા આત્માને માને છે, તેથી તેઓ મિથ્યાદેષ્ટિઓ જ છે એમ “સિદ્ધાંત” છે, ત્રણે કાળમાં ન ચળે એવો પરમ નિશ્ચયરૂપ “સિદ્ધ' - સુપ્રતિષ્ઠિત “અંત' - ધર્મ અથવા અંતિમ છેવટનો તત્ત્વ નિર્ણય છે. માટે એકદ્રવ્યથી દ્રવ્યદ્રય પરિણામ - બે દ્રવ્યનો પરિણામ કરાતો મ પ્રતિભાસો ! અત્રે દષ્ટાંત - ગુલાલ-કુંભકાર છે, તે કળશ સંભવને - કળશની ઉત્પત્તિને અનુકૂળ આત્મવ્યાપાર પરિણામ કરતો પ્રતિભાસે છે – જણાય છે - દીસે છે. કેવો છે તે આત્મવ્યાપાર પરિણામ ? ‘નાત્મનોગવ્યતિરિવર્ત' - આત્માથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જુદો પૃથફ નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? આત્માથી અતિરિક્ત - અભિન્ન - જુદી પૃથક નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે - ‘માભિનોડવ્યતિરિક્તા રિતિમાત્ર ક્રિયા શિયમા' | - આમ આવી રીતે આત્માથી – પોતાથી કરાતા આવા આત્મવ્યાપાર પરિણામને કરતો કુંભકાર પ્રતિભાસે છે - દીસે છે. પણ નજરઅહંકારનર્મર - કલશ કરણ અહંકારથી નિર્ભર છતાં, હું કલશ કરું છું એવા અહંકારથી નિર્ભર-અત્યંત ભરેલ છતાં, તે સ્વવ્યાપારને “અનુરૂપ' - અનુસરતા સ્વરૂપવાળો મૃત્તિકાનો કળશ પરિણામ કરતો પ્રતિભાસતો નથી - દીસતો નથી. કેવો છે મૃત્તિકાનો કળશ પરિણામ ? “કૃત્તિવાન વ્યતિરિવર્ત' - કૃત્તિકાથી - માટીથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જૂદો પૃથક નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? મૃત્તિકાથી અતિરિક્ત - અભિન્ન - જૂદી પૃથફ નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે – “કૃત્તિવાથી વ્યતિરિવાયા રિતિમાત્રયી ક્રિયા યિમા' - આમ આવી રીતે મૃત્તિકાથી કરાતા આવા કળશ પરિણામને કરતો કુંભકાર મ પ્રતિભાસો ! મ દીસો ! તેમ દાષ્ટ્રતિક - આત્મા પણ પુગલકર્મ પરિણામને અનુલ આત્મપરિણામ કરતો ભલે પ્રતિભાસો ! ભલે દીસો ! તેવો આત્મપરિણામ શાને લીધે કરે છે ? અજ્ઞાનને લીધે - અજ્ઞાનાતુ’ . કેવો છે તે આત્મપરિણામ ? ‘નાત્મનોડવ્યતિરિક્ત’ - આત્માથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જૂદો પૃથક નહિ એવો. તે કોનાથી કેવી રીતે કરાઈ રહ્યો છે ? આત્માથી અતિરિક્ત - અભિન્ન - જૂદી પૃથક નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે, ‘લાભનીડવ્યતિરિવતયા રણતિમત્રિય ક્રિયા ઝિયમ . આમ આવી રીતે અજ્ઞાનને લીધે કરાતા આવા આત્મપરિણામને કરતો આત્મા ભલે પ્રતિભાસો ! પણ ‘પુતિપરિણામરાહંકારનર્મરો' - પુદ્ગલ પરિણામકરણના અહંકારથી નિર્ભર છતાં, હું પુદ્ગલ પરિણામ કરું છું એવા અહંકારથી નિર્ભર - અત્યંત ભરેલ છતાં, તે સ્વપરિણામને અનુરૂપ એવો પુદગલનો પરિણામ કરતો મ પ્રતિભાસો ! મ દીસો ! કેવો છે આ પુદગલનો પરિણામ ? ‘હુIનાવ્યતિરિવર્ત' . પુદ્ગલથી અતિરિક્ત - અભિન્ન - ભિન્ન જૂદો પૃથક નહિ એવો. તે કોનાથી ૫૩૨ Page #684 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૬ કેવી રીતે કરાઈ રહ્યો છે? પુદ્ગલથી અતિરિક્ત - અભિન્ન - જૂદી પૃથફ નહિ એવી કેવળ પરિણમ્યા કરવાપણારૂપ પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે - “પુત્રીની વ્યતિરિવાયી પરિતિમાત્રયી ક્રિયા ક્રિયા' - આમ આવી રીતે પુદ્ગલથી કરાતા આવા પુદ્ગલના પરિણામને કરતો આત્મા મ પ્રતિભાસો ! દ્વિ ક્રિયાવાદીઓ જે છે તે આત્મપરિણામને અને પુદ્ગલપરિણામને કરતા આત્માને માને છે, અર્થાતુ ચેતનમય આત્મપરિણામ અને અચેતન પુદ્ગલપરિણામ એમ બે હિ કિયાવાદીઓ પ્રકારના પરિણામરૂપ બે ક્રિયા આત્મા કરે છે એમ માને છે, એટલા માટે જ મિથ્યાષ્ટિ છે એ સિદ્ધાંત તેઓ “દ્ધિ ક્રિયાવાદી' - બે ક્રિયાવાદી કહેવાય છે અને એમ તેઓ આત્માની બે ક્રિયા માને છે એટલા માટે જ તેઓ “મિથ્યાદેષ્ટિઓ જ છે એવો સિદ્ધાંત છે - “તે નિદ્રષ્ટા તિ સિદ્ધાંતઃ | - કારણકે એક દ્રવ્ય બે ક્રિયા કરે જ નહિ, એક દ્રવ્ય એક જ ક્રિયા કરે, આત્મા સદા એક આત્મપરિણામ જ કરે, કદી પણ પુદ્ગલપરિણામ કરે જ નહિ, તેમજ પુદ્ગલ સદા એક પુદ્ગલપરિણામ જ કરે, કદી પણ આત્મપરિણામ કરે જ નહિ; ચેતન ચેતન ભાવે જ પરિણમે, અચેતન ભાવે પરિણમે જ નહિ, અચેતન જડ અચેતન જડ ભાવે જ પરિણમે, ચેતન ભાવે પરિણમે જ નહિ, આ “સિદ્ધાંત” - સિદ્ધ ધર્મ છે, વસ્તુસ્થિતિથી સ્વયં સ્થિત વસ્તુસ્વભાવ છે અને એજ વસ્તુસ્થિતિનું યથાસ્થિત સમ્યગુદર્શન કરાવતો ત્રણે કાળમાં ન ફરે એવો ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન અખંડ નિશ્ચય છે, એટલે આમ છતાં જે એથી ઉલટું એ ક્રિયાનો કર્તા આત્માને માને છે તે દ્વિક્રિયાવાદીઓ વસ્તુસ્થિતિથી વિપરીત એવું વસ્તુનું વિપરીતાભિનિવેશરૂપ મિથ્યાદર્શન કરતા હોવાથી, મિથ્યાદેષ્ટિઓ જ છે આ નિશ્ચય છે, એમ આમ પુરુષનું આગમ અર્થાત્ સિદ્ધાંત ભાખે છે. કેટલાક લોકો એક અદ્વૈત ચેતન - બ્રહ્મ તત્ત્વ જ માને છે અને તેમાંથી આ જડ-ચેતનમય સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ માને છે, પણ તેમનું આ માનવું સત્ય વસ્તુસ્થિતિથી તત્ત્વદૃષ્ટિએ જોતાં મિથ્યા ભ્રાંતિ રૂપ છે. માત્ર એક બ્રહ્મ (ચેતન) તત્ત્વ છે ને બીજું કોઈ તત્ત્વ છે નહિ એમ અદ્વૈત માત્ર બ્રહ્મ” માનવું એ યથાર્થ વસ્તુના સમ્યગુ દર્શનથી વિપરીત એવું માત્ર “ભ્રમરૂપ' - મિથ્યાદર્શનરૂપ છે. એટલે તે મિથ્યાદર્શનવંતા ક્રિક્રિયાવાદીઓ “ મિથ્યાષ્ટિઓ જ છે, એમ આખ આગમ - ત્રિકાલાબાધિત સર્વજ્ઞ સિદ્ધાંત ડિડિમ નાદથી ઉદ્ઘોષે છે. આમ આગમપ્રમાણ કહી અનુમાનપ્રમાણથી યુક્તિનો ઉપન્યાસ કરતાં અનન્ય તત્ત્વચિંતક તાત્વિકશેખર પરમષિ અમૃતચંદ્રાચાર્ય અત્યંત ભાવિતાત્મપણાના ઉલ્લાસથી અન્ય તત્ત્વચિંતકોને સપ્રેમ ઉદ્દબોધીને પોકારે છે - “ છિદ્રવ્ય દ્રવ્યપિરિણામ: ક્રિયાપ: પ્રતિભાત - “એક દ્રવ્યથી બે દ્રવ્યપરિણામ કરાતાં મ પ્રતિભાસો ! અત્રે કુંભકારનું દૃષ્ટાંત ઘટે છે - કુંભાર છે, તે ઘડાની ઉત્પત્તિને અનુકૂલ ‘ત્તશ સંમવાનુબૂમાત્મવ્યાપાર એવો આત્મવ્યાપાર કરતો પ્રતિભાસે છે, અર્થાત્ ઘડો બનાવવામાં ઉપયોગી પોતાનો હાથ-પગ ચલાવવા કુંભકાર કલશાનુકૂલ, રૂપ શરીર ચેષ્ટા અનુકૂળ - આત્મવ્યાપાર અને હું ઘડો કરૂં એવો ઈચ્છારૂપ આત્મવ્યાપાર કર્મનો કત્તાં આત્મપરિણામ - એમ આત્મવ્યાપાર પરિણામ કરતો જણાય છે; અને કુંભકારનો જે આ આત્મવ્યાપાર પરિણામ છે, તે તેના આત્માથી અવ્યતિરિક્ત - અભિન્ન છે અને તે આત્માથી અતિરિક્ત - અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. અર્થાતુ કુંભકારનો તે આત્મવ્યાપાર પરિણામ કુંભકારના આત્માથી - પોતાથી જૂદો નથી અને તે તેના આત્માથી – અવ્યતિરિક્ત - અભિન્ન છે અને તે આત્માથી અતિરિક્ત - અભિક એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. અર્થાત્ કુંભકારનો તે આત્મવ્યાપાર પરિણામ કુંભકારના આત્માથી - પોતાથી જૂદો નથી અને તે તેના આત્માથી - પોતાથી જૂદી નહિ એવી પરિણતિમાત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે, તેનો આત્મા જ તેવી આત્મપરિણતિ ક્રિયાથી પરિણમી રહ્યો છે અને તેવા પ્રકારનું આત્મપરિણામ પામે છે. કારણકે આત્મપરિણતિરૂપ જે પ્રક્રિયા (Process) છે તે આત્મામાં જ ૫૩૩ Page #685 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ થાય છે, એટલે આત્માથી અલગ-જૂદી નથી અને આત્મપરિણામરૂપ જે પરિણામ (Product) થાય છે તે પણ આત્માનું જ પરિણામ છે એટલે તે પણ આત્માથી જૂદું નથી. આમ આત્મા આત્મપરિણતિ અને આત્મપરિણતિ ભિન્ન નથી - જૂદા નથી, તેમ કુંભકાર, કુંભકારની આત્મપરિણતિ અને કુંભકારનો આત્મવ્યાપાર પરિણામ ભિન્ન નથી, જૂદા નથી. એટલે આત્મપરિણતિ ક્રિયાથી કરાતું આત્મવ્યાપાર પરિણામ કર્મ કુંભકાર કર્તા કરે છે એમ પ્રતિભાસે છે, પણ હું કળશ કરું છું એમ “કલશકરણના અહંકારથી નિર્ભર પણ અહંકાર છતાં કુંભકાર - ઠાંસોઠાંસ ભરેલો છતાં તે મૃત્તિકાના કલશપરિણામને કરતો પ્રતિભાસતો કલશ કર્મનો કર્તા નહિ નથી. મૃત્તિકાનું તે કળશ પરિણામ જે સ્વવ્યાપારને અનુરૂપ “સ્વવ્યાપIRIનુરૂપ - થાય છે તે તો મૃત્તિકાથી અવ્યતિરિક્ત-અભિન્ન છે અને મૃત્તિકાથી અતિરિક્ત-અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યું છે. અર્થાતુ કુંભકારના સ્વવ્યાપારને અનુરૂપપણે માટી પોતે ઘટ પરિણામ કરે છે, તે ઘટ પરિણામ માટીથી જૂદું નથી અને માટીથી જૂદી નહિ એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યું છે, માટી પોતે જ ઘટ પરિણતિ ક્રિયાથી (Process) ઘટ પરિણામને (Product) પામી ઘટ બને છે. આમ માટી જ પોતાની પરિણતિ ક્રિયાથી પોતાના જ ઘટ પરિણામને પરિણમી ઘટ કર્મ કરે છે, એટલે માટી જ ઘડો કરે છે, પણ કુંભકાર “હું ઘડો કરૂં છું' એવા ગમે તેટલા અહંકારથી ફૂલાઈને ફાળકો બનતો હોય તો પણ વાસ્તવિક રીતે તે ઘડો કરતો જ નથી. કુંભકાર નિમિત્તરૂપ થઈ ઘડો બનવામાં અનુકૂળ એવો આત્મપરિણામ ભલે કરતો હોય, પણ તે પોતે કાંઈ ઘડારૂપે પરિણમી ઘડો બની જતો નથી ! એટલે કુંભકાર આત્મવ્યાપાર પરિણામ કરતો પ્રતિભાસે છે, છતાં કળશ પરિણામને કરતો પ્રતિભાસતો નથી જ. તેમ - આત્મા પણ “અજ્ઞાનત - “અજ્ઞાનને લીધે’ પુદગલ - કર્મ પરિણામને અનુકુળ એવો આત્મપરિણામ “પુત્વ પરિણામનુભૂત્તિમાત્મપરિઘમ' - કરતો ભલે આત્મા અજ્ઞાનને લીધે કમનુકૂલપ્રતિભાસો, અજ્ઞાનને લીધે જ કરવામાં આવતો આ પુદ્ગલકર્મ પરિણામને આત્મ પરિણામનો કર્તા અનુકૂળ આત્મપરિણામ પણ આત્માથી અવ્યતિરિક્ત - અભિન્ન છે અને આત્માથી અતિરિક્ત - અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે, અર્થાતુ આ આત્મપરિણામ છે તે આત્માથી જૂદો નથી અને આત્માથી જૂદી નહિ એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે અને આત્મપરિણતિ ક્રિયાથી કરાતો આ આત્મપરિણામ આત્માથી જુદો નથી. એટલે કે આત્મા પોતે જ તેવા આત્મપરિણામપણે પરિણમે છે. આવું પુદ્ગલકર્મ પરિણામને અનુકૂળ એવું જે આત્મપરિણામ આત્મા કરે છે, તેનું કારણ અજ્ઞાન જ છે. સ્વ-પરના ભેદરૂપ જ્ઞાનના અભાવને લીધે જ આવું અજ્ઞાનજન્ય પરિણમન આત્મા કરે છે, સ્વ-પરનું ભેદજ્ઞાન જેને હોય તે જ્ઞાની આત્મા તેવું પરિણમન કરે જ નહિ, પુગલકર્મ પરિણામને અનુકૂળ એવા રાગ-દ્વેષ-મોહરૂપ વિભાવ ભાવે પરિણમે જ નહિ. એટલે માત્ર અજ્ઞાની આત્મા જ તેવા વિભાવ ભાવે પરિણમે છે એમ ભલે પ્રતિભાસો ! પણ તેવો અજ્ઞાની આત્મા પણ ભલે પુલ પરિણામકરણ અહંકારથી નિર્ભર - ભરેલો હોય, હું પુલ પરિણામ કરું છું એવા અહંકારથી ભલે ફૂલાઈ જતો હોય, છતાં તે પણ અહંકાર છતાં અજ્ઞાની પુદ્ગલ પરિણામને કરતો મ પ્રતિભાસો ! કારણકે તે સ્વપરિણામને અનુરૂપ આત્મા પુદ્ગલ પરિણામ એવો કર્મ૩૫ પુદગલનો પરિણામ તો પુદ્ગલથી અતિરિક્ત - અભિન્ન હોઈ, પુદ્ગલથી અતિરિક્ત-અભિન્ન એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. અર્થાત્ સ્વપરિણામને અનુરૂપપણે પુદ્ગલ પોતે જ પોતાની પરિણતિ માત્ર ક્રિયાથી કર્મરૂપ પુદ્ગલ પરિણામ કરે છે, તે પુદ્ગલથી જૂદો નથી અને પુદ્ગલથી જૂદી નહિ એવી પરિણતિ માત્ર ક્રિયાથી કરાઈ રહ્યો છે. અર્થાત પુદ્ગલ પોતે જ સ્વ પરિણતિ પ્રમાણે પુદ્ગલ ૫૩૪ Page #686 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૬ પરિણામે પરિણમે છે. આમ પુદ્ગલ પોતે જ પુદ્ગલ પરિણામરૂપ કર્મ કરે છે અને કુંભકારની જેમ અજ્ઞાની આત્મા પણ ભલે હું પુદ્ગલ કર્મ કરૂં છું એવો અહંકાર ધરી ફૂલાતો હોય, તો પણ વાસ્તવિક રીતે તે પુદ્ગલકર્મ કરતો જ નથી. એટલે ભલે તે અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મ પરિણામને અનુકૂળ એવો આત્મ પરિણામ કરતો પ્રતિભાસતો હોય, તો પણ પોતે તો કદી પણ પુદ્ગલ પરિણામરૂપ પુદ્ગલ કર્મપણે ન જ પરિણમતો હોઈ પુદ્ગલકર્મ કરતો મ પ્રતિભાસો ! આમ આત્મા અજ્ઞાનને લીધે ભલે આત્મપરિણામરૂપ ભાવકર્મનો કર્તા હોય, પણ પુદ્ગલપરિણામરૂપ પુદ્ગલ કર્મનો દ્રવ્યકર્મનો કર્તા તો નથી જ - આ અખંડ નિશ્ચય છે, ત્રિકાળાબાધિત અવિચ્છિન્ન સિદ્ધાંત સનાતન શાશ્વત સત્ય છે. માટીમાં ઘડો થવાની સત્તા છે, પણ દંડ ચક્ર કુંભારાદિ મળે તો થાય, તેમ આત્મા માટી રૂપ છે તેને સદ્ગુરુ આદિ સાધન મળે તો આત્મજ્ઞાન થાય.'' કુંભકાર ૧ આત્મા આત્મ પરિણતિ આત્મ પરિણામ કળશ સંભવાનુકૂળ આત્મપરિણામ આત્મા પરિણામ ૧ સ્વ જીવ આકૃતિ આત્મા ફિક્રિયાવાદી મિથ્યાદષ્ટિ ૫૩૫ શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા પુદ્ગલ પરિણામ મૃત્તિકા પુદ્ગલ પર | પુદ્ગલ પુદ્ગલ પરિણતિ પુદ્ગલ પરિણતિ કળશ પરિણામ કર્મ પુદ્ગલ પરિણામ Page #687 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કર્તા-કર્મ-ક્રિયાનું અપૂર્વ તત્ત્વવિજ્ઞાન અદ્દભુત શબ્દ અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી દાખવતા સમયસાર કળશ કાવ્ય (૯) અમૃતચંદ્રજી પ્રકાશે છે - आर्या यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म । या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ॥५१॥ एकः परिणमति सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ॥५२॥ नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ॥५३॥ नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य । नैकस्य च क्रिये द्वे एकमनेकं यतो न स्यात् ॥५४॥ જે પરિણમે તે કર્તા, જે પરિણામ હોય તે કર્મ ભણે; જે પરિણતિ ક્રિયા છે, ત્રય પણ ભિન્ન ન વસ્તપણે. ૫૧ એક પરિણમે છે સદા, પરિણામ ઉપજે સદા એકતણો; એકની હોય પરિણતિ, (કારણ) અનેક પણ એકજ ગણો. પર ન બે પરિણમે નિરો, પરિણામ ન ઉપજે બે ય તણો; બેની પરિણતિ ન હોય, (કારણ) અનેક અનેક જ સદાય ગણો. ૫૩ એકના બે કર્તા ના, એકના બે કર્મ હોય નહિ. એકની બે ક્રિયા ના, કારણ એક અનેક હોય નહિ. ૫૪ અમૃત પદ-૫૧-૫૪ ધન્ય રે દિવસ આ અહો ! - એ રાગ જડ ક્રિયા-કર્મ તે જડ કરે, ચેતન ક્રિયા કર્મ ચેતન રે... ભગવાન અમૃત ભાખિયું, તત્ત્વ ચિંતામણિ રતન રે... જડ ક્રિયા. કર્મ. ૧ પરિણમે જેહ કર્તા હોય તે, પરિણામ તે કર્મ હોય રે; પરિણતિ જે તે ક્રિયા - ત્રણે, ભિન્ન વસ્તુતાએ નો'ય રે... જડ ક્રિયા. ક. ૨ એક જ પરિણામે છે સદા, પરિણામ એકનો સદાય રે; એકની પરિણતિ હોય છે, અનેક પણ એક જ હોય રે... જડ ક્રિયા. કર્મ. ૩ બે પરિણમે ન નિશ્ચયે, (કારણ) પરિણામ બેનો ન હોય રે; બેની પરિણતિ હોય ના, (કારણ) અનેક અનેક જ સદાય રે... જડ ક્રિયા. કર્મ. ૪ એકના કર્તા બે હોય ના, એકના કર્મ બે નો રે; એકની ક્રિયા બે હોય ના, (કારણ) એક અનેક ન હોય રે... જડ ક્રિયા. કર્મ. ૫ તત્ત્વ વિજ્ઞાન એ ભાખિયું, અચિંત્ય ચિંતામણિ સમાન રે; ભગવાન અમૃતચંદ્રજી, “વિજ્ઞાનઘન” અભિધાન રે... જડ ક્રિયા. કર્મ. ૬ ૫૩૬ Page #688 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૧-૫૪ અર્થ - જે પરિણમે છે તે કર્તા, જે પરિણતિ તે ક્રિયા, - એ ત્રય પણ વસ્તુતાથી ભિન્ન નથી. એક સદા પરિણમે છે. એકનો સદા પરિણામ ઉપજે છે. એકની પરિણતિ હોય. કારણકે અનેક પણ છે. નિશ્ચયે કરીને બે પરિણમતા નથી, બેનો પરિણામ ઉપજતો નથી, બેની પરિણતિ હોતી નથી, કારણકે અનેક સદા અનેક જ હોય છે. એકના નિશ્ચય કરીને બે કર્તા હોય નહિ, અને એકના બે કર્મો હોય નહિ, અને એકની બે ક્રિયાઓ હોય નહિ, કારણકે એક અનેક ન હોય. અમૃત જ્યોતિમહાભાષ્ય એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ પામે ત્યારે જ ઈશ્વરેચ્છા હશે તે થશે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩૪, ૪૦૮ “પરિણામી કર્તા પરિણામો, કર્મ જે જીવે કરિયે રે; અનેક રૂપે નયભેદે, નિયતે નર અનુસરિયે રે... વાસુપૂજ્ય જિન.” - શ્રી આનંદઘનજી “એક વસ્તુ એક કિરિયા ઠાવે, યહ યથાર્થ જિનરાજ વખાણે.” - શ્રી દેવચંદ્રજી, દ્રવ્યપ્રકાશ', ૩-૫ ઉપરમાં આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે અપૂર્વ તત્ત્વવિજ્ઞાન પ્રકાશ્ય તેની પરિપુષ્ટિ કરતા સારસમુચ્ચય રૂપ આ ચાર * અમૃત કળશ કાવ્યમાં મહાગીતાથશિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્તા-કર્મનું ઊંડ પરમ રહસ્યભૂત તત્ત્વજ્ઞાન અદૂભુત શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી તેમની અપૂર્વ લાક્ષણિક શૈલીમાં અનન્ય આત્મભાવથી સંગીત કર્યું છે. અત્રે પરિણામી કોણ? પરિણામ શું? અને પરિણતિ શી ? એની શાસ્ત્રીય મીમાંસા “ટૂંકા ટચ ને ચોખ્ખા ચટ' સૂત્રાત્મક અમૃત અક્ષરોમાં અવતારતાં પરમર્ષિ અમૃતચંદ્રજી વદે છે કે – : પરિણમતિઃ સ ત્ત - જે પરિણમે છે તે કર્તા, ૧ઃ રિાનો ભવેત્ત તર્ક - જે પરિણામ તે કર્મ હોય, ય પરિતિ ક્રિયા સા - જે પરિણતિ તે ક્રિયા; આ ત્રય - ત્રણનો સમૂહ વસ્તુતાએ - વસ્તુપણે - વસ્તુ તત્ત્વથી જોતાં એક વસ્તુગત હોઈ અભિન્ન છે, ભિન્ન નથી - જૂદા જૂદા નથી, ત્રયમg fમન્ન ન વસ્તૃતયા | દા.ત. આત્મા પરિણામી છે કર્તા છે, જ્ઞાનાદિ પરિણામ - આત્મપરિણામ તે કર્મ છે, અને જ્ઞાનાદિ પ્રતિ આત્માની પરિણમવાની પ્રક્રિયા રૂપ પરિણતિ તે ક્રિયા છે. પરિણામી = કર્તાઃ પરિણામ = કર્મઃ પરિણતિ = ક્રિયા આકૃતિ પરિણામ કર્મ પરિણતિ ક્રિયા પરિણામી કર્તા આ પરિભાષા કોઈ પણ દ્રવ્યમાં ઉતારી શકાય છે. એટલે કોઈ પણ એક દ્રવ્ય સદા એક જ પરિણમે છે, વ: પરિમિતિ સા, એકનો જ સદા પરિણામ ઉપજે છે, - ઈરાનો નીયતે વૈચ, એકની જ પરિણતિ હોય - સદા ત્રણે કાળમાં સંભવે, - gી પરિતિઃ ચાત, કારણકે અનેક પણ એક જ છે, -- નેમપેજમેવઃ પરિણામી, પરિણામ અને પરિણતિ એમ વિચક્ષાથી અનેક - જૂદા જૂદા છે, છતાં પણ તે એક જ દ્રવ્યના હોઈ એક જ છે. તેમજ દ્રવ્યો અનેક - જૂદા જૂદા છે, પણ પ્રત્યેક દ્રવ્ય એક એકપણે જ પરિણમે છે. દા.ત. જીવ એકલો જ પરિણમે છે, પરિણામ સદા એક જીવનો જ ઉપજે છે અને પરિણતિ સદા એક જીવની જ હોય છે. તેમ પુગલ એકલો જ પરિણમે છે, પરિણામ સદા એક પુદ્ગલનો જ ઉપજે છે અને પરિણતિ સદા એક યુગલની જ હોય છે. એમ અનેક દ્રવ્ય પણ સ્વ સ્વપરિણામીપણાથી સ્વસ્વપરિણતિ - પરિણામ યુક્ત હોવાથી એક છે. પ૩૭ Page #689 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આકૃતિ જીવા દ્રવ્ય પુગલ દ્રવ્ય પરિણામી પરિણતિ પરિણામ પરિણામી પરિણતિ પરિણામ તેમજ - નોમી રામતઃ વસ્તુ - નિશ્ચયે કરીને ઉભય - બે નથી પરિણમતા અર્થાતુ બે દ્રવ્ય સાથે મળીને એક પરિણામીપણે પરિણમે નહિ; mરિણામો નમોઃ પ્રનાતિ - ઉભયનો - બેનો પરિણામ ન ઉપજે, બે દ્રવ્યનો ભેગા મળીને એક પરિણામ ઉપજે નહિં - ત્રણે કાળમાં ઉપજવો સંભવે નહિ, પરિણામો નમો: બનાત: ઉભયની - બે દ્રવ્યની પરિણતિ ન હોય, બે દ્રવ્યની ભેગી મળીને એક પરિણતિ હોય નહિં - ત્રણે કાળમાં હોવી સંભવે નહિ – ૩મયો રતિઃ તિ; કારણકે અનેક સદા અનેક જ હોય, અનેક - એક નહિ એવા - જૂદા જૂદા દ્રવ્ય તે સદા - ત્રણ કાળમાં અનેક જ - એક નહિ એવા જ જૂદા જૂદા જ હોવા સંભવે, યર્નમનેમેવ સર્વી | આકૃતિ બે દ્રવ્ય ન પરિણમે બેની પરિણતિ નહિ બેના પરિણામ નહિ બે દ્રવ્ય ન પરિણમે બેની પરિણતિ નહિ બેનો પરિણામ નહિ આમ પરિણમનાર તે કર્તા, પરિણમાય તે કર્મ ને પરિણમવાની પ્રક્રિયારૂપ પરિણતિ તે ક્રિયા છે; અને એક જ પરિણમે છે - બે નથી પરિણમતા, એકનો જ પરિણામ ઉપજે છે - બેનો પરિણામ નથી ઉપજતો, એકની જ પરિણતિ હોય - બેની પરિણતિ ન જ હોય, આ જે બધું ઉપર સ્પષ્ટ વિવરી દેખાડ્યું તે પરથી આ ફલિતાર્થ નીકળે છે કે – નૈચ હિ ફત્તરી તૌ સ્તો, જર્મની ર વૈશ્ય, નૈહસ્ય શિવે - એકના - એક કર્મના બે કર્તા ન હોય, એકના - એક કર્તાના બે કર્મ ન હોય અને એકની - એક કર્તાની બે ક્રિયા ન હોય. આમ ત્રણે કાળમાં ન ચળે એવી અખંડ નિશ્ચયરૂપ વસ્તુ સ્થિતિ છે. એટલે કે - (૧) જડ ને ચેતન બે દ્રવ્ય રૂપ બે કર્તા મળીને એક જડ કે ચેતન કર્મના કર્તા હોય નહિ. (૨) જડ કે ચેતન એક દ્રવ્યના જડ ને ચેતન એમ બે કર્મ હોય નહિં. (૩) જડ કે ચેતન એક દ્રવ્યની જડ ને ચેતન એમ બે ક્રિયા હોય નહિ. કારણકે મને થતો ન ચાત્ - અનેક એક ન હોય, જે કર્તા કે કર્મ કે ક્રિયા અનેક છે, એક નહિ એવા - જૂદા જૂદા છે, તે એક ન હોય, - અનેક જ હોય - જૂદા જૂદા જ હોય, કત્ત ક્રિયા ક્રિયા એક કર્તાની એક કર્તાના ૫૩૮ Page #690 -------------------------------------------------------------------------- ________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૧-૫૪ તાત્પર્ય કે - (૧) જડ કર્તા જડ કર્મ ને જડ ક્રિયા જ કરે છે, પણ ચેતન કર્મ ને ચેતન ક્રિયા કરે જ નહિ; (૨) ચેતન કર્તા ચેતન કર્મને ચેતન ક્રિયા જ કરે છે, પણ જડ કર્મને જડ ક્રિયા કરે જ નહિ. - આ ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે. એટલે તત્ત્વવૈજ્ઞાનિક દૃષ્ટિથી ચેતન આત્માને અચેતન જડ પુદ્ગલ કર્મ સાથે કોઈ પણ પ્રકારે કર્તા - કર્મભાવ ઘટતો જ નથી, - આ નિશ્ચય દય દ્રવ્ય એક કિરિયા ન કરે, દોય કિરિયા ઈક દ્રવ્ય ભી ન ધરે; એક વસ્તુ એક કિરિયા ઠાનૈ, યહ યથાર્થ જિનરાજ વખાનૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૫ આ સમસ્ત ઊંડામાં ઊંડુ પરમતત્ત્વ વિજ્ઞાન જે મહાનિગ્રંથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી મહાગ્રંથાર્થ ગંભીર થોડા સૂત્રમય શબ્દોમાં આ સુવર્ણ અમૃત કલશોમાં સંભૂત કરી અપૂર્વ આત્મભાવથી ને અનુપમ તત્ત્વકલાથી સુગ્રથિત કર્યું છે; તેના ચતુર્થ કળશના ભાવને યથાર્થપણે ઝીલતું પરમ સુંદર ભાવવાહી હૃદયંગમ આલેખન કવીશ્વર બનારસીદાસજીએ આ પ્રકારે સંગીત કર્યું છે : “એક પરિનામ કે ન કરતા દરબ દોય, દોય પરિનામ એક દર્દ ન ધરતુ હૈ: એક કરતૂતિ દોઈ દર્બ કબ હોં ન કરે, દોઈ કરતૂતિ એક દર્દ ન કરતુ હૈઃ જીવ પુદગલ એક ખેત અવગાહી દોઈ, અપને અપને રૂપ, કોલ ન ટરતુ હૈઃ જડ પરમાનનિકો, કરતા હૈ પુદગલ, ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ.” - બનારસીદાસજી સમયસાર નાટક આ રહસ્યભૂત કાવ્યના પરમ પરમાર્થને પરિટ્યુટ કરતું અલૌકિક અનન્ય વ્યાખ્યાન પરમ ભાવિતાત્મા તાત્વિકશિરોમણિ શ્રીમદ્ રાજચંદ્રજીએ આ ટંકોત્કીર્ણ અમર અમૃત શબ્દોમાં અપૂર્વપણે પ્રકાયું છે. અને તે દ્વારા આ પદના મૂળ અમૃત કળશના કર્તા અમૃતચંદ્રાચાર્યજીના પરમ પરમાર્થગંભીર વચનામૃતની પરમ પરમાર્થ ગંભીરતાનો પરિચય કરાવ્યો છે - “એક પરિનામ કે ન કરતા દરબ દોય,” વસ્તુ પોતાનાં સ્વરૂપમાં જ પરિણમે એવો નિયમ છે. જીવ જીવરૂપે પરિણમ્યા કરે છે, અને જડ જડ રૂપે પરિણમ્યા કરે છે. જીવનું મુખ્ય પરિણમવું તે ચેતન (જ્ઞાન) સ્વરૂપ છે અને જડનું મુખ્ય પરિણમવું તે જડત્વસ્વરૂપ છે. જીવનું જે ચેતન પરિણામ તે કોઈ પ્રકારે જડ થઈને પરિણમે નહીં અને જડનું જડત્વ પરિમામ તે કોઈ દિવસે ચેતનપરિણામે પરિણમે નહીં એવી વસ્તુની મર્યાદા છે, અને ચેતન, અચેતન એ બે પ્રકારનાં પરિણામ તો અનુભવસિદ્ધ છે. તેમાંનું એક પરિણામ બે દ્રવ્ય મળીને કરી શકે નહીં; અર્થાતુ જીવ અને જડ મળી કેવળ ચેતન પરિણામે પરિણમી શકે નહીં, અથવા કેવળ અચેતન પરિણામે પરિણમી શકે નહીં. જીવ ચેતન પરિણામે પરિણમે એમ વસ્તુસ્થિતિ છે, માટે જિન કહે છે કે એક પરિણામ બે દ્રવ્ય કરી શકે નહીં. જે જે દ્રવ્ય છે તે તે પોતાની સ્થિતિમાં જ હોય અને પોતાના સ્વભાવમાં પરિણમે. દોય પરિનામ એક દ્રવ્ય ન ધરત હૈ, તેમજ એક દ્રવ્ય બે પરિણામે પણ પરિણમી શકે નહીં, એવી વસ્તુસ્થિતિ છે. એક જીવદ્રવ્ય તે ચેતન અને અચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં; અથવા એક પુદ્ગલ દ્રવ્ય અચેતન અને ચેતન એ બે પરિણામે પરિણમી શકે નહીં. માત્ર પોતે પોતાનાં જ પરિણામમાં પરિણમે. ચેતન પરિણામ તે અચેતન પદાર્થને વિષે હોય નહીં; અને અચેતન પરિણામ તે ચેતન પદાર્થને વિષે હોય નહીં; માટે બે પ્રકારનાં પરિણામે એક દ્રવ્ય પરિણમે નહીં, બે પરિણામને ધારણ કરી શકે નહીં. ૫૩૯ Page #691 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એક કરતૂતિ દોઈ દર્બ કબ હોં ન કરે, માટે એક ક્રિયા તે બે દ્રવ્ય ક્યારે પણ કરે નહીં, બે દ્રવ્યનું મળવું એકાંતે હોવું યોગ્ય નથી. જો બે દ્રવ્ય મળીને એક દ્રવ્ય ઉપજતું હોય તો વસ્તુ પોતાનાં સ્વરૂપનો ત્યાગ કરે; અને એમ તો કોઈ કાળે બને નહીં કે વસ્તુ પોતાના સ્વરૂપનો કેવળ ત્યાગ કરે. જ્યારે એમ બનતું નથી, ત્યારે બે દ્રવ્ય કેવલ એક પરિણામને પામ્યા વિના એક ક્રિયા પણ ક્યાંથી કરે? અર્થાત્ ન જ કરે. દોઈ કરતૂતિ એક દર્દ ન કરતુ હૈ; તેમજ બે ક્રિયા એક દ્રવ્ય ધારણ પણ કરે નહીં; એક સમયને વિષે બે ઉપયોગ હોઈ શકે નહીં માટે. જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઈ, જીવ અને પુલ કદાપિ એક ક્ષેત્રને રોકી રહ્યાં હોય તો પણ અપને અપને રૂપ, કોઈ ન કરતુ હૈ: પોત પોતાનાં સ્વરૂપથી કોઈ અન્ય પરિણામ પામતું નથી, અને તેથી કરીને જ એમ કહીએ હૈયે કે – જડ પરિનામનિકો, કરતા હૈ પુદગલ, દેહાદિકે કરીને જે પરિણામ થાય છે તેનો પુદ્ગલ કર્તા છે. કારણકે તે દેહાદિ જડ છે અને જડ પરિણામ તો પુદ્ગલને વિષે છે. જ્યારે એમ જ છે તો પછી જીવ પણ જીવ સ્વરૂપે જ વર્તે છે, એમાં કંઈ બીજું પ્રમાણ પણ હવે જોતું નથી; એમ ગણી કહે છે કે, ચિદાનંદ ચેતન સુભાઉ આચરતુ હૈ, કાવ્યકર્તાનો કહેવાનો હેતુ એમ છે કે જો આમ તમે વસ્તુસ્થિતિ સમજો તો તો જડને વિષેનો જે સ્વસ્વરૂપભાવ છે તે માટે, અને સ્વસ્વરૂપનું જે તિરોભાવપણું છે તે પ્રગટ થાય. વિચાર કરો, સ્થિતિ પણ એમ જ છે, ઘણી ગહન વાતને અહીં ટૂંકામાં લખી છે, જો કે) જેને યથાર્થ બોધ છે તેને તો સુગમ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૨૬), ૩૧૭ ૫૪o Page #692 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-પપ અનાદિ મહાઅહંકાર તમનો વિલય ઉદ્યોષતો સમયસાર કળશ (૧૦) પ્રકાશે છે – शार्दूलविक्रीडित आसंसारत एव धावति परं कुर्वेहमित्युच्चकैः, दुर्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमः । सद्भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्, तत्किं ज्ञानघनस्य बंधनमहो भूयो भवेदात्मनः ॥५५॥ આસંસારથી દોડતું પર કરૂં એવું તમઃ આ મહા, મોહીનું દુર્વાર નિશ્ચય અહંકાર સ્વરૂપી અહા ! સભૂતાર્થ પરિગ્રહ વિલય તે જો એક વારે લહે, પુનઃ બંધન હોય જ્ઞાનઘન તો આ આત્માને શું કહે ? ૫૫ અમૃત પદ-પપ અહમ્ અનાદિ હારૂં બાળ રે... ભાન તને કેમ ના'વે ? જ્ઞાન અમૃત જ્યોતિ આ ભાળ રે ! ભાન તને કેમ ના'વે ? ૧. પર હું કરું હું કરું હું કરૂં... ભાન તને. એવું અહમ્નું તમસ આકરૂં... ભાન તને. અનાદિથી આ વેગે દોડતું... ભાન તને. મોહી જીવનો કેડો ન છોડતું... ભાન તને. વાયું વારી શકાય ન બાધતું... ભાન તને. અહં બ્રહ્મ રાક્ષસ શું વાધતું... ભાન તને. વિલય એક વાર થઈ જાય રે... ભાન તને. ફરી બંધન તો શું થાય રે... ભાન તને. જ્ઞાનઘન આત્મ સુજાણને... ભાન તને. સુણી ભગવાન અમૃત વાણને... ભાન તને. અર્થ - આસંસારથી જ “હું પરને કરું એવું ખરેખર ! દુવર મહાલંકાર રૂપ તમન્ અહીં મોહીઓનું જોરશોરથી દોડે છે; તે સભૂત અર્થના પરિગ્રહથી જો એકવાર વિલય પામી જાય, તો જ્ઞાનઘન આત્માને અહો ! પુનઃ બંધન શું હોય ખરું? ૫૫ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય એ છ પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વદશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. (ઈ.)' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૦૬), ૪૯૩ સર્વ ભાવ નિજ ભાવ નિહારિ, પર કારજ કો કોય ન ધારે; તાતે મૂઢ અહંધી રાચ્યો, સદા રહે પર ગુનસો માગ્યો.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૧૦૯ આ ઉપરથી ફલિત થતા બોધની અત્રે આત્માથી આને પ્રેરણા કરતાં પરમ ભાવિતાત્મા પરમર્ષિ ૫૪૧ Page #693 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃતચંદ્રજીએ શાર્દૂલવિક્રીડિતની વીર ગર્જના કરતો આ કલશ અપૂર્વ ભાવાવેશથી લલકાર્યો છે - ‘માસંસારત ઇવ’ - આસંસારથી જ, જ્યારથી આસંસાર છે ત્યારથી જ - અને આ સંસારની આદિ તો છે નહિ એટલે અનાદિથી જ અહીં - આ લોકને વિષે “નોદિનાં' - મોહીઓનું હું પરને કરૂં - “ જૂર્વેડરું . એવું ખરેખર ! “દુર્વાર' - વારવું દુષ્કર મહાલંકાર રૂપ તમસ - ‘દુર નનું મહદંશારરૂપ તમ:' - અત્યંત વેગે દોડી રહ્યું છે - “વાવતિ ૩:'. - તે સભૂતાર્થ પરિગ્રહથી – જે એકવાર વિલય પામી જાય – “સમૂતાઈરિગ્રહીન વિત્ત યક્રવાર વ્રને, તે જ્ઞાનઘન આત્માને પુનઃ બંધન શું હોય ખરું ? - ‘ત જ્ઞાનની વંધનમદો મૂયો ભવેત્મનઃ ?' ' અર્થાતુ - વસ્તુસ્વરૂપના અજ્ઞાનને લીધે પરમાં આત્મબુદ્ધિરૂપ કે આત્મામાં પરબુદ્ધિરૂપ મોહ જેને વર્તે છે, સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી પરવસ્તુમાં મુંઝાઈ જવા રૂપ - ગૂંચવાઈ જવારૂપ મોહ જેને વર્તે છે, એવા મોહમૂઢ મોહવંત “મોહી' જીવોને, આ સંસારથી માંડીને - અનાદિથી જ, “પરને હું કરૂં” એવું મહાહંકારરૂપ “તમસ' - ગાઢ અંધકારપટલ એટલા જોરશોરથી અત્યંત વેગથી આત્મપ્રદેશોમાં દોડી રહ્યું છે, કે તે રોક્યું રોકાય નહિ - વાયુ વરાય નહિ એવું ખરેખર ! “દુર્વાર' છે. “પરને હું કરૂં' એવો આ અહંકાર છે તે “મહા' છે, મહાનુ છે, બીજા બધા અહંકાર, કરતાં મોટો છે. અખિલ બ્રહ્માંડમાં પ્રત્યેક અજ્ઞાની મોહમૂઢ જીવને નાના પ્રકારના અનંત અહંકાર હોય છે, તે બધા અહંકાર કરતાં બ્રહ્મ'ને ખાઈ જનારો - ભક્ષી જનારો આ અહંકાર - બ્રહ્મરાક્ષસ બૃહતુ છે, એટલા માટે તે “મહા” છે, અથવા બીજા બધા અહંકાર આ “પર હું કરૂં' એ મૂલ અહંકારના અંગભૂત હોઈ એ અહંકારમાં સમાઈ જાય છે, એટલે પણ તે “મહા' છે. બીજા બધા અહંકાર આ મહા અહંકારમાંથી જ ઉદ્ભવ પામે છે, આ મહા અહંકાર જ બીજા બધા અહંકારનું મૂળ - પ્રભવસ્થાન - આશ્રય સ્થાન - અધિષ્ઠાન છે, “પર હું કરૂં” એ આ મહાઅહંકાર જ બીજા બધા અહંકાર સંતાનોનો જનક પિતા છે. આવો આ અનાદિનો ગાઢ જામી ગયેલો મહાઅહંકાર - અંધકાર, “સદૂભૂતાર્થ પરિગ્રહથી' - જેમ સ્વરૂપ અસ્તિત્વપણે સદૂભૂત અર્થ છે તેના પરિગ્રહથી - સર્વથા ગ્રહણથી જે એકવાર વિલય પામી જાય, નાશ પામી જય, ઓગળી જાય, તો પછી સર્વ પ્રદેશે જ્ઞાન જ્ઞાન ને જ્ઞાન એવો જે નક્કર જ્ઞાનમય જ્ઞાનઘન' આત્મા છે, તેને અહો ! મુમુક્ષુઓ ! ફરી બીજીવાર બંધન હોય ખરૂં ? ન જ હોય, ન જ હોય. ૫૪૨ Page #694 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક: સમયસાર કળશ-૫૬ આત્માના ભાવો આત્મા જ, પરના તે પર જ, એવા ભાવનો ઉત્થાનિકા સમયસાર કળશ (૧૧) કહે છે - अनुष्टुप् आत्मभावान्करोत्यात्मा परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥५६॥ આત્મભાવો કરે આત્મા, પરભાવો સદા પ૨; આત્મા જ આત્માના ભાવો, પરના તે પરો જ છે. ૫૬ અમૃત પદ-૫૬ ભેખ રે ઉતારો રાજા ભરધરી - એ રાગ આત્મભાવ જ કરે આતમા, પર સદા પરભાવ જી; આત્મા જ ભાવ છે આત્મના, પરના તે પરભાવ જી... આત્મભાવ. ૧ આત્મભાવ તે ભલે શુદ્ધ હો, ભલે અશુદ્ધ વિભાવ જી; પણ તે સર્વનો કર્તા ખરે ! આત્મા જ નિશ્ચય ભાવ જી. આત્મભાવ. ૨ વર્ણ રસગંધાદિ ગુણમયા, પુદ્ગલ રૂપ અનેકજી; કર્મ નોકર્મ એ સર્વનો, કર્તા પુદ્ગલ એકજી... આત્મભાવ. ૩ ભેદ જ્ઞાનનો સમાવશે, એ નિશ્ચય સિદ્ધાંત જી; ભગવાન અમૃતચંદ્રજી, દઈ સમર્થ દષ્ટાંતજી... આત્મભાવ. ૪ અર્થ - આત્મભાવોને આત્મા કરે છે, પરભાવોને સદા પર કરે છે; આત્માના ભાવો સદા આત્મા જ છે, પરના તે (ભાવો) પર જ છે. અમૃત જ્યોતિ” મહાભાષ્ય ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય એજ પદાર્થની સ્થિતિ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૯૦, ૨૮૧ સુદ્ધભાવ ચેતન અસુદ્ધ ભાવ ચેતન, દુકૌ કરતાર જીવ ઔર નહિ માનિયે, કર્મપિંડકૌ વિલાસ વર્ગ રસગંધ ફાસ, કરતા દુહંકી યુગલ પરવાનિયે; તાતેં વરનાદિ ગુન ગ્યાનાવરનાદિ કર્મ, નાના પરકાર પુદગલ રૂપ જાનિયે, સમલ વિમલ પરિનામ જે જે ચેતન કે, તે તે સબ અલખ પુરુષ યૌં બખાનિયે.” - શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના. કર્તા કર્મ અ. ૧૨ આ કળશ આગલી ગાથાના વિષયનો નિર્દેશ કરવારૂપ ઉત્થાનિકા કળશ છે: - માત્મમાવાનું રત્યાભા - આત્મા આત્મભાવોને - આત્મ પરિણામોને કરે છે, પરમાવાનું સદ્દા પર: - પર - આત્માથી અન્ય જે છે તે સદા પરભાવોને - આત્માથી અન્ય પરિણામોને કરે છે. આત્માના ભાવો છે તે નિશ્ચય કરીને ઉપરમાં સ્પષ્ટ વિવરી દેખાડ્યું તેમ આત્માથી જૂદા નથી એટલે આત્મા જ છે, પરના ભાવો છે તે પરથી જૂદા નથી એટલે પર જ છે, - મામૈવ ત્યાત્મનો માવા: પરચ પર વ તે ! ૫૪૩ Page #695 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ मिच्छत्तं पुण दुविहं जीवमजीवं तहेव अण्णाणं । अविरदि जोगो मोहो कोहादीया इमे भावा ॥८७॥ મિથ્યાત્વ દ્વિવિધ જીવ અજીવ ને, અજ્ઞાન તેમજ ભાવ રે; सविलि योग ने मोड मे, पाहि मा भाव ३... अशानथी. ८७ थार्थ - मिथ्यात्व पुन: मारनु छ - ®4. मने म®व, तम४ शान अविति, योग, મોહ, ક્રોધ આદિ આ ભાવો પણ જીવ-અજીવ એમ બે પ્રકારના છે. आत्मख्याति टीका मिथ्यात्वं पुनर्द्विविधं जीवोऽजीवस्तथैवाज्ञानं । अविरतियोगो मोहः क्रोधाया इमे भावाः ॥८७॥ मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो हि भावाः ते तु प्रत्येकं मयूर भुकुरंद वत् जीवाजीवाभ्यां भाव्यमानत्वान्जीवाजीवौ । तथाहि - यथा तथा नीलकृष्णहरितपीतादयो भावाः मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावाः स्वद्रव्यस्वभावत्वेन स्वद्रव्यस्वभावत्वेना .. मयूरेण भाव्यमानाः जीवेन भाव्यमाना मयूर एव । अजीव एव । यथा च तथैव च नीलकृष्णहरितपीतादयो भावाः मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयो भावास्वच्छताविकारमात्रेण श्चैतन्यविकारमात्रेण मुकुरंदेन भाव्यमाना जीवेन भाव्यमाना मुकुरंद एव । जीव एव ||८७|| आत्मभावना - मिथ्यात्वं पुन द्विविधं - मिथ्यात्व पुन: विविध - 3RD - जीवोऽजीवः - 04 अने म मेम, तथैव - तेभ०४ अज्ञानं अविरतियोगो मोहः क्रोधाद्यारमे भावाः - मशान, मविति, योग, भोई, ५ महिमामापो (५४ q सप मे २न छ.) ।। इति गाथा आत्मभावना ।।८७।। मिथ्यादर्शनमज्ञानमविरतित्यादयो हि भावाः मिथ्याशन, मशान, मविशी माहिट मावो, ते तु प्रत्येकं-ततो प्रत्येपणे जीवाजीवौ ७१ भने भ®१ मारन छ. शाने सीधे ? जीवांजीवाभ्यां भाव्यमानत्वात् qथी सवयी लाव्यभानपानेबी-भाव्यभानपणानेबी, अनी भ? मयूरमुकुरंदवत् - मयू२ - भोर भने भुनी - अरीसानीभ, तथाहि - शुभी मारे - यथा -भ-दृष्टांत, नीलकृष्णहरितपीतादयो भावाः नील-वृक्ष-वरित-पात महिलाको मयूरेण भाव्यमानाः - मयूरथी - भोरथी भावामां आवdi मयूर एव - मयू२४ - भो२४ छ, मयूरथी वीरी लावामां आवतi ? स्वद्रव्यस्वभावत्वेन - स्वद्रव्य स्खला५॥ शने. यथा च - अनेभ नीलहरितपीतादयो भावाः - नील-धरित-पात आदि मावो मुकुरंदेन भाव्यमानाः - भुरंथी - हथी भावामा आवतi मुकुरंद एव - भुरं ४ - ६ ४ छे. मुरंथी 3 री लावामां आवता ? स्वच्छताविकारमात्रेण - સ્વચ્છતાના વિકાર માત્રથી કરીને - तथा - तेभ, Euel - मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादयोभावाः - मिथ्याशन मशान भवित त्या मावो, ५४४ Page #696 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૮૭ આત્મખ્યાતિટીકાર્થ મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ ભાવો તે તો પ્રત્યેકે, મયૂર (મોર) અને મુકુદની (અરીસાની) જેમ, જીવ-અજીવથી ભાવ્યમાનપણાને લીધે, જીવ-અજીવ જ છે. તે આ પ્રકારે - જેમ તેમ નીલ-કૃષ્ણ-હરિત-પીત આદિ ભાવો, સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને મયૂરથી ભાવવામાં આવતાં મયૂર જ છે, અને જેમ - નીલ-હરિત-પીત આદિ ભાવો, સ્વચ્છતા વિકાર માત્રથી કરીને મુકુરંદથી (દર્પણથી) ભાવવામાં આવતાં મુકુરંદ જ (દર્પણ જ) છેઃ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ ભાવો, સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને અજીવથી ભાવવામાં આવતાં, - અજીવ જ છેઃ અને તેમજ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ.'' - શ્રીમદ્ રાજચંદ્ર અં. (૨૨૬), ૨૬૬ “એકપણું પામે નહિ, ત્રણે કાળ દૃય ભાવ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૫૭ ઉપરમાં જે કહ્યું તે પરથી ઉત્થાનિકા કલશમાં સૂચવ્યા પ્રમાણે નિગમન રૂપ આ સિદ્ધાંત ફલિત થાય છે કે - આત્મા આત્મભાવો જ કરે છે ને પર સદા પરભાવો જ કરે છે; આત્માના ભાવો આત્મા જ છે, અને પરના ભાવો પર જ છે. આ સિદ્ધાંતનું અત્ર પ્રતિપાદન કર્યું છે અને તેનું મયૂર-મુકુરંદના બિંબ–પ્રતિબિંબ ભાવમય સમર્થ દૃષ્ટાંતથી સમર્થન કરી આત્મખ્યાતિકારે વજ્રલેપ દઢીકરણ કર્યું છેઃ મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ ઈત્યાદિ જે ભાવો છે તે પ્રત્યેકપણે પ્રત્યે” જીવથી કે અજીવથી ભાવવામાં આવી રહ્યાપણાને લીધે - નીવા-નીવામ્યાંમાવ્યમાનવાત્' - અનુક્રમે જીવ કે અજીવ હોય છે, ‘નીવાનીવા’. - કોની જેમ ? મયૂર અને મુકુરંદની (દર્પણની) જેમ, - ‘મયૂરભુવવત્’ - તે આ પ્રકારે જેમ નીલ-કૃષ્ણ-હરિત-પીત આદિ ભાવો સ્વદ્રવ્ય સ્વભાવપજ્ઞાએ કરીને - સ્વદ્રવ્યસ્વમાવત્વેન' - મયૂરથી ભાવવામાં આવતાં - ભાવવામાં આવી રહેલા મયૂર જ છે, અને નીલ-હરિત-પીત આદિ ભાવો સ્વચ્છતાવિકાર માત્રે કરીને - “સ્વચ્છતાવિારમાત્રે' - મુકુરંદથી - દર્પણથી ભાવવામાં આવતાં મુકુરંદ જ દર્પણ જ છે; તેમ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ ભાવો સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને ‘સ્વદ્રવ્યસ્વમાવત્વેન’ અજીવથી ભાવવામાં આવતાં અજીવ જ છે, તેમજ મિથ્યાદર્શન અવિરતિ ઈત્યાદિ ભાવો ‘ચૈતન્યવિકાર માત્રે કરીને' - ‘ચૈતન્યવિારમાત્ર' - જીવથી ભાવવામાં આવતાં જીવ જ છે. આવા સમર્થ દૃષ્ટાંતથી સમર્થિત કરેલ આ સિદ્ધાંતની આ વ્યાખ્યાની વિશેષ વિશદ વિચારણા કરીએ - અજ્ઞાન મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ ભાવો, ચૈતન્ય વિકાર માત્રથી કરીને, જીવથી ભાવવામાં આવતાં, જીવ જ છે. ૮૭ ૫૪૫ - ગનીવેન ભાવ્યમાનાઃ - અજીવથી ભાવવામાં આવતાં અનીવ વ - અજીવ જ છે. અજીવથી કેવી રીતે ભાવવામાં આવતાં ? સ્વદ્રવ્યસ્વમાવત્વેન - સ્વદ્રવ્યસ્વભાવપજ્ઞાએ કરીને, તથૈવ ૬ - અને તેમજ મિથ્યાર્શનમજ્ઞાનમવિત્તિરિત્યાવયો માવા: - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ ભાવો, નીવેન ભાવ્યમાનાઃ - જીવથી ભાવવામાં આવતાં, નીવ વ - જીવ જ છે. જીવથી કેવી રીતે ભાવવામાં આવતાં ? ચૈતન્યવિારમાત્રે - ચૈતન્યના વિકારમાત્રથી કરીને. ।। તિ આત્મવ્યાતિ' ગાભમાવના ||૮૭ણા Page #697 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મિથ્યાદર્શન આદિ જે ભાવો છે, તે પ્રત્યેકના બે પ્રકાર છે: જીવ-સ્વરૂપ અને અજીવ સ્વરૂપ. જીવથી જો તે ભાવવામાં આવે તો તે જીવસ્વરૂપ હોય છે અને અજીવથી ભાવવામાં આવે તો તે અજીવ સ્વરૂપ હોય છે. અત્રે મોરનું અને અરીસાનું દૃષ્ટાંત ઘટે છે. (૧) મોર છે, તે કાળા-લીલા-પીળા વગેરે વર્ણવાળા જે આહાર વિશેષો કરે છે, તે તેના કાળા-લીલા-પીળા વગેરે વર્ણવાળા શરીર આકારે પરિણત થાય છે. તે તે વર્ણો મોરના શરીર સાથે એવા એકરૂપ અંગભૂત થાય છે, કે તે મોરથી જૂદા પાડી શકાય એમ નથી. એટલે કે તે મોર જ છે. આમ આ વર્ણાદિમય પુદ્ગલ સ્વદ્રવ્ય સ્વભાવપણે – “વદ્રવ્યસ્વમવન્વેન’ - પુદ્ગલપરિણામરૂપે પરિણમી મોરના શરીર રૂપે પરિણમ્યા છે; અને આમ પુદ્ગલના પરિણામ પુદ્ગલ જ - અજીવ જ હોય છે. તે જ પ્રકારે કર્મવર્ગણાયોગ્ય - કર્મ પ્રાયોગ્ય એવું જે પુદ્ગલદ્રવ્ય છે, તે તેના સ્વદ્રવ્ય સ્વભાવપણે - પુદ્ગલ પરિણામરૂપ મિથ્યાદર્શનાદિ કર્મરૂપે પરિણમે છે અને આ કર્મ પુદ્ગલરૂપ જ છે, અજીવ જ છે. આમ અજીવથી ભાવવામાં આવતાં મિથ્યાદર્શનાદિ અજીવ જ છે, અચેતન જ છે, જડ છે. આ જે અજીવ મિથ્યાદર્શનાદિ તે જ જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ છે, તે જ પ્રકૃતિ છે, તે જ માયા છે, તે જ આત્મસ્વરૂપને આવરણ છે. (૨) કાળા-લીલા-પીળા વગેરે ભાવો દર્પણમાં પ્રતિબિંબ પામે છે. તે પ્રતિબિંબિત ભાવોને દર્પણથી જુદા પાડી શકાતા નથી; તે દર્પણ રૂપ જ હોય છે. માત્ર બને છે એટલું જ કે દર્પણની જે સ્વાભાવિક સ્વચ્છતા છે, તેનો આ વિકાર માત્ર થાય છે. અર્થાત સ્વચ્છ દર્પણમાં લીલા વગેરે ભાવોનું પ્રતિબિંબ દશ્ય થવું, તે દર્પણની સ્વચ્છતાની માત્ર વિકતાવસ્થા છે, સ્વચ્છતા પરિણામનો વિકાર માત્ર જ છે. અત્રે એટલું યાદ રાખવું અવશ્યનું છે કે પુદ્ગલ દ્રવ્યનું પુદ્ગલ કર્મપણે પરિણમવું એ જેમ તેના સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને છે, તેમ આ સ્વચ્છતા-પરિણામ વિકાર એ કાંઈ દર્પણના સ્વદ્રવ્ય સ્વભાવપણાએ કરીને નથી, પણ સ્વચ્છતા વિકારમાત્રપણાએ કરીને - “સ્વચ્છતાવિહારમાત્રેપ' છે; અર્થાતુ પુદ્ગલ દ્રવ્યનું પુદ્ગલ કર્મપણે પરિણમવું એ જેમ તેનો સ્વભાવ છે, તેમ સ્વચ્છતા પરિણામ વિકાર પામવો એ કાંઈ દર્પણનો સ્વભાવ નથી, વા બની જતો નથી, પણ આગંતુક ઉપાધિરૂપ ભાવોને લીધે ઉપજેલો વિભાવ છે, વિકૃત ભાવ છે. વિ + કાર - વિ - વિશેષ - કારણ - કારણરૂપ - કરવારૂપ વિકાર - વિશેષ ભાવ તે જ પ્રકારે પુદગલ કર્મરૂપ મિથ્યાદર્શનાદિ ઉદય આવતાં, તેના નિમિત્તે જીવ મિથ્યાદર્શનાદિ ભાવે પરિણમે છે. જીવથી ભાવવામાં આવતા આ મિથ્યાદર્શનાદિ ભાવ જીવ જ છે, ચેતન જ છે. આ જીવરૂપ મિથ્યાદર્શનાદિ ભાવ તે તો ચેતનપરિણામના વિકાર માત્ર છે. આ વિકાર એ કાંઈ જીવનો સ્વભાવ નથી, પણ વિભાવ છે. દર્પણમાં પ્રતિબિંબ પામતી આકૃતિ આદિથી વિકૃતિ પામવી તે કાંઈ દર્પણનો સ્વભાવ નથી, તે તો તેના સ્વચ્છતા પરિણામનો વિકાર છે, વિભાવ છે; તેમ મિથ્યાદર્શનાદિ ભાવે પરિણમવું એ કાંઈ જીવનો સ્વભાવ નથી, તે તો આગંતુક કર્મ ઉપાધિરૂપ ભાવોથી ઉપજેલો ચેતન પરિણામનો વિકાર છે, વિકૃત ભાવ છે, વિભાવ છે; જીવનો સ્વભાવ તો અવિકાર દર્પણથી જેમ ઉપયોગની ચેતનપરિણામની સ્વચ્છતા - નિર્મલતા - શુદ્ધતા એ છે. આમ જીવથી ભાવવામાં આવતા મિથ્યાદર્શનાદિ જીવરૂપ ચેતન ભાવ છે; અને અજીવથી ભાવવામાં આવતા મિથ્યાદર્શનાદિ અજીવરૂપ અચેતન ભાવ છે. જીવરૂપ - ચૈતન્ય વિકાર રૂપ મિથ્યાદર્શનાદિ વિભાવ તે જ “આત્માનું કર્મ - ભાવકર્મ છે; અને અજીવરૂપ મિથ્યાદર્શનાદિ પરભાવ તે જ પુગલનું કર્મ - પુદ્ગલમય દ્રવ્ય કર્મ છે. આ ઉપરથી એ સિદ્ધાંત સ્થાપિત થયો કે અજીવ અજીવભાવોને જ કરે છે અને જીવ જીવભાવોને જ કરે છે; જીવના ભાવો જીવ જ છે અને અજીવના ભાવો અજીવ જ છે. ૫૪s Page #698 -------------------------------------------------------------------------- ________________ જીવ જીવરૂપ મિથ્યાદર્શનાદિ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૮૭ આકૃતિ - - આ ઉપરથી શો પરમાર્થ ફલિત થાય છે તે વિચારવા યોગ્ય છેઃ પુદ્ગલરૂપ મિથ્યાદર્શનાદિ દ્રવ્યકર્મની પ્રકૃતિનો જ્યારે ઉદય થાય છે, ત્યારે સ્વચ્છતાકારણે દર્પણમાં આકૃતિનું જેમ પ્રતિબિંબ પડે છે, તેમ ચૈતન્યતા કારણે ઉપયોગમય ચેતનમાં તે પ્રકૃતિનો ‘અનુભાવ' ઉપજે છે તે પ્રકૃતિનું ભાવન-અનુભવન-સંવેદન થાય છે; એટલે કે ઉપયોગ તદાકારે ચેતન પરિણામ વિકાર રૂપ મિથ્યા દર્શનાદિ વિભાવભાવે પરિણમે છે. હવે જે અજ્ઞાની છે ને જેને ભેદની ખબર નથી, તે તો તે તે પ્રકૃતિના અનુભાવરૂપ અનુસરતા ભાવરૂપ - અનુભવરૂપ વિભાવભાવને પોતાના સ્વભાવ જાણી તન્મયપણે પ્રવર્તે છે; પણ જે ભેદશાની છે તેને તો આ વિભાવ ને સ્વભાવનું પ્રગટ ભેદજ્ઞાન વર્તે છે. તે જાણે છે કે આ ચેતન પરિણામના વિકારરૂપ વિભાવભાવો તે હારૂં શુદ્ધ સ્વરૂપ નથી, અશુદ્ધ સ્વરૂપ છે; મ્હારૂં શુદ્ધ સ્વરૂપ તો શુદ્ધ ઉપયોગમય ચેતન જ છે, તે જ મ્હારો સ્વભાવ છે. એમ સમજી તે વિભાવમાંથી આત્મભાવ વ્યાવૃત્ત કરે ને શુદ્ધ ચેતનનો જ અનુભવ કરે છે. આમ સકલ વિભાવથી ભિન્ન આત્માના સ્વભાવમય શુદ્ધ સ્વરૂપને સમ્યક્ષણે દેખતા-જાણતા-અનુભવતા હોવાથી ભેદજ્ઞાની પુરુષ સમ્યગ્દષ્ટિ, સભ્યજ્ઞાની અને સમ્યક્ચારિત્રી (વિરતિ) હોય છે. સકલ પરભાવ-વિભાવ ઉપાધિમાંથી આત્મા ઓસર્યો હોવાથી, આત્મભાવ વિસર્જન કર્યો હોવાથી, કદાચ બાહ્ય અવિરતિ હોય તો પણ તે ભાવથી પરમ વિરતિ જ છે. આથી ઉલટું જેને ભેદજ્ઞાન નથી તે પુરુષ મિથ્યાદૅષ્ટિ, અજ્ઞાની અને બાહ્યથી ગમે તેટલી વિરતિ હોય તો પણ અવિરતિ જ છે. ‘દીઠો સુવિધિ જિણંદ સમાધિ ૨સેભર્યો હો લાલ., ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ., સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ., સત્તા સાધન માર્ગ જાણી તે સંચર્યો હો લાલ.'' શુદ્ધ ઉપયોગમય જીવ સ્વભાવ આકૃતિ ભેદજ્ઞાન ૫૪૭ અજીવ શ્રી દેવચંદ્રજી અજીવરૂપ મિથ્યાદર્શનાદિ - અશુદ્ધ ઉપયોગમય મિથ્યાદર્શનાદિ વિભાવ (ચૈતન્ય પરિણામનો વિકાર) Page #699 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કોણ છે ? અહીં જીવ-અજીવ ? તો કે – पुग्गलकम्मं मिच्छं जोगो अविरदि अणाणमञ्जीवं । उवओगो अण्णाणं अविरइ मिच्छं च जीवो दु ॥८८॥ પુદ્ગલ કર્મ મિથ્યાત્વ જોગ ને, અવિરતિ અજ્ઞાન અજીવ રે; ઉપયોગ અજ્ઞાન ને અવિરતિ, મિથ્યાત્વ છે જે જીવ રે... અજ્ઞાનથી. ૮૮ ગાથાર્થ - મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન - આ અજીવ છે તે પુદ્ગલ કર્મ છે અને અજ્ઞાન, અવિરતિ મિથ્યાત્વ - આ જીવ છે તે ઉપયોગ છે. ૮૮ आत्मख्यातिटीका काविह जीवाजीवाविति चेत् - पुद्गलकर्म मिथ्यात्वं योगोऽविरतिरज्ञानमजीवः । उपयोगोऽज्ञानमविरतिर्मिथ्यात्वं च जीवस्तु ॥८॥ : વસ્તુ यस्तु मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादिजीव मिथ्यादर्शनमज्ञानमविरतिरित्यादि जीवः स्तदमूश्चैितन्यपरिणामादन्यत् स मूर्तात्पुद्गलकर्मणोऽन्य - मूर्त पुद्गलकर्म, श्चैतन्यपरिणामस्य विकारः ।।८८|| આત્મખ્યાતિટીકાર્ય જે ખરેખર ! નિશ્ચયથી અને જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ ઈત્યાદિ અજીવ છે, જીવ છે, તે અમૂર્ત એવા ચૈતન્ય પરિણામથી અન્ય તે મૂર્ત એવા પુદ્ગલકર્મથી અન્ય એવું મૂર્ત પુદ્ગલકર્મ છેઃ એવો ચૈતન્ય પરિણામનો વિકાર છે. મામાવના - હાવિદ નીવાળીવી - કોણ છે અહીં જીવ-અજીવ ? તિ વેત્ - એમ પૂછો તો - મિથ્યાત્વે યોોષવિરતિરજ્ઞાનમ્ નીવ: - મિથ્યાત્વ, યોગ, અવિરતિ, અજ્ઞાન, અજીવ તે પુર્નવર્ષ - પુદ્ગલ કર્મ છેઃ અજ્ઞાનવિરતિ ર્ષિથ્યાત્વે ૨ નીવસ્તુ - અને અજ્ઞાન અવિરતિ મિથ્યાત્વ જીવ તો ૩૫T: - ઉપયોગ છે. | તિ કથા કાત્મભાવના HI૮૮ી જ: - જે ખરેખર ! નિશ્ચય કરીને નિદર્શનમજ્ઞાનવિરતિદિત્ય - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ સળીવ: - અજીવ છે, તદું - તે મૂર્ત પુતિ - મૂર્ત-રૂપી એવું પુદ્ગલકર્મ છે. કેવું છે તે મૂર્ત પુદ્ગલકર્મ? મૂત્ વૈતન્યપરિમાન્ અન્યત્ - અમૂર્ત - અરૂપી એવા ચૈતન્ય પરિણામથી અન્ય - જૂદું - ભિન્ન એવું. તુ - અને જે દિનમજ્ઞાનમવિતરિત્યાદ્રિ - મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ નીવડ - જીવ છે, સ: - તે ચૈતન્યરિસ્થિ વિવાર: - ચૈતન્ય પરિણામનો વિકાર છે. કેવો છે તે ચૈતન્ય પરિણામ વિકાર? મૂર્ણાહુલંકાનવેર્મોડઃ - મૂર્ત-રૂપી એવા પુદ્ગલ કર્મથી અન્ય - જૂદો - ભિન્ન એવો. | ત “બાત્મતિ', કાત્મભાવના. ૮૮ાા. ૫૪૮ Page #700 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રરૂપક દ્રિતીય અંકઃ સમયસાર ગાથા-૮૮ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉપયોગ જીવ વગર હોય નહીં, જડ અને ચૈતન્ય એ બન્નેમાં પરિણામ હોય છે.” “ઉપયોગ એ સાધના છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૮૩૭), ૯૫૭ (ઉપદેશછાયા) “ઉપયોો નીવર્ય !” - શ્રી તત્ત્વાર્થ સૂત્ર પાછલી ગાથામાં મિથ્યાદર્શનાદિ ભાવો જીવ-અજીવ એમ બે પ્રકારના કહ્યા, એમાં જીવ કોણ ? અજીવ કોણ ? એનું અહીં સ્પષ્ટીકરણ કર્યું છે. મિથ્યાદર્શન, અજ્ઞાન, અજીવ મિથ્યાદર્શનાદિ પુદગલ અવિરતિ ઈત્યાદિ જે “અજીવ” છે, તે નિશ્ચય કરીને અમૂર્ત એવા ચૈતન્ય કર્મઃ જીવ મિથ્યાદર્શનાદિ પરિણામથી અન્ય સમૂર્તાત્ ચૈતન્યપરિમાન્યું એવું મૂર્ત પુદ્ગલ કર્મ છે - ચૈતન્ય પરિણામ વિકાર મૂર્ત પુત્તિ - અને મિથ્યાદર્શન, અજ્ઞાન અવિરતિ ઈત્યાદિ જે “જીવ છે, તે મૂર્ત એવા પુદ્ગલકર્મથી અન્ય - મૂત્ પુનિવર્માદ: એવા ચૈતન્ય પરિણામનો વિકાર છે - ચૈતન્યસ્થિ વિકાર: - અર્થાત્ મિથ્યાદર્શનાદિ જે અજીવ રૂપ ભાવ છે, તે મૂર્ત એવું પુદ્ગલકર્મ છે, અને તે તો અમૂર્ત એવા ચૈતન્ય પરિણામથી પ્રગટપણે અન્ય છે, બીજું જ છે, ભિન્ન છે, ચૈતન્યપરિણામ છે તે અમૂર્ત-અરૂપી છે, અને આ પુદ્ગલકર્મ તો મૂર્ત-રૂપી છે, આમ આ બન્નેનો પ્રગટ ભેદ છે. અને મિથ્યાદર્શનાદિ જે જીવસ્વરૂપ ભાવ છે, તે ચૈતન્ય પરિણામનો વિકાર છે; તે તો અમૂર્ત હોઈ, મૂર્ત એવા પુદ્ગલ કર્મથી અન્ય છે, બીજો જ છે, પ્રગટ ભિન્ન છે. ચૈતન્ય - વિકૃત પરિણામો પરિણમેવિકારરૂપ વિભાવભાવે પરિણામે, વિશિષ્ટ ભાવે પરિણામે, અર્થાત્ સ્વભાવને ઉલ્લંધી-અતિક્રમી સ્વભાવથી આગળ (Beyond) જઈ વિશેષ ભાવે પરિણમે. તે જ ચૈતન્ય પરિણામનો વિકાર છે અને તે અમૂર્ત-અરૂપી છે એટલે મૂર્ત પુદ્ગલકર્મથી તેનો પ્રગટ ભેદ છે. આમ અવસ્વરૂપ મિથ્યાદર્શનાદિ તે મૂર્ત એવું પુદ્ગલ કર્મ છે અને જીવ સ્વરૂપ મિથ્યાદર્શનાદિ તે અમૂર્ત એવો ચૈતન્ય પરિણામ વિકાર છે વિભાવરૂપ ઉપયોગ છે. પુગલકમ આકૃતિ જીવ જીવ અજીવ અજીવ ચૈિતન્ય ચૈતન્ય મિથ્યાદર્શનાદિ મિથ્યાદર્શનાદિ પરિણામ પરિ સામ યુગલકર્મ વિકાર વિકાર મૂર્ત અમૂર્ત અને આ ઉપરથી આ પરમાર્થ સમજવા યોગ્ય છે કે મૂર્ત પુદ્ગલ કર્મરૂપ જે અજીવ મિથ્યા દર્શનાદિ છે તે તો પ્રગટ પરભાવ છે, તેથી અમૂર્ત એવો ચૈતન્ય સ્વરૂપી આત્મા તો પ્રગટ લક્ષણે ભિન્ન છે, અને વરૂપ જે મિથ્યા દર્શનાદિ છે તે તો ચૈતન્ય પરિણામના વિકાર છે, વિભાવ છે, આત્માનો સ્વભાવ નથી; એટલે શુદ્ધ નિશ્ચયથી આત્મા તેથી પણ ભિન્ન છે. આમ પરભાવથી તેમજ વિભાવથી આત્માના શુદ્ધ સ્વભાવનો પ્રગટ ભેદ ભાવવા યોગ્ય છે. અમૂર્ત પર જીવ પુદ્ગલ ૫૪૯ Page #701 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી ? તો કે - उवओगस्स अणाई परिणामा तिण्णि मोहजुत्तस्स । मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णायब्बो ॥८९॥ ઉપયોગના મોહ સંયુક્તના, ત્રણ અનાદિ પરિણામ રે; मिथ्यात्व मशान ने विति, मा. वो माम ३... मशानथी. ८८ ગાથાર્થ - મોહયુક્ત એવા ઉપયોગના અનાદિ ત્રય પરિણામો છે, અને તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિભાવ જણવો. आत्मख्यातिटीका मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत् उपयोगस्यानादयः परिणामास्त्रयो मोहयुक्तस्य । मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः ॥८९॥ उपयोगस्य हि स्वरसत एव समस्तवस्तुस्वभावभूतस्यरूपपरिणामसमर्थत्वे सत्य - नादिवस्त्वंतरभूतमोहयुक्तत्वा - मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारः । स तु तस्य स्फटिकस्वच्छताया इव परतोपि प्रभवन् दृष्टः । तथोपयोगस्या - यथा हि स्फटिकस्वच्छतायाः स्वरूपपरिणामसमर्थत्वे सति कदाचिन्नीलहरितपीत - तमालकदलीकांचनपात्रोपाश्रययुक्तत्वा नीलो हरितः पीत इति त्रिविधः परिणामविकारो दृष्टः । नादिमिथ्यादर्शनाज्ञानानाविरतिस्वभाव - वस्त्वंतरभूतमोहयुक्तत्वा - न्मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारो दृष्टव्यः ||८९|| आत्मभावना - मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुतः - मिथ्याशन यतन्यपरिमन वि iथी ? इति चेत् - मेमने पूछो तो - उपयोगस्य मोहयुक्तस्य - 6पयोगना - भोयुत अवाना अनादयः त्रयः परिणामाः - साहित्र ४ परिक्षामो छ. या ? मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः - मिथ्यात्व मशान भने वितिभावो . ||८९|| इति गाथा आत्मभावना ।। उपयोगस्य हि - 6५योगनी निश्चये शन सुट५२. मिथ्यादर्शनमज्ञानमविरतिरिति त्रिविधः परिणामविकारः - मिथ्याशन - शान - अविल सेवा त्रिवि५ - ११ १२नो परिमावि.२ छ. शाने बी ? अनादिवस्त्वंतरभूतमोहयुक्तत्वात् - અનાદિ વસ્તૃતરભૂત - આત્માથી અન્ય - ભિન્ન વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે - સંયોગિપણાને લીધે. तो शुं वस्तु५३५ परिणाम नयी ? छे, (२९) स्वरसत एव - स्वरसथी ४ - मापोमा५४ - पोतानी भने °४ - माडी आडी ४ - नैसर्गि - प्रवाधी४ समस्तवस्तुस्वभावभूत - समस्त स्तुनु स्वभावभूत अg स्वरूपपरिणामसमर्थत्वे सति - १३५. परिणाममुं समर्थप सते - होता ७di, म मन पस्त्वंतरभूत मोडन युतपाने बी तेवो. विविध परिणाम विरोय छे. ते ५२त: - ५२ थी 3 संभवे ? स तु तस्य परतोपि प्रभवन् दृष्ट: - ते परिवाभाविक तो तेनो - 64यसनी परत५५ - ५२ थी पक्ष प्रभवती - प्रसव - ४न्म पामतो छ ૫૫૦ Page #702 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર ગાથા-૮૯ આત્મખ્યાતિટીકાર્થ સ્વરસથી જ સમસ્ત વસ્તુનું સ્વભાવભૂત સ્વરૂપ પરિણામનું સમર્થપણું સતે, ઉપયોગનો ખરેખર ! - અનાદિ વસ્તંતરભૂત મોહયુક્તપણાને લીધે મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ એમ ત્રિવિધ પરિણામ વિકાર દૃષ્ટ છે; અને તે તો તેને - સ્ફટિકની સ્વચ્છતાની જેમ - પરતઃ (૫૨ થકી) પણ પ્રભવતો દૃષ્ટ છે. તેમ ઉપયોગનો જેમ સ્ફટિક સ્વચ્છતાનો - સ્વરૂપ પરિણામસમર્થપણું સતે, કદાચિત્ નીલ હરિત પીત તમાલ કદલી કાંચન પાત્ર ઉપાશ્રયના યુક્તપણાને લીધે, નીલ હરિત પીત એવો ત્રિવિધ પરિણામ વિકાર દૃષ્ટ છેઃ અનાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવ વન્વંતરભૂત મોહના યુક્તપણાને લીધે મિથ્યાદર્શન અજ્ઞાન અવિરતિ એવો ત્રિવિધ પરિણામ વિકાર દૃષ્ટવ્ય છે. ૮૯ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘શુદ્ધ એવા સ્ફટિકને વિષે અન્ય રંગનું પ્રતિભાસવું થવાથી તેનું જેમ મૂળ સ્વરૂપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્મળ એવું આ ચેતન અન્ય સંયોગના તાદાત્મ્યવત્ અધ્યાસે પોતાના સ્વરૂપનો લક્ષ પામતું નથી. યત્ કિંચિત્ પર્યાયાંતરથી એ જ પ્રકારે જૈન, વેદાંત, સાંખ્ય, યોગાદિ કહે છે.' શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ શ્રી સીમંધર. જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો, પ્રગટ કષાય. અભાવ...'' જેમ તે રાતે રે ફૂલે રાતડું, શ્યામ ફૂલથી રે શ્યામ; પાપ પુણ્યથી રે તેમ જગ જીવને, રાગ દ્વેષ પરિણામ... શ્રી સીમં.’' - શ્રી યશોવિજયજી મિથ્યાદર્શનાદિ ચૈતન્ય પરિણામનો વિકાર ક્યાંથી થયો ? તેનો અત્ર ઉત્તર આપ્યો છે કે મોહયુક્ત ઉપયોગના મિથ્યાત્વ-અજ્ઞાન-અવિરતિ એ ત્રણ અનાદિ પરિણામો છે અને આત્મખ્યાતિકર્તા આચાર્યજીએ સ્ફટિકની સ્વચ્છતાના અપૂર્વ અદ્ભુત દૃષ્ટાંતથી આનું અપૂર્વ સમર્થન કરી અદ્ભુત તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. ૫૫૧ નિશ્ચયથી સમસ્ત વસ્તુનું સ્વરસથી જ - ‘સ્વરતંત વ' - વસ્તુ સ્વભાવભૂત એવું સ્વરૂપ પરિણામનું સમર્થપણું છે જ, સમસ્તવસ્તુસ્વભાવભૂતસ્વરૂપાિમસમર્થત્વે ક્ષતિ છતાં અનાદિ વસ્તંતરભૂત અન્ય - - પ્રત્યક્ષ દીઠેલો છે. કોની જેમ ? ટિસ્વચ્છતાયા વ - સ્ફટિકની સ્વચ્છતાની જેમ. તે આ પ્રકારે - યથા હિ - જેમ સ્ફુટપણે દૃષ્ટાંત છે કે -ટિસ્વચ્છતાયાઃ - સ્ફટિક સ્વચ્છતાનો - સ્વરૂપરામસમર્થવે સતિ - સ્વરૂપ પરિણામનું સમર્થપણું સતે - હોતા છતાં, નીતો હરિત: પીતઃ કૃતિ ત્રિવિધ પરિણામવિવારઃ રૃટ: - નીલ હરિત પીત એવો ત્રિવિધ પરિણામવિકાર દૈષ્ટ છે, શાને લીધે ? વાચિત્ નીલહરિતપીતતમાનવવસ્તીવાંધનપાત્રોપાશ્રયયુક્તત્વાત્ કદાચિત્ (અનુક્રમે) નીલ-હરિત-પીત એવા તમાલ-કદલી-કાંચન પાત્રરૂપ ઉપાશ્રયના યુક્તપણાને લીધે. તથા - તેમ, દાતિક - ઉપયોગસ્ય - ઉપયોગનો મિથ્યાવÁનમજ્ઞાનમવિરતિિિત ત્રિવિધ પરિવિવારો પૃષ્ટવ્યૂ: મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ એમ ત્રિવિધ-ત્રણ પ્રકારનો પરિણામવિકાર દૈવ્ય - દેખવા યોગ્ય છે. તેવો પરિણામવિકાર શાને લીધે હોય છે ? વ ંતભૂતમોહયુક્તત્વાત્ - વન્વંતરભૂત - અન્ય વસ્તુભૂત - આત્માથી અન્ય વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે - સંયોગિપણાને લીધે. તે વન્વંતરભૂત - અન્ય વસ્તુરૂપ મોહ કેવો છે ? અનાવિ મિથ્યાવÁનાજ્ઞાનાવિરતિત્વમાવ - અનાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવ છે જેનો એવો. II કૃતિ ‘ગાત્મધ્યાતિ’ ગાભમાવના ૦૮૬|| - Page #703 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે, નાવિધ્વંતરમૂતોમોહયુવતત્વત ઉપયોગના મિથ્યાદર્શન અજ્ઞાન અને અવિરતિ એમ ત્રિવિધ પરિણામવિકાર છે. અને તે તો તેને સ્ફટિકની અનાદિ વર્તતરત મોહના સ્વચ્છતાની જેમ પરથકી પણ પ્રભવતો - પ્રભવ - જન્મ પામતો - ઉપજતો યુક્તપણાને લીધે ચૈતન્યનો દેષ્ટ છે. જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ પરિણામનું સમર્થપણું છે જ, છતાં ત્રિવિધ પરિણામવિકાર કદાચિત કાળા-લીલા-પીળા એવા તમાલ-કદલી-કાંચન પાત્રના ઉપાશ્રય યુક્તપણાને લીધે તે સ્ફટિક સ્વચ્છતાનો કાળો-લીલો-પીળો એવો ત્રિવિધ પરિણામ વિકાર દષ્ટ છે, તેમ અનાદિ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવરૂપ વવંતરભૂત (અન્ય વસ્તુરૂપ) મોહના યુક્તપણાને લીધે, વસ્વંતરમૂતમીદયુવતત્વ ઉપયોગનો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એવો ત્રિવિધ પરિણામ વિકાર દેખવ્ય (દખવો યોગ્ય) છે, ત્રિવિધ પરિણામવિહાર: | પ્રત્યેક વસ્તુ સ્વભાવ રૂપે સ્વરૂપ પરિણામે સ્વરસથી જ (By itself) આપો આપ જ પરિણમવાને સમર્થ છે, આપો આપ જ (જેને ગ્રામ્ય ભાષામાં આડો આડો કહે છે) સ્વ રસથી જ સમસ્ત વસ્તુનું કુદરતી રીતે જ (By natural inclination) નિજ નિજ પરિણામિક ભાવે સ્વભાવભૂત સ્વરૂપ નિજ સ્વભાવભૂત સહજાત્મસ્વરૂપે પરિણમવાને શક્તિમાનું છે. એટલે પરિણામ સમર્થપણું પરિણામિકભાવે આત્મા આત્મસ્વભાવભૂત સહજઆત્મસ્વરૂપ પરિણામે પરિણમવાને અને પુદ્ગલ પુદ્ગલસ્વભાવભૂત પુગલ સ્વરૂપ પરિણામે પરિણમવાને સમર્થ છે જ. આ હકીકત સમસ્ત વસ્તુના સંબંધમાં સત્ય છે - આ નિશ્ચય છે. છતાં જીવના સંબંધમાં કંઈક જુદી જ વિશિષ્ટતા વર્તે છે, અને તે એ કે અનાદિકાળથી જીવને “વવંતરભૂત' - જીવથી અન્ય વસ્તુરૂપ - પરવસ્તરૂપ મોહનો સંયોગ સંબંધ વર્તે છે; તે પર વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે ઉપયોગનો મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ એમ ત્રિવિધ - ત્રિપાંખિયો પરિણામ વિકાર હોય છે. આમ જીવમાં સ્વભાવ સ્વરૂપે પરિણમવાનું સમર્થપણું છે જ છતાં, પરવસ્તરૂપ અનાદિ મોહાલમાં મુંઝાઈ જવાથી જીવનો સ્વભાવભૂત ઉપયોગ મિથ્યાદર્શન–અજ્ઞાન-અવિરતિ એમ વિભાવ રૂ૫ ત્રણ પ્રકારનો વિકાર પરિણામ પામ્યો છે. કનકોલિવતુ પડિ પુરુષ તણી, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જ્યાં લગી આતમા, સંસારી કહેવાય... પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરું, કિમ ભાંજે ભગવંત ?'' - શ્રી આનંદઘનજી જડ ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અનંત; કોઈ ન કર્તા તેહ નો, ભાખે જિન ભગવંત.” - શ્રીમદ્ રાજચંદ્રજી, અંક-૨૨૬, ૨૬૬ અત્રે પ્રશ્ન થવો ઘટે છે કે પરવસ્ત થકી ઉપયોગ પરિણામનો વિકાર કેમ સંભવે ? એનો ઉત્તર અહીં આપ્યો છે કે - સ્ફટિકની સ્વચ્છતા છે, તેનો વિકાર પર થકી પણ પ્રભવતો - ઉપજતો - પૂરતોડરિ પ્રમવન' - પ્રત્યક્ષ દેખાય છે, આ દૃષ્ટાંત પરથી આ સિદ્ધાંત સમજી લેવો. સ્વચ્છતા એ સ્ફટિકનું સહજ સ્વાભાવિક સ્વરૂપ છે. સ્વચ્છતા રૂપ સ્વરૂપ પરિણામ સ્વરસથી જ આપોઆપ પરિણમવાનું સ્ફટિકનું સમર્થપણું છે જ. છતાં પાસમાં રહેલા ઉપાધિ યોગે સ્ફટિકનો કાળા-લીલા-પીળા ઉપાશ્રયરૂપ - ઉપાધિરૂપ પાત્રના યુક્તપણાને લીધે તે ત્રિવિધ સ્વચ્છતા વિકાર સ્ફટિક સ્વચ્છતાનો કાળો-લીલો-પીળો એમ ત્રિવિધ-ત્રણ પ્રકારનો પરિણામ વિકાર દેખાય છે. સ્ફટિકની આગળમાં ઉપાશ્રયભૂત જે કાળું તમાલપાત્ર હોય તો સ્ફટિક કાળું દેખાય છે, લીલું કેળ પાત્ર હોય તો સ્ફટિક લીલું દેખાય છે અને પીળું સુવર્ણ પાત્ર હોય તો સ્ફટિક પીળું દેખાય છે. આમ ઉપાધિરૂપ પાત્રના સંયોગને લીધે સ્ફટિકની સ્વચ્છતાનો ત્રિવિધ પરિણામવિકાર લોકમાં પ્રગટ દેખ છે. ૫૫૨ Page #704 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૮૯ યોગે ઉપયોગનો તે જ પ્રકારે સ્વચ્છતા-નિર્મલતા-શુદ્ધતા એ ઉપયોગમય આત્માનું સહજ સ્વાભાવિક સ્વરૂપ છે. આ શુદ્ધતા રૂપ સહજાત્મસ્વરૂપ પરિણામે સ્વરસથી જ આપોઆપ પરિણમવાનું પરવસ્તુરૂપ અનાદિ મોહ ઉપાધિઉપયોગનું સમર્થપણું છે જ છતાં, ઉપાધિરૂપ અનાદિ વસ્તૃતરભૂત મોહના યુક્તપણાને લીધે આ ઉપયોગનો ત્રિવિધ વિકાર પરિણામ દેખવો યોગ્ય છે. ત્રિવિધ પરિણામ વિકાર અર્થાત્ મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિ સ્વભાવરૂપ પરવસ્તુભૂત અનાદિ મોહ છે મિથ્યાદર્શનાદિ ત્રિવિધ પરિણામવાળો પુદ્ગલ કર્મરૂપ મોહ છે - તે ત્રિવિધ-ત્રિપાંખિયા મોહના સંયુક્તપણાને લીધે સ્વભાવે નિર્મલ-શુદ્ધ એવા ઉપયોગનો પણ મિથ્યાદર્શનાદિત્રિવિધ-ત્રિપાંખિયો પરિણામ વિકાર હોય છે; એટલે કે પુદ્ગલ કર્મરૂપ અનાદિ મોહ ઉપાધિના નિમિત્તે ઉપયોગનો ત્રણ પ્રકારનો પરિણામવિકાર હોય છે મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ. મિ.દ. મોહ અજ્ઞાન અવિરતિ પરવસ્તુભૂત આકૃતિ ઉપયોગ સમોહ ૫૫૩ = = મિથ્યાદર્શન આ ઉપરથી ભેદાભ્યાસ ભાવના આ પ્રકારે ભાવવા યોગ્ય છે કે અનાદિ કાળથી આ જીવને મોહરૂપ પરભાવનો સંયોગ થયેલો છે, અને તેના નિમિત્તે કરી સ્વભાવે ભેદાભ્યાસ ભાવના : નિર્મલ એવો આ જીવ મિથ્યાદર્શનાદિ મલિન ભાવે વિભાવ પરિણામે મોહરૂપ પરભાવ-વિભાવથી વિકાર પરિણામે પરિણમી રહ્યો છે. આમાં પુદ્ગલ કર્મમય પરભાવ રૂપ જે ઉપયોગની ભિન્નતા મોહ છે તે તો પરવસ્તુરૂપ હોઈ આત્માથી પ્રગટપણે પર જ છે, ભિન્ન જ છે, અને જે વિભાવરૂપ મોહ છે તે પણ પરઉપાધિના નિમિત્તે ઉપજેલો ચેતનનો વિકાર પરિણામ છે, એટલે તે ઔપાધિક ભાવ પણ આત્માના મૂળ શુદ્ધ સહજ સહજાત્મસ્વરૂપ સ્વભાવથી અન્ય - પર છે, ભિન્ન છે. પર ઉપાધિના નિમિત્તે સ્ફટિકમાં પડતી ઝાંઈથી સ્ફટિકની મૂળ અસલ નિર્મલતા કાંઈ ચાલી જતી નથી કાંઈ બાધા પામતી નથી, તેમ અન્ય સંયોગરૂપ ઉપાધિ નિમિત્તે આત્માના ઉપયોગમાં પડતી વિભાવ છાયાથી આત્માની મૂળ અસલ નિર્મલતા-શુદ્ધ સ્વભાવતા કાંઈ ચાલી જતી નથી કાંઈ બાધા પામતી નથી. પરભાવના નિમિત્તે ઉપજતી વર્ણછાયા દૂર થઈ કે સ્ફટિક સ્વચ્છ સ્વરૂપે સ્થિત જ છે, તેમ પરભાવ નિમિત્તે ઉપજતી વિભાવછાયા ટળી કે આત્મા શુદ્ધ સહજાત્મસ્વરૂપ સ્વભાવે અવસ્થિત જ છે. માટે પરભાવના નિમિત્તે ઉપજતા આગંતુક ઔપાધિક ભાવરૂપ વિભાવ સાથે પણ આત્માનું મૂળ સ્વરૂપે તાદાત્મ્ય નથી. આમ પરભાવ-વિભાવથી આત્માનું ભિન્નપણું ભાવન કરી, પરભાવનું નિમિત્ત પામી વિભાવ ભાવે ન જ પરિણમવું અને મૂળ શુદ્ધ સહજાત્મસ્વરૂપ આત્મસ્વભાવનું જ ભાવન કર્યા કરવું અને તેમાં જ સ્થિતિ રૂપ રમણ કર્યા કરવું એ જ ખરેખરા મુમુક્ષુ આત્માર્થીનું કર્તવ્ય છે. - અજ્ઞાન અવિરતિ - Page #705 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જહવિ સત્તા ગુણે જીવ આ નિર્મળો, અન્ય સંશ્લેષ જિમ સ્ફટિક નવિ શામલો: જે પરોપાધિથી દુષ્ટતા સંગ્રહી, ભાવ તાદાભ્યમાં માહરૂં તે નહીં. ધર્મ જગનાથનો ધર્મ શચિ ગાઈયે, આપણો આતમા તેહવો ભાવિયે.” - શ્રી દેવચંદ્રજી આકૃતિ જીવ પુલકર્મ - અજીવ શુદ્ધ નિશ્ચયથી. મિથ્યાદર્શન મોહ-અજ્ઞાન મિ.દ, --- મિથ્યાદર્શન અજ્ઞાન)મોહ મોહ-અજ્ઞાન અવિરતિ, અવિરતિ અવિરતિ સ્વભાવ પરભાવ સ્વભાવ 'વિભાવ પરભાવ પર પુગલ જીવ ૫૫૪ Page #706 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૦ હવે આત્માનું ત્રિવિધ પરિણામવિકારનું કર્તુત્વ દર્શાવે છે – एएसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो । जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता ॥९०॥ આ સતે ત્રિવિધ ઉપયોગ જે, શુદ્ધ નિરંજન ભાવ રે; ભાવ કરે છે ઉપયોગ તે, તેનો તે કર્તા સાવ રે... અજ્ઞાનથી. ૯૦ ગાથાર્થ - અને એઓ (મિથ્યાદર્શનાદિ) સતે, શુદ્ધ નિરંજન ભાવ એવો ઉપયોગ ત્રિવિધ હોય છે, તે ઉપયોગ જે ભાવ કરે છે, તેનો તે કર્તા હોય છે. आत्मख्यातिटीका अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति - एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरंजनो भावः । यं स करोति भावमुपयोगस्तस्य सो कर्ता ॥९०॥ अथैवमयमनादिवस्त्वन्तरभूतमोहयुक्तत्वादात्मन्युत्प्लवमानेषु मिथ्यादर्शनाज्ञानाविरति भावेषु परिणामविकारेषु त्रिष्येतेषु निमित्तभूतेषु परमार्थतः शुद्धनिरंजनानादिनिधनवस्तुसर्वस्वभूतचिन्मात्रभावत्वेनैकविधोप्यशुद्ध सांजनानेकभावत्वमापद्यमानस्त्रिविधो भूत्वा स्वयमज्ञानीभूतः कर्तृत्वमुपढौकमानो विकारेण परिणम्य यं यं भावमात्मनः करोति तस्य तस्य किलोपयोगः कर्ता स्यात् ।।९०|| આત્મખ્યાતિટીકાર્ય હવે એમ અનાદિ વસ્તૃતરભૂત મોહના યુક્તપણાને લીધે આત્મામાં ઉલ્લવી રહેલા મિથ્યાદર્શન - અજ્ઞાન-અવિરતિભાવ રૂપ આ ત્રણ પરિણામવિકારો નિમિત્તભૂત સતે, આ (ઉપયોગ) પરમાર્થથી શુદ્ધ નિરંજન એવા અનાદિનિધન વસ્તુસર્વસ્વભૂત ચિન્માત્રભાવપણે એકવિધ છતાં, અશુદ્ધ સાંજન અનેકભાવપણાને આપન્ન થઈ રહેલો (પામી રહેલો) ત્રિવિધ થઈ સ્વયં અજ્ઞાનીભૂત (અજ્ઞાની થઈ ગયેલો) કર્તુત્વને ઉપઢીકતો વિકારથી પરિણમી, જે જે ભાવ આત્માનો કરે છે. તેનો તેનો નિશ્ચય કરીને ઉપયોગ કર્તા હોય. आत्मभावना - ૩થાભસ્ત્રિવિઘપરિણામવિશ્વાસ્થ છÚä રાતિ - હવે આત્માનું ત્રિવિધ - ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તુત્વ - કર્તાપણું દર્શાવે છે - તેવુ ૫ - અને આ (મિથ્યાદર્શનાદિ) તે શુદ્ધો નિરંગનો ભાવ, ૩પયોગ: ત્રિો - શુદ્ધ નિરંજન ભાવ એવો ઉપયોગ ત્રિવિધ હોય છે; સ ૩૫યોનઃ - તે ઉપયોગ થં ભાવ કરોતિ - જે ભાવ કરે છે, તસ્ય સો - તેનો તે કર્તા હોય છે. | તિ થા માત્મભાવના છે થ - હવે ઈવમ્ - એમ ઉક્ત પ્રકારે વટ્વન્તરમૂતમોદયુવતંત્વાન્ - વસ્વન્તરભૂત - અન્ય વસ્તુરૂપ મોહના યુક્તપણાને લીધે - સંયોગિપણાને લીધે સાભળ્યુલ્તવમાનેy - આત્મામાં ઉલ્લવમાન - ઉપ્લવી રહેલા, કૂદાકૂદ કરી રહેલા એવા જિથ્થાનાનાવિરતિભાવેષ રામવિજાપુ ત્રિવેતેષ નિમિત્તભૂતેષુ - મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ ભાવ એ ત્રણ પરિણામવિકારો નિમિત્તભૂત સતે, કય . આ ઉપયોગ, - પરમર્થતઃ - પરમાર્થથી, તત્ત્વથી, નિશ્ચયથી શુદ્ઘનિરંગનાનાવિનિધનવતુસર્વસ્વમૂતવિનાત્રામાવત્વેન વિઘોકરિ - શુદ્ધ નિરંજન અનાદિ નિધન - અનાદિ અનંત વસ્તુના સર્વસ્વભૂત ચિન્માત્ર ભાવપણાએ કરીને એકવિધ - એક પ્રકારનો છતાં, અશુદ્ધસાંનનામાવત્વમાપદ્યમાનઃ - અશુદ્ધ સાંજન-અંજન સહિત અનેક ભાવપણાને આપન્ન થઈ રહેલો - પ્રાપ્ત થઈ રહેલો ત્રિવિધી પૂત્વા - ત્રિવિધ - ત્રણ - ત્રયે પ્રકારનો થઈને, સ્વયમજ્ઞાનમૂત: - સ્વયં અજ્ઞાનીભૂત – અજ્ઞાનરૂપ થઈ ગયેલો, છત્કૃત્વમુદ્રીજમાનો - કર્તાપણાને ઉપઢૌકતો - ચાહી ચલાવીને સામે જઈને અંગીકાર કરતો, વિવારે રાજ્ય - વિકારથી પરિણમીને, ચં ચં નવમાત્મનઃ કરોતિ - જે જે ભાવ આત્માનો કરે છે, તસ્ય તસ્ય - તેનો તેનો છિત - ખરેખર ! નિશ્ચયે કરીને ઉપયોગી: ચાતુ - ઉપયોગ કર્તા હોય. || તિ “ગાત્મતિ ' ગાત્મભાવના ll૧૦થી ૫૫૫ Page #707 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુદ્ગલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં તાદાત્મ અધ્યાસ હોવાથી જીવ જન્મ મરણાદિ દુઃખોને અનુભવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ, ૧ “અવિનાસી અજ પરમાતમાં સુજાન જિન, નિરંજન અમલાન સિદ્ધ ભગવંત હૈ; એસો જીવ કર્મ રોગ સંગ લગ્યો જ્ઞાન ભૂલિ, કસતૂર મૃગ ન્યું ભુવન મેં રટત હૈ.” - શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ', ૩-૭પ અત્રે આત્માનું ત્રિવિધ પરિણામવિકારનું કર્તાપણું શી રીતે થાય છે તે ભગવાનું શાસ્ત્રકારે બતાવ્યું છે અને તે પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી આત્માનું ત્રિવિધ અવ વવરોનિક મી અપૂર્વ તત્ત્વવૈજ્ઞાનિક પ્રક્રિયા વિવરી દેખાડી પ્રસ્તુટ કર્યું છે; હવે એમ - પરિણામવિકારનું કર્તાપણું ઉક્ત પ્રકારે અનાદિ “વવંતરભૂત' મોહથી યુક્તપણાને લીધે આત્મામાં ઉસ્લવી રહેલા - કૂદાકૂદ કરી રહેલા - ઊઠી રહેલા - મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિભાવ એ ત્રણ પરિણામવિકારો નિમિત્તભૂત સતે, આ ઉપયોગ ત્રિવિધ થઈને - ત્રણ પ્રકારનો થઈને, જે જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તેનો તેનો તે નિશ્ચય કરીને કર્તા હોય. તે કેવી રીતે ? પરમાર્થથી શુદ્ધ નિરંજન અનાદિ નિધન - અનાદિઅનંત વસ્તુસર્વસ્વભૂત ચિત્માત્ર ભાવપણાએ કરી એકવિધ - એક પ્રકારનો છતાં, અશુદ્ધ સાંજન અનેક ભાવપણાને આપન્ન થતો - પ્રાપ્ત થતો ત્રિવિધ - ત્રય પ્રકારનો થઈને, સ્વયં-પોતે અજ્ઞાનીભૂત - અજ્ઞાની થયેલો - અજ્ઞાનરૂપ થયેલો કર્તાપણાને ઉપઢૌકતો - સ્વયં અંગીકાર કરી રહેલો વિકારથી પરિણમીને. આ વ્યાખ્યાનો સ્પષ્ટ આશયર્થ આ પ્રકારે - એમ ઉપરમાં કહ્યું તેમ ‘મનારિવāતરમૂતમીદયુક્તત્વીતુ - અનાદિ “વવંતરભૂત” - પરવસ્તુ રૂપ મોહના યુક્તપણાને લીધે, મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એ ત્રણ શુદ્ધ નિરંજન ચિત્માત્ર ભાવ પરિણામવિકાર આત્મામાં “ઉગ્લવે' છે, કૂદી પડે છે, એકદમ ઊઠે છે, અશુદ્ધ સાંજન ત્રિવિધ થઈ, ઉદયમાં આવે છે, ઉસ્લવ - ક્ષોભ - ખળભળાટ મચાવે છે; અને ‘સાનિ હસ્તવનેષુ' “આત્મામાં ઉગ્લવતા” - કૂદી પડતા આ મિથ્યાદર્શનાદિ ત્રણ પરિણામવિકાર “નિમિત્તભૂત” થાય છે, એટલે ‘પરમાર્થતઃ' - પરમાર્થથી આ ઉપયોગ (આત્મા) શુદ્ધ નિરંજન અનાદિનિધન વસ્તુના સર્વસ્વભૂત ચિન્માત્ર ભાવપણાએ કરીને એકવિધ હોવા છતાં, શુદ્ધનરંગનાનાિિનયનવસ્તુસર્વસ્વમૂતવિન્માત્રમાવવૅનૈવિધf', અશુદ્ધ સાંજન એવા અનેક ભાવપણાને પામી રહેલો ત્રિવિધ હોય છે. “સદ્ધાંગનાનેમવત્વમાપમાન: ત્રિવિધી મૂત્વ' - અર્થાતુ પરમાર્થથી - તત્ત્વથી - શુદ્ધ નિશ્ચયથી આ ઉપયોગ રાગાદિ ભાવકર્મથી રહિત એવો શુદ્ધ અને જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મોજનથી રહિત એવો નિરંજન એક વસ્તુ સર્વસ્વભૂત ચિન્માત્ર ભાવ હોઈ એક પ્રકારનો છે, છતાં આત્મામાં ઉલ્લવતા - ઉલવી રહેલા - ઉદયાગત મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ પરિણામ વિકારનું નિમિત્ત પામીને આ શુદ્ધ નિરંજન ચિન્મય ઉપયોગ પણ, નીલ-હરિત-પીત ત્રિવિધ ઉપાધિ પ્રમાણે પરિણત સ્ફટિકની જેમ, અશુદ્ધ સાંજન અનેક ભાવપણાને પામી રહેલો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ એમ ત્રિવિધ પરિણામવિકાર અનુસાર ત્રણ પ્રકારનો હોય છે. અને આમ “સ્વયં ૩જ્ઞાનમ:' - સ્વયં “અજ્ઞાનીભૂત' - અજ્ઞાની થઈ ગયેલો આ ઉપયોગ કર્તાપણાને “ઉપઢીકે' છે - સામે ચાલી ચલાવીને કર્તાપણું સ્વયં અંગીકાર કરે છે અને ત્વમુદ્રીજમાનો - કર્તાપણાને “ઉપઢૌકતો' - સ્વયં અંગીકાર કરી રહેલો આ ઉપયોગ વિકારથી પરિણમી - ‘વિજારેખ રિન્થિ' - જે જે ભાવ આત્માનો કરે છે, આ મ્હારો આત્માનો ભાવ - આ ૫૫૬ Page #708 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૦ મહારો આત્માનો ભાવ એમ જે જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તેનો તેનો આ ઉપયોગ નિશ્ચયથી કર્તા હોય છે, અર્થાત્ આમ આ ઉપયોગ (આત્મા) વિભાવ રૂપ - વિકૃત આત્મભાવરૂપ ભાવ કર્મનો જ કર્તા હોય છે, નહિ કે પુગલમય દ્રવ્યકર્મનો. સ્વ. જીવ પર પુગલ ૫૫૭ Page #709 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે આત્માનું ત્રિવિધ પરિણામવિકારનું કર્તાપણું સતે, પુદ્ગલદ્રવ્ય સ્વત એવ (આપોઆપ જ) કર્મપણું પરિણમે છે, એમ કહે છે. जं कुणइ भावमादा कत्ता सो होदि तस्स भावस्स । कम्मत्तं परिणमदे तद्धि सयं पुग्गलं दब्बं ॥ ९१ ॥ જેહ કરે ભાવ આતમા, કર્તા તેનો તે હોય રે; તે સતે કર્મપણું પરિણમે, પુદ્ગલ દ્રવ્ય સ્વયં સોય રે... અજ્ઞાનથી. ૯૧ ગાથાર્થ - આત્મા જે ભાવ કરે છે, તે ભાવનો તે કર્તા હોય છે; અને તે સતે, પુદ્ગલ દ્રવ્ય સ્વયં કર્મપણે પરિણમે છે, अथात्मनस्त्रिविधपरिणामविकारकर्तृत्वे सति पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेनपरिणमतीत्याह आत्मा ह्यात्मना तथा परिणमनेन यं भावं तस्मिन्निमित्ते सति पुद्गलद्रव्यं कर्मत्वेन स्वयं यथा साधकः किल तथाविधध्यानभावेनात्मना परिणममानो ध्यानस्य कर्त्ता स्यात्, तस्मिंस्तु ध्यानभावे आत्मभावना - यं करोति भावमात्मा कर्त्ता स भवति तस्य भावस्य । कर्मत्वं परिणमते तस्मिन् स्वयं पुद्गलद्रव्यं ॥ ९१ ॥ सकलसाध्यभावानुकूलतया निमित्तमात्रीभूते सति साधकं कर्त्तारमंतरेणापि स्वयमेव बाध्यं विषव्याप्तयो विडंब्यंते योषितो ध्वस्यंते बंधा - आत्मख्यातिटीका - - - अथात्मनस्त्रिदिपपरिणामकर्तृत्वे सति वे आत्मानुं त्रिविध परिक्षामनुं कर्तृत्व सते पुद्गलद्रव्यं स्वत एव कर्मत्वेन परिणमतीत्याह - पुछ्रगल द्रव्य स्वतः अर्भपत्रे परिश्रमे छे प्रेम उडे छे - य भाव व आत्मा कति खात्मा पुरे छे तस्य भाव ते भाविनो सः कर्ता भवति - ते खात्मा उर्ता होय छे; तह्मिन् ते आत्मानो लव सते पुद्गुलाद्रव्यं भुङ्गलद्रव्य स्वयं पोते कर्मत्वं परिणमते अर्मत्वर्म परिक्षमे छे । गाथा आत्मभावना ।।११।। - ★ आत्मा हि - आत्मा ४ आत्मना आत्माधी पोताथी तथापरिणमनेन तथाप्रकारे परिशभनधी यं भावं किल करोति - भाव परेजर ! निश्वये अरीने पुरे छे, तस्यायं कर्त्ता स्यात् तेनोखा प्रत्यक्ष अनुभूयमान खात्मा उर्जा होय. डोनी भ ? साधकवत् साधनी भ तस्मिन् निमित्ते सति ते ते भाव निमित्त सते, पुद्गलद्रव्यं कर्मत्वेन स्वयं परिणामते भुङ्गद्रव्य उप स्वयं धोते आपोआप परिश्रमे छे तथाहि शुभ! अमरे - किल करोति तस्यायं कर्त्ता स्यात् साधकवत् परिणमते । तथाहि स्तथायमज्ञानादात्मा - - मिथ्यादर्शनादिभावेनात्मना परिणममानो मिथ्यादर्शनादिभावस्य कर्त्ता स्यात्, तस्मिंस्तु मिथ्यादर्शनादौ भावे स्वानुकूलतया निमित्तमात्रीभूते सत्यात्मानं कर्त्तारमन्तरेणापि ૫૫૮ पुद्गलद्रव्यं मोहनीयादिकर्मत्वेन स्वयमेव परिणमते ॥९१॥ यथा- प्रेम से दृष्टांत साधकः किल साध परेर ! तथाविधध्यानभावेनात्मना परिणममानो तथाविधतेवा प्रहारना ध्यानलावधी आत्माथी पोताथी परिक्षभमान - परिश्रमी रहेलो ध्यानस्य कर्त्ता स्यात् - ध्याननो उर्ता होय, तस्मिंस्तु ध्यानभावे अने ते ध्यानभाव सकल साध्यभावानुकूलतया निमित्तमात्रीभूते सति સકલ સાઘ્યભાવની - Page #710 -------------------------------------------------------------------------- ________________ કક્નકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર ગાથા-૯૧ આત્મખ્યાતિ ટીકાર્ય આત્મા જ સ્કુટપણે આત્માથી તથા પરિણમનથી નિશ્ચયે કરીને જે ભાવ કરે છે, તેનો આ કર્તા હોય - સાધકની જેમ; તે નિમિત્ત સતે, પુદ્ગલ દ્રવ્ય કર્મપણે સ્વયમેવ પરિણમે છે. તે આ પ્રકારે - જેમ સાધક તેમ આ અજ્ઞાનને લીધે આત્મા તથાવિધ ધ્યાન ભાવે મિથ્યાદર્શનાદિ ભાવે આત્માથી પરિણમી રહેલો આત્માથી પરિણમી રહેલો ધ્યાનનો કર્તા હોય, મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા હોય, અને તે ધ્યાન ભાવ અને તે મિથ્યાદર્શનાદિ ભાવ સકલ સાધ્યભાવની અનુકૂળતાએ કરીને સ્વાનુભૂલતાએ કરીને નિમિત્ત માત્રીભૂત સતે, નિમિત્ત માત્રીભૂત સતે, સાધક કર્તા વિના જ, આત્માકર્તા વિના જ, સ્વયમેવ વિષOાતિઓ બાધાય છે, પુદ્ગલ દ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્ત્રીઓ વિડંબાય છે, બંધો ધ્વસાય છે : સ્વયમેવ પરિણમે છે. ૯૧ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩ ઉપદેશછાયા “પર વિભાવ અનુગત ચેતનથી, કર્મે તે અવરાય.” - શ્રી દેવચંદ્રજી ઉપરમાં આત્માનું મિથ્યાદર્શનાદિ ત્રિવિધ પરિણામ વિકારનું કર્તાપણું કેમ હોય છે તે તત્ત્વ વૈજ્ઞાનિક રીતે કહ્યું; આ કર્તાપણું સતે કર્મ વર્ગણાયોગ્ય પુદ્ગલ દ્રવ્ય “સ્વત એવ' - આપોઆપ જ કર્મપણે પરિણમે છે, એમ અત્ર આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે અને તે ભગવતી “આત્મખ્યાતિ'માં સાધકના દૃષ્ટાંતથી બિંબ–પ્રતિબિંબ ભાવે સાંગોપાંગ વિવરી દેખાડી પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ ઓર સમર્થિત કર્યું છેઃ આત્મા ફુટપણે “ગાત્મના' - આત્માથી - પોતાથી તથા પરિણમનથી - “તથા રિણમન' - તથા પ્રકારે - તેવા પ્રકારે પરિણમનથી જે ભાવ નિશ્ચય કરીને કરે છે તેનો આ કર્તા હોય. કોની જેમ ? સાધકની જેમ. અને તે નિમિત્ત સતે - હોતાં પુદગલ દ્રવ્ય કર્મપણે ? આપોઆપ પરિણમે છે. તે આ પ્રકારે - જેમ સાધક ખરેખર ! તથાવિધિ - તથા પ્રકારના ધ્યાનભાવે આત્માથી પરિણામી રહેલો ધ્યાનનો કર્તા હોય; અને તે ધ્યાનભાવ સકલ સાધ્યભાવની અનુકુળતાથી નિમિત્ત માત્રીભૂત સતે - “નિમિત્તાત્રીમૂતે સતિ' - માત્ર-કેવલ નિમિત્ત રૂપ હોતાં, સાધક કર્તા વિના જ - અનુકૂલતાએ કરી નિમિત્ત માત્ર રૂપ થયેલ સતે, ધક્કે સ્તનંતપ - સાધક કર્તા સિવાય પણ, સ્વયમેવ - સ્વયમેવ, સ્વયં જ, આપોઆપ જ વધ્યતે વિષOાતો - વિષધ્યાતિઓ - ઝેરના ફેલાવા બાધિત થાય છે, વિહેંચંતે વોષિતો - પોષિતો-સ્ત્રીઓ વિડબિત થાય છે, áઅંતે વંધા: - બંધો ધ્વસાય છે, નાશ પામે છે. તથા • તેમ, આ દાણતિક - લયમાત્મા - આ આત્મા, અજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, મિથ્થાનાવિવેનાના રણમાનો - મિથ્યાદર્શનાદિ ભાવે આત્માથી પરિણમી રહેલો નિદર્શનારિબાવચ વાર્તા ચાલૂ - મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા હોય; તfહ્મસુ મિર્શનાવી ભાવે - અને તે મિથ્યાદર્શનાદિ ભાવ થાનુબૂનિતથી નિમિત્તાત્રીમૂત્તે સતિ - સ્વઅનુકૂળતાએ કરી નિમિત્ત માત્ર રૂપ થયેલ સતે, માતાનું સ્તરમન્તરેTI - આત્મા કર્તા સિવાય પણ, Iકડ્યું - પુદ્ગલ દ્રવ્ય મોહનીયાટિ વેન - મોહનીય આદિ કર્મપણે સ્વયમેવ - સ્વયમેવ - સ્વયં જ - આપોઆપ જ રિઝમતે - પરિણમે છે. // તિ “આત્મતિ ' નામાવના Irell ૫૫૯ Page #711 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “Tધ૬ છત્તરમંતરેખા', સ્વયમેવ-આપોઆપ જ વિષOાતિઓ (ઝરના ફેલાવા) બાધાય છે, સ્ત્રીઓ વિડંબાય છે, બંધો ધ્વસાય છે; તેમ આ આત્મા અજ્ઞાનાતુ’ - અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિ ભાવે આત્માથી પરિણમી રહેલો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા હોય, અને તે મિથ્યાદર્શનાદિ ભાવે સ્વ અનુકૂલતાથી નિમિત્તમાત્રીભૂત સતે - “નિમિત્તાત્રીમૂતે સતિ’ - માત્ર-કેવલ નિમિત્ત રૂપ હોતાં, આત્મા કર્તા વિના જ - “માત્માનું છત્તરમન્તરેખા', પુદ્ગલ દ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ-પોતે જ – આપોઆપ જ પરિણમે છે, “સ્વયમેવ પરિણમેતે !' - આ વ્યાખ્યાનો વિશેષ સ્પષ્ટાર્થ આ પ્રકારે – આ પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા જ “આત્માથી' - પોતાથી પોતે જ “તથા પરિણમન' વડે કરીને - તેવા તેવા ચૈતન્ય વિકાર પરિણામે - વિભાવભાવે પરિણમીને પ્રગટપણે જે ભાવ કરે છે, તે વિકાર પરિણામરૂપ વિભાવ ભાવનો અર્થાતુ ભાવકર્મનો કર્તા આ આત્મા હોય; અને તે ભાવકર્મ રૂપ આત્મવિકાર પરિણામ - વિભાવભાવ નિમિત્તભૂત સતે, કર્મ વર્ગણાયોગ્ય પદૂગલદ્રવ્ય “સ્વયં” – પોતાની મેળે પોતે જ ઉપાદાનરૂપે દ્રવ્યકર્મ પણે પરિણમે છે. અત્રે સાધકનું દૃષ્ટાંત ઘટે છે - જેમ કોઈ એક સાધક છે. તે તથા પ્રકારના મંત્રાદિનું સાધન કરતાં તેનું ધ્યાન ધરે છે અને આમ તથાવિધ ધ્યાનભાવે “આત્માથી પરિણમી રહેલો' - તેવા પ્રકારના ધ્યાન : 3 4 ભાવે પોતાથી પરિણમતો સતો, તે ધ્યાનનો કર્તા હોય અને તે ધ્યાનભાવ ભાવકત્ત સતે, તેના નિમિત્તે “નિમિત્ત માત્રીભૂત સતે” - માત્ર નિમિત્તરૂપ હોતાં તેના પ્રભાવે સકલ સ્વયમેવ વિષ ઉતાર આદિ સાધ્યભાવની અનુકૂળતા ઉપજે છે, તે સાધકે સાધવા ઈચ્છેલ સાધ્ય ભાવનું | સર્વ પ્રકારનું અનુકૂળપણું નીપજે છે, એટલે તે સાધક કર્તા સિવાય પણ સ્વયમેવ વિશ્વવ્યાપ્તિઓ બાધાય છે, સ્ત્રીઓ વિડંબાય છે, બંધો ધ્વસાય છે', “સ્વયમેવ વાધ્યતે વિષયો , વિડંબૅતે પિતો áચતે' વંધ:, આપોઆપ જ વ્યાપી ગયેલ વિષવેગો ઉતરી જાય છે, સ્ત્રીઓ વિડંબિત થાય છે, બંધન શૃંખલાઓ ત્રુટી જાય છે. અર્થાતુ ધ્યાનસ્થ સાધક તો દૂર સ્થિત છે, છતાં દેશાંતરે - તે સાધકના વ્યાપાર વિના જ - આપોઆપ જ વિષાપહાર, સ્ત્રી વિડંબન, બંધન મોચન આદિ તેની અસર નીપજે છે. ગારુડી દૂર બેઠો બેઠો મંત્ર ભણે છે, છતાં દૂર રહેલ મનુષ્યને કરડેલા સાપનું ઝેર ઉતરી જાય છે; યોગી દૂર બેઠો બેઠો ધ્યાન ધરે છે, રાજા તેને ફટકા મરાવે છે, પણ ફટકા રાજાની રાણીઓને લાગે છે ! દા.ત. સિદ્ધસેન દિવાકરનો જાણીતો પ્રસંગ; ભગવદ્ ભક્તિના ધ્યાનમાં લીન થયેલો શ્રી માનતુંગાચાર્ય જેવો કોઈ ભગવદ્ભક્ત ભક્તામર જેવું સ્તોત્ર લલકારે છે અને તેને બાંધેલી બેડીઓ આપોઆપ ત્રુટી જાય છે. (કદાચ અમૃતચંદ્રજીના હૃદયમાં આ પ્રસંગોનો ઈશારો અત્ર અભિપ્રેત હોય.) તેમ આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યાદર્શનાદિ ભાવે “આત્માથી પરિણમી રહેલો - મિથ્યા દર્શનાદિ ચૈતન્યવિકાર પરિણામે વિભાવભાવે પોતાથી પરિણમતો સતો અજ્ઞાનને લીધે આત્મા મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા હોય; અને તે મિથ્યાદર્શનાદિ ભાવ ‘નિમિત્ત મિથ્યાદર્શનાદિ ભાવ કર્તા માત્રીભૂત સતે' - માત્ર નિમિત્તરૂપ હોતાં તેના પ્રભાવે “સ્વ અનુકલતા' સતે, તેના નિમિત્તે પુગલનો ઉપજે છે. પુદગલ દ્રવ્યને તથારૂપ કર્મ પરિણામે પરિણમવામાં પોતાનું સ્વયમેવ મોહાદિ કર્મ પરિણામ અનકળપણું નીપજે છે. એટલે તે આત્મા કર્તા સિવાય પણ પુદ્ગલ દ્રવ્ય “સ્વયમેવ મોહનીય આદિ દ્રવ્ય કર્મપણે પરિણમે છે, અર્થાત આત્મા પોતે કર્તાપણે તે પુદ્ગલકર્મ કરવા પ્રવર્તતો નથી, છતાં તેના આત્મવિકારરૂપ મિથ્યાદર્શનાદિ વિભાવભાવનું નિમિત્ત પામીને પુદ્ગલ દ્રવ્ય પોતે જ મોહનીયાદિ દ્રવ્યકર્મ પણે પરિણમે છે. મોદાદિ વિકાર એવા છે કે સમ્યગદેષ્ટિને પણ ડોલાયમાન કરી નાંખે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩ આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે - (૧) આત્મા અજ્ઞાન થકી જ આત્માથી - પોતે ૫૬૦ Page #712 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૧ જ ત્રિવિધ વિકાર પરિણામે પરિણમે, એટલે આ વિકૃત આત્મભાવરૂપ - વિભાવરૂપ ભાવકર્મનો કર્તા હોય, (૨) અને આ આત્મા તેવા તેવા વિભાવ ભાવરૂપ તાત્પર્ય ભાવકર્મનો કર્તા હોય, એટલે જ પછી તેનું નિમિત્ત માત્ર પામીને પુદ્ગલ અશાન-ભાવકર્મદ્રવ્ય કર્મ દ્રવ્ય દ્રવ્યકર્મ પરિણામે પરિણમી દ્રવ્યકર્મનું કર્તા હોય. ૩) આથી ઉલટું આત્મા જે વિભાવભાવરૂપ ભાવકર્મ પરિણમે ન પરિણમે, તો પછી તેના નિમિત્ત અભાવે દ્રવ્યકર્મના ઉદભવનો સંભવ પણ ન રહે. (૪) અને વિભાવ નષ્ટ કરી આત્મા નિશ્ચય રત્નત્રયસ્વરૂપ શુદ્ધ ઉપયોગ પરિણામે પરિણમે તો ગારુડ મંત્રના સામર્થ્યથી વિષ જેમ નિર્બેજ થાય તેમ સ્વયમેવ નીરસ થઈને પૂર્વબદ્ધ દ્રવ્યકર્મ પણ જીવથી પૃથફ - અલગ થઈને નિર્જરા પામે, ખરી જાય. સ્વ જીવ પર પુદ્ગલ ૫૧ Page #713 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અજ્ઞાન થકી જ કર્મ પ્રભવે (જન્મ) છે એવું તાત્પર્ય કહે છે परमप्पाणं कुव्यं अप्पाणं पि य परं करितो सो । अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ॥९२॥ પરને કરતો આતમા, આત્મા ય પર કરંત રે; अज्ञानभयो कुव ते, उर्जा अर्मनी हवंत ३... अज्ञानथी. ८२ ગાથાર્થ - ૫૨ને આત્મા કરતો અને આત્માને પણ પર કરતો એવો તે અજ્ઞાનમય જીવ કર્મોનો १२ (उत्त) होय छे. ८२ आत्मख्यातिटीका परमात्मानं कुर्वन्नात्मानमपि च परं कुर्वन् सः । अज्ञानमयो जीवः कर्मणां कारको भवति ॥९२॥ अज्ञानादेव कर्म प्रभवतीति तात्पर्यमाह अयं किलाज्ञानेनात्मा परात्मनोः परस्परविशेषानिर्ज्ञाने सति परमात्मनं कुर्वन्नात्मानं च परं कुर्वन् स्वयम ज्ञानमयीभूतः कर्मणां कर्त्ता प्रतिभाति । तथाहि तन्निमित्तं तथाविधानुभवस्य चा - ज्ञानात्परस्परविशेषानिर्ज्ञाने सत्येकत्वाध्यासात् तथाविधानुभवसंपादनसमर्थायाः रागद्वेषसुखदुःखादिरूपायाः पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसंपादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादभिन्नत्वेना त्मनो नित्यमेवात्यंतभिन्नायाः - शीतोष्णरूपेणेवात्मना परिणमितुमशक्येन रागद्वेषसुखदुःखादिरूपेणाज्ञानात्मना परिणममानो ज्ञानस्याज्ञानत्वं प्रकटीकुर्वन् स्वयमज्ञानमयीभूतः एषोहं रज्ये इत्यादिविधिना रागादेः कर्मणः (ज्ञान विरुद्धस्य) कर्त्ता प्रतिभाति ||१२|| - त्मनोऽभिन्नत्वेन पुद्गलान्नित्यमेवात्यंतभिन्नस्य आत्मभावना - अज्ञानादैव कर्म प्रभवतीति तात्पर्यमाह अज्ञानथी दुर्भ प्रलवे छे भेवुं तात्पर्य हे छे - परमात्मानं कुर्वन् परने खात्मा करतो, आत्मानं च परं कुर्वन् भने आत्माने पर उरतो, सः अज्ञानमयो जीवः ते अज्ञानभय व कर्मणां कारको भवति भनो अरर्ता होय छे । इति गाथा आत्मभावना ||१२|| अयं किलाज्ञानेनात्मा निश्चये उरीने अज्ञानधी आ आत्मा कर्मणां कर्त्ता प्रतिभाति मनोर्ता प्रतिलासे छे. डेवो आत्मा ? स्वयमज्ञानमयीभूतः स्वयं पोते खज्ञानमय थह गयेलो. देवी रीते ? परात्मनोः परस्परविशेषानिर्ज्ञाने सति - पर अने आत्माना परस्पर विशेषनुं लेहनुं खनिर्ज्ञान सते, परमात्मानं कुर्वन्नात्मानं च परं कुर्वन् भरने आत्मा डरतो खने खात्माने पर उरतो. खाम अज्ञानमय थर्ध गयेसो खा खात्मा दुर्भानो उर्जा प्रतिलासे छे. तथाहि दुखो ૫૨ Page #714 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૨ આત્મખ્યાતિટીકાર્થ આ આત્મા પ્રગટપણે અજ્ઞાનથી ૫૨ અને આત્માના પરસ્પર વિશેષનું અવિર્ભ્રાન સતે, પરને આત્મા કરતો ને આત્માને પર કરતો, સ્વયં અજ્ઞાનમયીભૂત એવો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે - તથાવિધ અનુભવ સંપાદનમાં સમર્થ એવી રાગ દ્વેષ-સુખ દુઃખાદિ રૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા, - કે જે શીતોષ્ણ અનુભવસંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુદ્ગલપરિણામ અવસ્થાની જેમ પુદ્ગલથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે તેના, અને તેના નિમિત્તે તથાવિધ અનુભવ કે જે - આત્માથી અભિન્નપણાએ કરીને પુદ્ગલથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે. તેના પરસ્પર વિશેષનું અજ્ઞાન થકી અવિર્ભાન સતે એકત્વ અધ્યાસને લીધે, શીતોષ્ણ રૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી પરિણમી રહેલો (આત્મા), જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રકટ કરતો સ્વયં અજ્ઞાનમયીભૂત એવો - આ હું રહું છું (રાગ કરૂં છું)' ઈત્યાદિ વિધિથી જ્ઞાન વિરુદ્ધ એવા રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. ૯૨ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘અજ્ઞાન ટાળવાનું છે. ઉપદેશથી પોતાપણું મટાડવું છે. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. ** જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જો મૂળથી છેદવામાં આવે તો તે પાછી ઉગે નહીં. "" શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૩), ૯૫૭ (ઉપદેશ છાયા) ૫૬૩ ! આ પ્રકારે - તથાવિધાનુખવસંપાવનસમર્થાયાઃ - તથાવિધ - તથાપ્રકારના અનુભવના સંપાદનમાં સમર્થ એવી રાદ્વેષસુલવુ:લાવિરૂપાયા: પુર્ાતળિામાવસ્થાવા: - રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ રૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા કે જે, શીતોષ્ણાનુમવસંપાવનસમાયાઃ શીતોષ્ણાવા: વુાતરાનાવસ્થાયા વ - શીતોષ્ણ અનુભવના સંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુદ્ગલપરિણામ અવસ્થાની જેમ - પુાતાઽમિત્રત્વેન - પુદ્ગલથી અભિન્નપણાએ કરી આભનો નિત્યમેવાયંતમિત્રાયાઃ - આત્માથી નિત્યે જ અત્યંત ભિન્ના-જૂદી છે, તેના અને તન્નિમિત્તે - તેના નિમિત્તે તથાવિધાનુમવસ્ય - તથાવિધ - તથાપ્રકારનો અનુભવ કે જે, ભાનોઽમિત્રવેન - આત્માથી અભિન્નપણાએ કરી પુત્પાતાન્નિત્યમેવાષંતમિત્રસ્ય - પુદ્ગલથી નિત્યે જ અત્યંત ભિન્ન - જૂદો છે, તેના - ઞજ્ઞાનાત્ પરસ્પરવિશેષાનિર્ઝાને સતિ - અજ્ઞાન થકી પરસ્પર વિશેષનું અનિર્ણાન સતે - જ્વાધ્યાસાત્ - એકત્વ અધ્યાસને લીધે, એકપણું માની બેસવાપણાને લીધે, શીતોષ્ણરૂપેળેવાભના પરિમિતુમશલ્પેન - શીતોષ્ણ રૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા દ્વેષપુવદુઃવાવિજ્યેળ - રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ રૂપે ઞજ્ઞાનાત્મના રિળમમાનો - અજ્ઞાનાત્માથી પરિણમી રહેલો (આ આત્મા), જ્ઞાનસ્યાજ્ઞાનવં પ્રદીર્વન્ - જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રકટ કરતો, સ્વયમજ્ઞાનમયીમૂતઃ - સ્વયં - પોતે અજ્ઞાનમય થઈ ગયેલો વોહ રજ્યે ફાતિવિધિના - આ હું રહું છું - રાગ કરૂં છું ઈત્યાદિ વિધિથી રાવે: ધર્મને: જ્ઞાનવિરુદ્ધસ્ય ŕ પ્રતિમાતિ - શાન વિરુદ્ધ એવા રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. II કૃતિ ‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ।।૧૨।॥ Page #715 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “જોતિ અનાદિ અનંતધર, પર કરતા નિજ માની; ભયો ગેહ અજ્ઞાન કો, સ્વ સ્વરૂપ કો ભાનિ; જ્ઞાન દષ્ટિ છૂટે ભઈ, તન પરિ ચેતન ભ્રાંતિ; પર ક્રિય કરતા ભ્રમ ભયો, મતવાલા દેણંતિ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૪૮, ૪૯ મજ્ઞાનાવ વર્ષ પ્રમવતિ - અજ્ઞાન થકી જ કર્મ પ્રભવે છે - જન્મે છે અર્થાત કર્મનું મૂળ પ્રભવસ્થાન અજ્ઞાન છે એવા પ્રકારનું તાત્પર્ય રૂપ નિગમન (Conclusion) તાત્પર્યઃ અજ્ઞાન થકી જ અત્ર કર્યું છે, અને તે આત્મખ્યાતિ કર્તા આચાર્યજીએ શીત-ઉષ્ણ પગલ કર્મ પ્રભવે છે પરિણામની તુલના દ્વારા પોતાની અનુપમ અનન્ય શૈલીથી સાંગોપાંગ વિવરી દેખાડ્યું છેઃ “યે વિત્તજ્ઞાનેનાત્મા’ - “આ” - પ્રત્યક્ષ અનુભવાતો ખરેખર ! અજ્ઞાને કરીને પર-આત્માના પરસ્પર - એકબીજા સાથેના વિશેષનું - તફાવતનું અનિર્ણાન સતે - નિશ્ચયરૂપ જ્ઞાન નહિ હોતાં, - “નિર્ણોને સતિ, પરને આત્મા કરતો ને આત્માને પર કરતો સ્વયં - પોતે આપોઆપ અજ્ઞાનમયીભૂત - અજ્ઞાનમય થઈ ગયેલો - “સ્વયમજ્ઞાનમયમૂત:' - કર્મોનો કર્તા પ્રતિભાસે છે, - દીસે છે. તે આ પ્રકારે :- તથા પ્રકારના રાગદ્વેષાદિ અનુભવનના સંપાદનમાં - પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખદુઃખાદિરૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા, કે જે - શીતોષ્ણ - ટાઢા ઉન્ડા અનુભવના સંપાદનમાં - પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી શીતોષ્ણ પુદ્ગલ પરિણામ અવસ્થાની જેમ - પુદ્ગલથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જૂદી છે, તેના; અને “ન્નિમિત્ત - તગ્નિમિત્તે - તે રાગદ્વેષ સુખદુઃખાદિરૂપ પગલપરિણામાવસ્થા નિમિત્તે તથા પ્રકારનો રાગ દ્વેષાદિ અનુભવ, કે જે આત્માથી અભિન્નપણાએ કરીને પુદ્ગલથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જુદો છે તેના - અજ્ઞાન થકી - અજ્ઞાનત' - પરસ્પર - એકબીજા સાથે વિશેષનું - તફાવતનું અનિર્ણાન સતે - નિશ્ચયરૂપ જ્ઞાન નહિ હોતાં, એકત્વ અધ્યાસને લીધે - છત્વાધ્યાસા' - એકપણું માની બેસવાપણાને લીધે, શીતોષ્ણ રૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાગ દ્વેષ સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી પરિણમી રહેલો જ્ઞાનાત્મના રિમાનો - (આત્મા) જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રગટ કરતો - “જ્ઞાની અજ્ઞાનતં પ્રવટીર્વનું - સ્વયં - પોતે અજ્ઞાનમયી ભૂત - અજ્ઞાનમય થઈ ગયેલો એવો, “આ હું રજુ છું” - રાગ કરું છું ઈત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા, રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે – દીસે છે – જણાય છે. હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ - એ તો પ્રગટ છે કે “અજ્ઞાનને લીધે જ આ આત્માને પરદ્રવ્યના ને આત્માના પરસ્પર વિશેષનું અનિર્ણાન” હોય છે, એકબીજાના ભેદનું - તફાવતનું નિશ્ચયરૂપ જ્ઞાન નથી હોતું, એટલે જ આ સ્વ-પર વસ્તુના ભેદજ્ઞાનના અભાવે તે પરદ્રવ્યમાં આત્મબુદ્ધિથી પરને આત્મા કરે છે ને આત્મામાં પરબુદ્ધિથી આત્માને પર કરે છે; આમ “સ્વયં અજ્ઞાનમયીભૂત' - પોતે અજ્ઞાનમય થઈ ગયેલો આ આત્મા કર્મોનો કર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે – જેમ શીત-ઉષ્ણ એ પુદ્ગલ પરિણામ અવસ્થા છે, તેમ રાગ દ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુગલ પરિણામ અવસ્થા છે. શીત-ઉષ્ણ પુદ્ગલ પરિણામ અવસ્થા જેમ શીત ઉષ્ણ શીત-ઉષ્ણવ, રાગદ્વેષાદિ પુદગલઅનુભવના સંપાદનમાં - ઉત્પાદનમાં સમર્થ છે, શીત ઉષ્ણ અનુભવ પરિણામ અવસ્થાનું ઉપજવવાને શક્તિમાન છે, તેમ રાગ દ્વેષ-સુખ દુઃખાદિ રૂપ પુગલ અને તથાવિધ પરિણામ અવસ્થા તથાવિધ અનુભવના સંપાદનમાં સમર્થ છે, અનુભવનું ભિન્નપણું તથવિધાનમવસંપાદનસમથયા:' - તેવા તેવા પ્રકારના રાગ દ્વેષ-સુખ દુઃખાદિ અનુભવ ઉપજાવવાને શક્તિમાનું છે. શીત-ઉષ્ણ પુદ્ગલ પરિણામ અવસ્થા જેમ પુદ્ગલથી અભિન્ન છે - જૂદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે, સર્વદા સર્વથા જૂદી જ છે, તેમ રાગ દ્વેષ-સુખ દુઃખાદિ રૂપ પુગલ પરિણામ અવસ્થા પણ પુદ્ગલથી અભિન્ન છે - ૫૬૪. Page #716 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૨ જૂદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે, સર્વદા સર્વથા જૂદી જ છે. શીત-ઉષ્ણ નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો શીત ઉષ્ણ અનુભવ જેમ આત્માથી અભિન્ન છે - જૂદો નથી, પણ પુદ્ગલથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે – સર્વદા સર્વથા જૂદો જ છે, તેમ રાગ દ્વેષ-સુખાદિ નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો રાગ દ્વેષ-સુખ દુઃખાદિ અનુભવ આત્માથી અભિન્ન છે - જુદો નથી, પણ પુદ્ગલથી તો નિત્યમેવ અત્યંત ભિન્ન છે - સર્વદા સર્વથા જૂદો જ છે. આમ પુદ્ગલ પરિણામરૂપ રાગ દુષ-સુખ દુઃખાદિ આત્માથી સર્વદા સર્વથા ભિન્ન છે. પણ તેના નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો આત્મપરિણામરૂપ અનુભવ તો આત્માથી સર્વદા સર્વથા અભિન્ન છે; અર્થાત્ પુદ્ગલ પરિણામરૂપ રાગ દ્વેષાદિ આત્માથી જૂદા છે, પણ તેવા પ્રકારનો અનુભવ તો આત્માથી જૂદો નથી. એટલે પુદ્ગલ પરિણામરૂપ રાગ દ્વેષાદિનો ને તથાવિધ આત્મપરિણામ રૂપ અનુભવનો એ તેનો પ્રગટ ભેદ છે. શીત ઉષ્ણ સુખ દુ:ખ રાગ દ્વેષ અનુભવ અનુભવ પણ જ્ઞાનાતુ - અજ્ઞાનને લીધે એ બન્નેનો પરસ્પર વિશેષનું અનિર્ણાન સતે - “પરસ્પર વિશેષવિજ્ઞને સતિ', એ બન્નેના એક બીજા સાથેના ભેદનું નિશ્ચય રૂપ જ્ઞાન આશાનને લીધે ભેદ અશાન નહિ હોવાથી, આત્મા તે બન્નેનો “એકત્વઅધ્યાસ કરે છે - સતે એકત્વ અધ્યાસથી “છવધ્યાસાત'. અર્થાત પુદગલપરિણામરૂપ રાગ દ્વેષાદિ અવસ્થાનું અને અજ્ઞાની રાગાદિ કર્મનો કર્તા તેવા તેના આત્મપરિણામરૂપ અનુભવનું એકપણું માની બેસે છે. એટલે પગલ પરિણામ અવસ્થારૂપ શીતોષ્ણરૂપે જેમ આત્માથી પરિણમવું અશક્ય છે, તેમ પુદ્ગલ પરિણામ અવસ્થારૂપ રાગ-દ્વેષ-સુખ દુઃખાદિરૂપે આત્માથી પરિણમવું અશક્ય છે, છતાં આત્મા રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે “અજ્ઞાનાત્માથી પરિણમે છે, રાગ દ્વેષ-સુખ દુઃખાદિરૂપ અજ્ઞાનાત્મક - અજ્ઞાન સ્વરૂપ આત્મભાવે પરિણમે છે અને આમ “જ્ઞાનસ્થ મજ્ઞાનવં પ્રશ્રટીર્વન’ જ્ઞાનનું અજ્ઞાનપણું પ્રકટ કરતો આ “સ્વયં અજ્ઞાનમયીભૂત” - “સ્વયમ પ્રજ્ઞાનમીમૂત:' - પોતે અજ્ઞાનમય થઈ ગયેલો આત્મા, “Uણોઢું રળે ત્યાદિ વિધિના' - “આ હું રેજું છું' - રાગ કરૂં છું ઈત્યાદિ વિધિથી જ્ઞાનવિરુદ્ધસ્ય જ્ઞાનવિરુદ્ધ એવા રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. રાવે વળ: 7 પ્રતિમતિ . અર્થાત્ જેમ કોઈ પુરુષ શીતોષ્ણરૂપ પુદ્ગલ - પરિણામ અવસ્થાનો અને તથાવિધ શીતોષ્ણ અનુભવનો અજ્ઞાનને લીધે ભેદ નહિ જાણતો હોઈ એકત્વ અધ્યાસને લીધે બન્નેપણું એકપણું અનુભવતો “હું શીત હું ઉષ્ણ” એવા પ્રકારે શીત-ઉણ પરિણતિનો કર્તા હોય છે; તેમ આ આત્મા પણ રાગ દ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામ અવસ્થાનો અને તથાવિધ અનુભવનો અજ્ઞાનને લીધે ભેદ નહિ જાણતો હોઈ એકત્વ અધ્યાસને લાધે બન્નેનું એકપણું માની બેસી, ‘હું રાગી - હું દ્રષી, હું સુખી - હું દુઃખી” ઈત્યાદિ પ્રકારે રાગ-દ્વેષાદિ અજ્ઞાન ભાવે પરિણમતો સતો જ્ઞાનથી વિરુદ્ધ એવા રાગદ્વેષાદિ અજ્ઞાન પરિણતિરૂપ કર્મનો કર્તા હોય છે. ( HE/ પર પુદ્ગલ જીવ ૫૬૫ Page #717 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પણ જ્ઞાન થકી તો કર્મ પ્રભવતું (જન્મતું) નથી એમ કહે છે - परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुव्वंतो । सो णाणमओ जीवो कम्माणमकारओ होदि ॥१३॥ પરને ન કરતો આતમા, આત્મા ય પર ન કરંત રે; शानभयो ते ५३ ! म भनी पंत ३... सशानथी. ८3 ગાથાર્થ - પરને આત્મા નહિ કરતો અને આત્માને પણ પર નહિ કરતો એવો તે જ્ઞાનમય જીવ भानो मा२3 (Astil) होय छे. ८3 आत्मख्यातिटीका ज्ञानात्तु न कर्म प्रभवतीत्याह - परमात्मानमकुर्वनात्मानमपि च परमकुर्वन् । स ज्ञानमयो जीवः कर्मणामकारको भवति ॥१३॥ अयं हि ज्ञानादात्मा परात्मनोः परस्परविशेषनिनि सति परमात्मानमकुर्वनात्मानं च परमकुर्वन् स्वयं ज्ञानमयीभूतः कर्मणामकर्ता प्रतिभाति । तथाहि - तथाविधानुभवसंपादनसमर्थायाः तन्निमित्तं तथाविधानुभवस्य चा रागद्वेषसुखदुःखादिरूपायाः पुद्गलपरिणामावस्थायाः शीतोष्णानुभवसंपादनसमर्थायाः शीतोष्णायाः पुद्गलपरिणामावस्थाया इव पुद्गलादत्रिन्नत्वेना - त्मनोऽभिन्नत्वेना - त्मनो नित्यमेवात्यंतभिन्नायाः पुद्गलान्नित्यमेवात्यंतभिन्नस्य - ज्ञानात्परस्परविशेषनिाने सति नानात्वविवेका - च्छीतोष्णरूपेणेवात्मना परिणमितुमज्ञक्येन रागद्वेषसुखदुःखादिरूपेणाज्ञानात्मना मनागप्यपरिणममानो ज्ञानस्य ज्ञानत्वं प्रकटीकुर्वन् स्वयं ज्ञानमयीभूतः एषोहं जानाम्येव रज्यते तु पुद्गलइत्यादिविधिनो समग्रस्यापि रागादेः कर्मणो ज्ञानविरुद्धस्याकर्ता प्रतिभाति ||९३।। ५ . Page #718 -------------------------------------------------------------------------- ________________ તેના, કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૩ આત્મખ્યાતિ ટીકાર્ય આ આત્મા પ્રગટપણે જ્ઞાનથી પર અને આત્માના પરસ્પર વિશેષનું નિર્વાન સતે, પરને આત્મા નહિ કરતો ને આત્માને પર નહિ કરતો, સ્વયં જ્ઞાનમીભૂત એવો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે - તથાવિધ અનુભવસંપાદનમાં સમર્થ અને તેના નિમિત્તે એવી રાગદ્વેષ-સુખ દુઃખાદિ રૂપ તથાવિધ અનુભવ પુદ્ગલપરિણામ અવસ્થા, કે જે - શીતોષ્ણ અનુભવસંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુલ પરિણામ અવસ્થાની જેમ, પુદ્ગલથી અભિન્નપણાએ કરીને આત્માથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે પુદ્ગલથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે તેના, – પરસ્પર વિશેષનું વિજ્ઞાન થકી નિર્વાન સતે નાના– વિવેકને લીધે, શીતોષણ રૂપની જેમ આત્માથી પરિણામવા અશક્ય એવા રાગદ્વેષ-સુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી જરા પણ નહિ પરિણમી રહેલો (આત્મા) જ્ઞાનનું જ્ઞાનપણું પ્રકટ કરતો સ્વયં જ્ઞાનમયીભૂત એવો, “આ હું જાણું જ છું, રંજાય છે તો પુદગલ' ઈત્યાદિ વિધિથી જ્ઞાન વિરુદ્ધ એવા સમગ્ર જ રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ૯૩ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અજ્ઞાન મટ્ય બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતિમાન થાય.” “જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મોહને પેસવા દેતા નથી. તેઓનો જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૯૫૭, (ઉપદેશ છાયા) સામાવના : જ્ઞાનાતુ - પણ શાન થકી તો ન ર્મ પ્રમવતીયાદ - કર્મ પ્રભવતું નથી - પ્રભવ - જન્મ પામતું નથી, જન્મતું નથી, એમ કહે છે - રમાત્માનમથુર્વન - પરને આત્મા અ-કરતો - ન કરતો, માત્માનમ૨ પ૨મબુર્વક્ - અને આત્માને પણ પર અ-કરતો - ન કરતો, સ જ્ઞાનમયો નીવ: - તે જ્ઞાનમય જીવ શર્માનારો મવતિ - કર્મોનો અકારક-અકર્તા હોય છે. || તિ નાથા ભાભાવના ll૧૩/l દિ જ્ઞાનાવામા - નિશ્ચયે કરીને જ્ઞાન થકી આ આત્મા THવ પ્રતિમતિ - કર્મોનો અર્તા પ્રતિભાસે છે. કેવો આત્મા? સ્વયં જ્ઞાનવમૂત: - સ્વયં - પોતે જ્ઞાનમય થઈ ગયેલો. કેવી રીતે ? પરમાત્માનમત્રાત્માનં પરમજુર્વનું - પરને આત્મા ન કરતો અને આત્માને પર ન કરતો. આમ જ્ઞાનયમ થઈ ગયેલો આ આત્મા કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તથાદિ - જુઓ ! આ પ્રકારે - તથવિધાનુભસંપાદનમ: - તથાવિધિ - તથા પ્રકારના અનુભવના સંપાદનમાં સમર્થ એવી રાષસુdદુ:વાહિયાઃ પુનાતરામાવસ્થાથઃ - રાગદ્વેષ-સુખ-દુઃખાદિ રૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા કે જે, શીતોષ્ઠનુમવસંપાનસમય: શીતોષ્ટTયા: પુત્તરમાવસ્થા ફુવ - શીતોષ્ણ અનુભવના સંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુલપરિણામ અવસ્થાની જેમ; - પુત્રીના મિત્રત્વેન - પુદ્ગલથી અભિન્નપણાએ કરી ગાભનો નિત્યમેવાભંતમિત્રાયા: - આત્માથી નિત્યે જ અત્યંત ભિન્ના - જૂદી છે; તેના, અને તગ્નિમિત્તે - તેના નિમિત્તે તથવિધાનુમવસ્ય - તથાવિધિ - તથા પ્રકારનો અનુભવ કે જે, યાત્મનો મિત્રત્વેન - આત્માથી અભિન્નપણાએ કરી તાન્નિત્યમેવાતંતમિત્ર0 - પુદ્ગલથી નિત્યે જ અત્યંત ભિન્ન - જૂદો છે, તેના, - જ્ઞાનાવરસ્પરવિશેષવિજ્ઞને સતિ - જ્ઞાન થકી પરસ્પર વિશેષનું નિર્ણાન - ૫૬૭ Page #719 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પર કર્તૃત્વ સ્વભાવ કરે તાં લગી ફરે રે, શુદ્ધ કાર્ય રુચિ ભાસ થયે નવિ આદરે રે; શુદ્ધાતમ નિજ કાર્ય ચે કારક ફિરે રે, તેહિ જ મૂલ સ્વભાવ રહે નિજ પદ વરે રે.” - શ્રી દેવચંદ્રજી આગલી ગાથામાં અજ્ઞાન થકી જ કર્મ પ્રભવે છે એમ કહ્યું. અત્રે તેનો પ્રતિપક્ષ કહ્યો છે કે - જ્ઞાન થકી કર્મ પ્રભવતું - જન્મતું નથી - જ્ઞાનાનું ન * પ્રમવતિ;' - અને શાન થકી કર્મ પ્રભવતું નથી અજ્ઞાનને સ્થાને જ્ઞાન શબ્દ યોજી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ આગલી ગાથા જેવી જ તે જ શબ્દોમાં આત્મખ્યાતિની સુંદર સુશ્લિષ્ટ “સૂત્ર' ગ્રંથના પૂર્વક શ્રોતાની બુદ્ધિમાં બિંબ-પ્રતિબિંબ ભાવથી શીધ્ર બેસી જાય એવી અનન્ય શૈલીથી તે જ શીત ઉષ્ણ દાંત દ્વારા તેનો ભાવ પરિસ્યુટ કર્યો છેઃ “માં હિ જ્ઞાનાવાત્મા' - “આ” - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા ખરેખર ! જ્ઞાન થકી પર - આત્માના પરસ્પર - એકબીજા સાથેના વિશેષનું - તફાવતનું નિર્વાન સતે - “નિર્ણોને સતિ' - નિશ્ચય રૂપ જ્ઞાન હોતાં, પરને આત્મા નહિ કરતો ને આત્માને પર નહિ કરતો સ્વયં - પોતે - આપોઆપ જ્ઞાનમયી ભૂત - જ્ઞાનમય થઈ ગયેલો - “સ્વયં જ્ઞાનમીમૂત:' - કર્મોનો અકર્તા પ્રતિભાસે છે - દીસે છે. તે આ પ્રકારે :- તથા પ્રકારના રાગદ્વેષાદિ અનુભવના સંપાદનમાં - પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુદગલપરિણામ અવસ્થા કે જે, શીતોષ્ણ-ટાઢા ઉન્ડા અનુભવના સંપાદનમાં પ્રાપ્ત કરાવવામાં સમર્થ એવી શીતોષ્ણ પગલપરિણામ - અવસ્થાની જેમ - પુદ્ગલથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જુદી છે તેના; અને ‘તમત્ત' - તે નિમિત્તે - તે રાગદ્વેષ સુખ દુઃખાદિરૂપ પગલપરિણામ - અવસ્થા નિમિત્તે તથા પ્રકારનો રાગદ્વેષાદિ અનુભવ કે જે, આત્માથી અભિન્નપણાએ કરીને પુદ્ગલથી નિત્યમેવ - સદાય અત્યંત - સર્વથા ભિન્ન - જૂદો છે તેના, – જ્ઞાન થકી - “જ્ઞાનાત' - પરસ્પર - એકબીજા સાથે વિશેષનું - તફાવતનું નિર્વાન સતે - નિશ્ચયરૂપ જ્ઞાન હોતાં, નાના– વિવેકને લીધે – “નાના– વિવેકાન - નાના પણાના - ભિન્નભિન્નપણાના વિવેકને લીધે, શીતોષ્ણરૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી જરા પણ નહિ પરિણમતો - ‘મજ્ઞાનાત્મના મનાIણપરામમનો’ . (આત્મા) જ્ઞાનનું જ્ઞાનપણું પ્રગટ કરતો - જ્ઞાનય જ્ઞાનત્વે પ્રહરી' - સ્વયં - પોતે જ્ઞાનમયી ભૂત - જ્ઞાનમય થઈ ગયેલો એવો, “આ હું જાણું જ છું, રંજય (રંગાય) છે તો પુદ્ગલ' ઈત્યાદિ વિધિથી “જ્ઞાનવિરુદ્ધસ્ય’ - જ્ઞાન વિરુદ્ધ - જ્ઞાનથી વિપરીત એવા સમગ્ર જ રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે – દીસે છે – જણાય છે. હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ. જ્ઞાનને લીધે પ્રગટપણે આ આત્માને પરદ્રવ્યના ને આત્માના “પરસ્પર વિશેષનું નિર્દાન' હોય છે, એક બીજાના ભેદનું - તફાવતનું નિશ્ચયરૂપ જ્ઞાન હોય છે. એટલે જ આ સ્વ-પર વસ્તુના પ્રગટ ભેદ જ્ઞાનના પ્રભાવે તે દેહાદિક ને રાગાદિક પરદ્રવ્યમાં આત્મબુદ્ધિ નહિ હોવાથી પરને આત્મા કરતો નથી અને આત્માને પર કરતો નથી; અર્થાતુ આ દેહાદિ - રાગાદિ પરદ્રવ્ય તે હું ને હું તે દેહાદિ-રાગાદિ એવી બુદ્ધિ કરતો નથી, પણ હું તો દેહાદિથી ને રાગાદિથી ભિન્ન એવો જ્ઞાન સ્વરૂપ આત્મા જ એમ ભાવતો તે “સ્વયં જ્ઞાનમયીભૂત' - પોતે જ્ઞાનરૂપ થઈ ગયેલો આત્મા કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે - નિશ્ચયાત્મક જ્ઞાન સતે - નાના–વિવેછાત્ “ નાનાપણાના - ભિન્ન ભિન્નપણાના વિવેકને લીધે, શીતોષાવાસના gforfમતુમશન . શીતોષણરૂપની જેમ આત્માથી પરિણમવા અશક્ય એવા રાષrદુ:હિરેન - રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે જ્ઞાનાત્મના મનાથપરામમનો - અજ્ઞાનાત્માથી - અજ્ઞાન સ્વરૂપે જરા પણ નહિ પરિણમતો (આ આત્મા), જ્ઞાનસ્ય જ્ઞાનવં પ્રકટીભુર્વઃ - જ્ઞાનનું જ્ઞાનત્વ - જ્ઞાનપણું પ્રકટ કરતો, સ્વયં જ્ઞાનમીમૂત: - સ્વયં - પોતે જ્ઞાનમય થઈ ગયેલો, gોટું નાનાઘેર રજતે તુ પુત: ફત્યાદ્રિ વિધિના - આ હું જાણું જ છું, રંજાય છે તો પુદ્ગલ ઈત્યાદિ વિધિથી સમગ્રસ્થાને રાત્રે ફળો જ્ઞાનવિરુદ્ધચકિર્તા પ્રતિપાતિ - સમગ્ર પણ રાગાદિ કર્મનો - જ્ઞાનથી વિરુદ્ધ એવાનો - અકર્તા પ્રતિભાસે છે. // તિ “માધ્યતિ' માત્મભાવના //રૂા. ૫૬૮ Page #720 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૩ આગલી ગાથાના વિવેચનમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું તેમ, - જેમ શીત-ઉષ્ણ એ પુદ્ગલ પરિણામ અવસ્થા છે અને તે શીત-ઉષ્ણ અનુભવના સંપાદનમાં સમર્થ છે, ગીતોષ્ણાતના રાણી પદિ શીત-ઉણ અનુભવ ઉપજવવાની શક્તિ ધરાવે છે; તેમ રાગ-દ્વેષ-સુખ દુઃખ પુગલ પરિણામ અવસ્થાનું આદિરૂપ પુદ્ગલપરિણામ અવસ્થા છે, તે પણ તથાવિધ અનુભવના અને તથાવિધ અનુભવનું સંપાદનમાં સમર્થ છે, “તથવિધાનમવસંપાનસમય:', તેવા પ્રકારનો ભિન્નપણે રાગદ્વેષ-સુખ દુઃખાદિ અનુભવ ઉપજાવવાની શક્તિ ધરાવે છે. આ શીત ઉષ્ણ પુદગલપરિણામ અવસ્થા જેમ પગલથી અભિન્ન છે - ભિન્ન - જુદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ - સદાય ભિન્ન છે - જૂદી છે; તેમ આ રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામ અવસ્થા પણ પુદ્ગલથી અભિન્ન છે - ભિન્ન - જૂદી નથી, પણ આત્માથી તો નિત્યમેવ - સદાય અત્યંત ભિન્ન છે - જૂદી છે. અને આથી ઉલટું, આ રાગદ્વેષાદિ પુદ્ગલપરિણામ અવસ્થાના નિમિત્તે ઉપજતો જે તથાવિધ રાગદ્વેષાદિ અનુભવ છે, તે આત્માથી અભિન્ન છે - ભિન્ન - જૂદો નથી, પણ પુદગલથી તો નિત્યમેવ - સદાય અત્યંત ભિન્ન છે - જૂદો છે. આમ પુદ્ગલપરિણામ અવસ્થારૂપ રાગદ્વેષ-સુખદુઃખાદિ આત્માથી સર્વદા સર્વથા ભિન્ન છે - જૂદા છે અને તેના નિમિત્તે ઉપજતો તથા પ્રકારનો આત્મપરિણામરૂપ રાગદ્વેષ-સુખ દુઃખાદિ અનુભવ આત્માથી સર્વદા સર્વથા અભિન્ન છે - ભિન્ન - જૂદો નથી, એટલે પુદ્ગલપરિણામરૂપ રાગદ્વેષાદિનો ને તથાવિધ આત્મપરિણામરૂપ રાગ દ્વેષાદિ અનુભવનો પ્રગટ ભેદ છે. જ્ઞાન બલે - જ્ઞાનને લીધે જ્ઞાનાત્' - જેને આ ભેદજ્ઞાન હોય છે, એ બન્નેને “પરસ્પર વિશેષનું નિર્ણાન' હોય છે, એક બીજા સાથેના ભેદનું-તફાવતનું નિશ્ચયરૂપ જ્ઞાન હોય શાનને લીધે ભેદશાન છે, તેને તેના નાનાત્વનો વિવેક' હોય છે, “નાનાવિવેછાત', ભિન્નપણાનો સતે નાના– વિવેકથી - જુદાપણાનો વિવેક ઉપજે છે, કે પરભાવપ્રત્યયે ઉપજતા આ શાની રાગાદિ કર્મનો અકર્તા રાગદ્વેષ-સુખદુઃખાદિ તે હું નથી, હું તો શુદ્ધ અનુભવ સ્વરૂપ જ્ઞાયક આત્મા છું; આ રાગાદિ તે મ્હારૂં સ્વરૂપ નથી, વીતરાગ સ્વસંવેદનશાન એજ મ્હારૂં સ્વરૂપ છે, એમ વિવેક ઉપજે છે, એટલે પછી પુદગલપરિણામ અવસ્થારૂપ શીતોષ્ણરૂપે જેમ આત્માથી પરિણમવું અશક્ય છે, અર્થાત્ શીતોષ્ણ અનુભવ છતાં આત્મા પોતે કાંઈ શીત-ઉષ્ણ ટાઢો-ઉન્ડો થઈ જતો નથી, તેમ પુદ્ગલપરિણામઅવસ્થારૂપ રાગદ્વેષ-સુખ દુઃખાદિરૂપે આત્માથી પરિણમવું અશક્ય છે, અર્થાતુ રાગાદિ અનુભવ છતાં આત્મા પોતે કાંઈ પુગલમય રાગાદિરૂપ બની જતો નથી, પણ આત્મ અનુભવ સ્વરૂપ જ રહે છે. અને આ પરભાવ-પ્રત્યયી રાગાદિથી ઉપજતો જે અશુદ્ધ અનુભવ છે, તે પણ આત્માનું મૂળ શુદ્ધ સહજ સ્વરૂપ નથી; આત્માનું મૂળ શુદ્ધ સહજ આત્મસ્વરૂપ તો રાગાદિ પરભાવસ્પર્શથી રહિત - વીતરાગ શુદ્ધ ઉપયોગ છે. આમ રાગદ્વેષાદિ પુદ્ગલપરિણામ અવસ્થાનું અને તેના નિમિત્તે ઉપજતા અશુદ્ધ અનુભવનું જે શુદ્ધ સહાત્મ સ્વરૂપ આત્માથી ભિન્નપણું ભાવે છે, એવા ભેદજ્ઞાનનો વિવેક જેના આત્મામાં પ્રગટે છે, તે અજ્ઞાનાત્માથી રાગદ્વેષ-સુખદુઃખાદિ રૂપે જરા પણ પરિણમતો નથી, અને જ્ઞાનય જ્ઞાનત્વે પ્રશ્નટીર્વન - “જ્ઞાનનું જ્ઞાનપણું પ્રકટ કરતો' તે “સ્વયં જ્ઞાનમય' છે. “વ જ્ઞાનમીમત:' | એટલે જ્યાં કેવલ જ્ઞાન સિવાય બીજા કોઈ પણ રાગાદિ પરભાવનો સ્પર્શ લેશ નથી, એવો આ ખરેખરો જ્ઞાની પુરુષ “આ હું જાણું જ છું, રંગાય છે તો પુગલ” - ષોડું નાનાપેવ રખ્યત્વે તુ પુત્રાત: રૂલ્યવિવિfથના ઈત્યાદિ વિધિથી જ્ઞાનવિરુદ્ધ - જ્ઞાનના પ્રતિપક્ષી એવા સમગ્ર જ રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે, - “સમાજે રી'T: Mો જ્ઞાનવિરુદ્ધચ છત્ત પ્રતિમતિ ” અર્થાત્ જ્ઞાની હોય તે રાગાદિ કરે જ નહિ ને રાગાદિ કરે તે જ્ઞાની હોય જ નહિ. એટલે જ્ઞાનથી જ કર્મનો અકર્તા હોય છે એ સિદ્ધ થયું. આ અંગે પરમતત્ત્વ દેખા શ્રીમદ્ રાજચંદ્રજીના ટંકોત્કીર્ણ મનનીય વચનામૃત છે કે – જે રાગ-દ્વેષાદિ પરિણામ અજ્ઞાન વિના સંભવતા નથી, તે રાગ-દ્વેષાદિ પરિણામ છતાં ૫૬૯ Page #721 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવન્મુક્તપણું સર્વથા માનીને જીવન્મુકત દશાની જીવ આસાતના કરે છે, એમ વર્તે છે. સર્વથા રાગદ્વેષ પરિણામનું પરિક્ષણપણું જ કર્તવ્ય છે. અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટ્યા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ શ્રી તીર્થંકરે સ્વીકાર્યું છે. આત્મપરિણામથી જેટલો અન્ય પદાર્થનો તાદાભ્ય અધ્યાસ નિવૃત્તવો તેને શ્રી જિન ત્યાગ કહે છે. તે તાદાત્મ અધ્યાસ નિવૃત્તિરૂપ ત્યાગ થવા અર્થે આ બાહ્ય પ્રસંગનો ત્યાગ પણ ઉપકારી છે, કાર્યકારી છે. બાહ્ય પ્રસંગના ત્યાગને અર્થે અંતત્યાગ કહ્યો નથી, એમ છે તો પણ આ જીવે અંતત્યાગને અર્થે બાહ્ય પ્રસંગની નિવૃત્તિને કંઈ પણ ઉપકારી માનવી યોગ્ય છે.' - - શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક (૩૦૩), પદ૯ સ્વ. જીવ પરપુદ્ગલ કર્મ ૫૦ Page #722 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંક: સમયસાર ગાથા-૯૪ शानथी 5 वी शत प्रभवे. (४) छ ? तो - तिविहो एसुवओगो अप्पवियप्पं करेइ कोहोहं । कत्ता तस्सुवओगस्स होइ सो अत्तभावस्स ॥९४॥ 'ध' मात्म विस्य मा ६३, 6पयोग त्रिविधा मे ३; तभात्ममा ७५योगनी, sal डोय छ त ३... मशानथी. ८४ ગાથાર્થ - ત્રિવિધ એવો, આ ઉપયોગ આત્મવિકલ્પ કરે છે કે “હું ક્રોધ છું', તે તે ઉપયોગરૂપ આત્મભાવનો કર્તા હોય છે. आत्मख्यातिटीका कथमज्ञानात्कर्म प्रभवतीति चेत् - त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति क्रोधोहं । कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य ॥१४॥ एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परात्मनोरविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषविरत्या च समस्तं भेदमपझुत्य भाव्यभावकभावापन्नयो श्चेतनाचेतनयोः सामान्याधिकरण्येनानुभवनात् क्रोधोहमित्यात्मनो विकल्पमुत्पादयति । ततोयमात्मा क्रोधोहमिति भ्रांत्या सविकारेण चैतन्यपरिणामेन परिणमन् तस्य सविकारचैतन्यपरिणामरूपस्यात्मभावस्य कर्ता स्यात् । एवमेव च क्रोधपदपरिवर्तनेन मानमायालोभमोहरागद्वेषकर्मनोकर्ममनोवचनकाय श्रोत्रचक्षुघ्रोणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयान्यनया दिशान्यान्यप्पूह्यानि ।।९४।। आत्मभावना - कथमज्ञानात्कर्म प्रभवतीति चेत् - मशान थीभ प्रभवे छ - ४न्छ भने पूछो तो त्रिविध एष उपयोगः । त्रिविध - PARनी ॥ ७५यो आत्मविकल्पं करोति - आत्मविs८५ ४२ छ - क्रोधोहं - ' ध छु' (अम), स . से 6योग तस्य उपयोगस्य आत्मभावस्य - ते ७५यो३५ मामलावनो कर्ता भवति - तोय छे. ।। इति गाथा आत्मभावना ॥९४|| एष खलु - निश्चये शन मा सामान्येन अज्ञानरूपो - सामान्यथा मशान३५ मेवा मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः - मिथ्या हशन-शान-अविति३५ त्रिविध - रनो सविधा थैतन्य - परिणाम, क्रोधोऽहमित्यात्मनो विकल्पमुत्पादयति - १५ टुं को भी मात्मानो Case 61वे छे. ने दी ? भाव्यभावक भावापन्नयोश्चेतनाचेतनयोः सामान्याधिकरण्येनानुभवनात् - माव्य-मानावापन - माव्य-भाव भावने पामेला येतन - अयेतनना सामान्य आ४ि२५५थी - अघि४२१५माथी अनुभवनने बी. वी Na ? परात्मनोरविशेषदर्शनेन अविशेषज्ञानेन अविशेषविरत्या च समस्तं भेदं अपहृत्य - ५२ अने मात्माना भविशेष - अमेह निधी, भविशेष શાનથી - અભેદ જ્ઞાનથી અને અવિશેષ અભેદ - વિરતિથી સમસ્ત ભેદને અપહૃત કરી, છુપાવી, ઓળવી દઈને આમ सामान३५ सविहार थैतन्य परिणाम होई अमात्मानो विse 61वेछ. तथा शुं? ततो - तेथी अयमात्मा क्रोधोहमिति भ्रात्यां - मामात्मा जीप मेवी तिथी सविकारेण चैतन्यपरिणामेन परिणमन् - सविर थैतन्य परिणामयी परिमती, तस्य सविकारचैतन्यपरिणामरूपस्य आत्मभावस्य कर्ता स्यात् तसविर थैतन्य परि॥३५ આત્મભાવનો કર્તા હોય. ' एवमेव च । भने म ४ क्रोधपदपरिवर्तनेन - ही पहन परिवर्तनधी, बलवीने, मानमायालोभमोहरागद्वेष कर्मनोकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्घाणरसनस्पर्शनसूत्राणि षोडश व्याख्येयानि - भान, माया, होम, मोड, २, द्वेष, भ-भ, मनी-वयन-814, श्रोत्र-य-प्रास-रसन-स्पर्शन मेसोग सूत्री व्याघ्या ४२वा योग्य छ, अनया दिशा अन्यानि अपि उह्यानि - Eu प्रभारी अन्य ५ ६ - र्थिता योग्य छ. ।। इति 'आत्मख्याति' आत्मभावना ||९४|| ૫૭૧ Page #723 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિટીકાર્ય આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય પરિણામ - પર - આત્માના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી, સમસ્ત ભેદને અપહૃત કરી (પાવી, ઓળવી) ભાવ્ય-ભાવક ભાવને પામેલા ચેતન-અચેતનના સામાન આધિકરણ્યથી અનુભવનને લીધે - હું ક્રોધ છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી કરીને આ આત્મા “હું ક્રોધ છું' એવી ભ્રાંતિથી સવિકાર ચૈતન્ય પરિણામથી પરિણમતો, તે સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો કર્તા હોય. અને એમજ ક્રોધ પદના પરિવર્તનથી માન-માયા-લોભ, મોહ-રાગ-દ્વેષ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન, એ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, આ દિશાથી અન્ય પણ ચિંતવી લેવા. ૯૪ અમૃત જ્યોતિ' મહાભાષ્ય યોગવાસિષ્ઠાદિ જે જે રૂડાં પુરુષોનાં વચનો છે તે સૌ અહંવૃત્તિ પ્રતિકાર કરવા પ્રત્યે જ પ્રવર્તે છે. જે જે પ્રકારે પોતાની ભ્રાંતિ કલ્પાઈ છે, તે તે પ્રકારે તે ભ્રાંતિ સમજી તે સંબંધી અભિમાન નિવૃત્ત કરવું એજ સર્વ તીર્થંકરાદિ મહાત્માનું કહેવું છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૪, પર “પર પરનતિ નિજ માની શુદ્ધ પરનતિ પરજાનૈ, રાગાદિક સંજોગ આત્મા પરભાવહિ ઠાનૈ; રાગી રોષી અહં એહુ વિકલપ મલ મિલીયો, કરે કરમકો બંધ ફીરે જગમેં હલફલીયો.” - શ્રી દેવચંદ્રજી કૃત, દ્રવ્યપ્રકાશ', ૨-૩૫ અજ્ઞાનથી કેમ કેવી રીતે પ્રભવે છે - જન્મે છે તેનો અહીં આ ગાથામાં શાસ્ત્રકાર પરમર્ષિએ ખુલાસો કર્યો છે અને તેની સમગ્ર વૈજ્ઞાનિક પ્રક્રિયા (scientific process) ય-શાયક ભાવ અવિવેકથી આત્મખ્યાતિકાર પરમર્ષિએ પરિસ્યુટ વિવરી દેખાડી અપૂર્વ તત્ત્વપ્રકાશ કર્મ પ્રભવતી સમગ્ર વિસ્તાર્યો છે. આ નિશ્ચયે કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન વૈજ્ઞાનિક પ્રક્રિયા અજ્ઞાન - અવિરતિરૂપ “ત્રિવિધ' - ત્રણ પ્રકારનો સવિકાર ચૈતન્ય - પરિણામ “ક્રોધ હું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે - ‘ક્રોથોમિટ્યાત્મનો વિન્ડમૂતાવતિ' કેવી રીતે ? શાને લીધે ? પર-આત્માના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદ “અપહૃત કરી’ - છુપાવી - ઓળવી, ભાવ્ય-ભાવકભાવ આપન્ન - ભાવ્ય ભાવક ભાવને પામેલા ચેતન-અચેતનના સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે, “મળે ભાવ૬માવાપન્નચેતનાતન : સામાન્યfધરણેનાનુભવનાતુ’ આમ એવી રીતે સવિકાર ચૈતન્ય પરિણામ હું ક્રોધ છું એવો આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી શું ? આ આત્મા “ક્રોધ “હું” ક્રોધ' એવી ભ્રાંતિથી સવિકાર ચૈતન્યપરિણામથી પરિણમતો, તે સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો કર્તા હોય, ‘તી સવારંવૈતન્યરિણામરૂપયામાવસ્ય ઋત્ત ચાતું' - અને એજ પ્રકારે ક્રોધ પદ પરિવર્તનથી - ક્રોધ પર બદલાવી તેને સ્થાને માન-માયા આદિ પદ મૂકી સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે, તેમજ આ દિશા પ્રમાણે બીજ પણ સમજી લેવા. આ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે - ઉપયોગલક્ષણપણાથી આત્મા એજ ઉપયોગ છે, આ ઉપયોગ અનાદિ મોહસંયુક્તપણાને લીધે વિકૃત ભાવને પ્રાપ્ત થયો છે. આ વિકૃત ઉપયોગ અર્થાત્ “સવિકાર ચૈતન્ય હું કોધ” ઈ. આત્મ પરિણામ' - સવારથૈતન્યરિણામ:' - સામાન્યથી એક “અજ્ઞાનરૂપ” છે, પણ વિકલ્પજન્ય ભાંતિથી સવિકાર વિશેષથી મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિ રૂપ ત્રણ પ્રકારનો છે, ચૈતન્યપરિણામરૂપ ત્રિવિધ-ત્રિપાંખિયો (Trifureate) છે. આ સવિકાર ચૈતન્ય પરિણામ અથવા આત્મભાવનો કર્તા અજ્ઞાન ઉપયોગમય આત્મા - પર ને આત્માના “અવિશેષ દર્શનને લીધે ૫૭૨ Page #724 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૪ અવિશેષ જ્ઞાનને લીધે અને અવિશેષ વિરતિને લીધે' - Yરત્મનોવિશેષનેનાવશેષજ્ઞાનેનવિશેષવિરત્યા ર', પર ને આત્માનો ભેદ દેખતો નથી, જાણતો નથી ને પરથી વિરતિ (વિરામ) પામતો નથી. એટલે ને ભેદપરિણમનના અભાવે “સમસ્ત મેનપદ્ધત્વ - સ્વ-પર વસ્તુના સમસ્ત ભેદનો તે “અપહ્નવ” - અપલાપ કરી, છુપાવી - ઓળવી ખરેખરો પારમાર્થિક “નિહ્નવ” બની, તે ચેતન-અચેતનની સેળભેળ - ગોટાળો કરી નાંખે છે અને એટલે જ “ભાવ્ય ભાવક ભાવાપન્ન' - ભાવ્ય ભાવક ભાવને પામેલા ચેતન-અચેતનના “સામાન્ય આધિકરણ્યથી - સમાન - સામાન્ય આધારરૂપ ભાવથી અનુભવનને લીધે, તે “હું ક્રોધ છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે. અર્થાત્ ભાવ્ય એટલે જે ભાવિત થાય છે તે ચેતન આત્મા અને ભાવક એટલે જે ભાવન કરે છે તે અચેતન ક્રોધાદિ. જે રંગાય છે તે વસ્ત્ર ને જે રંગે છે તે રંગ એ બન્ને એમ જુદા છે, તેમ ભાવિત થાય છે તે ભાવ્ય આત્મા ચેતન ને ભાવન કરે છે તે ભાવક ક્રોધાદિ અચેતન એમ એ બન્નેનો પ્રગટ ભેદ છે, છતાં વસ્ત્ર સાથે રંગ જેવા ભાગ્ય ભાવકભાવના સંબંધથી આત્મારૂપ સામાન્ય અધિકરણમાં અનુભવનને લીધે, સવિકાર ચૈતન્ય પરિણામને ભાવ્ય એવા ચેતન આત્માના અને ભાવક એવા અચેતન ક્રોધાદિના ભેદનું ભાન નથી હોતું, એટલે તેના એકત્વ અધ્યાસથી તે “હું ક્રોધ છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે. એટલે પછી આ આત્મા “હું ક્રોધ છું' એવી ભ્રાંતિથી સવિકાર ચૈતન્ય પરિણામે પરિણમતો સતો, તે “સવિકાર ચૈતન્ય પરિણામરૂપ આત્મભાવનો' કર્તા હોય છે; અને એજ પ્રકારે ક્રોધ પદને સ્થાને માન, માયા-લોભ, મોહ-રાગ-દ્વેષ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એ સોળ પદ મૂકી અનુક્રમે સોળ સૂત્ર વ્યાખ્યા કરવા યોગ્ય છે અને આ દિશા પ્રમાણે બીજા પણ સૂત્રો સમજી લેવા, એવું સૂચન આત્મખ્યાતિ સૂત્રકર્તા અમૃતચંદ્રજીએ કર્યું છે. જો આ જીવે તે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યા તો આજ ભવને વિષે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે.” “આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્ માત્ર ષ ન રહે, સર્વત્ર સમદશા વર્તે, એજ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૮, ૭૮૦ સ્વ પર પુદ્ગલ કર્મ જીવ ૫૭૩ Page #725 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ तिविहो एसुवओगो अप्पवियपं करेदि धम्माई । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥९५॥ ધર્માદિ આત્મ વિકલ્પ કરે, ઉપયોગ ત્રિવિધો એહ રે; તે આત્મભાવ ઉપયોગનો, કર્તા હોય છે તેહ રે... અજ્ઞાનથી. ૯૫ ગાથાર્થ - ત્રિવિધ એવો આ ઉપયોગ ધમંદિરૂ૫ આત્મવિકલ્પ કરે છે, તે ઉપયોગરૂપ આત્મભાવનો કર્તા હોય છે. ૯૫ आत्मख्यातिटीका त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकं । कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य ॥१५॥ एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषविरत्या च समस्तं भेदमपहृत्य ज्ञेयज्ञायकभावापन्नयोः परात्मनोः सामान्याधिकरण्येनानुभवनाद्धर्मोहमधर्मोहमाकाशमहं कालोहं पुद्गलोहं जीवांतरमहमित्यात्मनो विकल्पमुत्पादयति । ततोयमात्मा धर्मोहमधर्मोहमाकाशमहं कालोहं पुद्गलोहं जीवांतरमहमिति भ्रांत्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन् तस्य सोपाधिचैतन्यपरिणामत्वरूपस्यात्मभावस्य कर्ता स्यात् । ततः स्थितं कर्तृत्वमूलमज्ञानं ।।९५|| આત્મખ્યાતિટીકાર્ય આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રિવિધ-સવિકાર ચૈતન્યપરિણામ, પરસ્પર અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદને અપહૃત કરી (છુપાવી, ઓળવી), શેય-જ્ઞાયક ભાવાપન્ન (ભાવને પામેલા) પર-આત્માના સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે - “હું ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવતર એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી કરીને આ આત્મા “હું आत्मभावना - ત્રિવિધ વ ૩૫યો 1: - ત્રિવિધ - ત્રણ પ્રકારનો આ ઉપયોગ માત્મવિઝર્વ કરોતિ ઘવિરું - આત્મવિકલ્પ કરે છે “હું ધર્માદિક છું' (એમ), - તે ઉપયોગ તસ્ય ઉપયોગી સાભમાવસ્ય - તે ઉપયોગરૂપ આત્મભાવનો છ મતિ - કર્તા હોય છે. / રૂતિ થા માત્મભાવના III પણ ઉg - નિશ્ચય કરીને આ સામાન અજ્ઞાનરૂપી - સામાન્યથી અજ્ઞાન રૂપ એવો મિથ્યા નાજ્ઞાનાવિરતિષત્રિવિધ સવિકારશૈતન્યરિણામ: - મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય - પરિણામ, ઘમઘહમાચ્છાશમધું છાતોÉ પુત્રાનોરું નીવાંતરમદું રૂટ્યાત્મનો વિઋત્યમુતિ - ધર્મ હું, અધર્મ હું, આકાશ હું, કાલ હું, પુદ્ગલ હું, જીવાંતર - અન્ય જીવ હું એવો આત્માનો વિકલ્પ ઉપજાવે છે. કેવી રીતે ? શાને લીધે ? પુરસ્પરમવિષદર્શનનાવિશેષ જ્ઞાનેનવિશેષવિત્યા 7 સમસ્ત મેમyધુત્વ - પરસ્પર-એકબીજા સાથે અવિશેષ - દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદને અપહૃત કરી - છૂપાવી – ઓળવી દઈ - ઢાંકી દઈ, યજ્ઞાપાવાપન્નયો: વરાત્મનો: સામાનાધિરન્થનાનુમવનાતુ - શેયજ્ઞાયકભાવાપન્ન - શેયજ્ઞાયકભાવને પામેલા પર અને આત્માના સામાન આધિકરણ્યથી - અધિકરણપણાથી અનુભવનને લીધે - અનુભવવાપણાને લીધે. આમ આવો વિકલ્પ ઉપજવે છે તેથી શું? તતો - તેથી જયમાત્મા - આ આત્મા - ઘટમધદમાવકાશમર્દ છાતોદં પુસ્તિોટું નીવાંતરમતિ પ્રાંત્યા - ધર્મ હું, અધર્મ હું, આકાશ હું, કાલ હું, પુદ્ગલ હું, જીવાંતર - અન્ય જીવ હું એવી ભ્રાંતિથી - સોપાધના ચૈતન્યપરિણામેન રિમન - સોપાધિ ચૈતન્ય પરિણામથી પરિણમતો, તસ્ય સોપાર્વત પરિણામસ્વરૂપસ્યાત્મમાવી 7 સતિ - તે સોપાધિ ચૈતન્યપરિણામપણારૂપ આત્મભાવનો કર્તા હોય. તત: સ્થિતં કર્તૃત્વમૂતમજ્ઞાનં - તેથી કર્તુત્વનું મૂલ અજ્ઞાન સ્થિત છે. | તિ “બાત્મતિ' નામાવના. ૨૬II ૫૭૪ Page #726 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૫ ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવાંતર એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્યપરિણામથી પરિણમતો, તે સોપાધિ ચૈતન્ય પરિણામસ્વરૂપ આત્મભાવના કર્તા હોય, તેથી સ્થિત છે કે કર્તુત્વ મૂલ અજ્ઞાન છે. ૯૫ અમૃત જ્યોતિ મહાભાષ્ય “આત્મા અજ્ઞાનરૂપી પથ્થર કરી દબાઈ ગયો છે.” “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૨, ૫૩૭, ૯૫૭ (ઉપદેશ છાયા) અજ્ઞાનથકી કર્મ કેવી રીતે પ્રભવે છે - જન્મે છે એમ આગલી ગાથામાં કહ્યું, તેના જ અનુસંધાનમાં આ ગાથામાં ધર્માદિ પરત્વે આત્મવિકલ્પના કરવાપણાથી ય શાયક ભાવ અવિવેકથી ઉપયોગ (આત્મા) તથા પ્રકારના ઉપયોગરૂપ આત્મભાવનો કર્તા હોય છે કર્મ પ્રભવની વૈજ્ઞાનિક પ્રક્રિયા એમ કહ્યું છે, અને તેની સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા આત્મખ્યાતિકારે સ્પષ્ટપણે વિવરી દેખાડી અદૂભુત તત્ત્વઉદ્યોત રેલાવ્યો છે. આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રિવિધ - ત્રણ પ્રકારનો સવિકાર ચૈતન્ય પરિણામ - ધર્મ હું, અધર્મ હું, આકાશ હું, કાલ હું, પુદ્ગલ હું, જીવાંતર હું એવો આત્માનો વિકલ્પ ઉપજાવે છે - રૂટ્યાત્મનો વિવેક મુવતિ કેવી રીતે ? શાને લીધે ? પરસ્પર અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદ અપહૃત કરી - છુપાવી - ઓળવી, શેય જ્ઞાયકભાવાત્પન્ન - શેયજ્ઞાયક ભાવને પામેલા પર - આત્માના સામાન આધિકરણયથી અનુભવનને લીધે - યજ્ઞામાવાપન્નયો: ૧૨ત્મિનો સામનાધરન્થના-મનાતુ’ | આમ એવી રીતે સવિકાર ચૈતન્ય પરિણામ ધર્મ હું' ઈ. આત્માનો વિકલ્પ ઉપાવે છે, તેથી શું ? આ આત્મા “ધર્મ હું ઈ. એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્ય પરિણામથી પરિણમતો - “સોપfથનાવૈતન્યપરિપાન પરિણમન', તે સોપાધિ ચૈતન્યપરિણામસ્વરૂપ આત્મભાવનો કર્તા હોય - “તસ્ય સોપfધ ચૈતન્યરિણામસ્વરૂપાત્મમાવસ્ય છત્ત ચાત’ | તેથી આ સ્થિત છે કે – કર્તૃત્વમૂલ અજ્ઞાન છે - કર્તાપણાનું મૂળ - પ્રભવસ્થાન અજ્ઞાન છે – તતઃ સ્થિત છતૃત્વમૂનમજ્ઞાન | કુમતા વશ મન વક્ર તુરંગ જિમ, ગ્રહી વિકલ્પ મગ માંહિ અડેરી; ચિદાનંદ નિજ રૂપ મગન ભયા, તબ કુતર્ક તોહે નાહિ નડેરી.” - શ્રી ચિદાનંદપદ, ૭ અર્થાત્ સવિકાર ચૈતન્યપરિણામ સામાન્યથી એક અજ્ઞાનરૂપ છે, પણ વિશેષથી મિથ્યાદર્શન - અજ્ઞાન - અવિરતિરૂ૫ એમ ત્રણ પ્રકારનો છે. આ સવિકાર ચૈતન્યપરિણામ ધર્મ ઈ. આત્મ વિકલ્પજન્ય અથવા અજ્ઞાન ઉપયોગમય આત્મા પર ને આત્માના પરસ્પર વિશેષના ભાંતિથી આત્મા સોપાધિ અદર્શનને લીધે, વિશેષના અજ્ઞાનને લીધે, વિશેષની અવિરતિને લીધે, - ચૈતન્ય પરિણામ રૂપ પર ને આત્માનો ભેદ દેખતો નથી, જાણતો નથી ને પરથી વિરામ પામતો આત્મભાવનો કર્તા નથી. એટલે આ ભેદજ્ઞાનના ને ભેદપરિણમનના અભાવે સ્વ-પર વસ્તુના સમસ્ત ભેદનો અપહૃવ-અપલાપ કરી, છુપાવી - ઓળવી, તે શેર-શાયકની સેળભેળ-મિશ્રતા કરી નાંખે છે અને એટલે જ “યજ્ઞાયકભાવાપન્ન' - શેય જ્ઞાયકભાવને પામેલા પર - આત્માના “સામાન્ય આધિકરણ્યથી” અર્થાત સામાન્ય આધારપણારૂપ થી અનુભવનને લીધે તે “હું ધર્મ છું', હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું જીવાન્તર છું' એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે. અર્થાત્ ધર્મ-અધર્મ આદિ શેય છે અને આત્મા જ્ઞાયક છે, એટલે તે તેના જાણપણારૂપ જ્ઞાયક સ્વભાવને લીધે તે મને જાણે છે. આમ ધર્માધર્માદિ શેયનો ને જ્ઞાયક આત્માનો શેય-જ્ઞાયક સંબંધ છે, પણ તે બન્નેનો પ્રગટ ભેદભાવ જે જાણતો નથી, તે શેયમાં જ્ઞાયકપણાની બુદ્ધિ કરી નાંખે છે, અથવા લાયકમાં શેયપણાની બુદ્ધિ કરી નાંખે છે, એટલે હું ૫૭૫ Page #727 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ધર્મ છું', ઈત્યાદિ આત્મવિકલ્પ તે કરે છે. એટલે પછી ‘હું ધર્મ છું, અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું જીવાંતર છું, એવી ભ્રાંતિથી સોપાધિ ચૈતન્ય પરિણામે' પરિણમતો તે, ‘સોપાધિ ચૈતન્યપરિણામપણારૂપ આત્મભાવનો' કર્તા હોય છે. તેથી કર્તૃત્વનું મૂલ 'અજ્ઞાન' છે એમ સ્થિત થયું. સ્વ જીવ | ૫૭૬ પર પુદ્ગલ Page #728 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૬ एवं पराणि दव्याणि अप्पयं कुणदि मंदबुद्धीओ । अप्पाणं अवि य परं करेइ अण्णाणभावेण ॥१६॥ એમ પરદ્રવ્યોને આતમા, મંદબુદ્ધિઓ કરંત રે; मात्माने ५५. ५२ . वणी, सशान लावे. परंत. ३... सशानथी. ८७ ગાથાર્થ - એમ મંદબુદ્ધિ અજ્ઞાનભાવે કરીને પરદ્રવ્યોને આત્મા કરે છે અને આત્માને પણ પર કરે छे. आत्मख्यातिटीका एवं पराणि द्रव्याणि आत्मानं करोति मंदबुद्धिस्तु । आत्मानमपि च परं करोति अज्ञानभावेन ॥९६॥ यत्किल ___ क्रोधोहमित्यादिवद्धर्मोऽहमित्यादिव च परद्रव्याण्यात्मीकरोत्यात्मानमपि परद्रव्यीकरोत्येवमात्मा तदयमशेषवस्तुसंबंधविधुरनिरवधिविशुद्धचैतन्यधातुमयोप्यज्ञानादेव सविकारसोपाधीकृतचैतन्यपरिणामतया तथाविधस्यात्मभावस्य कर्ता प्रतिभतात्यात्मनो भूताविष्टध्यानाविष्टस्येव प्रतिष्ठितं कर्तृत्वमूलमज्ञानं । तथाहि - यथा खलु भूताविष्टोऽज्ञानाद् तथायमात्माप्यज्ञानादेव भूतात्मानावेकीकुर्व भाव्यभावकौ परात्मानावेकीकुर्व नमानुषोचितविशिष्टचेष्टावष्टंभनिर्भर नविकारानुभूतिमात्रभावकानुचितभयंकरारंभगंभीरामानुषव्यवहारतया विचित्रभाव्य क्रोधादिविकारकरंवित तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति । चैतन्यपरिणामविकारतया तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति । यथा वापरीक्षकाचायदिशेन तथायमात्माप्यमुग्धः कश्चिन्महिषध्यानाविष्टो ऽज्ञानान्महिषात्मानावेकीकुर्व ज्ञानाद् ज्ञेयज्ञायकौ परात्मानावेकीकुर्व नात्मन्यभ्रंकषविषाणमहामहिषत्वाध्यासात् नात्मनि परद्रव्याध्यासाप्रच्युतमानुषोचितापवरक नोइंद्रियविषयीकृतधर्माधर्माकाशकाल द्वारविनिस्सरणतया पुद्गलजीवांतरनिरुद्धशुद्धचतन्यधातुतया तथेंद्रियविषयीकृतरुपिपदार्थ - तिरोहितकेवलबोधतया मृतकलेवरमूर्छित परमामृतविज्ञानघनतया च तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति । तथाविधस्य भावस्य कर्ता प्रतिभाति ।।९६।। आत्मभावना एवं - म अरे मंदबुद्धिस्तु - मंदि४ पराणि द्रव्याणि आत्मानं करोति - ५२व्याने आत्मा ७३ छे, आत्मानमपि च परं करोति - अने मामाने ५५ ७३ छ, uथी ? अज्ञानभावेन - मशान माथी. || इति गाथा आत्मभावना ॥९६।। यत्किल क्रोधोहमित्यादिवत् धर्मोहमित्यादिवत् च . है परे५२ ! त्याम भने धर्म त्याम, ૫૭૭ Page #729 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ ઈત્યાદિ જેમ અને હું ધર્મ છું ઈત્યાદિ જેમ, આત્મા પરદ્રવ્યોને પરદ્રવ્યોરૂપ કરે છે, તેથી અજ્ઞાનને લીધે જ સવિકાર આ કારણકે ખરેખર ! હું ક્રોધ છું આત્મારૂપ કરે છે (ને) આત્માને પણ નિરવધિ વિશુદ્ધ ચૈતન્યધાતુમય છતાં પરિણામતાએ કરીને તથાવિધ આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે - - ભૂત-આત્માને એક કરતો અમાનુષને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવખંભથી નિર્ભર ભયંકર આરંભથી ગંભીર અમાનુષ વ્યવહારતાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છેઃ મહિષ-આત્માને એક કરતો, આત્મામાં અભ્રકષ વિષાણવાળા (૨) અને જેમ અપરીક્ષક આચાર્યના આદેશથી મુગ્ધ એવો કોઈ મહિષ ધ્યાનાવિષ્ટ, અજ્ઞાનને લીધે એમ આત્માનું - ભૂતાવિષ્ટ - ધ્યાનાવિષ્ટની જેમ - કર્તૃત્વમૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે. તે આ પ્રકારે (૧) જેમ ખરેખર ! ભૂતાવિષ્ટ અજ્ઞાનને લીધે તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવક એવા પર-આત્માને એક કરતો અવિકાર અનુભૂતિમાત્ર ભાવકને અનુચિત એવા વિચિત્ર ભાવ્ય - મહા મહિષપણાના અધ્યાસથી, માનુષોચિત (મનુષ્યને ઉચિત) અપવરકદ્વા૨થી (ઓરડાના દ્વારથી) વિનિઃસરણના (બ્હાર નીકળવાના) પ્રચ્યુતપણાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છેઃ - અશેષ વસ્તુસંબંધથી રહિત સોપાધિરૂપ કરાયેલ ચૈતન્ય ક્રોધાદિ વિકારથી કરંબિત ચૈતન્ય પરિણામ વિકારતાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે. તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે શેય-જ્ઞાયક એવા પર-આત્માને એક કરતો આત્મામાં - પરદ્રવ્યના અધ્યાસથી, નોઈદ્રિયના વિષયરૂપ કરાયેલ ધર્મ-અધર્મ-આકાશકાલ-પુદ્ગલ-જીવાંતરથી નિરુદ્ધ શુદ્ધ ચૈતન્ય ધાતુતાએ કરીને તથા ઈદ્રિયના વિષયરૂપ કરાયેલ રૂપી પદાર્થથી તિરોહિત કેવલ બોધતાએ કરીને અને મૃતક કલેવરમાં મૂર્છિત પરમામૃત વિજ્ઞાનઘનતાએ કરીને તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે. ૯૬ પરદ્રવ્યાગિ આભીરોતિ ગાત્માનમતિ પરદ્રવ્યીરોતિ વમાત્મા - આત્મા એમ પરદ્રવ્યોને આત્મારૂપ કરે છે, આત્માને પણ પરદ્રવ્યારૂપ કરે છે, ત ્ - તેથી ઝયમ્ - આ આત્મા, શેષવસ્તુસંબંધવિધુરનિરુપધિવિશુદ્ધ-ચૈતન્યધાતુમોપિ - અશેષ વસ્તુના સંબંધથી વિધુર - રહિત - વિહીન નિરુપધિ - ઉપધિરહિત વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છતાં, જ્ઞજ્ઞાનાવેવ અજ્ઞાનને લીધે જ, સવિારસોવાથીતચૈતન્યપરિમતા - સવિકાર - સોપાધિરૂપ કરેલ ચૈતન્ય પરિણામતાએ કરીને તથાવિધસ્ય ગાભમાવસ્ય ઋ િપ્રતિમાતિ - તથાવિધ - તથાપ્રકારના આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે, કૃતિ ગાભનો પ્રતિષ્ઠિત ત્વમૂતમજ્ઞાનં - એમ આત્માનું કર્તુત્વમૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે, કોની જેમ ? ભૂતાવિષ્ટધ્યાનાવિષ્ટત્યેવ ભૂતાવિષ્ટ - ભૂત ભરાયેલ અને ધ્યાનાવિષ્ટ - ધ્યાન પ્રવિષ્ટની જેમ. તથાહિ - જુઓ ! આ પ્રકારે - યથા . જેમ, આ દૃષ્ટાંત - વસ્તુ - ખરેખર ! પ્રગટપણે નિશ્ચયે કરીને ભૂતાવિષ્ટઃ - ભૂતાવિષ્ટ - જેને ભૂત ભરાયેલું છે એવો પુરુષ, અજ્ઞાનાવું - અશાનને લીધે, ભૂતાત્માની પછીવત્ - ભૂત અને આત્માને એક કરતો, તથાવિધસ્ય ભાવસ્ય ŕ પ્રતિમાતિ - તથાવિધ - તેવા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. કેવી રીતે ? અમાનુષોચિતવિશિષ્ટવૈદ્યવયંમનિર્મ ૫૭૮ - Page #730 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭૮ જિમ ભૂત છાય જુત પુરુષ નિજ ભૂત ભાવકો ઈક કરે, ત્યોં જીવ એહ અજ્ઞાન વસિ ત્રિવિધ કર્મબંધન લહે.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્ર.પ્ર., ૨-૩૫ આ જે ઉપરમાં આટલું વિવરી દેખાડ્યું તે પરથી આ સ્થિત છે - “તત્ સ્થિત' - કે કર્તુત્વનું મૂલ-પ્રભવસ્થાન અજ્ઞાન છે - “ર્વત્વમેતમજ્ઞાન', એમ આ ગાથામાં સવિકાર-સોપાણિકત પ્રતિપાદન કર્યું છે અને ભગવતી “આત્મખ્યાતિ'માં પરમર્ષિ ચૈતન્યપરિણામતાથી અશાનથી અમચંદ્રાચાર્યજીએ ભૂતાવિષ્ટ-ધ્યાનાવિષ્ટના અદૂભુત દૃષ્ટાંતથી સાંગોપાંગ જ તથાવિધ આત્મભાવનો બિબ-પ્રતિબિંબ ભાવથી તેનું અપૂર્વ વ્યાખ્યાન પ્રકાશ્ય છે. કારણકે ખરેખર ! કઃ કર્તુત્વ મૂલ અજ્ઞાન હું ક્રોધ છું ઈત્યાદિની જેમ અને હું ધર્મ છું ઈત્યાદિની જેમ એમ-ઉક્ત પ્રકારે આત્મા પરદ્રવ્યોને આત્મારૂપ કરે છે અને આત્માને પણ પરદ્રવ્ય રૂપ કરે છે, તેથી આ આત્મા તથાવિધિ - તથા પ્રકારના આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે - દીસે છે. શાથી કરીને ? સવિકાર - સોપાધિરૂપ કરાયેલ ચૈતન્ય પરિણામતાએ કરીને, “વારસોઈઋત વૈતન્યરિણામતાં ' - સ્વભાવથી શું આ આત્મા તેવો સવિકાર - સોપાધિ રૂપ ચૈતન્યપરિણામી છે ? ના, અશેષ – સમસ્ત વસ્તુ સાથેના સંબંધથી વિધુર - વિહીન - રહિત “નિરુપધિ” – ઉપાધિરહિત વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છે - મામશેષવસ્તુસંવંવિદુરનિધિવિશુદ્ધચૈતન્યધાતુમયોપે છતાં સવિકાર - 'મયંવહરામખીરામનુષળવદારતા - અમાનુષને ઉચિત વિશિષ્ટ ચેષ્ટાના અવખંભથી - આધારથી નિર્ભર - ભરેલ એવા ભયંકર આરંભથી ગંભીર, એવી અમાનુષ વ્યવહારતાએ કરીને. તથા • તેમ, આ દાર્શતિક - અભિાઈ - આ આત્મા પણ, અજ્ઞાનદેવ - અજ્ઞાનને લીધે જ, મધ્યમવૌ પુરાત્માની પ્રીબુર્વન - ભાવ્ય-ભાવક એવા પરને અને આત્માને એક કરતો, તથાધિસ્થ ભાવી શ્ર પ્રતિમતિ - તથાવિધિ - તેવા પ્રકારના ભાવનો ર્જા પ્રતિભાસે છે. કેવી રીતે? વિછારનુભૂતિમાત્રમાવાનુંવિતરિત્રમાવ્યોધિિવવારક્રાંતિવૈતન્યરિણામવિવારતા - અવિકાર અનુભૂતિમાત્ર એવા ભાવકને અનુચિત - અયોગ્ય વિચિત્ર - નાના પ્રકારના ભાવ્ય એવા ક્રોધાદિ વિકારોથી કરંબિત - સંમિશ્રિત ચૈતન્ય પરિણામ વિકારતાએ કરીને. યથા વા - અથવા જેમ, એ દેશૃંતાંતર - સંપરીક્ષાવાઢિશેન - અપરીક્ષક આચાર્યના - ગુરુના આદેશથી મુઘ: શ્ચિત - મુગ્ધ - ભોળો કોઈ મહિષથ્થાનાવિદ : મહિષધ્યાનાવિષ્ટ - મહિષના - પાડાના ધ્યાનમાં આવિષ્ટ - પ્રવિષ્ટ થયેલો, અજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, મહિષાત્માની પક્કીબુર્વ • મહિષને - પાડાને અને આત્માને એક કરતો, માત્મનિ ગઝંઝષવિષાપ મહામદિષવાધ્યાસાત્ - આત્મામાં અથંકષ - આકાશને ચીરતા વિષાણ શિંગડાવાળા મહા મહિષપણાના અધ્યાસને લીધે - માની બેસવાપણાને લીધે, તમનુષો વિતાવરહાનિસરણતયા - માનુષોચિત - મનુષ્યને ઉચિત અપવરક - દ્વારમાંથી - ઓરડાના દ્વારમાંથી વિનિઃસરણની - બહાર નીકળવાની પ્રચ્ચતતાથી - છૂટી જવાપણાથી તથા વિધસ્થ માવસ્ય વાર્તા પ્રતિપતિ - તથાવિધ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. તથા - તેમ, આ દાણંતિક - કમાભાઈ - આ આત્મા પણ, જ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, યજ્ઞાયૌ પુરાત્માની કીર્વન - શેય-જ્ઞાયક એવા પરને અને આત્માને એક કરતો, સાનિ રદ્રવ્યાપ્યાસાત્ - આત્મામાં પરદ્રવ્યના અધ્યાસને લીધે - માની બેસવાપણાને લીધે, તથવિઘ0 માવસ્ય વાર્તા પ્રતિમતિ - તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. કેવી રીતે? (૧) નોદિવિષયીકૃતધર્માધારીછાતપુત્રીતનીવાંતરનિરુદ્ધદ્ધચૈતન્યધાતુતયા - નોઈદ્રિયના - મનના વિષયરૂપ કરાયેલ ધર્મ - અધર્મ - આકાશ - કાલ - પુગલ - જીવાંતરથી શુદ્ધ ચૈતન્ય ધાતુની નિરુદ્ધતાએ કરીને - નિતાંતપણે રુંધાઈ જવાપણાએ કરીને, (૨) તથા દ્રિવિષયકૃતાર્થતિરોહિતવતવધતા - તથા ઈદ્રિયોના વિષયરૂપ કરાયેલ રૂપી પદાર્થોથી કેવલ બોધની તિરોહિત કરીને ટંકાઈ જવાપણાએ કરીને, (૩) મૃતદેવતરમૂર્શિતપુરમામૃતવિજ્ઞાન તથા ૪ - અને મૃતક ફ્લેવરમાં પરમ અમૃત વિજ્ઞાનઘનની મૂર્શિતતાએ કરીને, મૂર્શિતપણાએ કરીને. || રતિ “આત્મતિ ' માભાવના ll૧દ્દો ૫૭૯ Page #731 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સોપાધિરૂપ શાને લીધે થાય છે ? “જ્ઞાનાવ - અજ્ઞાનને લીધે જ. આમ અજ્ઞાનને લીધે જ સવિકાર-સોપાધિરૂપ ચૈતન્યપરિણામતાથી આ આત્મા તથા પ્રકારના આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે, તે પરથી શું ફલિત થાય છે ? આત્માને કર્તુત્વનું મૂલ અજ્ઞાન પ્રતિષ્ઠિત છે, આત્મિનો પ્રતિષ્ઠિતáત્વમૂત્તમજ્ઞાન . કોની જેમ ? ભૂતાવિષ્ટ - ધ્યાનાવિષ્ટની જેમ - મૂતવિરુષ્કાનાવિષ્ટચેવ | તે આ પ્રકારે - જેમ ખરેખર ! “ભૂતાવિષ્ટ' - ભૂત ભરાયેલો કોઈ અજ્ઞાનને લીધે ભૂતને અને આત્માને - પોતાને એક કરતો, મનુષ્યને અનુચિત - અયોગ્ય અથવા અમાનુષને ઉચિત એવી વિશિષ્ટ - વિલક્ષણ ચેષ્ટાના - અવખંભથી - આધારથી નિર્ભર - ભરેલ ભયંકર આરંભથી ગંભીર અમાનુષ વ્યવહારતાએ કરીને તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે, તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવક એવા પરને અને આત્માને એક કરતો, અવિકાર અનુભૂતિમાત્ર એવા ભાવકને અનુચિત - અયોગ્ય વિચિત્ર - નાના પ્રકારના ભાવ્ય એવા ક્રોધાદિ વિકારોથી કરંબિત - સંમિશ્રિત - ભેળસેળ ખીચડો થઈ ગયેલ - ચૈતન્યપરિણામ વિકારતાએ કરીને તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. અને જેમ અપરીક્ષક આચાર્યના આદેશથી મુગ્ધ-ભોળો કોઈ મહિષ ધ્યાનાવિષ્ટ - પાડાના ધ્યાનમાં પ્રવિષ્ટ થયેલો, અજ્ઞાનને લીધે મહિષને - પાડાને અને આત્માને - પોતાને એક કરતો, આત્મામાં અથંકષ-આકાશને ચીરતા વિષાણ-શિંગડાવાળા મહામહિષના - અધ્યાસને લીધે, મનુષ્યને ઉચિત - યોગ્ય ઓરડાના દ્વારમાંથી વિનિઃસરતા - વ્હાર નીકળવાના પ્રશ્રુતપણાએ કરીને તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે, તેમ આ આત્મા પણ અજ્ઞાનને લીધે શેય-જ્ઞાયક એવા પરને અને આત્માને એક કરતો, આત્મામાં પરદ્રવ્યના અધ્યાસને લીધે, તથાવિધિ - તેવા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. શાથી કરીને ? કેવી રીતે ? (૧) નોઈદ્રિયાના - મનના વિષયરૂપ કરાયેલા ધર્મ-અધર્મ-આકાશ-કાલ-પુદ્ગલ-જીવાંતરથી (અન્ય જીવથી) નિરુદ્ધ - નિસંધાયેલ શુદ્ધ ચૈતન્ય ધાતુતાએ કરીને - નોરંદ્રિયવિષયકૃત થાશાતપુતિનીવાંતરનિરુદ્ધચૈતન્ય (૨) તથા ઈદ્રિયોના વિષયરૂપ કરાયેલા રૂપી - મૂર્ત પદાર્થથી તિરોહિત - ઢંકાઈ ગયેલ કેવલ બોધતાએ કરીને, “દિવષયીતરૂપિ પાર્થતિરોહિતવનવધત' (૩) અને મૃતક - મડદારૂપ કલેવરમાં - ખોળીઆમાં મૂર્શિત પરમ અમૃત વિજ્ઞાનઘનતાએ કરીને - “મૃતછજોવામૂર્ષિતપરમામૃતવિજ્ઞાનધનતયા ૨’ | હવે આ વ્યાખ્યાનો વિશેષ વિચાર કરીએ. જે “હું ક્રોધ છું ઈત્યાદિની જેમ અને “હું ધર્મ છું' ઈત્યાદિની જેમ, આ આત્મા એમ ઉપરમાં કહ્યું તેમ પરદ્રવ્યોને આત્મારૂપ કરે છે ને આત્માને પણ પરદ્રવ્યરૂપ કરે છે, તેનું મૂળ કારણ અજ્ઞાન જ છે. કારણકે આ આત્મા તો “અશેષ વસ્તુના સંબંધથી રહિત નિરવધિ વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છે' અર્થાત કોઈ પણ અન્ય વસ્તુનો જ્યાં સંબંધ નથી, એવો આ નિરવધિ - નિરુપધિ આત્મા વિશુદ્ધ ધાતુ જેમ સર્વ પ્રદેશે તધાતુમય જ હોય તેમ સર્વ પ્રદેશ વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય જ છે, છતાં ‘જ્ઞાનાવું - અજ્ઞાનને લીધે જ તે સવિકાર - સોપાધિ કૃત ચૈતન્યપરિણામતાએ કરીને - “સવાર સૌષધિતચૈતન્યપરિમિત . તથાવિધ આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે, અજ્ઞાન થકી કરીને તેના ચૈતન્ય પરિણામ સવિકાર - સોપાધિરૂપ બને છે તેથી કરીને જ તે તેવા તેવા પ્રકારના આત્મભાવનો કૉો પ્રતિભાસે છે. એટલે ભૂતાવિષ્ટ - ધ્યાનાવિષ્ટની જેમ આત્માનું કતૃત્વ મૂલ એજ્ઞાન પ્રતિષ્ઠિત છે.” ‘નાત્મનો મૂતાવિધ્યાનાવિષ્ટચેવે પ્રતિષ્ઠિત વર્તુત્વપૂનમજ્ઞાન તે આ પ્રકારે - જેમ - કોઈ “ભૂતાવિષ્ટ' - જેનામાં ભૂત ભરાયું છે એવો મનુષ્ય છે, ભૂતાવેશથી તે પોતાનું ભાન ભૂલી ગયો છે, એટલે અજ્ઞાનને લીધે ભૂતને તે આત્માને (પોતાને) એક ભૂતાવિષ્ટનું દાંત અશાનને કરતો તે માનુષને અનુચિત અથવા અમાનુષને ઉચિત એવી “વિશિષ્ટ - લીધે જ ક્રોધાદિ વિભાવ ચે' - કોઈ ઓર પ્રકારની વિલક્ષણ ચેષ્ટા કરે છે અને એવી ચેષ્ટાથી ભાવોનો કં ભરેલા ભયંકર “આરંભથી' - કાર્ય મંડાણથી ‘ગંભીર' - ન કળી શકાય ૫૮૦ Page #732 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૬ એવી અમાનુષ વ્યવહારતાએ વર્તતાં તે તથાપ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. તેમ - આ આત્મા છે તેને પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી, એટલે ‘અજ્ઞાનને લીધે જ' તે ભાવ્ય એવા પ૨ને અને ભાવક એવા આત્માને એક કરે છે અને એમ કરતો તે ‘અવિશ્વાાનુભૂતિમાત્રમાવાનુંચિત' - અવિકાર અનુભૂતિ માત્ર' ભાવકને અનુચિત એવા 'विचित्रभाव्यक्रोधादिविकारकरंबितचैतन्यपरिणामविकारतया' વિચિત્ર ભાવ્ય ક્રોધાદિ વિકારથી ‘કરંબિત' – સંમિશ્રિત - ચૈતન્યપરિણામ વિકારતાએ કરીને' તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે. અર્થાત્ ભાવક આત્મા તો જ્યાં કોઈ પણ વિકારનો અવકાશ નથી એવો ‘અવિકાર’ અને જ્યાં માત્ર એક .અનુભૂતિ સિવાય બીજું કાંઈ નથી એવો ‘અનુભૂતિમાત્ર' છે અને ભાવ્ય એવા ક્રોધાદિ તો ‘વિકાર' છે અને 'વિચિત્ર' - નાના પ્રકારના વિભાવ ભાવ છે. આમ ભાવક આત્મા અને ભાવ્ય પર બન્ને પ્રગટ વિભિન્ન અને વિલક્ષણ છે, એટલે વિચિત્ર ભાવ્ય ક્રોધાદિ વિકાર એ ‘અવિકાર અનુભૂતિમાત્ર' ભાવકને અનુચિત છે - ઉચિત નથી - યોગ્ય નથી, છતાં અજ્ઞાનને લીધે જ ભાવક આત્મા ભાવ્ય ક્રોધાદિ વિકારથી સેળભેળ ચૈતન્યપરિણામ વિકારપણે પરિણમી તેવા તેવા પ્રકારના ક્રોધાદિ વિભાવ ભાવનો કર્તા પ્રતિભાસે છે. અથવા જેમ - જેણે શિષ્યની યોગ્યાયોગ્યતાની પરીક્ષા નથી કરી એવા 'અપરીક્ષક' આચાર્યે શિષ્યને આદેશ કર્યો કે ‘તું મહિષનું - પાડાનું ધ્યાન ધર'. એટલે તે ગુરુ આદેશથી તે ‘મુગ્ધ' - બાળો ભોળો - અણસમજુ શિષ્ય પાડાનું ધ્યાન ધરવા બેઠો ને પાડાના ધ્યાનમાં તલ્લીન - તન્મય બનેલો તે પાડાને ને આત્માને એક ચિંતવવા લાગ્યો. એટલે જેના શિંગડા આકાશને કર્ષે છે ખણે છે એવા ‘અભંકષ વિષાણવાળો' મહામહિષ - મોટો પાડો પોતે આત્મા છે એમ એકપણાનો અધ્યાસ તેને થઈ ગયો ! તે એટલે સુધી કે તે જ્યાં ધ્યાન ધરતો હતો તે ઓરડામાં એક દ્વાર માણસને બ્હાર નીકળવાનું હતું અને બીજું પાડાને નીકળવાનું હતું, છતાં તે પાડા-ધ્યાની ‘મનુષ્ય-પાડો' મનુષ્ય દ્વારનો ઉપયોગ કરવાનું છોડી દઈ મહિષ દ્વારનો ઉપયોગ કરવા લાગ્યો ! આમ અજ્ઞાનને લીધે જ તે તથાવિધ ભાવનો કર્તા પ્રવેશે છે. તેમ મહિષ ધ્યાનાવિષ્ટ દુષ્ટાંત ઃ અજ્ઞાનને લીધે જ શેય-શાયક એવા પરને-આત્માને એક કરતો આત્મા તથાવિધ વિભાવનો કર્તા - — આ આત્મા પણ ‘અજ્ઞાનાત્’ ‘અજ્ઞાનને લીધે’ શેય શાયક એવા પર-આત્માને એક કરતો, આત્મામાં ૫૨દ્રવ્યનો અધ્યાસ કરે છે, આત્મામાં પરદ્રવ્યનું એકરૂપ પણું માની બેસે છે. એટલે (૧) નોઈદ્રિયના મનના વિષયરૂપ કરાયેલા ધર્મ-અધર્મ-આકાશ-કાળ-પુદ્ગલ-જીવાંતરથી શુદ્ધ ચૈતન્ય ધાતુની નિરુદ્ધતા થાય છે, તેથી કરીને (૨) તેમજ - ઈંદ્રિયના વિષયરૂપ કરાયેલા રૂપિ પદાર્થથી તેનો ‘કૈવલ બોધ' - ‘કૈવલ જ્ઞાન' ‘તિરોહિત' થઈ જાય છે, તેથી કરીને (૩) અને ‘મૃતક' - મડદા - રૂપ ‘કલેવરમાં’ ખોળીઆમાં પરમામૃત’ પરમ અમૃત વિજ્ઞાનઘનની મૂર્છિતતા થાય છે, તેથી કરીને, તે આત્મા તથાવિધ ભાવનો કર્તા પ્રતિભાસે છે. જે જે પ્રકારે આત્માને ચિંતન કર્યો હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે. - - વિષયાર્રાપણાથી મૂઢતાને પામેલી વિચાર શક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે, તે યથાર્થ છે, કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હોવાથી પોતાનું પણ અનિત્યપણું ભાસે છે. - વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિંતન કરનારને આત્મા શૂન્ય લાગે છે, અનિત્યપણે ચિંતન કરનારને અનિત્ય લાગે છે, નિત્યપણે ચિંતન કરનારને નિત્ય લાગે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૨૬, હાથનોંધ સ્વ જીવ ૫૮૧ પર પુદ્ગલ Page #733 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તેથી આ સ્થિત છે કે જ્ઞાનથકી કર્તુત્વ નાશે છે – एदेण दु सो कत्ता आदा णिच्छयविदूहिं परिकहिदो । एवं खलु जो जाणदि सो मुंचदि सबकत्तित्तं ॥१७॥ આ અજ્ઞાને કર્તા આતમા, ભાખ્યો નિશ્ચય જાણ રે; अमले तो ते भूतो, अर्तृत्व सर्व सु१५० ३... मशानथी. ८७ ગાથાર્થ - આથી જ (અજ્ઞાનથી જો તે આત્મા નિશ્ચયવિદોથી કર્તા પરિકથિત છે, એમ નિશ્ચયથી જે જાણે છે તે સર્વ કર્તૃત્વ મૂકે છે. ૯૭ आत्मख्यातिटीका ततः स्थितमेतद् ज्ञानान्नश्यति कर्तृत्वं - एतेन तु स कर्तात्मा निश्चयविद्भिः परिकथितः । ___ एवं खलु यो जानाति स मुंचति सर्वकर्तृत्वं ॥९७॥ येनायमज्ञानात्परात्मनोरेकत्वविकल्पमात्मनः करोति तेनात्मा निश्चयतः कर्ता प्रतिभाति । यस्त्वेवं जानाति स समस्तं कर्तृत्वमुत्सृजति ततः स खल्वकर्ता प्रतिभाति । तथाहि - इहायमात्मा किलाज्ञानी सन्नज्ञानादासंसारप्रसिद्धेन मिलितस्वादस्वादनेन मुद्रितभेदसंवेदनशक्तिरनादित एव स्यात् ततः परात्मानावेकत्वेन जानाति ततः क्रोधोहमित्यादि विकल्पमात्मनः करोति ततो निर्विकल्पादकृतकादेकस्माद्विज्ञानघनात्प्रभ्रष्टो वारंवारमनेकविकल्पैः परिणामन् कर्ता प्रतिभाति । ज्ञानी तु सन् ज्ञानात् तदादिप्रसिद्ध्या प्रत्येकस्वादस्वादनेनोन्मद्रितभेदसंवेदनशक्तिः स्यात ततोऽनादिनिधनानवरतस्वदमाननिखिलरसांतरविविक्तात्यंतमधुरचैतन्यैकरसोऽयमात्मा भिन्नरसः कषायास्तैः सह यदेकत्वविकल्पकरणं तदज्ञानादित्येवं नानात्वेन परात्मानौ जानाति । ततोऽकृतमेकं ज्ञानमेवाहं न पुनः कृतकोऽनेकः क्रोधादिरपीति क्रोधोहमित्यादिविकल्पमात्मनो मनागपि न करोति । ततः समस्तमपि कर्तृत्वमपास्यति । ततो नित्यमेवोदासीनावस्थो जानन् एवास्ते । ततो निर्विकल्पोऽकृतक एको विज्ञानघनोभूतोऽत्यंतमकर्ता प्रतिभाति ।।९७|| आत्मभावना - ततः स्थितमेतद् - तेथी मा स्थित छ ? - ज्ञानात् नश्यति कर्तृत्वं - शानी उर्तृत्व - lugनाशे छ - नाश पामेछ - एतेन तु - आधी ४ - मशानथी ४ स आत्मा - ते मात्मा कर्ता - इता निश्चयविद्भिः परिकथितः . निश्चयविद्याथी - निश्चयन PALTथी परिचित छ, एवं खलु यो जानाति - अभ ५२५२ ! निश्चये रीने से छ, स सर्वकर्तृत्वं मुंचति - ते सर्व तत्व भूछे. ।। इति गाथा आत्मभावना ||९७| येनायमात्मा-था- २९४थी मा प्रत्यक्ष अनुभवासो मात्मा अज्ञानात्-शानने बीधे परामनोरेकत्वविकलपमासान करोति-५२-मात्मानी पानी नियमात्मानी १३छ, तेनात्मा निश्चयतः कर्ताप्रतिमाति-तथा- २४थी मात्मा નિશ્ચયથી ર્તા પ્રતિભાસે છે-દીસે છે. यस्त्वेवं जानाति - ५३ मत छ, स समस्तं कर्तृत्वमुत्सर्जति - त समस्त र्तृत्व - पिy Gस छ - विसर छ - छोरी धेछ, ततः स खल्वकर्ता प्रतिभाति - तथा शनते ५२५२ ! - निश्चये शने मत 'प्रतिमासे' छ - भछतेम 'मास' - सामो 'मासे'छे-हीसे छे. तथा हि - सो! ३ - इहायमात्मा किलाज्ञानी सन् - Hधा - भालोने विषे मा मात्मा ५३५२ ! सुटप मशानी सतो (aal) मुद्रित ૫૮૨ Page #734 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૭ આત્મખ્યાતિ ટીકાર્ય જેથી આ અજ્ઞાનથી પર-આત્માનો એકત્વ વિકલ્પ આત્માનો કરે છે, તેથી આત્મા નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે, પણ જે એમ જાણે છે તે સમસ્ત કત્વ ઉત્સર્જે (છોડી ઘે) છે, તેથી તે નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે - અહીં આ આત્મા નિશ્ચયથી અજ્ઞાની સતો, અજ્ઞાનને લીધે આસંસારપ્રસિદ્ધ મિલિત સ્વાદના સ્વાદનથી મુદ્રિત ભેદસંવેદનશક્તિવાળો અનાદિથી જ હોય, તેથી કરીને તે ૫૨-આત્માને એકપણે જાણે છે, તેથી કરીને “હું ક્રોધ છું' ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે, તેથી કરીને નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ તે વારંવાર અનેક વિકલ્પોથી પરિણમતો કર્તા પ્રતિભાસે છે, પણ જ્ઞાની સતો, જ્ઞાનને લીધે તદાદિ પ્રસિદ્ધિવાળા પ્રત્યેક સ્વાદના સ્વાદનથી ઉન્મુદ્રિત ભેદ સંવેદનશક્તિવાળો હોય, તેથી કરીને - અનાદિનિધન, અનવરત સ્વદમાન, નિખિલ રસાંતરથી વિવિક્ત અત્યંત મધુર ચૈતન્ય એકરસ આ આત્મા, ભિન્નરસ કષાયો છે, તેઓની સાથે એકત્વ વિકલ્પકરણ તે અજ્ઞાનથી છે - એમ નાનાત્વથી (ભિન્નપણાથી) તે પર-આત્માને જાણે છે, તેથી કરીને - અમૃતક એક જ્ઞાન જ હું છું, નહિ કે કૃતક અનેક ક્રોધાદિ પણ, એમ (જાણી) તે ‘હું ક્રોધ છું” ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ કરતો નથી. તેથી કરીને તે સમસ્ત જ કર્તુત્વ ફગાવી દે છે, તેથી કરીને નિત્યમેવ ઉદાસીન અવસ્થાવાળો તે જાણતો જ રહે છે, તેથી કરીને નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનીભૂત તે અત્યંત અકર્તા પ્રતિભાસે છે. ૯૭ બેવસંવેનશવિત્તરનાવિત જીવ ચાતુ - મુદ્રિત - ભેદ સંવેદનશક્તિવાળો અનાદિથી જ હોય. શાથી ? માસંસારસિદ્ધન નિતિતસ્વાસ્થાનેન - આસંસારપ્રસિદ્ધ - આ સંસારથી માંડીને એટલે કે અનાદિથી પ્રસિદ્ધ મિલિત - મળેલા - મિશ્રિત સ્વાદના સ્વાદનથી - આસ્વાદપણાથી. તે મિલિત સ્વાદ સ્વાદન શાને લીધે ? અજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે. એમ અજ્ઞાનને લીધે મુદ્રિત ભેદ સંવેદન શક્તિવાળો હોય તેથી શું? તત: પૂરાભાનાવેઇન્ટેન નાનાતિ - તેથી પરને જ આત્માને એકત્વથી - એકપણે જાણે છે. તેથી શું? તત: શોધોનિત્યવિવિ7માત્મનઃ કરોતિ - તેથી ક્રોધ હું ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે. તેથી શું ? નિર્વિજત્પાવકૃતાવેજસ્મદ્વિજ્ઞાન નાટ્યપ્રદો - નિર્વિકલ્પ - વિકલ્પ વિરહિત અકૃતક - અકૃત્રિમ એક - અદ્વૈત વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ - પ્રકૃષ્ટપણે ભ્રષ્ટ - પ્રવ્યુત થયેલો તે વારંવારને વિન્ધઃ રિઝમનું ર્તા પ્રતિભાતિ - વારંવાર - ફરીફરીને અનેક - નાના પ્રકારના વિકલ્પોથી પરિણમતો કર્તા પ્રતિભાસે છે - જેમ છે તેમ દીસે છે. પણ જ્ઞાની તુ સન - જ્ઞાની સંતો (હોતો) જ્ઞાનાત - જ્ઞાનને લીધે સમુદ્રિતમે સંવેનશક્તિ ચાતુ - ઉન્મુદ્રિત - મુદ્રા જેની ઉઘડી ગઈ છે એવી ભેદ સંવેદનશક્તિવાળો હોય. શાથી? તસિદ્ધયાતા પ્રત્યે સ્વાસ્થાનેન - તદાદિથી - તે જ્ઞાનની આદિથી - શરૂઆત - પ્રસિદ્ધિ - પ્રગટતા છે જેની એવા પ્રત્યેક - પ્રત્યેકના એક - જૂદા જૂદા સ્વાદના સ્વાદનથી - આસ્વાદવાપણાથી. આમ જ્ઞાનને લીધે ઉન્મુદ્રિત ભેદ સંવેદનવાળો થતાં શું ? તતોડનાિિનઘના નવરતવમાનનિલિતરાંત વિવિવત - તેથી અનાદિનિધન - અનાદિ અનંત, અનવરતપણે - વગર અટક્ય - નિરંતર સ્વદમાન - સ્વદાતા, નિખિલ - સમસ્ત રસાંતરથી - બીજા બધા રસથી વિવિક્ત - જૂદા એવા અત્યંતમધુવૈતવૈજરસો માત્મા - અત્યંત મધુર-મીઠા ચૈતન્ય એકરસવાળો આ આત્મા, (અને) પિત્રસા: વાયા: - ભિન્ન-જૂદા રસવાળા કષાયો છે, સૈઃ સદ વિહરાં તત્વજ્ઞાનાતુ - તેઓ - તે કષાયો સાથે જે એકત્વ વિકલ્પકરણ - એકપણાના વિકલ્પનું કરવું તે અજ્ઞાનને લીધે છે, રૂર્વ નાનાલ્વેન પરાભાની નાનાતિ - એવા પ્રકારે એમ નાનાત્વથી - નાનાપણાથી - ભિન્ન ભિન્નપણાથી પરખે ને આત્માને જાણે છે. તેથી શું ? તતોડઋતછમેૐ જ્ઞાનમેવાદું ન પુનઃ તોડનેવ: ધારિસ્વતિ - તેથી અકૃતક-અકૃત્રિમ એક-અદ્વૈત જ્ઞાન જ હું છું, નહિ કે કૃતક-કૃત્રિમ અનેક-નાના પ્રકારનો ક્રોધાદિ પણ એમ જાણી, ઢોઘોદનિત્યાદ્રિ વિજત્વમાભનો મનાઈ ન કરોતિ - “ક્રોધ હું' ઈત્યાદિ ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ નથી કરતો. તેથી શું? તત: સમસ્ત રૃત્વમપાત - તેથી સમસ્ત પણ કર્તુત્વ-કર્તાપણું અપાસ્ત કરે છે - દૂર ફગાવી ઘે છે. તેથી શું? તતોગનિત્યમેવાણીનાવસ્થો નાનનું વાસ્તે - તેથી નિત્યે જ - સદાય ઉદાસીન અવસ્થાવાળો જાણતો જ રહે છે - બિરાજે છે, તેથી શું - Sઋતદ્દ ઉો વિજ્ઞાનની પૂતોડયંતમત્ત પ્રતિમતિ - નિર્વિકલ્પ - વિકલ્પ વિરહિત - અકૃત્રિમ એક-અદ્વૈત વિજ્ઞાનઘન રૂપ થઈ ગયેલો તે અત્યંત - સર્વથા અકર્તા પ્રતિભાસે છે. | તિ “બાત્મતિ' માત્મભાવના ૬થા ૫૮૩ Page #735 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “રાગ દ્વેષ અને અજ્ઞાન આત્યંતિક અભાવ કરીને જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂં સ્મરણ, ધ્યાન અને પામવા યોગ્ય સ્થાન છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૬, હાથનોંધ ચેતન પરકે જોગ સૌ, પરકો કરતા હોય; પાતે પરકો પર લખે, તજે અકર્તા સોય.'' - શ્રી દેવચંદ્રજી કૃત દ્વ.પ્ર. ૧-૩૬ “અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જો, કર્તા ભોક્તા ભાવે ૨મણપણે ધરે રે લો, સહજ અકૃત્રિમ નિર્મળ જ્ઞાનાનંદ જો, દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લો.'' - શ્રી દેવચંદ્રજી ઉપર આગલી ગાથાઓમાં જે વિવરી દેખાડ્યું તે પરથી ‘જ્ઞાનાત્ તૃત્વનશ્યતિ’ - શાન થકી કર્તૃત્વ નાશ પામે છે એમ સ્થિત છે, એવો નિશ્ચય સિદ્ધાંત અત્ર ભગવાન શાન થકી કર્તૃત્વ નહિં શાસ્ત્રકારે પ્રતિપાદન કર્યો છે અને ‘વિજ્ઞાનન' પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ ભગવતી ‘આત્મખ્યાતિ'માં પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં તેનું તત્ત્વ સર્વસ્વસમર્પક પરમ અદ્ભુત વ્યાખ્યાન કરી, કર્તાપણા-અકર્તાપણાનો સાંગોપાંગ સકલ વૈજ્ઞાનિક અનુક્રમવિધિ પ્રકાશ્યો છે. તેનો પરિસ્ફુટ ભાવાર્થ આ પ્રકારે - સુખ કી સહેલી હૈ અકેલી ઉદાસીનતા, અજ્ઞાનને લીધે પર-આત્માનો એકત્વ અધ્યાત્મની જનની કેલી ઉદાસીનતા.'' - શ્રીમદ્ રાજચંદ્રજી, (૫૦), ૭૭ કારણકે આ - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા ‘અજ્ઞાનાત્’ વિકલ્પ આત્માનો કરે છે પરાત્મનો વિત્ત્વમાત્મનઃ રોતિ, પર વસ્તુનું ને આત્મવસ્તુનું એકપણું વિકલ્પવારૂપ વિકલ્પ આત્માનો કરે છે, તેથી આત્મા નિશ્ચયથી કર્તા પ્રતિભાસે છે, પણ જે એમ જાણે છે - પર-આત્માનો એકત્વ વિકલ્પ એ જ કર્મ-કર્તૃત્વનું મૂળ છે એમ જાણે છે, તે જ્ઞાની પુરુષ સમસ્ત કર્તૃત્વ-કર્તાપણું ઉત્સર્જે છે, વિસર્જન કરે છે, સર્વથા છોડી ઘે છે, તેથી તે જ્ઞાની નિશ્ચયથી અકર્તા પ્રતિભાસે છે. આ કર્તા-અકર્તાપણાનો સમગ્ર અનુક્રમવિધિ આ છે - અજ્ઞાની શાની (કોષ્ટક) અજ્ઞાનજન્ય કર્તાપણાનો સાંગોપાંગ વૈજ્ઞાનિક અનુક્રમવિધિ અજ્ઞાનઃ પરાત્માની એકત્વબુદ્ધિ, કૃતક અનેક ક્રોધાદિ હું અનેક વિકલ્પ પરિણમતો નિર્વિકલ્પ અમૃત એક વિજ્ઞાનધનથી પ્રભ્રષ્ટ કર્તા અકર્તા આ લોકને વિષે આ આત્મા આત્મસ્વરૂપનું જ્ઞાન નહિ હોવાથી નિશ્ચયે કરીને અજ્ઞાની અહીં હોતાં ‘અજ્ઞાની સન્’, અજ્ઞાનને લીધે તેને સ્વ-પરના ભેદનું ભાન હોતું નથી. એટલે ‘આ સંસાર પ્રસિદ્ધ' - આ સંસારથી માંડીને એટલે કે અનાદિથી જ પ્રસિદ્ધ ‘મિલિત સ્વાદન સ્વાદન વડે' - ‘મિતિત સ્વાવસ્વાવનેન' તે મુદ્રિત ભેદ સંવેદનશક્તિવાળો - ‘મુદ્રિતમેવસંવેવનશક્તિઃ’- અનાદિથી જ હોય, મળેલા સેળભેળ ખીચડો થઈ ગયેલા સ્વાદના સ્વાદન વડે જેની ભેદ સંવેદનશક્તિ મુદ્રિત થઈ ગઈ છે એવો અનાદિ કાળથી જ હોય, અર્થાત્ અનાદિ સંસારથી આ અજ્ઞાન આત્માએ સ્વ-૫૨ વસ્તુનો સેળભેળરૂપ મિલિત-મિશ્રિત સ્વાદ કર્યા કર્યો છે, એટલે સ્વ-પરનો ભેદ સંવેદવારૂપ તેની ભેદ સંવેદનશક્તિ - ભેદ અનુભવન શક્તિ મુદ્રિત નિધાનની જેમ (sealed treasure) મુદ્રિત થઈ ગઈ છે, બંધ ખજાનાની જેમ સીલબંધ થઈને રહેલી છે. એટલે આમ આત્મ અજ્ઞાનને લીધે અજ્ઞાની આત્માની સ્વ-પર ભેદ વિજ્ઞાન - - - ૫૮૪ જ્ઞાનઃ પરાત્માની નાનાત્વ બુદ્ધિ, અમૃત એક જ્ઞાન જ હું, નિત્ય ઉદાસીન અવસ્થા જાણતો જ, નિર્વિકલ્પ, અકૃત એક, વિજ્ઞાનધનભૂત Page #736 -------------------------------------------------------------------------- ________________ કક્નકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૭ શક્તિ બંધ ખાના જેમ “મુદ્રિત” થઈને પડી છે, તેથી કરીને આ અજ્ઞાની આત્મા પર-આત્માને એકપણે જાણે છે. પરંભાનાવેઋત્વેન નાનાતિ ! એટલે પછી તે “હું ક્રોધ છું' ઈત્યાદિ વિકલ્પ આત્માનો કરે છે. એટલે પછી તે નિર્વિજત્પાતાવછાકિજ્ઞાનના પ્રશ્રy:” . નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ થયેલો વારંવાર અનેક વિકલ્પોથી પરિણમતો સતો - કર્તા પ્રતિભાસે છે. વારંવારનેવિ : વરામનું કર્તા પ્રતિપતિ | અર્થાત્ તે ક્રોધાદિ કૃતક-કૃત્રિમ અનેક વિકલ્પો કરે છે, એટલે જ્યાં કોઈ પણ વિકલ્પ છે નહિ એવો વિકલ્પાતીત હોવાથી જે નિર્વિકલ્પ છે, કોઈ કર્તાએ નહીં કરેલ હોવાથી જે અકૃત્રિમ - અકૃતક છે, જ્ઞાન સિવાય બીજો ભાવ નહિ હોવાથી અદ્વિતીય - અદ્વૈત હોવાથી જે એક છે અને સર્વ પ્રદેશે ઘન-નક્કર વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય હોવાથી જે “વિજ્ઞાનઘન' છે, એવા નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનથી પ્રભ્રષ્ટ – પ્રય્યત - પ્રમત્ત થયેલો આત્મા વારંવાર નાના પ્રકારના વિકલ્પોથી પરિણમતો સતો કર્તા પ્રતિભાસે છે. આમ (૧) આત્મ અજ્ઞાન હોય છે, (૨) તેથી ભેદ અજ્ઞાન હોય છે, (૩) તેથી પર-આત્માનો એકત્વ અધ્યાસ હોય છે, (૪) તેથી વિકલ્પકરણ હોય છે, (૫) તેથી નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી પ્રમત્તપણું હોય છે, (૬) તેથી કર્તાપણું હોય છે. આ કર્તુત્વનો સાંગોપાંગ સકલ અવિકલ અનુક્રમ વિધિ છે. પણ આથી ઉલટું જ્ઞાન તુ સન્ - આ આત્મા જ્ઞાની હોતાં, જ્ઞાનાત્ - આત્મસ્વરૂપના જ્ઞાનને લીધે, “તાઢિપ્રસિદ્ધચાતા' - તદાદિ પ્રસિદ્ધ થઈ રહેલ - જ્યારથી તે જ્ઞાન શાનજન્ય અકર્તાપણાનો સંપૂર્ણ ઉપર્યું ત્યારથી જેની આદિની - શરૂઆતની પ્રસિદ્ધિ છે એવા વૈજ્ઞાનિક અનુક્રમ વિધિ “પ્રત્યેજસ્વવિવાહનેન' . “પ્રત્યેક સ્વાદના સ્વાદન વડે’ ‘ઉન્મુદ્રિત ભેદ સંવેદન આ શક્તિવાળો' - “ ન્યુદ્રિત સંવેદૃનશક્તિઃ' - હોય છે. અર્થાત્ સહજ શુદ્ધ આત્મસ્વરૂપનું જ્ઞાન થતાં આ આત્મા જ્ઞાની હોય છે, એટલે તે જ્ઞાનને લીધે સ્વ-પરના પ્રત્યેકનો - એક એકના સ્વાદનું સ્વાદન તેને હોય છે, જેથી કરીને એની ભેદ સંવેદનશક્તિ જે અનાદિથી “મુદ્રિત” - સીલબંધ (sealed) પડી હતી, તે “ઉન્મુદ્રિત' (unsealed) થાય છે, તેની મુદ્રા (seal) ત્રુટતાં ખૂલ્લી થાય છે, એટલે તેનો ભેદ સંવેદનશક્તિરૂપ નિધાન - અમૂલ્ય ખજાનો ખૂલે છે. એટલે પછી તે સ્વાદનો ભેદ આ પ્રમાણે જાણે છે - આ આત્મા “અનાદિ નિધન - અનાદિ અનંત “અનવરત સ્વદમાન' વગર અટક્યું નિરંતર ચખાઈ રહેલ. “નિખિલ રસાંતરોથી વિવિક્તઃ - સર્વ અન્ય રસોથી સાવ જુદો અલગ તરી આવતો એવો, “અત્યંત “ચેતવૈક રસ” મધુર” છે - “ચૈતન્થરસોડ માત્મા' - જ્યાં પરમ મિષ્ટ-પરમ અમૃત ચૈતન્ય રસ સિવાય બીજું કાંઈ નથી એવો ચૈતન્ય એકરસરૂપ છે; અને “fબન્નરસા: છાયા:' - કષાયો તો “ભિન્નરસ” છે, ભિન્ન - જુદા જુદા વિવિધ રસવાળા છે. આમ ચૈતન્ચકરસ આત્મા પરમ મધુર પરમામૃત સરસ છે, ને ભિન્નરસ ક્રોધાદિ તો પરમ કટુ પરમ વિષ વિપાકી વિરસ છે - એમ સરસ ચૈતન્યરસ આત્માના ને વિરસ ક્રોધાદિના સ્વાદનું પ્રગટ ભિન્નપણું તે આસ્વાદે છે, ઉન્મુદ્રિત ભેદ સંવેદન શક્તિથી સંવેદે છે. એટલે પછી તે કષાયો સાથે જે “એકત્વ વિકલ્પકરણ” - એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે, એમ નાનાત્વથી - ભિન્નપણાથી તે પર-આત્માને જાણે છે, ‘ત્યેવે નાનાત્વેન પરાત્માની નાનાતિ’ - એટલે પછી કોઈ કર્તાની જે કૃતિ નથી એવું અકૃત્રિમ “અકૃતક' ‘એક’ જ્ઞાન જ હું છું, “વૃતર્જ જ્ઞાનમેવાÉ, પણ કૃત્રિમ – કૃતક' “અનેક ક્રોધાદિ પણ હું નથી, “ પુન: તોડને: શોઘવિરપ' - એમ સમજી તે “હું ક્રોધ છું' ઈત્યાદિ વિકલ્પ આત્માનો જરા પણ કરતો નથી. એટલે તે સમસ્ત જ કર્તુત્વ ફગાવી ઘે છે. “તત: સમસ્તમ જરૃત્વમસ્થિતિ' - એટલે પછી નિત્યમેવ ઉદાસીન અવસ્થાવાળો તે જાણતો જ રહે છે', નિત્યમેવ ૩વાસીનાવો નાનત્રેવાતે, અર્થાત્ સર્વ પરભાવ-વિભાવથી અસ્પર્ય એવી “ઉતુ’ - ઉચ્ચ આત્મદશા-સ્થાને “આસીન' બેસવારૂપ ઉદાસીન અવસ્થાને પામેલો તે માત્ર સાક્ષીરૂપે જ્ઞાતા - ચેષ્ટા જ રહે છે. એટલે પછી નિર્વિ7ોડક્ત પો વિજ્ઞાનનીમૂત. - નિર્વિકલ્પ અકૃતક એક વિજ્ઞાનઘનીભૂત તે અત્યંત અકર્તા પ્રતિભાસે છે, મચતમત્ત ૫૮૫ Page #737 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પ્રતિમતિ . અર્થાત્ સર્વ વિકલ્પથી પર હોવાથી જે નિર્વિકલ્પ છે, અકૃત્રિમ - સહજ હોવાથી જે અકૃતક (non-artificial) છે, પરભાવનું àત મટી જવાથી - અદ્વૈત હોવાથી જે એક છે અને અન્ય ભાવને પેસવા ન દીએ એવો ઘન - નક્કર સર્વ પ્રદેશે વિજ્ઞાનમય રૂપ વિજ્ઞાન હોવાથી જે વિજ્ઞાનઘન છે, એવો નિર્વિકલ્પ, અકતક, એક “વિજ્ઞાનઘન થઈ ગયેલો તે સહજ શુદ્ધ આત્મસ્વરૂપને પામેલો ‘સહજાત્મસ્વરૂપ’ આત્મા સર્વથા અકર્તા પ્રતિભાસે છે. સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને તીવ્ર જ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધન મુક્ત થાય નહીં એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, (૪૮૪), ૫૭૨ અને આવી તથારૂપ પરમ ઉદાસીન નિર્વિકલ્પ “વિજ્ઞાનઘન' તીવ્ર શાનદશાની જીવનમાં સાક્ષાત્, અમૃત અનુભવ કરનારા શ્રીમદ્ રાજચંદ્રજીના તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના અમૃત પત્રોમાં સહજ અનુભવોલ્ગાર છે કે - “ચિત્ત ઉદાસ રહે છે.” “કારણકે વીતરાગતા વિશેષ છે, અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે.” અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.” “અત્ર સમાધિ છે. પૂર્ણ શાને કરી યુક્ત એવી જે સમાધિ તે વારંવાર સાંભરે છે. પરમ સતનું ધ્યાન કરીએ હૈયે. ઉદાસપણું વર્તે છે.” ચોતરફ ઉપાધિની જ્વાલા પ્રજ્વલતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે અને એ વાત તો પરમજ્ઞાની વિના થવી વિકટ છે, અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એમ પ્રાયે વર્યા જ કરે છે, એવો અનુભવ છે. આત્મભાવ યથાર્થ જેને સમજાય છે, નિશ્ચય રહે છે, તેને એ સમાધિ પ્રાપ્ત હોય છે. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છઈએ અને તેવો અનુભવ છે.” ઉદાસ પરિણામ આત્માને ભજ્યા કરે છે.” અત્યંત પરિણામમાં ઉદાસીનતા પરિણમ્યા કરે છે.” “અમને તો એવી જંજાલ વિષે ઉદાસીનપણું વર્તે છે, અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મને મળવા દેતો નથી.” ઈત્યાદિ - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૩૫, ૨૪૮, ૨૭૦, ૨૭૧, ૨૮૨, ૨૮૪, ૩૦૧ અને આવા પરમ “દુષ્કર દુષ્કર કારક' જ્ઞાની પુરુષની” આવી વિકટ જ્ઞાનદશાને અનુલક્ષીને જ કદાચ મહાજ્ઞાની આનંદઘનજી જેવા યોગી પુરુષે ગાયું હશે કે – “ધાર તરવારની સોહલી દોહલી ચૌદમા જિનતણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.” - શ્રી આનંદઘનજી પર પુગલ જીવ જુઓ: “અધ્યાત્મ રાજચંદ્ર” (સ્વરચિત) પ્રકરણ એકસઠમું ઉપાધિ મળે સમાધિ : અલૌકિક “રાધાવેધ ૫૮૬ Page #738 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૭ હવે અજ્ઞાનથી જ કર્તાપણું હોય છે એમ અદ્ભુત અન્યોક્તિથી દર્શાવતો સમયસાર કળશ (૧૨) પ્રકાશે છે वसंततिलका सतॄणाभ्यवहारकारी, अज्ञानतस्तु ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः । पीत्वा दधीक्षु मधुराम्लरसातिगृद्ध्या, गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालं ॥ ५७॥ અજ્ઞાનથી જ સહ જે તૃણ ભોજનારો, જ્ઞાન સ્વયં નકી છતાં પણ રંજનારો; શ્રીખંડ પી ખટમીઠા રસ વૃદ્ધિ આણે, તે ગાયનું દુધ રસાલ દુહે જ જાણે ! ૫૭ અમૃત પદ-૫૭ જ્ઞાન ભોજન અજ્ઞાનથી બગાડતો, શાને રાગનો રંગ લગાડતો, ગજ શું ખડ આ ખરેખર ! ખાય રે ? મિષ્ટ ભોજન શું ખડ મિલાય રે ?... જ્ઞાન ભોજન... ૧ ખટમીઠો શ્રીખંડ આ ખાઈને, ખટમીઠા રસથી ન ધરાઈને, અતિવૃદ્ધિથી દોહે ગાયને ! દૂધ રસાળું પીવા ધાયને ખડખાવાપણું આ છોડને ! જ્ઞાન ભોજનમાં મનને જોડને ! જ્ઞાન ભોજન... ૨ ભગવાન અમૃતચંદ્રની આ વાણને, અમૃતમયી સદાય પ્રમાણને !... જ્ઞાન ભોજન... ૩ અર્થ - જે ખરેખર ! સ્વયં જ્ઞાન હોતાં છતાં અજ્ઞાનથી જ સદ્ગુણ અભ્યવહારકારી (તૃણ સહિત આહાર કરનારો) રાગ કરે છે (રંજે છે), તે શ્રીખંડ પીને મધુરામ્સ (ખટમીઠા) રસની અતિવૃદ્ધિ થકી ખરેખર ! ગાયનું જાણે ૨સાલ દૂધ દૂહે છે ! ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી, પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહિ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૮૦), ૫૬૬ મેં અજ્ઞાનમેં સુપ્ત રહ્યો પર ધ્યાન મેં, જાગ્યો જાન્યૌ તત્ત્વ તોહિ ગુન માન મેં, જ્યું દરિદ્રી લહી દ્રવ્ય અધૃતિ ચિતમઁ કરે, તૈસે અસંત જ્ઞાન પાઈ જ્ઞાન સુખ જન વરે.’’ શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૧૨૧ ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં કત્વ મૂલ અજ્ઞાન વિવરી દેખાડ્યું, તેની પુષ્ટિમાં સારસમુચ્ચયરૂપ આ કળશ લલકાર્યો છે, ‘જ્ઞાનં સ્વયં તિ મવષિ રાખ્યતે યઃ' - આ આત્મા સ્વયં - પોતે પ્રગટપણે શાન હોતાં છતાં જે રંજાય છે રંગાય છે - રાગાદિના રંગથી રંગાય છે, તે અજ્ઞાનને લીધે જ સતૃણાભ્યવહારકારી ‘અજ્ઞાનતસ્તુ સતૃષ્ણામ્યવહારજારી' છે, તૃણ સાથે અભ્યવહાર - આહાર કરનારો છે. અર્થાત્ હાથી જેમ સુંદર શુદ્ધ ધાન્ય હોય, તેને તૃણ-ઘાસ સાથે ભેળવીને-મિશ્ર કરીને સેળભેળ કરીને ખાય છે, સતૃણ અભ્યવહાર અશુદ્ધ આહાર કરે છે, તેમ આ જ્ઞાનમય આત્મા પોતે નિશ્ચયથી પ્રગટ શુદ્ધ જ્ઞાન છે છતાં, પોતાના નિજ સ્વરૂપનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધેજ રાગાદિ રંગના અનુરંજન સાથે મિશ્રપણે - સેળભેળપણે - અશુદ્ધ ભાવ સહિતપણે અશુદ્ધ અનુભવ કરે છે. આ જ શુદ્ધ ધાન્યરૂપ અમૂલ્ય જે જ્ઞાન, તેનું તૃણરૂપ - તણખલા જેવા નિર્માલ્ય રાગાદિ રંગન સાથે અભ્યવહાર - આહાર કરવારૂપ સદ્ગુણ અભ્યવહારકારીપણું છે અને આજ જે રાગાદિ રંગથી રંગાયેલો ૫૮૭ - - Page #739 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અજ્ઞાની જીવ છે તે જ સતૃણાભ્યવહા૨કારીપણું છોડાવવા માટે મહાજ્ઞાનેશ્વર પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી સુંદ૨ અન્યોક્તિથી અજ્ઞાનીના અજ્ઞાનનો માર્મિક ઉપહાસ કરે છે 'पीत्वा दधीक्षु मधुराम्लरसातिगृद्ध्या ' દધિ-ઈક્ષુ પીને મધુર-અમ્લ-ખટમીઠા રસની અતિવૃદ્ધિથી વધારે પડતી લોલુપતાથી તે ખરેખર ! ગાયનું જાણે રસાલ દૂધ દોહે છે ! - માં લોધિ યુઘ્ધમિવ નૂનમતૌ રસાનું ।' અર્થાત્ કોઈ મનુષ્ય દધિ-ઈસુ - દહીં અને ઈશુનું - શેરડીનું મિશ્રણ પીએ છે, તેને તેનો ખાટો-મીઠો (ખટ મીઠો) ૨સ ગોઠી જાય છે, તે એટલે સુધી કે તેને તે ખટમીઠા રસની ‘વૃદ્ધિ’ લુબ્ધતા લાલસા ઉપજે છે, તેથી ખટમીઠા રસની ‘અતિવૃદ્ધિથી' - અતિશય વૃદ્ધિથી - વધારે પડતી લુબ્ધતાથી (Excessive greed) તે ગાયનું રસાલ-રસભર્યું-સરસ દૂધ દોહે છે, તે એટલા માટે કે ખટાશનું મિશ્રણ મેળવણ નાંખી તે દૂધમાંથી પ્રથમ તો દહીં બને - દૂધ પોતે દધિ પર્યાયે પરિણમે, ને પછી તેમાં ઈસુ રસના સંયોગસંબંધ થકી (admixture) પોતાનો પ્રિય ખટમીઠો રસ હાંસલ થાય ! આમ તે ગાયનું ૨સાલ દૂધ દોહે છે તે ખરેખર ! દધિ-ઈશુનો ખટમીઠો રસ આસ્વાદવા ખાતર ! તેમ અજ્ઞાની જીવ છે તે અનાદિથી સ્વ-પરની ભેળસેળવાળો-‘મિલિત આસ્વાદવાળો' વિકૃત ચૈતન્યપરિણામનો વિ૨સ - વિકૃત રસ અનુભવી રહ્યો છે અને અનાદિ અભ્યાસથી તે વિરસ રસ પણ તેને ગોઠી ગયો છે ! તે એટલે સુધી કે તેને તે ખટમીઠા રસ સમા વિરસ રસની ‘વૃદ્ધિ' - લુબ્ધતા - લાલસા ઉપજે છે. તેથી તે વિરસ રસની ‘અતિ વૃદ્ધિથી' - વધારે પડતી લુબ્ધતાથી (Excessive greed) તે ચેતના-કામધેનુનું રસાલ-રસભર્યું-સરસ શાન-દૂધ દોડે છે, તે એટલા માટે કે રાગાદિ રંગનરૂપ વિભાવ-ખટાશનું મિશ્રણ-મેળવણ નંખાતાં તે જ્ઞાન-દૂધમાંથી પ્રથમ તો અજ્ઞાનરૂપ દહીં બને - જ્ઞાન-દૂધ પોતે અજ્ઞાન-ધિ પર્યાયે પરિણમે અને પછી તેમાં પરભાવરૂપ ઈક્ષુરસના સંયોગ સંબંધ થકી (admixtures) પોતાનો અનાદિનો પ્રિય ખટમીઠો વિરસરસ વિભાવરૂપ વિકૃત ચેતન રસ હાંસલ થાય ! આમ તે ચેતના-કામધેનુનું રસાલ જ્ઞાન-દૂધ દોહે છે, તે ખરેખર ! વિભાવ - પરભાવનો મિશ્ર ખટમીઠો વિરસ રસ આસ્વાદવા ખાતર ! S - - ૫૮૮ - - Page #740 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૮ અજ્ઞાનની ભારોભાર નિંદા કરતો સમયસાર કળશ (૧૩) પ્રકાશે છે – शार्दूलविक्रीडित अज्ञानान्मृगतृष्णिकां जलधिया धावंति पातुं मृगा, अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाच विकल्पचक्रकरणाद्वातोत्तरंगाब्धिवत्, शुद्धज्ञानमया अपि स्वयममी कीभवंत्याकुलाः ॥५८॥ અજ્ઞાને મૃગતૃષ્ણિકા જલધીથી પીવા મૃગો દોડતા, અજ્ઞાને તમમાં ભુજંગ રજુમાં માની જનો ભાગતા; અજ્ઞાને પરને તરંગી જલધિ શું વિકલ્પ ચઢે ગતા. શુદ્ધજ્ઞાનમયા છતાં સ્વયમપિ આકુલ કર્તા થતા. ૫૮ અમૃત પદ-૫૮ અજ્ઞાને કર્તા થઈ આત્મા, આકુલ થઈ અકળાય... ધ્રુવ પદ. ૧ અજ્ઞાને મૃગ મૃગજલ પીવા, જલબુદ્ધિથી ધાય, અજ્ઞાને અંધારે રજુ, માની સાપ પલાય... અજ્ઞાને કર્તા. ૨ અજ્ઞાને જ વિકલ્પ ચક્રના, કરણ ચાકડે ચડાય, વાયે હેલે ચડતા સાયર શું, હાય હિલોળા ખાય... અજ્ઞાને કર્તા. ૩ શુદ્ધ જ્ઞાનમય છતાંય પોતે, જન આ કર્તા થાય, ભગવાન અમૃત જ્યોતિ ભૂલી, આકુલ થઈ અકળાય.. અજ્ઞાને કર્તા. ૪ અર્થ - અજ્ઞાનથી મૃગ તૃાિકાને (ઝાંઝવાના જલને) જલ બુદ્ધિથી પીવાને મૃગો દોડે છે, અજ્ઞાનથી તમસમાં રજૂમાં ભુજગાધ્યાસથી (દોરડીમાં સાપ માની બેસી) જનો ભાગે છે અને અજ્ઞાનથી વિકલ્પ ચક્રકરણથકી વાયુથી ઉત્તરંગ સમુદ્રની જેમ આ (જનો) સ્વયં શુદ્ધ જ્ઞાનમય છતાં આકુલ બની સ્વયં કર્તા થાય છે અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આ લોક ત્રિવિધ તાપથી આકુળ વ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છીપાવવા ઈચ્છે છે એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુળ ખેદ, જ્વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને અનુભવે છે, એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે, સત્યરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્યરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૧૮૪), ૨૧૩ “મુજ લાયકતા પરરસી રે લાલ. પરતુષ્ણાએ તપ્ત રે, તે સમતારસ અનુભવે રે લાલ. સુમતિ સેવન વ્યાસ રે...' - શ્રી દેવચંદ્રજી અજ્ઞાનની ભારોભાર નિંદા કરતા આ કળશ કાવ્યમાં કેટલાક સુપ્રસિદ્ધ દષ્ટાંતો તાદેશ્ય આબેહૂબ શબ્દચિત્રથી (graphic pictures • સ્વભાવોક્તિથી) આલેખી મહાપરમાર્થ કવીશ્વર અમૃતચંદ્રજી અન્યોક્તિથી જીવોની અજ્ઞાન નિંદ્રા ઉડાડે છે. જ્ઞાનાન્ મૃતૃવિદાં નધિય વંતિ પાનું 5T: - અજ્ઞાનને લીધે મૃગતૃષ્ણિકાને - ઝાંઝવાના જલને જલ બુદ્ધિથી પીવાને મૃગો – હરણીયાંઓ દોડે છે, ૫૮૯ Page #741 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અજ્ઞાનને લીધે તમસમાં ઘોર - અંધકારમાં રજૂમાં - દોરડામાં ભુજગ અધ્યાસથી - સાપ માની બેસવાથી જનો દ્રવે છે - દડદડ દોડી જાય છે - એકદમ વેગે ભાગે છે, “જ્ઞાનાત્તમતિ દ્રવંતિ મુન Tધ્યસેન રણ નના:', અને અજ્ઞાનને લીધે વિકલ્પચક્રના - ચક્ર જેવા વિકલ્પવૃંદના કરણથકી - કરવા થકી વાયુથી ઉત્તરંગ - ઉંચા ઉછળતા તરંગવાળા અબ્ધિ - સમુદ્રની જેમ - “જ્ઞાનાવું વિહત્પક્કરગાદ્વીતોત્તરં શ્ચિવત' - આકુલ થયેલા આ જનો સ્વયં - પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં કર્તારૂપ થાય છે - “શદ્ધ જ્ઞાનમાં મરિ સ્વામી હર્ટીમવંત્યજૂના:' - અત્રે આ અન્યોક્તિઓની પરમાર્થ ઘટના આ પ્રકારે - (૧) ઉન્ડાળામાં અરણ્યમાં ભટકતા મૃગને દૂર દૂર ક્ષિતિજમાં જલનો આભાસ આપતું મૃગજલ - ઝાંઝવાનું પાણી દેખાય છે, તેને સાચું પાણી જાણી અજ્ઞાની મૃગ તે પાણી પીવાની આશાથી તે પ્રત્યે પૂરપાટ દોડે છે, પણ તે ઝાંઝવાનું પાણી તો હાથતાળી દઈ દૂર ને દૂર જ રહે છે, મિથ્યાભાસરૂપ હોઈ કાંઈ હાથમાં આવતું નથી, ને મૃગ બિચારું થાકી પાકીને લોથપોથ થાય છે, અજ્ઞાનને લીધે મતિભ્રમથી અતિશ્રમ કરી મહાદુઃખી થાય છે. તેમ અજ્ઞાનને લીધે મૃગ - દુર્બળ હરણ જેવા - અબૂઝ પશુ જેવા ગમાર અજ્ઞાન જીવો છે; તે અજ્ઞાની જીવ-મૃગલાંઓને પરભાવરૂપ મૃગજલમાં આત્મભાવરૂપ જલનો ભાસ થાય છે, એટલે તે જલ પીવાની દુરાશાથી તે પરભાવ મૃગજલ પ્રત્યે અનુધાવન કરે છે, પણ તે પરભાવ મૃગજલ તો મિથ્યાભાસરૂપ હોવાથી તેમાં ક્યારેય પણ કંઈ પણ આત્મભાવ-જલની પ્રાપ્તિ સંભવતી નથી, આમ અજ્ઞાનને લીધે બિચારા અજ્ઞ જીવ-મૃગો ભવારણ્યમાં ભટકતા રહી પરભાવમાં આત્મબુદ્ધિરૂપ અતિભ્રમથી અતિશ્રમ પામી સહા ભવભ્રમણ દુઃખ અનુભવે છે. માટે અન્યોક્તિ - હે અબૂઝ જીવ-મૃગો ! તમે આ પરભાવરૂપ મૃગજલમાં આત્મભાવ-જલની મિથ્યા ભ્રમણાથી તૃષ્ણાથી દોડી દોડી ભવભ્રમણ ક્લેશને અનુભવો છો, તે અજ્ઞાનને લીધે છે, માટે તે આત્મભ્રાંતિ જન્ય ભવભ્રાંતિ ઉચ્છેદવા માટે અજ્ઞાનને છોડો ! અને પરભાવ પ્રત્યે ફોગટ મ દોડો ! . (૨) તમસુમાં - અંધારામાં દોરડું પડ્યું છે, તેને અજ્ઞાનને લીધે સાપ માની બેસી લોકો ભાગે છે. તેમ અજ્ઞાની જીવો તમસમાં - ગાઢ અજ્ઞાન અંધકારમાં પડ્યા છે. તે આત્મવસ્તુરૂપ દોરડામાં પરવતુરૂપ ભુજગનો અધ્યાસ કરે છે, માની બેસે છે, એટલે તે “દ્રવે છે' ભડકીને વેગે ભાગે છે ! આ હું નહિ એમ માની બેસી આત્મસ્વરૂપથી દૂર પલાયન કરે છે ! અથવા તો પરવતુરૂપ દોરડામાં આત્મવસ્તુરૂપ ભુજગનો અધ્યાસ કરે છે, માની બેસવાપણું કરે છે, એટલે તે “દ્રવે છે' - દ્રવી જાય છે - ઓગળી પીગળી જાય છે. એટલે કે પરવસ્તુમાં તન્મય બની એકરસ થાય છે. માટે આ પરથી અન્યોક્તિ - હે આત્મભ્રાંતિ પામેલા મોહ મૂઢ જીવો ! તમે આત્મામાં પરની ભ્રાંતિથી ભડકીને આત્મસ્વરૂપથી દૂર મ ભાગો ! પરમાં આત્માની ભ્રાંતિથી પરમાં તન્મય એકરસ મ બનો ! “સત્' એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જ જીવનો મોહ છે. “સત્' જે કોઈ છે, તે “સત જ સરલ છે, સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે. “સતુ” છે તે ભ્રાંતિ નથી, ભ્રાંતિથી કેવલ વ્યતિરિક્ત (જૂદું) છે, કલ્પનાથી “પર' (આઘે) છે, માટે જેની પ્રાપ્ત કરવાની દેઢ સતિ થઈ, તેણે પોતે કંઈક જાણતો નથી, એવો દૃઢ નિશ્ચયવાલો પ્રથમ વિચાર કરવો અને “સતુ”ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું, તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૫૧), ૨૧૧ (૩) સમુદ્ર છે. તેમાં વાયુના હિલોળા આવે છે ને મોટા મોજાં ઉછળે છે - ઉંચા તરંગો ઉઠે છે, ને તેથી ક્ષોભ પામતો - ખળભળી ઉઠતો સમુદ્ર, સ્વયં – પોતે નિસ્તરંગ છતાં, આકુલ હોય છે. તમ આત્મારૂપ સમુદ્ર-ચૈતન્યસાગર છે, તેમાં પરભાવ-વિભાવની વાસનારૂપ વાયુના હિલોળા આવે છે ને વિકલ્પોના મોજો ઉછળે છે - ઉંચા વિકલ્પ તરંગો ઉઠે છે, એક વિકલ્પતરંગ ઉઠ્યો - પછી બીજો ઉઠ્યો - પછી ત્રીજે ઉઠ્યો એમ દુશ્ચક્રની (Vicious Circle) જેમ વિકલ્પચક્ર ઘૂમ્યા કરે છે, વિકલ્પનું ચકરડું ચાલ્યા કરે છે અને તેથી ક્ષોભ પામતો આ વિકલ્પચક્રના દુશ્ચક્રમાં ચાકડે ચઢેલો આ જીવ “આકુલ' થાય ૫૯૦ Page #742 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૮ છે, હેરાન હેરાન-દુઃખી દુઃખી થાય છે. કારણકે પોતે શુદ્ધ જ્ઞાનમય છતાં વિકલ્પાકુલ જીવો ક્ષોભ પામી વિકલ્પચક્રના કરવા થકી ખળભળી ઉઠી, કર્તા બને છે અને તેથી આમ વિકલ્પચક્રના ઘૂમવાથી ભવચક્ર ધૂમાવાય છે, ને જીવ 'આકુલ' - દુઃખી થાય છે. માટે આ પરથી'અન્યોક્તિ - ૩ વિકલ્પાકુલ આત્માઓ ! તમે પોતે શુદ્ધ જ્ઞાનમય છો, શાંત નિસ્તરંગ સમુદ્રની જેમ શાંત નિસ્તરંગ શુદ્ધ ચૈતન્યસાગર છો, છતાં વિકલ્પના તરંગોથી ક્ષોભ પામી શાને આકુલ થાઓ છો ? હાથે કરીને શાને હેરાન હેરાન - દુઃખી દુઃખી બનો છો ? વિકલ્પચક્રના દુમક્રમાં પડી શાને ભવચક્રમાં ઘૂમો છો શાંત નિસ્તરંગ સમુદ્ર જેમ તમારૂં અનાકુલ પરમ સુખમય જ્ઞાનસ્વરૂપ છે, તેને ભજો. ઈત્યાદિ ભાવ અત્ર ઘટાવી શકાય છે.* ડ આવા આ ભાવપૂર્ણ કળશનો ભાવ ઝીંલી બનારસીદાસજી વદે છે - જેમ મહાધૂપની ભારી આકરા તડકાની તમિમાં - તાપમાં તરસ્યો થયેલો મૃગ ભ્રમથી મિથ્યાજલ - ઝાંઝવાનાં પાણી પીવાને દોડે છે, જેમ અંધકારમાં દોરડી દેખીને પુરુષ ભ્રમથી સર્પ માની ડરથી દોડી આવે છે, પોતાના સ્વભાવે સદા સુસ્થિર સાગર જેમ પવનના સંયોગથી ઉછળીને અકળાય છે - આકુલ થાય છે, તેમ સહજ સ્વરૂપે જીવ જડથી અવ્યાપક છે - જડમાં વ્યાપક નથી, પણ ભ્રમથી કર્મનો કર્તા કહેવાયો છે - ‘તૈમૈં જીવ જડ સૌં અવ્યાપક સહજ રૂપ, ભરમ સૌં કરમકી કરતા કહાૌ હૈ.' જૈસ મહા ધૂપકી તપતિ મૈં તિસાૌ મૃગ, ભરમ સૌ મિથ્યાજલ પીવનૌં ધાર્યો હૈ, જૈન્સ અંધકાર માંહિ જેવરી નિરખી નર, ભરમસી કરપિ સ૨૫ માનિ આયો છે, અપમૈં સુભાવ જૈસૈ સાગર સુષિર સદા, પવન-સંજોગ સૌ ઉછર અકુલાર્થી 1, તૈમૈં જીવ જડસાઁ અવ્યાપક સહજ રૂપ, ભરમસૌં કરમકી કરતા કહાર્યો હૈ.'' - શ્રી બનારસીદાસજી કૃત સ.સા.ના કર્તા, કર્મ અ. ૧૪ ૫૯૧ Page #743 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાની હંસને જ્ઞાનજન્ય વિવેકથકી જ અકર્તાપણું - કેવલ જ્ઞાતવ્યપણું જ હોય છે એમ પ્રકાશનો સમયસાર કળશ (૧૪) સંગીત કરે છે - वसंततिलका ज्ञानाद्विवेचकतया तु परात्मनो यो, जानाति हंस इव वाःपयसौर्विशेषं । चैतन्यधातुमचलं स सदाधिरूढो, जानीत एव हि करोति न किंचनापि ॥५९॥ આત્મા - અનાત્મની વિવેચકતાથી જ્ઞાને, જે હંસ જેમ જલ-દુગ્ધ વિશેષ જાણે; ચૈતન્ય ધાતુ અચલા નિત રૂઢ તે છે, જાણે જ છે પણ કંઈ પણ ના કરે છે. ૫૯ અમૃત પદ-૫૯ ધાર તરવારની સોહલી દોહલી.” એ રાગ જ્ઞાની હંસ જાણતો, કર્તુત્વ ન આણતો, જાણે પણ કાંઈ પણ ના કરે છે શુદ્ધ ચૈતન્ય ધાતુ પરે રૂઢ તે, શુદ્ધ અમૃત અનુભવ ધરે છે. જ્ઞાની હંસ. ૧ હંસ જ્યમ નીર ને ક્ષીર વિવેચતો, નીર ને ક્ષીર વિવેક આણે, તેમ જ શાને કરી વિવેચકતા ધરી, પર અને આત્મ વિશેષ જાણે. જ્ઞાની હંસ. ૨ તેહ અચલો ખરે ! ચૈતન્ય ધાતુ પરે, નિત્ય અધિરૂઢ થઈને રહે છે, તેહ જાણે જ છે કંઈય ન કરે જ છે, એમ ભગવાન અમૃત કહે છે... જ્ઞાની હંસ. ૩ અર્થ - જ્ઞાન થકી વિવેચકતાએ કરીને જે, નીર-ક્ષીરમાં હંસની જેમ, પર-આત્માનો વિશેષ જાણે છે, તે અચલ ચૈતન્ય ધાતુએ સદા અધિરૂઢ થયેલો નિશ્ચય કરીને જાણે જ છે, કંઈ પણ કરતો નથી. ૫૯ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એજ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. પ૩૫, ૧૯૩ “હલચલ મેટ ખબર લે ઘટકી, ચિત્તે રમતા જલ મેં.' - શ્રી આનંદઘન પદ, ૭ આગલા બે કળશમાં અજ્ઞાનની ભારોભાર નિંદા કરી અમૃતચંદ્રજી મહાકવિએ આ અને પછીના કળશમાં જ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે, તેમાં આ કળશમાં જ્ઞાન થકી ક્ષીરનીરવતુ વિવેક પ્રગટી શુદ્ધ ચૈતન્યમય આત્મામાં સદા સ્થિતિ હોય છે એમ અપૂર્વ ભાવથી લલકાર્યું છે - જ્ઞાનાત્ વિવેવછતયા તુ TRIભનો ર્યો - જ્ઞાન થકી વિવેચકતાએ કરીને - વિભાગ - બેંચણ - વિવેચન કરવારૂપ વિવેચકાણાએ કરીને જે પર-આત્માના હંસ જેમ ક્ષીર-નીરના, વિશેષને - તફાવતને જાણે છે - “નાનાતિ હંસ વ વ:યો વિશેષ', તે કદી પણ ચલાયમાન ન થાય એવી અચલ ચૈતન્યધાતુમાં સદા અધિરૂઢ થયેલો - વૈત ધાતુમવત્ત સ સાધિરૂઢો, નિશ્ચયે કરીને જાણે જ છે, કંઈ પણ કરતો નથી - “નાનીત gવ હિ કરોતિ – વિના - અત્રે હંસનું દાંત પરિભાવન કરવા યોગ્ય છે : પાણી અને દૂધ આમ છે તો જૂદા પણ એકમેકમાં એવા સંવલિત થઈ ગયા છે કે તે નીર ક્ષીર એકરૂપવતુ ભાસે છે. પણ હંસના પ૯૨ Page #744 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૯ મુખરસમાં એવી કોઈ વિશિષ્ટ અમ્લતા (ખટાશ) છે કે તે નીર-ક્ષીરનું વિવેચન કરી શકે છે, પાણી ને દૂધની વિભાગ-હેંચણીરૂપ વિવેક કરી શકે છે, આ પાણી ને આ દૂધ એમ પાણી ને દૂધ જૂદા પાડી શકે છે. તેમ પર ને આત્મા આમ છે તો જૂદા પણ એકક્ષેત્રાવગાહ સંબંધથી એકમેકમાં એવા સંવલિત થઈ ગયા છે કે તે પરાત્મા એકરૂપવત્ ભાસે છે. પણ જ્ઞાની આત્મહંસના ચૈતન્યરસમાં એવી કોઈ વિશિષ્ટ જ્ઞાન - અમૃતતા (અમૃતતા - માધુર્ય) છે કે તે પરાત્માનું વિવેચન કરી શકે છે, પર ને આત્માની વિભાગ-હેંચણીરૂપ વિવેક કરી શકે છે, આ પર ને આ આત્મા એમ પર ને આત્મા જૂદા પાડી શકે છે અને આમ નીર-ક્ષીરને જૂદા પાડવારૂપ વિવેચકતાએ કરીને હંસ જેમ નીર-ક્ષીરના સ્વાદ ભેદ-વર્ણ ભેદ આદિરૂપ વિશેષોને જાણે છે, તેમ જ્ઞાન થકી પરાત્માને જૂદા પાડવારૂપ વિવેચકતાએ કરીને જ્ઞાની-હંસ ૫૨-આત્માના સ્વભાવ વિશેષોને જાણે છે, પ૨નો (પુદ્ગલાદિનો) અચેતન જડ સ્વભાવવિશેષ છે ને આત્માનો ચેતન અજડ સ્વભાવવિશેષ એમ પ્રગટ ભેદશાન તેને ઉપજે છે. નીર-ક્ષીરનો વિવેક કરી, નીર-ક્ષીરનો વિશેષ જાણી, હંસ જેમ નીરસ વિ૨સ પાણીને છોડી દઈ સરસ સુરસ દૂધ પીએ છે; તેમ પરાત્માનો વિવેક કરી, પર-આત્માનો વિશેષ જાણી, જ્ઞાની હંસ ચૈતન્યરસવિહીન નીરસ વિરસ અચેતના પ૨ને છોડી દઈ, શુદ્ધ ચૈતન્યરસ સંપન્ન સરસ સુરસ આત્માના પરમામૃત - અનુભવરસનું પાન કરે છે અને સ્વાદભેદ જેણે જાણ્યો છે એવો હંસ જેમ સુસ્વાદુ દુગ્ધપાન અવિચલિતપણે કરે છે ને જલપાન કરતો નથી, તેમ પર-આત્માનો સ્વાદભેદ જેણે જાણ્યો છે એવો શાની-હંસ ત્રણે કાળમાં સ્વરૂપથી ચલાયમાન ન થતી એવી ‘અચલ', સર્વ પ્રદેશે ચૈતન્ય ચૈતન્ય ને ચૈતન્યમય જ એવી ચૈતન્ય ધાતુ'માં સદા અધિરૂઢ થયો સતો સુસ્વાદુ જ્ઞાનામૃત રસપાન કરતો જાણે જ છે, કેવલ જ્ઞાન જ અનુભવે છે, કંઈ પણ કરતો નથી, પરભાવરૂપ પુદ્ગલ કર્મ કરતો નથી, તેમજ વિભાવરૂપ ભાવકર્મ પણ કરતો નથી, અર્થાત્ સર્વથા અકર્તા જ હોય છે. ૫૯૩ Page #745 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનની મુક્તકંઠે પ્રસ્તુતિ કરતો અમૃત સમયસાર કળશ (૧૫) અમૃતચંદ્રજી લલકારે છે – मंदाक्रांता ज्ञानादेव ज्वलनपयसोरौष्ण्यशैत्यव्यवस्था, ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः, क्रोधादेश्च प्रभवति भिदा भिंदती कर्तृभावं ॥६०॥ શાનેથી જ જ્વલન-જલની ઔષણ્ય-શૈત્ય વ્યવસ્થા, જ્ઞાનેથી જ લવણ રસનો સ્વાદભેદ ભુદાસ; જ્ઞાનેથી જ સ્વરસ વિકસી નિત્ય ચિત્ ધાતુ સાવ, (ને) ક્રોધાદિની પ્રભવતી ભિદા ભેદતી કર્ણભાવ. ૬૦ અમૃત પદ-૬૦ શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ' - એ રાગ જુઓ ! જ્ઞાનનો પ્રભાવ ! જુઓ જ્ઞાનનો પ્રભાવ ! કરે નાશ કર્તૃભાવ... જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૧ અગ્નિ ઉષ્ણતા જણાય, જલ શીતતા ગણાય, એમ વ્યવસ્થા કરાય, જ્ઞાન પ્રભાવે કળાય... જુઓ !. ૨ મીઠું મરચું ભભરાય, લવણ સ્વાદ અવરાય, સ્વાદભેદ દૂર થાય, જ્ઞાને લવણ કળાય... જુઓ !. ૩ સ્વરસે વિકસતી નિત, ચૈતન્ય ધાતુ તણી રીત, અને ક્રોધાદિની રીત, જ્ઞાને જણાયે સુરત... જુઓ !. ૪ ભેદ જ્ઞાનને પ્રભાવ, ભેદતી જ કર્તૃભાવ, ભગવાન અમૃત સ્વભાવ, જ્ઞાન જ્યોતિ એ જલાવ (જગાવ)... જુઓ !. ૫ અર્થ - જ્ઞાન થકી જ અનલ-જલની ઔશ્ય-શૈત્યની (ઉષ્ણપણા-શીતલપણાની) વ્યવસ્થા છે, જ્ઞાન થકી જ લવણના સ્વાદ ભેદનો ભુદાસ ઉલ્લસે છે. જ્ઞાન થકી જ સ્વરસથી વિકસતી નિત ધાતુની અને ક્રોધાદિની ભિદા (ભિન્નતા) કણ્વભાવને ભેદતી એવી પ્રભવે છે (જન્મે છે). અમૃત જ્યોતિ” મહાભાષ્ય “જ્ઞાની કહે છે તે કુંચી રૂપી જ્ઞાન વિચારે તો અજ્ઞાનરૂપી તાળું ઉઘડી જાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા અત્રે “વિજ્ઞાનઘન' અમૃતચંદ્રજી જ્ઞાનની મુક્ત કંઠે ઓર પ્રસ્તુતિ કરી છે - “જ્ઞાનાવ’ - જ્ઞાન થકી જ અગ્નિ અને જલની ઔશ્ય-શૈત્ય વ્યવસ્થા છે, ઉષ્ણપણા-શીતલપણાની વ્યવસ્થા છે, અગ્નિ ઉન્હો છે, પાણી ટાઢે છે એવી વ્યવસ્થા જ્ઞાન થકી જ હોય છે. “જ્ઞાનાવ’ - જ્ઞાન થકી જ લવણનો સ્વાદ ભેદ - બુદાસ ઉલ્લસે છે, અથવા લવણનો સ્વાદભેદ ને બુદાસ-ઉદાસીન સ્થિતિ ઉલ્લસે છે. અર્થાત લવણ-મીઠું બીજા મસાલા સાથે ભેળવ્યું હોય ત્યારે લવણના સ્વાદમાં ભેદ ભાસે છે, પણ જેને શુદ્ધ લવણના અસલ મૂળ સ્વાદનું જ્ઞાન છે, તે તો આ લવણનો સ્વાદ નહિ એમ ઝટ પારખી લઈ તે ૫૯૪ Page #746 -------------------------------------------------------------------------- ________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૬૦ લવાના સ્વાદભેદનો બુદાસ કરે છે - સ્વાદભેદને દૂર કરી - ફગાવી દઈ, લવણનો તો આ લવણ, સ્વાદ એમ જ્ઞાનથકી જ જાણે છે, અથવા બીજા અર્થમાં લઈએ તો જેને લવણના મૂળ સ્વાદનું જ્ઞાન છે તે લવણના સ્વાદભેદને - બીજ બધાથી જૂદા તરી આવતા ભિન્ન સ્વાદને જાણે છે, ને તેથી લવણનો ભુદાસ-ઉદાસીન સ્થિતિ છે એટલે કે બીજા બધા સ્વાદથી “વિ' - વિશેષે કરીને વિશિષ્ટપણે “ઉ” - અન્યથી અસ્પૃશ્ય ઉંચે આસુ' - બેસવારૂપ સ્થિતિ કરવારૂપ - ઉદાસીનતા છે, એમ જ્ઞાન થકી જ જાણે છે. અને “જ્ઞાનાવ’ - જ્ઞાન થકી જ સ્વરવિવસન્નિત્યચૈતન્યથાતોઃ શોધાશ્ચ પ્રમવતિ મિલા મિંતી વર્દૂમાવે - સ્વરસથી વિકસતી નિત્ય ચૈતન્ય ધાતુની અને ક્રોધાદિની ભિદા - ભિન્નતા પ્રભવે છે - જન્મે છે, કે જે કર્ણભાવને ભેટે છે. અર્થાતુ “સ્વરસથી' - આપોઆપ જ - સ્વયં જ વિકસતી - ઉલ્લસતી ઉલ્લસતી જે નિત્ય - સદા એકરૂપ સુસ્થિત ચૈતન્ય ધાતુ છે તેની અને ક્રોધાદિ અનિત્ય અનેક વિકલ્પભાવ છે તેની ભેદતા જન્મે છે, કે જે કર્તા ભાવને ભેદી નાંખે છે, સર્વથા નષ્ટ કરે છે. અત્રે પણ અન્યોક્તિ આ પ્રકારે વિચારવા યોગ્ય છે - (૧) જ્ઞાનથકી જ ઔસ્ય-શૈત્યની - ઉણપણા-શીતપણાની વ્યવસ્થા છે, (ભાવથી) તે તે વિભાવ ભાવ ઔણ્ય-ઉષ્ણતા-સંસાર તાપનો ઉત્તાપ જન્માવનાર છે ને સ્વભાવભાવ દૈત્ય-આત્મશીતલતા - આત્માની શાંત સ્થિતિરૂપ ટાઢક ઉપાવનાર છે, એવી જે વ્યવસ્થા - “વિ’ વિશિષ્ટ અવસ્થા છે તેનું ભાન જ્ઞાનથકી જ થાય છે. માટે અન્યોક્તિ - હે મુમુક્ષુઓ ! જ્ઞાન થકી આ સ્વભાવ-વિભાવનો ભેદ પારખી લઈ, ઔશ્ય-સંસાર ઉત્તાપ ઉપજાવનારા આ વિભાવ ભાવોને ત્યજી દૈત્ય-આત્મ શીતલતા પમાડનારા સ્વભાવ ભાવને ભજો ! (૨) જ્ઞાન થકી જ લવણનો સ્વાદભેદ-ભુદાસ ઉલ્લસે છે. વ્યંજન મિશ્ર - મસાલા મિશ્રિત અવસ્થામાં લવણનો સ્વાદભેદ ભાસે છે, પણ જ્ઞાનથકી જ જેણે શુદ્ધ લવણનો સ્વાદ જાયો છે તે તો લવણનો અસલ સ્વાદ તો આ છે એમ ઝટ સમજી લઈ તે દેખાતા સ્વાદભેદને દૂર ફગાવી દે છે. આ પરથી અન્યોક્તિ - હે મુમુક્ષુઓ ! વિભાવ ભાવ મિશ્ર અવસ્થામાં ચેતનનો સ્વાદભેદ ભાસે છે, પણ શાનથકી જ શુદ્ધ ચેતનનો મૂળ અસલ અનુભવસ્વાદ તો આ છે એમ શાનથી શીધ્ર સમજી લઈ તે દેખાતો અનુભવ સ્વાદભેદ તમે દૂર ફગાવી દ્યો ! તેમજ લવણનો સ્વાદભેદ ને તેથી ઉદાસીન સ્થિતિ છે, તેમ જ્ઞાનથકી જ શુદ્ધ ચેતનનો અનુભવ સ્વાદભેદ ને ઉદાસીન સ્થિતિ જાણી તમે શુદ્ધ ચેતનનો અનુભવાસ્વાદ કરો અને સર્વ વિભાવભાવથી અસ્પૃશ્ય એવી ઉદાસીન આત્મસ્વભાવ સ્થિતિને ભજે ! (૩) ધાતુ જેમ સકલ પ્રદેશે તે ધાતુમય છે ને તેમાં અન્યભાવનો પ્રવેશ પણ નથી, તેમ આ ચૈતન્ય ધાતુ સકલ પ્રદેશે ચૈતન્ય ધાતુમય જ છે ને તેમાં અન્ય ભાવનો પ્રવેશ પણ નથી. એમ જ્ઞાનથકી જ જાણી, અહો મુમુક્ષુઓ ! તમે આ શુદ્ધ સ્વભાવમય ચૈતન્ય ધાતુનો ને વિભાવરૂપ ક્રોધાદિ પરભાવીરૂપ અશુદ્ધિઓનો પ્રગટ વિભેદ સમજી લઈ, ક્રોધાદિ અન્ય ભાવોને આત્મામાં પેસવા મ દ્યો ! એમાં પણ ઉદાસીનપણું એ જ સનાતન ધર્મ જ્ઞાનીનો. ધર્મ શબ્દ આચરણને બદલે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, (૩૩૪), ૪૦૮ ૫૯૫ Page #747 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મા આત્મભાવનો જ કર્તા - પરભાવનો નહિ જ એમ ઉદ્ઘોષતો સમયસાર કળશ (૧૬) પ્રકાશે છે - ૩૬૬ अज्ञानं ज्ञानमप्येवं, कुर्वनात्मानमंजसा । स्यात्कर्तात्मात्मभावस्य, परभावस्य न क्वचित् ॥६१॥ અજ્ઞાન જ્ઞાન વા એમ, કરતો આત્મ આત્મને; આત્મભાવ તણો કર્તા, ન ક્વચિત્ પરભાવનો. ૬૧ અમૃત પદ-૧ આત્મા આત્મને જ્ઞાન કરતો, કાં અજ્ઞાન કરંત, એમ આત્મા આ આત્મભાવનો, કર્તા ખરે ! હવંત... આત્મા. ૧ પણ પરભાવનો કર્તા તે તો, કોઈ કાળે પણ નો'ય, ભગવાન અમૃતચંદ્રની એવી, અમૃતવાણી જોય... આત્મા. ૨ અર્થ - એમ આત્માને અજ્ઞાન-શાન પણ કરતો આત્મા આત્મભાવનો કર્તા હોય, ક્વચિત પરભાવનો કર્તા ન હોય. અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આત્મા મુખ્યપણે આત્મસ્વભાવે વર્તે તે અધ્યાત્મ જ્ઞાન છે. “સપુરુષમાં ભાવ અધ્યાત્મ પ્રગટ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા (૯૫૭) “ગ્યાન ભાવ ગ્યાની કરે, અગ્યાની અગ્યાન, દર્વ કર્મ પુદગલ કરે, યહ નિહરૈ પરવાન.” - બના.કૃત સ.સા. કર્તા કર્મ અ. ૧૭ આ જે ઉપર કહ્યું તેના સારસર્વસ્વરૂપ આ કળશમાં આત્મા આત્મભાવનો જ કર્તા હોય એમ સ્પષ્ટ પ્રકાશ્ય છે - જ્ઞાનું જ્ઞાનમગ્રેવં સુન્નાભાનમંનસી - એમ - ઉપરમાં વિસ્તારથી કહી દેખાડ્યું તેમ ઉક્ત પ્રકારે આત્માને અજ્ઞાન કે જ્ઞાન પણ કરતો આત્મા સીધે સીધી રીતે સર્વ - સમસ્ત આત્મભાવનો જ કર્તા હોય, ક્વચિત પરભાવનો કર્તા ન હોય - સાત વર્તાત્મા-માવસ્ય પરમાવસ્ય ન વવ. અર્થાતુ. આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે, તે કાં તો અજ્ઞાન ભાવે પરિણમે, કાં તો જ્ઞાન ભાવે પરિણમે, એટલે કાં તો તે આત્માને અજ્ઞાન કરે કાં તો જ્ઞાન જ કરે, આમ સીધે સીધી વાત છે કે આત્મા અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ આત્મભાવનો જ કર્તા હોય - અજ્ઞાની અજ્ઞાન રૂ૫ આત્મભાવનો કર્તા હોય ને જ્ઞાની જ્ઞાનરૂપ આત્મભાવનો કર્તા હોય, પણ અજ્ઞાની કે જ્ઞાની કોઈ પણ પરભાવનો કર્તા તો ક્વચિત પણ - ક્યારેય પણ - ક્યાંય પણ ન જ હોય, ન જ હોય. આ અખંડ નિશ્ચય સિદ્ધાંત છે. ૫૯૬ Page #748 -------------------------------------------------------------------------- ________________ કર્ણાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૬૧-૬૨ આત્મા પરભાવનો કર્તા માનવો તે તો વ્યવહારીઓનો મોહ છે એમ સૂચવતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૧૭) કહે છે – अनुष्टुप् आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं । परभावस्य कर्तात्मा मोहो ऽयं व्यवहारिणां ॥६२॥ આત્મા જ્ઞાન સ્વયં શાન, શાનથી અન્ય શું કરે ? પરભાવ કર્તા આત્મા, મોહ આ વ્યવહારીનો. ૬૨ અમૃત પદ-૬૨ આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! આત્મા સ્વયં છે જ્ઞાન, જ્ઞાન સિવાય બીજું જ કહો શું, અત્ર કરે તે જ્ઞાન ?... આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર !. ૧ પરભાવનો કર્તા આ આત્મા, તે તો આ અજ્ઞાન, વ્યવહારીઓનો મોહ જ છે આ, કહે અમૃત ભગવાન. આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર !. ૨ અર્થ - આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન છે, જ્ઞાન જ્ઞાનથી અન્ય શું કરે છે ? આત્મા પરભાવનો કર્તા - એ તો વ્યવહારિઓનો મોહ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય જ્ઞાન અને અજ્ઞાન એ બેમાં મુખ્ય ફેર આટલો છે, કે જે જ્ઞાન સમક્તિ સહિત છે તેને જ્ઞાન કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તેને અજ્ઞાન કહ્યું છે, પણ વાસ્તવમાં એ બન્ને જ્ઞાન છે. જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન “જ્ઞાન વિના સખ્યત્ત્વનો વિચાર સૂજતો નથી”, વિપરીત પણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિગ્રંથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજું નામ જ અજ્ઞાન છે એમ જાણવું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૦૪, ૭૬૮, ૭૭૦ “ગ્યાન સરૂપી આતમાં, કર ગ્યાન નહિ ઔર, દરબ કરમ ચેતન કરે, યહ વિવહારી દૌર.” શ્રી બનારસી દાસજી કૃત- કર્તાકર્મ અ. ૧૮ આ હવે પછીની ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા કળશ કહ્યો છે - માત્મા જ્ઞાન વયે - આત્મા સ્વયં – પોતે જ્ઞાન છે, તે જ્ઞાન જ્ઞાનથી અન્ય-બીજું શું કરે છે, જ્ઞાનું જ્ઞાનાચત્ કરોતિ વુિં ? આત્મા પરભાવનો કર્તા છે એ તો વ્યવહારીઓનો મોહ છે - “પરમાવસ્ય »ર્તાભા મોહો વ્યવહારિ:' - અર્થાત્ આત્મા પોતે જ્ઞાન છે, તે જ્ઞાન સિવાય બીજું કરે જ નહિ, છતાં આત્મા પરભાવનો કર્તા છે - આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે એમ કહેવું તે તો વ્યવહારનયનો આશ્રય કરનારા વ્યવહારીઓનો મોહ છે, એવા ભાવની ગાથા હવે શાસ્ત્રકારજી પ્રકાશે છે - ૫૯૭ Page #749 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તે આ પ્રકારે - ववहारेण दु आदा करेदि घडपडरथाणि दवाणि । करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥९८॥ વ્યવહારથી કરે આતમા, ઘટ પટ રથ પદાર્થ રે; કરણો કર્મો અહીં કરે, વિવિધ નોકર્મો સાથ રે.... અજ્ઞાનથી કર્તા આતમા, જ્ઞાને અકર્તા જાણ રે. ૯૮ ગાથાર્થ - વ્યવહારથી જ એમ આત્મા ઘટ-પટ-રથ દ્રવ્યો અને કરણો અને કર્મો અને વિવિધ નોકર્મો અહીં કરે છે. ૯૮ आत्मख्यातिटीका તથા હિ - व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि । करणाणि च कर्माणि च णोकर्माणीह विविधाणि ॥९८॥ ચરિખ હિ . यतो यथायमात्मात्मविकल्पव्यापाराभ्यां ततस्तथा घटादिपरद्रव्यात्मकं बहिःकर्म क्रोधादिपरद्रव्यात्मकं समस्तमंतःकर्मापि कुर्वन् प्रतिभाति, करोत्यविशेषादित्यस्ति व्यामोहः ॥९८|| આત્મખ્યાતિ ટીકાર્ય કારણકે જેમ આ આત્મા તેથી કરીને તેમ (આ આત્મા) આત્મ વિકલ્પ - વ્યાપાર વડે ઘટાદિ પરદ્રવ્યાત્મક બહિર્કમ ક્રોધાદિ પરદ્રવ્યાત્મક સમસ્ત અંતઃકર્મ પણ કરતો પ્રતિભાસે છે, કરે છે - અવિશેષ છે માટે, એવો વ્યવહારીઓનો ખરેખર ! વ્યામોહ છે. ૯૮ आत्मभावना - તથાદિ . તે જુઓ આ પ્રકારે - વ્યવહારે તુ - પણ વ્યવહારથી તો માત્મા • આત્મા ઘટાથાનું દ્રવ્યાણ - ઘટ-પટ-૨થ દ્રવ્યો, વરાળ ૨ મffજ mોમણિ વિવિધનિ - કરણો અને કર્મો અને વિવિધ કરશો દ રોતિ - અહીં - આ લોકને વિષે કરે છે. રૂતિ ગાથા મા ભણાવના //૬૮|| વ્યવહારીઓનો મોહ કેવા પ્રકારે છે ? તથાદિ - જુઓ ! આ પ્રકારે - યતો યથાયમાત્મા - કારણકે જેમ આ આત્મા આત્મવિશ્વવ્યાપારાયાં - આત્મવિકલ્પ અને આત્મવ્યાપાર વડે કરીને ઘર િવરદ્રવ્યાભર્જ વદિ સુર્વ તિમતિ - ઘટાદિ-ઘટ-પટ-૨થ આદિ પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય બહિર્ક - બહિર્ગત - હારનું કર્મ કરતો પ્રતિભાસે છે - દીસે છે, તતઃ . તેથી કરીને તથા ધારિદ્રવ્યા – સમસ્તમંત: મffજ રોતિ - તેમ ક્રોધાદિ પરદ્રવ્યાત્મક - પદ્રવ્યમય સમસ્ત પણ અંતઃકર્મ - અંતર્ગત – અંદરનું કર્મ કરે છે - ગવિશેષાત્ - અવિશેષ છે. માટે, પરદ્રવ્યાત્મક બહિકમ કે પરદ્રવ્યાત્મક અંતઃકર્મ કરવામાં પરદ્રવ્યાત્મકપણા બા. કોઈ વિશેષ - તફાવત નથી માટે - રૂતિ વ્યવહારિdi હિ વ્યામોદ: - એવા પ્રકારે વ્યવહારીઓનો - વ્યવહાર અવલંબીઓનો સ્કુટપણે પ્રગટ વ્યામોહ - વિપર્યાસ બુદ્ધિરૂપ મતિ વિભ્રમ છે. તિ “ગાત્મધ્યાતિ' માત્મભાવના II૧૮ ૫૯૮ Page #750 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૯૮ અમૃત જ્યોતિ” મહાભાષ્ય “આત્મા પણ ક્રિયાસંપન્ન છે. ક્રિયાસંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે, પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત (અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્યકર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૦૬ (સુપ્રસિદ્ધ પદ પત્ર) હું કર્તા હું કર્તા પરભાવનો હોજી, રાચ્યો જડ ભવભૂપ... નમિપ્રભ.” - શ્રી દેવચંદ્રજી આત્મા સ્વયં-પોતે જ્ઞાન છે, તે જ્ઞાન જ્ઞાન સિવાય બીજું શું કરે? છતાં આત્મા પરભાવનો કર્તા છે એવો જે ઉત્થાનિકા કળશમાં સૂચવેલો વ્યવહારીઓનો મોહ-મતિ વિભ્રમ છે, તે કેવા પ્રકારે છે? તે આ ગાળામાં સ્પષ્ટ કહ્યું છે અને તેનું અંતસ્તત્ત્વ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અત્યંત નિખુષ સુયુક્તિથી સુપરિક્રુટ પ્રકાયું છે. કારણકે જેમ આ આત્મા ‘માત્મવિહવ્યાપારણ્ય' - આત્મવિકલ્પ અને આત્મવ્યાપાર વડે કરીને પટઃ વરદ્રવ્યાત્મદં વહિ' - આદિ પરદ્રવ્યાત્મક – પરદ્રવ્યમય બહિર્ કર્મ - બહારનું – ચર્મચક્ષુગોચર કર્મ કરતો પ્રતિભાસે છે - દીસે છે, તેથી કરીને તેમ ક્રોધાદિ પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય સમસ્ત પણ “અંતઃ કર્મ - અંતઃકર્મ - અંતરનું ચર્મ ચક્ષઅગોચર કર્મ કરે છે - અવિશેષ છે માટે, પરદ્રવ્યાત્મક ઘટયદિ બહિષ્કર્મ (External) હો કોઈ વિશેષ - તફાવત નથી માટે – એમ ‘વ્યવહારીઓનો' - વ્યામોહ - મતિવિભ્રમ (Delusion) છે. જે દેહમાં એકક્ષેત્રાવગાહ સ્થિતિ આ આત્મા રહ્યો રે, તે હારનું અંતરૂ કર્મ-નોકર્મ-કરણાદિ તે સમસ્ત પણ પરદ્રવ્યાત્મક કર્મ આત્મા કરે છે, એમ વ્યવહાર વિમૂઢ જનો માની લ્ય છે, એ તેમનો વ્યામોહરૂપ વ્યવહાર છે. ( as] પર પુગલ જીવું ૫૯૯ Page #751 -------------------------------------------------------------------------- ________________ તે સત્ નથી ને જો તે પરદ્રવ્યો કરે, નિયમથી તન્મય હોય રે; તન્મય હોય ન તેહથી, તસ કર્તા તે નો'ય રે... અજ્ઞાનથી. ૯૯ ગાથાર્થ - જો તે પ૨દ્રવ્યોને કરે તો નિયમથી તન્મય હોય, કારણકે તન્મય નથી હોતો તેથી તે તેઓનો કર્તા નથી હોતો. ૯૯ आत्मख्यातिटीका स न सन् - સમયસાર : આત્મખ્યાતિ जदि सो परदव्याणि य करिज णियमेण तम्मओ होज । जह्मा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता ॥९९॥ यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथानुपपत्ते र्नियमेन तन्मयः स्यात् न च द्रव्यांतरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोस्ति । ततो व्याप्यव्यापकभावेन न तस्य Íત્તિ ||૧|| आत्मभावना यदि स परद्रव्याणि च कुर्यात्रियमेन तन्मयो भवेत् । यस्मात्र तन्मयस्तेन स न तेषां भवति कर्त्ता ॥९९॥ આત્મખ્યાતિ ટીકાર્થ જો નિશ્ચયથી આ આત્મા પરવ્યાત્મક કર્મ કરે, તો પરિજ્ઞામ-પરિણામી ભાવની અન્યથા અનુપપત્તિને લીધે નિયમથી તન્મય હોય અને દ્રવ્યાન્તરમયપણું સતે દ્રવ્યોચ્છેદ આપત્તિને લીધે તન્મય છે નહિ, તેથી વ્યાપ્ય-વ્યાપક ભાવથી (આ) તેનો કર્તા છે નહિ. ૯૯ . ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘‘સંયોગી ભાવમાં તાદાત્મ્ય અધ્યાસ હોવાથી જ્વ જન્મ મરણાદિ અનુભવે છે.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૨૫, હાથનોંધ જેમ પરભાવથી દુષ્ટતા સંગ્રહી ભાવ તાદાત્મ્યમાં મારૂં તે નહીં.'' - શ્રી દેવચંદ્રજી - સનસન્ - તે - ઉપરમાં જે વ્યવહા૨ીઓનો વ્યામોહ કરી દેખાડ્યો તે સત્ - સાચો નથી. શી રીતે ? વિ - જો સ તે, આત્મા, પદ્મપ્પાલિ ય બંધ - પરતબો કરે (તો) નિર્ધન સી ત્ - નિયમથી તય હોય. (ર) વમાત્ ન તન્મય: - કારણ તન્મય નથી, તેના - તેથી સ - તે આત્મા તેમાં - તેઓનો, ૫૨દ્રવ્યોનો ત્ત્ત 7 મતિ - કર્તા નથી હોતો. II કૃતિ ગાયા આભમાવના ||33|| ચવિ હત્વયમાભા પરદ્રવ્યાત્મરું ર્મભુત્ - જો ‘ખરેખર !' - કહેવા માત્ર નહિ પણ નિશ્ચયે કરીને પરમાર્થસપણે આ આત્મા પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મ કરે, તવા નિયમેન તન્મય: ચાત્ - તો નિયમથી તન્મય - તે પરદ્રવ્યમય હોય. તન્મય પરિણામી ભાવની અન્યથા અનુપપત્તિને લીધે - અઘટમાનતાને લીધે, પરિણામ - પરિણામી ભાવનું બીજા કોઈ પ્રકારે પટમાનપણું હોય નહિ એને લીધે, તન્મય - તે પરદ્રવ્યમય હોય અને ૬ વ તોઽૉ - (આ આત્મા) તન્મય - તે પરદ્રવ્યમય છે નહિ, સ્વરૂપ સત્તાથી તન્મય છે નહિ. શાને લીધે ? દાંતળવી પ્રોવાપરો દ્રવ્યાનિરમયપણામાં ગોષ્ઠની આપત્તિને લીધે, જો તિરથપર્સ - પથ્થમયપણું થાય તો દ્રવ્ય ઉચ્છેદ - દ્રવ્ય નાશની આપત્તિ - આફત આવી પડે - દ્રવ્ય ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થાય તેને લીધે. આમ તન્મય છે નહિ, તેથી શું ? તતો વ્યાપવ્યાપજમાવેન ન તસ્ય િિત્ત - તેથી (આ આત્મા) વ્યાપ્ય-વ્યાપક ભાવથી તેનો - પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ. ॥ રૂતિ ‘આત્મધ્વાતિ' ભમાવના ||૧|| Foo - Page #752 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૯ વ્યવહારથી પરદ્રવ્યાત્મક કર્મ આત્મા કરે છે એવો જે વ્યવહારીઓનો વ્યામોહ છે, તે પરમાર્થથી જોતાં “સત’ નથી એમ અત્રે નિરૂપણ કર્યું છે અને તેનું પરિસ્પષ્ટ વિશ્લેષણ આત્મા વ્યાય-વ્યાપક પરમતત્ત્વદેશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ દાખવ્યું છે. જે “ખરેખર !” - કહેવામાત્ર નહિ પણ નિશ્ચય કરીને પરમાર્થસતપણે આ આત્મા પરવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ કર્મ કરે. તો નિયમથી તન્મય' - તે પરદ્રવ્યમય હોય. શાને લીધે ? પરિણામ-પરિણામી ભાવની અન્યથા અનુપપત્તિને લીધે - અઘટમાનતાને લીધે અને આ આત્મા તન્મય-તે પરદ્રવ્યમય છે નહિ. શાને લીધે ? દ્રવ્યાંતરમયપણામાં દ્રવ્ય ઉચ્છેદની આપત્તિને લીધે - પ્રસંગ પ્રાપ્તિને લીધે. આમ આ આત્મા તન્મય-તે પરદ્રવ્યમય છે નહિ, તે પરથી શું ફલિત થાય છે ? આ આત્મા વ્યાપ્ય-વ્યાપક ભાવથી તે પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ. વ્યાવ્યિાપમાન ન તસ્ય ર્તા:તિ . આ વ્યાખ્યાનો સ્પષ્ટ વિશેષાર્થ આ પ્રકારે – આત્મા પરદ્રવ્યાત્મક કર્મ કરે છે એવો જે વ્યવહારીઓનો મતિ વિભ્રમરૂપ વ્યામોહ છે, તે પરમાર્થથી જોતાં અસત છે, કારણકે જે ખરેખર ! નિશ્ચયથી આ આત્મા આત્મા પરવ્યાત્મક કર્મ ‘પદ્રવ્યાત્મક કર્મ' કરે, તો તે “નિયમથી તન્મય હોય', એકાંતરૂપથી તે કરે તો તન્મય થાય પરદ્રવ્યમય હોય. કયા કારણથી ? તો કે “પરિણામ-પરિણામી ભાવની અન્યથા અનુપપત્તિ હોય માટે', “રામપરિણામવાન્યથાનુપજે.' - પરિણામ - પરિણામી ભાવ અન્ય પ્રકારે ઘટે નહિ માટે. અર્થાત જેવો ને જેટલો પરિણામી તેવું ને તેટલું પરિણામને જેવું ને જેટલું પરિણામ તેવો ને તેટલો પરિણામી, એવો પરિણામ - પરિણામી ભાવનો વ્યાપ્યવ્યાપક સંબંધ છે, એટલે કે પરિણામી ચેતન હોય તો તેનું પરિણામ જડ હોય, એટલે ધારો કે ચેતન આત્મા જે પરદ્રવ્યાત્મક કર્મ કરે, તો તે ઉક્ત પરિણામ-પરિણામી ભાવ બીજા કોઈ પ્રકારે નહિ ઘટી શકવાને લીધે તન્મય-તે પરદ્રવ્યમય બની જાય. અને એમ “દવ્યાંતરમયત્વે દ્રવ્યોચ્છવા પત્તે - જો તે તન્મય - તે જડ પરદ્રવ્યમય બને તો “દ્રવ્ય ઉચ્છેદની આપત્તિ' થાય, દ્રવ્ય ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થવારૂપ મોટી આફત અને તન્મય થાય તો દ્રવ્ય- આવી પડે - જે સર્વથા અનિષ્ટ છે. કારણકે ચેતન જે પરદ્રવ્યાત્મક કર્મપણે. ઉચ્છેદ આપત્તિ પરિણમી પુદગલ દ્રવ્યમય જડ બને કે જડ ને ચેતન બને તો કોઈ પણ દ્રવ્યની કોઈ વ્યવસ્થા રહેવા પામે નહિ. આમ મોટું દૂષણ આવે છે, એટલા માટે ચેતનમય આત્મા પુદગલમય પરદ્રવ્યાત્મક કર્મ કરે છે. એવી જે વ્યવહારીઓની ભાં તે મિથ્યા છે, અસત છે. એટલે ચેતનમય આત્મા પુદગલમય પરદ્રવ્યાત્મક કર્મ કરતો નથી. એટલે તે તન્મય - પરદ્રવ્યમય પણ થતો નથી. તેથી આત્મા વ્યાપ્યવ્યાપક ભાવ વડે તે પરદ્રવ્યાત્મક કર્મનો ઉપાદાનરૂપે કર્તા નથી, અર્થાત્ વ્યાપ્ય એવું જે પુદ્ગલદ્રાવ્યાત્મક કર્મ તેના પ્રદેશમાં વ્યાપકભાવે આત્મા કર્તા સંભવતો નથી જ. સ્વ. પર જીવ યુગલ so૧ Page #753 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નિમિત્ત - નૈમિત્તિક ભાવથી પણ (ત) કર્તા છે નહિ - जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे । जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता ॥१०॥ જીવ ઘટ પટ કરે નહિ, ન કરે જ દ્રવ્યો શેષ રે; યોગ-ઉપયોગ ઉત્પાદકો, તસ કર્તા તેહ ગવેષ રે... અજ્ઞાનથી. ૧૦૦ ગાથાર્થ - જીવ ઘટ નથી કરતો, પટ નથી કરતો, તેમજ શેષ દ્રવ્યો નથી કરતો, યોગ અને ઉપયોગ એ બે ઉત્પાદકો છે, તે બેનો તે કર્તા હોય છે. ૧૦૦ માત્મધ્યાતિ રીવા - निमित्तनैमित्तिकभावेनापि न कर्तास्ति - जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि । योगोपयोगावुत्पादकौ च तयोर्भवति कर्ता ॥१०॥ यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं यत्किल घटादि क्रोधादि वा परद्रव्यात्मकं कर्म तदयमात्मा तन्मयत्वानुषंगाद् व्याप्यव्यापकभावेन तावन्न करोति नित्यकर्तृत्वानुषंगानिमित्तनैमित्तिकभावेनापि न तत्कुर्यात् । अनित्यौ योगोपयोगावेव तत्र निमित्तत्वेन कर्तारौ, योगोपयोगयोस्त्वात्मविकल्पव्यापारयोः कदाचिदज्ञानेन करणादात्मापि कर्तास्तु, तथापि न परद्रव्यात्मककर्मकर्ता स्यात् ।।१००|| आत्मभावना નિમિત્તનૈમિત્તિપાવેનાર ન વસ્તિ - નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ કર્તા છે નહિ, વ્યાય-વ્યાપક ભાવથી તો શું પણ નિમિત્ત નૈમિત્તિક ભાવથી “પણ” આ આત્મા પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ. એમ પણ શબ્દનો અર્થ છે. તે આ પ્રકારે - નીવો - જીવ ન જોતિ ઘરે નૈવ પૂરું નૈવ સેવાનિ દ્રવ્યાજ - નથી કરતો ઘટ, નથી જ (કરતો) પટ, નથી જ (કરતો) શેષ - બાકીના દ્રવ્યો ત્યારે શું કરે છે? યોપિયો કૌ - યોગ-ઉપયોગ એ બે ઉત્પાદકો - ઉપજાવનારા છે, તયો: વાર્તા મવતિ - તે બેનો કર્તા હોય છે..ll૧૦૦ની કથા ગાભાવના ૧૦૦I. યછિત વઢિ છોધાદ્રિ વ પૂરદ્રવ્યાભઠ્ઠ કર્મ - જે ખરેખર ! ઘટ આદિ કે ક્રોધ આદિ પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મ, તમભિ - તેને આ આત્મા તન્મયતાનુષત્ ચાચવ્યાપમાન તાવત્ર રોતિ - તન્મયપણાના અનુષંગને લીધે પ્રથમ તો વ્યાપ્ય વ્યાપક ભાવથી કરતો નથી, એટલું જ નહિ પણ નિમિત્તનૈમિત્તિવમાવેનાર તસ્કુર્યાત્ - નિમિત્ત - નૈમિત્તિક ભાવથી પણ તે કરે નહિ. શાને લીધે ? નિત્યકર્તૃત્વનુવંરતુ - નિત્ય કર્તુત્વના અનુષંગને - તદનુસારી પ્રસંગને લીધે, સદા કર્તાપણાનો પ્રસંગ આવી પડે તેને લીધે. ત્યારે તેમાં નિમિત્તપણે કર્તા કોણ છે? નિત્ય યોગોપચો વેવ તત્ર નિમિત્તત્વેન વર્તારી - અનિત્ય એવા યોગ અને ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તાઓ છે. તેથી શું ? યોપથી સ્વાભિવિન્યવ્યાપારો: વિજ્ઞાનેન રણાવાભાSિ તુ - યોગ - ઉપયોગ જે આત્મવિકલ્પ - આત્મ વ્યાપાર રૂપ તેનો - કદાચિતુ અશાને કરી કરણને લીધે - કરવાપણાને લીધે - આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ ન પદ્રવ્યાર્તાિ ચાતુ - તથાપિ - તો પણ આ આત્મા પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મનો કર્તા ન હોય. // તિ માત્મતિ' માત્મભાવના ૧૦૦ની ને લીધે નિવારે તેમાં નિમિયા નિમિત્તપણે ૬૦૨ Page #754 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૦ આત્મખ્યાતિટીકાર્ય જે ફુટપણે ઘટાદિ વા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક કર્મ છે, તેને આ આત્મા તન્મયપણાના અનુષંગને લીધે પ્રથમ તો વ્યાય-વ્યાપક ભાવથી નથી કરતો, નિત્ય કર્તુત્વના અનુષંગને લીધે નિમિત્ત નૈમિત્તિક ભાવથી પણ તે કરે નહિ. અનિત્ય એવા યોગ અને ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તા છે અને આત્મવિકલ્પ-વ્યાપારરૂપ યોગ-ઉપયોગનો - કદાચિત અશાનથી કરણને લીધે – આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ તે પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા ન હોય. અમૃત જ્યોતિ મહાભાષ્ય વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વત્ય છે, વર્તે છે અને ભવિષ્યકાળે વર્તશે તે સર્વને વારંવાર નમસ્કાર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૭૮ આ આત્મા કેવલ વ્યાપ્ય-વ્યાપક ભાવથી કર્તા નથી, એટલું જ નહિ પણ “નિકનૈત્તિવ માન િર છત્તત્તિ - નિમિત્ત-નૈમિત્તિક ભાવથી પણ પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ, એ અત્ર સ્પષ્ટ કર્યું છે અને આત્મખ્યાતિકર્તા પરમર્ષિએ તેનું અપૂર્વ તત્ત્વદર્શન કરાવ્યું આત્મા નિમિત્ત-નૈમિત્તિક છે. ઘટાદિ ક્રોધાદિ જે ખરેખર ! પરદ્રવ્યાત્મક-પરદ્રવ્યમય કર્મ છે. તેને આ ભાવે પણ પરદ્રવ્યાત્મક આત્મા વ્યાપ્ય-વ્યાપક ભાવથી તો કરતો નથી - શાને લીધે ? તન્મયપણાના કર્મનો કર્તા છે નહિ અનુષંગને લીધે - તેને અનુસરતા પાછળ પાછળ આવી પડતા પ્રસંગને લીધે - “તન્મયતાનુવંતિ - એટલું જ નહિ પણ નિમિત્ત-નૈમિત્તિક ભાવથી પણ તે કરે નહિ. શાને લીધે ? નિત્ય કર્તુત્વના - સદા કર્તાપણાના અનુષંગને - પ્રસંગને લીધે - નિત્યર્વત્થાનjત | અનિત્ય એવા યોગ અને ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તાઓ છે અને આત્મવિકલ્પ - વ્યાપારરૂપ તે યોગ-ઉપયોગનો - કદાચિત અજ્ઞાને કરી કરવાપણાને લીધે - આત્મા પણ કર્તા ભલે હો, તથાપિ - તો પણ આ આત્મા પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય કર્મનો કર્તા ન હોય - તથાપિ ન પુરવ્યાસહક્ક ચાતુ' - આ અપૂર્વ વ્યાખ્યાની હવે વિશેષ વિચારણા કરીએ - “જ્ઞાન અજ્ઞાન કે હેતુ ભએ તુમ, આપતી ભમવે ભવમાંહી, હારક બુદ્ધિ ભઈ પરસો તરસો, ચિતમેં સુખ સંપતિ યાહી, આપકો ાની કે ધ્યાનમેં આનિકે, સુદ્ધ મુનિ નિરવાન કો જાહી, આપકો ત્રાયક આપણી ચેતન, ચેતનતા ગુન જ્ઞાનકો ચાહી.” - તત્ત્વરંગી મહામુનિ દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૧૩૩ આકૃતિ ઉપયોગ યોગ O [| સ્વ જીવ પર પુગલ SO3 Page #755 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ઘટાદિ બહિર્કર્મ વા ક્રોધાદિ અંતઃકર્મ જે સમસ્ત પણ ‘પરદ્રવ્યાત્મક કર્મ' - પરદ્રવ્યાત્મરું ર્મ - જડ પુદ્ગલદ્રવ્યમય કર્મ છે, તેને આ આત્મા વ્યાખવ્યાપક ભાવથી તો કરતો જ નથી. વ્યાપવ્યાપભાવેન તાવન્ન રાતિ - કારણકે જો તેમ કરે તો આગલી ગાથામાં નિમિત્ત નૈમિત્તિક ભાવે પણ કરે તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ દર્શાવ્યું તેમ તેને ‘તન્મયપણાનો અનુષંગ' થાય, પરદ્રવ્યરૂપ પુદ્ગલ દ્રવ્યમય બની જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, જે સર્વથા અનિષ્ટ છે. આમ તન્મયપણાના અનુષંગને લીધે આત્મા વ્યાપ્ય વ્યાપકભાવથી તો પરદ્રવ્યાત્મક કર્મ કરતો જ નથી, એટલું જ નહિ પણ ‘નિત્ય કર્તૃત્વના અનુષંગને લીધે નિમિત્ત-નૈમિત્તિક ભાવે પણ કરે નહિ.' - નિમિત્તનૈમિત્તિષ્ઠ ભાવેનાપિ ન તત્ ર્થાત્ । અર્થાત્ આત્મા જો નિમિત્ત નૈમિત્તિક ભાવે પ૨દ્રવ્યાત્મક કર્મ કરે તો તેને નિત્ય કર્તાપણાનો અનુષંગ-(corollary) તદનુસારી પ્રસંગ પ્રાપ્ત થાય, આત્મા નિત્ય જ – સદાકાળ નિમિત્ત બની તે કર્યા જ કરે અને એમ સદાય આત્મા ઘટાદિ કે ક્રોધાદિ કરતો હોય એવું તો દેખાતું નથી ! ને તેવું ઈષ્ટ પણ નથી. - ત્યારે પ્રશ્ન થશે કે કર્મનો કર્તા કોણ છે ? તેનો ઉત્તર આપતાં તાત્વિકશેખર અમૃતચંદ્રજી વદે છે કે અનિત્યૌ યોનોપયોવેવ તંત્ર નિમિત્તવેન રિૌ - ‘અનિત્ય એવા યોગ - ઉપયોગ જ ત્યાં નિમિત્તપણે બે કર્તા' છે. અર્થાત્ મન-વચન-કાયાના યોગનિમિત્તે આત્મપ્રદેશનું પમ્પિંદન-ચલન તે યોગ અને આત્માનું શુદ્ધ-અશુદ્ધ ભાવે ઉપયુંજન તે ઉપયોગ, તે બન્ને અનિત્ય છે, સર્વદા અનિત્ય યોગ - ઉપયોગ એ બે નથી હોતા, અને તે જ ઘટાદિ વા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક કર્મના જ ત્યાં નિમિત્તપણે કર્તા નિમિત્ત-નૈમિત્તિક ભાવે કર્તા છે; અને આમ આત્માના ચૈતન્યવિકાર પરિણામરૂપ - રાગાદિ વિભાવરૂપ જે ઉપયોગની મલિનતા અશુદ્ધતા છે. તે આત્મવિકલ્પ રૂપ છે અને તે અશુદ્ધ ઉપયોગરૂપ આત્મવિકલ્પને લીધે જે આત્મપ્રદેશ પરિસ્પંદન રૂપ યોગની ચંચલતા ઉપજે છે તે આત્મવ્યાપાર છે. એટલે ગભવિત્ત્વવ્યાપારયો: યોનોપયોયો: - આ આત્મવિકલ્પ - આત્મ વ્યાપાર રૂપ ઉપયોગ - યોગના કદાચિત્ અજ્ઞાને કરીને કરવા થકી આત્મા તેનો કર્તા ભલે હો ! વવિવજ્ઞાનેન વાવાભાવિŕસ્તુ - તો પણ પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા તો તે કોઈ પણ રીતે કદી પણ થઈ શકતો જ નથી. કારણકે દ્રવ્યદૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનો કર્તા નથી, પરંતુ પર્યાયદૃષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય ક્વચિત્ કોઈ અન્ય દ્રવ્યના પર્યાયનું નિમિત્ત હોય છે. આ અપેક્ષાએ અન્યનું પરિણામ અન્યના પરિણામનું નિમિત્ત કર્તા કહેવાય છે, પણ પરમાર્થથી તો દ્રવ્ય પોતાના સ્વપરિણામનો જ કર્તા છે, અન્યના પરિણામનો અન્ય દ્રવ્ય કર્તા નથી. - તાત્પર્ય કે આત્મા વ્યાખવ્યાપકભાવથી કે નિમિત્તનૈમિત્તિક ભાવથી ઘટાદિ વા ક્રોધાદિ પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા નથી, પણ આત્માનો ચંચલ યોગ ને મલિન ઉપયોગ એ બેજ તે કર્મના માત્ર નિમિત્ત-નૈમિત્તિક ભાવે કર્તા છે; અને આ મલિન ઉપયોગ ને તજ્જન્ય ચંચલ યોગ અનુક્રમે આત્મવિકલ્પ - આત્મવ્યાપાર રૂપ હોઈ, આ મિલન - અશુદ્ધ ઉપયોગ ને ચંચલ યોગનો કર્તા આત્મા માત્ર અજ્ઞાનને લીધે જ હોય છે. અજ્ઞાન ટળે ને જ્ઞાન મળે તો તો તે ઉપયોગની મલિનતા ને યોગની ચંચલતાને ત્યજી કેવલ સ્થિર શુદ્ધ ઉપયોગને જ ભજે અને તથારૂપ શુદ્ધ જ્ઞાનદશાસંપન્ન ખરેખરો પારમાર્થિક જ્ઞાની હોય તે તેમજ કરે છે, શુદ્ધોપયોગમય જ હોય છે - કે જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ચારિત્ર દશાસ્વરૂપ છે. આ અંગે તથારૂપ શુદ્ધ જ્ઞાનદશાસંપન્ન શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્વાનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – ‘ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ વ્રત, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તપ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિયમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ લબ્ધિ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઐશ્વર્ય, એ જેમાં સહેજે શમાય છે એવા નિરપેક્ષ અવિષમ ઉપયોગને નમસ્કાર. એ જ ધ્યાન.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૭૮, ૭૩૫ સ્વ જીવ - Fox પર પુદ્ગલ Page #756 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૧ શાની જ્ઞાનનો જ કર્તા હોય - जे पुग्गलदव्वाणं परिणामा होंति णाणआवरणा । ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी ॥१०१॥ પુદ્ગલ દ્રવ્ય પરિણામ જે, જ્ઞાન આવરણો હોય રે; ન કરે તે આત્મા અત્ર જે, જાણે તે જ્ઞાની જોય રે... અજ્ઞાનથી. ૧૦૧ ગાથાર્થ - પુદ્ગલ દ્રવ્યોના પરિણામો જે જ્ઞાન આવરણો હોય છે, તેઓને આત્મા નથી કરતો, જે જાણે છે તે જ્ઞાની હોય છે. ૧૦૧ आत्मख्यातिटीका ज्ञानी ज्ञानस्यैव कर्त्ता स्यात् - ये पुद्गलद्रव्याणां परिणामा भवंति ज्ञानावरणानि । न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी ॥ १०१ ॥ ये खलु पुद्गलद्रव्याणां परिणामा गोरसव्याप्तदधिदुग्धमधुराम्लपरिणामवत् पुद्गलद्रव्याव्याप्तत्वेन भवंतो ज्ञानावरणानि भवंति तानि तटस्थगोरसाध्यक्ष इव न नाम करोति ज्ञानी । किंतु यथा स गोरसाध्यक्षस्तद्दर्शनमात्मव्याप्तत्वेन प्रभवद्व्याप्य पश्यत्येव तथा पुद्गलद्रव्यपरिणामनिमित्तं ज्ञानमात्मव्याप्यत्वेन प्रभवद्वयाप्य जानात्येव ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात् । ज्ञानावरणपदपरिवर्तनेन एवमेव च विभागोनोपन्यासाद् कर्मसूत्रस्य दर्शनावरणवेदनीयमोहनीयायुर्नामगोत्रांतरायसूत्रैः सप्तभिः सह मोहरागद्वेषक्रोधमानमायालोभ कर्मनोंकर्ममनोवचनकायश्रोत्रचक्षुर्प्राणरसनस्पर्शसूत्राणि षोडश व्याख्येयानि । अनया दिशान्यान्यप्यह्यानि ॥ १०१ ॥ આત્મખ્યાતિ ટીકાર્થ જે નિશ્ચયે કરીને પુદ્ગલદ્રવ્યોના પરિણામો ગોરસથી વ્યાપ્ત દહીં-દૂધના ખાટા-મીઠા પરિણામની आत्मभावना ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात् - ज्ञानी ज्ञाननी ४ र्ता होय. ते या प्रकारे ये - पुद्गलद्रव्याणां परिणामा पुछ्गलद्रव्योना परिशाभी ज्ञानावरणानि भवंति - ज्ञानावरशो होय छे, तानि - तेखोने आत्मा न करोति आत्मा नथी २तो, यो जानाति - भरो छे, स ते ज्ञानी भवति ज्ञानी होय छे । इति गाथा आत्मभावना ||१०१ || ये खलु पुद्गलद्रव्याणां परिणामाः - परेर निश्चये उरीने पुछ्गलद्रव्योना परिशामी ज्ञानावरणानि भवंति ज्ञानावरशी होय छे, तानि न नाम करोति ज्ञानीतेखोने परेजर ! निश्चयथी ज्ञानी नथी उरतो. देवी रीते थर्ध रह्या छे ते ज्ञानावरशी ? पुद्गलद्रव्यव्याप्तत्वेन भवंतो - પુદ્ગલ દ્રવ્યથી વ્યાપ્તપણે થતા - થઈ રહ્યા છે. કોની જેમ ? गोरसव्याप्तदधिदुग्धमधुराम्लपरिणामवत् गोरसथी व्याप्त दृषि-हुग्धना - हीं-हूधना भधुराम्य-भीठा पाटा परिशाभनी જેમ. ગોરસના દહીં-દૂધ રૂપ ખાટા-મીઠા પરિણામો જેમ ગોરસથી વ્યાપ્તપણે હોય છે, તેમ પુદ્ગલ દ્રવ્યોના જ્ઞાનાવરણાદિ પરિણામો પુદ્ગલદ્રવ્યથી વ્યાપ્તપણે થઈ રહ્યા છે. તેઓને જ્ઞાની કરતો નથી, તે કોની જેમ ? तटस्थगोरसाध्यक्ष इव - तटस्थ - गोरसाध्यक्ष प्रेम. तटस्थ - मध्यस्थ गोरसाध्यक्ष - गोरसने प्रत्यक्ष हेजनाये ગોવાળીઓ પોતે જેમ ગોરસના દહીં દૂધ પરિણામો કરતો નથી, તેમ જ્ઞાની પોતે પુદ્ગલદ્રવ્યોના જ્ઞાનાવરણાદિ परिशाभी डरतो नथी, किंतु परंतु यथा स गोरसाध्यक्षः पश्यत्येव - वेभ ते गोरसाध्यक्ष - गोवाणीजी हेजे ४ छे, तथा जानात्येव तेभ भने ४ छे. गोरसाध्यक्ष देवी रीते हे ४ छे ? तद्दर्शनं व्याप्य तेना दर्शनने व्यापीने. ते दर्शन देवी रीते प्रभवी रधुं छे, आत्मव्याप्तत्वेन प्रभवद् सात्म व्याप्तपसे प्रभवतुं प्रभवी रधुं छे, गोरसाध्यक्षथी पोताथी व्याप्तपत्रे उप रधुं छे. तेम ज्ञानी देवी रीते भने ४ छे ? पुद्गलद्रव्यपरिणामनिमित्तं ज्ञानं व्याप्य - પુદ્ગલદ્રબ્ય परिशाम धेनुं निमित्त छे सेवा ज्ञानने व्यापीने. ते ज्ञान देवी रीते प्रभवी रधुं छे ? आत्मव्याप्यत्वेन प्रभवत् खात्म व्याप्यपशे प्रभवतुं प्रभवी रधुं छे, आत्माची व्याप्तपणे उप रधुं छे. ओम ज्ञानी ज्ञानस्यैव कर्तास्यात् खेम ज्ञानी ज्ञाननो ४ र्ता होय. एवमेव च ज्ञानावरणपदपरिवर्तनेन - ઈ. અને એમ જ જ્ઞાનાવરણ પદના પરિવર્તનથી - ज्ञानावरण पहने बहसावीने जीभ सूत्रो समछ सेवा, ई. सुगम छे । इति 'आत्मख्याति' आत्मभावना ||१०१ || - ५०५ - - - Page #757 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જેમ પુદ્ગલદ્રવ્યથી વ્યાપ્તપણે થઈ રહેલા જ્ઞાનાવરણો હોય છે, તેઓને તટસ્થ ગોરસ અધ્યક્ષની જેમ, જ્ઞાની નિશ્ચયથી નથી કરતો, કિંતુ - જેમ તે ગોરસ અધ્યક્ષ આત્મવ્યાપ્તપણે પ્રભવતા (ઉપજતા) તેના દર્શનને વ્યાપીને દેખે જ છે. તેમ જ્ઞાની આત્મવ્યાપ્યપણે પ્રભવતા (જન્મ પામતા) પુદગલ પરિણામનિમિત્ત જ્ઞાનને વ્યાપીને જાણે જ છે, (એમ) જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય. અને એમ જ જ્ઞાનાવરણ પદના પરિવર્તનથી કર્મસૂત્રના વિભાગે કરી ઉપન્યાસથી દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર, અંતરાય એ સાત સૂત્રો સાથે મોહ-રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ-પ્રાણ-રસન-સ્પર્શન એ સોળ સૂત્રો વ્યાખ્યા કરવા યોગ્ય છે. આ દિશાથી અન્ય પણ ચિંતવવા યોગ્ય સમજી લેવા. ૧૦૧ અમૃત જ્યોતિ મહાભાષ્ય અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, ૩૨૧ આતમ કરે નિજ ભાવકો, ન કરે પર પરિનામ, સ્વસ્વભાવ કિરિયા કરે, સો પાવે શિવઠામ.” - દેવચંદ્રજી દ્ર.પ્ર., ૩-૨૮ જ્ઞાની જ્ઞાનવૈવ હર્તા ચાતુ - જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય એમ અત્ર આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે અને તેનું ગોરસાધ્યક્ષના સમર્થ દાંતથી સમર્થન કરી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ અદૂભુત વ્યાખ્યાન કર્યું છે. જે ખરેખર ! નિશ્ચયે કરીને પુદ્ગલદ્રવ્યોના પરિણામો, પુગલદ્રવ્યથી વ્યાપ્તપણે થતા-થઈ રહેલા જ્ઞાનાવરણો હોય છે. તેઓને ખરેખર ! જ્ઞાની નથી કરતો. કોની જેમ ? ગોરસથી વ્યાપ્ત દહીં-દૂધના ખાટા મીઠા પરિણામને તટસ્થ શાની જ્ઞાનનો જ કર્તા હોય છે ગોરસાધ્યક્ષ - ગોરસને પ્રત્યક્ષ દેખનારો - ગોરસનો સાક્ષી જેમ નથી કરતો તટસ્થ ગોરસ-અધ્યક્ષનું દૃષ્ટાંત " તેમ. પરંતુ જેમ તે ગોરસાધ્યક્ષ આત્મવ્યાપ્તપણે – પોતાથી વ્યાપ્તપણે ઉપજતા તેના દર્શનને વ્યાપીને દેખે જ છે, તેમ જ્ઞાની આત્મવ્યાપ્તપણે ઉપજતા જ્ઞાનને વ્યાપીને જણે જ છે. કેવા જ્ઞાનને ? પુદ્ગલદ્રવ્ય પરિણામ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનને વ્યાપીને, પુનિંદ્રવ્યપરિણામનિમિત્તે જ્ઞાનં વ્યાપે, એમ જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય. અને એમ જ જ્ઞાનાવરણ પદને બદલાવીને, કર્મસૂત્રના વિભાગથી ઉપન્યાસથી દર્શનાવરણઆદિ સાત સૂત્ર, તેમજ રાગ-દ્વેષ-મોહ આદિ સોળ સૂત્ર અત્ર વ્યાખ્યા કરવા યોગ્ય છે અને આ દિશા પ્રમાણે તેવા તેવા બીજ સૂત્રો પણ ચિંતવવા યોગ્ય-વિચારવા યોગ્ય સમજી લેવા. આનો સ્પષ્ટ વિશેષાર્થ આ પ્રકારે - - જે ખરેખર ! નિશ્ચય કરીને “પુદ્ગલ દ્રવ્યોના પરિણામો’, ‘રે વતુ પુત્રીત્તદ્રવ્યપરિણામ:' - “ગોરસથી વ્યાપ્ત દહીં-દૂધના ખાટા મીઠા પરિણામની જેમ” પુદ્ગલદ્રવ્યથી વ્યાપ્ત હોતાં “જ્ઞાનાવરણો’ હોય છે, તેઓને “તટસ્થ ગોરસ અધ્યક્ષની જેમ” “તટસ્થ રસધ્યક્ષ ડ્રવ’ - જ્ઞાની નિશ્ચયથી કરતો નથી. અર્થાતુ કર્મવર્ગણા યોગ્ય પુદ્ગલદ્રવ્યના પરિણામો તે જ્ઞાનાવરણાદિ દ્રવ્ય કર્મ છે; દહીં-દૂધના ખાટા મીઠા પરિણામ જેમ ગોરસથી વ્યાપ્ય વ્યાપકભાવે વ્યાપ્ત છે, તેમ તે જ્ઞાનાવરણ રૂપ ગોરસાધ્યક્ષ જેમ દર્શનને વ્યાપી પુગલપરિણામ પુલદ્રવ્યથી વ્યાપ્ત છે. પણ તટસ્થ ગોરસ અધ્યક્ષ - દેખે છે, તેમ શાની જ્ઞાનને ગોરસનો પ્રત્યક્ષ સાક્ષી ગોવાળીઓ જે ગોરસના દહીં-દૂધ પરિણામને વ્યાપીને જાણે જ છે તટસ્થપણે સાક્ષી રૂપે નિહાળી રહ્યો છે, તે જેમ પોતે તે ગોરસ પરિણામને કરતો નથી, તેમ તટસ્થ દૃષ્ટાભાવે સાક્ષીપણે દેખી રહેલો જ્ઞાની પણ પોતે પુદગલદ્રવ્યના પરિણામરૂપ તે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ કરતો નથી. પરંતુ “જેમ તે ગોરસાધ્યક્ષ” વ્યક્તિત્વેન ગુમવત્ - આત્મવ્યાપ્તપણે પ્રભવતા તેના દર્શનને વ્યાપીને તદ્ ટર્શન થાણ દેખે જ છે - SOS Page #758 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૧ पश्यत्येव તેમ શાની આત્મવ્યાપ્યપણે પ્રભવતા आत्मव्याप्यत्वेन प्रभवद् પુદ્ગલદ્રવ્ય પરિણામ નિમિત્ત જ્ઞાનને વ્યાપીને જાણે જ છે - પુત્પાતદ્રવ્યપરિણામ નિમિત્તે જ્ઞાનં વ્યાપ નાનાત્યેવ । અર્થાત્ તે ગોરસાધ્યક્ષ ગોવાળીઓ જે દૂધ-દહીં વગેરે ગોરસ પરિણામોનું ‘દર્શન' કરે છે, તે દર્શન ક્રિયા તેના આત્માથી વ્યાપ્ય વ્યાપકભાવે વ્યાપ્ત છે, એટલે આત્મ વ્યાપ્તપણે ઉપજતા દર્શનને વ્યાપીને માત્ર દેખે જ છે, દેખવા રૂપ દર્શન ક્રિયા જ કરે છે, તેમ જ્ઞાની પણ પુદ્ગલ પરિણામ નિમિત્તે ઉપજતું ‘જ્ઞાન' જે આત્મપરિણામથી વ્યાપ્યપણે ઉદ્ભવે છે, તેને વ્યાપીને જાણે જ છે, જાણવા રૂપ શમિ ક્રિયા જ કરે છે. આમ પુદ્ગલ પરિણામરૂપ જ્ઞાનાવરણની ક્રિયા માત્ર દૃષ્ટાભાવે દેખી રહેલો જ્ઞાની જ્ઞાનનો જ કર્તા હોય. અને એજ પ્રકારે જ્ઞાનાવરણ પદના પરિવર્તનથી જ્ઞાનાવરણપદ બદલીને કર્મસૂત્રના વિભાગ અનુસાર દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર ને અંતરાય એ સાત સૂત્રની અને મોહ-રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભ-કર્મ-નોકર્મ-મન-વચન-કાય-શ્રોત્ર-ચક્ષુ-ઘ્રાણ-રસન-સ્પર્શન એ સોળ સૂત્રની વ્યાખ્યા અત્ર ચિંતવવા યોગ્ય-વિચારવા યોગ્ય સમજી લેવી; અને એજ દિશા પ્રમાણે શુદ્ધાત્માનુભૂતિથી વિલક્ષણ એવા અસંખ્યેય લોક પ્રદેશ પ્રમાણ અન્ય વિભાવ પરિણામોની વ્યાખ્યા પણ ચિંતવવા યોગ્ય સમજી લેવી. અર્થાત્ દર્શનાવરણાદિ પુદ્ગલ-પરિણામ રૂપ દ્રવ્યકર્મ આત્મા કરતો નથી, ઈત્યાદિ જ્ઞાનાવરણની પેઠે સ્વબુદ્ધિથી યોજી લેવું. - આ ઉપરથી એ તાત્પર્ય ફલિત થાય છે કે નિશ્ચયથી આત્મા જ્ઞાનાવરણાદિનો કર્તા નથી, પણ જ્ઞાનનો જ કર્તા છે, એ પરમ તત્ત્વ-પરમાર્થ જે જાણે છે, તે જ્ઞાની તત્ત્વદૃષ્ટિથી ભાવે છે કે - આ જ્ઞાનાવરણાદિ પુદ્ગલ દ્રવ્યના પરિણામ છે, તે હું નથી ને મ્હારૂં સ્વરૂપ નથી. હું તો તેથી ભિન્ન શાયક આત્મા છું, ને શાન એજ હારૂં સ્વરૂપ છે. એટલે આ પુદ્ગલ કર્મ હું કેમ કરૂં ? અને તેના નિમિત્ત રૂપ ઉપયોગની મિલનતા ને યોગની ચંચલતાને કેમ ભજું ? એમ જે તત્ત્વદૃષ્ટિથી ભાવન કરી તથારૂપ આચરણ કરે છે, અર્થાત્ મિથ્યાત્વ-વિષય-કષાય-રાગ-દ્વેષાદિ વિભાવનો પરિત્યાગ કરી નિર્વિકલ્પ સમાધિમાં સ્થિતિ કરે છે, તે વીતરાગ સ્વ સંવેદન-શાની જ ખરેખરો ‘જ્ઞાની' છે, ને તેજ કર્મનો અકર્તા હોય છે, પણ જે આ સૂક્ષ્મ દ્રવ્યાનુયોગને અનુરૂપ તથારૂપ ચારિત્રદશારૂપ આચરણ કરતો નથી ને મોહભાવમાં વર્ત્યા કરે છે, તે તેવા વાચાજ્ઞાનરૂપ કથનરૂપ પરિજ્ઞાનમાત્રથી કાંઈ જ્ઞાની બનતો નથી, પણ માત્ર ‘વાચા જ્ઞાની' વા શુષ્કજ્ઞાની જ હોય છે. આ અંગે પરમતત્ત્વદૈા શ્રીમદ્ રાજચંદ્રજીનું ટંકોત્કીર્ણ મનનીય વચનામૃત છે કે - “મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચા જ્ઞાન.'' - શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૧૩૯ ‘‘સમ્યગ્ દર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા છે અને તેવો અનુભવ છે.’’ // સ્વ જીવ પર પુદ્ગલ poe શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૦૧), ૩૨૪ Page #759 -------------------------------------------------------------------------- ________________ અને અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય – जं भावं सुहमसुहं करेदि आदा स तस्स खलु कत्ता । तं तस्स होदि कम्मं सो तस्स दु वेदगो अप्पा ॥१०२॥ ભાવ જે શુભ અશુભ કરે, આત્મા તસ કર્તા તેજ રે; कर्म ते होते, तस वे आत्मा ते४ ३. अशानी १०२ ગાથાર્થ - આત્મા જે શુભ - અશુભ ભાવ કરે છે, તેનો તે નિશ્ચયથી કર્તા હોય છે, તે તેનું કર્મ होय छे, नेते खात्मा तेनो वेह (वेहनारो-लोडता) होय छे. १०२ आत्मख्यातिटीका સમયસાર : આત્મખ્યાતિ अज्ञानी चापि परभावस्य न कर्ता स्यात् - आत्मभावना यं भावं शुभमशुभं करोत्यात्मा स तस्य खलु कर्त्ता । तत्तस्य भवति कर्म स तस्य तु वेदक आत्मा ॥१०२॥ इह खल्वनादेरज्ञानात्परात्मनोरेकत्वाध्यासेन पुद्गलकर्मविपाकदशाभ्यां मंदतीव्रस्वादाभ्यामचलितविज्ञान घनैकस्वादस्याप्यात्मनः स्वादं भिदानः शुभमशुभं वा योयं भावमज्ञानरूपमात्मा करोति स आत्मा तदा तन्मयत्वेन तस्य भावस्य व्यापकत्वाद् भवति कर्त्ता स भावोऽपि च तदा तन्मयत्वेन तस्यात्मना व्याप्यत्वाद् तस्य भावस्य भवति कर्म स एव च आत्मा तदा तन्मयत्वेन स आत्मा तदा तन्मयत्वेन भावकत्वाद्भवत्यनुभविता स भावोपि च तदा तन्मयत्वेन तस्यात्मनो भाव्यत्वात् भवत्यनुभाव एवमज्ञानी चापि परभावस्य न कर्ता स्यात् ||१०२ || - यं भावं शुभमशुभं ४ भाव शुभ-शुभ आत्मा करोति खात्मा रे छे, स तस्य खलु कर्ता - જ - तेनो ते निश्चये उत અને छे, तत्रास्य कर्म भवति तेनुं आत्मा अर्थ होय छे स आत्मा तु तस्य वेदक भने ते आत्मा तेनो वे छे. ॥ इति गाथा आत्मभावना अज्ञानी चापि परभावस्य कर्ता न स्यात् ने अज्ञानी पत्र परभावनी उर्जा न होय. ज्ञानी तो शुं, अज्ञानी 'पक्ष' પરભાવનો કર્તા ન હોય એમ પણ' નો અર્થ છે, તે આ પ્રકારે – ||१०२ || - - - - इह खलु शुभमशुभं वा योयं भावमज्ञानरूपमात्मा करोति खहीं निश्चये उरीने शुभ वा अशुभ अज्ञान ३५ भाव ठे खा खात्माहुरे छे, तस्य भावस्य व्यापकत्वाद् भवति कर्त्ता स भावोऽपि तदा तन्मयत्वेन तस्यत्मनो व्याप्यत्वाद् भवति कर्म । स एव च आत्मा तदा तन्मयत्वेन स आत्मा ते खात्मा तदा तन्मयत्वेन त्यारे तन्मयपशाखे रीने तस्य भावस्य व्यापकत्वात् भवति कर्ता ते भावना व्यापडत्वथी उर्ता होय छे, स भावोपि च ते भाव पक्ष तदा तन्मयत्वेन तस्यात्मनो व्याप्यत्वात् भवति कर्मत्यारे तन्ममाथी ते आत्मानुं व्याप्यत्वाची उर्म दोष छे, स एव च आत्मा ते ४ खात्मा, तदा तन्मयत्वेन त्यारे तन्मयत्वधी तस्य भावस्य भावकत्वाद् भवत्यनुभविता ते भावनो भाव त्वथी अनुभविता अनुभवनारी होष छे. शाने बीQ ? तन्मयत्वेन भावकत्वात्मपरीने - - बी स भावोपि च तदा तस्यात्मनो भवत्यनुभाव्यः अने ते लाव पक्ष त्यारे ते खात्मानो अनुभाव्य अनुभवावा योग्य होय छे. शाने बीधे ? तन्मयत्वेन भाव्यत्वात् तन्मयपशाने उरीने लाव्यपशाने बीधे भी आत्मा शुभ - अशुल भावाथी रे छे ? परात्मनोरेकत्वाध्यासेन ५र-आत्मानात् भारी हरीने ते पत्र शाने बी ? अनादेरज्ञानात् - अनाहि अज्ञानने सीधे ते शुभ-अशुभ भाव शुं उरतो रे छे ? अचलितविज्ञानघनैकस्वादस्याप्यात्मनः स्वादं भिंदानः - અચલિત વિજ્ઞાનધનૈક - એક વિજ્ઞાનઘન સ્વાદવાળા પણ આત્માના સ્વાદને ભેદતો - સતો. શા વડે કરીને ભેદતો ? पुद्गलकर्मविपाकदशाभ्यां मंदतीव्रस्वादाभ्यां મંદ-તીવ્ર સ્વાદવાળી પુદ્ગલ કર્મવિપાક દશાઓ વડે. આવી રીતે परात्माना भेऽत्व अध्यासधी या आत्मा शुभ-अशुभ अज्ञान ३५ भाव २ छे. एवमज्ञानी चापि परभावस्य न कर्ता स्यात् खने खेम - उतारे अज्ञानी पत्र परभावनी उर्जा न होय. ॥ इति 'आत्मख्याति' आत्मभावना || १०२ ।। - - - ५०८ - Page #760 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૨ આત્મખ્યાતિટીકાર્ય અહીં નિશ્ચય કરીને અનાદિ અજ્ઞાનને લીધે પર-આત્માના એકત્વ અધ્યાસે કરીને, જે આ આત્મા અચલિત વિજ્ઞાનઘનૈક સ્વાદવાળા જ આત્માના સ્વાદને મંદ-તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મ વિપાકદશા વડે ભેદતો સતો, શુભ વા અશુભ અજ્ઞાન રૂપ ભાવ કરે છે, તે આત્મા ત્યારે તન્મયપણાએ કરીને તે ભાવનો વ્યાપકપણાને લીધે કર્તા હોય છે, અને તે ભાવ પણ ત્યારે તન્મયપણાએ કરીને તે આત્માનું વ્યાપ્યપણાને લીધે કર્મ હોય છે, અને તે જ આત્મા ત્યારે તન્મયપણાએ કરીને તે ભાવનો ભાવકપણાને લીધે - અનુભવિતા હોય છે, અને તે ભાવ પણ ત્યારે તન્મયપણાએ કરીને તે આત્માનો - ભાવ્યપણાને લીધે - અનભાવ્ય હોય છે અને એમ અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય. ૧૦૨ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “શુભાશુભ અને શુદ્ધાશુદ્ધ પરિણામ ઉપર બધો આધાર છે.” “પરિણામની ધારા એ “થરમોમીટર' સમાન છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩, ૮૬૪ “અસદૂભૂત નીહર્ચ કરે, ભાવકર્મ એ જીવ, દ્રવ્યકર્મ કૌ કુનિ ગ્રહ, નય વ્યવહાર સદીવ.” - દ્રવ્યપ્રકાશ', ૩-૨૯ જ્ઞાની તો પરભાવનો કર્તા ન જ હોય, એટલું જ નહિ પણ અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય - જ્ઞાની વાપિ ન પરમાવી છ ચાત' - એમ અત્ર નિરૂપણ કર્યું છે અશાની પણ પરભાવનો અને આત્મખ્યાતિ કર્તાએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીથી તેનું અપૂર્વ કર્તા ન હોય તે ભાવોદ્ઘાટન કર્યું છે. અહીં નિશ્ચય કરીને અનાદિ અજ્ઞાનને લીધે પર-આત્માના એકત્વ અધ્યાસે કરીને - એકપણે માની બેસવાપણાએ કરીને. મંદ-તીવ્ર સ્વાદવાળી પુગલકર્મ વિપાકદશા વડે અચલિત એક વિજ્ઞાનઘન સ્વાદવાળા પણ આત્માના સ્વાદને ભેદતો, જે આ આત્મા શુભ વા અશુભ અજ્ઞાન રૂપ ભાવ કરે છે. તે આત્મા ત્યારે તે ભાવનો કર્તા હોય છે. શાને લીધે ? તન્મયપણાએ કરી વ્યાપકપણાને લીધે, “તન્મય વ્યાપહાત', અને તે ભાવ પણ ત્યારે તે આત્માનું કર્મ હોય છે, શાને લીધે ? તન્મયપણાએ કરી વ્યાપ્યપણાને લીધે - ‘તન્મયત્વેન વ્યાત્વિક્ - અને તે જ આત્મા ત્યારે તે ભાવનો “અનુભવિતા” - અનુભવનારો હોય છે, શાને લીધે ? તન્મયપણાએ કરી ભાવકપણાને લીધે – “તન્મયત્વેન બાવરુત્વાક્ - અને તે ભાવ પણ તે આત્માનો “અનુભાવ્ય” - અનુભાવાવા યોગ્ય હોય છે, શાને લીધે ? તન્મયપણાએ કરી ભાવ્યપણાને લીધે - “તન્મયત્વેન માવ્યાત' - અને એમ ઉક્ત પ્રકારે અજ્ઞાની પણ પરભાવનો કર્તા ન હોય. અનાદિથી આ આત્માને નિજ સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે, તે અનાદિ અજ્ઞાનને લીધે - “મનારજ્ઞાનાત' - તે પર-આત્માનો “એકત્વઅધ્યાસ’ કરે છે - પરાત્મનોરઋત્વાધ્યાસે એકપણારૂપ મિથ્યા માન્યતા કરી બેસે છે. એટલે મૂળ સહજાત્મસ્વરૂપે નિશ્ચયથી તો તે “અચલિત વિજ્ઞાનઘન એક સ્વાદવાળો જ છે - નવનિવિજ્ઞાનનૈવસ્વાસ્થgિ, છતાં મંદ-તીવ્ર સ્વાદવાળી પુદ્ગલકર્મની વિપાક દશા - ઉદયાવસ્થા વડે કરીને તે આત્માના વિજ્ઞાનઘનૈક અનુભવ રસ સ્વાદનો ભેદ – દ્વિધાભાવ કરે છે અને એમ ભેદ કરતો સતો અજ્ઞાની આત્મા શુભ વા અશુભ ભાવ કરે છે, કે જે “અજ્ઞાન રૂપ” જ છે - શુમમશુમં વા યોય ભાવમાનરૂપમાત્મા શ્રોતિ | જે આ અજ્ઞાન રૂપ શુભ-અશુભ ભાવ આત્મા કરે છે, તે આત્મા ત્યારે તે ભાવનો - તન્મયપણે વ્યાપકપણાને લીધે – કર્તા હોય છે અને તે ભાવ પણ તે આત્માનું - તન્મયપણે વ્યાપ્યપણાને લીધે – કર્મ હોય છે. વ્યાપકપણાથી તન્મયપણે શુભાશુભ ભાવ કરતો હોવાથી તે આ શુભાશુભ ભાવરૂપ ભાવકર્મનો પ્રગટપણે કર્તા છે અને આ શુભાશુભ ભાવ પણ આદિ-મધ્ય-અંતમાં આત્માથી તન્મયપણે વ્યાપાવા યોગ્ય - વ્યાપ્ય હોઈ આત્માથી વ્યાપાઈને કરાઈ રહ્યું હોવાથી આત્માનું કર્મ છે – ભાવકર્મ છે. અને અજ્ઞાની આત્મા ત્યારે તન્મયપણે ભાવ્ય-ભાવકપણે તે ભાવનો ભાવક-ભાવનારો હોય છે, sou Page #761 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એટલે તે તેનો અનુભવિતા અનુભવનારો વેદક–વેદનારો ભોક્તા હોય છે; અને તે ભાવ પણ ત્યારે તન્મયપણે વ્યાપ્ય-વ્યાપકપણે તે આત્માનો ‘ભાવ્ય' - ભાવાવા યોગ્ય ભાવ છે, એટલે તે તેનો ‘અનુભાવ્ય’ - અનુભવાવા યોગ્ય છે. આમ આત્મા ભાવ્ય-ભાવક ભાવથી નિજ શુભાશુભ ભાવનો જ ભોક્તા - અનુભવિતા હોય છે, પણ પરભાવનો તો કર્તા નથી જ હોતો, તેમજ ભોક્તા પણ નથી જ હોતો. સ્વ જીવ | ૬૧૦ પર પુદ્દગલ Page #762 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૩ અને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી - जो जहि गुणो दव्वे सो अण्णझि दु ण संकमदि दवे । सो अण्णमसंकेतो कह तं परिणामए दव्वं ॥१०३॥ જે જે ગુણે દ્રવ્ય તેહ તો, અન્ય દ્રવ્ય ન સંકામંત રે; અન્યમાં અસંક્રાંત કેમ તે, દ્રવ્ય તે પરિણાવંત રે... અજ્ઞાનથી. ૧૦૩ ગાથાર્થ - જે ગુણ જે દ્રવ્યમાં હોય છે, તે અન્ય દ્રવ્યમાં નથી સંક્રમતો, અન્યમાં અસંક્રાંત એવો તે દ્રવ્યને કેમ પરિણામાવે ?. ૧૦૩. आत्मख्यातिटीका न च परभावः केनापि कर्तुं पार्येत - यो यस्मिन् गुणे द्रव्ये सोन्यस्मिंस्तु न संक्रामति द्रव्ये । सोन्यदसंक्रांतः कथं तत्परिणामयति द्रव्यं ॥१०३॥ इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिंश्चिच्चिदात्मन्यचिदात्मनि वा द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्तस्मिन्नेव वर्तते न पुनः द्रव्यांतरं गुणांतरं वा संक्रामेत । द्रव्यांतरं गुणांतरं वाऽसंक्रामंश्च कथं त्वन्यं वस्तुविशेष परिणामयेत अतः परभावः केनापि न कर्तुं पार्येत ।।१०३।। આત્મખ્યાતિટીકાર્ય અહીં નિશ્ચય કરી જે જેટલો કોઈ વસ્તુવિશેષ જે જેટલા કોઈ ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં વા ગણામાં સ્વરસથી જ અનાદિથી જ વૃત્ત (વર્તી રહેલો) છે. તે નિશ્ચયથી અચલિત વસ્તુસ્થિતિ સીમાના ભેદવાના અશક્યપણાને લીધે તેમાં જ વર્તે છે. પુનઃ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં સંક્રમે નહિ અને દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં અસંમતો તે અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ? એથી કરીને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી. ૧૦૩ आत्मभावना - ન = પરમવ: ફ્રેના િતું ત - અને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી - ધો - જે યસ્મિન ગુણે દ્રવ્ય - જે ગુણમાં દ્રવ્યમાં છે, ત તુ - તે તો નિશ્ચય કરીને અસ્મિન દ્રવ્ય - અન્ય દ્રવ્યમાં જ સંક્રાતિ - નથી સંક્રમ, સોડ સંક્રાંત: - અન્યમાં અસંક્રાંત એવો તે થે તત્ પરિમયતિ દ્રવ્ય - તે દ્રવ્યને કેમ પરિણમાવે. || રૂતિ ગાથા સાભાવના ||૧૦રૂ/. દ જિન યો યાવાન શ્ચિત્ વસ્તુવિશેષ - અહીં ખરેખર ! જે જેટલો કોઈ વસ્તુવિશેષ સ્મિનું વાવતિ મિશ્ચિત્ વિવાભન્વવિદ્યાત્મનિ વા દ્રવ્ય મુજે ૫ - જે જેટલા ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં અને ગુણમાં વરસત રવાનાલિત પર્વ વૃત્તઃ - સ્વરસથી જ - આપોઆપ જ અનાદિથી જ વૃત છે - વર્તી રહેલો છે, સ હતુ તભિન્નેવ વર્તત - તે નિશ્ચય કરીને તેમાં જ વર્તે છે. શાને લીધે ? તિતસ્ય વસ્તુસ્થિતિસીનો બેસુમશવત્વાન્ - અચલિત વસ્તુસ્થિતિ સીમાના - મર્યાદાના ભેદવાળા અશક્યપણાને લીધે. આમ તે તેમાં જ વર્તે છે, પણ ન પુન: દ્રવ્યાંતાં ગુiતાં વા સં%ામેત - પુનઃ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં ન સંક્રામે દ્રવ્યાંતાં ગુid૬ વાગસંછાનં% - અને દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં અસંક્રામતો - નહિ સંક્રામતો તે શું વન્ય વસ્તવિશેષ પરિણામત - અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ? ગત: પરમાવઃ જેના ન તું પર્વેત - એથી પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી. | તિ “આત્મધ્યાતિ' ગાત્મભાવના //૦રૂા. ૬૧૧ Page #763 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય ત્રણે કાળમાં જે વસ્તુ જયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૦૧, હ “પરમાતમ પરમેસરૂ, વસ્તુ ગતે તે અલિપ્ત હો મિત્ત !” દ્રવ્ય દ્રવ્ય મિલે નહિ, ભાવ તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત !” - શ્રી દેવચંદ્રજી ન = પરમાવઃ જેના િ પર્વેત - અને પરભાવ કોઈથી પણ કરી શકાય એમ નથી એવો અખંડ નિશ્ચયસિદ્ધાંત અત્રે પ્રસ્થાપિત કર્યો છે અને “આત્મખ્યાતિ'માં પરમ પરભાવ કોઈથી પણ પરમાર્થગંભીર વ્યાખ્યાથી તે સમર્થિત કર્યો છે. અહીં - આ લોકને વિષે કરવો શક્ય નથી ફુટપણે જે જેટલો કોઈ વસ્તુવિશેષ જે જેટલા કોઈ ચિદાત્મ - ચિદ્ર રૂપ વા અચિદાત્મ - અચિદ્રપ એવા દ્રવ્યમાં અને ગુણમાં સ્વરસથી જ - આપોઆપ જ અનાદિથી જ વૃત્ત છે - વર્નેલો - વર્તી રહેલો છે, તે નિશ્ચય કરીને તેમાં જ વર્તે છે. શાને લીધે ? અચલિત વસ્તુસ્થિતિ સીમાના - મર્યાદાના ભેદવાના અશક્યપણાને - અસંભવિતપણાને લીધે. આમ તે તેમાં જ વર્તે છે, પણ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં સંક્રામે નહિ અને દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં નહિ સંક્રામતો તે અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ? એથી પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી. આ વ્યાખ્યાનો વિશેષાર્થ આ પ્રકારે - અહીં – આ લોકને વિષે નિશ્ચયે કરીને યો યાવાન - જે જેટલો' કોઈ વસ્તુવિશેષ યુનિ યાતિ - “જે જેટલા' કોઈ ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં અને ગુણમાં “સ્વરસથી દ્રવ્યાંતર ગુણાંતર અસંક્રમ: જ' અનાદિથી જ વૃત્ત છે, વરસત ઈશ્વ અનાહિત ઇવ વૃત્ત: - તે તેમાં જ વર્તે વસ્તુસીમા અભેધ છે. અર્થાત જે જેટલા પ્રમાણવાળો ચેતન વસ્તુવિશેષ છે તે તેટલા પ્રમાણવાળા ચેતન દ્રવ્યને અને ગુણને વ્યાપીને (Pervading) વર્તી રહેલ છે અને જે જેટલા પ્રમાણવાળો અચેતન વસ્તુવિશેષ છે તેટલા પ્રમાણવાળા અચેતન દ્રવ્યને અને ગુણને વ્યાપીને વર્તી રહેલ છે. આમ ચેતન કે અચેતન વસ્તુ કોઈ અન્યની પ્રેરણા વિના જ અનાદિથી સ્વરસથી જ' - આપ સ્વભાવથી આપોઆપ જ નિજ દ્રવ્ય - ગુણમય આત્મસ્વરૂપમાં જ “વૃત્ત' છે - વર્તી રહેલ છે, “વૃત્ત:' - “સહજત્મસ્વરૂપ” ની અખંડ વૃત્તિ રૂપ વાડથી વૃત્ત - વીંટળાયેલ છે અને તેમાં જ વર્તે છે. કારણકે નિશ્ચયથી જડ તે ત્રણે કાળમાં જડ ને ચેતન તે ત્રણે કાળમાં ચેતન એવી જે કોઈ કાળે ન ચળે એવી ‘અચલિત વસ્તુસ્થિતિની સીમાના ભેદવાનું અશક્યપણું છે', તિતવસ્તુનો મેનુમશવરાત્રીત' - વસ્તુસ્થિતિની મર્યાદા ઉલ્લંઘવાનું અસંભવિતપણું છે, એટલે વસ્તુસ્થિતિની સીમા - મર્યાદામાં વૃત્ત (circumscribed), સીમાને ધારતી - “સીમંધર' એવી પ્રત્યેક વસ્તુ પોતપોતાના દ્રવ્ય-ગુણમાં જ વર્તે છે, પણ ‘દ્રવ્યાંતર વા ગુણાંતરમાં સંક્રમે નહિ.” અર્થાતુ ચેતન વસ્તુ અચેતન દ્રવ્યમાં વા ગુણમાં સંક્રમ (સ્થાનાંતર - Transfer) પામે નહિ, ને અચેતન વસ્તુ ચેતન દ્રવ્યમાં વા ગુણમાં સંક્રમ પામે નહિ. એટલે કે જડ તે ત્રણે કાળમાં ચેતન થાય નહિ ને ચેતન તે ત્રણે કાળમાં જડ થાય નહિ, જડ-ચેતન કોઈપણ વસ્તુ આત્મસ્વભાવ છોડી પલટે નહિ. પરમ તાત્વિકશિરોમણિ યોગદ્ર રાજચંદ્રજીનું અનુભવસિદ્ધ ટંકોત્કીર્ણ વચનામૃત છે કે – જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કોઈ પલટે નહિ, છોડી આપ સ્વભાવ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૬ અને આમ ‘દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં નહિ સંક્રામતો તે વસ્તુ વિશેષ) અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ?' અર્થાત જે ચેતન વસ્તુ અચેતન દ્રવ્યમાં વા ગુણમાં સંક્રમ પામતી નથી, તો પછી ચેતન વસ્તુ તેથી અન્ય અચેતન વસ્તુને કેમ પરિણામ પમાડે ? ને અચેતન વસ્તુ તેથી અન્ય ચેતન વસ્તુને ૬૧૨ Page #764 -------------------------------------------------------------------------- ________________ plagisa કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૩ કેમ પરિણામ પમાડે ? એટલે કે ચેતન અચેતનને પરિણમાવી શકે નહિ ને અચેતન ચેતનને પરિણાવી શકે નહિ, એટલે નિજ વસ્તુની મર્યાદામાં રહેલ “સહાત્મસ્વરૂપ” સીમાને ધરતો “સીમંધર' સહજાત્મસ્વરૂપી ચેતનમય આત્મા અચેતનરૂપ જડ પૌગલિક કર્મ કરતો નથી. આમ કોઈથી પણ, પરભાવ કરી શકાય એમ નથી. અય: પરમાવ: ન જેના હૃર્ત પાત - આ નિશ્ચય સિદ્ધાંત સુપ્રતિષ્ઠિત થયો. આકૃતિ ચિદાત્મરૂપ વસ્તુ વિશેષ અચિદાત્મરૂપ વસ્તુ વિશેષ અન્યમાં સંક્રમ પામે તો અન્ય વસ્તુ વિશેષ કેમ પરિણમાવે ? સ્વ પર પુદ્ગલ જીવ ૧૩ Page #765 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એથી કરીને નિશ્ચયથી આત્મા પુદ્ગલ કર્મોનો અકર્તા સ્થિત છે - दव्वगुणस्स य आदा ण कुणदि पुग्गलमयह्मि कम्महि । तं उभयमकुव्वंतो ताि कहं तस्स सो कत्ता ॥१०४॥ પુદ્ગલમય કર્મમાં આતમા, ન કરે દ્રવ્ય ગુણો ય રે; Gभयत नभi, स्यम तस छोय ३?... सशानथी.. १०४ ગાથાર્થ - પુદ્ગલમય કર્મમાં આત્મા દ્રવ્ય-ગુણ નથી કરતો, (તો પછી) તેમાં તે ઉભયને નહિ કરતો તેનો તે કર્તા કેમ ? ૧૦૪ आत्मख्यातिटीका अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता - द्रव्यगुणस्य चात्मा न करोति पुद्गलमये कर्मणि । तदुभयमकुर्वंस्तस्मिन्कथं तस्य स कर्ता ॥१०४॥ यथा खलु मृण्मये कलशकर्मणि तथा पुद्गलमये ज्ञानावरणादौ कर्मणि मृद्रव्यमृद्गुणयोः स्वरसत एव वर्तमाने पुद्गलद्रव्यपुद्गलगुणयोः स्वरसत एव वर्तमाने द्रव्यगुणांतरसंक्रमस्य वस्तुस्थित्यैव निषिद्धत्वा - द्रव्यगुणांतरसंक्रमस्य विधातुमशक्यत्वा दात्मानमात्मगुणं वा नाधत्ते स कलशकारः । दात्मद्रव्यमात्मगुणं वात्मा न खल्वाधत्ते । द्रव्यांतरसंक्रममंतरेणा द्रव्यांतरसंक्रममंतरेणा - न्यस्य वस्तुनः परिणामयितुमशक्यत्वात् न्यस्य वस्तुनः परिणामयितुमशक्यत्वात् तदुभयं तु तस्मिन्ननादधानो तदुभयं तु तस्मिन्ननादधानः न तत्त्वतस्तस्य कर्ता प्रतिभाति, कथं नु तत्त्वतस्तस्य कर्ता प्रतिभायात् । ततः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता ।।१०४|| आत्मभावना अतः स्थितः खल्वात्मा पुद्गलकर्मणामकर्ता - मा ५२ ४ ते ५२थी निश्चये शक मात्मा पुगब आंनो मता स्थित छे. आत्मा - मात्मा पुद्गलमये कर्मणि - पुखमय मां द्रव्य गुणस्य च न करोति - द्रव्य भने सुध नयी २ती, तस्मिन् - तेभा - पुसलमय भां तदुभयमकुर्वन् - 6मय - द्रव्य गुर -२तो - न तो स - ते मात्मा कथं तस्य कर्ता - नाम? | इति गाथा आत्मभावना ||१०४।। यथा खलु- हेभ निश्ये श ा eid छे. मुण्मये कलशकर्मणि आसानमात्सगुणं वा नाधत्ते स कलशकारः મૃદ્મય-મૃત્તિકામય કલશકર્મમાં આત્માને વા આત્મગુણને તે કલશકાર-કુંભકાર નથી આહિત કરતો, નથી મુકી દેતો. કેવું छ शर्म ? मृद्रव्यमृद्गुणयोः स्वरसतएव वर्तमाने -मृद्रव्यमा- मृत्तिद्रव्यमा भने भृगुuvi- भृत्तिsgei स्वरसथा જ આપોઆપ જ કોઈની પ્રેરણા વિના પોતાની મેળેજ વર્તમાન-વર્તી રહેલ, આવા મૃણમય કલશકર્મમાં કલશકાર मात्माने का आत्मसने शनेबी नथी भूतो ? द्रव्यगुणांतरसंक्रमस्य वस्तुस्थित्यैव निषिद्धत्वात् - द्रव्यांतर - Yeiतर संमाना वस्तुस्थितिथी निषिद्धपाने बी. अथा शु? भने माम द्रव्यांतरसंक्रममंतरेण - द्रव्यांतर संभ विना अन्यस्य वस्तुनः परिणामयितुमशक्यत्वात् । अन्य वस्तुना परिभाववाना २७५५४ाने बीयं तदुभयं तु तस्मिन्ननादधानो - मयने - मामाने - सामगुसने मां - शमा न भारत sita - Bी तोते न तत्त्वतस्तस्य कर्ता प्रतिभाति - तत्पथी तनोत्ता प्रतिभासती नथी. तथा - तेम, eid dw ellns जे. पुद्गलमयज्ञानावरणादौ कर्मणि आत्मद्रव्यमात्मगुणं वात्मा न खल्वा धत्ते - पुगलमय शानावरमा आत्मद्रव्यने वा आत्मसने आत्मा ५३५२ ! निश्चये रीनेनथी आरित Reu विनdlinal ? द्रव्यगुणांतरसाम द्रव्यांतरसंक्रममंतरे ૬૧૪ Page #766 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૪ આત્મખ્યાતિટીકાર્ય જેમ નિશ્ચય કરીને મૃત્તિકામય કળશ કર્મમાં તેમ પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં - કે જે મુદ્રવ્ય ને મૃદ્દગુણમાં કે જે પુદ્ગલ દ્રવ્ય ને પુદ્ગલ ગુણમાં સ્વરસથી જ વર્તમાન છે તેમાં સ્વરસથી જ વર્તમાન છે તેમાં દ્રવ્ય-ગુણાંતર સંક્રમના દ્રવ્ય-ગુણાંતર સંક્રમનું વસ્તુસ્થિતિથી જ નિષિદ્ધપણાને લીધે વિધાન કરવાના અશક્યપણાને લીધે, આત્માને વા આત્મગુણને આત્મદ્રવ્યને વા આત્મગુણને તે કલશકાર નથી આરિત કરતો મૂકતો) નથી, આત્મા નિશ્ચયથી નથી આહિત કરતો, અને દ્રવ્યાંતર સંક્રમ વિના અને દ્રવ્યાંતર સંક્રમ વિના અન્ય વસ્તુના પરિણમાવવાના અશક્યપણાને લીધે, અન્ય વસ્તુના પરિસમાવવાના અશક્યપણાને લીધે, તઉભય તેમાં નહિ આહિત કરતો તઉંભય તેમાં નહિ આહિત કરતો તે તત્ત્વથી તેનો કર્તા પ્રતિભાસતો નથીઃ તે તેનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ? તેથી નિશ્ચય કરીને આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા સ્થિત છે. ૧૦૪ “અમૃત જ્યોતિ” મહાભાષ્ય “પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવથી) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ ૬૦૧, હાથનોંધ “સર્વ ભાવ નિજ રૂપ ગત, યહ જિનવર કી વાનિ, તાતે કર્તા, કર્મ કો, વૃથા કિલેસ વખાનિ.” - દ્રવ્યપ્રકાશ', ૩-૧૦૮ ઉપરમાં જે નિશ્ચય વાર્તા કહી, તે પરથી ફલિત થાય છે કે નિશ્ચયથી આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા સ્થિત છે - “ત: સ્થિતઃ વલ્વાભ પુનર્નામ' - આ વસ્તુ આ આત્મા પુદ્ગલમય ગાથામાં કહી છે, ને તે આત્મખ્યાતિકારે પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં કર્મનો અકર્તા કલશ ને કલશકારનું દૃષ્ટાંત બિબ - પ્રતિબિંબ ભાવથી સાંગોપાંગ ઘટાવી અત્યંત સમર્થિત કરી છે. મૃત્તિકા દ્રવ્યમાં અને મૃત્તિકા ગુણમાં સ્વરસથી જ - આપોઆપ જ - કોઈની પ્રેરણા વિના પોતાની મેળે જ વર્તમાન - વર્તી રહેલા એવા મરિકામય કલશ કર્મમાં આત્માને - પોતાને વા આત્મગુણને - પોતાના ગુણને કલશકાર-કુંભકાર નથી આહિત કરતો - નથી મૂકી દેતો, શાને લીધે ? દ્રવ્યાંતર-ગુણાંતર સંક્રમના વસ્તુસ્થિતિથી જ નિષિદ્ધપણાને લીધે, દ્રવ્યાપાંતરસંક્રમી વસ્તુસ્થિર્યવ નિષિદ્ધત્વતિ - અને આત્મ દ્રવ્યાંતર સંક્રમ વિના અન્ય વસ્તુના પરિણમાવવાના અશક્યપણાને લીધે તદુભયને - આત્માને - પોતાને ને આત્મગુણને - પોતાના ગુણને તે કરતો - નથી મૂકી દેતો. કેવું છે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ? પુતદ્રવ્યપુતળયોઃ વરસંત પૂર્વ વર્તમાને - પુદગલ દ્રવ્યમાં અને પુદગલ ગુણમાં સ્વરસથી જ - આપોઆપ જ - કોઈની પ્રેરણા વિના “આહું આવું જ વર્તમાન - વર્તી રહેલ. આવા પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં આત્મા આત્મદ્રવ્યને વા આત્મગુણને શાને લીધે નથી મૂકી દેતો? દ્રવ્યTriતરસંક્રમણ્ય વિધાતુનશવચવાન્ - દ્રવ્યાંતર-ગુણોતર સંક્રમના વિહિત કરવાના - વિધાન કરવાના અશક્યપણાને લીધે. આથી શું ? અને આમ દ્રવ્યાંતરસંક્રમમંતરેખ - દ્રવ્યાંતર સંક્રમ વિના બીચ વસ્તુન: રામયિતુનશચવાન્ - અન્ય વસ્તુના પરિશમાવવાના અશક્યપણાને લીધે તદુમાં તુ નિનાવધાનઃ - તદુભયને - આત્મદ્રવ્યને ને આત્મગુણને તેમાં - તે જ્ઞાનાવરણાદિ કર્મમાં આહિત કરતો - નહિ મૂકી દેતો તે શં તત્ત્વવસ્તી વાર્તા તિખાયાત . તેનો કેમ પ્રતિભાસે વારુ ? તતઃ તિઃ ઉત્થાત્મા પુનનિર્મામ7 - તેથી નિશ્ચય કરીને આત્મા પુગલકર્મોનો અર્તા સ્થિત છે. | તિ “આત્મતિ' સાભાવના ll૧૦૪ના. ૧૫ Page #767 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પુદગલમય કલશ કર્મમાં નહિ આહિત કરતો – નહિ મૂકી દેતો તે તત્ત્વથી તેનો કર્તા પ્રતિભાસતો નથી - દીસતો નથી. જેમ આ દૃષ્ટાંત તેમ આ દાતિક છે – પુદ્ગલદ્રવ્યમાં અને પુદ્ગલગુણમાં સ્વરસથી જ – આપોઆપ જ - કોઈની પ્રેરણા વિના “આફડું આડું જ પોતાના રસથી જ વર્તમાન - વર્તી રહેલા એવા પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં આત્મદ્રવ્યને વા આત્મગુણને આત્મા ખરેખર ! નિશ્ચય કરીને નથી આહિત કરતો - નથી મૂકી દેતો. શાને લીધે ? દ્રવ્યાંતર - ગુણોતર સંક્રમના વિહિત કરવાના - વિધાન કરવાના અશક્યપણાને લીધે - ‘દ્રવ્યuiાંતરસંક્રમી વિધાતુHશવરાતિ’ | અને આમ દ્રવ્યાંતર સંક્રમ વિના અન્ય વસ્તુના પરિણાવવાના અશક્યપણાને લીધે, તદુભયને - આત્મદ્રવ્યને ને આત્મગુણને તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ આહિત કરતો - નહિ મૂકી દેતો, તે આત્મા તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ? તેથી નિશ્ચય કરીને આત્મા પુદ્ગલકર્મોનો અકર્તા સ્થિત છે - સુપ્રતિષ્ઠિત છે. આ કલશકાર - કુંભાર ઉપલક દેખાવ માત્રથી કલશકર્મ કરતો દેખાય છે. પણ આ જે કલશકર્મ છે તે તો મૃત્તિકામય - માટીમય જ છે, એટલે તે “મૃત્તિકા દ્રવ્યમાં ને મૃત્તિકા ગુણમાં સ્વરસથી જ વર્તમાન” છે, દ્રવ્યમૂપિયો: વરસત ઈવ વર્તમાનં - આપોઆપ જ નિજ સ્વભાવથી જ વર્તી રહેલ છે. હવે આનું આ કૃત્તિકામય કલશકર્મ જે બાહ્ય ઉપચારથી કલશકાર કુંભકાર કરે છે, તેમાં આ કલશકાર કાંઈ “આત્માને (પોતાને) વા આત્મગુણને આહિત કરતો નથી” - મૂકી દેતો નથી, માત્માનાભાઈ વાના ત્તે સ રુત્તશાર: - તેની અંદર પોતાને કે પોતાના ગુણને નાંખતો નથી. કારણકે “વસ્તુસ્થિતિથી - દ્રવ્યગુણાંતર સંક્રમનું વસ્તુસ્થિતિથી જ નિષિદ્ધપણું' છે, દ્રવ્યાંતર વા ગુણાંતર સંક્રમના વસ્તુસ્થિતિનું જ નિષેધ કરવામાં આવ્યો છે, એટલે કોઈ દ્રવ્ય કે તેનો ગુણ તેમાંથી ખસીને બીજ દ્રવ્યમાં કે તેના ગુણમાં સંક્રમ (સ્થાનાંતર) પામતો નથી, એવી વસ્તુસ્થિતિની સીમા-મર્યાદા છે અને આમ ‘દ્રવ્યાંતર સંક્રમ સિવાય અન્ય વસ્તુને પરિણાવવાનું અશક્યપણું છે'- અર્થાતુ એક દ્રવ્ય (ને તેનો અંતર્ગત ગુણ) બીજા દ્રવ્યમાં સંક્રમે નહિ, તો પછી તેનાથી અન્ય દ્રવ્યને પરિણાવવાનું અસંભવિતપણું છે. એટલે “તદ્દ ઉભયને નહિ આહિત કરતો' - તે તત્ત્વથી તેનો કર્તા નથી પ્રતિભાસતો; આત્માને વા આત્મગુણને કલશકર્મમાં નહિ સ્થાપિત કરતો - નહિ નાંખતો તે કલશકાર તે કલશ કર્મનો નિશ્ચયથી - પરમાર્થથી કર્તા પ્રતિભાસતો નથી- દેખાતો નથી. તે જ પ્રકારે - “પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ છે, તે પુદ્ગલદ્રવ્યમાં ને પુદ્ગલગુણમાં સ્વરસથી જ વર્તમાન છે, પુતિદ્રવ્યપુતિ'TMયો. વરસવ આપોઆપ જ નિજ સ્વભાવથી જ વર્તી રહેલ છે. હવે આવું આ પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મ જે બાહ્ય ઉપચારથી આત્મા કરતો દેખાય છે, તેમાં - તેની અંદર “આત્મા આત્મદ્રવ્યને કે આત્મગુણને આરિત કરતો નથી', આત્મદ્રવ્યમાત્મગુof યાત્મ ન વત્વઘતે સ્થાપિત કરતો નથી, મૂકી દેતો નથી, કારણકે “દ્રવ્ય-ગુણાંતર સંક્રમનું અશક્યપણું છે માટે'. ‘દ્રવ્યાંતરસંક્રમમંતરસ્ય વસ્તુન: પરિપાયિતુમશવચવાતું' - અને આમ દ્રવ્યાંતર સંક્રમ સિવાય અન્ય વસ્તુના પરિણાવવાનું અશક્યપણું છે, અર્થાતુ એક દ્રવ્યના (ને તેના અંતર્ગત - અંતર્નાપિ કરણના) બીજા દ્રવ્યમાં સંક્રમ (Transfer) વિના તેને પરિણાવવાનું અસંભવિતપણું છે, એટલે “તદ્ ઉભયને તેમાં નહિ આહિત કરતો તે તત્ત્વથી તેનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ?' - તદુભયને એટલે કે આત્મદ્રવ્યને વા આત્મગુણને તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મમાં નહિ મૂકી દેતો - નહીં નાંખતો તે આત્મા તત્ત્વથી - પરમાર્થથી – નિશ્ચયથી તે પુદ્ગલમય જ્ઞાનાવરણાદિ કર્મનો કર્તા કેમ પ્રતિભાસે વારુ ? કેમ દેખાય વારુ ? અર્થાત ન જ પ્રતિભાસે ન જ પ્રતિભાસે, ન જ દેખાય, ન જ દેખાય. તેથી કરીને આ નિશ્ચય સિદ્ધાંત સ્થાપિત થયો કે નિશ્ચય કરીને આત્મા પુદગલકર્મોનો અકર્તા સ્થિત છે. પર સ્વ જીવ પુદ્ગલ ૬૧૬ Page #768 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૫ આનાથી અન્ય તો ઉપચાર છે - जीवह्यि हेदुभूदे बंधस्स दु पस्सिदूण परिणामं । जीवेण कदं कम भण्णदि उवयारमत्तेण ॥१०५॥ પરિણામ દેખી બંધનો, જીવ હેતુભૂત હોતાંય રે; જીવથી કરાયું કર્મ આ, ઉપચાર માત્રે કહાય રે... અજ્ઞાનથી. ૧૦૫ ગાથાર્થ - જીવ હેતુભૂત સતે બંધનો પરિણામ દેખીને, “જીવથી કર્મ કરાયું એમ ઉપચાર માત્રથી કહેવાય છે. ૧૦૫ आत्मख्यातिटीका अतोन्यस्तूपचार : जीवे हेतुभूते बंधस्य तु दृष्ट्वा परिणामं । जीवेन कृतं कर्म भण्यते उपचारमात्रेण ॥१०५॥ इह खलु पौद्गलिककर्मणः स्वभावादनिमित्तभूतेप्यात्मन्यनादेरज्ञानात्तन्निमित्तभूतेनाज्ञानभावेन परिणमनानिमित्तभूते सति संपद्यमानत्वात् पौद्गलिकं कर्मात्मना कृतमिति निर्विकल्पविज्ञानघनभ्रष्टानांः विकल्पपराणां परेषामस्ति विकल्पः । तूपचार एव न तु परमार्थः ।।१०५।। આત્મખ્યાતિટીકાર્ય - અહીં નિશ્ચયે કરીને સ્વભાવથી અનિમિત્તભૂત છતાં આત્મા અનાદિ અજ્ઞાનને લીધે તેના (પૌ.ક.ના) નિમિત્તભૂત અજ્ઞાનભાવે પરિણમન થકી નિમિત્તભૂત સતે, પૌગલિક કર્મના સંપદ્યમાનપણાને લીધે, “પૌલિક કર્મ આત્માથી કરાયું' એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ એવા વિકલ્પપરાયણ પરોનો વિકલ્પ છે, પણ તે તો ઉપચાર જ છે - નહિ કે પરમાર્થ. ૧૦૫ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાની પરમાર્થ – સમ્યકત્વ હોય તે જ કહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ઉપદેશ છાયા “આરોપિત સબ ધર્મ ઓર હૈ, આનંદઘન તત સોઈ.” - શ્રી આનંદઘન પદ-૬૪૩ આ જે ઉપરમાં કહ્યું તેથી અન્ય તો ઉપચાર છે એમ અત્ર સ્પષ્ટ કર્યું છે અને આત્મખ્યાતિકારે તેનું અત્યંત વિશદીકરણ કર્યું છે. સ્વભાવથી અનિમિત્તભૂત છતાં આત્મા, અનાદિ અજ્ઞાનને લીધે, તે आत्मभावना મતો સ્તૂપવાર: - આ ઉપર જે કહ્યું તેથી અન્ય તો ઉપચાર છે. ગીરવે હેતુમૂર્ત - જીવ હેતુભૂત સતે, વંધી તુ પરિણામે ટૂર્વ - બંધનો પરિણામ દેખીને, નીવેન વર્મજયંત - જીવથી કર્મ કરાયું (તેમ) ૩પવામા2ા મળ્યો ! ઉપચાર માત્રથી - કહેવા. || ત ગાયા ગાભાવના ||૧૦|| ચમાવા નિમિત્તપૂdયાત્મનિ- સ્વભાવથી અનિમિત્તભૂત છતાં આત્મા અનાદરજ્ઞાન અનાદિ અજ્ઞાનને લીધે ત્રિમિત્તભૂતેનાજ્ઞાનમાવેન રિઝમનાન્નિમિત્તપૂતે સત તેના પૌગલિક કર્મના નિમિત્ત ભૂત અજ્ઞાનભાવે પરિણમન થકી નિમિત્તભૂત સતે, રૂદ હતુ પૌનિર્મળ: સંઘમાનવત્ - અહીં ખરેખર ! નિશ્ચયે કરીને પૌગલિક કર્મના સંપદ્યમાનપણાને લીધે - સંપજી રહ્યાપણું - નીપજવાપણાને લીધે પૌતિકૂં. ત્યના કૃતિ રેષામતિ વિરુત્વઃ “પૌદ્ગલિક કર્મ આત્માથી કરાયું' એવો પરોનો વિકલ્પ છે. કેવો પરોનો ? નિર્વિજત્વવિજ્ઞાનધનપ્રાનાં વિજત્વપુરાનાં નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ-સુત એવા વિકલ્પપરાયણનો પાર ન તૂવાર ન તુ પરમાર્થ : તેઆનો તે વિકલ્પ તો ઉપચાર જ છે, નહિ કે પરમાર્થ. તિ “ગાત્મતિ” માત્મભાવના I19૦NIL ૬૧૭ Page #769 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પૌદ્ગલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાનભાવે પરિણમન થકી નિમિત્તભૂત સતે અહીં ખરેખર ! નિશ્ચય કરીને પૌલિક કર્મનું સંપદ્યમાનપણું - સંપજી રહ્યાપણું - નીપજવાપણું અન્ય તો ઉપચાર હોય છે, તેને લીધે, પૌલિક કર્મ આત્માથી કરાયું એવો નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ - વ્યુત વિકલ્પપરાયણ પરોનો વિકલ્પ છે, પણ તે તો ઉપચાર જ છે, નહિ કે પરમાર્થ. ' અર્થાત અહીં - આ લોકને વિષે નિશ્ચય કરીને આ આત્મા પૌદ્ગલિકકર્મનો સ્વભાવથી અનિમિત્તભૂત છે' - સ્વમાનનિમિત્તમૂડપ, સ્વભાવ ભૂત-શુદ્ધ સહાત્મસ્વરૂપથી તો આત્મા પૌગલિક કર્મનો નિમિત્તભૂત નથી, છતાં “મનારજ્ઞાનાતું' - અનાદિ અજ્ઞાનને લીધે તેને સ્વ-પર વસ્તુના ભેદજ્ઞાનના અભાવે નિજ સ્વભાવભૂત સહજત્મસ્વરૂપનું ભાન નથી એટલે તે પૌગલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાનભાવે' પરિણમે છે અને આમ ‘ત્રિમત્તભૂતેનાજ્ઞાનમાન પરિણામનાતું' - તે પૌલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાનભાવે પરિણમનને લીધે, તે આત્મા નિમિત્તભૂત હોય છે - માન નિમિત્તમૂતે સતિ, એટલે “પૌગલિક કર્મનું સંપદ્યમાનપણું’ હોય છે, અર્થાતુ કર્મ વર્ગણાયોગ્ય પગલો સ્વયં જ્ઞાનાવરણાદિ પૌગલિક કર્મ રૂપે દ્રવ્ય કર્મ રૂપે) પરિણમે છે, પર્યાય પામે છે, - મેઘાડંબર, સૂર્ય, ચંદ્ર પરિવેષ આદિને યોગ્ય કાળ નિમિત્તભૂત સતે પુદ્ગલો મેઘ-ઈદ્ર ધનુષ આદિ રૂપે પરિણમે છે તેમ. અને આમ પૌગલિક કર્મના નિમિત્તભૂત અજ્ઞાન ભાવે પરિણમનને લીધે આત્મા નિમિત્તભૂત હોતાં પૌગલિક કર્મનું સંપદ્યમાનપણું - સંપજી રહ્યાપણું - નીપજવાપણું હોય છે, એટલે જ “પૌદ્ગલિક કર્મ આત્માથી કરાયું” એવો વિકલ્પ નિર્વિકલ્પ વિજ્ઞાનઘનથી ભ્રષ્ટ વિકલ્પપરાયણ પરોનો - અજ્ઞાનીઓનો છે, “નિર્વિજત્વવિજ્ઞાનનપ્રદાનાં વિવન્યપરાયUIનાં રેષાં વિક7:' | - અર્થાતુ જ્યાં કોઈ પણ વિકલ્પને સ્થાન-અવકાશ છે જ નહિ, એવા “નિર્વિકલ્પ' - પરમ નિશ્ચય સ્વરૂપ સર્વ પ્રદેશે જે ઘન (નક્કર) વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય જ છે એવા “વિજ્ઞાનઘન” લાયક સ્વભાવી આત્માથી ભ્રષ્ટ થયેલા - પ્રમત્ત થયેલા એવા જે વિકલ્પપરાયણ અજ્ઞાનીજનો છે, તેઓ જ એવો અપરમાર્થભૂત વિકલ્પ કરે છે, પણ તે વિપરીત મિથ્યા અસહુ કલ્પનારૂપ વિકલ્પ તો “વિકલ્પ' જ છે, વિપરીત કલ્પના જ છે, ઉપચાર જ છે - આરોપિત ભાવ જ છે, પરમાર્થ નથી જ. પર પુગલ ૬૧૮ Page #770 -------------------------------------------------------------------------- ________________ देवी रीते ? तो } जोधेहि कदे जुद्धे राएण कदंति जंपदे लोगो । तह ववहारेण कदं णाणावरणादि जीवेण ॥१०६ ॥ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૬ યોદ્ધે યુદ્ધ કર્યો નૃપ કર્યું, લોકથી એમ કથાય રે; त्यभ व्यवहारे अवधी, ज्ञानावरशाहि उराय रे... अज्ञानथी. १०५ ગાથાર્થ - યોધાઓથી યુદ્ધ કરવામાં આવ્યું, રાજાથી કરવામાં આવ્યું' એમ લોક કહે છે, તેમ વ્યવહા૨થી જ્ઞાનાવરણાદિ જીવથી કરાયું છે. ૧૦૬ आत्मख्यातिटीका कथं इति चेत् - - यौधैः कृते युद्धे राज्ञा कृतमिति जल्पते लोकः । तथा व्यवहारेण कृतं ज्ञानावरणादि जीवेन ॥१०६ ॥ यथा युद्धपरिणामेन स्वयं परिणममानैः योधैः कृते युद्धे युद्धपरिणामेन स्वयमपरिणममानस्य राज्ञो राज्ञा किल कृतं युद्धमित्युपचारो न परमार्थः । तथा ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेनपुद्गलद्रव्येण कृते ज्ञानावरणादिकर्मणि ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयमपरिणममानस्यात्मनः किलात्मना कृतं ज्ञानावरणादिकर्मेत्युपचारो न परमार्थः ||१०६|| आत्मभावना कथं इति चेत् - ते उपचार देवी रीते ? तो } - योधैः कृते युद्धे योद्धाओोधी युद्ध अश्वामां खाव्ये राज्ञा कृतमिति राभथी डरवामां खाव्युं खेभ जल्पते लोकः - सोडछे जो छे, तथा तेभ व्यवहारेण - વ્યવહારથી ज्ञानावरणादि - ज्ञानावरशाहि जीवेण कृतं वथी अश्वामां भाव्युं छे. ।। इति गाथा आत्मभावना || १०६ || योद्धेः कृते युद्धे - ४भ - योधाशोधी युद्ध उराये, राज्ञा किल कृतं युद्धं बोर्ड प्रवाह छे - राभथी परेजर ! युद्ध श्र्रायुं, इत्युपचारो न परमार्थः - भेवो उपचार छे, नहि } परमार्थ वा योधाखोथी युद्ध डराये ? युद्धपरिणामेन स्वयं परिणममानैः - युद्ध परिशामधी स्वयं पोते परिशभमान परिभी रहेला सेवायोथी वा राभनी तेवी उपचार राय ? युद्धपरिणामेन स्वयमपरिणममानस्य राज्ञो युद्ध परिशामधी स्वयं पोते अपरिशभमान - नहि परिश्रमी રહેલા એવા રાજાનો. - - - तथा - तेभ, पुद्गलद्रव्येण कृते ज्ञानावरणादि कर्मणि - पुछ्गल द्रव्यथी ज्ञानावरशाहि अर्भ उराये, किलात्मना कृतं ज्ञानावरणादि कर्म - रेजर ! खात्माथी ज्ञानावरशाहि दुर्भ रायुं, इत्युपचारो न परमार्थः भेवो उपचार छे, नहि } परमार्थ. देवा पुछ्गल द्रव्यथी अर्भ अराये ? ज्ञानावरणादिकर्मपरिणामेन स्वयं परिणममानेन ज्ञानावरशाहि उर्भ परिशामे स्वयं - पोते परिशभमान - परिश्रमी रहेस मेवाथी देवा खात्मानो तेवा उपयार राय छे ? ज्ञानावरणादि ज्ञानावरशाहि उर्मपरिशामे स्वयं पोते अपरिशभमान - नहि परिश्रभी आत्मभावना ||१०६ || कर्मपरिणामेन स्वयमपरिणममानस्य आत्मन रहेला मेवा खात्मानो ॥ इति 'आत्मख्याति' ૧૯ Page #771 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્થ જેમ યુદ્ધ પરિણામે તેમ જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે સ્વયં પરિણમમાન યોધાઓથી સ્વયં પરિણમમાન પુદ્ગલ દ્રવ્યથી યુદ્ધ કરાયે, જ્ઞાનાવરણાદિ કર્મ કરાયે, યુદ્ધ પરિણામે જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે સ્વયં અપરિણમમાન રાજનો સ્વયં અપરિણમમાન આત્માનો રાજાથી ખરેખર ! યુદ્ધ કરાયું આત્માથી ખરેખર ! “જ્ઞાનાવરણાદિ કર્મ કરાયું એવો ઉપચાર છે, નહિ કે પરમાર્થ એવો ઉપચાર છે, નહિ કે પરમાર્થ. ૧૦૬ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “જ્ઞાનીનાં વચનો અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહિ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩), ઉપદેશ છાયા (૯૫૭) પૌગલિક કર્મ આત્માથી કરાયું એમ જે કહેવાય છે તે ઉપચાર છે એમ કહ્યું, તે ઉપચાર કેવી રીતે છે ? તે અત્રે રાજા અને યોદ્ધાના દૃષ્ટાંતથી દઢ કર્યું છે અને તેનો દાંત - દાષ્ટ્રતિક ભાવ બિંબ–પ્રતિબિંબપણે સાંગોપાંગ વિવરી દેખાડી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરિદઢ કર્યું છે. રાજાના યોદ્ધાઓ યુદ્ધ કરે છે. તેમાં - “યુદ્ધપરિણામેન વયે રામમનૈઃ યો:' - યુદ્ધ પરિણામથી સ્વયં પરિણમમાન - પરિણમતા યોદ્ધાઓથી યુદ્ધ કરાય છે અને રાજા તો યોદ્ધાનું દૃષ્ટાંત યુદ્ધ પરિણામથી સ્વયં અપરિણમમાન છે - યુદ્ધ પરિણામથી પોતે નથી પરિણમતો, છતાં “રાજાથી ખરેખર ! યુદ્ધ કરાયું’ એમ લોક પ્રવાદથી - લોકવાયકાથી રાજા માટે કહેવાય છે, તે ઉપચાર કરે છે, નહિ કે પરમાર્થ.' તેમ - જ્ઞાનીવરાત્રિ પરિણામે સ્વયં પરિમાનેન - જ્ઞાનાવરણાદિ કર્મ પણ “જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામથી સ્વયં પરિણમમાન - પરિણમતા પુદ્ગલ દ્રવ્યથી' કરાય છે અને આત્મા જ્ઞાનાવરણાદ્વિપરિણામેન સ્વયમમિમનસ્ય - જ્ઞાનાવરણાદિ કર્મ પરિણામે સ્વયં - પોતે નથી પરિણમતો, છતાં “આત્માથી ખરેખર ! જ્ઞાનાવરણાદિ કર્મ કરાયું' એમ વ્યવહાર પ્રવાદથી આત્મા માટે કહેવાય છે, તે ઉપચાર છે, નહિ કે પરમાર્થ - રૂત્યુJવારો ન ઘરમાર્થ | આકૃતિ યોધા - યુદ્ધ પુદ્ગલ - પુદ્ગલ કર્મ જ્ઞાનવરણાદિ આરોપિતા અરાપિત રાજમાં જીવમાં સ્વ પર પુગલ જીવ Page #772 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૭ એથી કરીને આ સ્થિત છે - उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य । आदा पुग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं ॥१०७॥ આત્મા પુદ્ગલ દ્રવ્યને, ઉપજાવે કરે તેમ રે; બાંધે પરિણમે રહે, કહે નય વ્યવહાર એમ રે. અજ્ઞાનથી. ૧૦૭ ગાથાર્થ - આત્મા પુદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિણાવે છે અને રહે છે - આ વ્યવહારનયનું વક્તવ્ય છે. ૧૦૭ आत्मख्यातिटीका अत एतस्थितं - उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च । आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यं ॥१०७॥ अयं खल्वात्मा न गृह्णति न परिणामयति नोत्पादयति न करोति न बध्नाति व्याप्यव्यापकभावाभावात् प्राप्यं विकार्य निर्वर्त्य च पुदगलद्रव्यात्मकं कर्म । यत्त व्याप्यव्यापकभावाभावेपि प्राप्यं विकार्य निर्वत्यं च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयत्युत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स હિતોપારડ ૧૦૭ળા આત્મખ્યાતિટીકાર્ય નિશ્ચયથી આ આત્મા પણ આત્મા જે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ નથી ગ્રહતો, નથી પરિણમાવતો, રહે છે, પરિણાવે છે, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો, ઉપજાવે છે, કરે છે, ને બાંધે છે, તે તો ખરેખર ! ઉપચાર છે. ૧૦૭ આત્મભાવના : સત પતતુ થિi - એથી કરીને આ સ્થિત છે કે - ગાભા - આત્મા પુતિદ્રવ્યું - પુદ્ગલદ્રવ્યને ઉત્પાવત રીતિ ૨ વખત Mિામત ગૃહતિ 1 - ઉપજાવે છે, કરે છે, બાંધે છે, પરિસમાવે છે અને રહે છે, (એ) વ્યવહારનયસ્થ વાવ્યું - વ્યવહારનયનું વક્તવ્ય - કથન છે. II૧૦ળા તથા ગાભમાવના ||૧૦૭ની જે ઉત્નાભા - આ આત્મા ખરેખર ! નિશ્ચય કરીને ન ગૃતિ ન રમત નોતતિ રીતિ ન વMાતિ - નથી રહતો, નથી પરિણમાવતો, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો, શું ? પ્રાણું વિવકાર્ય નિર્વત્થ પુદુકાનદ્રવ્યાભવ વર્ષ - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્થ એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ. શાને લીધે ? શ્રાધ્યાપકમાવામાવાતુ - વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે. પણ યg - જે વ્યાવ્યાવકમાવામાજિ - વ્યાપ્ય-વ્યાપકભાવના અભાવે પણ, પ્રાણું વિશા નિર્ચ ૨ પુતદ્રવ્યાત્મ * - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વત્યે પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ ગૃ&હાંતિ પરિણામપત્યુત્વવત કરોતિ વખાતિ વાભાતિ વિરુત્વ: - આત્મા રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે એવો વિકલ્પ, સ હિતોષવાર: - તે ખરેખર ! ફુટપણે ઉપચાર છે. / રૂતિ “આત્મતિ ' ગાત્મભાવના Il૦૭ના ૬૨૧ Page #773 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચયથી સમયસાર : આત્મખ્યાતિ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જો ચેતન કરતું નથી, થતા નથી તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહીં, તેમ જ નહીં જીવધર્મ '' “હું કરતા હું કરતા પરભાવનો હોજી, ભોક્તા પુદ્ગલ રૂપ.'' શ્રી દેવચંદ્રજી આ ઉપરથી સ્થિત છે કે આત્મા પુદ્ગલ દ્રવ્ય ગ્રહે છે ઈત્યાદિ વ્યવહારનયનું વક્તવ્ય - કથન છે એમ અત્ર નિગમન (conclusion) કર્યું છે અને તેનું તત્ત્વસર્વસ્વસમર્પક વિવરણ આત્મખ્યાતિકર્તાએ કર્યું છે. આ આત્મા ખરેખરા નિશ્ચયે કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ નથી ગ્રહતો, નથી પરિણમાવતો, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો. શાને લીધે ? વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે - વ્યાયવ્યાપમાવામાવાત્’ પણ જે વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ - 'व्याप्यव्यापकभावाभावेपि' પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય પુદ્ગલદ્રવ્યાત્મક કર્મ આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે, એવો વિકલ્પ તે ખરેખર ! ઉપચાર છે. આત્મા શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭૫ પુદ્ગલદ્રવ્ય કર્મને નથી ગ્રહતો, નથી પરિણામવતો નથી ઉત્પાદતો, નથી કરતો, નથી બાંધતો આકૃતિ ૨૨ - પુદ્દગલ દ્રવ્ય કર્મને ગ્રહે છે, પરિણામાવે છે, ઉત્પાદે છે, કરે છે, બાંધે છે. - - આત્મા (વ્યવહા૨થી) ઉપચારથી પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મના ત્રણ તબક્કા (stages) છે ‘પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય', ‘પ્રાણં વિદ્યાર્યં નિર્વર્ડ્સ ધ પુર્ાતદ્રવ્યાભર્મ' । પ્રાપ્ય એટલે પ્રાપ્ત થવા યોગ્ય, વિકાર્ય એટલે વિકાર પામવા યોગ્ય, નિર્વર્ત્ય એટલે નિર્વર્તાવા - સર્જાવા યોગ્ય - બનાવવા યોગ્ય. આ ત્રણ વિભાગ વા તબક્કામાં ‘પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ' વેંચાયેલું છે. આવા પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય એવા પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મમાં આ આત્માના વ્યાપ્ય-વ્યાપક ભાવનો અભાવ' છે, એટલે નિશ્ચયથી આ આત્મા પ્રાપ્ય વિકાર્ય નિર્વé એવા પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી, અર્થાત્ પ્રથમ તો પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ આત્માને પ્રાપ્ય જ નથી, પ્રાપ્ત થવા યોગ્ય (Approachable, Accesible) જ નથી, એટલે તે તેને ગ્રહે જ ક્યાંથી ? અને જ્યાં પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ આત્માને પ્રાપ્ય જ નથી - ગ્રાહ્ય જ નથી, ત્યાં પછી વિકાર્ય તો ક્યાંથી જ હોય ? એટલે તે તેને પરિણમાવી કેમ શકે ? અને આમ જ્યાં પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ પ્રાપ્ય ને વિકાર્ય નથી, ત્યાં પછી તે આત્માથી નિર્વર્ત્ય કેમ જ હોઈ શકે ? એટલે તે કર્મને ઉપજાવે જ કેમ ? કરે જ કેમ ? વા બાંધે જ કેમ ? આમ વ્યાપ્ય - વ્યાપક ભાવના અભાવે આત્મા પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું પુદ્ગલ દ્રવ્યાત્મક કર્મ નથી ગ્રહતો, નથી પરિણમાવતો, નથી ઉપજાવતો, નથી કરતો, નથી બાંધતો. આમ તત્ત્વથી - પરમાર્થથી અને નિશ્ચયથી વસ્તુસ્થિતિ છે, છતાં આત્મા પ્રાપ્ય વિકાર્ય Page #774 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૭ અને નિર્વત્યે એવું પુગલ દ્રવ્યાત્મક કર્મ ગ્રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે, એવો જે વિકલ્પ છે, તે તો પ્રગટપણે ઉપચાર છે, વ્યવહારથી આરોપિત ભાવ છે. કુંભકાર જેમ માટી રહે છે, તેને સ્થાસાદિ પરિણામ પમાડે છે, ઘડો ઉપજાવવાની પ્રક્રિયા કરે છે, પાકાદિથી ઘડો દેઢ બંધવાળો કરે છે, એ જેમ ઉપચારથી કથાય છે, તેમ આત્મા કર્મવર્ગણા યોગ્ય પુદ્ગલ દ્રવ્યને રહે છે, દ્રવ્ય કર્મ રૂપે ઉપજવે છે, સ્થિતિ બંધ કરે છે, અનુભાગ બંધ બાંધે છે, પ્રદેશ બંધ પરિણમાવે છે. તપ્ત લોહ પિંડ જેમ જલને તેમ સર્વ આત્મપ્રદેશોથી રહે છે. અર્થાત આત્મા પુદગલ દ્રવ્યાત્મક કર્મ રહે છે, યાવતું બાંધે છે, તે ઉપચારથી કથાય છે. પર જીવ પુદ્ગલ દ૨૩ . Page #775 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કેવી રીતે ? તો કે - * जह राया ववहारा दोसगुणुप्पादगोत्ति आलविदो । तह जीवो ववहारा दव्वगुणुप्पादगो भणिदो ॥१०८॥ ઉત્પાદક દોષ ગુણનો, રાજા વ્યવહારે જેમ રે; ઉત્પાદક દ્રવ્ય-ગુણનો, જીવ વ્યવહારે તેમ રે... અજ્ઞાનથી. ૧૦૮ ગાથાર્થ - જેમ રાજા વ્યવહારથી દોષ-ગુણનો ઉત્પાદક એમ કહેવાયો છે, તેમ જીવ વ્યવહારથી દ્રવ્ય-ગુણનો ઉત્પાદક કહ્યો છે. ૧૦૮ आत्मख्याति टीका कथमिति चेत् - यथा राजा व्यवहारादोषगुणोत्पादक इत्यालपितः । तथा जीवो व्यवहाराद् द्रव्यगुणोत्पादको भणितः ॥१०८॥ यथा लोकस्य व्याप्यव्यापकभावेन तथा पुद्गलद्रव्यस्य व्याप्यव्यापकभावेन स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु स्वभावत एवोत्पद्यमानेषु गुणदोषेषु व्याप्यव्यापकभावाभावेऽपि व्याप्यव्यापकभावाभावेपि तदुत्पादकको राजेत्युपचारः । तदुत्पादको जीव इत्युपचारः ॥१०८।। આત્મખ્યાતિટીકાર્ય જેમ લોકના વ્યાપ્ય વ્યાપકભાવથી સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણ દોષોમાં વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવે પણ તેઓનો ઉત્પાદક રાજ એવો ઉપચાર છેઃ તેમ પુદ્ગલના વ્યાપ્ય-વ્યાપક ભાવથી સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણ દોષોમાં વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવે પણ તેઓનો ઉત્પાદક જીવ એવો ઉપચાર છે. અમૃત જ્યોતિ’ મહાભાષ્ય आत्मभावना - થતિ જોતુ તે ઉપચાર કેવી રીતે હોય છે ? તો કે - યથા - જેમ રાના - રાજા વ્યવહારન્ - વ્યવહારથી રોષોતાજ ફાસ્તવિત: - દોષ-ગુણનો ઉત્પાદક એમ આલપાયો - કહેવાયો છે, તથા - તેમ નીવો - જીવ વ્યવહારત - વ્યવહારથી દ્રવ્ય ગુણોવાશે પળતઃ - દ્રવ્ય ગુણનો ઉત્પાદક કહ્યો છે. ૧૦૮ નાથા લાભમાવના |૭૦૮. કથા તોચ - જેમ લોકના વ્યાચવ્યાપમાન - વ્યાપ્ય - વ્યાપ્ય ભાવથી સ્વમવત વોવઘનાનેપુ ગુણવોપુ - સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણદોષોમાં ચાલ્યા માવામારિ - વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ, તદુભાવો રાયુરંવાર: - તેનો ઉત્પાદક - ઉપજાવનારો રાજા એવો ઉપચાર છે, તથા પુસ્તદ્રવ્યચ - તેમ પુદ્ગલ દ્રવ્યના વાચવ્યાપમાન - વ્યાપ્ય-વ્યાપક ભાવથી સ્વમાવત વોલાઈમાનેષુ - સ્વભાવથી જ ઉપજી રહેલા ગુણ દોષોમાં વ્યાપકમાવામાપિ - વ્યાય-વ્યાપક ભાવના અભાવે પણ, તદુભાવો નીવ હ્યુવાર: - તેનો ઉત્પાદક - ઉપજાવનારો જીવ એવો ઉપચાર છે. || ત ‘બાત્મતિ' માત્મભાવના II૧૦૮ ૬૨૪ Page #776 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૮ હોય ને ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ? જડ સ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ.” - શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત આત્મસિદ્ધિ શાસ્ત્ર, સુત્ર-૭૪ આરોપિત સુખ ભ્રમ ટળ્યો રે, ભાસ્યો અવ્યાબાધ. અજિત જિન.” - શ્રી દેવચંદ્રજી આત્મા પુદગલ દ્રવ્યાત્મક કર્મ કરે છે એવો જે ઉપચાર કરાય છે તે કેવી રીતે કરાય છે ? તેનું અત્ર રાજા-પ્રજાના દષ્ટાંતથી સ્પષ્ટીકરણ કર્યું છે અને તે બિંબ–પ્રતિબિંબ ભાવથી વિવરી દેખાડી આત્મખ્યાતિ કર્તાએ અત્યંત વિશદીકરણ કર્યું છે. લોકના જે ગુણ-દોષ છે, તે તો લોકના પોતાના જ “વ્યાપ્ય-વ્યાપક ભાવથી સ્વભાવથી જ' - વ્યાયવ્યાપમાન સ્વમાવત પર્વ - ઉપજી રહેલ છે, છતાં વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ - વ્યાપ-સ્થાપવમાવામાજિ' - તે ગુણ-દોષનો “ઉત્પાદક' - ઉપજાવનારો રાજા છે એવો ઉપચાર કરાય છે, તેમ પુદ્ગલ દ્રવ્યના “વ્યાપ્ય વ્યાપક ભાવથી સ્વભાવથી જ દ્રવ્ય-ગુણ ઉપજી રહેલ છે, છતાં વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે પણ તેનો - “તે દ્રવ્ય-ગુણનો ઉત્પાદક - ઉપજાવનારો જીવ છે એવો ઉપચાર કરાય છે, આરોપિત ભાવ કરાય છે. આકૃતિ લોક - ગુણદોષ ઉપચારથી રાજ પુદ્ગલ દ્રવ્ય - દ્રવ્ય ગુણ ઉપચારથી જીવ 4 ૫૨ પુગલ જીવે ૬૨૫ Page #777 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ બાકી તો પછી પુદગલ કર્મનો કર્તા કોણ છે? તેનું પ્રતિપાદન કરતી નીચેની ગાથાઓની રજૂઆત કરતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૧૮) પ્રકાશે છે - વસંતતિતવા - जीवः करोति यदि पुद्गल कर्म नैव, कस्तर्हि तत्कुरुत इत्यभिशंकयैव ।। एत र्हि तीव्ररयमोहनिबर्हणाय, संकीर्त्यते श्रृणुत पुद्गलकर्म कर्तृ ॥६३॥ જે જીવ પૌગલિક કર્મ કરે નહિ આ, તો શંકા થાતી કરતું કુણ તે અહિ આ ? આ તીવ્ર વેગી તુજ મોહ વિધ્વંસવાને, સંકીર્તિએ સુણ જ પુદ્ગલકર્મ કર્તા. ૬૩ અમૃત પદ-૩ ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ જીવ જો પુદ્ગલ કર્મ કરે ના, કોણ કરે છે તેહ ? નિશ્ચય ને વ્યવહાર તણી તો વાત અટપટી એહ. જીવ જે પુદ્ગલ કર્મ. ૧ ગુરુદેવ ! આશંકા એ થાતી, વાત ન મુજ સમજાતી, કર્તા-કર્મની વાત અતિશે, અટપટી આ દેખાતી... જીવ જે પુદ્ગલ કર્મ. ૨ તીવ્રવેગી હે શિષ્ય ! એ હારો, મોહ હણવાને કાજે, ૫ગલ કર્મનો કર્તા કહિએ, સાંભળજે અહિ આ જે... જીવ. ૩ ભગવાન અમૃતચંદ્રની અમૃત, વાણી આ સાંભળજે, મોહ વિષ ઉતારી અનાદિ, અમૃતપંથે પળજે... જીવ. અર્થ - જીવ જો પુદ્ગલ કર્મ કરતો નથી જ, તીવ્ર વેગી મોહના નિબણાર્થે (વિધ્વંસનાર્થે, વિનાશાથે) આ ફુટપણે પુદગલકર્મ કર્ણ સંકીર્તવામાં આવે છે, તે શ્રવણ કરો ! - “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “મિથ્યાત્વની નિવૃત્તિ એ જ સમ્યકત્વ.” - શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર નીચેની ગાથાઓમાં પુગલકર્મનો કર્તા કોણ છે ? તેનો ખુલાસો કર્યો છે, તેની ઉત્થાનિકારૂપ આ કળશ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે. નીવ: જરતિ દ્રિ પુત્તિ ફર્મ નવ સ્તર્ણ તબૂત રૂત્યમશંર્યવ - અત્રે શિષ્ય શંકા કરે છે - હે સદ્દગુરુ ભગવાન્ ! જીવ પુદ્ગલકર્મ કરતો નથી એમ આપે કહ્યું, પણ તે હજુ મ્હારી સમજમાં ઉતરતું નથી. જીવ જે પુદ્ગલ કર્મ નથી જ કરતો તો પછી તે કોણ કરે છે ? જડ પુદ્ગલ આપોઆપ કર્મ બની મળે અને છૂટા પડે એ કેમ કરીને બને ? આ મ્હારા મનના સંશયનું આપ પ્રભુ નિવારણ કરો ! એટલે પરમકૃપાળુ શ્રીમદ્ સદ્દગુરુ ભગવાન વદે છે - હે શિષ્ય ! પુદ્ગલ કર્મનો કર્તા કોણ છે ? તે હારા તીવ્રવેગી મોહના - “નિબણાર્થે’ - વિધ્વંસનાર્થે - વિનાશનાર્થે - સર્વ નાશાર્થે - તર્ટિ તીવ્રરમોનિવાર્થ સંકીર્તન કરવામાં આવે છે, સમ્યક પ્રકારે વર્ણવવામાં આવે છે, તે શ્રવણ કરો ! સંકીર્યંત ઋજુત પુત્રી | સમ્યક તત્ત્વ દૃષ્ટિના અભાવે જીવ પુદ્ગલ કર્મ કરે છે એવો જે મિથ્યા માન્યતારૂપ અનાદિ રૂઢ મૂઢ ભાવ જીવને વર્તે છે, તે “તીવ્ર' - આકરા - ઉગ્ર મોહાવેશને ઉતારવા માટે અમે જે સમ્યક નિશ્ચય - તત્ત્વદૃષ્ટિથી વિસ્તારીને કહીએ છીએ, તે સાવધાન થઈને સાંભળ ! આવા ભાવનો આ ઉત્થાનિકા કળશ પ્રકાશી પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી નીચેની ગાથા અવતારે છે - ૬૨૬ Page #778 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૯-૧૧૨ सामण्णपचया खलु चउरो भण्णंति बंधकत्तारो । मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्या ॥१०९॥ तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो । मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥११०॥ एदे अचेदणा खलु पुग्गलकम्मुदयसंभवा जह्मा । ते जदि करंति कम्मं णवि तेसिं वेदगो आदा ॥१११॥ गुणसण्णिदा दु एदे कम्मं कुवंति पचया जह्मा । तह्मा जीवोऽकत्ता गुणा य कुवंति कम्माणि ॥११२॥ સામાન્ય પ્રત્યયો ચાર તે, કહાય બંધકર્તાર રે; મિથ્યાત્વ અવિરમણ અને કષાય યોગ અવધાર રે.. અજ્ઞાનથી કર્તા આતમા. ૧૦૯ ને તેનો વળી ભેદ આ, તેર વિકલ્પોવંત રે; માંડીને મિથ્યાષ્ટિથી, સયોગિ ચરમ પર્યત રે... અજ્ઞાનથી. ૧૧૦ પુદ્ગલ કર્મોદય જન્ય આ, તેથી અચેતન આજ રે; તે જો કરે છે કર્મને, આત્મા તસ વેદક ના જ રે. અજ્ઞાનથી. ૧૧૧ “ગુણ” સંશિત આ પ્રત્યયો, એહ કરે છે કર્મ રે; તેથી અકર્તા જીવ છે, ગુણો જ કરે છે કર્મ રે... અજ્ઞાનથી. ૧૧૨ ગાથાર્થ - નિશ્ચય કરીને સામાન્ય પ્રત્યયો ચાર બંધકર્તાઓ કહેવાય છે અને તે મિથ્યાત્વ અવિરમણ કષાય અને યોગ જણવા. ૧૦૦ અને તેઓનો વળી આ ભેદ તેર વિકલ્પવાળો કહ્યો છે – મિથ્યાષ્ટિ આદિ યાવતુ સયોગીના ચરમ પયત. ૧૧૦ આ (ગુણસ્થાનકો) નિશ્ચય કરીને અચેતન છે, કારણકે તેઓનો સંભવ (ઉદ્દભવ, જન્મ) પુગલ કર્મોદય થકી છે, એટલે) તેઓ જો કર્મ કરે છે, તો તેઓનો વેદક (વેદનારા) આત્મા નથી જ. ૧૧૧ પણ કારણકે “ગુણ” સંશિત આ પ્રત્યયો કર્મ કરે છે, તેથી જીવ અકર્તા છે અને ગુણો કર્મો કરે છે. ૧૧૨ आत्मभावना સામાન્યપ્રત્યયઃ સવા વવાર: - નિશ્ચય કરીને સામાન્ય પ્રત્યયો ચાર વંધકર્તા: મળે? - બંધકર્તાઓ કહેવાય છે, મિઠાવમવિરમi Sાયો ૪ વોદ્ધવ્ય: - મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ જાણવા. ll૧૦૧II તેષાં પુનર વાય - અને તેઓનો પુનઃ આ ત્રયોદશવજન્ય: તુ મે મળત: - ત્રયોદશ વિકલ્પ - તેર ભેદવાળો ભેદ કહ્યો છે. મિથ્યાવૃંદાદ્રિ વત્ સોનિશ્ચરમાંત: - મિથ્યાષ્ટિ આદિ યાવતુ સયોગિના ચરમાંત. 990માં તે વેતન: ઉr - આ (તેર ભેદ) ખરેખર ! અચેતન છે, સ્માતુ પુનિવયસંવાદ - કારણકે પુદ્ગલ કર્મોદય થકી એનો સંભવ - ઉદ્ભવ - જન્મ છે (માટે), તે ય િ વતિ - તેઓ જે કર્મ કરે છે, તેષાં વેઢો માત્મા - તેઓનો વેદક આત્મા નથી. 1999માં યસ્માત - કારણકે ગુસંજ્ઞિતાતુ તે પ્રત્ય: - ગુણસંજિત આ પ્રત્યયો જ “ સુર્વતિ - કર્મ કરે છે, તસ્માન્ - તેથી નવોડdf - જીવ અકર્તા છે, પુશ્ચ મffજ સુવતિ - અને ગુણો - કર્મો કરે છે. 1992 તિ માયા ભાવના II૧૦૬-૧૧૨ સામાન્ય પ્રયા: ઉg રવારઃ - નિશ્ચયે કરીને ચાર સામાન્ય પ્રત્યયો યંધત્તર: "વંતે - બંધકર્તાઓ કહેવાય છે. પુણ્યાતવર્ગઃ - પુદ્ગલ કર્મનું નિ - ખરેખર ! નિશ્ચય કરીને પુત્યુતદ્રવ્યમેવૐ - પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તુ છે, ૬૨૭ Page #779 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ आत्मख्यातिटीका - सामान्यप्रत्ययाः खलु चत्वारो भण्यंते बंधकर्तारः । मिथ्यात्वमविरमणं कषाययोगौ च बोद्धव्याः ॥१०९॥ तेषां पुनरपि चायं भणितो भेदस्तु त्रयोदशविकल्पः । मिथ्यादृष्टवादिर्यावत्सयोगिनश्चरमांतः ॥११०॥ एते अचेतनाः खलु पुद्गलकर्मोदयसंभवा यस्मात् । ते यदि कुर्वति कर्म नापि तेषां वेदक आत्मा ॥१११॥ गुण संज्ञितास्तु एते कर्म कुर्वति प्रत्यया यस्मात् । तस्मान्जीवोऽकर्ता गुणाश्च कुर्वति कर्माणि ॥११२॥ पुद्गलकर्मणः किल पुद्गलद्रव्यमेवैकं कर्तृ तद्विशेषाः मिथ्यात्वविरतिकषाययोगा बंधस्य सामान्यहेतुतया चत्वारः कर्तारः त एव विकल्प्यमाना मिथ्यादृष्ट्यादिसयोगकेवल्यंतास्त्रयोदश कर्तारः । अथैते पुद्गलकर्मविपाकविकल्पत्वादत्यंतमचेतना संतस्त्रयोदशकर्तारः केवला एव यदि व्याप्यव्यापकभावेन किंचनापि पुद्गलकर्म कुर्युस्तदा कुर्युरेव किं जीवस्यात्रापतितं । अथायं तर्कः पुद्गलमयमिथ्यात्वादीन् वेदयमानो जीवः स्वयमेव मिथ्यादृष्टि भूत्वा पुद्गलकर्म करोति स किलाविवेको । ___यतो न खल्वात्मा भाव्यभावकभावाभावात् पुद्गलद्रव्यमयमिथ्यात्वादिवेदकोपि कथं पुनः पुद्गलकर्मणः कर्ता नाम । अथैतदायातं यतः पुद्गलद्रव्यमयानां चतुर्णा सामान्यप्रत्ययानां विकल्पास्त्रयोदश विशेषप्रत्यया गुणशब्दवाच्याः केवला एव कुर्वति कर्माणि । ततः पुद्गलकर्मणामकर्ता जीवो गुणा एव तत्कर्तारस्तेतु पुद्गलद्रव्यमेव । ततः स्थितं पुद्गलकर्मणः पुद्गलद्रव्यमेवैकं कर्तृ ||१०९||११०||१११||११२।। तद्विशेषाः - तेना - पुल द्रव्यना विशेष मिथ्यात्वाविरतिकषाययोगाः - मिथ्यात्व - अविरति - पाय - योग - बंधस्य सामान्यहेतुतया - धनी सामान्य तुतामे उरीने, चत्वारः कर्तारः - यार तामा छ, त एव - तेसो ४ - मिथ्यात्वाहि ४ विकल्प्यमानाः - विवाभा मावता, मे६३५. विस्था मेवाभा मावत, मिथ्यादृष्यादिसयोग केवल्यंताः - मिथ्याटि हि सयोग उपक्षी पर्यंत त्रयोदश कर्तारः - ते२ उत्तानो छ. अथ - वे एते - मा पुद्गलकर्मविपाकविकल्पत्वादत्यंतमचेतना संतः - पुल भविपान विseu५uने दीधे - मेयाने बी अत्यंत अयेतन सता त्रयोदश कर्तारः - ते२ उत्तमी, केवला एव - उस ४, यदि व्याप्यव्यापकभावेन किंचनापि पुद्गलकर्म कुर्यु - व्याय-व्या माथी 38 ५९५ पुगल उर्भ ३, तदा कुयुरव - तोलले ४३.४, किं जीवस्यात्रापतितं - मोवन शुंभावी ५ऽयु ? अथायं तर्कः - वे मातापुद्गलमयमिथ्यात्वादीन् वेदयमानो जीवः - पुगसमय मिथ्यातत्व ही २४ो प, स्वयमेव - स्वयं ०४ - पोते ४ - मापामा५ °४, मिध्यादृष्टिभूत्वा - मिथ्याट थन, पुद्गलकर्म करोति - पुहाल ४३ छ, स किलाविवेको - ते ५२५२ ! सुट५ मविवेछ. शुं २९थी ? यतो - २५३ - न खल्वात्मा भाव्यभावकभावाभावात् पुद्गलद्रव्यमयमिथ्यात्वादिवेदकोपि - मात्मा ५३५२ ! निश्चये उरीने - माय भाव भावना मनावने सीधे - पुदगलद्रव्यमय मिथ्यात्वाहिनी वर - वेहना ५ नथी, कथं पुनः पुद्गलकर्मणः कर्ता नाम - तो पछी पुगबभनी उत्त म.होय वार? अथै तदायातं - मेटले सामाव्यु - यतः - २५१४ - पुद्गलद्रव्यमयानां चतुर्णा सामान्यप्रत्ययानां विकल्पाः - पुगतद्रव्यमय यार सामान्य प्रत्ययोना विस्यो - हो - त्रयोदशविशेषप्रत्ययाः - तेर विशेष प्रत्ययो, गुणशब्दवाच्याः - 3 'गु' शथी वाथ्य - वाय छते, केवला एव - १८४, अन्य सहाय विना मात्र ४, कुर्वंति कर्माणि - आँ ४३ छ, ततः - तेथी शन पुद्गलकर्मणामकर्ता जीवो - पुगबोनो छ, गुणा एव तत्कर्तारः - गु ४ तेना तामीछे, ते तु ૬૨૮ Page #780 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૯-૧૧૨ આત્મખ્યાતિટીકાર્ય - પુદ્ગલ કર્મનું નિશ્ચયથી પુદ્ગલદ્રવ્ય જ એક કર્ર છે, તેના વિશેષો મિથ્યાત્વ-અવિરતિ-કષાય-યોગ બંધના સામાન્ય હેતુતાએ કરીને ચાર કર્તાઓ છે, તેઓ જ વિકલ્પવામાં આવતાં મિથ્યાષ્ટિ આદિ સયોગકેવલપર્યત તેર કર્તાઓ છે. જે વ્યાપ્ય વ્યાપકભાવથી કંઈ પણ પુદ્ગલકર્મ કરતા હોય તો ભલે કરે જ ! અત્રે જીવનું શું આવી પડ્યું? હવે આ તર્ક કે - પુદગલમય મિથ્યાત્વાદિને વેદી રહેલો જીવ સ્વયમેવ મિથ્યાષ્ટિ થઈને પુદગલ કર્મ કરે છે, તે ખરેખર ! અવિવેક છે, કારણકે નિશ્ચયથી આત્મા ભાવ્યભાવક ભાવના અભાવને લીધે પુગલદ્રવ્યમય મિથ્યાત્વાદિનો વેદક પણ નથી, તો પુનઃ પુદ્ગલકર્મનો કર્તા કેમ હોય વારુ ? એટલે આ આવ્યું કે - કારણકે પુદ્ગલ દ્રવ્યમય ચાર સામાન્ય પ્રત્યયોના વિકલ્પો “ગુણ' શબ્દથી વાચ્ય એવા તેર વિશેષ પ્રત્યયો કેવલ જ કર્મો કરે છે, તેથી પુગલકર્મોનો જીવ અકર્તા છે, ગુણો જ તેના કર્તાઓ છે અને તેઓ તો પુગલદ્રવ્ય જ છે, તેથી સ્થિત છે કે પુદ્ગલકર્મનું પુદ્ગલ દ્રવ્ય જ એક કર્યું છે. ૧૦૯, ૧૧૦, ૧૧૧, ૧૧૨ “અમૃત જ્યોતિ” મહાભાષ્ય “જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગ દ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, રોગ. પહેલા કારણનો અભાવ થયે બીજનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો, અને છેવટે પાંચમા કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. પપપ નિથાત્વાતિ માલાયોઃ વંધહેતવઃ ” - શ્રી તત્ત્વાર્થ સૂત્ર ઉપરમાં નિખુષ યુક્તિથી સિદ્ધ કરી બતાવ્યું તેમ જીવ દ્રવ્ય જે સ્વયં–આપોઆપ સ્વભાવે પરિણમે છે, ને પુદ્ગલકર્મનો કર્તા નથી, તો પછી પુદ્ગલકર્મનો કર્તા છે કોણ? એવી સહજ આશંકા શિષ્યને ઊઠે છે. તેનું સમાધાન અત્ર શાસ્ત્રકર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે અને તેનું તત્ત્વ સર્વસ્વસમર્પક અપૂર્વ વ્યાખ્યાન “આત્મખ્યાતિ'કર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પ્રકાશ્ય છે. તેનો આશયાર્થ આ પ્રકારે - સમ્યક એવી નિશ્ચય તત્ત્વદૃષ્ટિથી જોઈએ તો – પુર્તિન: વિક્રત પુતદ્રવ્યમેવૈવ વર્જી - પુદ્ગલ કર્મનું ક પુદ્ગલદ્રવ્ય જ એક છે, અથવા “તર્વિશેષો' - તે પુદ્ગલદ્રવ્યના જ વિશેષરૂપ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ - બંધના સામાન્ય હેતતાએ કરીને - ચાર “સામાન્ય પ્રત્યયો' પુદ્ગલ કર્મના ચાર કર્તાઓ છે, અથવા આ ચાર મૂલ સામાન્ય પ્રત્યયોના ઉત્તર ભેદરૂપ વિકલ્પો કરવામાં આવતાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી માંડી સયોગ કેવલી ગુણસ્થાન પર્યત તેના તેર ઉત્તર પ્રત્યયો થાય છે, તે તેર પ્રત્યયો પુદ્ગલકર્મના તેર કર્તાઓ છે. હવે આમ આ તેર કર્તા પણ ‘પુનિવવિપવિત્પાદુ - પુદ્ગલકર્મ વિપાકના વિકલ્પપણાને લીધે – પુદ્ગલકમ ઉદયના ભેદરૂપપણાને લીધે “અત્યંત અચેતન” - સર્વથા અચેતન છે. એટલે અચેતન એવા આ તેર કર્તાઓ “કેવલ જ’ - દેવના જીવ - એ અન્ય કોઈ પણ સહાય વિના કેવલ માત્ર પોતે જ જે “વ્યાપ્ય-વ્યાપક ભાવથી' થાળવ્યાપમાન કંઈ પણ પગલકર્મ કરતા હોય, તો ભલે કરે જ ! “એમાં જીવનું શું આવી પડ્યું ?' એમાં જીવને શું લાગે વળગે? એમાં જીવને શું લેવા દેવા ? હવે જો એવો તર્ક કરવામાં આવે કે - “પુદ્ગલમય' મિથ્યાત્વાદિને વેદતો જીવ પુતિદ્રવ્યમેવ - તેઓ - ગુણો તો પુદ્ગલ દ્રવ્ય જ છે. આ ઉપરથી શું ફલિત થયું? તતઃ સ્થિતં - તેથી સ્થિત છે કે - પુત્રાનr: • પુદ્ગલ કર્મનું પુલ્તદ્રવ્યમેવ - પુદ્ગલ દ્રવ્ય જ - એક કર્વ . || તિ “ગાત્મધ્યાતિ' મા-માવના |૨૦૧il99થી999ll૧૧૨ll ૬૨૯ Page #781 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સ્વયમેવ-આપોઆપ જ મિથ્યાષ્ટિ થઈને પુદગલ કર્મ કરે છે, તો તેવો તર્ક પ્રગટ અવિવેક જ છે - “સ વિનાવિવેક:', કારણકે નિશ્ચય કરીને તત્ત્વદૃષ્ટિથી દેખતાં આત્મા અને પુગલને ભાવ્ય-ભાવક સંબંધ જ છે નહિ, આત્મા ભાવ્ય ને પુગલ ભાવક એવા “ભાવ્ય-ભાવક ભાવનો અભાવ જ છે - માવ્યભાવ ભાવમાવતુ ! એટલે જેમ કુતર્કથી કલ્પવામાં આવ્યું હતું તેમ નિશ્ચય કરીને આત્મા પુદ્ગલમય મિથ્યાત્વાદિનો વેદક પણ – વેદનારો પણ નથી, “ર ઉત્ત્વત્મિા પુતિદ્રવ્યમયમિથ્યાત્વાદ્રિવેદો', તો પછી તે પુદગલકર્મનો કર્તા તો કેમ હોય વારુ ? “૨૬ પુર્નિ : ઋત્ત નામ ?' અર્થાત “પુદગલમય મિથ્યાત્વાદિને વેદતો' જીવ એમ જે પ્રથમ તર્ક કરવામાં આવ્યો હતો, તે જ મૂળ તો ખોટો છે, તેનું ઉત્થાન થવું તે પણ મિથ્યા અસદ્ ઉભાવનરૂપ છે. કારણકે આત્મભાવમય મિથ્યાત્વાદિને કદાચિત વેદતો જીવ મિથ્યાદેષ્ટિ એ કહેવું કોઈ અપેક્ષાએ ભલે બરાબર હોય, પણ “પુગલભાવમય’ મિથ્યાત્વાદિને વેદતો જીવ મિથ્યાદેષ્ટિ હોઈ પુદ્ગલકર્મ કરે છે એમ કહેવું તે બરાબર નથી જ, પણ તત્ત્વાતત્ત્વના વિવેક વગરનું માત્ર અવિવેકી કથન જ છે. એટલે આત્મા પુદ્ગલકર્મનો કર્તા છે એમ કહેવું તે પણ પ્રગટ અવિવેક હોઈ સર્વથા અયુક્ત જ છે. એટલે “આ આવ્યું' અર્થાતુ આનો ફલિતાર્થ - તાત્પર્યાર્થ એ થયો કે - “પુદ્ગલ દ્રવ્યમય” મિથ્યાત્વાદિ ચાર સામાન્યપ્રત્યયો, તેના જે “ગુણ' શબ્દથી વાચ્ય - “ગુણસ્થાન” નામે ઓળખાતા તેર વિકલ્પો - પ્રકારો વિશેષપ્રત્યયો છે, તેઓ “કેવલ જ' - હેવના ઈવ - અન્ય કોઈ પણ સહાય વિના કેવલ માત્ર પોતે જ કર્મો કરે છે. તેથી પુદ્ગલકર્મોનો જીવ અકર્તા છે અને “ગુણો” જ - ગુણસ્થાનો જ તેના કર્તાઓ છે; અને તે ગુણસ્થાનો તો “પુદ્ગલ દ્રવ્ય જ છે, તેથી આમ પુદ્ગલ કર્મનું પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તુ છે, એમ સ્થિત છે, એમ સિદ્ધ થયું. “ચૌદ ગુણસ્થાનક છે તે આત્માના અંશે અંશે ગુણ બતાવ્યા છે અને છેવટે તે કેવા છે તે જણાવ્યું છે. જેમ એક હીરો છે તેને એક એક કરતાં ચૌદ પેહેલ પાડો તો અનુક્રમે વિશેષ વિશેષ કાન્તિ પ્રગટે અને ચૌદ પેહેલ પાડતાં છેવટે હીરાની સંપૂર્ણ કાન્તિ પ્રગટે. આજ રીતે સંપૂર્ણ ગુણ પ્રગટવાથી આત્મા સંપૂર્ણપણે પ્રગટે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૫૭ (ઉપદેશ છાયા) આકૃતિ કર્તા પુદ્ગલ દ્રવ્ય - | | | | મિથ્યાત્વ અવિરતિ કષાય યોગ ૪ સામાન્ય પ્રત્યયો પુદ્ગલ કર્મ મિશ્રાદેષ્ટિ આદિ સયોગી પર્યત ૧૩ “ગુણ” વિશેષ પ્રત્યયો સ્વ. જીવ પર પુદ્ગલ ૬૩૦ Page #782 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૩-૧૧૫ भने ® - प्रत्ययनुं सत्व नथी - जह जीवस्स अणण्णुवओगो कोहो वि तह जदि अणण्णो । जीवस्साजीवस्स य एवमणण्णत्तमावण्णं ॥११३॥ एवमिह जो दु जीवो सो चेव दुणियमदो तहाजीवो । अयमेयत्ते दोसो पच्चयणोकम्मकम्माणं ॥११४॥ अह दे अण्णो कोहो अण्णुवओगप्पगो हवदि चेदा । जह कोहो तह पच्चय कम्मं णोकम्ममवि अण्णं ॥११५॥ ઉપયોગ અનન્ય જેમ જીવનો, તેમ ક્રોધ પણ જો અનન્નરે; જીવનું અજીવનું એમ તો, અનન્યપણું આપન્ન રે... અજ્ઞાનથી. ૧૧૩ એમ અહીં જે જીવ તે, અજીવ નિયમથી હોય રે; प्रत्यय-भ-भा, त्वेष सय ३... सशानथी. ११४ હવે તુજ મતે ક્રોધ અન્ય જો, ઉપયોગાત્મ ચેતન અન્ય રે; તો જ્યમ ક્રોધ ત્યમ પ્રત્યયો, કર્મ નોકર્મ પણ અન્ય રે... અજ્ઞાનથી. ૧૧૫ ગાથાર્થ - જેમ ઉપયોગ જીવથી અનન્ય છે, તેમ જો ક્રોધ પણ અનન્ય હોય તો જીવનું અને અજીવનું એક અનન્યપણું આવી પડ્યું. ૧૧૩ એમ તો અહીં જે જ જીવ છે તે જ નિયમથી તથા પ્રકારે અજીવ હોય છે, પ્રત્યય-નોકર્મ-કર્મોના એકત્વમાં આ દોષ છે. ૧૧૪ હવે જો હારા મતે ક્રોધ અને ઉપયોગાત્મા ચેતયિતા અન્ય હોય છે, તો જેમ ક્રોધ તેમ પ્રત્યય-કર્મ-નોકર્મ પણ અન્ય છે. ૧૧૫ आत्मख्यातिटीका न च जीवप्रत्ययोरेकत्वं - यथा जीवस्यानन्य उपयोगः क्रोधोपि तथा यद्यनन्यः । जीवस्याजीवस्य चैवमनन्यत्वमापत्रं ॥११३॥ एवमिह यस्तु जीवः स चैव तु नियमतस्तथाजीवः । अयमेकत्वे दोषः प्रत्ययनोकर्मकर्मणां ॥११४॥ अथ ते अन्यः क्रोधोऽन्यः उपयोगात्मको भवति चेतयिता । यथा क्रोधस्तथा प्रत्ययाः कर्म-नोकर्माप्यन्यत् ॥११५॥ आत्मभावना - न च जीवप्रत्ययोरेकत्वं - अने -प्रत्ययन व नथी - यथा - हेभ जीवस्यानन्यउपयोगः - वने उपयोग अनन्य - अभिन्न छ, तथा - तम यदि - क्रोधोपि अनन्यः - प ५ अनन्योय, (a) एवम् - अम जीवस्य अजीवस्य च - पर्नु भने पर्नु अनन्यत्वं आपन्नं - अनन्यपY आपन युं, भावी ५.यु. ।११३|| एवम् - अम इह यस्तु . जीवः - ४४७१ स चैव तु -४ तो प्रगट नियमतस्तथा जीवः - नियमथी तथारे होय, अयम् - मा प्रत्ययनोकर्मकर्मणां एकत्वे दोषः - प्रत्यय-नोभ-ना भोप छ. ॥११४|| अथ - ४वे ते - मते अन्यो क्रोधः - 31 अन्य उपयोगात्मा चेतयिता अन्यः भवति - ७५योगात्मा येतायत अन्य धेय छ, ૩૧ Page #783 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ यदि यथा जीवस्य तन्मयत्वान्जीवादनन्य उपयोगस्तथा जडः क्रोधोप्यनन्य एवेति प्रतिपत्तिः तदा चिद्रूपजडयोरनन्यत्वाज्जीवस्योपयोगमयत्ववजडक्रोधमयत्वापत्तिः । तथा सति तु य एव जीवः स एवा जीवः इति द्रव्यांतर लुप्तिः । एवं प्रत्ययनोकर्मकर्मणामपि जीवादनन्यत्वप्रतिपत्तावयमेव दोषः । अथैतद्दोषभयादन्य एवोपयोगात्मा जीवोऽन्य एव जडस्वभावःक्रोधः इत्वभ्युपगमः तर्हि यथोपयोगात्मनो जीवादन्यो जडस्वभावः क्रोधः तथा प्रत्ययनोकर्मकर्माण्यप्यन्यान्येव जडस्वभावत्वाविशेषान्नास्ति जीवप्रत्ययोरेकत्वं ।।११३||११४||११५|| આત્મખ્યાતિટીકાર્ય જે જેમ જીવના તન્મયપણાને લીધે ઉપયોગ જીવથી અનન્ય છે, તેમ જડ ક્રોધ પણ અનન્ય જ છે એવી પ્રતિપત્તિ (માન્યતા) હોય, તો ચિટૂ૫ અને જડના અનન્યપણાને લીધે જીવને ઉપયોગમયપણાની જેમ જડ ક્રોધમયપણાની આપત્તિ થશે અને તેમ સતે તો જે જ જીવ તે જ અજીવ એમ દ્રવ્યાંતર લુપ્તિ થશે. એમ પ્રત્યય-નોકર્મ-કર્મની પણ જીવથી અનન્યત્વ પ્રતિપત્તિમાં આ જ દોષ આવશે. હવે જો આ દોષના ભયથી અન્ય જ ઉપયોગાત્મા જીવઃ અન્ય જ જડ સ્વભાવ ક્રોધ એવો અભ્યપગમ (સ્વીકાર) કરો, છે જેમ ઉપયોગાત્મા જીવથી જડ સ્વભાવ ક્રોધ અન્ય છે, તેમ પ્રત્યય-નોકમે-કમે પણ અન્ય જ છે - જડ સ્વભાવપણાના અવિશેષને લીધે (માટે) જીવ અને પ્રત્યયનું એકપણું છે નહિ. ૧૧૩, ૧૧૪, ૧૧૫. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “સંસારમાં પરિભ્રમણ કરાવનાર - ક્રોધ, માન, માયા, લોભની ચોકડીરૂપ કષાય છે. તેનું સ્વરૂપ પણ સમજવા યોગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધિ જે કષાય છે, તે અનંત સંસાર રખડાવનાર છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩, વ્યાખ્યાનસાર ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવ રમ્યો; ભમ્યો ભવમાંહિ હું વિષય માતો.' - શ્રી દેવચંદ્રજી (તો) કથા ક્રોધ: - જેમ ક્રોધ તથા - તેમ પ્રાય: ર્મ નોર્માચચત્ - પ્રત્યયો - કર્મ - નોકર્મ પણ અન્ય છે. //99l. તિ કથા ગામમાવના ||993-99// ઃિ - જો યથા . જેમ નીવચ તન્મયત્વટુ - જીવના તન્મયપણાને લીધે, નીવાનન્ય ઉપયોr: - જીવથી ઉપયોગ અનન્ય - અપૃથક - જૂદો નહિ એવો છે, તથા - તેમ ન: શોધોરિ મનન્ય વેતિ પ્રતિપત્તિ: - જડ એવો ક્રોધ પણ અનન્ય જ - અપૃથક જ - અભિન્ન જ છે એવી પ્રતિપત્તિ - માન્યતા છે, તા - તો વિદ્રુપનડથી નજત્વાન્ - ચિતૂપ અને જડના અનન્યપણાને લીધે નીચ ઉપયોગમયત્વવત્ નોધમતાત્તિ: - જીવને ઉપયોગમયપણાની જેમ જડ ક્રોધમયપણાની આપત્તિ થશે - પ્રસંગ આવી પડશે, તથા સતિ તુ - અને તેમ સતે - હોતાં તો, ૧ gવ નીવ: - જે જ જીવ, સાવ ગળીવ: - તે જ અજીવ તિ દ્રવ્યાંતરસ્તુતિઃ - એમ દ્રવ્યાંતર લુપ્તિ થશે, દ્રવ્યાંતરની - એકથી બીજા દ્રવ્યની લુપ્તિ - નષ્ટતા - વિલાપતા થશે, gવું - એમ, એ જ પ્રકારે, પ્રત્યાયનોર્મર્મમfપ નીવાવનપતિપત્તી - પ્રત્યય - નોકર્મ - કર્મોના પણ જીવથી અનન્યપણાની પ્રતિપત્તિમાં - માન્યતામાં સામેવ ટોષ: - આ જ - ઉક્ત જ દોષ આવશે. થ - એટલે હવે જે તત્ તોપમાર્ - આ દોષના ભયથી અન્ય જીવોપચોIભા નીવ: - અન્ય જ - બીજો જ જૂદો જ છે ઉપયોગાત્મા - ઉપયોગ સ્વરૂપ જીવ, અન્ય પર્વ નસ્વમાવ: ક્રોધ: - અન્ય જ - બીજે જ - જૂદો જ છે જડસ્વભાવ ક્રોધ, રૂડુપમ: - એવો અભ્યપગમ સ્વીકાર છે, તર્દ - તો કથા - જેમ ૩૫યો IIભનો નીવાવો નડમાવ: શોધ: - ઉપયોગાત્મા - ઉપયોગ સ્વરૂપ જીવથી જડસ્વભાવ ક્રોધ અન્ય છે - બીજે જ- જૂદો જ છે, તથા - તેમ પ્રાથનોર્મ Hars જાવ - પ્રત્યય - કર્મ-નોકર્મ પણ અન્યો - બીજા જ - જૂદા જ છે. શાને લીધે ? ગડમાવત્યાવિશેષાતુ - જડ સ્વભાવપણાના અવિશેષને લીધે - અભેદને લીધે - બીન તફાવતને લીધે. આ ઉપરથી શું સિદ્ધ થયું? નાતિ નીવ પ્રત્યયોરેવું - જીવનું અને પ્રત્યયનું એકત્વ - એકપણું નથી. || તિ “આત્મતિ' ભાવના //99 રૂ.199૪|99// ૬૩૨ Page #784 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૩-૧૧૫ ઉપરમાં જે ચાર સામાન્ય પ્રત્યયો અને તેના વિકલ્પરૂપ તેર વિશેષ પ્રત્યયો કહ્યા, તે પ્રત્યયોનું અને જીવનું એકપણું નથી એમ આ ગાથાઓમાં પ્રતિપાદન કર્યું છે અને ‘આત્મખ્યાતિ’ કર્તાએ તેનું નિષ્ઠુષ સુયુક્તિથી સમર્થન કરતું અનન્ય વ્યાખ્યાન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - = જીવનું ઉપયોગમયપણું છે, એટલે નીવસ્ય તન્મયત્વાર્ જીવના તન્મયપણાને લીધે’ ઉપયોગમયપણાને લીધે ઉપયોગ જેમ જીવથી ‘અનન્ય છે' અભિન્ન છે - જૂદો નથી, બીવાવનન્યઃ ઉપયોગઃ', તેમ ‘જ' - અચેતન ક્રોધ પણ જો જીવથી ‘અનન્ય જ' – અભિન્ન જ છે, જૂદો નથી, એવી ‘પ્રતિપત્તિ’ - માન્યતા કરવામાં આવે, તો ચિત્તૂપ અને જડના ‘અનન્યપણાને લીધે' - અભિન્નપણાને લીધે જીવને ઉપયોગમયપણાની જેમ જડ ક્રોધમયપણાની આપત્તિ થાય - ખડોધમયાવત્તિઃ । - અર્થાત્ ચિદ્રૂપ ચેતનનું અને જડરૂપ અચેતનનું અનન્યપણું - અભિન્નપણું પ્રાપ્ત થતાં, જીવનું જેમ સચેતન રૂપ ઉપયોગમયપણું છે તેમ જડ-અચેતન એવું ક્રોધમયપણું પણ પ્રાપ્ત થવાનો પ્રસંગ આવશે અને તેમ થતાં તો ‘જે જ જીવ તે જ તે જ અજીવ' એમ દ્રવ્યાંતર લુપ્તિ - દ્રવ્યાંતર લોપપણું થશે, અર્થાત્ જે ચેતન જીવ તે જ અચેતન અજીવ બનશે, એમ બેમાંથી કોઈ પણ એક દ્રવ્યનો લોપ થશે, કાં તો જીવ જ રહેશે અને કાં તો અજીવ જ રહેશે. આમ અનિષ્ટાપત્તિરૂપ મહા દોષ આવશે. ‘એમ પ્રત્યય - નોકર્મ કર્મની પણ જીવથી અનન્યત્વ - પ્રતિપત્તિમાં આ જ દોષ છે', એ જ પ્રકારે પ્રત્યયોનું, નોકર્મનું અને કર્મોનું પણ જીવથી અનન્યપણું - અભિન્નપણું માનવામાં આ જે કહ્યો તે જ અનિષ્ટ આપત્તિનો મહાદોષ પ્રાપ્ત થશે. હવે આ દોષના ભયથી ‘અન્ય ૬ ઉપયોગાત્મા નીવ:' ઉપયોગાત્મા જીવ અન્ય જ છે, જડ સ્વભાવી ક્રોધ અન્ય જ છે, અન્ય વૈં નઽસ્વમાવ: ોધઃ', એવો જો અભુપગમ સ્વીકાર કરવામાં આવે, તો જેમ ઉપયોગાત્મા જીવથી જડસ્વભાવી ક્રોધ અન્ય છે, તેમ પ્રત્યય-નોકર્મ-કર્મો પણ અન્ય જ છે.’ કારણકે જડ સ્વભાવપણાનો અવિશેષ છે' ખડસ્વમાવત્વાવિશેષાત્ - ક્રોધના અને પ્રત્યયાદિના જડ સ્વભાવપણામાં તફાવત નથી. અર્થાત્ ક્રોધ જેમ જડ સ્વભાવી છે, તેમ પ્રત્યયાદિ પણ જડ સ્વભાવી જ છે. એટલે જડ ક્રોધ જેમ ઉપયોગમય આત્માથી અન્ય જ છે - જૂદો જ છે, તેમ જડ પ્રત્યયાદિ પણ ઉપયોગમય આત્માથી અન્ય જ છે - જૂદા જ છે, માટે જીવ - પ્રત્યયનું એકત્વ છે નહિ 'नास्ति जीव પ્રત્યયોરેવં, ચેતન એવા જીવનું અને અચેતન જડ એવા પ્રત્યયનું એકપણું છે નહિ, કૃતિ સિદ્ધમ્ । આકૃતિ અનન્ય ઉપયોગ જીવથી / અન્ય ૬૩૩ ક્રોધ-પ્રત્યય-કર્મ-નોકર્મ [*]| - Page #785 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ હવે પુદ્ગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સાધે છે - સાંખ્યમતાનુયાયી શિષ્ય પ્રતિ - जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण । जइ पुग्गलदब्वमिणं अप्परिणामी तदा होदि ॥११६॥ कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥११७॥ जीवो परिणामयदे पुग्गलदव्वाणि कम्मभावेण । ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा ॥११८॥ अह सयमेव हि परिणमदि कम्मभावेण पुग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥११९॥ णियमा कम्मपरिणदं कम्मं चि य होदि पुग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तचेव ॥१२०॥ પુદ્ગલ દ્રવ્ય આ જીવમાં, બદ્ધ સ્વયં જે નો'ય રે, કર્મભાવે સ્વયં ન પરિણમે, અપરિણામી તો હોય રે... અજ્ઞાનથી. ૧૧૬ કર્મભાવે કામણવર્ગણા, અપરિણમતી જોય રે; સંસાર અભાવ પ્રસંગ તો, વા સાંખ્ય સમય જ હોય રે... અજ્ઞાનથી. ૧૧૭ કર્મભાવે પરિણાવતો, પુદ્ગલ દ્રવ્યોને જીવ રે; સ્વયં અપરિણમતા તેહને, ક્યમ પરિણાવે જીવ રે ?.. અજ્ઞાનથી.૧૧૮ કર્મ ભાવે જો પરિણમે, પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ રે; જીવ પરિણાવે કર્મને, કર્મપણું - મિથ્યા એવ રે... અજ્ઞાનથી. ૧૧૯ કર્ણપરિણત પુગલ દ્રવ્ય તો, કર્મ જ નિયમ હોય રે, ત્યમ જ્ઞાનાવરણાદિ પરિણત, તે તો તેહજ જોય રે... અજ્ઞાનથી. ૧૨૦ ગાથાર્થ - જે આ પુદ્ગલ દ્રવ્ય જીવમાં સ્વયં બદ્ધ નથી, સ્વયં કર્મભાવે પરિણમતું નથી, તો તે અપરિણામી હોય છે. ૧૧૬ અને કાશ્મણ વર્ગણાઓ કર્મભાવે અપરિણમતી સતે, સંસારનો અભાવ પ્રસંગ આવશે, અથવા સાંખ્યસમય પ્રાપ્ત થશે. ૧૧૭ જીવ પુદ્ગલ દ્રવ્યોને કર્મભાવે પરિણાવે, તો તે સ્વયં અપરિણમતાને ચેતયિતા કેમ પરિશમાવે વાર ? ૧૧૮ - હવે પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ જ કર્મભાવે પરિણમે છે, તો જીવ કર્મને (કાર્પણ વર્ગણાને) કર્મપણું પરિણાવે છે, એ મિથ્યા છે. ૧૧૯ નિયમથી કર્મપરિણત પુદ્ગલ દ્રવ્ય કર્મ જ હોય, તેમ જ્ઞાનાવરણાદિ પરિણત તેને (પુદ્ગલને) તે જ (જ્ઞાનાવરણાદિ) જણ ૧૨૦ ૬૩૪ Page #786 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૬-૧૨૦ ___आत्मख्याति टीका अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रति - जीवे न स्वयं बद्धं न स्वयं परिणमते कर्मभावेन । यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति ॥११६॥ कार्मणवर्गणासु चापरिणममाणासु कर्मभावेन । संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा ॥११७॥ जीवः परिणामयति पुद्गलद्रव्याणि कर्मभावेन । तानि स्वयमपरिणममानानि कथं नु परिणामायति चेतयिता ॥११८॥ अथ स्वयमेव हि परिणमते कर्मभावेन पुद्गलद्रव्यं । जीवः परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या ॥११९॥ नियमात्कर्मपरिणतं कर्म चैव भवति पुद्गलद्रव्यं । तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तचैव ॥१२०॥ यदि पुद्गलद्रव्यं जीवे स्वयमबद्धसत्कर्मभावेन स्वयमेव न परिणमेत तदा तदपरिणाम्येव स्यात् । तथा सति संसाराभावः । अथ जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयति ततो न संसाराभावः इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा जीवः पुद्गलद्रव्यं कर्मभावेन परिणामयेत् । न तावत्तत्स्वयमपरिणममानं परेण परिणामयितुं पार्येत । न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्येत । स्वयं परिणममानं तु न परं परिणमयितारमपेक्षेत । न हि वस्तुशक्तयः परमपेक्षते । ततः पुद्गलद्रव्यं परिणामस्वभावं स्वयमेवास्तु । तथा सति कलशपरिणता मृत्तिका स्वयं कलश इव जडस्वभावज्ञानावरणादिकर्मपरिणतं तदेव स्वयं ज्ञानावरणादिकर्म स्यात् । इति सिद्धं पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं ।।११६-१२०|| આત્મખ્યાતિ ટીકાર્ય જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં અંબદ્ધ સતું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ હોય તેમ સતે સંસારનો અભાવ હોય. હવે જે - જીવ પગલદ્રવ્યને કર્મભાવે પરિણાવે છે તેથી સંસાર અભાવ નથી એમ તક છે. (તો) શું સ્વયં અપરિણમતા વા પરિણમતા પુદગલદ્રવ્યને જીવ કર્મભાવે પરિણાવે ? પ્રથમ તો સ્વયં અપરિણમતું પરથી પરિણમાવી શકાય નહિ, કારણકે સ્વતઃ અસતી શક્તિ અન્યથી કરી શકાય નહિ અને સ્વયં પરિણમતું તો પર પરિણમાવનારને અપેક્ષે નહિ, કારણકે વસ્તશક્તિઓ પરને અપેક્ષતી નથી. તેથી પુદગલદ્રવ્ય પરિણામ સ્વભાવી સ્વયમેવ ભલે તેમ સતે, કલશ પરિણતા મૃત્તિકા સ્વયં કલશની જેમ, જડસ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણત તેજ સ્વયં જ્ઞાનાવરણાદિ કર્મ હોય. એમ પુદ્ગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. અમૃત જ્યોતિ' મહાભાષ્ય आत्मभावना - अथ -वे पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति - पुनल द्रव्यर्नु परिणाम स्वभाव साधे छ. अन प्रति? और 6शीन ? सांख्यमतानुयायि शिष्यं प्रति - सांयमतानुयायी शिष्य प्रति - शिष्यने 6शीन - यदि - को जीवे न स्वअबद्धं - Oqi स्वयं - पो अबढ़ - बंधायेदुं न स्वयं कर्मभावेन परिणमते - स्वयं - पोत વભાવી સ્વયમેવ ભલે હો ! ૩૫ Page #787 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ “પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કોઈએ જોયાં નથી, પત્ર તેનું પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દૃષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતો નથી, પણ વિપાક જોવામાં આવે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનસાર અહીં સાંખ્ય મત જેવો અભિપ્રાય અનુસરનારા શિષ્યની ક્રાંતિ દૂર કરવા માટે પુદ્ગલવ્યનું પરિણામસ્વભાવપણું સાધ્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિષ્ઠુષ યુક્તિથી તેનું અદ્ભુત મીમાંસન પ્રકાશ્યું છે. નિશ્ચયનયથી આત્મા શુદ્ધ છે, એટલે પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં અબદ્ધ સનું' - દીવ સ્વયં વર્ત હ્યુ - આપોઆપ નહિ બંધાયેલું હોઈ, કર્મભાવે સ્વયં ન પરિસમે कर्मभावेन न स्वयं परिणमेत કર્મભાવે આપોઆપ પરિણમે નહિ, એમ જો કહો, તો તે પુદ્ગલવ્ય અપરિગામિ જ હોય - સા કર્મભાવે નથી પરિણમતું, તેવા - તો પુર્વાનમિય - આ પુદ્ગલદ્રવ્ય અપરિશિષતિ - અપરિણામિ હોય છે. ||૧૬૬|| માર્ગ વતંતુ ધ મfખાવેન રિમાળાનુ - અને કાર્મલ વર્ગસાઓ કર્મભાવે અપરિસમમાન - નિર પરિણમતી સતે સંસારસ્યામાવ: પ્રસંનતિ સંસારનો અભાવ પ્રસક્ત થાય છે - પ્રસંગ આવે છે, સાંવ્યસમયો વા અથવા સાંખ્ય સમય (પ્રસક્ત થાય છે), સાંખ્યમતનો પ્રસંગ આવે છે. II99૭|| (હવે જો એમ કહો કે) નીવઃ - જીવ પુત્રા વ્યાધિ - પુદ્ગલ દ્રવ્યોને ધર્મમાર્ગેન નીતિ - કર્મભાવે પરિણમાવે છે, (તો) ાનિ પમપરિયાનાન તે સ્વયં - પોતે અપરિણમમાનોને - નતિ પરિણમી રહેલાઓને પવિતા - ચૈતયિતા - ચેતનારી - ચૈતક આત્મા વર્ષ ગુ મિતિ ? - વારુ, કેવી રીતે પરિણમાવે છે ? ||૧૧૮|| ઞથ - હવે - જો પુ।તદ્રવ્યું - પુદ્ગલદ્રવ્ય સ્વયમેવ હિ સ્વયંમૈવ જ વમવન પતિ - કર્મભાવે પરિણમે છે, (તો) કવ - વ ક - ધર્મને - કર્મણવર્ગણાને મંત ર્મ પતિ - કર્મપર્ણ પરિણમાવે છે, ત્તિ બિલ્લા . એમ કહ્યું) તે મિથ્યા છે. વૃષ્ણા પરાં પુષ્પ કર્મપરિણત પુદ્ગલદ્રવ્ય નિયમાત્ - નિયમથી, નિશ્ચયથી ર્મ ચૈવ મતિ - કર્મ જ હોય છે, તથા - તેમ તવું - તે પુદ્ગલ દ્રશ્ય જ્ઞાનાવયાધિપતિ - શાનાવરણાદિ પરિષ્ઠત તથેય નાનીત - તે જ - જ્ઞાનાવરણાદિ કર્મ જ જો ! ||૧૨૦ના કૃતિ ગાથા આત્મભાવના ||૧૧૬-૧૨૦ની ચર - જો પુશન - પુદ્ગલવ્ય નીચે વહેવું - જીવમાં સ્વયં - પોતે - આપોઆપ અબદ્ધ - નહિ બંધાયેલું સનું - હોતું, માયન વર્ષય મૈં પર્મા - કર્મ ભાવે સ્વયમેવ – સ્વયં જ - આપોઆપ જ ન પરિસભૈ, હા - તો તત્ અળિાયેવ સ્થાત્ - તે પુદ્ગલદ્રવ્ય અપરિણામિજ હોય, તથા સતિ - તેમ સતે - હોતાં, સંસારમાવઃ - સંસારનો અભાવ હોય. ન અય - હવે જો શીવ: પુષ્પ માર્ચન પતિ - જીવ પુદ્ગલ દ્રવ્યને કર્મભાવે પરિણાવે છે, તો ન સંમારામાવઃ - તેથી સંસારનો અભાવ નથી, ત્તિ સર્જ - એમ તર્ક છે, (નો) - વધારેમમાનું પાનું વા નવા પુત્રાતઃકર્ય કર્મમાવેન પાિમધેનું - જીવ શું સ્વયં - પોતે - આપોઆપ અપરિણમમાન - અપરિણમતા વા પરિસમમાન - પરિણમના પુદ્ગલઢબંને કર્મભાવે પરિસમાવે ? મેં તાવનુ તંતુ સ્વયં અપિયાનું રે પાવનું પર્યંત - તેમાં પ્રથમ તો તે - પુદ્ગલદ્રવ્ય સ્વયં - પોતે અપરિણમમાન - અપરિણમતું પરથી - બીજાથી પરિણમાવી શકાય નહિ. કારણ શું ? ન હિ સ્વતોઽસતી શક્તિ વર્તુમન્યેન પર્યંત - કારણકે સ્વતઃ - સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ અન્યથી - બીજાથી કરી શકાય નહિ, સ્વયં પરિબળમાં તુન વર્ગ પરિવારમપત - સ્વયં – પોતે પરિણમમાન - પરિણમતું તો પર " અન્ય પરિસવિતાને - પરિણમાવનારને અપેલે નહિ, કારણ શું ? મેં િ અનુરાવા પસં - કારણકે વસ્તુાક્તિઓ પરને - અન્યને અપેક્ષતી નથી. તેથી શું ફલિત થયું ? ઃ - તેથી કરીને પુર્વીતદ્રવ્યું પરિણામસ્વમારું સ્વયંમેવાસ્તુ - પુદ્ગલદ્રવ્ય પરિણામ સ્વભાવી સ્વયમેવ - સ્વયં જ - પોતે જ ભલે હો ! તથા તિ - તેમ સરે, તારા મુનિ - કલશ પરિતા - કલશરૂપે પરિશત થયેલી – પરિણામ પામેલી કૃત્તિકા માટી સ્વયં તશ ડ્વ - સ્વયં - પોતે કલશ હોય તેની જેમ, ખડસ્વમાવજ્ઞાનાવર રિર્મપરિળતા તદ્દેવ - જડ સ્વભાવ જ્ઞાનાવરણાદિ કર્મપરિણત - કર્મરૂપ પરિણત થયેલું - પરિણામ પામેલું તે જ - પગલદ્રવ્ય જ સર્વ જ્ઞાનવારિ વર્મ સાત - સ્વયં - પોતે - આપોઆપ જ જ્ઞાનાવરણાદિ કર્મ હોય. તિ શિદ્ધ પુઅસ્ય શરમાવવું - એમ પરિણામ સ્વભાવપણું યુગદ્રવ્યનું સિદ્ધ इति થયું. ।। ‘આત્મધ્વાતિ’ आत्मभावना ||૧૧||૧૧૭||૧૧૮||૧૧||૧૨૦|| - ૩ Page #788 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૧૬-૧૨૦ તારિખ્ય ચાતું અને તેમ હોતાં તો સંસારનો અભાવ હોય; કારણકે કર્મને લઈને જ ચતુર્ગતિભ્રમણરૂપ સંસારનું પ્રવર્તન છે, એટલે જો કર્મનું પ્રવર્તન ન હોય, તો પછી સંસારનું પ્રવર્તન પણ ક્યાંથી હોય ? મૂર્ત નાસ્તિ સુતો શીવ - મૂળ જ ન હોય તો શાખા ક્યાંથી હોય? - હવે “જીવ પુદ્ગલ દ્રવ્યને કર્મભાવે પરિણાવે છે', કામણવર્ગણાને કર્મભાવે પરિણાવે છે, તેથી કરીને “સંસારનો અભાવ નથી' એમ જો તર્ક કરો, તો સામો પ્રશ્ન થાય છે કે - શું “સ્વયં” - આપોઆપ અપરિણમતા - ન પરિણમતા પુદ્ગલદ્રવ્યને જીવ કર્મભાવે પરિણાવે ? કે પરિણમતાને ? પ્રથમ પક્ષ જે કહો, તો “સ્વયં” - પોતે પોતાની મેળે અપરિણમતું - ન પરિણમતું પરથી - બીજાથી પરિણાવી શકાય નહિ, કારણકે “નહિ સ્વતગિત શતિઃ હર્તમન્વેત પર્વેત' - સ્વતઃ સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ બીજાથી કરી શકાય નહિ અને સ્વયં – પોતે - આપોઆપ પરિણમતું હોય, તે પર-બીજા પરિણાવનારને અપેક્ષે નહિ, અપેક્ષા રાખે નહિ. કારણકે “ર દિ વસ્તુશવત : પરમપેક્ષતે’ - વસ્તુશક્તિઓ પરને અપેક્ષતી નથી. આમ બન્ને પ્રકારે - અપરિણમતા કે પરિણમતા પુદ્ગલ દ્રવ્યને જીવ કર્મભાવે પરિણમાવે એ બનવું અસંભવિત છે. તેથી ગત્યંતર અભાવથી – બીજી કોઈ ગતિ નહિ હોવાથી પુગલદ્રવ્ય પરિણામસ્વભાવી સ્વયમેવ ભલે હો ! “તતઃ પુત્યુનિદ્રવ્યું પરિણામસ્વમાનં સ્વયમેવાતું' - તેમ હોતાં, “કલશપરિણતા મૃત્તિકા જેમ સ્વયં કલશ' હોય. ઘડા પરિણામે પરિણમેલી માટી જેમ પોતે જ ઘડો હોય, તેમ જડ સ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણત” તે જ સ્વયં જ્ઞાનાવરણાદિ હોય - જડ સ્વભાવી જ્ઞાનાવરણાદિ કર્મપરિણામે પરિણમેલ તે જ પુદ્ગલદ્રવ્ય સ્વયં – પોતે જ જ્ઞાનાવરણાદિ તે જ પુદ્ગલદ્રવ્ય - સ્વયં પોતે જ જ્ઞાનાવરણાદિ હોય. એમ પુદ્ગલદ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. અર્થાત્ પરિણામીપણું એ પુદ્ગલ દ્રવ્યનો સ્વભાવ છે, એમ ત્રિકાલાબાધિત નિશ્ચય સિદ્ધાંત સિદ્ધ થયો. આકૃતિ કળશ પરિણત મૃત્તિકા સ્વયં કળશ જ્ઞાનાવરણાદિ કર્મ પરિણત જ્ઞાનાવરણાદિ કર્મ સ્વયં જ્ઞાનાવરણાદિ ૩૭. Page #789 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એમ પુદ્ગલની સ્વભાવભૂત પરિણામ શક્તિ હોતાં તેનું આત્મભાવનું કર્તુત્વ પ્રકાશતો સમયસાર કળશ (૧૯) પ્રકાશે છે - ૩૫નાતિ - स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य, स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं, यमात्मनस्तस्य स एव कर्ता ॥६४॥ એમ સ્થિતા પુદ્ગલની અવિષ્ના, સ્વભાવભૂતા પરિણામશક્તિ; તે સ્થિત સતે તેહ કરે જ ભાવ, જે આત્મનો તે તસ કર્યું સાવ. ૬૪ અમૃત પદ-૬૪, “સાહેબા ! વાસુપૂજ્ય જિર્ણોદા' - એ રાગ દ્રવ્ય પુદ્ગલ આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી; એમ પુદ્ગલ પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ... દ્રવ્ય. ૧ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જે ભાવ આત્માનો કરે છે; તેનો તેહ જ કર્તા ઠરે છે, ભગવાન અમૃતચંદ્ર વદે છે... દ્રવ્ય. ૨ અર્થ - એમ ખરેખર ! નિશ્ચયથી પુદ્ગલની સ્વભાવભૂતા પરિણામ શક્તિ અવિના સ્થિત છે; તે સ્થિત સતે તે પુદ્ગલ જે ભાવ આત્માનો કરે છે, તેનો તે જ કર્તા હોય છે. - “અમૃત જ્યોતિ” મહાભાષ્ય જડ ભાવે જડ પરિણમે' - શ્રીમદ્ રાજચંદ્રજી “પુદગલ પરિનામી દરબ, સદા પરિવૈ સોઈ; યાતૈ પુદગલ કરમક, પુદ્ગલ કરતા હોઈ.” - બના. કૃત સ.સા. કર્તા અ-૨૦ આ જે ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્ય ભાગમાં કહ્યું, તેનો સારસમુચ્ચયરૂપ નિગમન કરતો આ તસ્વામૃત સંભૂત કળશ રજૂ કરતાં પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી વદે છે કે - તેિવિના હતુ પુત્રાનસ્થ સ્વભાવમૂતા રામવિક્તઃ - એમ ઉક્ત પ્રકારે ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચયથી પુદ્ગલની “સ્વભાવભૂત” એવી પરિણામશક્તિ “અવિઘ્ન સ્થિત છે, જ્યાં કંઈ પણ અંતરાય-આડખીલી રૂપ વિઘ્ન નથી એવી અચલ અબાધિતપણે સ્વયં સ્થિત છે. કાંઈ નવીન સ્થાપિત કરવાની નથી અને તસ્યાં સ્થિતીય સ રોતિ માવં યાત્મનઃ - તે સ્થિત (Ever-standing) સતે તે પુદ્ગલ જે ભાવ “આત્માનો” - પોતાનો કરે છે, તેનો તે જ પુગલ કર્તા છે –તસ્ય સ વિ જર્ના | s૩૮ Page #790 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૨૧-૧૨૫ જીવનું પરિણામિપણું સાધે છે – ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं । जइ एस तुज्झ जीवो अप्परिणामी तदा होदी ॥१२१॥ अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं । संसारस्स अभावो पसजदे संखसमओ वा ॥१२२॥ पुग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो ॥१२३॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी । कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा ॥१२४॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा । माउवजुत्तो माया लोहोवजुत्तो हवदि लोहो ॥१२५॥ જીવ આ અહો ! કર્મમાં, બદ્ધ સ્વયં જો નો'ય રે ! ક્રોધાદિથી સ્વયં ન પરિણમે, અપરિણામિ તો હોય રે... અજ્ઞાનથી. ૧૨૧ સ્વયં ક્રોધાદિ ભાવેથી, જીવ અપરિણમતો જોય રે; સંસાર અભાવ પ્રસંગ તો, વા સાંખ્ય સમય જ હોય રે... અ. ૧૨૨ ક્રોધપણું પરિણાવે જીવને, પુગલ કર્મ (જ) ક્રોધ રે; સ્વયં અપરિણમતા તેહને, ક્યમ પરિણમાવે ક્રોધ રે ?... અજ્ઞાનથી. ૧૨૩ જો બુદ્ધિ ક્રોધે ભાવે આતમા, પરિણમે આ સ્વયમેવ રે; ક્રોધ પરિણમાને જીવને, ક્રોધપણું - મિથ્યા એવ રે.. અ. ૧૨૪ ક્રોધ ઉપયુક્ત ક્રોધ આતમા, માન ઉપયુક્ત જે માન સોય રે; માયા ઉપયુક્ત માય જે, લોભ ઉપયુક્ત લોભ હોય રે.. અજ્ઞાનથી. ૧૨૫ ગાથાર્થ - જો ત્વારા અભિપ્રાયે સ્વયં કર્મમાં ન બદ્ધ આ જીવ સ્વયં ક્રોધાદિથી નથી પરિણમતો, તો તે અપરિણામી હોય. ૧૨૧ ક્રોધાદિક ભાવે જીવ સ્વયં અપરિણમતે સતે, સંસારનો અભાવ હોય, અથવા સાંખ્ય સમયનો પ્રસંગ આવે છે. ૧૨૨ પુદ્ગલકર્મ એવો ક્રોધ જો જીવને ક્રોધપણું પરિણમવે, તો સ્વયં અપરિણમતાને ક્રોધ કેમ પરિણમાને વારુ ? ૧૨૩ હવે આત્મા સ્વયં ક્રોધ ભાવે પરિણમે છે એવી જો હારી બુદ્ધિ છે, તો ક્રોધ જીવને ક્રોધપણું પરિણામાવે છે એ મિથ્યા થશે. ૧૨૪ ક્રોધ ઉપયુક્ત આત્મા ક્રોધ અને માન ઉપયુક્ત જ માન, માયા ઉપયુક્ત માયા અને લોભ ઉપયુક્ત લોભ હોય છે. ૧૨૫ ૩૯ Page #791 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ आत्मख्याति टीका जीवस्य परिणामित्वं साधयति - न स्वयं बद्धः कर्मणि न स्वयं परिणमते क्रोधादिभिः । यद्येषः तव जीवोऽपरिणामी तदा भवति ॥१२१॥ अपरिणममाने स्वयं जीवे क्रोधादिभिः भावैः । संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा ॥१२२॥ पुद्गलकर्म क्रोधो जीवं परिणामयति क्रोधत्वं । तं स्वयमपरिणममानं कथं नु परिणामयति क्रोधः ॥१२३॥ अथ स्वयमात्मा परिणमते क्रोधभावेन एषा ते बुद्धिः । क्रोधः परिणामयति जीवं क्रोधत्वमिति मिथ्या ॥१२४॥ क्रोधोपयुक्तः क्रोधो मानोपयुक्तश्च मान एवात्मा । मायोपयुक्तो माया लोभोपयुक्तो भवति लोभः ॥१२५॥ यदि कर्मणि स्वयमबद्धः सन् जीवः क्रोधादिभावेन स्वयमेव न परिणमेत तदा स किलापरिणाम्येव स्यात् । तथा सति संसाराभावः । अथ पुद्गलकर्मक्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयति ततो न संसाराभावः इति तर्कः । किं स्वयमपरिणममानं परिणममानं वा पुद्गलकर्म क्रोधादि जीवं क्रोधादिभावेन परिणामयेत् ? न तावत् स्वयमपरिणममानः परेण परिणामयितुं पार्येत, न हि स्वतोऽसती शक्ति कर्तुमन्येन पार्यते । स्वयं परिणममानस्तु न परं परिणममितारमपेक्षेत, न हि वस्तुशक्तयः परमपेक्षते । ततो जीवः परिणामस्वभावः स्वयमेवास्तु | तथा सति गरुडध्यानपरिणतः साधकः स्वयं गरुड इवाज्ञानस्वभावक्रोधादिपरिणतोपयोगः स एव स्वयं क्रोधादि स्यादिति सिद्धं जीवस्य परिणामस्वभावत्वं ।।१२१-१२५|| आत्मभावना - जीवस्य परिणामित्वं साधयति - पर्नु परिमामिप साधे छ - यदि - न स्वयं बद्धः कर्मणि - न स्वयं पात मां 4 - बंधायलो न स्वयं क्रोधादिभि परिणमते - स्वयं - पात पहिया नथी परिमतो, तदा - तो तव - Cen भते. एषः जीवो - ® अपरिणामी भवति - अपरिमी होय छे. ॥१२१|| जीवे क्रोधादिभिभावैः स्वयं अपरिणममाने - ®प घालावे स्वयं - पो अपरिभमान - नहि परिसमते सते, संसारस्याभावः प्रसजति - संसारको अभाव प्रसस्त थाय छ, संसारना मनावनो प्रसंग भाषेछ, सांख्यसमयो वा - वासivय समय (प्रसात थाय छ), सांध्य. भतनो प्रसंग आवे छे. ।।१२२।। (वे भी 3) पुद्गलकर्म क्रोधो - पुसभी जीवं - बने क्रोधत्वं परिणामयति - Sोध परिभाव छ, (तो) तं स्वयमपरिणममानं - ते वने - स्वयं - पात अपरिसमभानने - नर परिसमताने क्रोधः - ध कथं नु परिणामयति - पार,भ परिसमावेछ? ||१२३।। अथ - वे को आत्मा - आत्मा स्वयं - स्वयं - पोत क्रोधभावेन परिणमते - भावे परिमेछ, एषा ते बुद्धि - (अवी) आहारी बुद्धि छ, (al) क्रोधः जीवं क्रोधत्वं परिणामयति - अ पने पशु परिभाव छ, इति मिथ्या - अभ (j) मिथ्या छे. ।।१२४।। क्रोधोपयुक्तः क्रोधः - 04 6युत - 4 64योगवत - ध, मानोपयुक्तश्च आत्मा मान एव - मने भान ७५युत आत्मा ते भान ४, मायाउपयुक्तः माया, लोभोपयुक्तो लोभः भवति - होम G५युत - बोम उपयोगवंत ते बोलोय छे. ।।१२५|| इति गाथा आत्मभावना ।।१२१-१२५|| यदि - कर्मणि स्वयमबद्धः सन् जीवः - भमा स्वयं - पात आपोमा अबद्ध - न बंधायला सतो - होतो ®q, क्रोधादिभावेन स्वयमेव न परिणमते - अपाहिलावे स्वयमेव - स्वयं ४ - आपोमा५ ०४ परिस, तदा - तो स ४० Page #792 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર ગાથા-૧ ૨૧-૧૨૫ આત્મખ્યાતિ ટીકાર્થ જો કર્મમાં સ્વયં અબદ્ધ સતો જીવ ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમેતો તે ખરેખર ! અપરિણામી જ હોય, તેમ સતે સંસારનો અભાવ હોય. હવે જો પુદ્ગલકર્મ ક્રોધાદિ જીવનો ક્રોધાદિ ભાવે પરિણમાવે છે, તેથી સંસાર અભાવથી એમ તર્ક છે, તો પુદ્ગલકર્મ ક્રોધાદિ શું સ્વયં અપરિણમતા વા પરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે ? પ્રથમ તો સ્વયં અપરિણમતો પરથી પરિણમાવી શકાય નહિ, કારણકે સ્વતઃ અસતી શક્તિ અન્યથી કરી શકાય નહિ અને સ્વયં પરિણમતો તો પર પરિણમાવનારને અપેક્ષે નહિ, કારણકે વસ્તુશક્તિઓ પરને અપેક્ષતી નથી. તેથી કરીને જીવ પરિણામ સ્વભાવી સ્વયમેવ ભલે હો ! તેમ સતે, ગરુડ ધ્યાન પરિણત સાધક સ્વયં ગરુડ હોય તેની જેમ, અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત ઉપયોગ તે જ સ્વયં ક્રોધાદિ હોય, એમ જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “મુખ્ય કરીને બંધ પરિણામાનુસાર થાય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં.૭૦૬ ‘પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફલ ભાવી રે...'' - શ્રી આનંદઘનજી અત્રે જીવનું પરિણામ સ્વભાવપણું સાધ્યું છે અને ‘આત્મખ્યાતિ’ કર્તા પરમર્ષિએ તેનું સુયુક્તિથી સમર્થન કરી અનંત ગુણવિશિષ્ટ પરિપુષ્ટપણું પ્રસાધ્યું છે. નિશ્ચયનયથી આત્મા શુદ્ધ છે એટલે આ પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ જીવ ળિ સ્વયમવદ્ધઃ સત્ કર્મમાં સ્વયં અબદ્ધ સતો - સ્વયં આપોઆપ સ્વભાવથી નહિ બંધાયેલો હોઈ, ‘ક્રોધાદિ ભાવે, સ્વયં જ ન પરિણમે’, ‘òધાવિમાવેન સ્વયમેવ ન રમતે' - સ્વયમેવ આપોઆપ જ દ્રવ્યકર્મોદયથી નિરપેક્ષપણે જો ક્રોધાદિ ભાવે પરિણમે નહિ એમ જો કહો, તો તે ખરેખર ! અપરિણામી જ હોય, તવા સ किलापरिणाम्येव स्यात्, અને તેમ હોતાં તો સંસારનો અભાવ હોય, કારણકે કર્મ કર્તૃત્વને લઈને જ આત્માના ચતુર્ગતિ સંસરણરૂપ સંસારનું પ્રવર્તન છે, એટલે જો આત્માનું કર્મ કર્તૃત્વરૂપ પરિણમન ન હોય, તો પછી સંસારચક્રનું પ્રવર્તન પણ ક્યાંથી હોય ? મૂળ ન હોય તો શાખા ક્યાંથી હોય ? . હવે જો એવો તર્ક કરવામાં આવે કે ‘પુદ્ગલ કર્મ ક્રોધાદિ જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે', અર્થાત્ પુદ્ગલ કર્મરૂપ દ્રવ્ય ક્રોધાદિ ઉદયમાં આવી જીવને ક્રોધાદિ ભાવે - ભાવ ક્રોધાદિપણે પરિણમાવે વિજ્ઞાપરિક્સ્ચેવસ્થાત્ - તે ખરેખર ! અપરિણામી જ હોય, તથા સતિ - તેમ સતે - હોતાં, સંસારમાવ: - સંસારનો અભાવ હોય. ? ગથ - હવે જો વુાનર્માધાવિનીવ ક્રોધાવિાવેન પરિણામતિ પુદ્ગલકર્મ ક્રોધાદિ જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે છે, તો ન સંસારામાવ: - તેથી સંસારનો અભાવ નથી, રૂતિ તર્ક: - એમ તર્ક છે, (તો) વિં સ્વયમપરિળમમાનું પળિમમાનવા પુાલર્મ ોધાતિ નીયં ોધાવિમાવેન વર્ળામયેત્ - પુદ્ગલકર્મ ક્રોધાદિ શું - સ્વયં - પોતે - આપોઆપ અપરિણમમાન - અપરિણમતા વા પરિણમમાન - પરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવે ? T તાવત્ સ્વયં પરિણમમાન: પરેખ રામવિતું પર્યંત - તેમાં પ્રથમ તો સ્વયં - પોતે અપરિણમાન - અપરિણમતો પરથી - બીજાથી પરિણમાવી શકાય નહિ, કારણ શું ? ન હિ સ્વતોઽસતી શક્તિ તુમન્યેત પર્વતે - કારણકે સ્વતઃ - સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ અન્યથી - બીજાથી કરી શકાય નહિ, સ્વયં પરિણમમાનસ્તુ ન પરં રિનમયિતારમÒક્ષેત - અને સ્વયં પરિણમમાન - પરિણમતો તો પ૨ પરિણમયિતાને - પરિણમાવનારને અપેક્ષે નહિ, કારણ શું ? = હિ વસ્તુશવત્તયઃ પરમપેક્ષતે - કારણકે વસ્તુશક્તિઓ પરને - અન્યને અપેક્ષતી નથી. તેથી શું ફલિત થયું ? તતઃ - તેથી કરીને નીવ: રિામસ્વભાવઃ સ્વયમેવાસ્તુ - જીવ પરિણામસ્વભાવી સ્વયમેવ - સ્વયં જ - પોતે જ ભલે હો ! તથા સતિ - તેમ સતે, હડધ્યાનપરિળતઃ સાધનઃ - ગરુડ ધ્યાન પરિણત - ગરુડના ધ્યાનમાં પરિણત થયેલો - પરિણામ પામેલો સાધક સ્વયં ગરુડ વળતોપયોગઃ - અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત - ક્રોધાદિ રૂપે પરિણત થયેલ - પરિણામ પામેલ ઉપયોગ, સવૅ - તે જ સ્વયં ોધાદ્રિ સ્વાત્ - સ્વયં - પોતે ક્રોધાદિ હોય, રૂતિ સિદ્ધ નીવસ્ય પરિણામસ્વમાવત્યું. એમ જીવનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. ।। કૃતિ‘આત્મધ્વાતિ’ आत्मभावना ||૧૨૧||૧૨૨||૨||૧૨૪||૧૨|| . ૪૧ - Page #793 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ છે, “તેથી સંસારનો અભાવ ન હોય”, તો સામો પ્રતિપ્રશ્ન થાય છે કે શું સ્વયં - આપોઆપ અપરિણમતા - ન પરિણમતા જીવને પુદ્ગલ કર્મ ક્રોધાદિ ક્રોધાદિ ભાવે પરિણાવે ? કે પરિણમતાને ? તેમાં પ્રથમ પક્ષ જે કહો તો સ્વયં - પોતે અપરિણમતો કારણકે સ્વતઃ - સ્વ થકી - પોતા થકી અસતી - નહિ હોતી શક્તિ બીજાથી કરી શકાય નહિ, નહિ તોડતી શક્તિઃ મન્ચન પાર્વેત ” અને સ્વયં - પોતે - આપોઆપ પરિણમતો હોય, તે પર - બીજ પરિણમાવનારને અપેક્ષે નહિ, અપેક્ષા રાખે નહિ, કારણકે “વસ્તુ શક્તિઓ પરને અપેક્ષતી નથી, “ર દિ વસ્તુશવત : પરમપેક્ષતે’ - અર્થાતુ જો વસ્તમાં પોતામાં જ શક્તિ છે, તો તે શક્તિને બીજની અપેક્ષા નથી - દરકાર નથી. આમ બન્ને પક્ષ ઘટતા નથી. એટલે પુદ્ગલકર્મરૂપ દ્રવ્ય ક્રોધાદિ સ્વયં નહિ પરિણમતા કે સ્વયં પરિણમતા જીવને ક્રોધાદિ ભાવે પરિણમાવવા સમર્થ નથી. હવે આમ ઉક્ત પ્રકારે બન્ને પક્ષ દૂષિત હોવાથી, ગત્યંતર અભાવથી - બીજી કોઈ ગતિ નહિ હોવાથી, ‘તત: નીવ: રામસ્વભાવ: વનેવાતુ’ - જીવ પરિણામ સ્વભાવી સ્વયમેવ ભલે હો !' અને તેમ હોતાં - ધ્યાનપરિણત: સTધ: સ્વયં દ વ - ગરુડધ્યાન પરિણત સાધક સ્વયં ગરુડ હોય તેની જેમ, અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત ઉપયોગ તે જ સ્વયં ક્રોધાદિ હોય, જ્ઞાનસ્વમાવઠ્ઠોધાદ્રિપરિપતેઃ ૩૫યો : સ gવ સ્વયં શોધાદ્રિ ચતુ - અર્થાતુ જેમ ગરુડના ધ્યાનમાં પરિણામથી પરિણત થયેલો સાધક જેમ પોતે જ ગરુડ હોય, તેમ અજ્ઞાન સ્વભાવરૂપ ક્રોધાદિ પરિણામથી પરિણત થયેલો ઉપયોગ તે જ સ્વયં - પોતે ક્રોધાદિ હોય અર્થાત અજ્ઞાન સ્વભાવી ક્રોધ પરિણામે પરિણત થયેલો ઉપયોગ તે જ પોતે ક્રોધ બની જાય, અજ્ઞાન સ્વભાવી માન પરિણામે પરિણત થયેલો ઉપયોગ તેજ પોતે માન બની જાય, અજ્ઞાન સ્વભાવી માયા પરિણામે પરિણત થયેલો ઉપયોગ તેજ પોતે માયા બની જાય, અજ્ઞાન સ્વભાવી લોભ પરિણામે પરિણત થયેલો ઉપયોગ તેજ પોતે લોભ બની જાય, યાવત જીવ પોતે - જીવનો ઉપયોગ પોતે જેવા જેવા ભાવે પરિણમે તેવો તેવો તે પોતે જ હોય છે. આમ “જીવનું પરિણામ સ્વભાવીપણું સિદ્ધ થયું', અર્થાત્ પરિણામીપણું એ જીવદ્રવ્યનો સ્વભાવ છે, એમ ત્રિકાલાબાધિત અખંડ નિશ્ચય સિદ્ધાંત સિદ્ધ થયો. આકૃતિ ગરુડ ધ્યાન પરિણતા સાધક સ્વયં ગરુડ અજ્ઞાન સ્વભાવ ક્રોધાદિ પરિણત ઉપયોગ સ્વિયં ક્રોધાદિ 图回 પર પુદ્ગલ જીવ કર્મ ૬૪૨ Page #794 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫ એમ જીવની સ્વભાવભૂત પરિણામશક્તિ હોતાં આત્મભાવનું જ કર્તુત્વ ઉદ્ઘોષતો સમયસાર કળશ (૨૦) સંગીત કરે છે - ૩પગતિ - स्थितेति जीवस्य निरंतराया, स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं, यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ॥६५॥ નિરંતરાયા જીવની સ્થિતા એ, સ્વભાવભૂતા પરિણામ શક્તિ; તે સ્થિત સતે તેહ કરે જ ભાવ, જેહ સ્વનો તે તસ કર્ણ સાવ. ૬૫ - અમૃત પદ-૫ “સાહેબા ! વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ જીવ દ્રવ્ય છે આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી (૨) ૧ એમ જીવની પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ; અંતરાય જેમાં ના આવે, એવી નિરંતરાયા સ્વભાવે... જીવ. ૨ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જેહ ભાવ સ્વનો કરે છે, કર્તા તેનો જ તેહ ઠરે છે, ભગવાન્ અમૃતચંદ્ર વદે છે... જીવ. ૩ અર્થ - એમ જીવની સ્વભાવભૂત પરિણામ શક્તિ નિરંતરાયા સ્થિત છે, તે સ્થિત સતે, તે (જીવ). જે ભાવ સ્વનો (પોતાનો - આત્માનો) કરે છે, તેનો જ તે કર્તા હોય. અમૃત જ્યોતિ મહાભાષ્ય “ચેતન ચેતન ભાવ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “પરિણામી ચેતન પરિણામો કર્મ જે જીવે કરિયે રે.” - શ્રી આનંદઘનજી “જીવ ચેતના સંજુગત, સદા પૂરણ સબ ઠૌર, તાતેં ચેતન ભાવકૌ, કરતા જીવ ન ઔર.” - બના. કૃત કર્તા કર્મ અ. ૨૧ આ જે ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં વિવરી દેખાડ્યું, તેના સારસમુચ્ચયરૂપ નિગમન કરતો આ કળશ કહ્યો છે - સ્થિતિ નવી નિરંતરાય માવમૂતા પરિણામશવિત્તઃ - ઉક્ત પ્રકારે ત્રણે કાલમાં ન ચળે એવા અખંડ નિશ્ચયથી જીવની “સ્વભાવભૂત” એવી પરિણામશક્તિ “નિરંતરાયા સ્થિત છે, જ્યાં કંઈ પણ અંતરાય-વિજ્ઞ-આડખીલી નથી એવી સ્વયં-આપોઆપ સ્થિત છે, કાંઈ નવીન સ્થાપિત કરવાની નથી અને તસ્યાં સ્થિતીય સ કરોતિ માવં યં સ્વસ્થ - તે સ્થિત (Ever-standing) સત તે - જીવ જે ભાવ સ્વનો- પોતાનો - આત્માનો કરે છે, તેનો જ તે કર્તા હોય - તવૈવ ભવેત્ત I ૬૪૩ Page #795 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તે આ પ્રકારે – जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स । णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६॥ જે કરે છે ભાવ આતમા, કર્તા તે કર્મનો તે હોય રે; જ્ઞાનિનો તે જ્ઞાનમય નિશ્ચયે, અજ્ઞાનમય અજ્ઞાનિનોય રે... અજ્ઞાનથી. ૧૨૬ ગાથાર્થ - જે ભાવ આત્મા કરે છે, તે કર્મનો તે કર્તા હોય છે. જ્ઞાનીનો તે (ભાવ) જ્ઞાનમય અને અજ્ઞાનીનો અજ્ઞાનમય હોય છે. ૧૨૬ आत्मख्यातिटीका તથઃિ - यं करोति भावमात्मा कर्ता स भवति तस्य कर्मणः ।। ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः ॥१२६॥ एवमयमात्मा स्वयमेव परिणामस्वभावोपि यमेव भावमात्मनः करोति तस्यैव कर्मतामापद्यमानस्य कर्तृत्वमापद्येत । स तु - ज्ञानिनः अज्ञानिनस्तु सम्यक् स्वपरविवेकेना सम्यक् स्वपरविवेकाभावेना - त्यंतोदितविविक्तात्मख्यातित्वात् त्यंतप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वाज्ञानमय एव स्यात् । જ્ઞાનમય વ ચાતુ 19૨દ્દા આત્મખ્યાતિટીકાર્થ એમ આ આત્મા સ્વયમેવ પરિણામ સ્વભાવી છતાં, જે જ ભાવ આત્માનો કરે છે, તેના જ - કર્યતા આપદ્યમાન (કર્મપણું પામતા) એવાના કર્તુત્વને (કર્તાપણાને) પ્રાપ્ત થાય. અને તે તો - જ્ઞાનીનો અજ્ઞાનીનો તો સમ્યફ સ્વ-પર વિવેકથી સમ્યક સ્વપર વિવેકના અભાવથી અત્યંત ઉદિત અત્યંત પ્રત્યસ્તમિત (આથમી ગયેલા) વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનમય જ હોય અજ્ઞાનમય જ હોય. ૧૨૬ નામાવના - તથહિ - આ પ્રકારે સભા - આત્મા જે ભાવં કરોતિ - જે ભાવ કરે છે, તસ્ય ફર્મr: - તે કર્મનો સં - તે, આત્મા વર્તા ભવતિ - કર્તા હોય છે, જ્ઞાનિનઃ - જ્ઞાનીનો સ - તે, ભાવ જ્ઞાનમ: - જ્ઞાનમય (હોય છે), અજ્ઞાનિનઃ - અજ્ઞાનીનો મજ્ઞાનમય: - અજ્ઞાનમય (ભાવ હોય છે). || ત કથા ગામમાવના //૦૨દ્દા gવમ્ - એમ ઉક્ત પ્રકારે માત્મા - આ - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવોfપ - સ્વયમેવ - સ્વયં જ - પોતે જ પરિણામ સ્વભાવી છતાં, યમેવ માવાભન: રોતિ - જે જ ભાવ આત્માનો કરે છે, તવ તામપદ્યમાની - તે જ કર્યતા આપઘમાનનું - કર્મપણાને પામી રહેલનું કર્તૃત્વમાÈત - કર્તુત્વ - કર્તાપણું આપન્ન થાય, પ્રાપ્ત થાય. સ તુ - અને તે તો, તે ભાવ તો, જ્ઞાનિનઃ - જ્ઞાનિનો જ્ઞાનમય વ ચતું - જ્ઞાનમય જ હોય. શાને લીધે ? અત્યંતતિવિવિવત્તાભરધ્યાતિવાત્ - અત્યંત ઉદિત - ઉદય પામેલ વિવિક્ત - પૃથક્ - ભિન્ન આત્મખ્યાતિપણાને લીધે. તે પણ શાથી ? સદ્ વપરવિવેન - સમ્યક સ્વપર વિવેકથી. અજ્ઞાનિસ્તુ - પણ અજ્ઞાનિનો તો (તે ભાવ) અજ્ઞાનમ પ્રવ ચાતુ - અજ્ઞાનમય જ હોય. શાને લીધે ? ૩યંત પ્રત્યસ્તતિવિવિવરતાત્માધ્યતિત્વ - અત્યંત પ્રત્યસ્તમિત - અસ્ત પામી ગયેલ વિવિક્ત - પૃથક આત્મખ્યાતિપણાને લીધે. || ત “ગાત્મધ્યાતિ' સામાવના ||૧૨દ્દા ૬૪૪ Page #796 -------------------------------------------------------------------------- ________________ હાઈ , કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૨૬ અમૃત જ્યોતિ' મહાભાષ્ય લોક વ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ તથાતથ્ય દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ હૈયે અને જ્ઞાને સ્ફરિત એવા આત્મભાવને અત્યારે આટલું લખી તટસ્થ કરીએ હૈયે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં.૪૧૩ ઘટ મંદિર દીપક કિયો, સહજ સુજ્યોતિ સ્વરૂપ; આપ પરાઈ આપહી, ઠાનત વસ્તુ અનૂપ.” - શ્રી આનંદઘન પદ-૪ આત્માની પરિણામશક્તિ સ્વભાવભૂત સ્થિત છે, એટલે તે જે ભાવ આત્માનો કરે છે તેનો તે કર્તા હોય છે એમ આ ગાથાના ભાવનું સૂચન કરતા ઉત્થાનિકા કલશમાં આત્મા આત્મભાવનો કર્તા સચવ્યું. તે કેવા પ્રકારે ? તે આ ગાથામાં દર્શાવ્યું છે અને પરમેષિ આત્મખ્યાતિકારે તેનું અનન્ય લાક્ષણિક શૈલીથી પરમ પરમાર્થગંભીર સૂત્રાત્મક વ્યાખ્યાન કરતાં સંક્ષેપમાં સમસ્ત તત્ત્વવિજ્ઞાનનું બીજભૂત જ્ઞાન અત્ર પ્રકાશ્ય છે. એમ ઉક્ત પ્રકારે આ આત્મા સ્વયમેવ - પોતે જ - આપોઆપ જ પરિણામ સ્વભાવી છતાં, “વમેવ પરિણામસ્વભાવ’િ - જે જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તે જ કર્યતા આપદ્યમાન - કર્મપણું પામી રહેલા ભાવના કર્તાપણાને પ્રાપ્ત થાય, અને તે ભાવ તો જ્ઞાનીનો જ્ઞાનમય જ હોય અને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ હોય. જ્ઞાનીનો જ્ઞાનમય જ શાને લીધે હોય ? અત્યંત “ઉદિત' - ઉદય પામેલ “વિવિક્ત” - પૃથક કરેલ - ભિન્ન કરેલ અલગ પાડેલ - આત્મખ્યાતિપણાને લીધે - અત્યંતરિતવિધિવત્તાભરધ્ધતિત્વનું - તેમ શાથી કરીને? સમ્યક સ્વ પર વિવેકથી - “સખ્ય વપરવિન | - અજ્ઞાનીનો તે ભાવ અજ્ઞાનમય જ શાને લીધે હોય ? અત્યંત પ્રત્યસ્તમિત’ - અસ્ત પામી ગયેલ - આથમી ગયેલ “વિવિક્ત” - પૃથક - ભિન્ન - અલગ આત્મખ્યાતિપણાને લીધે. તેમ શાથી કરીને ? એમ ઉપરમાં કહી બતાવ્યું તેમ આ - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા “સ્વયમેવ - બીજ કોઈની પ્રેરણા વિના આપોઆપ જ “પરિણામસ્વભાવી' - પરિણામ સ્વભાવવાળો છે આત્મા જે જ ભાવ આત્માનો અને એમ “પરિણામ સ્વભાવી હોઈ તે યવ ભાવમત્મિનઃ રતિ - જે જ કરે છે, તેનો તે કર્તા ભાવ આત્માનો કરે છે, તે જ “કર્મતા પામતા” - કર્મપણું પામતા ભાવનું કિર્તાપણું તે પામે, “તર્થવ શર્મતાપમાનય ર્વત્વમાપત’ | - અર્થાતુ જે ભાવ - પરિણામ આત્મા આત્માનો કરે છે, તે જ ભાવનો તે કર્તા હોય છે અને તે ભાવ તેનું કર્મ હોય છે. કારણકે જે કરે છે તે કર્તા છે અને જે કરાય છે - કરવામાં આવે છે તે કર્મ છે – ભાષાશાસ્ત્રના આ સામાન્ય નિયમ પ્રમાણે આત્મા જે ભાવ આત્માનો - પોતાનો કરે છે, તે ભાવનો કરનારો તે કર્તા છે અને જે ભાવ આત્માથી કરવામાં આવે છે, તે ભાવ તે આત્માનું કર્મ - ભાવકર્મ છે, અર્થાત્ આત્મા આ આત્મભાવ રૂપ ભાવકર્મનો કર્તા છે અને આ આત્મભાવ રૂપ ભાવકર્મ આત્માનું કર્મ છે. તેમાં જે જ્ઞાની છે, તેનો તે ભાવ તો - “સમ્યફ સ્વ-પર વિવેકથી અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે – જ્ઞાનમય જ હોય.” “ તુ જ્ઞાનિના જ્ઞાનમય પ્રવ શાનીનો જાનમય જ ભાવ: સ્થાન | . અર્થાત જે જ્ઞાની છે તેને સમ્યકપણે - યથાર્થપણે - જેમ છે તેમ પરસ્પર વિવેક, વિવિક્ત વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વ - પરનો વિવેક ઉપજ્યો છે, આત્મા-અનાત્માનું ભેદ કાતિ પs જ્ઞાન પ્રગટ્યું છે, એટલે આત્મા સિવાયના બીજા બધા ભાવથી - સમસ્ત પર ભાવથી પૃથક કરેલ - અલગ પાડેલ - વિવિક્ત આત્મખ્યાતિનું તેને અત્યંત ઉદિતપણું વર્તે છે, સર્વ પરભાવથી ભિન્ન એવા એક શુદ્ધ આત્માની અનુભૂતિના ભાનુનું તેને 'ऋजुसूत्रनयस्तत्र कर्तृतां तस्य मन्यते । વર્ષ ખત્યાત્નિ વં ચં નવં પા પા ” - શ્રી યશોવિજયજી કૃત અ.સા. આ.નિ. અધિ. ૯૭ ૪૫ Page #797 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સદોદિતપણું વર્તે છે, તે નિરંતર એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ આત્માનો આત્યંતિક અનુભવ કરે છે, એટલે આમ આ સદોદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ હોય, જ્ઞાની સદા જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય જ ભાવે પરિણમે છે, એટલે કે તે જ્ઞાની જ્ઞાનમય ભાવનો જ કર્તા છે. ‘‘સહેજે પ્રગટ્યો નિજ પર ભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ ઠવે રે લો. જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો, તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો. જાગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો, છાંડી મિથ્યા દુર્જય નિંદ પ્રમાદની રે લો.'' - મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી “મેરે ઘટ જ્ઞાન ભાનુ ભયો ભોર, ચેતન ચૂકવા ચેતના ચકવી, ભગો વિરહ કો સોર... મેરે ઘટ.'' - શ્રી આનંદઘન પદ-૧૫ પણઆથીઉલટુંઅજ્ઞાનીનેતેભાવતો-‘સમ્યક્ત્વ-પરવિવેકનાઅભાવથીઅત્યંત પ્રત્યસ્તિમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે - અજ્ઞાનમય જ હોય.' અજ્ઞાનીનો અજ્ઞાનમય આત્મખ્યાતિ પ્રત્યસ્તમન યથાર્થપણે ભાવ : સ્વપર અવિવેક, ‘જ્ઞાનિનતુ વ્રજ્ઞાનમય વ ચાત્' । - અર્થાત્ જે અજ્ઞાની છે, તેને સમ્યપણે જેમ છે તેમ યથાવત્ વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વપરનો વિવેક ઉપજ્યો નથી, આત્મા - અનાત્માનું ભેદજ્ઞાન પ્રગટ્યું નથી, એટલે આત્મા સિવાયના બીજા બધા ભાવથી - સમસ્ત પર ભાવથી પૃથક્ કરેલ - અલગ પાડેલ - વિવિક્ત આત્મખ્યાતિનું તેને અત્યંત પ્રત્યસ્તમિતપણું વર્તે છે, સર્વ પરભાવથી ભિન્ન એવા એક શુદ્ધ આત્માની અનુભૂતિના ભાનુનું તેને અત્યંત અસ્ત પામી ગયાપણું - આથમી ગયાપણું વર્તે છે, તે કદી પણ એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ આત્માનો અનુભવ કરતો નથી, એટલે આમ આ અત્યંત પ્રત્યસ્તમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત પૃથક્ આત્માનુભવના અભાવે અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય જ હોય. અજ્ઞાની સદા અજ્ઞાન અજ્ઞાન ને અજ્ઞાનમય જ ભાવે પરિણમે છે, એટલે કે અજ્ઞાની સદા અજ્ઞાનમય ભાવનો જ કર્તા છે. આકૃતિ જ્ઞાની સ્વ વિવેક ઉદિત વિવિક્ત આત્મખ્યાતિ જ્ઞાનમય ભાવ - - સ્વ જીવ વા ૪ પર અજ્ઞાની પર પુદ્ગલકર્મ સ્વ પર અવિવેક પ્રત્યસ્તમિત - વિવિક્ત – આત્મખ્યાતિ અજ્ઞાનમય ભાવ - Page #798 -------------------------------------------------------------------------- ________________ કાંકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૨૭ જ્ઞાનમય ભાવ થકી શું ? અજ્ઞાનમય થકી શું થાય છે ? એ કહે છે अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि । णाणमओ णाणिस्स दु ण कुणदि तह्मा दु कम्माणि ॥ १.२७ ॥ અજ્ઞાનમય ભાવ અજ્ઞાનિનો, તેથી કરે તે કર્મ રે; ज्ञानभय ते ४ ज्ञानिनो, तेथी हुरे न ते अर्भ रे... अज्ञानथी. १२७ ગાથાર્થ - અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય છે, તેથી તે કર્મો કરે છે અને જ્ઞાનીનો (ભાવ) જ્ઞાનમય છે, તેથી તો તે કર્મો નથી કરતો. ૧૨૭ आत्मख्यातिटीका किं ज्ञानमयभावात्किमज्ञानमयाद्भवतीत्याह अज्ञानमयो भावोऽज्ञानिनः करोति तेन कर्माणि । अज्ञानिनो हि सम्यक्स्वपरविवेकाभावेना - त्यंतप्रत्यस्तमितविविक्तात्मख्यातित्वा द्यस्मादज्ञानमय एव भावः स्यात्, तस्मिंस्तु स्वपरयोरेकत्वाध्यासेन ज्ञानमात्रात्स्वस्मात्प्रभ्रष्टः पराभ्यां रागद्वेषाभ्यां सममेकीभूय प्रवर्तिताहंकारः स्वयं किलैषोहं रज्ये रुष्यामीति रज्यते रुष्यति च तस्मादज्ञानमयभावादज्ञानी परौ रागद्वेषावात्मानं कुर्वन् करोति कर्माणि । - ज्ञानमयो ज्ञानिनस्तु न करोति तस्मात्तु कर्मा ज्ञानस्तु सम्यक्स्वपरविवेकेना त्यंतोदितविविक्तात्मख्यातित्वा द्यस्माद् ज्ञानमय एव भावः स्यात्, तस्मिंस्तु - स्वपरयोर्नानात्वविज्ञानेन ज्ञानमात्रे स्वस्मिन्सुनिविष्टः पराभ्यां रागद्वेषाभ्यां पृथग्भूततया ६४७ स्वरसत एव निवृत्ताहंकारः स्वयं किल केवलं जानात्येव न रज्यते न च रुष्यति, आत्मभावना किं ज्ञानमयभावात् किम ज्ञानमयाद् भवतीत्याह - ज्ञानभय भाव थडी शुं ? अज्ञानभय भाव थडी शुं ? अज्ञानिन अज्ञानीनो अज्ञानमयो भावः - अज्ञानभय लाव (होय छे), तेन तेथी ने कर्माणि करोति ते भी डरे छे, ज्ञानिनस्तु पक्ष ज्ञानीनो तो ज्ञानमयो ज्ञानभय (भाव) होय छे, तस्मात् तु नथी करतो. ॥ इति गाथा आत्मभावना || १२७|| तेथी तो कर्माणि न करोति ते भ तस्माद् ज्ञानमयभावात् ज्ञानी परौ रागद्वेषावात्मानमकुर्व न करोति कर्माणि ॥१२७|| - अज्ञानिनो हि - अज्ञानिनो खुटपसे निश्चये उरीने यस्माद् अज्ञानमय एव भावः स्यात् २ अज्ञानभय ४ लाव होय, शाने बीधे ? सम्यक् स्वपरविवेकाभावेन सभ्य स्वपर - विवेना अभावधी अत्यंतप्रत्यंस्तमितविविक्तात्मख्यातित्वात् - अत्यंत प्रत्यस्तमित खस्त भाभी गयेस विविश्त पृथगुलूत यात्यध्यातिपशाने बीधे साम अज्ञानिनो अज्ञानभय ४ भाव होय. तस्मिंस्तु सति खने ते सते होतां स्वपरयोरेकत्वाध्यासेन स्वपरना खेत्a अध्यासथी - खेप भानी बेसवाथी, ज्ञानमात्रात्स्वस्मात् प्रभ्रष्टः - ज्ञान मात्र डेवल ज्ञान सेवा स्वधी- भोताथी - - Page #799 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય અજ્ઞાનીને નિશ્ચય કરીને પણ શાનીનો તો સમ્યકત્વપર વિવેકના અભાવથી સમ્યક્રસ્વ-પર વિવેકથી અત્યંત પ્રત્યસ્તમિત અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે કારણકે અજ્ઞાનમય જ ભાવ હોય કારણકે જ્ઞાનમય જ ભાવ હોય અને તે સતે અને તે સતે સ્વ-પરના એકત્વ અધ્યાસથી સ્વ-પરના નાના– વિજ્ઞાનથી જ્ઞાનમાત્ર સ્વથી પ્રભ્રષ્ટ એવો તે જ્ઞાનમાત્ર સ્વમાં સુનિવિષ્ટ એવો તે પર એવા રાગદ્વેષ સાથે એકરૂપ થઈ, પર એવા રાગ દ્વેષથી પૃથગુભૂતતાએ કરીને અહંકાર પ્રવર્તિત કરતો, સ્વરસથી જ નિવૃત્ત અહંકાર સતો, સ્વયં નિશ્ચયે આ હું રંજુ છું, રોપું છું સ્વયં નિશ્ચયે કેવલ જણે જ છે, એમ (સમજી) રાગ કરે છે અને રોષ કરે છે નથી રાગ કરતો ને નથી રોષ કરતો, તેથી કરીને અજ્ઞાનમય ભાવ થકી તેથી કરીને જ્ઞાનમય ભાવ થકી અજ્ઞાની જ્ઞાની પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો, પર એવા રાગ-દ્વેષને આત્મા ન કરતો, કર્મો કરે છે, કર્મો નથી કરતો. ૧૨૭ અમૃત જ્યોતિ' મહાભાષ્ય દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ?” - શ્રીમદ્ રાજચંદ્રજી પ્રભ્રષ્ટ - પ્રયુત - પ્રમત્ત થયેલો (અજ્ઞાની) પરામાં રાખ્યાં સમમેઠીમૂવ - પર એવા રાગ - દ્વેષ સાથે એકરૂપ થઈ પ્રવર્તતાઈંજાર: - અહંકાર પ્રવર્તિત કરતો, સ્વયં તૈિોટું રળે ગામતિ - સ્વયં ખરેખર ! આ હું રજુ છું, રોપું છું એમ, રજતે ધ્યતિ - રંજે છે અને રોષે છે. તસ્માન્ - તેથી કરીને અજ્ઞાનમયમાવત્ - અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની - અજ્ઞાની પુરી દ્વેષાવાત્માનું સુર્વનું - પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો, રોતિ મft - કર્મો કરે છે. પણ આથી ઉલટું, જ્ઞાનિનg - જ્ઞાનીનો તો યસ્માત્ જ્ઞાનમય ઇવ માવ: ચાતુ - કારણકે જ્ઞાનમય જ ભાવ હોય. શાને લીધે ? સદ્ વપરવિવેક્રેન - સમ્યક્ સ્વ પર વિવેકથી અત્યંતોતિવિધિવત ભવ્યાતિવાન્ - અત્યંત ઉદિત - ઉદય પામેલ વિવિક્ત - પૃથગુભૂત આત્મખ્યાતિપણાને લીધે. આમ જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ હોય. તમિસ્ત સત - અને તે સતે - હોતાં, પરયોનનાવિજ્ઞાનેન - સ્વ-પરના નાના– વિજ્ઞાનથી, નાનાપણાના - જૂદા જૂદા પણાના વિશેષ જ્ઞાનથી. જ્ઞાનમાર્ગે સુિનિવિદ: - જ્ઞાનમાત્ર - કેવલ જ્ઞાન એવા સ્વમાં - પોતામાં સુનિવિષ્ટ - સારી પેઠે નિતાંતપણે બેસી ગયેલ (જ્ઞાની), પૂરાખ્યાં રાખ્યાં પૃથમૂતત વરસત gવ નિવૃત્તાછા૨: - પર એવા રાગ-દ્વેષથી પૃથગુ ભૂતતાએ કરી - અલગ થઈ ગયાપણાએ કરી સ્વરસથી જ - આપોઆપ જ અહંકાર નિવૃત્ત થયો છે જેનો એવો, સ્વયં જિત જૈવર્ત નાનાવ - સ્વયં - પોતે ખરેખર ! નિશ્ચય કરીને કેવલ માત્ર જાણે જ છે, ન્યતે ન ૩ થતિ - નથી રંજતો અને નથી રોષતો. તમન્ - તેથી કરીને જ્ઞાનમયમાવત્ - જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની - જ્ઞાની પુરી રાગદ્વેષાવાત્માનમજુર્વનું - પર એવા રાગ-દ્વેષને આત્મા નહિ કરતો, ન કરોતિ મffજ - કર્મો નથી કરતો. // તિ માત્મતિ' માત્મભાવના ||૧૨૭ના ૪૮ Page #800 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ અધિકારઃ સમયસાર ગાથા-૧૨૭ જ્ઞાનમય ભાવ થકી શું થાય છે? ને અજ્ઞાનમય ભાવ થકી શું થાય છે? તેનું સ્પષ્ટીકરણ અત્ર કર્યું છે અને મહાનિગ્રંથ મુનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અપૂર્વ અશાની-શાનીના કર્મ તત્ત્વકલાથી અદ્ભુત સૂત્રાત્મક શૈલીથી ગ્રથિત કરેલ ભગવતી કર્તા-અકર્તાપણાની “આત્મખ્યાતિ'માં તેનું સમગ્ર તત્ત્વવિજ્ઞાન પ્રદર્શિત કરી અલૌકિક જ્ઞાનચંદ્રિકા અમૃતચંદ્રજીએ દાખવેલી વિસ્તારી છે. અજ્ઞાનીનો નિશ્ચય કરીને કારણકે અજ્ઞાનમય જ ભાવ હોય, અદભુત વૈજ્ઞાનિક પ્રક્રિયા ' તેથી કરીને અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાની કર્મો કરે છે, પણ જ્ઞાનીનો તો કારણકે જ્ઞાનમય જ ભાવ હોય, તેથી કરીને જ્ઞાની કર્મો નથી કરતો. અજ્ઞાનીનો અજ્ઞાનમય જ ભાવ શાને લીધે ? અત્યંત “પ્રત્યસ્તમિત' - અસ્ત પમાડાઈ ગયેલ વિવિક્ત” - પૃથક્ - ભિન્ન - અલાયદી આત્મખ્યાતિપણાને લીધે. તેમ પણ શાથી કરીને ? સમ્યક સ્વપર વિવેકના અભાવથી. આમ અજ્ઞાનીનો અજ્ઞાનમય જ ભાવ હોય છે, તે સતે - તે હોતાં, અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાની કર્મો શી રીતે કરે છે ? પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો - ‘પૂરી રાષાવાત્માનં ર્વનું' - તે રાગ-દ્વેષને આત્મા શાથી કરે છે ? સ્વયં - પોતે ખરેખર ! આ હું રંજ - રોષે છું એમ સમજી રંજે છે - રાગ કરે છે, રોષે છે - રોષ કરે છે. આ હું રંજ છું - રોપું છું એમ તે કેમ સમજે છે ? અહંકાર પ્રવર્તિત કરતો - પ્રવર્તાવતો - પ્રવર્તિતાહંજાર: - તે પણ શી રીતે ? “પર” એવા રાગ-દ્વેષ સાથે એકરૂપ થઈ - Yરાખ્યાં રાખ્યાં સમલૈમૂય - તે પણ શી રીતે ? જ્ઞાનમાત્ર એવા “સ્વથી' - પોતાથી - આત્માથી પ્રભ્રષ્ટ - પ્રય્યત થયેલો તે રીતે. તેમ શાથી થયેલો ? સ્વ-પરના એકત્વ અધ્યાસથી – “વપરાવર્તધ્યાસાતું’ - સ્વપરનું એકપણું માની બેસવાથી. તે એકત્વ અધ્યાસ પણ શાથી ? તે - અજ્ઞાનમય જ ભાવ સતે - અજ્ઞાનમય જ ભાવ હોતાં. આમ આ પ્રક્રિયા પ્રમાણે કર્મનું મૂળ અજ્ઞાનમય ભાવ જ છે. આથી ઉલટું - જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ શાને લીધે હોય ? અત્યંત ઉદિત” - ઉદય પામેલ “વિવિક્ત' - પૃથકુ - ભિન્ન અલાયદી આત્મખ્યાતિપણાને લીધે. તેમ પણ શાથી કરીને ? સમ્યક સ્વપર વિવેકથી. આમ જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ હોય છે. તે સતે - તે હોતાં, જ્ઞાનમય ભાવ થકી જ્ઞાની કર્મો શી રીતે નથી કરતો ? પર એવા રાગ-દ્વેષને આત્મા ન કરતો - “પુર રાષિાવાત્માનવજુર્વ' - તે રાગ-દ્વેષને આત્મા શાથી નથી કરતો ? સ્વયં – પોતે તે ખરેખર ! કેવલ જાણે જ છે, નથી રંજતો - નથી રોષતો. એમ શાથી ? સ્વરસથી જ - આપોઆપ જ જેનો અહંકાર નિવૃત્ત થયો છે એવો છે તેથી, “વરસત વિ નિવૃત્તાહિંછIR:' | - તે પણ શી રીતે ? પર એવા રાગ દ્વેષ સાથે પૃથગુભૂતતાએ કરીને - પૃથક - ભિન્ન થઈ ગયાપણાએ કરીને, “TRIભ્ય રાષમ્યાં પ્રથમૂતતા' - તે પણ શી રીતે ? જ્ઞાનમાત્ર એવા “સ્વમાં” - પોતામાં - આત્મામાં સુનિવિષ્ટ' - સારી પેઠે નિતાંતપણે - અત્યંતપણે બેસી ગયેલો - સ્થિત થયેલો તે રીતે - જ્ઞાનમાર્ગે સ્મિનું સુનિવિ: | - તેમ શાથી થયેલો ? સ્વ-પરના નાના– વિજ્ઞાનથી - વપરથો નનર્વિવિજ્ઞાનેન | - સ્વ-પરના નાનાપણાના - ભિન્ન ભિન્નપણાના વિજ્ઞાનથી. તે નાના– વિજ્ઞાન પણ શાથી ? તે જ્ઞાનમય જ ભાવ સતે - જ્ઞાનમય જ ભાવ હોતાં. આમ આ પ્રક્રિયા પ્રમાણે કર્મ અભાવનું મૂળ જ્ઞાનમય ભાવ જ છે. પરમ આત્મદેષ્ટા અમૃતચંદ્રજીની આ પરમ અદ્દભુત વ્યાખ્યાની હવે વિશેષ વિચારણા કરીએ. આકૃતિ અજ્ઞાની જ્ઞાની ૧. સ્વ પર અવિવેક – પ્રત્યસ્તમિત વિવિક્ત : સ્વ પર વિવેક – ઉદિત વિવિક્ત આત્મખ્યાતિ આત્મખ્યાતિ ૨. સ્વ પર અંધકારરૂપ અજ્ઞાનમય ભાવ .:: સ્વ પર જ્ઞાન પ્રકાશમય જ્ઞાનભાવ ૩. સ્વ પર એકત્વ અધ્યાસ :: સ્વ પર નાના– વિજ્ઞાન ૪૯ Page #801 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૪. સ્વ ભ્રષ્ટતા, પર સ્થિતિ :: સ્વ સ્થિતિ, પર ભ્રષ્ટતા ૫. પર રાગદ્વેષ એકરૂપતા : પર રાગદ્વેષ પૃથભૂતતા ૬. પર પ્રવૃત્ત અહંકાર (હું) :: પર નિવૃત્ત અહંકાર (ન “હું'), ૭. પર રાગ દ્વેષ પ્રવૃત્તિ : પર રાગ દ્વેષ નિવૃત્તિ ૮. પર કર્મ કર્તાપણું :: પર કર્મ અકર્તાપણું ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ “અજ્ઞાનીનો નિશ્ચય કરીને સમ્યક સ્વપર વિવેકના અભાવથી અત્યંત પ્રત્યસ્તમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે અજ્ઞાનમય જ ભાવ હોય.' અજ્ઞાનીનો ભાવ અર્થાત અજ્ઞાની જીવને સમ્યકપણે - યથાર્થપણે - જેમ છે તેમ યથાસ્થિત અજ્ઞાનમય જ વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વ-પર વિવેકનો અભાવ હોય છે, તેથી કરીને તેને સમસ્ત પરવસ્તુથી વિવિક્ત - પૃથગુભૂત (અલગ પાડેલ) એવા આત્માની ખ્યાતિનું - પ્રસિદ્ધિનું - પ્રતીતિનું સ્વાનુભૂતિનું અત્યંત પ્રત્યસ્તમિતપણું - સર્વથા આથમી ગયાપણું વર્તે છે, તે કદી પણ શુદ્ધ એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ આત્માનુભૂતિ કરતો નથી, એટલે આમ આ અત્યંત પ્રત્યસ્તમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત - પૃથફભૂત આત્માનુભવના અભાવે અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય જ હોય. અને “તે સતે' - અજ્ઞાનીનો ભાવ એમ અજ્ઞાનમય જ હોય છે, એટલે તે અજ્ઞાની “સ્વ પરનો એકત્વ અધ્યાસ' કરે છે, આત્મા-અનાત્માનું એકપણું માની બેસે છે અને આમ તે સ્વ પરનો એકત્વ અધ્યાસ કરે છે. એથી કરીને જ્ઞાનમાત્રાત્ સ્માતું પ્રશ્નઈ: જ્ઞાનમાત્ર સ્વથી પ્રભ્રષ્ટ એવો તે પર એવા રાગ દ્વષ સાથે એકરૂપ થાય છે, કેવલ જ્ઞાન સિવાય જ્યાં બીજું કાંઈ નથી એવા જ્ઞાનમાત્ર - કેવલજ્ઞાન સ્વરૂપ સ્વથી - આત્માથી પ્રય્યત - પ્રભ્રષ્ટ - પ્રમત્ત થયેલો તે આત્માથી અન્ય - અનાત્મા પર એવા રાગદ્વેષ સાથે એકરૂપ થાય છે. એટલે તે રાગ-દ્વેષ હું છું એમ તે પર એવા રાગદ્વેષમાં આત્મબુદ્ધિ રૂપ “અહંકાર પ્રવર્તિત કરતો” સ્વયં નિશ્ચયે આ હું રાગ કરું છું, રોષ કરું છું, એમ સમજી રાગ કરે છે અજ્ઞાનીના કર્મકર્તાપણાની અને રોષ કરે છે. તેથી કરીને આવી આ અનુક્રમબદ્ધ કાર્યકારણ સંકલના તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા પરથી પ્રતીત થાય છે કે, આત્મસ્વરૂપના અજ્ઞાનરૂપ અજ્ઞાનમય ભાવને લીધે જ અજ્ઞાની ‘પર એવા રાગ-દ્વેષને આત્મા કરતો કર્મો કરે છે', આત્માથી અન્ય-પર એવા અનાત્મારૂપ રાગદ્વેષને આત્મારૂપ - આત્મભાવરૂપ કરતો તો કર્મો કરે છે. અર્થાત્ કર્મોનું બીજ રાગદ્વેષ છે ને રાગદ્વેષનું બીજ અજ્ઞાન છે, એટલે અજ્ઞાન એ જ કર્મનું અંતર્ગત મૂલ કારણ છે. આમ અજ્ઞાનીને (૧) સમ્યક સ્વ પર વિવેકના અભાવથી વિવિક્ત આત્મખ્યાતિનું અત્યંત અસ્તગતપણું હોય છે, (૨) તેથી તેનો અજ્ઞાનમય જ ભાવ હોય છે, (૩) તેથી તેને સ્વપરનો એકત્વ અધ્યાસ હોય છે, (૪) તેથી તેને સ્વથી - આત્માથી ભ્રષ્ટતા હોય છે, (૫) અને પર - રાગ ‘ષ સાથે એકરૂપતા હોય છે. (૬) તેથી તેને અહંકાર પ્રવર્તે છે, (૭) તેથી તેને રાગ-દ્વેષમાં પ્રવૃત્તિ હોય છે, (૮) અને તેથી તેને કર્મનું કર્તાપણું હોય છે. આ ક્રમથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાનીને આ બધું હોય છે. આથી ઉલટું, “જ્ઞાનીનો તો સમ્યક સ્વપ૨ વિવેકથી અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનમય જ ભાવ હોય', જ્ઞાની જીવને તો નિશ્ચય કરીને સમ્યકપણે - શાનીનો શાનમય જ ભાવ યથાર્થપણે - જેમ છે તેમ વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વપર વિવેકનો ભાવ હોય છે, તેથી કરીને તેને સમસ્ત પરવસ્તુથી વિવિક્ત - પૃથગુભૂત (અલગ પાડેલ) એવા આત્માની ખ્યાતિનું - પ્રસિદ્ધિનું - પ્રતીતિનું સ્વાનુભૂતિનું અત્યંત ઉદિતપણું - સર્વથા ઉદયંગતપણું ૬૫૦ Page #802 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૨૭. વર્તે છે, તે સદા શુદ્ધ એક ગ્લાયકભાવ રૂપ શુદ્ધ આત્માનુભૂતિ કરે છે. એટલે આમ આ અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત – પૃથફ આત્માનુભવના સદ્ભાવે જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ હોય. અને “તે સતે’ - જ્ઞાનીનો ભાવ એમ જ્ઞાનમય જ હોય છે, એટલે તે જ્ઞાની “સ્વપરનું નાનાત્વ વિજ્ઞાન કરે છે - સ્વરિયો નાવિજ્ઞાનેન સ્વપરનું - આત્મ અનાત્માનું શાનીના કર્મ-અકર્તાપણાની નાનાપણું - ભિન્ન ભિન્નપણું જાણે છે. આત્મા-અનાત્માના ભેદજ્ઞાનથી તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા સ્વપરનું પૃથકપણે જાણે છે અને આમ તે સ્વપરનું નાનાત્વ વિજ્ઞાન કરે છે, એથી કરીને “જ્ઞાનમાર્ગે સેિન સુનિવિદ:” - “જ્ઞાન માત્ર સ્વમાં સુનિવિષ્ટ એવો તે પર એવા રાગદ્વેષ સાથે પૃથગુભૂતતાએ કરીને વર્તે છે, અર્થાત્ કેવલ જ્ઞાન સિવાય જ્યાં બીજું કાંઈ નથી એવા જ્ઞાનમાત્ર-કેવલ જ્ઞાન સ્વરૂપ સ્વમાં - આત્મામાં સારી પેઠે સ્થિર થઈને બેસી ગયેલો - સનિવિષ્ટ એવો તે આત્માથી અન્ય - અનાત્મા પર એવા રાગ-દ્વેષ સાથે પૃથગુભૂતપણાએ - અલગપણાએ કરીને વર્તે છે - પૃથક - અલગ થઈ ગયાપણાએ કરીને વર્તે છે; અને એમ પર એવા રાગદ્વેષથી - પૃથક - અલગપણે તે વર્તે છે, એટલે તે રાગ-દ્વેષ હું નથી એમ તે પર એવા રાગ ષમાંથી “સ્વરસથી જ નિવૃત્ત અહંકાર' હોય છે, આપોઆપ જ અહંકાર જેનો નિવૃત્ત થયો છે એવો હોય છે અને એમ નિવૃત્ત અહંકાર તે સ્વયં નિશ્ચયે કેવલ જાણે જ છે - સ્વયં વિન વક્ત નાનાચેવ, નથી રાગ કરતો ને નથી રોષ કરતો, તેથી કરીને આવી આ અનુક્રમબદ્ધ કાર્યકારણ સંકલના પરથી સુપ્રતીત થાય છે કે આત્મસ્વરૂપના જ્ઞાનરૂપ જ્ઞાનમય ભાવને લીધે જ જ્ઞાની “પર એવા રાગદ્વેષને આત્મા ન કરતો કર્મો નથી કરતો', આત્માથી અન્ય-પર એવા અનાત્મારૂપ રાગદ્વેષને આત્મારૂપ - આત્મભાવ રૂપ નહિ કરતો સતો કર્મો નથી કરતો. અર્થાતુ અકર્મનું બીજ વીતરાગ-દ્વેષપણું છે ને વીતરાગ-દ્વેષપણાનું બીજ જ્ઞાન છે, એટલે જ્ઞાન એ જ અકર્મપણાનું અંતર્ગત મૂળ કારણ છે. આમ જ્ઞાનીને (૧) સમ્યફ સ્વપર વિવેકથી વિવિક્ત આત્મખ્યાતિનું અત્યંત ઉદિતપણું હોય છે, (૨) તેથી તેનો જ્ઞાનમય જ ભાવ હોય છે, (૩) તેથી તેને સ્વપરનું નાના વિજ્ઞાન હોય છે, (૪) તેથી તેને જ્ઞાનમાત્ર સ્વમાં સુનિવિષ્ટતા હોય છે, (૫) અને પર રાગદ્વેષથી પૃથગૃભૂતતા હોય છે, (૬) તેથી તેને અહંકાર નિવર્તે છે, (૭) તેથી તેને રાગદ્વેષથી નિવૃત્તિ હોય છે, (૮) અને તેથી તેને કર્મનું અકર્તાપણું હોય છે. આ ક્રમથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાનીને આ બધું હોય છે. સ્વ પર જીવ પુદ્ગલ કર્મ ૬૫૧ Page #803 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ ને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ કેમ ? એમ નીચેની ગાથાનો ભાવ સૂચવતો ઉત્થાનિકા સમયસાર કળશ (૨૧) કહે છે - आर्या ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्व कुतोयमज्ञानिनो नान्यः ॥ ६६ ॥ જ્ઞાનમય જ ભાવ ક્યાંથી, હોય જ્ઞાનિનો ? ન પુનઃ બીજો; અજ્ઞાનમય સૌ ક્યાંથી, અશાનિનો આ ? નહિ જ બીજો. ૬૬ અમૃત પદ-૬૬ જ્ઞાનમય જ ભાવ ક્યાંથી જ્ઞાનીનો ? બીજો ખરે ! ના હોય રે, અજ્ઞાનમય સૌ અજ્ઞાનીનો, ક્યાંથી ? બીજો ના હોય રે... જ્ઞાનમય જ. સમાધાન કરતા આ ભગવાન, જ્ઞાની અમૃત ભાખે રે, જ્ઞાની વિના બીજો કોણ એનું, રહસ્ય આવું દાખે રે ? જ્ઞાનમય જ. અર્થ - જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ ક્યાંથી હોય ? નહિ કે બીજો, અજ્ઞાનીનો સર્વ આ (ભાવ) અજ્ઞાનમય ક્યાંથી હોય ? નહિ કે બીજો. ૬૬ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે, નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય જ્ઞાન છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા, ૩૭૭ જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ કેમ ? ને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ કેમ ? એનો ખુલાસો નીચેની ગાથાઓમાં આવે છે, તેનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે - ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानीनो न पुनरन्यः - જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ ક્યાંથી - કયા કારણથી હોય ? પણ અન્ય - બીજો અજ્ઞાનમય ન હોય અને અજ્ઞાનીનો આ સર્વ જ ભાવ અજ્ઞાનમય જ ક્યાંથી - કયા કારણથી હોય ? પણ અન્ય - બીજો જ્ઞાનમય ન હોય. s પર Page #804 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૨૮-૧૨૯ णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो । जह्मा तह्मा णाणिस्स सब्वे भावा हु णाणमया ॥१२८॥ अण्णाणमया भावा अण्णाणो चेव जायए भावो । जह्मा तह्या भावा अण्णाणमया अणाणिस्स ॥१२९॥ જ્ઞાનમય ભાવથી ઉપજે, જ્ઞાનમય જ સહી ભાવ રે, તેથી સર્વ ભાવ સર્વ જ્ઞાનીના, જ્ઞાનમય નિશ્ચય સાવ રે... અજ્ઞાનથી. ૧૨૮ અજ્ઞાનમય ભાવથી ઉપજે. અજ્ઞાન જ સહી ભાવ રે. तेथी मावसशानीना, सशानमया साव. ३... मशानथी.. १२८ ગાથાર્થ - કારણકે જ્ઞાનમય ભાવથકી જ્ઞાનમય જ ભાવ જન્મે છે, તેથી જ્ઞાનીના સર્વે ભાવો જ્ઞાનમય જ હોય છે. ૧૨૮ કારણકે અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાન ભાવ જ જન્મે છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય હોય छ. १२८ आत्मख्यातिटीका ज्ञानमयाद् भावाद् ज्ञानमयश्चैव जायते भावः । यस्मात्तस्माज्ज्ज्ञानिनः सर्वे भावाः खलु ज्ञानमयाः ॥१२८॥ अज्ञानमयाभावादज्ञानश्चैव जायते भावः । यस्मात्तस्माद् भावादज्ञानमया अज्ञानिनः ॥१२९॥ यतो ह्यज्ञानमयाद् भावाद् यतश्च ज्ञानमयाद् भावाद् यः कश्चनापि भावो भवति यः कश्चनापि भावो भवति स सर्वोप्यज्ञानमयत्वमनतिवर्तमानो स सर्वोपि ज्ञानमयत्वमनतिवर्तमानो ऽज्ञानमय एव स्यात्, ज्ञानमय एव स्यात्, ततः सर्व एवाज्ञानमया ततः सर्व एव ज्ञानमया अज्ञानिनो भावाः । ज्ञानिनो भावाः ॥१२९।। आत्मभावना - यस्मात् - ४॥२९ज्ञानमयाद् भावाद् - शानभय ना थी - ज्ञानम/श्चैव भावः जायते - शानभय ४ मा ४न्मे छ, तस्मात् - तेथी ज्ञानिनः - शनाना सर्वे भावाः - सर्व भावो खलु ज्ञानमयाः - ५३५२ ! निश्चये शने नभय (होय छ). ।।१२८।। यस्मात् - १२९ अज्ञानमयाद् भावाद् - मशानभय भाव ही अज्ञानश्चैव भावः जायते - अशान ४ भाव हुन्छ , तस्मात् - तेथी अज्ञानिन: - मानीना भावाः अज्ञानमयाः - मावो मशानभय (ोय छ). ।। इति गाथा आत्मभावना ||१२९|| यतो - १२९४ हि - निश्चये शने अज्ञानमयाद् भावाद् - अशानभय भाव ही यः कश्चनापि भावो भवति - ५९ मापीय छ, स सर्वोपि - ते सर्व ५१, अज्ञानमयत्वमनतिवर्तमानः - मशानभयपाने मनतिवतती - अनुसंधती - न संधती - अज्ञानमय एव स्यात् - मशानभय ४ोय, ततः - तेथी रीने सर्व एव - सर्व ४ अज्ञानमयाः - मानमया अज्ञानिनो भावाः - अशानीनामाको छे. माथा टुं - यतश्च - भने १२९४ ज्ञानमयाद् भावाद् - शानभय लावधी - यः कश्चनापि भावो भवति - 5 पावडोय छ, स सर्वोपि - ते सर्वपक्षाने अनतिक्तता - अनुवंधती - न8 Gघतो, ज्ञानमय एव स्यात् - शानभय ४ोय, ततः - तथा रीने सर्व एव - सर्व४ ज्ञानमयाः - शानभया ज्ञानीनो भावाः - शानीनामाको छ. || इति 'आत्मख्याति' आत्मभावना ॥१२९|| ૬૫૩ Page #805 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિટીકાર્ય કારણકે નિશ્ચયે કરીને અને કારણકે અજ્ઞાનમય ભાવથકી જ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ હોય છે, જે કોઈ પણ ભાવ હોય છે, તે સર્વ પણ અજ્ઞાનમયપણાને અનતિવર્તતો તે સર્વ પણ જ્ઞાનમયપણાને અનતિવર્તતો અજ્ઞાનમય જ હોય, જ્ઞાનમય જ હોય, તેથી કરીને અજ્ઞાનીના ભાવો તેથી કરીને જ્ઞાનીના ભાવો સર્વે જ અજ્ઞાનમય હોયઃ સર્વે જ જ્ઞાનમય હોય. ૧૨૯ અમૃત જ્યોતિ' મહાભાષ્ય આત્માને વિષે વર્તે છે એવા જ્ઞાની પુરુષો સહજ પ્રાપ્ત પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે, જ્ઞાની સહજ પરિણામી સહજ સ્વરૂપ છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૦૭, ૩૭૭ જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ કયા કારણથી હોય ને અન્ય કેમ ન હોય ? અજ્ઞાનીનો આ સર્વ ભાવ અજ્ઞાનમય જ કયા કારણથી હોય ને અન્ય કેમ ન હોય ? એમ ઉત્થાનિકા જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય કળશમાં કહ્યું એનો સાવ સીધો સાદો ઉત્તર અત્ર આપ્યો છે અને પરમર્ષિ જ કેમ? અજ્ઞાનીનો આત્મખ્યાતિકર્તાએ તેમાં રહેલો ઉંચામાં ઉંચો ભાવ સાવ સીધી સાદી સરલ સંક્ષિપ્ત સૂત્રાત્મક શબ્દ રચનાથી પ્રવ્યક્ત કર્યો છે. કારણકે નિશ્ચય કરીને અજ્ઞાનમય ભાવથકી જે કોઈ પણ ભાવ હોય છે. તે સર્વ પણ. અજ્ઞાનમયપણાને “અનતિવર્તતો' - અનુલ્લંઘતો - નહિ ઉલ્લંઘતો - જ્ઞાનમયત્વનતિવર્તમાનઃઅજ્ઞાનમય જ હોય, તેથી અજ્ઞાનિના ભાવો - સર્વે જ અજ્ઞાનમય હોય, અને આથી ઉલટું કારણકે જ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ હોય છે, તે સર્વ પણ જ્ઞાનવત્વમનતિવર્તમાન. - જ્ઞાનમયપણાને અનતિવર્તતો' - અનુલ્લંઘતો જ્ઞાનમય જ હોય, તેથી જ્ઞાનિના ભાવો સર્વે જ જ્ઞાનમય હોય. અર્થાતુ - અજ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ જન્મે છે - ઉદ્દભવ પામે છે. તે સર્વ પણ અજ્ઞાનમયપણાને અતિવર્તતો નથી - ઉલ્લંઘતો નથી, તે સર્વમાં અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમયપણું અનુવર્તે છે, કાયમ અન્વય - અનુબંધથી ચાલ્યું આવે છે, અજ્ઞાનમયઃ શાનીના એટલે તે અજ્ઞાનમય ભાવથકી જન્મેલો સર્વ કોઈ ભાવ અજ્ઞાનમય જ હોય, સર્વ ભાવ જ્ઞાનમય તેથી કરીને અજ્ઞાનિના ભાવો સર્વે જ અજ્ઞાનમય હોય છે, સર્વ પ્રવાજ્ઞાનમય જ્ઞાનિનો ભાવ: - આ નિશ્ચય છે. આથી ઉલટું. જ્ઞાનમય ભાવ થકી જે કોઈ પણ ભાવ જન્મે છે - ઉદભવ પામે છે. તે સર્વ પણ જ્ઞાનમયપણાને અતિવર્તતો નથી - ઉલ્લંઘતો નથી, તે સર્વમાં જ્ઞાનમયપણું અનુવર્તે છે, કાયમ અનુબંધથી - અન્વય સંબંધથી ચાલ્યું આવે છે, એટલે તે જ્ઞાનમય ભાવ થકી જન્મેલો સર્વ કોઈ પણ ભાવ જ્ઞાનમય જ હોય; તેથી કરીને જ્ઞાનીના ભાવો સર્વે જ જ્ઞાનમય હોય છે; “સર્વ ઈવ જ્ઞાનમય જ્ઞાનીનો માવા:' - આ નિશ્ચય છે. કારણકે “હું દેહાદિથી ભિન્ન અવિનાશી ને ઉપયોગવંત આત્મા છું' એવું ભાન પણ અજ્ઞાનીને હોતું નથી, એટલે અજ્ઞાની અજ્ઞાનમયપણાને કદી અતિવર્તિતો - ઉલ્લંઘતો નહિ હોઈ સદા અજ્ઞાન વર્તુલની મર્યાદામાં જ વર્તે છે, તેથી તેના સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય છે. આથી ઉલટું, હું દેહાદિથી ભિન્ન અવિનાશી ને ઉપયોગવંત આત્મા છું એ નિરંતર પરમાર્થ લક્ષ જ્ઞાનીને સદોદિત હોય છે. આ પરમાર્થ ૫૪ Page #806 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૨૮-૧૨૯ લક્ષને જ્ઞાની કદી ચૂકતો નથી. એટલે જ્ઞાની જ્ઞાનમયપણાને કદી અતિવર્તતો - ઉલ્લંઘતો નહિ હોઈ સદા જ્ઞાન વર્તુલની મર્યાદામાં જ (within the orbit of knowledge) વર્તે છે, તેથી તેના સર્વ ભાવ જ્ઞાનમય જ હોય છે. તાત્પર્ય કે - “RTIનુવિદ્યાિિન હાર્યા - કાર્યો કારણાનુવિધાયિ - કારણને અનુસરતું વિધાન – કાર્ય કરનારા - કારણને અનુસરનારા હોય છે એ શ્રી અમૃતચંદ્રાચાર્યજીના શાળાનવિપનિ હાળિ' સૂત્ર પ્રમાણે જેનું ઉપાદાન કારણ હોય તેવું જ કાર્ય હોય છે - “ઉપાવાન - કારણ અનવિધામિનિ કાર્ય વારસદૃશં છા મવતિ’ | આત્મારૂપ ઉપાદાનનો ભાવ જે અજ્ઞાનમય હોય તો તે અજ્ઞાનમય આત્મભાવ થકી ઉપજતો સર્વ કોઈ પણ ભાવ અજ્ઞાનમય જ હોય, જે જ્ઞાનમય હોય તો તે જ્ઞાનમય આત્મભાવ થકી ઉપજતો સર્વ કોઈ પણ ભાવ જ્ઞાનમય જ હોય. જવના બીજમાંથી શાલિ ઉપજે નહિ ને શાલિના બીજમાંથી જવ ઉપજે નહિ, જવના બીજમાંથી જવ જ ઉપજે ને શાલિના બીજમાંથી શાલિ જ ઉપજે. તેમ અજ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ ઉપજે નહિ ને જ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ ઉપજે નહિ, અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉપજે ને જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉપજે. “બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા” એ વ્યવહારિક લોકોક્તિ અત્રે પરમાર્થમાં પણ સાચી પડે છે. એટલે અજ્ઞાનીના ભાવ જ્ઞાનમય હોય નહિ ને જ્ઞાનીના ભાવ અજ્ઞાનમય હોય નહિ, અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય હોય ને જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનમય જ હોય - આ ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે. આકૃતિ જ્ઞાની અજ્ઞાની જ્ઞાનમય ભાવ અજ્ઞાનમય ભાવ વ જીવ પુદ્ગલ કર્મ ૬૫૫ Page #807 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય ને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય જ હોય છે એમ નિગમન કરતો સમયસાર કળશ (૨૨) પ્રકાશે છે - अनुष्टुप् ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवंति हि । सर्वेप्यज्ञाननिर्वृत्ताः भवंत्यज्ञानीनस्तु ते ॥६७॥ જ્ઞાનિના ભાવ તો સર્વે, જ્ઞાનથી ઘડિયા ખરે ! ભાવ અજ્ઞાનીના સર્વે, અજ્ઞાને ઘડિયા ખરે!. અર્થ - જ્ઞાનિના સર્વે ભાવો નિશ્ચય કરીને જ્ઞાન નિવૃત્ત (જ્ઞાનથી સર્જિત) હોય છે; અને અજ્ઞાનીના તે સર્વે ય ભાવો અજ્ઞાન નિવૃત્ત (અજ્ઞાનથી સર્જિત) હોય છે. ૬૯ અમૃત પદ-૯ જ્ઞાનમયા જ્ઞાનીના ભાવો, અજ્ઞાનીના અજ્ઞાન રે... (૨) ધ્રુવ પદ. ૧ જ્ઞાનીના ભાવો તે સર્વે, જ્ઞાનથી ઘડિયા હોય રે, અજ્ઞાનીના સર્વ તેહ તો, અજ્ઞાને ઘડ્યા જોય રે... જ્ઞાન મયા. ૨ સુવર્ણના ભાવો તે સર્વે, સુવર્ણ ઘડિયા જેમ રે, જ્ઞાનીના ભાવો સર્વે તે, જ્ઞાને ઘડિયા તેમ રે... જ્ઞાન મયા. ૩ લોહ તણા ભાવો તે સર્વે, લોહ ઘડિયા જેમ રે, અજ્ઞાનીના ભાવો સર્વે, ઘડ્યા અજ્ઞાને તેમ રે... જ્ઞાન મયા. ૪ ભગવાન અમૃત જ્યોતિ પ્રગટ્ય, ભાવ અજ્ઞાન વિલાય રે, જ્ઞાન ભાવ વિલાસ વિલસતો, આત્મા સ્વરૂપ સમાય રે... જ્ઞાન મયા. ૫ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “તે જ્ઞાની પુરુષનું અગમ્ય અગોચર માહાલ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૬૪૩), ૫૭ (ઉપદેશ છાયા) ઉપરમાં આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે વિવરી દેખાડ્યું, તેનો સારસમુચ્ચય આ કળશમાં સંદેબ્ધ કર્યો છે. જ્ઞાનીના બધાયે ભાવો નિશ્ચય કરીને “જ્ઞાન નિવૃત્ત' - “જ્ઞાનનિર્વત્તા:' - શાને સર્જિત છે, જ્ઞાનથી નિર્માણ કરાયેલાજ્ઞાનથી ઘડાયેલા હોય છે અને અજ્ઞાનીના બધાયે ભાવો નિશ્ચય કરીને - સંજ્ઞાનનિવૃત્ત: - “અજ્ઞાન નિવૃત્ત' - છે અજ્ઞાન સર્જિત છે - અજ્ઞાનથી નિર્માણ કરાયેલા - અજ્ઞાનથી ઘડાયેલા હોય છે. ૬૫૬ Page #808 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૦-૧૩૧ હવે એ જ દૃષ્ટાંતથી સમર્થે છે – कणयमया भावादो जायते कुंडलादयो भावा । अयममया भावादो जह जायंते तु कडयादी ॥१३०॥ अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायते । णाणिस्स दु णाणमया सवे भावा तहा होति ॥१३१॥ સ્વર્ણમય ભાવથી ઉપજે, ભાવો કુંડલ આદિ રે; લોહમય ભાવથી ઉપજે, ભાવો જ્યમ કટક આદિ રે... અ. ૧૩૦ અજ્ઞાનમય ભાવથી અજ્ઞાનિને, બહુવિધ પણ ઉપાય રે; જ્ઞાનિને તો જ્ઞાનમયા સહુ, ભાવો તેમજ થાય રે... અજ્ઞાનથી. ૧૩૧ અર્થ - કનકમય ભાવ થકી કુંડલાદિ ભાવો જન્મે છે અને લોહમય ભાવથકી જેમ કટકાદિ (કડ આદિ) ભાવ જન્મે છે. ૧૩૦ તેમ અજ્ઞાનિને અજ્ઞાનમય ભાવ થકી બહુવિધ પણ અજ્ઞાનમય જન્મે છે અને જ્ઞાનીના સર્વે ભાવો જ્ઞાનમય હોય છે. ૧૩૧ आत्मख्याति टीका अथै तदेव दृष्टांतेन समर्थयते - कनकमयाद् भावाजायंते कुंडलादयो भावाः । अयोमयकद्भावाद्यथा जायंते तु कटकादयः ॥१३०॥ अज्ञानमयद्भावादज्ञानिनो बहुविधा अपि जायंते । ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवंति ॥१३१॥ આમાવના - નમદ્ ભાવાત્ - કનકમય - સુવર્ણમય ભાવથકી ક્રુડતાલો માવ: વાવતે - કંડલમય ભાવો ઉપજે છે, થા તુ - અને જેમ સોમદ્ ભગવદ્ - લોહમય ભાવ થકી ટાદ : નાયંતે - કડા આદિ ઉપજે છે. રૂની તથા • તેમ જ્ઞાનમયદ્ ભાવાત્ - અજ્ઞાનમય ભાવથક વહુવિધા સરિ નાયંતે - બહુવિધ પણ (અજ્ઞાનમય ભાવો) ઉપજે છે, જ્ઞાનિસ્તુ - અને જ્ઞાનીના તો સર્વે માવા - સર્વે ભાવો જ્ઞાનમ મવતિ - જ્ઞાનમય હોય છે. || તિ જાથા માત્મભાવના ll૧૩૦-૧૩ કથા - જેમ, આ દષ્ટાંત - હતુ - ખરેખર ! નિશ્ચય કરીને ઉત્તસ્થ સ્વયં ઈરામસ્વમાવત્વે સત્ય - પુદ્ગલનું સ્વયં - પોતે - આપોઆપ પરિણામ સ્વભાવપણું સતે - પણ હોતાં પણ, છારાનુવિદ્યાયિત્વાન્ વાળ • કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે -કારણને અનુસરતું વિધાન કરવાપણાને લીધે, ગાંગૂનમથક્ માવઠું - જાંબૂનદમય - સુવર્ણમય ભાવથકી ગાંડૂનનતિ નતિવર્તમાના: • સંબૂનદ જાતિને - સુવર્ણ જતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા. નવૂછું તાવ માવા મવે. - જાંબૂનદ - સુવર્ણ કુંડલાદિ જ ભાવો હોય, ન પુન: શ્રાનાવત : - નહિ કે કાલાયસ - લોહ વલયાદિ, છતાય સમયાત્ માવા - અને કાલાયસમય - લોહમય ભાવ થકી શતાયસનાતિમતિવર્તમાના: • કાલાયસ જાતિને - લોહ જાતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા છાતા સવતા પ્રવ જવેષ: કાલાયસ - લોહવલયાદિ જ હોય, ન પુન: ઝનૂનઝૂંડતાલય: - નહિ કે જાંબૂનદ - સુવર્ણ કુંડલાદિ. તથા • તેમ, આ દાષ્ટ્રતિક – નીવચ સ્વયે પરિણામસ્વમાવત્વે સત્યપિ - જીવનું સ્વયં - આપોઆપ પરિણામ સ્વભાવપણું સતે પણ - હોતાં પણ, કારનુવિધાયિત્વાદેવ કાર્યાખi - કાર્યોના કારસાનુવિધાયિપણાને લીધે જ, કારણને ૬૫૭ Page #809 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ यथा खलु पुद्गलस्य तथा जीवस्य स्वयं परिणामस्वभावत्वे सत्यपि स्वयं परिणामस्वभावत्वे सत्यपि कारणानुविधायित्वात्कार्याणां कारणानुविधायित्वादेव कार्याणां जांबूनदमयाद् भावाद् अज्ञानिनः स्वयमज्ञानमयाद् भावाजांबूनदजातिमनतिवर्तमाना दज्ञानजातिमनतिवर्तमाना जांबूनदकुंडलादय एव भावा भवेयु विविधा अप्यज्ञानमया एव भावा भवेयु न पुनः कालायसवलयादयः । न पुन ज्ञानमयाः । कालायसमयाभावाच ज्ञानिनश्च स्वयं ज्ञानमयाभावा कालायसजातिमनतिवर्तमानाः ज्ज्ञानजातिमनतिवर्तमानाः कालायसवलयादय एव भवेयु सर्वे ज्ञानमया एव भावा भवेयु न पुनः जांबूनदकुंडलादयः । ને પુનરજ્ઞાનમય: 19 રૂ||9 રૂા. આત્મખ્યાતિ ટીકાર્થ જેમ નિશ્ચય કરીને પુદ્ગલનું તેમ જીવનું સ્વયં પરિણામ સ્વભાવપણું સતે પણ સ્વયં પરિણામ સ્વભાવપણું સતે પણ કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે અજ્ઞાનીને જાંબૂનદમય (સુવર્ણમય) ભાવ થકી સ્વયં અજ્ઞાનમય ભાવ થકી જાંબૂનદ (સુવર્ણ) જાતિને અનતિવર્તતા અજ્ઞાન જાતિને અનતિવર્તતા જંબૂનદ કુંડલાદિ જ ભાવો હોય, વિવિધ પણ અજ્ઞાનમય જ ભાવો હોય, નહિ કે પુનઃ લોહવલયાદિ; નહિ કે પુનઃ જ્ઞાનમય; અને જ્ઞાનીને અને લોહમય ભાવથકી સ્વયં જ્ઞાનમય ભાવથકી લોહ જાતિને અનતિવર્તતા જ્ઞાન જતિને અનતિવર્તતા લોહ વલયાદિ જ હોય, સર્વે જ્ઞાનમય જ ભાવો હોય, નહિ કે પુનઃ જાંબૂનદ કુંડલાદિક નહિ કે પુનઃ અજ્ઞાનમય. અનુસરતું વિધાન કરવાપણાને લીધે જ જ્ઞાનિન: સ્વયમજ્ઞાનમયાટુ માવત્ - અજ્ઞાનિને સ્વયં - આપોઆપ અજ્ઞાનમય ભાવથકી જ્ઞાનનાતિમતિવર્તમાના: - અજ્ઞાન જતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા વિવિધ મf Hજ્ઞાનમા વ માવા મવેડુ: • વિવિધ પણ અજ્ઞાનમય જ ભાવો હોય, ન પુનર્ણાનમયા: - નહિ કે જ્ઞાનમય. જ્ઞાનિનશ્ચ - અને જ્ઞાનિના સ્વયં જ્ઞાનમયાત્ માવાન્ - સ્વયં જ્ઞાનમય ભાવથકી જ્ઞાનનાતિમતિવર્તમાન : - જ્ઞાનજાતિને અનતિવર્તતા - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા સર્વે - સર્વે જ્ઞાનમય જીવ આવા મયુઃ - જ્ઞાનમય જ ભાવો હોય, ન પુનરજ્ઞાનમય - નહિ કે અજ્ઞાનમય. // તિ ‘ગાત્મધ્યાતિ' માત્મભાવના II9રૂણારૂ ૫૮ Page #810 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૦-૧૩૧ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય માત્ર આત્મારૂપ મૌનપણું અને તે સંબંધી પ્રસંગ એને વિષે બુદ્ધિ રહે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, (૩૦૯), ૩૭૯ આગલી ગાથામાં અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય ને જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનમય જ હોય એમ એ કહ્યું, તેનું જ અત્રે લોક પ્રસિદ્ધ સુવર્ણ - લોહના દાંતથી સુવર્ણમય ભાવથી કંડલાદિ: શાસ્ત્રકાર પરમર્ષિએ સમર્થન કર્યું છે અને તેનો દેણંત - દાણતિક ભાવ લોહમય ભાવથી કડા આદિ પરમર્ષિ “આત્મખ્યાતિ સૂત્રકારે પોતાની અનુપમ લાક્ષણિક શૈલીમાં સાંગોપાંગ બિંબ-પ્રતિબિંબ ભાવથી વિવરી દેખાડી અદૂભુત તત્ત્વપ્રકાશ પાથર્યો છે - જેમ નિશ્ચય કરીને પુગલનું સ્વયં - આપોઆપ જ પરિણામ સ્વભાવપણું સતે પણ - હોતાં છતાં, કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે - કારણાનુસારપણાને લીધે સુવર્ણમય ભાવથકી સુવર્ણ જાતિને અનતિવર્તતા' - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણ કુંડલાદિ ભાવો જ હોય, નહિ કે લોહવલયાદિ; અને લોહમય ભાવથકી લોહ જાતિને “અનતિવર્તતા' - અનુલ્લંઘતા - નહિ ઉલ્લંઘતા લોહવલયાદિ જ હોય, નહિ કે સુવર્ણ કુંડલાદિ: તેમ જીવનું સ્વયં - આપોઆપ જ પરિણામ સ્વભાવપણું સતે પણ હોતાં છતાં, કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે જ, અજ્ઞાનીના સ્વયં અજ્ઞાનમય ભાવથકી અજ્ઞાન જતિને અનતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા વિવિધ - નાના પ્રકારના અજ્ઞાનમય જ ભાવો હોય; નહિ કે જ્ઞાનમય; અને જ્ઞાનીના સ્વયં - પોતે જ્ઞાનમય ભાવથકી જ્ઞાન - જાતિને અનતિવર્તતા - નહિ ઉલ્લંઘતા સર્વે જ્ઞાનમય જ ભાવો હોય, નહિ કે અજ્ઞાનમય. અમૃતચંદ્રજીની આ પરમ અદૂભુત વ્યાખ્યાનો વિશેષ પરમાર્થ હવે વિચારીએ. જીવ તો એક જ્ઞાનમય દ્રવ્ય છે, તો પછી તેના જ્ઞાનમય-અજ્ઞાનમય એ દ્વિવિધ પરિણામ કેમ ઘટે ? તે અત્ર નિgષ સુયુક્તિથી પ્રદર્શિત કરતાં અમૃતચંદ્રજી વદે છે કે, કાર્યોનું કારણાનુવિધાયિપણું પુનર્ચા હવે રામસ્વમવિ - “પુદ્ગલનું સ્વયં પરિણામસ્વભાવપણું સતે પણ. કાર્યોના કારણાનવિધાયિપણાને લીધે – “છારાનવઘાયિત્વાજાનાં !' અર્થાતુ ઉપરમાં વિવરી દેખાડ્યું તેમ પુદ્ગલ દ્રવ્ય સ્વયં - આપોઆપ (by itself) પરિણામ સ્વભાવી હોઈ આપોઆપ પરિણમે છે, આમ નિશ્ચયે કરીને પુદ્ગલ દ્રવ્યનું સ્વયં પરિણામ સ્વભાવપણું છે, છતાં પણ કારણ અનુસાર કાર્ય હોય છે, જેવું જેવું કારણ તેવું તેવું કાર્ય હોય છે, કાર્યોનું કારણાનુવિધાયિપણું હોય છે. એટલા માટે “સુવર્ણમય ભાવથકી સુવર્ણ જતિને અનતિવર્તતા સુવર્ણ કંડલાદિ જ ભાવો હોય - નહિ કે લોહવલયાદિ, અને લોહમય ભાવથકી લોહ જતિને અનતિવર્તતા લોહવલયાદિ જ હોય, નહિ કે સુવર્ણ કુંડલાદિ.” અર્થાતુ સોનામય ભાવથકી સોનાની જાતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા સોનાના કુંડલાદિ ભાવો હોય, પણ લોઢાના કડા આદિ ભાવો ન હોય અને લોઢામય ભાવથકી લોઢાની જાતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા લોઢાના કડા આદિ ભાવો હોય, પણ સોનાના કુંડલાદિ ભાવો ન હોય. તેમ જીવદ્રવ્ય પણ સ્વયં - આપોઆપ (by itself) પરિણામ સ્વભાવી હોઈ આપોઆપ પરિણમે છે; આમ “નીવા વયં પરિણામસ્વમાવજ - નિશ્ચયે કરીને જીવદ્રવ્યનું “રવિધ તાત્ સ્વયં - (આપોઆપ) પરિણામ સ્વભાવપણું” છે, છતાં “કાર્યોનું Me” જાતિ અનુલ્લંઘન કારણાનુવિધાયિપણું હોય છે, “વારનુવિદ્યાયિત્વાિજ', કારણ અનુસાર કાર્ય હોય છે, જેવું જેવું કારણ તેવું તેવું કાર્ય હોય છે, એટલે આ કાર્યોના કારણાનુવિધાયિપણાને લીધે અજ્ઞાનીનો સ્વયં અજ્ઞાનમય ભાવ થકી અજ્ઞાન જતિને અનતિવર્તતા - ‘મજ્ઞાનનાતિકનતિવર્તમાના:' - વિવિધ પણ અજ્ઞાનમય જ ભાવો હોય - નહિ કે પુનઃ જ્ઞાનમય, અને ૬૫૯ Page #811 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જ્ઞાનીના સ્વયં જ્ઞાનમય ભાવથકી જ્ઞાન જતિને અનતિવર્તતા “જ્ઞાનનાતિમતિવર્તમાના:' - સર્વે જ્ઞાનમય જ ભાવો હોય - નહિ કે પુનઃ અજ્ઞાનમય.' અર્થાતુ જેને આત્માનું જ્ઞાન નથી એવા અજ્ઞાનીના સ્વયં – આપોઆપ અજ્ઞાનમય ભાવથકી અજ્ઞાન જતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા એવા વિવિધ - નાના પ્રકારના પણ અજ્ઞાનમય જ ભાવો હોય - પણ જ્ઞાનમય ભાવો ન જ હોય; અને જેને આત્માનું જ્ઞાન છે એવા જ્ઞાનીના સ્વયં - આપોઆપ જ્ઞાનમય ભાવ થકી જ્ઞાન જાતિને નહિ અતિવર્તતા - નહિ ઉલ્લંઘતા સર્વે જ્ઞાનમય ભાવો જ હોય, પણ અજ્ઞાનમય ભાવો ન જ હોય. તાત્પર્ય કે - પુદગલદ્રવ્ય આપોઆપ પરિણામસ્વભાવવાળું છે, એટલે તે આપોઆપ પરિણમતું સોનારૂપે પણ પરિણમે અને લોઢા રૂપે પણ પરિણમે, અર્થાતુ તેનું સોનામય પર્યાય પરિણામરૂપ સોના જાતિપણું પણ હોય ને લોઢાય પર્યાય પરિણામરૂપ લોઢા જતિપણું પણ હોય. જે સોનામય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી સોનામય કુંડલાદિ પર્યાય-પરિણામ જ હોય, કે જે સોનાની જાતિને કદી ઉલ્લંઘતા નથી, સોના સોના ને સોનાની જાતિના સીમા વર્તુલમાં જ સદા વર્તે છે; જે લોઢામય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી લોઢામય કડા આદિ પર્યાય-પરિણામ જ હોય, કે જે લોઢાની જતિને કદી ઉલ્લંઘતા નથી, લોઢા લોઢા ને લોઢાની જાતિના સીમા વર્તુલમાં જ સદા વર્તે છે. તે જ પ્રકારે જીવદ્રવ્ય પણ આપોઆપ પરિણામસ્વભાવવાળું છે, એટલે તે આપોઆપ પરિણમતું જ્ઞાનરૂપે પણ પરિણમે અને અજ્ઞાનરૂપે પણ પરિણમે, અર્થાત્ તેનું સમ્યક્ત સંયુક્તપણાથી જ્ઞાનમય પર્યાય - પરિણામરૂપ જ્ઞાનજાતિપણું પણ હોય ને મિથ્યાત્વ સંયુક્તપણાથી અજ્ઞાનમય પર્યાય પરિણામરૂપ અજ્ઞાન જાતિપણું પણ હોય. જે જ્ઞાનમય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી સર્વ જ્ઞાનમય પર્યાય-પરિણામ જ હોય, કે જે જ્ઞાન જાતિને કદી ઉલ્લંઘતા નથી, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનની જતિની સીમાને ધારી રાખતા ભાવ સીમંધર હોઈ જ્ઞાન જતિના સીમાવર્તુળમાં જ સદા વર્તે છે; જે અજ્ઞાનમય પરિણામ (ભાવ) હોય તો તેમાંથી વિવિધ નાનાપ્રકારના અજ્ઞાનમય પર્યાય-પરિણામ જ હોય, કે જે અજ્ઞાન જતિને કદી ઉલ્લંઘતા નથી, અજ્ઞાને અજ્ઞાન ને અજ્ઞાનની જાતિના સીમા વર્તુળમાં જ સદા વર્તે છે. આમ સોનામાંથી સોનાના કુંડળ વગેરે જ હોય, પણ લોઢાના કડા વગેરે ન જ હોય; લોઢામાંથી | લોઢાના કડા વગેરે જ હોય, પણ સોનાના કુંડળ વગેરે ન જ હોય. તેમ જ્ઞાની જ્ઞાનમંડલ ન ઉલ્લંઘે : સોના જેવા જ્ઞાનીના સર્વભાવ જ્ઞાનમય જ હોય, પણ અજ્ઞાનમય ન જ અજ્ઞાની અજ્ઞાનમંડલ ' હોય; અને લોઢા જેવા અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય, પણ ન ઉલંધે જ્ઞાનમય ન જ હોય. જ્ઞાની જ્ઞાનના જ કંડાલામાં રમે છે, ને અજ્ઞાની અજ્ઞાનના જ કંડાલામાં રમે છે, જ્ઞાની મંડલને-જ્ઞાનના માંડલાને ઉલ્લંઘતો નથી ને અજ્ઞાની અજ્ઞાનના માંડલાને ઉલ્લંઘતો નથી; એટલે જ્ઞાની શુદ્ધ સુવર્ણ સમો છે અને અજ્ઞાની અશુદ્ધ કથિર સમો છે, એમ ધ્વનિ છે. પર પુદ્ગલ કર્મ જીવ SCO Page #812 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૬૮ અજ્ઞાની દ્રવ્યકર્મ નિમિત્ત ભાવોની હેતુતા પામે છે એવા ભાવનો ઉત્થાનિકા સમયસાર કળશ (૨૩) પ્રકાશે છે - अनुष्टुप अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकां । द्रव्यकर्मनिमित्तानां, भावानामेति हेतुतां ॥६८॥ અજ્ઞાનમય ભાવોની, અજ્ઞાની વ્યાપી ભૂમિકા તે દ્રવ્ય કર્મ નિમિત્ત, ભાવોની હેતુતા લહે. ૬૮ અમૃત પદ-૬૮ અજ્ઞાનમય ભાવોની ભૂમિકા, વ્યાપી સદા અજ્ઞાની રે; દ્રવ્યકર્મ નિમિત્ત ભાવોની, લહે હેતુતા આણી રે... અજ્ઞાનમય. ૧ મિથ્યાત્વ અવિરતિ કષાય યોગો, દ્રવ્યકર્મના હેતુ રે; તેના હેતુ આત્મભાવનો, હોય અજ્ઞાની હેતુ રે... અજ્ઞાનમય. ૨ અજ્ઞાન ભાવ તે આત્મચંદ્રને, રસતો જાણે કેતુ રે; ભગવાન અમૃત જ્યોતિ ઝગે ત્યાં, કિહાં રહે એ હેતુ રે... અજ્ઞાનમય. ૩ અર્થ - અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને દ્રવ્યકર્મના નિમિત્ત એવા ભાવોની હેતુતા પામે છે. ૬૮ અમૃત જ્યોતિ' મહાભાષ્ય પગલે પગલે ભયવાળી અજ્ઞાન ભૂમિકામાં જીવ વગર વિચાર્યું કોટ્યાવધિ યોજનો ચાલ્યા કરે છે, ત્યાં જોગ્યતાનો અવકાશ ક્યાંથી હોય ?' - શ્રીમદ્ રાજચંદ્ર, એ. ૨૩૨ - હવે પછીની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે જ્ઞાનમયમાવનામ જ્ઞાની વ્યાખ્ય ભૂમિ - જેને આત્માનું જ્ઞાન નથી એવો જે અજ્ઞાની જીવ છે, તે “અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને વર્તે છે, અજ્ઞાન દશાના વર્તુળમાં જ વર્તે છે, અજ્ઞાનના ખાબોચીઆમાંથી બહાર નીકળતો નથી, એટલે અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને, દ્રવ્યકર્મ નિમિત્તનાં ભાવોની હેતુતાને પામે છે', ‘દ્રવ્યવનિમિત્તાન માવાનાં યાતિ હેતુત ' અર્થાત અજ્ઞાનમય ભૂમિકાને વ્યાપીને વર્તતો અજ્ઞાની જે જે અજ્ઞાનરૂપ આત્મભાવો કરે છે, જે જે અજ્ઞાનમય ભાવકર્મ કરે છે, તે તે દ્રવ્યકર્મના નિમિત્ત કારણરૂપ હોય છે અને તે જે જે અજ્ઞાનરૂપ આત્મભાવો કરે છે તે તે અજ્ઞાનમય ભૂમિકાને જ વ્યાપીને વર્તે છે. - “માયાનો પ્રપંચ ક્ષણે ક્ષણે બાધ કર્તા છે; તે પ્રપંચના તાપની નિવૃત્તિ કોઈ કલ્પદ્રુમની છાયા છે અને કાં કેવલ દશા છે, તથાપિ કલ્પદ્રુમની છાયા પ્રશસ્ત છે; તે સિવાય એ તાપની નિવૃત્તિ નથી અને એ કલ્પદ્રુમને વાસ્તવિક ઓળખવા જીવે જોગ્ય થવું પ્રશસ્ત છે. તે જોગ્ય થવામાં બાધકર્તા એવો આ માયા પ્રપંચ છે. જેનો પરિચય જેમ ઓછો હોય તેમ વર્યા વિના જેગ્યતાનું આવરણ ભંગ થતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૩૨ ૬૬૧ Page #813 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ अण्णाणस्स स उदओ जं जीवाणं अतचउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥१३२॥ उदओ असंजमस्स दुजं जीवाणं हवेइ अविरमणं । નો ટુ નુસોગોનો નીવા તો વાડો 9રૂર तं जाणं जोगउदयं जो जीवाणं तु चिट्ठडच्छाहो । सोहणमसोहणं वा कायव्यो विरदिभावो वा ॥१३४॥ एदेसु हेदुभूदेसु कम्मइय वग्गणागवं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं ॥१३५॥ तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागयं जइया । तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ॥१३६॥ અતત્ત્વ ઉપલબ્ધિ જીવની, ઉદય અજ્ઞાનનો તેહ રે; અશ્રદ્ધાનપણું જીવનું, ઉદય મિથ્યાત્વનો એહ રે... અજ્ઞાનથી. ૧૩૨ અવિરમણ જ જે જીવનું, ઉદય અસંયમનો તેહ રે; કલુષ ઉપયોગ જે જીવનો, ઉદય કષાયનો એહ રે... અજ્ઞાનથી. ૧૩૩ ચેષ્ટા ઉત્સાહ જે જીવનો, તે જોગ ઉદય જાણ રે; કરવો શોભન અશોભન વળી, વિરતિ ભાવ તે જાણ રે... અજ્ઞાનથી. ૧૩૪ ને હેતુભૂત સતે, કામણ વર્ગણાગત જેહ રે; જ્ઞાનાવરણાદિ ભાવથી, અષ્ટવિધ પરિણમે તેહ રે... અજ્ઞાનથી. ૧૩૫ કાર્મણવર્ગણાગત જ્યારે, તે જીવનિબદ્ધ હોય રે; ત્યારે પરિણામભાવો તણો, હેતુ જીવ આ હોય રે... અજ્ઞાનથી. ૧૩૬ ગાથાર્થ - જીવોની જે અતત્વ ઉપલબ્ધિ (તત્ત્વનું અજાણપણું) તે અજ્ઞાનનો ઉદય છે, જીવનું અશ્રદ્ધાનપણું તે મિથ્યાત્વનો ઉદય છે. ૧૩૨ જીવોનું જે અવિરમણ હોય છે, તે અસંયમનો ઉદય છે, જીવોનો જે કલુષ (મલિનો ઉપયોગ તે કષાયનો ઉદય છે. ૧૩૩ જીવોનો જે ચેષ્ટા ઉત્સાહ અથવા શોભન વા અશોભન વિરતિ ભાવ કર્તવ્ય છે તે યોગનો ઉદય જાણ ! ૧૩૪ અને એઓ હેતુભૂત સતે કાર્મણ વણાગત જે જ્ઞાનાવરણાદિ ભાવે અષ્ટવિધ (આઠ પ્રકારે) પરિણમે છે, તે કામણ વણાગત જ્યારે જીવનિબદ્ધ હોય છે, ત્યારે જીવ પરિણામભાવોનો હેતું હોય છે. ૧૩૫-૧૩૬ ૬૬૨ Page #814 -------------------------------------------------------------------------- ________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૨-૧૩૬ आत्मख्याति टीका अज्ञानस्य स उदयो या जीवानामतत्त्वोपलब्धिः । मिथ्यात्वस्य तूदयो जीवस्या श्रधानत्वं ॥१३२॥ उदयोऽसंयमस्य तु यजीवानां भवेदविरमणं । यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः ॥१३३॥ तं जानीहि योगोदयं यो जीवानां तु चेष्टोत्साहः । शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा ॥१३४॥ एतेषु हेतुभूतेषु कार्मणवर्गणागतं यत्तु ।। परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः ॥१३५॥ तत्खलु जीवनिबद्धं कार्मणवर्गणागतं यदा । तदा तु भवति हेतु ीवः परिणामभावानां ॥१३६॥ अतत्त्वौपलब्धिरूपेण ज्ञाने स्वदमानो अज्ञानोदयः । मिथ्यात्वासंयमकषाययोगोदयाः कर्महेतवस्तन्मयाश्चत्वारो भावाः । तत्त्वाश्रद्धानरूपेण ज्ञाने स्वदमानो मिथ्यात्वोदयः, अविरमणरूपेण ज्ञाने स्वदमानोऽसंयमोदयः, कलुषोपयोगरूपेण ज्ञाने स्वदमानः कषायोदयः शुभाशुभ प्रवृत्तिनिवृत्तिव्यापाररूपेण ज्ञाने स्वदमानो योगोदयः । अथैतेषु पौद्गलिकेषु मिथ्यात्वाद्युदयेष हेतुभूतेषु यत्पुद्गलद्रव्यं कर्मवर्गणागतं ज्ञानावरणादिभावैरष्टधा स्वयमेव परिणमते तत्खलु कर्मवर्गणागतं जीवनिबद्धं यदा स्यात् तदा जीवः स्क्यमेवाज्ञानात्परात्मनोरेकत्वाध्यासेनाज्ञानमयानां तत्त्वाश्रद्धानादीनां स्वस्य परिणामभावानां हेतुर्भवति ।।१३२।।१३३।।१३४।।१३५।।१३६।। आत्मभावना - जीवानां - पानी या अतत्त्वोपलब्धिः - मतत्वोपय स अज्ञानस्य उदयो - ते सशाननीय छ; जीवस्याश्रद्दधानत्वं - वर्नु अस4 - अश्रद्धानपशुत, मिथ्यात्वस्य तूदयो - मिथ्यात्वनी 4 छ. ||१३२॥ यज्जीवानां अविरमणं भवेद् - पोर्नु मविरभर डोय, उदयोऽसंयमस्य तु - ते तो मसंयमनी ध्य छ, यो तु जीवानां चेटोत्साहः - सने वोनो ये उत्साह, शोभनोऽशोभनो वा विरतिभावो कर्तव्यो वा - 4 - अथवा शोभन वा अशोलन वितिमा उर्तव्य, तं योगोदयं जानीहि - तने योगनो य ! ||१३४।। एतेषु हेतुभूतेषु - मा (मिथ्यात्वाहि या२) तुभूत सते, यत्तु कार्मणवर्गणागतं . ४ fund ज्ञानावरणादिभावैः अष्टविधं परिणमते -शानावरमा सविध - अरे परिसमेछ, तत्खलु कार्मणवर्गणागतं - ते ४ परे५२ ! अर वागत यदा जीवनिबद्धं - यारे पनिषद - ®वनी साथै निदधेय छ, तदा तु - त्यारे ४ जीवः - ७. परिणामभावानां हेतुर्भवति - परिभभावोनो तु छोय छे. ॥१३५-१३६|| इति गाथा आत्मभावना ।।१३२-१३६।। अतत्त्वोपलब्धिरूपेण ज्ञाने स्वदमानो - सतsaब्धि ३. शानभा स्वभान - स्वामी मावती, भावी यो त अज्ञानोदयः - शाननी ६५ छ. मिथ्यात्वासंयमकषाययोगोदयाः कर्महतवः - मिथ्यात्व-असंयम-उपाय-योगना यो मे हेतुमओ, ते तन्मयाश्चत्वारो भावाः - तन्मय - ते अशान यमय यार लावो छ: (१) तत्त्वाश्रद्धानरूपेण ज्ञाने स्वादमानो मिथ्यात्वोदयः - तत्व श्रद्धान ३पे शानभा स्वाभान - स्वहा दो - स्वेहातीत मिथ्यात्व छ, (२) अविरमणरूपेण ज्ञाने स्वदमानोऽसंयमोदयः - अविरमः ३५शानमा स्खमान-पहातो त मसंयम 6ध्य छ, (3) कलुषोपयोगरूपेण ज्ञाने स्वदमानः कषायोदयः - सुष-मसिन उपयोग ३५ शानमा स्वहमान - स्वातीताय ध्य छ, (४) शुभाशुभप्रवृत्तिनिवृत्तिव्यापाररूपेण ज्ञाने स्वदमानो योगोदयः - शुभाशुभ प्रवृत्ति - निवृत्ति व्यापार ३५ धनमा स्वभान-पहातो ते योग 64 छ. अथ - वे एतेषु पौद्गलिकेषु मिथ्यात्वाद्युदयेषु - मा पौगात मिथ्यात्वा यो धेय त्यारे, यत् पुद्गलद्रव्यं कर्मवर्गणागतं - 8 पुगतद्रव्य वर्गात ज्ञानावरणादिभावैरष्टधा स्वयमेव परिणमते - ૬૬૩ Page #815 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ 5 , આત્મખ્યાતિ ટીકાર્ય અતત્ત્વોપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે અજ્ઞાનોદય છેઃ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો (એ) કમહેતુઓ તન્મય (અજ્ઞાનમય) ચાર ભાવો છે : તત્ત્વમશ્રદ્ધાના જ્ઞાનમાં સ્વદમાન તે મિથ્યાત્વોદય, અવિરમણ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે અસંયમોદય, કલુષોપયોગ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે કષાયોદય, શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યાપાર રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે યોગોદય છે. હવે આ પૌદગલિક મિથ્યાત્વાદિ ઉદયો હેતુભૂત સતે, જે કર્મવર્ગણાગત પગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ ભાવે અષ્ટપ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે નિશ્ચયે કર્મવર્ગણાગત જ્યારે જીવનિબદ્ધ હોય, ત્યારે જીવ-સ્વયમેવ અજ્ઞાનને લીધે - પર આત્માના એત્વ અધ્યાસથી અજ્ઞાનમય એવા તત્ત્વ અશ્રદ્ધાન આદિ સ્વના પરિણામભાવોનો હેતુ હોય છે. અમૃત જ્યોતિ મહાભાષ્ય મિથ્યાત્વ એટલે યથાર્થ સમજાય ન તે. મિથ્યાત્વથી વિરતિપણું ન થાય. વિરતિને અભાવે કષાય થાય, કષાયથી યોગનું ચલાયમાનપણું થાય છે.” યોગનું ચલાયમાનપણું “આશ્રવ” અને તેથી ઉલટું તે “સંવર.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૮૬૪, વ્યાખ્યાનમાર-૨ અનાદિની હો મિથ્યા ભ્રાંતિ કે સરવથા ઠંડીએ.' - શ્રી દેવચંદ્રજી ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ અજ્ઞાની અજ્ઞાનમય ભાવોની ભૂમિકાને વ્યાપીને, દ્રવ્યકર્મના નિમિત્તરૂપ ભાવોના હેતુપણાને પામે છે, એમ આ ગાથાઓમાં નિરૂપણ કર્યું છે, અને પરમતત્ત્વદેખા. પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ તેનું તત્ત્વસર્વસ્વસમર્પક તલસ્પર્શી વિશદ વિવરણ પ્રકાર્યું છેઃ તત્ત્વોપત્નસ્થિરૂપે જ્ઞાને માનો જ્ઞાનોદય: - અતત્ત્વઉપલબ્ધિ રૂપે - અતત્ત્વ અનુભૂતિરૂપે જ્ઞાનમાં સ્વાદમાન - સ્વાદમાં આવતો - ચાખવામાં આવતો - અનુભવવામાં આવતો તે અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો તે કર્મહતુઓ એવા તન્મય - તે અજ્ઞાન ઉદયમય ચાર ભાવો છે. તેમાં - તત્ત્વ અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે મિથ્યાત્વનો ઉદય છે, અવિરમણરૂપે - અવિરતિરૂપે જ્ઞાનમાં સ્વદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે અસંયમનો ઉદય છે, કલુષ ઉપયોગરૂપે - મલિન ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે કષાયનો ઉદય છે. શુભાશુભ પ્રવૃત્તિ-નિવૃત્તિ વ્યાપાર રૂપે - શુભમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વ્યાપારરૂપે - અશુભમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વદમાન - સ્વદાતો - ચખાતો - અનુભવાતો તે યોગનો ઉદય છે. અર્થતેવુ પૌરાતિષ મિથ્યાત્વિીયેષુ - હવે આ પૌદૂગલિક - પુદ્ગલમય મિથ્યાત્વાદિ ઉદયો હેતુભૂત સતે - નિમિત્ત રૂપ હોતાં, જે કર્મવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ ભાવે અષ્ટ પ્રકારે સ્વયમેવ - આપોઆપ જ પરિણમે છે, તત્ વત્ ર્મvi[YI - તે ખરેખર ! કર્મવર્ગણાગત એવું નીવવિદ્ધ થવા થાત્ - જીવનિબદ્ધ - જીવની સાથે નિબદ્ધ જ્યારે હોય, તેવા • ત્યારે બીવઃ સ્વયમેવ - જીવ સ્વયમેવ - આપોઆપ જ યજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, વરાત્મનોવિહવધ્યાસેન - પર અને આત્માના એકત્વ અધ્યાસથી - એકપણાના માની બેસવાપણાથી, અજ્ઞાનHથાનાં તત્ત્વાશ્રદ્ધાવીનાં - અજ્ઞાનમય તત્ત્વાશ્રદ્ધાનાદિ એવા સ્વના પરિણામભાવોનો હેતુ હોય છે. // તિ ‘બાત્મતિ' ગામમાવના ||9 રૂારૂ રૂારૂ૪.9રૂ કIni૧૩ ૬૪ Page #816 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૨-૧૩૬ જ્ઞાનાવરણાદિ ભાવે સ્વયમેવ પરિણમે છે - “સ્વયમેવ રિતે', તે નિશ્ચય કરીને કર્મવર્ગણાગત જ્યારે જીવનિબદ્ધ હોય - “નીનિવઠું થલા ચાતું', ત્યારે જીવ સ્વયમેવ - આપોઆપ જ અજ્ઞાનને લીધે પર - આત્માના એકત્વઅધ્યાસથી - એકપણું માની બેસવાથી અજ્ઞાનમય એવા તત્ત્વઅશ્રદ્ધાન આદિ “સ્વના” પરિણામ ભાવોનો - “વા પરિણામમાવાનાં હેતુ વિતિ' - નિમિત્તરૂપ ભાવોના હેતુપણાને પામે છે, એમ પરમ તત્ત્વદેએ અત્ર નિરૂપણ કર્યું છે અને અમૃતચંદ્રજીએ તેનું તત્ત્વસર્વસ્વસમર્પક તલસ્પર્શી વિશદ વિવરણ પ્રકાડ્યું છે. તેની સ્પષ્ટ સમજુતી આ પ્રકારે – હવે વિશેષ વિચાર કરીએ. અત્રે “અતત્ત્વોપલબ્ધિ રૂપે જ્ઞાનમાં સ્વદમાન તે અજ્ઞાનોદય છે.” અર્થાત્ તપણું – વસ્તુપણું - વસ્તુસ્વરૂપ જેમ છે તેનું નામ ‘તત્ત્વ' છે, તેનાથી વિપરીત તે અતત્ત્વ છે, અતત્ત્વોપલબ્ધિ રૂપે શાનમાં એટલે વસ્તુસ્વરૂપ - વસ્તુપણું - તપણારૂપ તત્ત્વ જેમ છે તેનાથી વિપરીત વાદમાન અશાનોદય એવા અતત્વની ઉપલબ્ધિ - અનુભૂતિ - જાણપણું જ્યાં છે તે અતત્ત્વોપલબ્ધિ, અથવા તો વસ્તુસ્વરૂપ – વસ્તુપણું - તત્પણારૂપ તત્ત્વ જેમ છે તેમ તત્ત્વની ઉપલબ્ધિ - અનુભૂતિ - જાણપણું જ્યાં નથી તે અતત્ત્વોપલબ્ધિ. આ અતત્ત્વોપલબ્ધિરૂપે - તત્ત્વ અજાણપણારૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે સ્વાદાઈ - ચખાઈ – અનુભવાઈ રહ્યું છે, તે અજ્ઞાનનો ઉદય છે, ઉદયાગત અજ્ઞાનનો વિપાક છે. અને “મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો એ તન્મય ચાર ભાવો કર્મ હેતુઓ છે.” અર્થાતુ મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયગત વિપાકો એ તન્મય - અજ્ઞાન ઉદયમય ચાર ભાવો જે છે તે કર્મના હેતુઓ છે, તે અજ્ઞાન ઉદયમય ચાર આત્મભાવ રૂપ જે ભાવકર્મ છે તે પુદ્ગલમય દ્રવ્યકર્મના કારણો છે. તેમાં “તત્ત્વ અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં દમામ તે મિથ્યાત્વોદય' છે “તત્ત્વાશ્રદ્ધાનરૂપે જ્ઞાને સ્વમાનો મિથ્યાત્વીર'; - ઈત્યાદિ, અર્થાત જેમ છે તેમ તત્વનું શ્રદ્ધાન નહિ ઉપજવારૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે - તે સ્વાદાઈ – ચખાઈ – અનુભવાઈ રહ્યો છે તે મિથ્યાત્વનો ઉદયાગત વિપાક છે. આત્માથી અન્ય - પરભાવથી વિરમવા - અટકવારૂપ વિરમણ જ્યાં થતું નથી એવા અવિરમણરૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે, સ્વદાઈ - ચખાઈ - અનુભવાઈ રહ્યો છે, તે અસંયમનો ઉદયગત વિપાક છે. આત્માથી અન્ય - પરભાવને કાજે ઉપયોગનું કલુષપણું – મલિનપણું થાય છે એવા કલુષ - મલિન ઉપયોગરૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે, સ્વદાઈ ચખાઈ-અનુભવાઈ રહ્યો છે, તે કષાયનો ઉદયાગત વિપાક છે. શુભ કાર્યમાં પ્રવર્તવારૂપ - નિવર્નવારૂપ અને અશુભ કાર્યથી પ્રવર્તવા - નિવર્નવારૂપ વ્યાપાર જ્યાં થાય છે એવા શુભાશુભ પ્રવૃત્તિ નિવૃત્તિ વ્યાપારરૂપે જ્ઞાનમાં જે સ્વદમાન છે, સ્વદાઈ - ચખાઈ - અનુભવાઈ રહ્યો છે, તે યોગનો ઉદયાગત વિપાક છે. હવે આ પૌગલિક - પુદ્ગલમય મિથ્યાત્વાદિ ઉદયો હેતુભૂત હોય છે, એટલે જે કર્મવર્ગણાગત પુદગલ દ્રવ્ય છે તે સ્વયમેવ - આપોઆપ જ્ઞાનાવરણાદિભાવે અષ્ટ પ્રકારે પરિણમે છે. તે કર્મવર્ગણાગત જ્યારે “જીવનિબદ્ધ હોય છે, જીવના પ્રદેશો સાથે એકક્ષેત્રાવગાહ સંબંધથી બંધાય છે. ત્યારે જીવ સ્વયમેવ - આપોઆપ જ “જ્ઞાનાતું' - “અજ્ઞાનને લીધે' - “VRભિનીરવત્વાધ્યાસેન - પર-આત્માના એક્વઅધ્યાસથી - પર અને આત્માનું એકપણું માની બેસવાથી “અજ્ઞાનમય’ એવા તત્ત્વ અશ્રદ્ધાનાદિ સ્વના - પોતાના આત્માના પરિણામભાવોનો હેતુ હોય છે, કારણરૂપ હોય છે. “સ્વચ પરિણામમાવાનાં હેતર્મવતિ' - આમ આત્મા અજ્ઞાનને લીધે જ અજ્ઞાનમય એવા અશ્રદ્ધાનાદિ આત્મપરિણામરૂપ “સ્વ” ભાવોનો જ કર્તા હોય છે. ૬૬૫ Page #817 -------------------------------------------------------------------------- ________________ (૧) પુદ્ગલ દ્રવ્યપરિણમન હેતુ અજ્ઞાન ઉદય મિથ્યાત્વ ઉદય અવિરતિ ઉદય કષાય ઉદય યોગ ઉદય (૨) પુદ્ગલદ્રવ્ય પૌદ્ગલિક મિથ્યાત્વાદિ ઉદય ↓ કર્મવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય ↓ જ્ઞાનાવરણાદિ ભાવ (૮) સમયસાર : આત્મખ્યાતિ આકૃતિ આત્મભાવ - અતત્ત્વોપલબ્ધિ - અશ્રદ્ધાન - - અવિરમણ કલુષ ઉપયોગ શોભન-અશોભન વિરતિભાવ (ચેષ્ટા) ઉત્સાહ જીવ નિબદ્ધ કર્મ ત્યારે જીવ અજ્ઞાનથી ↓ પરાત્મના એકત્વથી ↓ અજ્ઞાનમય તત્ત્વાશ્રદ્ધાન ‘સ્વસ્ય' (સ્વના) પરિણામ ભાવ ↓ સ્વયમેવ પરિણામભાવ આમ મિથ્યાત્વાદિ સર્વ ભાવોનું અને સર્વ કર્મનું મૂળ અંતર્ગત કારણ અજ્ઞાન જ - આત્મસ્વરૂપનું અજ્ઞાન જ છે, અવિદ્યારૂપ આત્મસ્રાંતિ જ છે. દેહાદિ પરવસ્તુમાં આત્મસ્રાંતિ એજ આ જીવની મોટામાં મોટી મૂલગત ભૂલ છે, અને આ આત્મસ્રાંતિથી જ ભવભ્રાંતિથી ઉપજી છે. કારણકે એમ પરભાવને વિષે આત્મભાવની કલ્પનાને (Imagination) લીધે તે પરભાવ નિમિત્તે રાગ-દ્વેષ-મોહાદિ વિભાવ ઉપજ્યા એટલે તે તે વિષયના યોગક્ષેમાર્થે - વિષયસંરક્ષણાર્થે કષાય ઉપજ્યા અને આ જ પ્રકારે સર્વ પાપસ્થાકનની ઉત્પત્તિ થઈ. આમ પરવસ્તુમાં મુંઝાવારૂપ મોહ-દર્શનમોહ ઉપજ્યો દર્શન મિથ્યા થયું, એટલે સર્વ જ્ઞાન અજ્ઞાનરૂપ બન્યું અને સર્વ ચારિત્ર પણ કુચારિત્ર થઈ પડ્યું. દર્શનમોહ ઉપજ્યો એટલે ચારિત્રમોહ ઉપજ્યો અને અનંતાનુબંધી આદિ તીવ્ર કષાય પ્રકારોની ઉત્પત્તિ થવા લાગી. આ દ્વિવિધ મોહરૂપ ઘાતિ પ્રકૃતિનો બંધ થયો, એટલે તેંના અવદંભને ઈતર ઘાતી પ્રકૃતિ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય પણ બંધાવા લાગી, તેમજ વેદનીય, આયુ, નામ, ગોત્ર એ અઘાતિ પ્રકૃતિનો પણ બંધ થવા લાગ્યો; અને મૂળ શુદ્ધ સ્વભાવે મુક્ત આત્મા અવિધ કર્મની બેડીના ગાઢા બંધને બંધાઈ સંસાર ચક્રમાં અનંત જન્મમરણ પરંપરા રૂપ પરિભ્રમણ કરી પામી રહ્યો. EFF અથવા પ્રકારાંતરે વિચારીએ તો જગત્ની મોહ-માયા જાલમાં લપટાવનાર નામચીન મોહનીય કર્મના બે ભેદ છે : દર્શનમોહ અને ચારિત્રમોહ. તેમાં (૧) દેહાદિ પ૨વસ્તુમાં આત્મસ્રાંતિ રૂપ દર્શનમોહને લીધે જીવને મિથ્યાદર્શન અથવા મિથ્યાત્વ હોય છે, અને તેથી ચારિત્રમોહ પણ ઉપજે છે. (૨) એટલે પરભાવમાં આત્મબુદ્ધિ હોવાથી જીવ પરભાવથી વિરામ પામતો નથી ને વિરતિ રહે છે. (૩) આમ પરભાવ પ્રત્યે ગમન-પરિણમન કરતો હોવાથી તે સ્વરૂપ ભ્રષ્ટતા રૂપ પ્રમાદને પામે છે. (૪) અને તે પરભાવની પ્રાપ્તિ - અપ્રાપ્તિના નિમિત્તે તે ક્રોધાદિ કષાય કરી રાગ દ્વેષાદિ વિભાવભાવને ભજે Page #818 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૨-૧૩૬ છે. (૫) અને તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મશ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ આશ્રવાર - કર્મ આગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે તે બંધ હેતુઓથી આત્મા કર્મથી બંધાય છે અને કર્મની બેડીથી બંધાયેલો આ જીવ ભવભ્રમણ દુખ પણ પામે છે.” યોગદષ્ટિસમુચ્ચય ઉપોદઘાત (ડૉ. ભગવાનદાસ કૃત) આ બંધ હેતુઓ અંગે પરમ તાત્ત્વિક મીમાંસા પ્રકાશતા પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી વદે છે – “જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છેઃ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ પહેલા કારણનો બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો અને છેવટે પાંચમાં કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અતિરિક્ત ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વ હેતથી યોગ હોઈ શકે.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૨ સ્વ. પર પુદ્ગલ કર્મ જીવ દ૬૭ Page #819 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પુદ્ગલ દ્રવ્યથી પૃથગુભૂત જ એવો જીવનો પરિણામ છે – जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी । एवं जीवो कम्मं च दोवि रागादिभावभावण्णा ॥१३७॥ एकस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं । ता कम्मोदयहेदूहिं विणा जीवस्स परिणामो ॥१३८॥ જીવના કર્મની સાથે જો, રાગાદિ પરિણમ્યો હોય રે; એમ રાગાદિ ભાવ પામિયા, જીવ ને કર્મ એ દોય રે... અજ્ઞાનથી. ૧૩૭ જીવ એકનો જ રાગ આદિથી, ઉપજે છે પરિણામ રે; तो मुर्भाध्य तु विना, छ ®वनो परिणाम ३... सशानथी. १३८ ગાથાર્થ - જીવના કર્મની સાથે રાગાદિ પરિણામો હોય છે. એમ તો જીવ અને કર્મ બન્ને ય રાગાદિને પ્રાપ્ત થયા. ૧૩૭ પણ એક જ જીવનો રાગાદિથી પરિણામ ઉપજે છે. તો કર્મોદય હેતુઓ વિના જીવનો પરિણામ હોય છે. ૧૩૮ आत्मख्यातिटीका पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणामः - जीवस्य तु कर्मणा च सह परिणामा खलु भवंति रागादयः । एवं जीवः कर्म च द्वे अपि रागादित्वमापने ॥१३७॥ एकस्य तु परिणामो जायते जीवस्य रागादिभिः । तत्कर्मोदयहेतुभि विना जीवस्य परिणामः ॥१३८॥ यदि जीवस्य तन्निमित्तभूतविपच्यमानपुद्गलकर्मणा सहैव रागायज्ञानपरिणामो भवतीति वितर्कः तदा जीवपुद्गलकर्मणोः । सहभूतसुधाहरिद्रयोरिव द्वयोरपि रागाद्यज्ञानपरिणामापत्तिः । अथ चैकस्यैव जीवस्य भवति रागायज्ञानपरिणामः ततः पुद्गलकर्मविपाकाद्धेतोः पृथग्भूतो जीवस्य परिणामः ||१३७||१३८|| आत्मभावना - पुद्गलद्रव्यात्पृथग्भूत एव जीवस्य परिणामः - पुगबद्रव्यथा पृथभूत ४ मेवोनो परिणाम - जीवस्य तु - वन तो कर्मणा सह च - भनी साथे ४ रागादयः परिणामा खलु भवंति - २ परिणामी ५२५२!ीय छ, एवं - अभ तो जीवः कर्म च द्वे अपि - अनेभबनेयं रागादित्वमापन्ने - राहिपाने आपन थया - प्रात थया! ||१३७|| एकस्य तु जीवस्य - ४ ®वनी रागादिभि परिणामो जायते - Puथी परिणाम ७५०४ छ, तत् - तो क्रमोदय हेतुभिर्विना - मुर्भाध्य तुमो. विना जीवस्य परिणामः - वनो परिणाम छ. ।। इति गाथा आत्मभावना ||१३७-१३८|| . यदि - को जीवस्य - ®नो - तन्निमित्तभूतविपच्यमानपुद्गलकर्मणा सहैव - तेनानिमित्तभूत विषयमान - विns पाभी २४ा पुल ना साथे ०४ - रागाद्यज्ञानपरिणामो भवति - २ मशान परिणाम यछ, इति वितर्कः - मेवा वित छ, तदा - तो जीवपुद्गलकर्मणोः - 04 अने पुल भने - सहभूत सुधारिद्रयोरिव - सबभूत सुधा - वरदानी म - द्वयोरपि - पन्नेयने रागाद्यज्ञानपरिणामापत्तिः - २२ मशान परिमनी भापत्ति थशे - प्रसंगमावी ५४. अथ च - सने से एकस्यैव - ४ जीवस्य - नो भवति रागाद्यज्ञानपरिणामः - शान परिमय छ, ततः - तो पछी पुद्गलकर्मविपाकाद्धेतोः पृथग्भूतो - पुस - वि५४३५ तुथी पृथग्भूत - म - माय) वो जीवस्य परिणामः - नो परिक्षामछ. ।। इति 'आत्मख्याति' आत्मभावना ।।१३७||१३८।। १८ Page #820 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૩-૧૩૮ આત્મખ્યાતિટીકાર્ય - જો જીવનો તેના નિમિત્તભૂત વિપાક પામી રહેલા પુદ્ગલ કર્મની સાથે જ રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે એવો વિતર્ક છે, તો જીવ અને પુદ્ગલ કર્મને - સહભૂત સુધા-હરિદ્રાની જેમ - બન્નેયને રાગાદિ અજ્ઞાન પરિણામની આપત્તિ થશે અને જેને એક જ જીવનો રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે, તો પુદ્ગલ કર્મ વિપાકરૂપ હેતુથી પૃથગુભૂત એવો જીવનો પરિણામ છે. “અમૃત જ્યોતિ મહાભાષ્ય પરિણામ જડ હોય એવો સિદ્ધાંત નથી. ચેતનનો ચેતન પરિણામ હોય છે. અચેતનને અચેતન પરિણામ હોય એવો જિને અનુભવ કર્યો છે. કોઈ પણ પદાર્થ પરિણામ કે પર્યાય વિના હોય નહિ એમ શ્રી જિને કહ્યું છે; અને તે સત્ય છે.' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૬૮), પપ૧ ઉક્ત પ્રકારે પરિણામ સ્વભાવી જીવનો જે પરિણામ હોય છે, તે પુદ્ગલ દ્રવ્યથી પૃથગૃભૂત જ – અલગરૂપ જ હોય છે - “ પુતદ્રવ્યાતુ પૃથમૂત gવ નીવચ પરિણામ:' - એમ પુગલદ્રવ્યથી પૃથભૂત જ અત્ર પ્રતિપાદન કર્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિથી જીવનો પરિણામ તેનું સમર્થન કર્યું છે. જે જીવનો - તેના - તે રાગાદિ અજ્ઞાન પરિણામના નિમિત્તભૂત “વિપથ્યમાન - વિપાક પામી રહેલા પુદગલકર્મની સાથે જ - રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે એવો વિતર્ક છે, તો જીવને અને પુદ્ગલકર્મને બન્નેયને રાગાદિ અજ્ઞાન પરિણામની આપત્તિ થશે – પ્રસંગ આવી પડશે. યોર રાધજ્ઞાનપરિણTHIFત્તિઃ I કોની જેમ ? સહભૂત સુધા - હરિદ્રાની જેમ, સમૂતસુધારિદ્રયરિવ, ફટકડી અને હળદરની જેમ. હવે જે આ અનિષ્ટ આપત્તિના ભયથી એમ કહો કે એક જ જીવનો રાગાદિ અજ્ઞાનપરિણામ હોય છે, તો પુદગલકર્મ વિપાકરૂપ હેતુથી પૃથગભૂત જુદો જ - અલાયદો જ જીવનો પરિણામ છે. અર્થાત વિપાક પામી રહેલ - “વિપશ્તમાન” - ઉદયાગત પુદ્ગલકર્મ રાગાદિના અજ્ઞાનપરિણામ નિમિત્તભૂત - નિમિત્ત કારણરૂપ હોય છે. આ નિમિત્તભૂત “વિપથ્યમાન’ - વિપાક પામી રહેલ પુગલકર્મની સાથે જ - ન્નિમિત્તભૂતવર્ગમાનપુર્મા સદૈવ’ - જીવનો જે રાગાદિ “અજ્ઞાન” પરિણામ - “ધજ્ઞાનપરિણામ:' - હોય છે, અર્થાતુ જીવનો પુદ્ગલકર્મની સાથે ભેગા મળીને જ રાગાદિ અજ્ઞાનપરિણામ હોય છે, એવો જે વિતર્ક કરવામાં આવે, તો સહભૂત “સુધા હરિદ્રાની જેમ' - ફટકડી અને હળદરની જેમ જીવ અને પુગલકર્મ બન્નેને રાગાદિ અજ્ઞાન પરિણામની આપત્તિ થશે. ફટકડી અને હળદર બને ભેગા મળીને જેમ એક રંગનો પરિણામ પ્રાપ્ત થાય છે, તેમ ચેતન જીવ અને અચેતન પુદ્ગલકર્મ બન્નેને રાગાદિ અજ્ઞાનપરિણામની પ્રાપ્તિ થવાનો અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થશે. અને અચેતન પુદગલને રાગાદિ અજ્ઞાન પરિણામની પ્રાપ્તિ તો કોઈએ ક્યારેય દીઠી નથી કે સાંભળી નથી, એટલે આ અનિષ્ટપત્તિના ભયથી જો એમ સ્વીકારવામાં આવે કે એક જ જીવનો એટલે કે જીવનો એકલાનો જ રાગાદિ અજ્ઞાન પરિણામ હોય છે, તો આપોઆપ સિદ્ધ થાય છે કે જીવનો પરિણામ જે છે, તે પુગલકર્મ વિપાકરૂપ નિમિત્ત હેતુથી પૃથગૃભૂત - અલગરૂપ જ છે, પુદ્ગલથી સ્વતંત્રપણે જ હોય છે. સ્વ જીવ પર પુદ્ગલ કર્મ ૬૬૯ Page #821 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જીવથી પૃથગુભૂત એવો પુદ્ગલ દ્રવ્યનો પરિણામ છે - जइ जीवेण सहचिय पुग्गलदव्वस्स कम्मपरिणामो । एवं पुग्गलजीवा हु दोवि कम्मत्तमावण्णा ॥१३९॥ एकस्स दु परिणामो पुग्गलदव्वस्स कम्मभावेण । ता जीवभावहेदूहिं विणा कम्मस्स परिणामो ॥१४०॥ જીવ સાથે જ પુદ્ગલ દ્રવ્યનો, જો કર્મ પરિણામ હોય રે; तो भuj भी गया, पुदगल-4 से होय ३... स. १३८ એક જ પુદ્ગલ દ્રવ્યનો, કર્મભાવે પરિણામ રે; तो व मावडेतु विना, छे भनो परिणाम ३... स. १४० ગાથાર્થ - જે જીવની સાથે જ પુદ્ગલ દ્રવ્યનો કર્મ પરિણામ હોય છે, તો એમ તો પુદ્ગલ અને જીવ બન્નેય કર્મપણાને આપન્ન (પ્રાપ્ત) થયા છે. ૧૩૯ પણ એક જ પુદ્ગલ દ્રવ્યનો કર્મભાવે પરિણામ હોય છે, તો જીવ ભાવહેતુઓ વિના કર્મનો પરિણામ હોય છે. ૧૪૦ आत्मख्यातिटीका जीवात् पृथग्भूत एव पुद्गलद्रव्यस्य परिणामः - यदि जीवेन सह चैव पुद्गलद्रव्यस्य कर्मपरिणामः । एवं पुद्गलजीवौ खलु द्वावपि कर्मत्वमापनौ ॥१३९॥ एकस्य तु परिणामः पुद्गलद्रव्यस्य कर्मभावेन । तज्जीवभावहेतुभि विना कर्मणः परिणामः ॥१४०॥ यदि पुद्गलद्रव्यस्य तन्निमित्तभूतरागाद्यज्ञानपरिणामपरिणतजीवेन सहैव कर्मपरिणामो भवतीति वितर्कः तदा पुद्गलद्रव्यजीवयोः सहभूतहरिद्रासुधयोरिव द्वयोरपि कर्मपरिणामापत्तिः । ____ अथ चैकस्यैव पुद्गलद्रव्यस्य भवति कर्मत्वपरिणामः ततो रागादिजीवाज्ञानपरिणामद्धेतोः पृथग्भूत एव पुद्गलकर्मणः परिणामः ॥१३९॥१४०॥ आत्मभावना - जीवात्पृथग्भूत एव - ®पथी पृथग्भूत ४ - हो - अब ५८ ४ मेवो पुद्गलद्रव्यस्य परिणामः - पुराबद्रव्यनी परिाम छ. यदि - मे जीवेन सह चैव - ®पनी साथे ४ पुद्गलद्रव्यस्य कर्मपरिणामः - पुगबद्रव्यनो परिक्षाम (ोय), (a) एवं - अभ पुद्गलजीवौ खलु द्वावपि - पुरा भने अपनेय ५३५२ ! कर्मत्वमापन्नौ - पाने मापन - मात्र थया! ||१३९।। एकस्य तु पुद्गलद्रव्यस्य - मे ४ पुस द्रव्यनो कर्मभावेन परिणामः - भावे परिणाम छ, तत् - तो जीवभावहेतुभिर्विना - नाव तुमओ विना कर्मणः परिणामः - भनो परिणाम छ. ।। इति गाथा आत्मभावना ||१३९।।१४०।। यदि - पुद्गलद्रव्यस्य - पुलद्रव्यनो तन्निमित्तभूतरागाद्यज्ञानपरिणामपरिणतजीवेन सहैव - तेना-भ परिणाम निमित्तभूत रामशान परिणाम परित ®वन साथे ४ - कर्मपरिणामो भवति - परिमोय छ, इति वितर्कः - सेवा वितछ, तदा - तो पुद्गलद्रव्यजीवयोः - पुगबद्रव्य भने वने - सहभूतहरिद्रासुधमोरिव - सराभूत धरिद्री - सुधानी - द्वयोरपि - बनेयने कर्मपरिणामापत्तिः - धर्म परिमनी मापत्ति थशे, प्रसंग मापशे. अथ च - अनेने एकस्यैव - ४ पुद्गलद्रव्यस्य - पुगबद्रव्यनो भवति कर्मत्वपरिणामः - विपरिमामयीय छ, ततो - तो रागादिजीवाज्ञानपरिणामाद् हेतोः पृथग्भूत एव - Aut®नामशान - परिणाम ३५.तुथी पृथभूत ४ - सब ४ मेवो पुद्गलकर्मणः परिणामः - पुगतभनो परिणामछ. ॥ इति 'आत्मख्याति' आत्मभावना ||१३९||१४०।। 590 Page #822 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૩૯-૧૯૪૦ આત્મખ્યાતિટીકાર્ય જો પુગલદ્રવ્યનો - તેના નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાન પરિણામ પરિણત જીવની સાથે જ - કર્મ પરિણામ હોય છે એવો વિતર્ક છે, તો પુદ્ગલદ્રવ્ય અને જીવને - સહભૂત હરિદ્રા-સુધાની જેમ – બન્નેને પણ કર્મપરિણામની આપત્તિ થશે અને હવે જો એક જ પુગલદ્રવ્યનો કર્મત્વ પરિણામ હોય છે, તો રાગાદિ – જીવના અજ્ઞાનપરિણામરૂપ હેતુથી પૃથગુભૂત જ પુદ્ગલકર્મનો પરિણામ છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય “ચેતનને ચેતન પર્યાય હોય અને જડને જડ પર્યાય હોય, એ જ પદાર્થની સ્થિતિ છે. પ્રત્યેક સમયે જે જે પરિણામ થાય છે તે તે પર્યાય છે. વિચાર કરવાથી આ વાત યથાર્થ લાગશે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૮૦, ૫૮૧ પરિણામ સ્વભાવી પુદ્ગલદ્રવ્યનો જે પરિણામ હોય છે તે જીવથી પૃથગુભૂત જ - અલગરૂપ જ હોય છે - “જીવાત્ પૃથમૂત ઇવ પુતિદ્રવ્યસ્ય પરિણામ', એમ અત્ર જીવથી પૃથગુભૂત પ્રતિપાદન કર્યું છે અને આત્મખ્યાતિકર્તાએ સુરેખ સ્પષ્ટ સુયુક્તિથી તેનું પુગલદ્રવ્યનો પરિણામ સમર્થન કર્યું છે. જે તગ્નિમિત્તભૂત - તે કર્મપરિણામના નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાન પરિણામે પરિણત - પરિણમેલા જીવની સાથે જ પુદ્ગલદ્રવ્યનો કર્મ પરિણામ હોય છે એવો વિતર્ક છે. તો પુદગલદ્રવ્યને અને જીવને બન્નેયને કર્મપરિણામની આપત્તિ થશે - પ્રસંગ આવી પડશે. ‘દયોરપિ પરિણામપત્તિઃ' - કોની જેમ ? સહભૂત સુધા-હરિદ્રાની જેમ, હવે જે આ અનિષ્ટ આપત્તિના ભયથી એમ કહો કે એક જ પુદ્ગલદ્રવ્યનો કર્મ7 પરિણામ - કર્મપણારૂપ પરિણામ હોય છે, તો રાગાદિ જીવના અજ્ઞાનપરિણામરૂપ હેતુથી પૃથગભૂત જ - જૂદો જ – અલાયદો જ પુદ્ગલકર્મનો પરિણામ છે. જીવ રાગાદિ અજ્ઞાન પરિણામે પરિણત હોય છે; તે જીવના રાગાદિ અજ્ઞાનપરિણામના નિમિત્તે ર્મ પરિણામ હોય છે. તનિમિત્તગત - આ નિમિત્તભૂત રાગાદિ અજ્ઞાનપરિણામે પરિણત જીવની “સાથે જ પુદ્ગલદ્રવ્યનો કર્મ પરિણામ હોય છે, અર્થાત પગલદ્રવ્યનો જીવની સાથે ભેગા મળીને જ કર્મપરિણામ હોય છે, એવો જે વિતર્ક કરવામાં આવે, તો સહભૂત સુધા-હરિદ્રાની જેમ - ફટકડી અને હળદરની જેમ પુદ્ગલ અને જીવ બન્નેને પણ કર્મપરિણામની આપત્તિ થશે; ફટકડી અને હળદર બન્ને ભેગા મળીને જેમ એક રંગનો પરિણામ પ્રાપ્ત થાય છે, તેમ અચેતન યુગલ અને સચેતન જીવ બન્નેને અચેતન કર્મપરિણામની પ્રાપ્તિ થવાનો અનિષ્ટ પ્રસંગ પ્રાપ્ત થશે. અને સચેતન જીવને અચેતન કર્મપરિણામની પ્રાપ્તિ તો કોઈએ ક્યારેય દીઠી નથી કે સાંભળી નથી. એટલે આ અનિષ્ટપત્તિના ભયથી જે એમ સ્વીકારવામાં આવે કે એક જ પુદગલદ્રવ્યનો કર્મ–પરિણામ હોય છે, તો આપોઆપ સિદ્ધ થાય છે કે પુગલદ્રવ્યનો જે કર્મપરિણામ છે, તે રાગાદિ જીવ અજ્ઞાન પરિણામરૂપ હેતુથી પૃથગૃભૂત જ- અલગ રૂપ જ છે, સ્વતંત્રપણે જ છે. સ્વ જીવ પર પુદ્ગલ કર્મ ૬૭૧ Page #823 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ તો પછી કર્મ આત્મામાં શું બદ્ધસ્કૃષ્ટ છે ? શું અબદ્ધસ્કૃષ્ટ છે? એમ નવિભાગથી કહે છે - जीवे कम्मं बद्धं पुढं चेदि ववहारणयभणिदं । सुद्धणयस्स दु जीवे अबद्धपुढं हवइ कम्मं ॥१४१॥ બદ્ધ સ્પષ્ટ કર્મ જીવમાં, ભાખે નય વ્યવહાર રે; અબદ્ધસ્પષ્ટ કર્મ જીવમાં, એ શુદ્ધનય વિચાર રે... અજ્ઞાનથી. ૧૪૧ ગાથાર્થ - જીવમાં કર્મ બદ્ધ અને સ્પષ્ટ છે એમ વ્યવહારનયનું કથન છે, પણ શુદ્ધનયના મતે તો જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ હોય છે. ૧૪૧ आत्मख्यातिटीका किमात्मनि बद्धस्पृष्टं किमबद्धस्घृष्टं कर्मेति नयविभागेनाह - जीवे कर्म बद्धं स्पृष्टं चेति व्यवहारनयभणितं । शुद्धनयस्य तु जीवे अबद्धस्पृष्टं भवति कर्म ॥१४१॥ जीवपुद्गलकर्मणोरेकबंधपर्यायत्वेन जीवपुद्गलयोरनेकद्रव्यत्वेना तदात्वे व्यतिरेकाभावात् त्यंतव्यतिरेकाजीवे बद्धस्पृष्टं कर्मेति जीवेऽबद्धस्पृष्टं कर्मेति व्यवहारनयपक्षः નિશ્ચયનયપક્ષઃ ૧૪૧ આત્મખ્યાતિટીકાર્ય જીવ અને પુદ્ગલકર્મના જીવ અને પુદ્ગલ કર્મના એકબંધ પર્યાયપણાએ કરીને અનેક દ્રવ્યપણાએ કરીને તદાત્વે (ત્યારે) વ્યતિરેકના અભાવને લીધે અત્યંત વ્યતિરેકને લીધે જીવમાં કર્મ બદ્ધસ્પષ્ટ છે જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે, એમ વ્યવહારનય પણ છેઃ એમ નિશ્ચયનયપક્ષ છે. ૧૪૧ અમૃત જ્યોતિ' મહાભાષ્ય आत्मभावना - મિનિ વસ્કૃષ્ટ શિમવદ્ધસ્કૃષ્ઠ રુ - કર્મ શું આત્મામાં બદ્ધસ્કૃષ્ટ છે? અબદ્ધસ્કૃષ્ટ છે? ત નવિમાનોનાદ - તે નયવિભાગથી કહે છે - નીવે - જીવમાં છર્મ - કર્મ વૈદ્ધપૃષ્ઠ ૨ - બદ્ધ અને સૃષ્ટ છે, રૂતિ વ્યવહારનયમતિ - એમ વ્યવહારનયનું ભણિત - બોલવું - કહેવું છે; શુદ્ધનથી તુ - પણ શુદ્ધનયના મતે તો નીવે - જીવમાં કર્મ - કર્મ સવદ્ધપૃષ્ઠ મવતિ - અબદ્ધસ્કૃષ્ટ હોય છે. ll રૂતિ ગાથા ગાત્મમાવના ll૧૪રા. નીવે વસ્કૃષ્ટ કર્મ - જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ છે, ત વ્યવહારનયપક્ષ: - એમ વ્યવહારનય પક્ષ છે. એમ શાને લીધે ? નીવપુતિયોરેવંઘપર્યાયત્વેન - જીવ - પુદ્ગલના એકબંધ પર્યાયપણાએ કરીને તાત્વે - ત્યારે, તે કાળે - તે વખતે વ્યતિરેહામવાન્ - વ્યતિરેકના - જૂદાપણાના અભાવને લીધે. નીવેડવદ્ધસ્કૃષ્ટ કર્મ - જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે, તિ નિશ્ચયનયપક્ષ: - એમ નિશ્ચયનય પક્ષ છે. એમ શાને લીધે ? નીવડુતોનેરુદ્રવ્યત્વેન - જીવ અને પુદ્ગલકર્મના અનેક દ્રવ્યપણાએ કરીને - એક દ્રવ્યપણાના અભાવે કરીને અથવા અનેક - ભિન્ન ભિન્ન દ્રવ્યપણાએ કરીને અત્યંતવ્યતિરેશાન - અત્યંત વ્યતિરેકને લીધે – જૂદાપણાને લીધે. || તિ આત્મતિ' માત્મભાવના ||૪| ૬૭૨ Page #824 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૧ જે નય છે તે પ્રમાણનો અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તેટલું પ્રમાણ છે. નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે ત્યાં તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેનો નિષેધ કરવામાં આવ્યો નથી. એક વખતે વાણી દ્વારા એ બધા ધર્મ કહી શકાતા નથી. તેમજ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે ત્યાં તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭પ૩), વ્યાખ્યાનસાર (૯૫૮) કર્મ શું અધિકરણભૂત એવા આત્મામાં બદ્ધસ્કૃષ્ટ છે ? શું અબદ્ધસ્કૃષ્ટ છે? એ પ્રશ્નનો ઉત્તર અત્રે વ્યવહારનય અને નિશ્ચયનયનો સ્પષ્ટ વિભાગ કરીને - નવિમાન આપ્યો છે; અને મહામુનીશ્વર અમૃતચંદ્રજીએ તે અત્યંત સ્પષ્ટપણે સમજાવ્યો છે. જીવમાં કર્મ “બદ્ધસ્કૃષ્ટ' - બંધાયેલું અને સ્પર્શાએલું છે એમ વ્યવહારનય પક્ષ છે, “ની વસ્કૃષ્ટ વ્યવહારથી કર્મ બદ્ધસ્કૃષ્ટ : નિશ્ચયથી અબદ્ધસ્પષ્ટ ઐતિ વ્યવહારનયપક્ષ:’ | એમ શાને લીધે ? તેના - જીવ પદગલકર્મના ‘તાત્વેિ - ત્યારે તે કાળે - તે વખતે વ્યતિરેકના - જુદાપણાના અભાવને લીધે - “વ્યતિરેTમાવત', વ્યતિરેકના - જૂદાપણાના અભાવ - નહિ હોવાપણાને લીધે. એમ પણ શાથી? જીવ અને પુદ્ગલકર્મના એકબંધ પર્યાયપણાએ કરીને, “નવપુતિયોરેવવંદપર્યાયત્વેન’ - જીવમાં કર્મ “અબદ્ધ સૃષ્ટ' - નહિ બંધાયેલું - નહિ સ્પર્શાએલું છે એમ નિશ્ચયનય પક્ષ છે, - “નીવેડવદ્ધસ્કૃષ્ટ ઋતિ નિશ્ચયનપક્ષ:' - એમ શાને લીધે ? અત્યંત વ્યતિરેકને લીધે – “અત્યંતવ્યતિરેવાતું', અત્યંત - સર્વથા વ્યતિરેક - જૂદાપણાને લીધે, વિશિષ્ટ ભિન્નપણાને લીધે. જીવ અને પુદ્ગલકર્મનું “એકબંધ પર્યાયપણું' છે, અર્થાતુ બંધ અપેક્ષાએ જીવ અને પુલકર્મ સાથે જોડાયેલા હોઈ તેઓનો એક બંધ પર્યાય છે; એટલે તેના - જીવ અને પુદગલકર્મના ત્યારે – તે કાળે વ્યતિરેકના અભાવને લીધે - ભિન્નપણાનો અભાવ - નહિ હોવાપણાનો છે તેને લીધે જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ' છે; અર્થાત “બદ્ધ' એટલે સંશ્લેષરૂપે – પરસ્પર ગાઢ અવગાહરૂપે ક્ષીર નીરની જેમ - દૂધ ને પાણીના પેઠે પરસ્પર સંબદ્ધ છે અને “સ્પષ્ટ' એટલે સ્પર્શાવેલ, સંયોગમાત્રથી લગ્ન, લાગીને - અડકીને રહેલ, સ્પર્શીને રહેલ છે – એમ વ્યવહાર નયનો પક્ષ છે, અભિપ્રાય છે. પણ એથી ઉલટું, જીવ અને પુદ્ગલદ્રવ્યનું “અનેક દ્રવ્યપણું' છે, અર્થાત્ જીવ ચેતન છે અને પુદગલ કર્મ અચેતન છે, એટલે તે બન્નેનું ભિન્ન ભિન્ન દ્રવ્યપણું છે, એક દ્રવ્યપણું નથી, એથી કરીને તે બન્નેનો અત્યંત વ્યતિરેક - સર્વથા વ્યતિરેક - સર્વથા ભિન્નપણું છે, તેને લીધે જીવમાં કર્મ “અબદ્ધસ્કૃષ્ટ' છે અને પાણીના પેઠે અન્યોન્ય અવગાહ સંબંધથી બદ્ધ અને સંનિકર્ષરૂપ - નિકટ ખેચાવા રૂપ સંયોગ સંબંધથી સૃષ્ટ - સ્પર્શાવેલ નથી, એમ નિશ્ચયનયનો પક્ષ - અભિપ્રાય છે. અચલ અબાધિત દેવકું હો, ખેમ શરીર લખત; વ્યવહાર ઘટવધ કથા હો. નિહંચે કરમ અનંતઃ બંધ મોખન નિહસે નહીં હો, વિવારે લખ દોષ, કુશલ એમ અનાદિહી હો, નિત્ય અબાધિત હોય.” - શ્રી આનંદઘન, પદ-૮૮ स्व પર પુદ્ગલકર્મ જીવે ૬૭૩ Page #825 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ तथी शं? - कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खातिकतो पुण भण्णदि जो सो समयसारो ॥१४२॥ બદ્ધ અબદ્ધ કર્મ જીવમાં, એમ નવપક્ષ અવધાર રે; ५तित भए॥य है, तडी ४ समयसा२ ३... सशानथा. १४२ ગાથાર્થ - જીવમાં કર્મ બદ્ધ, અબદ્ધ એમ તો નયપક્ષ જણ ! પુનઃ પક્ષાતિક્રાંત (પક્ષથી પર) જે કહેવાય છે, તે સમયસાર છે. ૧૪૨ आत्मख्यातिटीका ततः किं - कर्म बद्धमबद्धं जीवे एवं तु जानीहि नयपक्षं । पक्षातिक्रांतः पुनर्भण्यते यः स समयसारः ॥१४२॥ यः किल जीवे बद्धं कर्मेति यश्च जीवेऽबद्धं कर्मेति विकल्पः स द्वितयोपि हि नयपक्षः । य एवैनमतिक्रामति स एव सकलविकल्पातिक्रांतः स्वयं निर्विकल्पैकविज्ञानघनस्वभावो भूत्वा साक्षात्समयसारः संभवति । तत्र यस्तावजीवे बद्धं कर्मेति विकल्पयति स जीवेऽबद्धं कर्मेति एकं पक्षमतिक्रामन्नपि विकल्पमतिक्रामति । यस्तु जीवेऽबद्धं कर्मेति विकल्पयति सोपि जीवे बद्धं कर्मेत्येक पक्षमतिक्रामन्नपि न विकल्पमतिक्रामति । यः पुनर्जीवे बद्धमबद्धं च कर्मेति विकल्पयति स तु तं द्वितयमपि पक्षमनतिक्रामन्न विकल्पमतिक्रामति । ततो य एव समस्तनयपक्षमतिक्रामति स एव समस्तं विकल्पमतिक्रामति । य एव समस्तं विकल्पमतिक्रामति स एव समयसारं विंदति । यद्येवं तर्हि को नाम पक्षसंन्यासभावनां न नाटयति ? - આત્મખ્યાતિટીકાર્થ જે ખરેખર ! જીવમાં કર્મ બદ્ધ છે અને જે જીવમાં કર્મ અબદ્ધ છે, એવો વિકલ્પ તે બન્ને ય ફુટપણે નયપક્ષ છે. જે જ એને (નય પક્ષને) અતિકામે છે, તે જ સકલ વિકલ્પથી અતિક્રાંત (પર) એવો સ્વયં નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવ થઈને સાક્ષાત્ સમયસાર સંભવે છે. તેમાં -તેથી - જે જ સમસ્ત નયપક્ષને અતિક્રામે છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે; જે જ સમસ્ત વિકલ્પને અતિક્રામે છે, તે જ સમયસારને અનુભવે છે. જે એમ છે તો વારુ, કોણ પક્ષસંન્યાસભાવના નથી નટાવતો ? आत्मभावना - ततः - तेथी-ते परथी शुं? जीवे - मां कर्मबद्धमबद्धं - भबद्ध - अबद्ध एवं तु - भतो नयपक्षं जानीहि - नय पक्ष PAR ! यः पुन: - पुन: पक्षातिक्रांतः भण्यते - ५क्षbिid - पक्षी ५२ अपाय छ, स समयसारः - ते समयसार छ. ।। इति गाथा आत्मभावना ||१४२।।। यः किल जीवे बद्धं कर्मेति - ४ ५३५२ ! म भबद्ध छ मेवी, यश्च जीवेऽबद्धं कर्मेति विकल्पः - मने से म जबद्ध छ मेवो वि५, स द्वितयोपि हि नयपक्षः - तद्वितय ५९ - बन्ने य सुटप नयपक्ष य एवैनामति क्रामति -४ माने - विपने मासिकामे छ - Gधे छ, स एव - ते ४ सकलविकल्पातिक्रांतः - सस विषयी wazid - ५२ थयेतो, स्वयं निर्विकल्पैकविज्ञानघनस्वभावो भूत्वा - स्वयं - पात - सापामा५ - निवि५ मे विशानधन स्वभावी थने, पक्षांक्रांतःसमयसारःसंभवति - साक्षात् - प्रत्यक्ष प्रगट समयसार संभवे छे. तत्र - तेमा - यस्तावत् - प्रथम तो - वे बद्धं कर्मेति विकल्पयति - मां बद्ध छ म विधेछ, स - ते, जीवेऽबद्धं .5७४ Page #826 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૨ પ્રથમ તો જે અને જે પુનઃ જે જીવમાં કર્મ બદ્ધ છે એમ વિકલ્પ જીવમાં કર્મ અબદ્ધ છે એમ જીવમાં કર્મ બદ્ધ અને અબદ્ધ છે વિકલ્પ છે, એમ વિકલ્પ છે તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા તે તો એક પક્ષને અતિક્રામતો છતાં એક પક્ષને અતિક્રામતો છતાં તે બન્ને પક્ષને અતિક્રમતો છતાં વિકલ્પને નથી અતિક્રામતો : વિકલ્પને નથી અતિક્રામતો : વિકલ્પને નથી અતિક્રમતો અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “સાત નય અથવા અનંતા નય છે, તે બધા એક આત્માર્થે જ છે અને આત્માર્થ તેજ એક ખરો નય. નયનો પરમાર્થ જીવથી નીકળે તો ફળ થાય; છેવટે ઉપશમ ભાવ આવે, તો ફળ થાય; નહીં તો જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે; અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. પુરુષના આશ્રયે જાળ ટળે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩ જીવમાં કર્મ બદ્ધસ્કૃષ્ટ છે એમ વ્યવહારનયનું કથન છે અને જીવમાં કર્મ અબદ્ધસ્કૃષ્ટ છે એ શુદ્ધનયનું - નિશ્ચયનયનું કથન છે એમ ન વિભાગથી આગલી ગાથામાં કહ્યું. તેથી ફલિત થાય છે કે જીવમાં કર્મ બદ્ધ છે કે અબદ્ધ છે એ તો નયપક્ષ છે અને જે “પક્ષીતિક્રાંત’ - સર્વ પક્ષથી અતીત કહેવાય છે તે સમયસાર છે, એમ અત્ર પ્રતિપાદન કર્યું છે; અને તેનું ભગવતી “આત્મખ્યાતિ'માં પરમ અમૃત - આત્મતત્ત્વસ્પર્શી પરમામૃત પરમ અદૂભુત વ્યાખ્યાન કરતાં પરમર્ષિ ભગવાનું જીવમાં કર્મ બદ્ધ ? અબદ્ધ ? અમચંદ્રાચાર્યજી વાક્રય વિશ્વમાં પરમ અક્ષર શબ્દ બ્રહ્મમય અમૃતવર્ષિણી એ નયપક્ષ: પાતિકાંત અમત-ચંદ્રિકા વર્ષાવી યથાર્થનામાં સંગૃહીતનામધેય ‘અમૃતચંદ્ર' નામને અને સમયસાર આત્મ તત્ત્વને અક્ષર દેહે અમૃત કરી ગયા છે. આ અમૃતવાણીનો યત્ કિંચિત્ રસાસ્વાદ આ પ્રકારે - જીવમાં કર્મ બદ્ધ છે – બંધાયેલું છે એવો જે વિકલ્પ અને જીવમાં કર્મ અબદ્ધ છે - બંધાયેલું નથી એવો જે વિકલ્પ. તે બન્નેય ફટપણે નયપક્ષ છે, અપેક્ષા - વિશેષરૂપ નયને સ્પર્શનારા ૧ નમતિામતિ - જે જ આ નયપક્ષને “અતિક્રામે” છે - ઉલ્લંઘે છે, ઓળંગી જાય છે, તે સત્તવિવરુત્પતિક્રાંત: - તે જ “સકલ વિકલ્પથી અતિક્રાંત એવો સ્વયં નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘનસ્વભાવી થઈને સાક્ષાત્ સમયસાર સંભવે છે', સ્વયં નિર્વિવૈવિજ્ઞાન નમાવો ભૂવા સાક્ષીત્સમયસાર: સંભવતિ | અર્થાત્ જે આ વસ્તુ અંશગ્રાહી અપેક્ષાવિશેષરૂપ નયપક્ષને ઓળંગી જાય છે, ટપી જાય છે (crosses વાતિ વ પક્ષતિwામપિ - જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રામતો છતાં, ૨ વિવલ્પમતિકાતિ - વિકલ્પને નથી અતિક્રામતો - નથી ઉલ્લંઘતો. (૨) વસ્તુ - અને જે, નીવેડવદ્ધ તિ વિરુત્વતિ - જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ છે, સોજિ - તે પણ, ની વહૂં મેંતિ પુરું પક્ષમતિષ્ઠામશ્નર - જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને અતિક્રામતો - ઉલ્લંઘતો છતાં, રવિન્ડમતિશામતિ - વિકલ્પને નથી અતિક્રમતો - નથી ઉલ્લંઘતો (૩) : પુન: - જે પુનઃ, નીવે વૈદ્ધમવદ્ધ ૩ નેંતિ વિછત્પતિ - જીવમાં કર્મ બદ્ધ અને અબદ્ધ છે એમ વિકલ્પ છે, સ તુ - તે તો, તેં હિતયમરિ પક્ષમનતિwામનું - તે દ્વિતય પણ - બન્નેય પક્ષને અનતિક્રામતો - અનુલ્લંઘતો - નહિ ઉલ્લંઘતો, ને વિછત્પતિwાતિ - વિકલ્પને નથી અતિક્રામતો - (નથી) ઉલ્લંઘતો. તતો - તેથી કરીને વ - જે જ સમસ્તનાપાતતિામતિ - સમસ્ત નયપક્ષને અતિક્રામે છે - ઉલ્લંધે છે, સ વેન - સમસ્તે વિકત્વમતિમતિ - સમસ્ત વિકલ્પને અતિક્રમે છે - ઉલ્લંઘે છે. સ વ - તે જ સમયસારું વિંતિ - સમયસારને જાણે છે - અનુભવે છે. પર્વ - જે એમ છે, તé - તો કો નામ . પણ વારુ, qક્ષસંન્યાસ માવનાં ન નાટયતિ - પક્ષસંન્યાસભાવના નથી નટાવતો? || તિ “આત્મતિ' ગાતામાવના II9૪૨ll. ૬૭૫ Page #827 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ over), તે જ સમસ્ત વિકલ્પથી અતીવ - પર એવો પોતે નિર્વિકલ્પ - સર્વ વિકલ્પથી નિવૃત્ત એક અદ્વૈત વિજ્ઞાનધનસ્વભાવી થઈને સાક્ષાત્ - પ્રત્યક્ષ પ્રગટ સમયસાર - શુદ્ધ આત્મા ઉપજે છે. આવા નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન સ્વભાવી સાક્ષાત્ સમયસારને પામેલા વિજ્ઞાનઘન જ્ઞાનાવતાર શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ આત્માનુભવોાર છે કે - વિકલ્પ - નયપક્ષ અતિક્રામે તે નિર્વિકલ્પ સમયસાર થાય ‘‘અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. **એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.’' છ માસ સંપૂર્ણ થયાં જેને પરમાર્થ પ્રત્યે એક પણ વિકલ્પ ઉત્પન્ન થયો નથી એવા શ્રી ને નમસ્કાર છે.'' ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૨૭૭), ૩૭૮ તેમાં – પ્રથમ તો જે જીવમાં કર્મ બદ્ધ - બંધાયેલું છે એમ વિકલ્પે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે બંધાયેલું નથી, એવા એક પક્ષને અપેક્ષાવિશેષને અતિક્રામતો - ઉલ્લંઘતો છતાં, ઘુ પક્ષમતિામપિ - વિકલ્પને નથી અતિક્રામતો - ઉલ્લંઘતો, વિકલ્પની કક્ષાને - હદને ઓળંગતો નથી. 7 વિત્ત્વમતિામતિ । જે જીવમાં કર્મ અબદ્ધ છે – બંધાયેલું નથી એમ વિકલ્પે છે, તે જીવમાં કર્મ બદ્ધ છે – બંધાયેલું છે એવા એક પક્ષને - અપેક્ષાવિશેષને અતિક્રામતો - ઉલ્લંઘતો છતાં, વિકલ્પને નથી અતિક્રામતો - ઉલ્લંઘતો, વિકલ્પની મર્યાદાને ઓળંગતો નથી. અને વળી જીવમાં કર્મ બદ્ધ – બંધાયેલું અને અબદ્ધ - નહિ બંધાયેલું છે એમ વિકલ્પે છે, તે તો દ્વિતયમતિપક્ષમનતિમત્ બન્ને ય પક્ષને - અપેક્ષાવિશેષને અનતિક્રામતો - નહિ અતિક્રામતો - નહિ ઉલ્લંઘતો છતાં, વિકલ્પને નથી અતિક્રામતો, નથી ઉલ્લંઘતો, વિકલ્પની કક્ષાને - મર્યાદાને ઓળંગતો નથી. “ન વિન્પમતિામતિ' । - આમ બદ્ધ, અબદ્ધ કે બદ્ધાબદ્ધ કોઈ પણ નયપક્ષને ગ્રહનારો વિકલ્પના વર્તુળમાં જ વર્તે છે, વિકલ્પના વર્તુળને ઓળંગતો નથી. નય પક્ષ અતિક્રામે પણ તે વિકલ્પ અતિક્રામતો નથી - તેથી ફલિત થાય છે કે ય વ સમસ્તનયક્ષમતિામતિ' - જે જ સમસ્ત નયપક્ષને અતિક્રામે છે, ઉલ્લંઘે છે, સર્વ નયપક્ષની કક્ષાને ઓળંગી જાય છે, તે જ સમસ્ત વિકલ્પને અતિક્રામે છે ઉલ્લંઘે છે, ‘સર્વ સમસ્ત વિત્ત્વમતિામતિ' - સર્વ વિકલ્પના વર્તુલને ઓળંગી જાય છે; અને ય વ સમસ્તું વિત્ત્વમતિામતિ - જે જ સમસ્ત વિકલ્પને અતિક્રામે છે - ઉલ્લંઘે છે, સર્વ વિકલ્પના વર્તુલને ઓળંગી જાય છે, ‘સ વ સમયસાર વિવતિ', તે જ શુદ્ધ આત્મારૂપ સમયસારને અનુભવે છે, સંવેદે છે, જાણે છે. જો એમ છે તો વારુ, કોણ પક્ષસંન્યાસભાવના નથી નટાવતો ? જો નામ पक्षसंन्यासभावना न नाट्यतिः' । - અર્થાત્ એમ વિવરી દેખાડ્યું તેમ જે જે નય છે તે તે વિકલ્પ છે અને જે જે વિકલ્પ છે તેથી સમયસાર પર છે, વિકલ્પાતીત - નિર્વિકલ્પ છે, એટલે જ્યાં લગી નયપક્ષરૂપ વિકલ્પનું ‘ગ્રહણ’ છે, ત્યાં લગી શુદ્ધ આત્મચંદ્ર રૂપ નિર્વિકલ્પ સમયસારની મુક્તિ નથી પ્રાપ્તિ નથી અને જ્યારે નયપક્ષરૂપ વિકલ્પનું ગ્રહણ છૂટે છે, ત્યારે જ અમૃતવર્ષી શુદ્ધ આત્મચંદ્ર રૂપ નિર્વિકલ્પ સમયસારની મુક્તિ છે - પ્રાપ્તિ છે. એટલે જે શુદ્ધ આત્મચંદ્રરૂપ નિર્વિકલ્પ સમયસારની મુક્તિ - પ્રાપ્તિ ઈચ્છે છે, એવો કયો ઈચ્છાયોગી મુમુક્ષુ જોગીજન વિકલ્પરૂપ નયપક્ષ ગ્રહણના સંન્યાસની - ત્યાગની ભાવના અત્યંતપણે નટાવે નહિ ? નાટકના પાત્રની જેમ કયો અધ્યાત્મ પાત્ર ફરી ફરી આત્મભાવનાપણે ભજવી દેખાડે નહિ ? અર્થાત્ નાટકના પાત્રને જે જે ભાગ ભજવવાનો હોય છે તે તે સારી પેઠે ભાવવો પડે છે અભ્યાસવો પડે છે, ત્યારે જ તે બરાબર ભજવી શકે છે; તેમ અત્રે મુમુક્ષુરૂપ અધ્યાત્મ પાત્રે પણ આ પક્ષસંન્યાસભાવનાની આત્મભાવના સારી પેઠે ભાવવી પડે અભ્યાસવી પડે એમ છે, ત્યારે જ તે આ સમયસાર અધ્યાત્મનાટકમાં સમયસારનો યથાર્થ ભાગ ભજવી શકે છે. જે નય પક્ષ અતિક્રામે તે વિકલ્પ અતિક્રામે : વિકલ્પ અતિક્રામે તે સમયસાર વિદે - Fes - - Page #828 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૨ દુર્નય તે સુનય ચલાયા, એકત્વે અભેદે વ્યાયા; પરમાર્થે સર્વ સમાયા, તસુ વર્તન ભેદ ગમાયા. સુન્નત સ્વામી.” - શ્રી દેવચંદ્રજી તાત્પર્ય કે - “જેટલા” વચનમાર્ગ છે તેટલા નયવાદ” છે ને જેટલા નયવાદ છે તેટલા પરસમયો છે', એ મહા તાર્કિકશિરોમણિ સિદ્ધસેન દિવાકરજીના સુપ્રસિદ્ધ મહાસૂત્રમાં ઘણું રહસ્ય છે. જે નયપક્ષને પકડે છે તે પરસમય છે, જે નયપક્ષને પકડતો નથી તે સ્વસમય છે. કારણકે જે નય છે તે વિકલ્પાત્મક છે, અનંત ગુણાત્મક - ધર્માત્મક વસ્તુના એક એક અંશને ક્રમે કરીને ગ્રહણ કરનારો અપેક્ષાવિશેષ છે, વસ્તુ છે તે તો સમગ્ર એક અખંડ અભેદરૂપ હોઈ નિર્વિકલ્પ છે, એકી સાથે અનંત ગુણ - ધર્મ જેમાં રહ્યા છે એવો તત્ત્વવિશેષ છે. એટલે જે વસ્તુ અંશગ્રાહી નયને - વિકલ્પને બનાm સઘળB ગ્રહે છે, તે સર્વાશગ્રાહી સર્વનયમય પ્રમાણરૂપ નિર્વિકલ્પ અભેદ અખંડ तावइया णयवाया" સમગ્ર વસ્તુરૂપ સમયસારને પામતો નથી. જે આ વિકલ્પાત્મક નયપક્ષને અતિક્રમે છે - ઉલ્લંઘી જાય છે, તે સર્વ વિકલ્પથી પર નિર્વિકલ્પ એક વિજ્ઞાનઘન’ સ્વભાવી થઈને સાક્ષાતુ સમયસારને પામે છે - અનુભવે છે. આમ છે તો પછી જે નિર્વિકલ્પ અખંડ અભેદ “વસુસ્વરૂપ” સમયસારને - શુદ્ધ આત્મતત્ત્વને પામવા ઈચ્છે છે, એવો કયો મુમુક્ષુ વિકલ્પરૂપ સમસ્ત નયપક્ષ છોડી દેવાની ભાવના - “નયપક્ષ સંન્યાસ ભાવના' અત્યંત આત્મભાવનાત્મક પણે નટાવે નહિ ? અને મુમુક્ષુ જોગીજનોને આ “નયપક્ષ સંન્યાસ ભાવના' કરાવી આત્મભાવનાની પરમ અનુકુળતા કરી આપવા માટે, નયપક્ષ - રાહુના ગ્રહણમાંથી આત્મ-ચંદ્રને છોડાવવા માટે અમૃતચંદ્રજીએ કરાવેલી પરમ જ્ઞાનામૃતવર્ષી “અમૃતચંદ્ર’ આત્મચંદ્રની સોળે કળાએ પ્રકાશતા સાક્ષાત અમૃત” નયપક્ષ વિજ્ઞાનઘન' મહાગીતાર્થ મુનિચંદ્ર “અમૃતચંદ્રજીએ” પરમ તત્ત્વામૃત સંભૂત આ સંન્યાસ ભાવના વિવિધ ગાત્મક કળશ કાવ્યોનું દિવ્ય સંગીત લલકાર્યું છે - જે દિવ્ય સંગીતને ચિન્મય આત્માની સાથે એકતાર કરતા સતુ ચિતુ માત્ર મુમુક્ષુ પરમાનંદથી નાચી ઊઠી સાક્ષાતુ “અમૃત” પાન કરે છે. તે નિયપક્ષ સંન્યાસ ભાવના' કરાવતા તત્ત્વામૃત સંભૂત કલશકાવ્યો આ રહ્યા - પર જીવ ૫ગલ કર્મ "जावइया बयणपहा तावइया हुँति नयवाया । ગાવફા નીવાવ તારા તિ પરસમા ” - શ્રી સન્મતિ તર્ક (શ્રી સિદ્ધસેન દિવા? 7) ક૭૭ Page #829 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જે નય પક્ષપાત છોડી નિર્વિકલ્પ સ્વરૂપગુપ્ત રહે છે તે જ અમૃત પીએ છે, એવા ભાવનો અમૃત સમયસાર કળશ (૨૪) અમૃતચંદ્રજી લલકારે છે - उपजाति य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसंति नित्यं । विकल्पजालच्युतशांतचित्ता स्त एव साक्षादमृतं पिबन्ति ॥ ६९ ॥ જેઓ જ મૂકી નય પક્ષપાત, સ્વરૂપગુપ્તા નિત્ય નિવસે છે, વિકલ્પ જાલ ચ્યુત શાંત ચિત્તા, તેઓ જ સાક્ષાત્ ‘અમૃત' પીએ છે. ૬૯ અમૃત પદ-૬૯ અમૃત સાક્ષાત્ પીએ તે વિરલા, અમૃત સાક્ષાત્ પીએ તે હીરલા... અમૃત. ધ્રુવ પદ. ૧ નયપક્ષનું ગ્રહણ જે મૂકી, પક્ષપાતથી જાય છે ચૂકી, સ્વરૂપ દુર્ગમાં ગુપ્ત ભરાઈ, સ્વરૂપ ગુપ્ત વસે છે સદાઈ... અમૃત. ૨ વિકલ્પજાલ જટિલથી છૂટી, શાંતચિત્ત થયેલા અખૂટી, અમૃત સાક્ષાત તેઓ જ પીવે, ભગવાન અમૃત જ્યોતિ જીવે... અમૃત. ૩ અર્થ - જેઓ જ નયપક્ષપાત મૂકીને, સ્વરૂપગુપ્ત નિત્ય નિવસે છે, વિકલ્પ જાલથી ચ્યુત શાંત ચિત્તવાળા તેઓ જ સાક્ષાત્ અમૃત પીએ છે. ૬૯ ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. **એક અવિકલ્પ સમાધિ સિવાય બીજું ખરી રીતે સ્મરણ રહેતું નથી, ચિંતન રહેતું નથી, રુચિ રહેતી નથી, અથવા કંઈ કામ કરાતું નથી.'' શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૯ - ‘સ્વરૂપ ગુપ્ત' મહામુનિચંદ્ર અમૃતચંદ્રજી આ પ્રસ્તુત નયપક્ષાતીત નિર્વિકલ્પ સમયસારની પ્રસ્તુતિ કરતો આ ‘અમૃત' કળશ પ્રકાશતાં વદે છે કે - ય વ મુત્ત્વા નયપક્ષપાતું - જેઓ જ વિકલ્પરૂપ નયનો પક્ષપાત મૂકી દઈને, વિકલ્પાત્મક નયપક્ષનું ગ્રહણ છોડી દઈને, ‘સ્વરૂપગુપ્ત' રહી નિત્ય નિવસે છે સ્વરૂપ'ગુપ્તા નિવસંતિ નિત્યં - પોતાના - આત્માના સ્વ સ્વરૂપથી ગુપ્ત - સુરક્ષિત થઈને નિત્ય - સદાય નિવસે છે - નિતાંતપણે વસે છે - સ્થિતિ કરી રહે છે, સહજાત્મસ્વરૂપમાં ગુપ્ત થઈ - છુપાઈ - સંતાઈ જઈ - લપાઈ શમાઈ જઈ નિરંતર સ્વરૂપસ્થિત રહે છે, તેઓ જ વિકલ્પજાલથી વ્યુત શાંતચિત્તવાળાઓ સાક્ષાત્ અમૃત પીએ છે, વિત્પાનાતદ્યુતશાંતચિત્તા, ત વ સાક્ષાયમૃત વિવન્તિ | અર્થાત્ જીવ જ્યાં લગી નયપક્ષ ગ્રહે છે, ત્યાં લગી તે વિકલ્પ કક્ષમાં જ રહે છે અને વિકલ્પ એ તો જંગલની જટિલ જાલ જેવી જાલ છે, એટલે એ નયવિકલ્પ - જંગલની જાલમાં જે ફસાયેલો હોય તેને તે જાલના ફાંસલામાંથી છૂટવું બહુ મુશ્કેલ હોય છે અને જ્યાં સુધી તે જાલમાંથી તે છૂટતો નથી ત્યાં સુધી વિકલ્પ આકુલતાને લીધે ચિત્ત શાંત થતું નથી, પણ જેવો જ તે વિકલ્પ જાલથી છૂટે છે તે વિકલ્પ અનાકુલતાને લીધે ‘શાંતચિત્ત' બને છે અને જેવો જ તે શાંતચિત્ત બને છે તેવો જ તે સાક્ષાત્ અમૃતનું પાન કરે છે, શાંત સુધારસમય અમૃતમય આત્માનો સાક્ષાત્ અનુભવ અમૃત રસ પી જન્મ-જરા-મરણ રહિત ‘અમૃત’ બને છે. આવી પરમ ‘અમૃત’ નિર્વિકલ્પ શાંત સમાધિ દશાને પામીને સાક્ષાત્ અમૃતસાગરનું અનુભવન કરનારા ‘સ્વરૂપગુપ્ત’ શ્રીમદ્ રાજચંદ્રજીના તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના અમૃતપત્રોમાં સહજ ૭૮ Page #830 -------------------------------------------------------------------------- ________________ કર્નાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯ અનુભવોલ્ગારમાં આનું જીવતું જાગતું જ્વલંત ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. જેમકે - “આત્મા જ્ઞાન પામ્યો એ તો નિઃસંશય છે, ગ્રંથિભેદ થયો એ ત્રણે કાળમાં સત્ય વાત છે. સર્વ જ્ઞાનીઓએ પણ એ વાત સ્વીકારી છે. હવે છેવટની નિર્વિકલ્પ સમાધિ પામવી બાકી છે. જે સુલભ છે અને તે પામવાનો હેતુ પણ એ જ છે કે કોઈ પણ પ્રકારે અમૃતસાગરનું અવલોકન કરતાં અલ્પ પણ માયાનું આવરણ બાધ કરે નહીં, અવલોકન સુખનું અલ્પ પણ વિસ્મરણ થાય નહીં; “તું િતુંહિ” વિના બીજી રટના રહે નહીં; માયિક એક પણ ભયનો, મોહનો, સંકલ્પનો કે વિકલ્પનો અંશ રહે નહિ.” “અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માનાં સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણકે અન્ય ભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૭૦, ૩૨૨ ક૭૯ Page #831 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નયપક્ષ સંન્યાસ ભાવના અંગે ગમિક સૂત્ર શૈલીથી વીશ સમયસાર કળશ (૨૫-૪૪) અદ્ભુત તત્ત્વ ચમત્કૃતિથી સંગીત કરે છે - उपजाति एकस्य बद्धो न तथा परस्य, चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपात तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७०॥ एकस्य मूढो न तथा परस्य, चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७१॥ एकस्य रक्तो न तथा परस्य, चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७२॥ एकस्य द्विष्टो न तथा परस्य, चिति द्वयो र्द्धाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७३॥ एकस्य कर्ता न तथा परस्य, चिति द्वयो र्द्धाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७४॥ एकस्य भोक्ता न तथा परस्य, चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥ ७५ ॥ एकस्य जीवो न तथा परस्य, चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७६॥ एकस्य सूक्ष्मो न तथा परस्य, चिति द्वयो र्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७७॥ एकस्य हेतुर्न तथा परस्य, चिति द्वयो द्वविति पक्षपात । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७८॥ एकस्य कार्यं न तथा परस्य, चिति द्वयो दवाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७९॥ एकस्य भावो न तथा परस्य, चिति द्वयो द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८०॥ एकस्य चैको न तथा परस्य, चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८१॥ एकस्य सांतो* न तथा परस्य, चिति द्वयोर्द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८२॥ १८० Page #832 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ દ્વરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૭૦-૮૯ एकस्य नित्यो न तथा परस्य चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥८३॥ एकस्य वाच्यो न तथा परस्य, चिति न द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥४॥ एकस्य नाना न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥८५॥ एकस्य चेत्यो न तथा परस्य, चिति द्वयो दाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिचिदेव ॥८६॥ एकस्य दृश्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्वस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८७॥ एकस्य वेद्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्यस्ति नित्यं खलु चिच्चिदेव ॥८॥ एकस्य भातो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८९॥ કોને મતે બદ્ધ ન હું બેંજાને, બે પક્ષપાતો ઈતિ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૦ કોને મતે મૂઢ ન હું ર્બીજને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને. જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૧ કોને મતે રક્ત ન હું બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૨ કોને મતે દ્વિષ્ટ ન હું બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૩ કોને મતે કર્તુ ન બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૪ કોને મતે ભોક્ત ન હું ર્બીજને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૫ કોને મને જીવ ન હું બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૬ કોને મતે સૂક્ષ્મ ન હું બાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૭૭ કોને મતે કાર્ય ન લેં બૈજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૭૯ પાઠાંતર - શાંતો ૬૮૧ Page #833 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કોને મતે ભાવ ન હું બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૦ કોને મતે એક ન લેં બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિ, નિત ચિત્ અભેદી. ૮૧ કોને મતે સાંત ન હું બીજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૨ કોને મતે નિત્ય ન હું ર્બીજને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૮૩ કોને મતે વાચ્ય ન હું Öાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૪ કોને મતે નાના ન લેં બૈજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત નિત ચિત અભેદી. ૮૫ કોને મતે ચેત્ય ન બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત અભેદી. ૮૬ કોને મતે દેશ્ય ન બૈજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતય્યત તત્ત્વવેદી, તેને જ છે ચિ, નિત ચિત્ અભેદી. ૮૭ કોને મતે વેદ્ય ન હું બેંજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતગ્મત તત્ત્વવેદી, તેને જ છે ચિત નિત ચિત્ અભેદી. ૮૮ કોને મતે ભાત ન લેં બજાને, બે પક્ષપાતો ઈમ ચિત સ્થાને, જે પક્ષપાતચુત તત્ત્વવેદી, તેને જ છે ચિત્ નિત ચિત્ અભેદી. ૮૯ અમૃત પદ-૭૦-૮૯ ધાર તરવારની, સોહલી દોહલી' – એ રાગ પક્ષ નિત ભેદતો તત્ત્વ ચિત વેદતો, અમૃત અનુભવ કરે તત્ત્વવેદી.... ધ્રુવ પદ. એક કહે બદ્ધ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન રુક્યો, ચિત્ ખરે ! ચિતે જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૦ એક કહે મૂઢ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝુક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૧ એક કહે રક્ત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૨ એક કહે દ્વિષ્ટ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૩ એક કહે કá છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૪ પાઠાંતર : શાંત ? ૬૮૨ Page #834 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ ફરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૭૦-૮૯ એક કહે ભોક્ત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૫ એક કહે જીવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૬ એક કહે સૂક્ષ્મ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને.. પક્ષ નિત. ૭૭ એક કહે હેતુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. એક કહે કાર્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. એક કહે ભાવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન નૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. એક કહે એક છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૧ એક કહે સાંત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ચિત જ છે નિત્ય તેને પક્ષ નિત. ૮૨ એક કહે નિત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૩ એક કહે વાચ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂકયો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૪ એક કહે નાના છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂકયો, ચિત ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૫ એક કહે ચેત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૬ એક કહે દેશ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિતુ ખરે ! ચિત જ છે નિત્ય તેને.. પક્ષ નિત. ૮૭ એક કહે વેદ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૮ એક કહે ભાત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને; પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન રુક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૯ અર્થ - એક નયના પક્ષમાં ચિત્ પર નયના પક્ષમાં એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદ છે, એકનયના પક્ષમાં બદ્ધ છે, તેમ નથી, બે નયનાબે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. ૬૮૩ Page #835 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એક નયના પક્ષમાં મૂઢ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં રક્ત છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં દ્વિષ્ટ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં કર્તા છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં ભોક્તા છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિતુ જ છે. એક નયના પક્ષમાં જીવ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિતું જ છે. એક નયના પક્ષમાં સૂક્ષ્મ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં હેતુ છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિતુ જ છે. એક નયના પક્ષમાં કાર્ય છે, તેમ નથી, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં ભાવ છે તેમ નથી બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં ચિતુ પરનયના પક્ષમાં એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં એક છે, તેમ નથી, એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત ચુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં શાંત છે તેમ નથી એમ ચિતની બાબતમાં જેનો પક્ષપાત વ્યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિતુ નિત્ય ચિતું જ છે. એક નયના પક્ષમાં નિત્ય છે, તેમ નથી, એમ ચિતુની બાબતમાં જેનો પક્ષપાત વ્યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત નિત્ય ચિત જ છે. એક નયના પક્ષમાં વાચ્ય છે, તેમ નથી, એમ ચિની બાબતમાં જેનો પક્ષપાત અત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં નાના છે, તેમ નથી, એમ ચિની બાબતમાં જેનો પક્ષપાત અત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં ચૈત્ય છે, તેમ નથી, પણ ચિની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં દેશ્ય છે, તેમ નથી, પણ ચિતુની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં વેદ્ય છે, તેમ નથી, પણ ચિતુની બાબતમાં જેનો પક્ષપાત વ્યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. એક નયના પક્ષમાં ભાત છે, તેમ નથી, પણ ચિની બાબતમાં જેનો પક્ષપાત યુત છે એવો જે તત્ત્વવેદી છે, બે નયના બે પક્ષપાત છે, તેને તો નિશ્ચયથી ચિત્ નિત્ય ચિત્ જ છે. “અમૃત જ્યોતિ મહાભાષ્ય “નાના પ્રકારનાં નય, નાના પ્રકારનાં પ્રમાણ, નાના પ્રકારનાં ભંગાળ, નાના પ્રકારના અનુયોગ એ સઘળાં લક્ષણારૂપ છે. લક્ષ એક સચ્ચિદાનંદ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૦ અત્રે કળશ ૭૦ થી ૮૯ સુધી ૨૦ કળશ કાવ્યોમાં નયના અનંત પ્રકારના નમૂનારૂપ ૪૦ વિવિધ મુખ્ય પ્રકારો સૂચવી નયપક્ષ ગ્રહણને અવધૂત કરતી નયપક્ષ સંન્યાસ ભાવના દઢ કરાવતાં મહાઅવધૂત પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ અનુપમ ગમાત્મક શૈલીથી એકાક્ષરી “ચિત’ અક્ષરમાં આત્મતત્ત્વ સર્વસ્વ ૬૮૪ Page #836 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૭૦-૮૯ एकस्य बद्धो न तथा परस्य - બંધાયેલ છે, બીજા નયના સમાવી દેતી આત્મભાવનાની પરમ અદ્ભુત ધૂન લેવડાવી છે. જેમકે એક નયના (વ્યવહારનયના) પક્ષમાં ચિત્ ચૈતન્ય ‘બદ્ધ’ (નિશ્ચયનયના) પક્ષમાં ‘ચિત્' - ચૈતન્ય તેમ નથી ‘અબદ્ધ' છે એમ ‘ચિત્' – ચૈતન્યની બાબતમાં બે નયના બે પક્ષપાત છે. વિતિ દોિિવતિ પક્ષપાતી' જેનો પક્ષપાત વ્યુત થયેલો છે - ભ્રષ્ટ થયેલો છે, જે કોઈ પણ પક્ષ ગ્રહણમાં પાત કરતો નથી પડતો નથી, એવો વસ્તત્ત્વવેવી શ્રુતપક્ષપાતઃ જે ‘તત્ત્વવેદી' છે, તત્ત્વને વેદનારો - સંવેદનારો - આત્માનુભવથી અનુભવનારો છે, તેને તો ‘ચિત્’ ચૈતન્ય સદા નિશ્ચયે કરીને ‘ચિત્' જ - ચૈતન્ય જ છે, ‘તસ્યાપ્તિ નિત્યં હતુ વધિવેવ' । અર્થાત્ સમસ્ત આત્મતત્ત્વ સર્વસ્વ સમર્પિત કરતો એકાક્ષરી અક્ષર ‘ચિત્' છે, તે સમગ્ર સંપૂર્ણ અખંડ અભેદ વસ્તુસ્વરૂપ છે; તેમાં વસ્તુ અંશગ્રાહી બધા નયો - અપેક્ષાવિશેષો સમાઈ જાય છે. તેમાંથી કોઈ એક અપેક્ષાવિશેષ કોઈ તેને 'બદ્ધ' કહે છે, કોઈ તેને તેથી ઉલટું ‘અબદ્ધ' કહે છે, એમ જૂદા જૂદા બે નયપક્ષને ગ્રહણ કરનારા બેના પરસ્પર વિરુદ્ધ બે પક્ષપાત છે. તે તો વસ્તુના એકાંશને ગ્રહણ કરનારા વિકલ્પરૂપ નયપ્રકારો છે, પણ જેનો સમસ્ત પક્ષપાત છૂટી ગયો છે - જે કોઈ પણ નય પ્રત્યે પક્ષપાત કરતો નથી એવો તત્ત્વવેદી તો સમગ્ર સંપૂર્ણ વસ્તુગ્રાહી ‘ચિત્’ તત્ત્વ પ્રત્યે જ દૃષ્ટિ ઠેરવે છે અને તેને ‘ચિત્' સુનિશ્ચિતપણે સદા ‘ચિત્ જ' આત્માનુભવ પ્રતીત થાય છે. કોઈ ભલે તેને બદ્ધ કહો કે ભલે અબદ્ધ કરો, પણ તેમાં ‘ચિત્'ના ચિત્ક્ષણામાં - ચિત્ તત્ત્વપણામાં કાંઈ ફરક પડતો નથી, તે ‘ચિત્’ તત્ત્વ તો તત્ત્વવેદીને સદા ચિત્ ચિત્ ને ચિત્ જ અનુભવાય છે. - આમ જેમ આ બદ્ધ-અબદ્ધ એ બે પરસ્પર વિરુદ્ધ નયપક્ષની અપેક્ષાએ કહ્યું, તેમ તેને બદલે (૧) મૂઢ-અમૂઢ, (૨) રક્ત-અરક્ત, (૩) દ્વિષ્ટ-અદ્વિષ્ટ, (૪) કર્તા-અકર્તા, (૫) ભોક્તા-અભોક્તા, (૬) જીવ-અજીવ, (૭) સૂક્ષ્મ-અસૂક્ષ્મ (સ્થૂલ), (૮) હેતુ-અહેતુ, (૯) કાર્ય-અકાર્ય, (૧૦) ભાવ-અભાવ, (૧૧) એક-અનેક, (૧૨) શાંત-અશાંત (પાઠાંતર - સાંત-અનંત) (૧૩) નિત્ય-અનિત્ય, (૧૪) વાચ્ય-અવાચ્ય, (૧૫) નાના-અનાના, (૧૬) ચેત્ય-અચેત્ય, (૧૭) દૈશ્ય-અદૃશ્ય, (૧૮) વેદ્ય-અવેઘ, (૧૯) ભાત-અભાત, એમ ૩૮ અન્ય પરસ્પર બે બે વિરુદ્ધ નયપક્ષની અર્થઘટના પણ એ જ પ્રકારે બદ્ધ-અબદ્ધને સ્થાને અનુક્રમે મૂઢ-અમૂઢ આદિ શબ્દો મૂકીને સ્વમતિથી સમજી લેવી. - - ૮૫ - - Page #837 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નવિકલ્પ જલની અટવી વટાવી જાય છે. તે જ સમરસી એક અનુભૂતિમાત્ર સ્વભાવને પામે છે એવો સમયસાર કળશ (૪૫) લલકારે છે - वसंततिलका स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षां । अंतर्बहिः समरसैकरसस्वभावं, स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रं ॥९०॥ એવી યથેચ્છ જ અનલ્પ વિકલ્પાલા, મોટી વટાવી અટવી નયપક્ષમાંથી અંતર બહિર સમરસૈકસ સ્વભાવ, તે એક માત્ર અનુભૂતિમયો સ્વભાવ. ૯૦ અમૃત પદ-૯૦. ધાર તરવારની' - એ રાગ એમ ઈચ્છાનુસારે બહુ પ્રકાર જ્યાં, વિકલ્પ અનલ્પની જાલ જામે; એવી નયપક્ષની, જટિલ નિજ કક્ષની, મોટી અટવી વટાવી વિરામે... પક્ષ. ૧ બહાર ત્યમ અંતરે, સમરસ જ રસ ધરે, એવો સ્વભાવ તે સ્વ ભાવ પામે, માત્ર અનુભૂતિ જ્યાં, એક અમૃતમયી, આત્મ ભગવાન તે આત્મધામે... પક્ષ. ૨ અર્થ - એમ સ્વેચ્છાથી સમુચ્છલતી અનલ્પ વિકલ્પજલવાળી મહિતી નયપક્ષ કક્ષાને વ્યતીત કરી, અંતરમાં બહારમાં સમરસ એકરસ સ્વભાવી એવા એક અનુભૂતિમાત્ર સ્વ ભાવને પામે છે. અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એજ સર્વ જ્ઞાનનું ફળ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૧, ૭૮૧ નય અરૂ ભંગ નિક્ષેપ વિચારતાં, પૂર્વધર થાકે ગુણ હેરી, વિકલ્પ કહેત થાગ નવી પાયે, નિર્વિકલ્પત હોત ભયે રી, અંતર અનુભવ વિન તુજ પદ મેં, યુક્તિ નહિ કોઉ ઘટત અનેરી, ચિદાનંદ પ્રભુ કરી કૃપા, દીજે તે રસ રીઝ ભલે રી.” - ચિદાનંદ, પદ-૬૮ નમુનારૂપે દિગ્ગદર્શનરૂપે કેટલાક (૪૦) નયપ્રકારો પ્રજ્ઞાનિધિ પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રજીએ વર્ણવી દેખાડ્યા, તેવા તો અનંત નયપ્રકારો થઈ શકે અને વર્ણવતાં તેનો પાર આવે નહિ, એટલે જ આ કળશ કાવ્યમાં ઉપસંહાર કરતાં પરમ પ્રજ્ઞાતિશયસંપન્ન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે - એમ ઉપરમાં વર્ણવી દેખાડ્યું તેમ “સ્વેચ્છા' - પોતાની ઈચ્છા પ્રમાણે ફાવે તેટલા ગમે તેટલા “ગમો' - વચનભંગી પ્રકારો - નવિકલ્પો થઈ શકે છે, જેટલા વચનપથ તેટલા નયવાદો બની શકે છે. એટલે એમ સ્વેચ્છા પ્રમાણે જ્યાં અનલ્પ - પુષ્કળ વિકલ્પ જલ અત્યંત ઉછળી - ઉલસી રહેલી છે. એવી મહિતી નયપક્ષ કક્ષાને વ્યતીત થઈ', મહા નયપક્ષ ભૂમિકાને ઉલ્લંઘી જઈ, મોટી નયપક્ષ અટવીને વટાવી જઈ, તે તત્ત્વવેદી પુરુષ “અંતરમાં ને વ્હારમાં સમરસ એકરસ સ્વભાવવાળા એક અનુભૂતિમાત્ર સ્વભાવને પામે છે.' અર્થાત જ્યાં અનેક ઝાંખરા ડાખળાં ઊગી નીકળ્યા છે અને જ્યાં અનેક પ્રકારની ઝાડીઓની જાલ ફેલાઈ ગઈ છે, એવી મહાલ જેવી કક્ષા - મહા અટવી જેમ દુલધ્ય છે, મહા કુમાલ ભરેલું ગાઢ જંગલ જેમ ઓળંગવું દુષ્કર છે, તેમ જ્યાં અનંત વિકલ્પોની જાલ ફેલાયેલી છે, એવી મહાકાલ જેવી ૬૮૬ Page #838 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૦ - નયપક્ષ કક્ષા – મહાઅટવી દુર્લધ્ય છે, મહા વિકલ્પ જાલ ભરેલું નયપક્ષનું ગાઢ જંગલ ઓળંગવું દુષ્કર છે. એવી જાલ જેવી જીવને ફસાવી દેનારી વિકલ્પજાલને જાલની જેમ એક સપાટે ફગાવી દઈ, જેના ચિત્તમાં ચિનિશ્ચયથી સદા ચિત્ જ છે. એવો તત્ત્વવેદી નયપક્ષની કક્ષાને - મહાઅટવીને વટાવી જાય છે, નયનું ગાઢ જંગલ ઓળંગી જાય છે અને તે નયપક્ષ કક્ષાથી વ્યતીત થાય છે, નયપક્ષની ભૂમિકાથી પર થાય છે અને એમ જે અનલ્પ વિકલ્પ જાલવાળી નયપક્ષ કક્ષાથી વ્યતીત પર થાય છે, તે તત્ત્વવેદી જ્યાં અનુભૂતિ સિવાય બીજું કાંઈ નથી એવા એક ‘સ્વભાવ'ને - આત્મભાવને પામે છે - કે જે ‘સ્વભાવ' અંતરમાં અને બ્હારમાં સમરસ એકરસ સ્વભાવવાળો છે, અર્થાત્ અંતરમાં તે સમરસ - એક સરખા એકધારા રસવાળો એક અદ્વૈત ‘ચિત્' રસ સ્વભાવી છે, તેમ બ્હારમાં પણ કોઈ પક્ષ પ્રત્યે રાગ દ્વેષ રહિત સમભાવ સંપન્ન સમરસ એક સરખા એકધારા રસવાળો એક અદ્વૈત ‘ચિત્' રસ સ્વભાવી છે. આમ વિકલ્પ જાલમય નયપક્ષ કક્ષાથી પર થયેલો તત્ત્વવેદી એક શુદ્ધ ચૈતન્યરસમય અનુભૂતિમાત્ર સ્વભાવને અનુભવે છે.* આ સમરસી ભાવરૂપ પરમ વીતરાગદશાને જીવનમાં સાક્ષાત્ અનુભવસિદ્ધપણે આચરી દેખાડનારા પરમાત્મ તત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ સ્વયંભૂ વચનોદ્ગાર છે કે - ‘દેહ છતાં મનુષ્ય પૂર્ણ વીતરાગ થઈ શકે એવો અમારો નિશ્ચળ અનુભવ છે. કારણકે અમે પણ નિશ્ચય તે જ સ્થિતિ પામવાના છીએ, એમ અમારો આત્મા અખંડપણે કહે છે અને એમ જ છે, જરૂર એમ જ છે. પૂર્ણ વીતરાગની ચરણ રજ નિરંતર મસ્તકે હો, એમ રહ્યા કરે છે.’' ‘જેવી દૃષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દૃષ્ટિ જગના સર્વ આત્માને વિષે છે. જેવા સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઈચ્છીએ હૈયે, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઈચ્છીએ છૈયે. જે જે આ આત્મા માટે ઈચ્છીએ છૈયે, તે તે સર્વ આત્મા માટે ઈચ્છીએ છૈયે. જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છૈયે, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છૈયે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરી ક્યારેય થઈ શકતી નથી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૩૪, ૪૬૯ ડ આ કળશના ભાવ ઝીલી બનારસીદાસજી વદે છે - પ્રથમ નિયત નય - નિશ્ચય, બીજો વ્યવહારનય, એ બન્નેને ફલાવતાં અનંતભેદ ફલે છે, જેમ જેમ નય ફલે છે તેમ તેમ મનના કલ્લોલ - તરંગ (વિકલ્પ-તરંગ) ફૂલે છે, ‘જ્યાઁ જ્યાઁ નય ફલૈ ત્યાઁ ત્યાઁ મનકે કલ્લોલ ફલૈં”, એમ ચંચલ સ્વભાવ લોકાલોક પર્યંત ઉછળે છે - ‘ચંચલ સુભાવ લોકાલોકોઁ ઉછલે હૈં.' એવી નયકક્ષા છે તેનો પક્ષ ત્યજી જ્ઞાની જીવ સમરસી થયા છે, એકતાથી ટળતા નથી - દૂર થતા નથી, ઐસી નયકક્ષતા કૌ પક્ષ ત્યજી જ્ઞાની જીવ મહામોહને નાથી, નાશ કરી, શુદ્ધ અનુભવ અભ્યાસી, નિજ બલ પ્રકાશી, સુખરાશિમાં ૨લે છે – મગ્ન થાય છે. ‘“પ્રથમ નિયત દૂજી વિવહાર નય, દુહૌં ફલાવત અનંત ભેદ ફલે હૈં, જ્ય જ્યાઁ નય ફલૈ ત્યાઁ ત્યાઁ મનકે કલ્લોલ ફÖ, ચંચલ સુભાવ લોકાલોકલ ઉછલે હૈ, ઐસી નયકક્ષ તાકૌ પક્ષ ત્યજી ગ્યાની જીવ, સમરસી ભએ એકતાસૌ નહિ ચલે હૈ, મહામોહ નાસિ સુદ્ધ અનુભૌ અભ્યાસિ નિજ, બલ ૫૨ગાસિ સુખરાસિ માંહિ રહે હૈ.'' ૬૮૭ - શ્રી બના.કૃત સ.સા. કર્તા કર્મ અ. ૨૭ Page #839 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ જેનું વિસ્કુરણ જ વિકલ્પ-ઈદ્રજાલને ફગાવી દે છે, તે ચિનું મહમ્ હું છું એવો ભાવ પ્રકાશતો અમૃત સમયસાર કળશ (૪૬) સંગીત કરે છે - रथोद्धता इंद्रजालमिदमेवमुच्छल - पुष्कलोचलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं, कृत्स्नमस्यति तदस्मि चिन्महः ॥९२॥ એમ ઉછળર્તી ઈદ્રજાલ આ, ઉત્તરંગ શી વિકલ્પમાલ આ, જેનું વિસ્કરણ સૌ ફગાવતી, તે છું ચિન્મય હું જ્યોતિ જાગતી. ૯૧ અમૃત પદ-૯૧ ચામર છંદ (નારાચવત) ચિન્મયો મહાન તેજ જેહ તે જ છું જ હું; આ વિકલ્પ ઈદ્રાલ સર્વ તત્ક્ષણે દઉં... ચિન્મયો. ૧ ઈદ્રજાલ ઉછળંત આ અનંત રંગથી; પુષ્કલા અતિચલા વિકલ્પના તરંગથી... ચિન્મયો. ૨ તે નિરસ્ત જેનું માત્ર વિસ્કુરણ ક્ષણે કરે; તેહ ચિન્મય મહસૂ મહતું છું તેજ હું ખરે !... ચિન્મયો. ૩ જ્યોતથી મહંત તે અમૃત સદા ઝરંત તે; ભગવાન હું ભવંત તે અમૃત પદે ઠરંત તે... ચિન્મયો. ૪ અર્થ - એમ પુષ્કળ ઉચ્ચલ વીચિઓથી (તરંગોથી) ઉછળતી આ ઈદ્રાલને સમસ્તને જેનું વિસ્ફરસ જ તત્કણ અસ્ત કરે છે (ફગાવી દે છે), તે હું ચિનુ મહસુ (ચૈતન્ય મહાતેજ) છું. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અસંગ શુદ્ધ ચેતન છું. વચનાતીત નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ આ શુદ્ધ ચૈતન્યરસ સમુદ્રમાં સાક્ષાત્ નિમજ્જન અનુભવનારા પરમ તત્ત્વવેદી ચૈતન્યઘન અમૃતચંદ્રજી અત્રે “ચિતુ' તત્ત્વના પરમ અદ્ભુત અખંડ આત્મનિશ્ચયથી વીરગર્જના કરે છે કે – વૃંદ્રનીતિ નિવમુચ્છ7qøતોત્તવિવેન્યવીમિઃ - એમ ઉપરમાં દિગ્ગદર્શનરૂપે વિવરી દેખાડ્યું તેમ પુષ્કળ - વિપુલ ઉચ્ચલ - ઉત્કટપણે અત્યંત ચંચલ “વિકલ્પ વીચિઓથી” - વિકલ્પ ઉર્મિઓથી - વિકલ્પ તરંગાવલીઓથી જે આ “ઈન્દ્રજલ” ઉછળી રહી છે, ઉલ્લસી રહી છે, તેને સમસ્તને “જેનું વિસ્ફરણ જ તત્પણ નિરસ્ત કરે છે તે હું ચિન્મહસ્ છું' - યસ્ય વિષ્ણુરામેવતલ્લાં કૃત્નમતિ ત િવિન્માત્ | અર્થાત સમુદ્રની વિચિઓ - તરંગો અનંત છે, એનો એમ ને એમ અંત આવે જ નહિ, તેમ ચિત્ત-સમદ્રમાં ઉછળતી આ વિકલ્પ-વીચિઓ - વિકલ્પ તરંગો અનંત છે. એનો એમ ને એમ અંત આવે જ નહિ. પણ ખરું જોઈએ તો આ ચિત્ત સમુદ્રમાં ઉઠતી અનંત વિકલ્પ વિચિઓ દ્રાલ જ છે, ૬૮૮ Page #840 -------------------------------------------------------------------------- ________________ કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૨ જાદૂગરે પ્રતિભાસ રૂપે દેખાડેલ ભ્રમરૂપ ઈન્દ્રજાલનું જેમ વાસ્તવિક અસ્તિત્વ છે નહિ, તેમ વિવિધ કલ્પના જાલ રૂપ આ વિકલ્પ દ્રજાલનું વાસ્તવિક અસ્તિત્વ છે નહિ; અને જેનું વાસ્તવિક અસ્તિત્વ છે, તે નિર્વિકલ્પ “ચિત્' તત્ત્વ તો તત્ત્વવેદીને સ્વયં અનુભવગોચર છે, એટલે અનંત વિકલ્પમય અવાસ્તવિક ઈદ્રજલનો અંત આણવાને જે કોઈ પણ સમર્થ હોય તો આ એક વાસ્તવિક નિર્વિકલ્પ પરમ નિશ્ચયરૂપ ‘ચિત’ અનુભવ જ છે. અને એટલા માટે જ પરમ તત્ત્વવેદી ‘વિજ્ઞાનઘન” અમૃતચંદ્રજી અત્રે અદભુત આત્મનિશ્ચયથી ગજ્ય છે કે - આવી આ અનંત વિકલ્પમય ઈદ્રાલને જેનું ‘વિસ્કુરણ જ' - જરાક ચમકવું જ તલ્લણ - તે જ ક્ષણે સમસ્તને ફગાવી દે છે, તે “ચિનુ મહસુ’ - સર્વ અન્ય તેજથી મહતુ. ચૈતન્ય તેજ “ચિતુ' હું છું - તમ વિન્મ: | * ૬૮૯ Page #841 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ aulasidनुं शुं स्व३५ ? तो - दोण्हवि णयाण भणियं जाणइ णवरं तु समयपडिबद्धो । ण दु णयपक्खं गिण्हदि किंचिवि णयपक्खपरिहीणो ॥१४३॥ બન્ને ય નયનું ભાખિયું, જાણે પણ સમય પ્રતિબદ્ધ રે; કંઈ પણ નયપક્ષ રહે નહિ, નય પક્ષ પરિહણ (શુદ્ધ) રે... અજ્ઞાનથી. ૧૪૩ ગાથાર્થ - બન્ને ય નયોનું કહેલું કેવલ જાણે છે, પરંતુ સમય પ્રતિબદ્ધ એવો નય પક્ષ પરિહીન કંઈ પણ નયપક્ષ નથી ગ્રહતો. ૧૪૩ आत्मख्यातिटीका पक्षातिक्रांतस्य किं स्वरूपमिति चेत् - द्वयोरपि नययोर्भणितं जानाति केवलं तु समयप्रतिबद्धः । न तु नयपक्षं गृह्णाति किंचिदपि नयपक्षपरिहीनः । यथा खलु भगवान् केवली तथा किल यः श्रुतज्ञानावयवभूतयो श्रुतज्ञानावयवभूतयो - र्व्यवहारनिश्चयनयपक्षयोः र्व्यवहारनिश्चयनयपक्षयोः विश्वसाक्षितया क्षयोपशमविज्जूंभितश्रुतज्ञानात्मकविकल्पप्रत्युद्गपि केवलं स्वरूपमेव जानाति परपरिग्रहप्रतिनिवृत्तौत्सुक्यतया स्वरूपमेव केवलं जानाति न तु सततमुल्लसित न तु खरतरदृष्टिगृहीतसुनिष्तुष सहजविमलसकलकेवलज्ञानतया नित्योदितचिन्मयसमयप्रतिबद्धतया नित्यं स्वयमेव विज्ञानघनभूतत्वा तदात्वे स्वयमेव विज्ञानघनभूतत्वात् छुतज्ञानभूमिकातिक्रांततया श्रुतज्ञानात्मकसमस्तांतर्बहिर्जल्परूप विकल्पभूमिकातिक्रांततया समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात् समस्तनयपक्षपरिग्रहदूरीभूतत्वात् कंचनापि नयपक्षं परिगृह्णाति | कंचनापि नयपक्षं परिगृह्णाति, स खलु निखिलविकल्पेभ्यः परतरपरमात्मा ज्ञानात्मा प्रत्यग्ज्योति रात्मख्यातिरूपोनुभूतिमात्रः समयसारः ।।१४३।। आत्मभावना - पक्षातिक्रांतस्य किं स्वरूपं - Hulakidi - ५४थी मतीतर्नु - ५२र्नु शु स्व३५ ? इति चेत् - मेम पूछो तो - द्वयोरपि नययो भणितं जानाति केवलं तु - बनेय नयोनुलसित 36 nd ४ छ, समयप्रतिबद्ध: तु - ५९ समय प्रतिबद्ध वो नयपक्षपरिहीनः - नयपक्षी परिशन - सर्वथा रित, किंचिदपि नयपक्षं न गृह्णाति - यि ५५ नय५६ नयी ती. ।। इति गाथा आत्मभावना ||१४३।। यथा -भ-दृष्टांत - खलु - ५२५२ ! निश्चये शने भगवान् केवली - भगवान् पक्षी व्यवहारनिश्चयनयपक्षयोः F८० Page #842 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂઝાક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૩ આત્મખ્યાતિટીકાર્ય જેમ નિશ્ચય કરીને ભગવાન કેવલી તેમ નિશ્ચયે કરીને જે શ્રુતજ્ઞાનના અવયવભૂત શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર-નિશ્ચય એ બન્ને નયપક્ષનું વ્યવહાર-નિશ્ચય એ બન્ને નયપક્ષનું – લયોપશમથી વિજૈભિત શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પના પ્રત્યુગમને પણ વિશ્વસાલિતાએ કરીને પર પરિગ્રહમાંથી પ્રતિનિવૃત્ત લૂક્યતાએ કરીને કેવલ સ્વરૂપ જ જાણે છે, કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ સતત ઉલ્લસિત પણ ખરતર દૃષ્ટિથી ગૃહીત સુનિખુષ નિત્યોદિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાનતાએ કરીને ચિન્મય સમય પ્રતિબદ્ધતાએ કરીને – નિત્ય સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણા થકી તદાત્વે (ત્યારે) સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણા થકી શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્ - બાહિર્ષલ્પરૂપ શ્રુતજ્ઞાન ભૂમિકાની અતિક્રાંતતાથી વિકલ્પભૂમિકાની અતિક્રાંતતાથી સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે, કોઈ પણ પક્ષને પરિગ્રહતા નથીઃ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતો નથી, તે નિશ્ચય કરીને નિખિલ વિકલ્પોથી પરતર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યમ્ જ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર એવોસમયસાર. ૧૪૩ - વ્યવહારનય અને નિશ્ચયનય એ બે પક્ષનું વર્ત સ્વરૂપને નાનાતિ - કેવલ - માત્ર સ્વરૂપ જ જાણે છે. કેવા છે વ્યવહાર - નિશ્ચયનય પક્ષ ? શ્રુતજ્ઞાનવયવમૂતયોઃ • શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત શાથી જાણે છે ? વિશ્વ સાક્ષિતયા - વિશ્વ સાક્ષિતાથી, વિશ્વના - સમસ્ત જગતના સાક્ષીપણાથી એમ કેવલી ભગવાન એવા ઉભયનયનું કેવલ સ્વરૂપ જ જાણે છે, ન તુ ધ્રુવનાર નવપક્ષ વરિપૃદ્ધતિ - પણ કોઈ પણ નય પક્ષને પરિગ્રહતા નથી. શાને લીધે ? સમસ્તનયપક્ષપરિપ્રદદૂરીપૂતત્વાન્ - સમસ્ત નયપક્ષના • પરિગ્રહથી દૂરીભતપણાને લીધે. એમ શાથી ? શ્રુતજ્ઞાનભૂમિતિinત - શ્રુતજ્ઞાન ભૂમિકાની અતિક્રાંતતાએ કરીને - ઉલ્લંધિતતાએ કરીને, શ્રુતજ્ઞાન ભૂમિકાના ઉલ્લંઘાઈ ગયાપરાએ કરીને, શ્રુતજ્ઞાન ભૂમિકાથી પર થઈ ગયાપણાએ કરીને, તેમ શાને લીધે ? નિત્યં વમેવ વિજ્ઞાન નમૂતત્વાન્ - નિત્ય - સદાય સ્વયમેવ - સ્વયં જ પોતે - વિજ્ઞાનઘનભૂતપણાને લીધે અને એમ વિજ્ઞાનઘનભૂતપણું પણ શાથી? સહનવિનતજજૈવજ્ઞાનતયા - સહજ - સ્વભાવભૂત વિમલ - મલ રહિત સકલ - સંપૂર્ણ એવી કેવલજ્ઞાનતાએ કરીને, કેવલ-માત્ર-એક-અદ્વૈત-અસહાય-શુદ્ધ એવા કેવલજ્ઞાનપણાએ કરીને. તથા - તેમ, આ દાણંતિક - નિ - ખરેખર ! નિશ્ચયે કરીને : - જે શ્રુતજ્ઞાનાવયવમૂતયોઃ - શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત એવા વ્યવહાર નિશ્ચયનયપક્ષયો: - વ્યવહારનય અને નિશ્ચયનય એ બે પક્ષનું સ્વરૂપમેવ દૈવતં નાનાતિ - સ્વરૂપ જ કેવલ - માત્ર જાણે છે, એમ શાથી ક્ષયો શમવિનૃમિતશ્રુતજ્ઞાનાત્મવિઝયુમને - ક્ષયોપશમથી વિજુંભિત - વિશેષ ઉલ્લસિત આત્મામાં ઉઠતા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પોનું પ્રત્યુગમન - સમુદયપણું છતાં, પરિપ્રદ પ્રતિનિવૃત્તસૂવચતયા - પરપરિગ્રહમાંથી સૂક્યની - ઉત્સુકપણાની પ્રતિનિવૃત્તતાએ કરીને - પાછા વળી જવાપણાએ કરીને. એમ જે એવા ઉભય નયનું સ્વરૂપ જ કેવલ જાણે છે, ન તુ ઍવનાર નવપક્ષ રિપૃદ્ધાતિ - પરંતુ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતો નથી, શાને લીધે ? સમસ્તનય ક્ષદ્ધિદદૂરીપૂતત્વાન્ - સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે - દૂર થઈ ગયાપણાને લીધે. એમ શાથી ? શ્રુતજ્ઞાનાત્મવસમસ્તાંતર્વર્તિત્વરૂપવિત્વપૂછાતિકાંતતયા - શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર - બહિરુ જલ્પરૂપ વિકલ્પ ભૂમિકાની અતિક્રાંતતાએ કરીને - ઉલ્લંધિતતાએ કરીને વિકલ્પ એ દ૯૧ Page #843 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત જ્યોતિ' મહાભાષ્ય “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાનાં સ્વરૂપને વિષે કેવળ જાગૃત હોય ત્યારે તેને કેવળ જ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૭૩ સર્વ પક્ષથી પર કહ્યો, તે પક્ષાતિક્રાંતનું સ્વરૂપ શું છે ? તેનું અત્ર સ્પષ્ટીકરણ છે અને તેનું શ્રીમદ્ ભગવદ્ અમૃતચંદ્રજીએ પોતાની અનન્ય લાક્ષણિક શૈલીમાં દૃષ્ટાંત - દાણંતિક પક્ષાતિક્રાંતનું સ્વરૂપ ભાવ સાંગોપાંગ બિંબપ્રતિબિંબપણે દર્શાવતું તત્ત્વ સર્વસ્વ સમર્પક અલૌકિક અદ્ભુત પરમ અમૃત વ્યાખ્યાન કરતાં અપૂર્વ તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. તેનો યત્ કિંચિત્ આશાથે આ પ્રકારે જેમ ભગવાન્ કેવલી છે, તે શ્રુતજ્ઞાનના અવયવરૂપ વ્યવહાર-નિશ્ચય નયપક્ષનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ કેવલજ્ઞાનથી નિત્ય વિજ્ઞાનઘનપણાએ કરીને શ્રુતજ્ઞાન ભગવાન કેવલી જેમ ભૂમિકાથી પર હોઈ, કોઈ પણ નયપક્ષને પરિગ્રહતા નથી. તેમ જે આત્મજ્ઞાનીને નયપક્ષ આત્મજ્ઞાની તે શ્રુતજ્ઞાનના અવયવરૂપ વ્યવહાર-નિશ્ચય નયપક્ષનું સ્વરૂપ જ અપરિગ્રહ કેવલ જાણે છે, પણ ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણાથી ત્યારે – તે કાળે વિજ્ઞાનઘનમયપણાએ કરીને શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પભૂમિકાથી પર હોઈ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતા નથી, તે સર્વ વિકલ્પોથી પર તર પરમાત્મા સાક્ષાત્ સમયસાર આમ દષ્ટાંત - દાષ્ટ્રતિકનો સંક્ષેપાર્થ છે, તેનો વિસ્તરાર્થ આ પ્રકારે - જેને કેવલ જ્ઞાન પ્રગટ્યું છે એ જે “કેવલી' - કેવલ શુદ્ધ આત્મભાવમાં જ વર્તનારા પરમ જ્ઞાનૈશ્વર્યસંપન્ન જ્ઞાનાતિશયવંત “ભગવાન કેવલી છે - માવાનું છેવત્ની - તે સાક્ષાત્ વિજ્ઞાનઘન સમસ્ત વિશ્વના તટસ્થ સાક્ષીભાવે દેખનારા - જાણનારા દષ્ટા-જ્ઞાતા હોઈ કેવલી ભગવાન સમસ્ત વિશ્વના સાક્ષી છે. વિશ્વસાક્ષિત વિશ્વસાક્ષિતાએ કરીને આ ભગવાનું કેવલી સર્વજ્ઞ સર્વદર્શી હોઈ સર્વ જાણે છે ને સર્વ સાક્ષાત દેખે છે. એટલે વિશ્વના સર્વ અન્ય ભાવથી વિવિક્ત - પૃથગૃભૂત કેવલ એક શુદ્ધ આત્મામાં જ રમણ કરનારા આ વિશ્વસાક્ષી ભગવાન કેવલી, વ્યવહાર અને નિશ્ચય જે “શ્રુતજ્ઞાનના અવયવભૂત’ - “શ્રુતજ્ઞાનાવયવમૂતયો: વ્યવહારનિશ્ચયનયપક્ષયોઃ' અંગરૂપ છે, એ બન્ને નયપક્ષનું વિશ્વ સાક્ષીપણાએ કરીને કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ કોઈ પણ નયપક્ષને પરિગ્રહતા નથી. કારણકે – સતતમુસિતસંહનવમનસત્તવત્તજ્ઞાનતયા - “સતત ઉલ્લસિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાનતાએ કરીને તે ભગવાન કેવલીને “નિત્ય સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણું વર્તે છે', નિત્યસ્વયમેવવિજ્ઞાન નમ્રતીત - આ વિજ્ઞાનઘનભૂતપણાને લીધે તેઓને “શ્રુતજ્ઞાન ભૂમિકાને અતિક્રાંતપણું' વર્તે છે, આ શ્રુતજ્ઞાનમૂનાતિકાંતતયા - શ્રુતજ્ઞાન ભૂમિકાના ભૂમિકાના ઉલ્લંઘાઈ ગયાપણાએ કરીને, વિકલ્પભૂમિકાથી પર થઈ ગયાપણાએ કરીને. તેમ શાને લીધે ? તાત્વે - તદાત્વે - તદાપણામાં - ત્યારે – તે વખતે - તે સમયે (વર્તતા દશામાં) સ્વયમેવ વિજ્ઞાનધનમૂતત્વત્ - સ્વયમેવ - સ્વયં જ - પોતે જ વિજ્ઞાનઘનભૂતપણાને લીધે અને એમ વિજ્ઞાનઘનભૂતપણું પણ શાથી ? વરતરષ્ટિગૃહીતસુનિતુનિત્યતિચિન્મ સમયપ્રતિવદ્ધતયા - ખરતર - અતિ કઠોર - આકરી - ઉગ્ર - તીક્ષ્ણ દૃષ્ટિથી ગૃહીત સુનિgષ - સારી પેઠે નિખુષ (ફોતરાં રહિત) એટલે કે ચોખે ચોખા - ખુલ્લે ખુલ્લી શુદ્ધ એવા નિત્યોદિત - સદોદિત – સદા ઉદયગત - ચિન્મય - ચૈતન્યમય સમય - આત્મપદાર્થ સાથે પ્રતિબદ્ધતાએ કરીને. આમ આવા સમય સાથે પ્રતિબદ્ધપણાએ કરીને ત્યારે વિજ્ઞાનઘનપણાને લીધે, જે ઉભયનયનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ કોઈ પણ નયપક્ષ પરિગ્રહતા નથી, તે વસ્તુ - તે ખરેખર ! નિશ્ચયે કરીને નિવિવિસ્વે: પરંતર:- નિખિલ - સમસ્ત વિકલ્પોથી પરતર - અત્યંત પર - અતીત એવો પરમાત્મા - પરમાત્મા, જ્ઞાનાત્મા - જ્ઞાનાત્મા, પ્રત્યે ખ્યોતિ - પ્રત્યગુ - અંતર્ગત – પૃથફ જ્યોતિ, માત્માધ્યાતિરૂપો - આત્મખ્યાતિ રૂપ, અનુભૂતિ માત્ર - અનુભૂતિ માત્ર – કેવલ અનુભૂતિ જ સમયસ૨: - સમયસાર છે. || રૂતિ “આત્મધ્યાતિ' માત્મભાવના ||૧૪રૂ | ૬૯૨ Page #844 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂાક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૩ અતિક્રાંતપણાને લીધે તેઓને “સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું' વર્તે છે, અને આ સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે જ તે ભગવાન કેવલી “આ નયપક્ષ મ્હારો” એમ કોઈ પણ નયપક્ષનો મમત્વરૂપ “પરિગ્રહ’ કરતા નથી, “ર ઇંવના િનયપક્ષે પરિવૃતિ’ | - અર્થાતુ - ભગવાન કેવલીને સતત ઉલ્લસિત સહજ વિમલ સકલ કેવલજ્ઞાન વર્તે છે. આત્માની સાથે જ જન્મેલું – “સહજ' આત્મસ્વભાવભૂત “સહજાત્મસ્વરૂપ” હોવાથી જે સહજ છે, સમસ્ત કર્મમલ વિગત હોવાથી જે “વિમલ' છે, સકલ આવરણના અપગમથી સકલ સંપૂર્ણ અવિકલ સહજત્મસ્વરૂપ પ્રગટ્યાથી સકલ વિશ્વપ્રકાશી હોવાથી જે “સકલ” છે, કેવલ માત્ર એક શુદ્ધ જ્ઞાનમય આત્મભાવ સિવાય બીજો કોઈ ભાવ નહિ હોવાથી જે “કેવલ' છે, અથવા “કેવલ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન” એવી કૈવલ્ય દશા હોવાથી જે કેવલ છે - એવું સતત – નિરંતર અખંડ - અવિચ્છિન્નપણે ઉલ્લસિત - પૂર્ણભાવે પ્રકાશિત સદોદિત કેવલજ્ઞાન ભગવાનું કેવલીને પ્રાદુર્ભત થયું છે. એટલે આવા સતત ઉલ્લસિત નિત્યોદિત કેવલ જ્ઞાનપણાએ કરીને ભગવાન કેવલીનું નિત્ય - સદાય સ્વયમેવ - આપોઆપ જ વિજ્ઞાનઘનપણું' વર્તે છે. જ્યાં પરભાવ - વિભાવનો પરમાણુ માત્ર પણ સમય માત્ર પણ પ્રવેશ પામી શકે એમ નથી એવું અનવકાશ ઘન-નકકર વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાન જ જ્યાં સર્વ પ્રદેશ પ્રકાશે છે એવું ‘વિજ્ઞાનઘનપણું' નિત્ય સ્વયમેવ વર્તે છે. (૨) અને આમ ભગવાન્ કેવલીનું નિત્યમેવ વિજ્ઞાનઘનપણું વર્તે છે, તેથી જ તેઓશ્રીનું શ્રુત જ્ઞાનની ભૂમિકાથી અતિક્રાંતપણું - અતીતપણું છે. અર્થાતુ શ્રત જ્ઞાનનું પ્રયોજન તો જ્ઞાનપ્રાપ્તિ માટેનું છે અને આ ભગવાન કેવલી તો ક્ષાયિક એવા કેવલ જ્ઞાનને લીધે ઘન - નકર વિજ્ઞાનમય - વિજ્ઞાનઘન' બની ગયા છે, તો પછી તેમને ક્ષયોપશમ ભાવરૂપ શ્રુતજ્ઞાનનું પ્રયોજન પણ શું રહ્યું ? એટલે જ તેઓ શ્રુતજ્ઞાનની ભૂમિકાથી અતિક્રાંત - પર વર્તે છે. (૩) અને આમ તેઓનું શ્રુતજ્ઞાનભૂમિકાથી અતિક્રાંતપણું - અતીતપણું વર્તે છે, એટલે જ તેઓ શ્રુતજ્ઞાનના અવયવભૂત – અંગભૂત સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂત – દૂર થઈ ગયેલા હોય છે. (૪) અને આમ તેઓનું સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું હોય છે, એટલે જ તેઓ શ્રુત જ્ઞાનના અવયવભૂત - અંગભૂત વ્યવહાર - નિશ્ચય નયપક્ષમાંથી કોઈ પણ નયના પક્ષને પરિગ્રહતા નથી, કોઈ પણ નયનો પક્ષપાત કરતા નથી. આમ ભગવાન કેવલી શ્રત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર - નિશ્ચય બને નયપક્ષનું કેવલ સ્વરૂપ જ જાણે છે. પણ કેવલ શાને કરી નિત્યમેવ સ્વયં વિજ્ઞાનઘનભૂતપણાને લીધે શ્રતજ્ઞાન ભૂમિકાથી પર હોઈ કોઈ પણ નયપક્ષનો પરિગ્રહ કરતા નથી. એકાંતિકપણું ગ્રહવાનો સ્વછંદ જીવને વિશેષપણે હોય છે અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિક પણું ગ્રહતો અટકી મધ્યસ્થ રહે છે અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી.” નય જે કહેવામાં આવે છે, તે નય પોતે કાંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીત થવા પ્રમાણનો અંશ છે.' અમુક નથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ ઠરતું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, વ્યાખ્યાનસાર આમ ભગવાન કેવલી શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર – નિશ્ચય બન્ને નયપક્ષનું કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ કેવલ જ્ઞાને કરી નિત્યમેવ સ્વયં વિજ્ઞાનઘનભૂતપણાને લીધે શ્રુતજ્ઞાન ભૂમિકાથી પર હોઈ કોઈપણ નય પક્ષનો પરિગ્રહ કરતા નથી. આ જેમ ભગવાન્ કેવલી માટે સારું છે, તેમ ભગવાન્ આત્મજ્ઞાની - ભાવશ્રુતજ્ઞાની - શ્રુત દ૯૩ Page #845 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કેવલી માટે પણ તેવું જ સાચું છે. તે આ પ્રકારે - ‘क्षयोपशमविजृंभितश्रुतज्ञानात्मकविकल्पप्रत्युद्गमनेपि' ‘ક્ષયોપશમથી વિશૃંભિત શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પના પ્રત્યુદ્ગમને પણ પરપરિગ્રહમાંથી પ્રતિનિવૃત ઔત્સુક્યતાએ કરીને' - ‘વરપરિગ્રહપ્રતિનિવૃત્તૌસ્તુભ્યતા' - શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહા૨-નિશ્ચય બન્ને નયપક્ષનું કેવલ સ્વરૂપ જ જાણે છે, પણ ચિન્મય સમયમાં પ્રતિબદ્ધતાએ કરીને તદાત્વે – ‘તદા’પણામાં ત્યારની - તે વખતની દશામાં - તે વખતે સ્વયં વિજ્ઞાનઘનભૂતપણા થકી તવાત્વે સ્વયમેવ વિજ્ઞાનયનમૂતત્વાત્' - શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પ ભૂમિકાની અતિક્રાંતતાએ કરીને સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે કોઈ પણ નયપક્ષ પરિગ્રહતા નથી, તે નિશ્ચયે કરીને સર્વ વિકલ્પથી પર એવો સમયસાર છે. - અર્થાત્ શ્રુતજ્ઞાન ક્ષયોપશમાત્મક છે, ક્ષયોપશમ જ્ઞાનરૂપ છે, એટલે ક્ષયોપશમથી વિભિત ઉલ્લસિત થતા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પનું પ્રત્યુદ્ગમન - ચિત્તમાં ઉઠવું અનિવાર્ય હોઈ ભલે થતું હોય, તો પણ જે ભાવશ્રુતજ્ઞાનરૂપ આત્મજ્ઞાનને પામેલો શ્રુત ‘જ્ઞાની' જ્ઞાની છે, તેને પર પરિગ્રહમાંથી પરભાવના ગ્રહણમાંથી ઔત્સુક્ય પ્રતિનિવૃત્ત થયું છે - પાછું વળી ગયું છે, એટલે તે ભાવશ્રુત આત્મજ્ઞ શાની શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત વ્યવહાર - નિશ્ચય એ બન્ને નયપક્ષનું – અપેક્ષા વિશેષનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ તેમાંથી કોઈ પણ નયપક્ષને પરિગ્રહતો નથી. કારણકે ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણાએ કરીને તે ભગવાન જ્ઞાનીને તદા - ત્યારે - તે સમયે - ‘તદા’પણાની સ્થિતિમાં - સ્વયમેવ વિજ્ઞાનઘનભૂતપણું વર્તે છે, આ વિજ્ઞાનઘનપણાને લીધે તેઓનું શ્રુતજ્ઞાનાત્મક ‘વિકલ્પ ભૂમિકાનું અતિક્રાંતપણું' વર્તે છે, આ શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પભૂમિકાના અતિક્રાંતપણાને લીધે તેઓને ‘સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું' વર્તે છે અને આ સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણાને લીધે જ તે ભગવાન્ કે આત્મજ્ઞાની જ્ઞાની ‘આ નયપક્ષ મ્હારો' એમ કોઈ પણ નયપક્ષનો મમત્વ રૂપ ‘પરિગ્રહ' કરતા નથી. આ પૂર્વાપર સંકલનાબદ્ધ કારણપરંપરાની (chain of reasoning) સ્પષ્ટ સમજુતી આ પ્રકારે - તે આત્મજ્ઞ જ્ઞાની શ્રુતજ્ઞાનના અવયવભૂત અંગભૂત વ્યવહાર - નિશ્ચય એ બન્ને નયપક્ષનું અપેક્ષાવિશેષનું સ્વરૂપ જ કેવલ જાણે છે, પણ તેમાંથી કોઈ પણ નયપક્ષનો પરિગ્રહ કરતા નથી. કારણકે - (૧) (f) ‘પ્રખર’ - પ્રકૃષ્ટ ખર - ખડતર - કઠોર - આકરી - ઉગ્ર - તીવ્ર દૃષ્ટિથી જે ગૃહીત ગ્રહણ કરાયેલ છે, સર્વ પરભાવ - વિભાવનું તુષ - નિઃસાર ફોતરૂં નીકળી જવાથી જે ‘નિષ્ઠુષ' છે. સદા ઉદયમાન હોવાથી જે નિત્યોદિત છે અને કેવલ ‘ચિત્' ધાતુથી નિર્માણ થયેલ હોવાથી સર્વ પ્રદેશે માત્ર ‘ચિત્' સિવાય જે બીજું કાંઈ નથી, એવા ‘ચિન્મય’ - ચૈતન્યમય ‘સમયમાં’ સહજાત્મસ્વરૂપ આત્મવસ્તુ સમયમાં – મર્યાદામાં પ્રતિબદ્ધ હોવાથી આ જ્ઞાનીને ‘ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણું' વર્તે છે. (૬) આવા ચિન્મય સમયમાં પ્રતિબદ્ધપણું વર્તે છે, તેથી કરીને જ ‘તદાર્વે' – તદાપણામાં - તદા - ત્યારે – તે સમયે વર્તતી સ્થિતિમાં - દશામાં - જ્ઞાનીનું સ્વયમેવ - આપોઆપ જ વિજ્ઞાનઘનપણું વર્તે છે. જેમ ભગવાન્ કેવલીને નિત્ય સ્વયમેવ વિજ્ઞાનધનપણું વર્તે છે, તેમ આ ભગવાન્ આત્મજ્ઞાની જ્ઞાની શ્રુતકેવલીને ત્યારે - તત્કાલે સ્વયમેવ ‘વિજ્ઞાનઘનપણું’ વર્તે છે. (૨) અને આમ ભગવાન્ આત્મજ્ઞાનીને તદાત્વે તદાપણામાં ત્યારે - તે વખતની દશામાં સ્વયમેવ વિજ્ઞાનઘનપણું વર્તે છે, તેથી જ તેઓનું શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્બહિર્ જલ્પરૂપ વિકલ્પભૂમિકાથી અતિક્રાંતપણું અતીતપણું વર્તે છે, અર્થાત્ વિકલ્પરૂપ શ્રુત જ્ઞાનનું પ્રયોજન તો જ્ઞાનપ્રાપ્તિ માટેનું છે અને આ ભગવાન્ આત્મજ્ઞાની તો ચિન્મય સમય પ્રતિબદ્ધપણાએ કરીને સાક્ષાત્ ‘વિજ્ઞાનધન’- ઘન - નક્કર વિજ્ઞાનમય બની ગયા છે, તો પછી તેમને જ્ઞાનપ્રાપ્તિ માટે જે વિકલ્પવામાં આવે છે એવા અંદરમાં અને બ્હારમાં ઉઠતા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પનું પ્રયોજન પણ શું રહ્યું ? ૬૯૪ Page #846 -------------------------------------------------------------------------- ________________ એટલે જ તેઓ શ્રુતજ્ઞાનરૂપ વિકલ્પ ભૂમિકાથી અતિક્રાંત - અતીત - પર વર્તે છે. (૩) અને આમ તેઓનું શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પ ભૂમિકાથી અતિક્રાંતપણું અતીતપણું - પરપણું વર્તે છે, એટલે જ તેઓ શ્રુતજ્ઞાનના અવયવભૂત - અંગભૂત સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂત દૂર થઈ ગયેલા હોય છે. (૪) અને આમ તેઓનું સમસ્ત નયપક્ષના પરિગ્રહથી દૂરીભૂતપણું હોય છે, એટલે જ તેઓ શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર - નિશ્ચય નયપક્ષમાંથી કોઈ પણ નયના પક્ષને પરિગ્રહતા નથી, કોઈ પણ નયનો પક્ષપાત કરતા નથી. કર્તાકર્મ પ્રરૂપ્રક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૩ આમ ભગવાન્ આત્મજ્ઞાની જ્ઞાની, ભગવાન્ કેવલીની જેમ, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર - નિશ્ચય બન્ને નયપક્ષનું સ્વરૂપ જ કેવલ જાણે છે. પણ ચિન્મય સમય પ્રતિબદ્ધતાએ કરીને ત્યારે સ્વયં જ ‘વિજ્ઞાનઘન’ભૂત હોઈ, શ્રુત જ્ઞાનવિકલ્પરૂપ કોઈપણ નયપક્ષનો પરિગ્રહ કરતા નથી. ‘પરમાત્મા’ અને આવો ભગવાન્ વિજ્ઞાનઘન કેવલી સમો જે ભગવાન્ વિજ્ઞાનઘન આત્મજ્ઞાની શ્રુતકેવલી વિકલ્પાતીત ભૂમિકાને પ્રાપ્ત થઈ નયપક્ષ પરિગ્રહથી પર થયો છે, તે જ આવો સમ્યગ્ ગુણનિષ્પન્ન વિશેષણસંપન્ન સમયસાર છે. (૧) નિખિલ વિકલ્પોથી ‘પરતર' – સમસ્ત વિકલ્પથી અત્યંત પર, (૨) જેનાથી પર કોઈ નથી ને જે સર્વથી પર છે એવો પરમ ઉત્તમ ઉત્કૃષ્ટ આત્મા - પરાત્મા, (૩) ‘જ્ઞાનાત્મા' જ્ઞાન એજ જેનો આત્મા છે સમસ્ત વસ્તુ સ્વરૂપ સર્વસ્વ છે એવો અંતર્ગત પૃથક્ જ્ઞાનમય આત્મા, (૪) ‘પ્રત્યગ્ જ્યોતિ' - સર્વ અન્ય ભાવથી પ્રત્યગ્ જ્યાં સાવ જૂદી પડતી ઝળહળ સહજાત્મસ્વરૂપ સ્વરૂપે પ્રકાશતી જ્યોતિ, (૫) ‘આત્મખ્યાતિ રૂપ' આત્માની ખ્યાતિ સિદ્ધિ અથવા આત્માની ખ્યાતિ - પ્રખ્યાતિ પ્રસિદ્ધિ છે એવો, (૬) ‘અનુભૂતિમાત્ર' - જ્યાં માત્ર કેવલ આત્માનુભૂતિ - આત્માનુભવનતા સિવાય બીજું કાંઈ નથી, એવો ‘સમયસાર' છે. - અલગ - ** - ‘‘જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે અને તેમાં ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માનીને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિનાં અંત સુધી એકલયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે. પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમજ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૯૩, ૨૨૫ સ્વ જીવ Fev - પર પુદ્ગલ કર્મ - Page #847 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સમસ્ત બંધપદ્ધતિ ફગાવી હું સમયસાર અનુભવું છું એવા ભાવનો સમયસાર કળશ (૪૭) પ્રકાશે स्वागता - चित्स्वभावभरभावितभावा - ऽभावभावपरमार्थतयैकं । बंधपद्धतिमपास्य समस्तां, चेतये समयसारमपारं ॥१२॥ ચિતુ સ્વભાવ ભર ભાવિત ભાવા - ભાવ ભાવ પરમાર્થથી એક; ચેતું તે સમયસાર અપારો, ફેંકી દૈ સકલ બંધ પથારો. ૯૨ અમૃત પદ-૯૨ ચેતું સમયસાર અપારો, જેનો કદીય ન આવે પારો... ચેતું. ૧ ચિત્ સ્વભાવે સભર જે ભરિયો, ભાવ અમૃતનો છે દરિયો; પરભાવનો છે જ્યાં અભાવ, સ્વભાવનો સદા છે ભાવ.. ચેતું. ૨ એવો અનુભવતાં વિણ પાર, ચેતું સમયસાર અપાર; બંધપદ્ધતિ સકલ ફગાવી, ભગવાનું અમૃત જ્યોતિ જગાવી... ચેતું. ૩ અર્થ - ચિનુ સ્વભાવભરથી ભાવિત ભાવ-અભાવ ભાવની પરમાર્થતાથી એક એવા અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ ફગાવી દઈને ચેતું છું – અનુભવું છું. ૯૨ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હું પરમ શુદ્ધ અખંડ ચિલ્ ધાતુ છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. દ૯૯, હાથનોંધ આપ અભ્યાસ લખે કોઈ વિરલા, નિરખે ધૂકી તારી; આનંદઘન ચેતનમય મૂરતિ, નાથ નિરંજન પાવે.” - આનંદઘન પદ-૭ ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં જે કહ્યું તેના પર આ કળશ ચઢાવતાં આત્મભાવનાથી પરમ ભાવિતાત્મા પરમષિ અમૃતચંદ્રાચાર્યજી શુદ્ધ આત્મભાવની પરિપુષ્ટિ કરતાં વદે છે કે - વિસ્વભાવમર ભવિતભાવ મવમવ૫રમાર્થતર્ધમ્ - ચિનુ - સ્વભાવભરથી ભાવિત ભાવના અભાવ ભાવની પરમાર્થતાથી એક એવા અપાર સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિ અપાસ્ત કરીને - દૂર ફગાવી દઈને ચેતું છું - વંધપતિપસ્ય સમસ્તાં તરે સમયસારમાર | - અર્થાત્ “ચિત્' સ્વભાવ એજ આત્માનો સ્વભાવ ભાવ છે, તેના ભરથી - પૂર્ણતાથી ભાવિત થયેલો જે ભાવ - આત્મભાવ છે, તે અભાવ-ભાવરૂપ છે, એટલે કે પરભાવનો ભાવ-હોવાપણું ત્યાં નહિ હોવાથી તે અભાવરૂપ છે અને આત્મભાવનો ભાવ - હોવાપણું હોવાથી તે ભાવરૂપ છે, આમ જ્યાં પરભાવનો અભાવ ને આત્મભાવનો ભાવ છે તે પરમાર્થતાથી એક છે. એવા અપાર - જેનો પાર નથી તે એક - અદ્વૈત સમયસારને - શુદ્ધ આત્માને સમસ્ત બંધ પદ્ધતિને - બંધ પરંપરાને - બંધ શ્રેણીને - બંધ જલને એકી સપાટે અપાસ્ત કરી - દૂર ફગાવી દઈ હું ચેતું છું - શુદ્ધ જ્ઞાન ચેતનાથી ચેતું છું - અનુભવું છું, પ્રત્યક્ષ પ્રગટ જીવન્મુક્ત દશા અનુભવું છું. અથવા ચિતુસ્વભાવના ભરથી - પૂર્ણભાવથી ભાવિત થયેલો જે ભાવ - આત્મભાવ છે, તે તેના અભાવ - ભાવની પરમાર્થતાથી એક છે. અર્થાત્ ચિસ્વભાવથી પૂર્ણ ભાવિત એવો જે શુદ્ધ ચેતનભાવ ૬૯૬ Page #848 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૨ છે, તે એક ચિત ભાવ - ચિતુ પર્યાયનો અભાવ થવાથી અભાવરૂપ અને એક ચિતભાવ - ચિત પર્યાયનો ભાવ થવાથી ભાવરૂપ, એમ અભાવ ભાવરૂપ છે. આમ એક પૂર્વ ચિતભાવનો અભાવ અને ઉત્તર ચિતું ભાવનો ભાવ એમ નિરંતર થયા કરે છે, એવો આ ચિત્ દ્રવ્યરૂપ ચિભાવ પરમાર્થતાથી - પરમાર્થપણાથી - શુદ્ધ તત્ત્વતાથી શુદ્ધ વસ્તુપણે એક એક ને એક ચિત્ જ છે. સર્વ પર્યાય ભાવને વિષે એક શુદ્ધ ચિભાવ ચિભાવ ને ચિભાવ જ છે. આમ ચિતુસ્વભાવ ભરથી ભાવિત એવો જે આ ભાવ તે પરમાર્થતાથી એક શુદ્ધ ચિદુભાવ જ છે. આવા અપાર - જેનો પાર નથી તે એક - અદ્વૈત - શુદ્ધ ચિલ્કાવરૂપ સમયસારને - શુદ્ધ આત્માને હું સમસ્ત બંધજાળને એકી સપાટે ફગાવી દઈ ચેતું છું - શુદ્ધ જ્ઞાનચેતનાથી ચેતું છું – અનુભવું છું, પ્રત્યક્ષ પ્રગટ જીવન્મુક્ત દશા અનુભવું છું. s૯૭ Page #849 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પક્ષીતિક્રાંત જ સમયસાર એમ અવસ્થિત રહે છે - सम्मइंसणणाणं एवं लहदित्ति णवरि ववदेसं । सव्वणयपक्खरहिदो भणिदो जो सो समयसारो ॥१४४॥ સમ્ય દર્શન જ્ઞાન એ, લહે નામ માત્ર જ ધાર રે; सर्व नय ५६ रहित , मीयो ( यो) समयसा२. ३... અજ્ઞાનથી કર્તા આતમા, જ્ઞાને અકર્તા જાણ રે. ૧૪૪ थार्थ - भा (भे; मात्मा ४) सभ्यर्शन - शान में उस व्य५१ (नम नि) 4: छ. સર્વ નય પક્ષથી રહિત એવો જે કહેવામાં આવ્યો, તે સમયસાર છે. ૧૪૪ आत्मख्यातिटीका पक्षातिक्रांत एव समयसार इत्यवतिष्ठते - सम्यग्दर्शनज्ञानमेतल्लभत इति केवलं व्यपदेशं । सर्वनयपक्षरहितो भणितो यः स समयसारः ॥१४४॥ अयमेक एव केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते । यः खल्वखिलनयपक्षाक्षुण्णतया विश्रांतसमस्तविकल्पव्यापारः स समयसारः । यतः प्रथमतः श्रुतज्ञानावष्टंभेन ज्ञानस्वभावमात्मानं निश्चित्य ततः खल्वात्मख्यातये परख्यातिहेतूखिला एवेंद्रियानिंद्रिबबुद्धीखधीर्य आत्माभिसुखीकृतमतिज्ञानतत्त्वः, तथा नानाविधपक्षालंबनेनानेकविकल्पैराकुलयंतीः श्रुतज्ञानबुद्धीरप्यबधीर्य श्रुतज्ञानतत्त्वमप्यात्माभि मुखीकुर्वन्नत्यंतमविकल्पो भूत्वा झगित्येव स्वरसत एव व्यक्तीभवंतमादिमध्यांतविसुक्तमनाकुलमेकं केवलमखिलस्यापि विश्वस्योपरि तरंतमिवाखंडप्रतिभासमयमनंतविज्ञानघनं परमात्मानं समयसारं विंदन्नेवात्मा सम्यग्दृश्यते ज्ञायते च ततः सम्यग्दर्शनं ज्ञानं च समयसार एव । ।।१४४।। आत्मभावना - पक्षातिक्रांत एव समयसार इत्यवतिष्ठते - Aaulasid °४ समयसार मे मतिले छ - अवस्थित २३ छ. एतत् केवलं व्यपदेशं लभते - - मात्र व्यपदेश - नामनिर्देश छ, सर्वनयपक्षरहितो - सर्वनय पक्षथी २रित वो यः भणितः - वामां आव्यो, स समयसारः - ते समयसार छे. ।। इति गाथा आत्मभावना ||१४४।। सम्यग्दर्शनज्ञानम् - सभ्यर्शन - शान अयमेक एव - भा - प्रत्यक्ष अनुभवाती समयसा२ - शुद्ध मात्मा केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते - ५३५२ ! निश्चयेशने उस - मात्र सभ्यर्शन - शान - व्यपदेश - नामनिर्देश छ, पामेछ. यः खलु - ५२५२ ! निश्चये उरीने अखिलनयपक्षाक्षुण्णतया - भनि नयपक्षधी भएता परीने - न3 yes ४१५॥ जरी - न त थापामेशने विश्रांतसमस्तविकल्पव्यापारः - समस्त वि५ व्यापार विश्रांत - विराम पाभी गयेर छ लेना मेवो छ, स समयसारः - ते समयसार छे. २१ शुं? यतः - १२९५३ - (१) प्रथमतः श्रुतज्ञानावष्टंभेन ज्ञानस्वभावमात्मानं निश्चित्य - प्रथमथी श्रुतशानना भवष्टमयी शनिस्वभाव मात्माने निश्चित री, (२) ततः खल्वात्मख्यातये - पछी नश्ये रीने ५३५२ ! भात्मध्यातिने अर्थ परख्यातिहेतूनखिला एवेंद्रियानिद्रियबुद्धीरवधीर्य - ५२ण्यातितु मेवी मजिस °४ - समस्त ४ द्रिय - भनिद्रिय बुद्धिमान अवधारी, अवगी आत्माभिमुखीकृतमतिज्ञानतत्त्वः - भलिशान तत्पने मात्मामिभु५ - आत्मसन्मु५ रीहीधुंछ, मेवो (3) तथा नानाविधपक्षालंबनेनानेकविकल्पैराकुलयंतीः श्रुतज्ञानबुद्धीरप्यवधीर्य - तथा नानाविध पक्षोन भाबनयी भने विपो व मापुस २ती श्रुतशान बुद्धिमाने ५९५ - अवधारी - भगी , श्रुतज्ञानतत्त्वमपि आत्माभिमुखीकुर्वन् - श्रुतज्ञानतत्यने ५५५ मात्माभिमु५ ४२तो, अत्यंतमविकल्पो भूत्वा - अत्यंत विस्य थने, (४) झगित्येव - 32 सन ४ स्वरसत एव व्यक्तीभवंतम् - स्वरसथी ४ - आपोमा५४ व्यात थता आदिमध्यांतविमुक्तम् - ૬૯૮ Page #850 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપ્રક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૪ આત્મખ્યાતિટીકાર્થ આ એક જ નિશ્ચયથી કેવલ સમ્યગ્દર્શન જ્ઞાન વ્યપદેશ પામે છે. જે નિશ્ચયે કરીને અખિલ નયપક્ષથી અક્ષુણ્ણતાએ કરીને સમસ્ત વિકલ્પ વ્યાપાર વિશ્રાંત પામેલો છે, તે સમયસાર છે. કારણકે - પ્રથમથી શ્રુતજ્ઞાન અવખંભથી જ્ઞાન સ્વભાવી આત્માને નિશ્ચિત કરી, પછી પ્રગટપણે આત્મખ્યાતિને અર્થે - - પરખ્યાતિ હેતુ એવી અખિલ જ ઈંદ્રિય અનિંદ્રિય બુદ્ધિઓને અવધીરી મતિજ્ઞાનતત્ત્વને જેણે આત્માભિમુખ કર્યું છે એવો, તથા નાનાવિધ પક્ષાલંબનથી અનેક વિકલ્પોથી આકુલ કરતી શ્રુતજ્ઞાન બુદ્ધિઓને પણ અવધીરી, શ્રુત જ્ઞાનતત્ત્વને પણ આત્માભિમુખ કરતો, અત્યંત અવિકલ્પ થઈને ઝટ લઈને જ સ્વરસથી વ્યક્ત થતા, આદિ મધ્ય અંત વિમુક્ત, અનાકુલ, એક, કેવલ અખિલ પણ વિશ્વની ઉપર જાણે તરતા, અખંડ પ્રતિભાસમય, અનંત એવા વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારને વિદતો (જાણતો) આત્મા સમ્યક્ દેખાય છે અને જણાય છે, તેથી સમ્યગ્દર્શન અને જ્ઞાન સમયસાર જ છે. - = ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (વિવેચન) ‘‘આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મ જરા મરણ રહિત અસંગ સ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન શમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્ દર્શન શમાય છે, આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગ દશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે. એજ વિનંતી.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૭૨૫), ૭૮૧ ઉપરમાં સમયસાર પક્ષાતિક્રાંત છે તેનું સ્વરૂપ કહ્યું, તે ભલે સમ્યગ્દર્શનજ્ઞાન નામ લહે છે. પણ તે સમયસાર પક્ષાતિક્રાંત જ અવસ્થિત રહે છે - ‘અવ' જેમ છે તેમ સ્વરૂપમર્યાદાથી સ્થિત રહે છે, એમ અત્રે ઉપસંહારરૂપ નિગમન (conclusion) કર્યું છે અને તેનું પરમ પરમાર્થ હાર્દ પ્રકટ કરતું તત્ત્વ સર્વસ્વ સમર્પક અલૌકિક પરમ અમૃત (most Important, nectar-like) વ્યાખ્યાન કરતાં આત્મખ્યાતિકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ સમયસાર આત્મખ્યાતિ પ્રાપ્તિની વિધિની અદ્ભુત રહસ્ય-ચાવી (master-key) દર્શાવી છે. તેનો આશયાર્થ આ પ્રકારે - - - જ્ઞાન ‘આ' - પ્રત્યક્ષ અનુભવાતો આત્મા એ જ એક જ નિશ્ચયે કરીને ‘કૈવલ સમ્યગ્દર્શન 'केवलं सम्यग्दर्शनज्ञानव्यपदेशं किल लभते' વ્યપદેશ પામે છે' અર્થાત્ એને કેવલ સમ્યગ્દર્શન - જ્ઞાન એવું કેવલ માત્ર નામ આપવામાં આવે છે, પણ તેથી તેના તત્ત્વ સ્વરૂપમાં કાંઈ ફેર પડતો નથી અને ‘વિત્તનયપક્ષાભુળતા’ જે નિશ્ચયથી અખિલ નયપક્ષની અક્ષુણ્ણતાએ કરીને સમસ્ત વિકલ્પ વ્યાપાર વિશ્રાંત થયેલો છે જેનો એવો છે, તે સમયસાર છે, વિશ્રાંતસમસ્તવિક્ત્વવ્યાપાર: સ સમયસાર: | અર્થાત્ અખિલ - સકલ પક્ષથી આ આત્મા અક્ષુણ્ણ - નહિ ખૂંદાયેલો - અખંડિત છે, નહિ કચરાયેલો નહિ દબાયેલો નહિ આક્રાંત થયેલો, નહિ સ્પર્શાયેલો એવો છે. કોઈ પણ નયપક્ષ આત્માને ક્ષુણ્ણ કરી શકતો નથી, ખૂંદી શકતો નથી, બાધિત કરી શકતો - ચગદી - કચડી નાંખી શકતો નથી, અથવા સકલ નય મૂળ એમ તો આત્મતત્ત્વ પ્રત્યે લઈ જવા માટે - પરમાર્થ - આત્માર્થ પમાડવા માટે જ (ન) - નર્યું lead) નિરૂપણ કરાયા છે, એટલે સર્વ નય એક પરમાર્થ તત્ત્વ - આત્મ અર્થ પ્રત્યે Fee - - આદિ-મધ્ય-અંતથી વિમુક્ત, ગનાતમ્ ર્જ જેવતા - અનાકુલ - આકુલ નહિ એવા, એક - અદ્વૈત, કેવલ - માત્ર - અસહાય, સવિતસ્યાપિ વિશ્વોપરિ તાંતમિવ - અખિલ પણ વિશ્વની ઉપર જાણે તરતા, અવંડપ્રતિમાસમયું - અખંડ પ્રતિભાસમય, અનંત - વિજ્ઞાનઘનં પરમાત્માનં સમયસારું - એવા વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારને, વિંન્નેવ ગાભા - વિંદતો જ – જાણતો જ - અનુભવતો જ આત્મા, સમ્ય વશ્યન્તે જ્ઞાતે ૬ - સમ્યગ્ દેખાય છે અને જણાય છે, આમ છે તે કારણથી શું ? તતઃ - તેથી સચવર્શન જ્ઞાનં ૬ સમયસાર વ - સમ્યગ્ દર્શન અને શઆન સમયસાર જ છે. || કૃતિ ‘ગાત્મક્વાતિ' ગાભમાવના ||૧૪૪|| Page #851 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ લઈ જાય છે, સર્વ નય આત્મામાં સમાય છે, એટલે એ રીતે પણ સર્વનયથી આત્માનું અષ્ણપણું - અખંડિતપણું છે. આમ સર્વ નયથી અશ્રુષ્ણતાએ કરીને જેનો સકલ વિકલ્પ વ્યાપાર - સમસ્ત વિકલ્પ પ્રવૃત્તિ વિશ્રાંત થયેલ છે, વિરામ પામી ગયેલ છે, તે સમયસાર છે, જ્યાં વિકલ્પની ગતિ નથી એવો વિકલ્પથી પર-અતીત-અતિક્રાંત જે છે તે “સમયસાર” છે. તેની - આત્માની પ્રાપ્તિની - આત્મખ્યાતિની આત્મખ્યાતિ' કર્તાએ દર્શાવેલી સકલ અવિકલ વિધિ આ રહી – (૧) પ્રથમથી તો “શ્રુતજ્ઞાન અવખંભથી જ્ઞાન સ્વભાવી આત્માને નિશ્ચિત કરે છે... - પ્રથમતઃ શ્રુતજ્ઞાનાવદૃમેન જ્ઞાનસ્વભાવમાત્માનું નિશ્ચિત્ય, અર્થાત્ સૌથી પહેલાં તો શ્રુતજ્ઞાન, - જ્ઞાની પુરુષ સદ્ગુરુ સમીપે શ્રવણ કરેલા શ્રુતજ્ઞાનના પરમ ઉપકારી સમર્થ અવખંભ-ઓથ-આધાર-અવલંબને કરીને અથવા આત્માદિ સત્ તત્ત્વનું પ્રતિપાદન કરતા શબ્દ બ્રહ્મમય દ્રવ્યૠતરૂપ શ્રુતજ્ઞાનના પરમ ઉપકારી બળવાનું અવલંબન-આધારે કરીને જ્ઞાન એ જ જેનો સ્વભાવ છે એવા આત્માનો આત્માર્થી મુમુક્ષુ નિશ્ચય કરે છે. (૨) પછી જેનો જ્ઞાન સ્વભાવી આત્મા નિશ્ચિત કર્યો, તેવા આત્માની ખ્યાતિ-સિદ્ધિ-પ્રસિદ્ધિને ઈચ્છતો તે મુમુક્ષુ જોગી જન જેવા પ્રકારે આત્મખ્યાતિ થાય એવા સમ્યગુ ઉપાયને સેવવા ઈચ્છે છે. એટલે પ્રગટપણે નિશ્ચય કરીને પરમાર્થ સતપણે આવી આત્મખ્યાતિને અર્થે - ‘વન્તીભવ્યાત’ . આ આત્માર્થી મુમુક્ષુ પરખ્યાતિ હેતુ એવી “અખિલ જ ઈદ્રિય – અનિંદ્રિય બુદ્ધિઓને અવધીરી - અવગણી - ઉપેક્ષી મતિજ્ઞાન તત્ત્વને આત્માભિમુખ કરે છે - “Yરહ્યાતિદેતુનવિતા ક્રિયાનિંદ્રિયવદ્ધીવથી માત્માઈમમુસ્વીકૃતમતિ જ્ઞાનતત્ત્વ:' | - અર્થાત્ પરપુદ્ગલ ભોગ પ્રત્યે ગમન કરતી પંચ ઈદ્રિયજન્ય વિષયાકાર બુદ્ધિરૂપ જે મતિવિશેષો છે તેને અને પરપુગલ ભોગરૂપ પંચ ઈદ્રિય વિષયનું મનન કરતી અનિંદ્રિયજન્ય - મનોજન્ય વિષયવિકારી બુદ્ધિરૂપ જે મતિવિશેષોનું તેનું - તે સર્વને પરભાવ ખ્યાતિના - સિદ્ધિના - પ્રસિદ્ધિના હેતુઓ - કારણો છે એમ અવધારે છે, નિશ્ચયરૂપ દઢ ધારણા કરે છે. એટલે પરખ્યાતિ હેતુરૂપ આ ઈદ્રિય અનિદ્રિય બુદ્ધિઓ ખરેખર ! પોતાની ઈષ્ટ આત્મખ્યાતિને બાધક - પ્રતિઘાતક છે એમ દૃઢપણે અવધારીને, જે આત્મખ્યાતિને અર્થે કટિબદ્ધ થઈ પ્રયત્નશીલ છે, એવો તે સાધક આત્માર્થી મુમુક્ષુ તેવી આત્માર્થ બાધક સમસ્ત ઈદ્રિય - અનિંદ્રિય બુદ્ધિઓને “અવધીરી' - અવગણી - ઉપેક્ષી - તિલાંજલિ આપી, ઈદ્રિય-અનિદ્રિય જન્ય મતિજ્ઞાન ક્ષયોપશમ પ્રમાણે જણવામાં આવતું જે મતિજ્ઞાન તત્ત્વ છે, જેટલો પોતાનો મતિજ્ઞાન ક્ષયોપશમરૂપ આત્મભાવ સર્વસ્વ છે. તેટલો સમસ્ત જ આત્મસન્મુખ કરી દે છે. ક્ષાયોપથમિક ગુણ સર્વ થયા, તુજ ગુણ રસી રે, સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી રે, હવે સંપૂરણ સિદ્ધ તણી શી વાર રે ? દેવચંદ્ર જિનરાજ પરમ આધાર છે... દીઠો સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો રે...” - તત્ત્વરંગી મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી (૩) તેમજ નાનાવિઘાક્ષાવનેનાનેકવિ વૈરાન્નયંતી - શ્રુતજ્ઞાનવૃદ્ધિાચવીર્ય - “નાનાવિધ પક્ષાવલંબનથી અનેક વિકલ્પો વડે આકુલ કરતી શ્રુતજ્ઞાન બુદ્ધિઓને પણ અવધીરી - અવગણી - ઉપેક્ષી શ્રુતજ્ઞાન તત્ત્વને પણ આત્માભિમુખ કરતો' - શ્રુતજ્ઞાનતત્ત્વમથાભાઈમમુવીર્વન તે આત્માર્થી આત્મખ્યાતિ અર્થી પ્રવર્તે છે. અર્થાત્ શ્રુતજ્ઞાનજન્ય વિકલ્પરૂપ જે શ્રુતજ્ઞાન બુદ્ધિઓ છે, નયાત્મક વચન વિકલ્પરૂપ જે શ્રુતજ્ઞાન બુદ્ધિઓ છે, તે નાના પ્રકારના પક્ષના - અપેક્ષાવિશેષોના અવલંબન - ગ્રહણથી આત્માને વિકલ્પો વડે આકુલ કરનારી છે એમ અવધારી - દૃઢ નિશ્ચયથી ધારી, તે શ્રુતજ્ઞાન બુદ્ધિઓને પણ “અવધીરી’ - અવગણી - ઉપેક્ષી આ આત્મખ્યાતિ અર્થી શ્રુતજ્ઞાનક્ષયોપશમરૂપે ૭૦૦ Page #852 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપ્રક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૪૪ આત્મજ્ઞાનરૂપ જાણવામાં આવતું જે આત્મભાવરૂપ ભાવશ્રુતજ્ઞાન તત્ત્વ છે તેને આત્માભિમુખ કરતો પ્રવર્તે છે, પોતાનો જે કાંઈ શ્રુતજ્ઞાન ક્ષયોપશમવિશેષ છે તેનો સમસ્ત ઉપયોગ આત્મા પ્રત્યે દૃષ્ટિ ઠેરવી આત્મસન્મુખ કરે છે. (૪) આમ મતિજ્ઞાન તત્ત્વને જેણે આત્માભિમુખ કર્યું છે એવો આ આત્માર્થી શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્માભિમુખ કરતો “અત્યંત અવિકલ્પ' થાય છે, સર્વથા વિકલ્પ રહિત થાય છે. નિર્વિકલ્પ દશાને પામે છે. કારણકે વિકલ્પના કારણરૂપ જે પંચ ઈદ્રિયના ઉધામા હતા તે તેણે અવધીરીને - અવગણીને છોડી દીધા છે, અનિંદ્રિય મનના ઘોડાના દોડા તેણે છોડી દીધા છે, અને નયપક્ષના ગ્રહણથી આત્માને વિકલ્પોથી આકુલ કરતી શ્રુતજ્ઞાન બુદ્ધિઓરૂપ વિકલ્પ તરંગોના તરંગો પણ તેણે છોડી દીધા છે, અને આત્મભાવરૂપ આત્મજ્ઞાનમય મતિજ્ઞાનતત્ત્વને તેમજ આત્મભાવરૂપ આત્મજ્ઞાનમય શ્રુતજ્ઞાનતત્ત્વને તેણે આત્માભિમુખ કરી આત્મામાં જ જોડી દીધું છે. એટલે જ તે અત્યંત અવિકલ્પ - સર્વથા નિર્વિકલ્પ થાય છે. (૫) અને આમ તે સર્વથા અવિકલ્પ થાય છે, એટલે જ પત્યેવ સ્વરસંત વ્યક્તીમવંત ઈ. - ‘ઝટ જ સ્વરસથી જ વ્યક્ત થતા, આદિ-મધ્ય-અંત વિમુક્ત, અનાકુલ, એક, કેવલ, અખિલ પણ. વિશ્વની ઉપર જણે તરતા, અખંડ પ્રતિભાસમય, અનંત એવા વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારને તે વેદતો જ હોય છે. અર્થાતુ જેવો તે અત્યંત અવિકલ્પ – નિર્વિકલ્પ દશાને પામે છે, તેવો જ ઝટ જ શીઘ જ “સ્વરસથી જ' - આપોઆપ જ વ્યક્ત - પ્રકટ - આવિર્ભત થતા સાક્ષાતુ સમયસારને - શુદ્ધ આત્માને વેદે છે, સ્વસંવેદનથી - સંવેદે છે, આત્માનુભૂતિથી અનુભવે છે. તે આત્માનુભૂતિથી અનુભવાતો સમયસાર તે કેવો અનુભવે છે ? (૧) આદિ-શરૂઆત મધ્ય-વચલી સ્થિતિ અને અંત-છેવટ નહિ હોવાથી જે “આદિ-મધ્ય-અંતથી વિમુક્ત” છે, (૨) કોઈ પણ વિકલ્પરૂપ પરભ આકુલતા નહિ હોવાથી જે “અનાકુલ' છે, (૩) એક આત્મા સિવાય બીજો કોઈ ભાવ - દૈત નહિ હોવાથી જે અદ્વૈત “એક છે, (૪) કેવલ - આત્મભાવ જ હોવાથી જે “કેવલ” છે, (૫) સમુદ્રની ઉપર ઉદાસીનપણાથી (પાણીની સપાટીથી ઉપર ઉચ્ચપણાથી) તરતા તારુની જેમ વિશ્વસમુદ્રની ઉપર કોઈ પણ અન્યભાવથી અસ્પૃશ્ય ઉદાસીનપણાથી તરવાનો પરમાનંદ માણી રહ્યો હોવાથી જે “જાણે અખિલ વિશ્વની પણ ઉપર તરતો' છે, (૬) કદી પણ દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ને ભાવથી ખંડિત નહિ થતો હોવાથી જે “અખંડ' છે, (૭) જેવી વસ્તુસ્વભાવ છે તેવો તેનો “પ્રતિ’ - સામો પ્રતિબિંબરૂપ “ભાસ” - જ્ઞાન પ્રકાશ કરતો હોવાથી જે “પ્રતિભાસમય' છે, (૮) દ્રવ્ય ક્ષેત્રથી કાળથી અને ભાવથી તેનો કદી પણ અંત ન આવતો હોવાથી જે “અનંત' છે, (૯) સર્વ પ્રદેશે ઘન-નક્કર લવણ લવણ ને લવણ આસ્વાદથી આસ્વદાતા લવણ ઘનની (મીઠાના ગાંગડા) જેમ, સર્વ આત્મપ્રદેશે ઘન - નક્કર વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાનમય આસ્વાદથી આસ્વદાતો હોવાથી જે “વિજ્ઞાનઘન” છે. (૧૦) અખિલ વિશ્વમાં તેનાથી પર કોઈ નહિ હોવાથી અને તે જ અખિલ વિશ્વથી પર હોવાથી જે “પરમાત્મા છે, (૧૧) સર્વ સમયમાં - સર્વ પદાર્થમાં સાર - ઉત્તમ હોવાથી, અર્થાત્ સ્વસ્વરૂપની સમયમાં - સ્વરૂપ મર્યાદામાં રહેલા સર્વ મયોમાં - વિશ્વ તત્ત્વભૂત પદાર્થોમાં- સારે પ્રધાન - શ્રેષ્ઠ હોવાથી, અથવા વસ્તુતત્ત્વરૂપ સમયના પ્રતિપાદન પ્રધાન સર્વ સમયમાં - સર્વ શાસ્ત્ર સિદ્ધાંતમાં પ્રતિપાદન કરેલ સાર - ઉત્તમ - શ્રેષ્ઠ સમય - વસ્તુતત્ત્વ હોવાથી - દ્વાદશાંગીનો પરમ સારભૂત પરમાર્થ હોવાથી, અથવા સમયમાં - આત્મામાં સાર - શ્રેષ્ઠ - શુદ્ધ હોવાથી જે “સમયસાર” છે, એવા એકાદશ અંગભૂત ગુણનિષ્પન્ન વિશેષણસંપન્ન યથાર્થનામા “સમયસારને - શુદ્ધ આત્માને આત્મા સ્વ સંવેદનથી સંવેદે છે. (૬) અને આવા દ્વાદશાંગીના સારભૂત ઉક્ત એકાદશ ગુણસંપન્ન સમયસારને વેદતો જ - અનુભવતો જ આત્મા “સમ્યગુ દેખાય છે અને જણાય છે', સમ્યગુ - જેમ છે તેમ યથાર્થ સ્વરૂપે સાક્ષાત દેખવામાં આવે છે અને જાણવામાં આવે છે - “વિજ્ઞાનનું પરમાત્માનું સમવસરે વિંન્નેવાત્મા सम्यग्दृश्यते ज्ञायते च ।' ૭૦૧ Page #853 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ આમ “આત્મખ્યાતિનો સમયસાર - સાક્ષાતુકરણનો વિધિરૂપ સકલ અવિકલ ક્રમ છે, તેથી “સમ્યગુદર્શન અને જ્ઞાન એ સમયસાર જ છે.” તત: સ નં જ્ઞાનં સમયસર ઈવ, અર્થાતુ સમયસાર - શુદ્ધ આત્મા સમ્યગુ દેખાય છે – કૃતે રૂતિ સર્ષ માટે તે “સમ્યગુ દર્શન' કહેવાય છે અને સમ્યગુ જણાય છે - જ્ઞાતે તિ જ્ઞાન માટે તે “જ્ઞાન” કહેવાય છે. પણ ‘દર્શન' “જ્ઞાન” એમ કેવલ વ્યપદેશ રૂપ નામ માત્ર ભેદ પામતાં છતાં આ આત્માના - સમયસારના તત્ત્વ સ્વરૂપમાં કાંઈ અર્થભેદ પડતો નથી. સમયસાર આત્માને દર્શન નામ આપો કે જ્ઞાન નામ આપો કે ગમે તે નામ આપો પણ ત્રણે કાળમાં ન ચળે એવા અખંડ નિશ્ચયથી “કેવલ” જ્ઞાન - દર્શનમય આત્મા “સમયસાર' જ અવસ્થિત રહે છે - “અવ' - તેમ છે તેમ સ્વરૂપ મર્યાદાથી સ્થિત રહે છે. “કેવલ જ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગ દ્વેષનો ક્ષય થાય ત્યારે જ કેવલજ્ઞાન કહેવાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૫૩ પર જીવ પુદ્ગલ કર્મ ૭૦૨ Page #854 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૩ હવે આ કર્તા-કર્મ અધિકારનો સર્વોપસંહાર કરતાં સપ્ત (૪૮-૫૪) અમૃત સમયસાર કળશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી સિદ્ગગનમાં સમર્ષિ સમા ચમકાવે છે, તે મળે આ પ્રથમ કળશમાં (૯૩), નયપક્ષ વિના નિર્વિકલ્પ ભાવથી અનુભવાતા આ સમયસાર પુરાણ પુરુષનું ઉત્કીર્તન કરે शार्दूलविक्रीडित आक्रामनविकल्पभावमचलं पक्षै नयानां विना, सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयं । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्, ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोप्ययं ॥९३॥ નૈ પક્ષો વિણ આક્રમંત અચલો ભાવો વિકલ્પો હીણો, ભાસે સાર સ્વયં જ જે સમયનો ગુપચૂપુ સ્વદાતો ઘનો; વિજ્ઞાનૈકરસો જ તે પુનિત આ ભગવાન્ પુરાણો નરો, આ છે દર્શન જ્ઞાન તેમ કંઈ જે તે એક છે આ ખરો ! ૯૩ અમૃત પદ-૯૩ રત્નમાલા પુરાણ પુરુષ આ પરમ પ્રકાશે, ભગવાન્ આત્મા અમૃત પ્રભાસે... ધ્રુવ પદ. વિણ નયપક્ષો અચલો જ સાવ, આક્રીમંતો અવિકલ્પ ભાવ... પુરાણ. ૧ સાર સમયનો જેહ જણાતો, ગુપચુપથી સ્વયં સ્વાદ કરાતો... પુરાણ. ૨ વિજ્ઞાન એકરસ પુણ્ય આ ભરિયો, પુરુષ પુરાણો અમૃત દરિયો.. પુરાણ. ૩ જ્ઞાન ભગવાન્ આ દર્શન આ છે, જે કંઈ પણ ને એક જ આ છે... પુરાણ. ૪ અર્થ - નયોના પક્ષો વિના અચલ અવિકલ્પ ભાવને આક્રામતો એવો જે સમયનો સાર નિભૂતોથી (ગુપચુપ મૌનથી) સ્વયં આસ્વાદાઈ રહેલો ભાસે છે, તે વિજ્ઞાનૈકરસ આ ભગવાનું પુણ્ય પુરાણ પુરુષ છે, જ્ઞાન દર્શન પણ આ છે, અથવા તો શું? જે કંઈ છે તે એક જ આ છે. ૯૩ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “પુરાણ પુરુષને નમોનમઃ ***હે પુરુષ પુરાણ ! અમે તારામાં અને સત્પષમાં કંઈ ભેદ હોય એમ સમજતાં નથી, તારા કરતાં અમને તો સપુરુષ જ વિશેષ લાગે છે, કારણકે તું પણ તેને જ આધીન રહ્યો છે અને અમે પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યાં નહીં; એ જ તારૂં દુર્ઘટપણું અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૪, ૨૧૩ આત્મખ્યાતિના ગદ્યભાગમાં જે આ કહ્યું તેની પરિપુષ્ટિરૂપ ઉપસંહાર કરતાં પુરુષશાર્દૂલ અમૃતચંદ્રજી આ શાર્દૂલવિક્રીડિત કળશનો સિંહનાદ કરે છે - સીમન્નવિ7માવિમવતં પક્ષે ર્નિયાનાં વિના - અનેક પ્રકારના નયો છે, તેમાંથી કોઈ પણ નયના પક્ષનું ગ્રહણ કરતો નથી, એટલે “નયોના પક્ષો વિના' - નયપક્ષપાતના અભાવે, જે ચલાયમાન ન થાય એવા “અચલ' અવિકલ્પ ભાવને આક્રામી રહ્યો છે, સર્વ આત્મભાવથી - સર્વ આત્મપ્રદેશથી - સર્વ આત્મસામર્થ્યથી આક્રમીને - દબાવીને સ્થિર રહ્યો છે, એવો - સારો ૧: સમયસ્થ મતિ નિમૃર્તીસ્વામિન: સ્વયં - જે આ સમયનો સાર - ઉત્તમ ૭૦૩ Page #855 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પદાર્થ - “સમયસાર” - શુદ્ધ આત્મા “નિભૂતોથી' - સહજત્મસ્વરૂપમાં મૌનપણે ગૂપચૂપ છાનામાના બેસી ગયેલા મુનિઓથી - જ્ઞાનીઓથી સ્વયં - આપોઆપ આસ્વાદાઈ રહેલો ભાસે છે, તે “વિજ્ઞાનૈકરસ ભગવાન્ પુણ્ય પુરાણ પુરુષ” છે, વિજ્ઞાનૈરસ: સ gષ માવાન પુષ્યઃ પુરા: જુમાન્ | અર્થાતુ જ્યાં વિજ્ઞાન વિજ્ઞાન ને વિજ્ઞાન એ જ એક અદ્વિતીય અદ્વૈત રસ છે, વિજ્ઞાન સિવાય બીજો કોઈ રસ જ્યાં નથી, એવો ઐ જ્ઞાનૈશ્વર્યરૂપ “ભગ સંપન્ન ભગવાનું પુણ્ય - પાવન - પાવનકારી “પુરાણ” – અનાદિનો પુરાણો - અનાદિનો જૂનો ભૂક્કો ડોકરો પરમ વૃદ્ધ, શુદ્ધ ચૈતન્યરૂપ પુરમાં શયન કરનારો “પુરુષ” છે. આ ભગવાનું પુણ્ય પુરાણ પુરુષ એ જ જ્ઞાન છે, એ જ દર્શન છે, અથવા તો શું? જે કંઈ છે તે એક જ આ ભગવાન પુણય પુરાણ પુરુષ છે. આ વિજ્ઞાનૈકરસ ભગવાન સમયસાર પુરાણ પુરુષનો જીવનમાં સાક્ષાતુ આત્યંતિક અનુભવ કરનારા પરમ આત્મદે શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર છે કે – * “એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, જગતુ શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી, કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી, કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી, અમે દેહધારી હૈયે કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ. (ઈ.)” - શ્રીમદ્ રાજચંદ્ર, એ. (૭૧૫), ૨૫૫ જુઓ: “અધ્યાત્મ રાજચંદ્ર (સ્વરચિત) પ્રકરણ અઠ્ઠાવનમું - પુરાણ પુરુષ અને સતુથી અભેદ સતુ ગુરુષ શ્રીમદ્ ૭૦૪ Page #856 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૪ નિર્વિકલ્પ આત્મામાં આગત આત્માની આત્મામાં જ ગતાનુગતતા પ્રકાશતો સમયસાર કળશ (૯૪) લલકારે છે – शार्दूलविक्रीडित दूरं भूरिविकल्पजालगहने भ्राम्यनिजौघाच्युतो, दूरादेव विवेकनिम्नगमनानीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन्, आत्मन्येव सदा गतानुगततामायात्यं तोयवत् ॥९४॥ બ્રામ દૂર વિકલ્પ જલ ગહને ચૂકી સ્વ ઓઘો થકી, દૂરથી જ વિવેક - નિમ્નગમને દોર્યો નિજૅઘે નકી; વિજ્ઞાનૈકરસી તકરસીને આત્મા સ્વને આણતો, આત્મામાં જ સદા ગતાનુગતતા આ નીર શું પામતો. ૯૪ અમૃત પદ-૯૪ આત્મા ગતાનુગત કરે આત્મમાં... આત્મા. ધ્રુવ પદ. ૧ ચૂકી નિજ પ્રવાહથી દૂરે, ભમતો વિકલ્પ જાલના પૂરે, વિવેક-નિમ્નગમનથી દૂરથી, દોરાયો નિજ પ્રવાહે જોરથી... આત્મા. ૨ આત્મા વિજ્ઞાનૈકરસે ઘનો, આત્મા તÊકરસીને આણતો, ગતાનુગતતા નિત આત્મમાં, પામે જલશું અમૃત ભગવાનમાં... આત્મા. ૩ અર્થ - નિજ ઓઘથી (સમૂહથી વા પ્રવાહથી) ટ્યુત થયેલો બહુ વિકલ્પ જાલ ગહનમાં દૂર ભમતો, દૂરથી જ વિવેકનિમ્નગમનથી (નિમ્ન ગમનથી) બળથી નિજ ઓઘમાં લઈ જવાયેલો એવો વિજ્ઞાનૈકરસ આ આત્મા, તદેકરસીઓને (તે એક આત્માના જ રસીઆઓને) આત્માને આહરતો, જલની જેમ આત્મામાં જ ગતાનુગતતા પામે છે. “અમૃત જ્યોતિ' મહાભાષ્ય કોઈ બ્રહ્મરસના ભોગી, કોઈ બહ્મરસના ભોગી' રસદેવકો નિરંજનકો પીવહી, રહી જોગ જુગો જાગ સો જીવહી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૧૨ અત્રે મહાકવીશ્વર આર્ષદૃષ્ણ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ સુંદર હૃદયંગમ તત્ત્વબોધક ઉપમા રજૂ કરી આત્માનું સ્વરૂપમાં પ્રત્યાગમન અને અખંડ સ્વરૂપસ્થિતિ પરમ અદ્દભુત કવિત્વપૂર્ણ સ્વભાવોક્તિથી વર્ણવતું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે – જેમ પાણીનો કોઈ એક વહેળો છે, તે પોતાના ઓઘથી - સમૂહથી - પ્રવાહથી ટ્યુત થયો છે, ભ્રષ્ટ થઈ જૂદો પડ્યો છે. પછી તે કેલાયેલી છે. એવા ગહન ગાઢ જંગલમાં દૂર - લાંબે સુધી ભમ્યા કરે છે. હવે તે કોઈ નીચાણવાળા - “નિમ્ન” સ્થળમાં ગમન કરે છે, એટલે તે ઢળતો ઢળતો પાછો નિજ ઓઘમાં - પોતાના સમૂહમાં - મૂળ પ્રવાહમાં ભળી જાય છે અને પછી તે તેમાં જ – અખંડ એકરસ જલપ્રવાહમાં જ પ્રવહ્યા કરી ગતાનુગતપણું ગમનાનુગમન કર્યા કરે છે. તેમ આ આત્મા “નિજ ઓઘથી” - ઓઘથી - સામાન્યથી - સંગ્રહનયથી - સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપવાળો છે, એટલે નિશ્ચયથી આ આત્મા સિદ્ધ ઓઘ-સમૂહનો હોઈ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ એ જ આત્માનો “નિજ ઓઘ' છે. હવે અનાદિ મોહસંયુક્તપણાને લીધે આ આત્મા આ નિજ ઓઘમાંથી - ૭૦૫ Page #857 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સમૂહમાંથી - મૂળ પ્રવાહમાંથી મુક્ત થયો, ભ્રષ્ટ થઈ જૂદો પડ્યો. દૂર પૂરન્વિના દિને શ્રાત્રિનોધાવ્યુતો - પછી તે ઓઘ ભ્રષ્ટ - સ્વરૂપ ભ્રષ્ટ મોહમૂઢ આત્મા આત્માને ફસાવી દેનારી ઘણા વિકલ્પોની જાલ જ્યાં ફેલાયેલી હતી એવા “ભૂરિ વિકલ્પ જલ ગહન'માં - વિકલ્પના ગાઢ જંગલમાં પોતાના નિજ સ્વરૂપથી દૂર દૂર જઈ ભમતો હતો. સૂરદેવ વિવેનિન મનાત્રીત નિનીઉં વાત - હવે તેને દૂરથી જ “વિવેક નિમ્ન ગમનથી બળથી નિજ ઓઘમાં લઈ જવામાં આવ્યો', અર્થાત્ વિવેકરૂપ નિમ્ન' - નીચાણવાળા ભાગમાં ગમનથી બળથી - જબરજસ્તીથી પાછો પોતાના ઓઘમાં - “નિજ ઓઘમાં લઈ જવામાં આવ્યો. વિજ્ઞાનૈરવેશ્વરસિનામાભિાનમાદિરનું છે. એટલે હવે પછી આવો વિજ્ઞાનૈકરસવાળો આત્મા વિજ્ઞાનૈકરસીઓને આત્માને આહરતો – લઈ આવતો, જલની જેમ આત્મામાં જ “સદા ગતાનુગતતા” પામે છે, પાણીનો વહેળો જેમ પોતાના ઓઘમાં - પ્રવાહમાં ભળી પછી તે જ પોતાના જલપ્રવાહમાં ગમનાનુગમન કર્યા કરે છે, તેમ આ આત્મા પણ પાછો પોતાના ‘નિજ ઓઘમાં' - નિજ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ પ્રવાહમાં ભળી ગયા પછી તેમાં જ સદાને માટે શાશ્વતપણે ગમન અને અનુગમન કર્યા કરે છે - સાભળેવ સવા તાલુકાતામાયાયં તોયવત્ | ૭૦૬ Page #858 -------------------------------------------------------------------------- ________________ કાકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર કળશ-૫ સવિકલ્પનું કર્ણ-કર્મત્વ નાશતું નથી એવું તત્ત્વ રહસ્ય દાખવતો સમયસાર કળશ (૯૫) પ્રકાશે છે – મનુદુ૬ विकल्पकः परं कर्ता, विकल्पः कर्म केवलं । न जातु कर्तृ कर्मत्वं, सविकल्पस्य नश्यति ॥९५॥ વિકલ્પક જ છે કર્તા, વિકલ્પ કર્મ કેવલ; ન કદી કર્તકર્મત્વ, સવિકલ્પનું નાશતું. ૯૫ - અમૃત પદ-૫ “જીવ્યું ધન્ય તેહનું' - એ રાગ કર્તાપણું બાળ તું !... ધ્રુવ પદ વિકલ્પક કર્તા કેવલ ખરે ! વિકલ્પ કેવલ કર્મ ભાસ !... કર્તાપણું. ૧ કર્તા-કર્મપણું સવિકલ્પનું, પામે નહિ કદી પણ નાશ... કર્તાપણું. ૨ અર્થ - વિકલ્પક જ - વિકલ્પ કરનાર જ કર્તા છે, વિકલ્પ જ કેવલ કર્મ છે, તેથી સવિકલ્પને કદી પણ ક-કર્મત્વ નાશ પામતું નથી. “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.” - શ્રીમદ્ રાજચંદ્રજી “નિસિ દિન મિથ્યાભાવ બહ, ધ મિથ્યાતી જીવ; તાતેં ભાવિત કરમક, કરતા કહ્યૌ સદીવ.” - શ્રી બના.કત સોસા. કત કર્મ અ. ૩૨ આ અને પછીના કળશોમાં કર્તા-કર્મ અધિકાર અંગેનું સંપૂર્ણ તત્ત્વ વિજ્ઞાન મહાવૈજ્ઞાનિક (great spiritual scientists) વિજ્ઞાનઘન અમૃતચંદ્રજીએ અનન્ય કુશળતાથી સંભૂત કર્યું છે, વિવ7: ૪ વર્તા, વિન્વ: વર્ષ જૈવર્ત - જે “વિકલ્પક - વિકલ્પ કરનાર છે તે જ કર્તા અને જે “વિકલ્પ' છે તે જ કેવલ - મૂર્ત કર્મ છે, તેથી જે “વિકલ્પ' કર્યા કરે છે, તે “સવિકલ્પ'નું કર્તાપણું નાશ પામતું નથી. એટલે તેનું સંસાર-સંસરણ પણ નાશ પામતું નથી. એટલે વિકલ્પ એજ કર્મનું મૂળ હોઈ સંસારનું મૂળ છે, માટે જે મુક્ત થવા ઈચ્છે એવા મુમુક્ષુએ વિકલ્પ કર્મ છોડવું જોઈએ. આકૃતિ વિકલ્પક વિકલ્પ કર્મ સંસાર “સદા અનંત વિકલપ જલ્પકીં ધારતે, કહા બંધત હો કર્મ નીકશી નિજ કર્મ કારતે; વિકલ્પ વિનુ એક નિત્ય નિજ આ અનુભવો, તો ન કરો પર બંધ ધરો ન ભવ નવો.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્ર.પ્ર. ૩-૧૪ ૭૦૭ Page #859 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કરે છે તે જાણતો નથી - જાણે છે તે કરતો નથી, એવી અદ્દભુત શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ રહસ્ય પ્રકાશતો સમયસાર - કળશ (૯૬) સંગીત કરે છે - रथोद्धता यः करोति स करोति केवलं, यस्तु वेत्ति स तु वेत्ति केवलं । यः करोति न हि वेत्ति स क्वचित्, यस्तु वेत्ति न करोति स क्वचित् ॥१६॥ જે કરે છે કરતો જ માત્ર તે, જેહ જાણતા જ જાણતો જ તે; જે કરે છે ન જ જાણ તે ક્વચિત્, જેહ જાણત કરે ન તે ક્વચિત્. ૯૬ અમૃત પદ-૯૬ જીવ્યું ધન્ય તેહનું' - એ રાગ કર્તાપણું બાળ તું... ધ્રુવ પદ. જે કરે તે કેવલ કરતો રહે, જાણે તે રહે કેવલ જાણ... કર્તાપણું. ૧ જે કરે તે ક્વચિત ન જાણતો, જાણે તે ક્વચિત્ કરે ન જાણ... કર્તાપણું. ૨ અર્થ - જે કરે છે તે કેવલ કરે છે અને જે જાણે છે તે જ કેવલ જાણે છે, જે કરે છે તે ક્વચિત્ જાણતો નથી અને જે જાણે છે તે ક્વચિત્ કરતો નથી. “અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “જહાં કલપના જલપના, તહાં માનો દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.” - શ્રીમદ્ રાજચંદ્રજી કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનમહારા; જો કરતા નહિ જાને સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.” - શ્રી બના. કત સુ.સા. કર્તા કર્મ અ. ૩૩ અત્રે પરમ અદ્દભુત વચનભંગીની શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી પરમ પરમાર્થ-મહાકવિ-બ્રહ્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યેજીએ થોડામાં થોડા સાદામાં સાદા શબ્દોમાં ઉંચામાં ઉંચા તત્ત્વજ્ઞાનનું ઉંચામાં ઉંચુ રહસ્ય દાખવતા આ પરમ તત્ત્વામૃતસંભૂત અપૂર્વ સુવર્ણ કળશનું સર્જન કર્યું છે - ય: રોતિ સ રીતિ વર્તુ, વહૂ ર સ ત ત્તિ હેવત - જે કરે છે - કર્મ કરે છે, તે કેવલ-માત્ર કરે છે, જે જાણે છે, તે કેવલ-માત્ર કરે છે, જે જાણે છે, તે ક્વચિત્ - ક્યાંય પણ – ક્યારેય પણ – કાંઈ પણ જાણતો નથી, જે જાણે છે, તે ક્વચિત્ - ક્યાંય પણ – ક્યારેય પણ – કાંઈ પણ કરતો નથી, ય: રીતિ ન હિ વેત્તિ સ कवचित्, यस्तु वेत्ति न करोति स क्वचित् । તાત્પર્ય કે – જે વિકલ્પરૂપ કર્મ કરે છે, તે કેવલ કર્મનો કર્તા હોય છે, જ્ઞાતા હોતો નથી; જે જાણે છે તે કેવલ જ્ઞાતા હોય છે. વિકલ્પ કર્મનો કર્તા હોતો નથી. જે વિકલ્પ - કર્મ કરે છે, તે જ કર્તા-અજ્ઞાતા અજ્ઞાની છે; જે વિકલ્પ-કર્મ કરતો નથી, તે જ અકર્તા-જ્ઞાતા જ્ઞાની છે. વિકલ્પ-કર્મ કરે છે તે અજ્ઞાની ને વિકલ્પ-કર્મ ન કરે તે જ જ્ઞાની. ૦૮ Page #860 -------------------------------------------------------------------------- ________________ કર્તાકર્મ રૂપક દ્વિતીય અંક સમયસાર કળશ-૯૬ વિકલ્પ જલ કલ્લોલ કરિ, ચપલ મનો જલ ફંદ; ચિત દ્રહ ચેતનતા દૂરિ, ક્યું બાદર મેં ચંદ.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૬૯ આકૃતિ અકર્તા જ્ઞાતા કર્તા -$- : કત્ત અજ્ઞાતા O અશાતા ) વિકલ્પ કર્મ-વિકલ્પ G ૭૦૯ Page #861 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કર્મમાં જ્ઞાન નથી ને શાનમાં કર્મ નથી એવી અદૂભુત શબ્દ-અર્થ ચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ ચમત્કૃતિ દાખવતો સમયસાર - કળશ (૯૦) પ્રકાશે છે - ज्ञप्तिः करोतौ न हि भासतेंतः, ज्ञप्तौ करोतिः न हि भासतेंतः । ज्ञप्तिः करोतिश्च ततो विभिने, ज्ञाता न कर्तेतिः ततः स्थितं च ॥९७॥ શપ્તિ કરોતિ મહીં ભાસતી ના, કરોતિ જ્ઞાતિ મહીં ભાસતી ના; શપ્તિ કરોતિ પ્રવિભિન્ન તેથી, જ્ઞાતા ન કર્તા સ્થિત એમ તેથી. ૯૭ અમૃત પદ-૯૭ (રાગ ઉપરના પદ પ્રમાણે) કરવાપણાની અંદર નિશ્ચયે, જાણવાપણું ભાસે ના જ... કર્તાપણું બાળ તું ! ૧ જાણવાપણા અંદર નિશ્ચયે, કરવાપણું ભાસે ના જ... કર્તાપણું. ૨ તેથી જાણવાપણું કરવાપણું, બન્ને ભિન્ન ભિન્ન તું જાણ... કર્તાપણું. ૩. તેથી જ્ઞાતા ન કર્તા સ્થિત એ, ભગવાન અમૃતચંદ્રની વાણ... કર્તાપણું. ૪ અર્થ - જ્ઞપ્તિ (જાણપણું) કરોતિની (કરવાપણાની) અંદર ભાસતી નથી, કરોતિ (કરવાપણું) શક્તિની (જાણવાપણાની) અંદર ભાસતી નથી, તેથી જ્ઞપ્તિ (જાણવાપણું) અને કરોતિ (કરવાપણું) એ બન્ને વિભિન્ન છે અને તેથી કરીને જ્ઞાતા કર્તા નથી - એમ સ્થિત છે. અમૃત જ્યોતિ' મહાભાષ્ય આકૃતિ જ્ઞાતા જ્ઞાતા C) અજ્ઞાની અજ્ઞાની જ્ઞપ્તિ અકર્તા કત્ત જ્ઞપ્તિમાં “કરોતિ' નથી : “કરોતિ'માં જ્ઞપ્તિ નથી ગ્યાન મિથ્યાત ન એક, નહિ રાગાદિક ગ્યાન મહિ; ગ્યાન કર્મ અતિરેક, ગ્યાતા સો કરતા નહિ.” - શ્રી બના. કૃત સ.સા. કર્તા કર્મ અ. ૩૪ કરવાપણાની અંદર જાણવાપણું નથી ભાસતું અને જાણવાપણાની અંદર કરવાપણું નથી ભાસતું - એ અભુત તત્ત્વનું તત્ત્વ અપૂર્વ શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી દાખવતા આ અમૃત કળશમાં પણ શબ્દ બ્રહ્મના પરમ પારદેશ્વા પરમર્ષિ અમૃતચંદ્રજીએ તેવો જ આર્ષદૃષ્ટા-ગ્નષ્ઠાનો અલૌકિક ચમત્કાર દાખવ્યો છે - જ્ઞત્તિઃ રોતી ન હિ માસવૅતા, જ્ઞાતી માસતેંતઃ - જે “કરોતિ' - કરવાપણું તેની અંદર જ્ઞપ્તિ’ - જાણવાપણું ભાસતું નથી અને જે “મિ' - જાણવાપણું તેની અંદર “કરોતિ' - કરવાપણું ભાસતું નથી. : રોતિચ તતો વિમિત્તે - તેથી જ્ઞપ્તિ - જાણવાપણું અને કરોતિ - કરવાપણું એ બન્ને વિભિન્ન છે. અત્યંત ભિન્ન ભિન્ન - જુદા જુદા છે અને તેથી કરીને જ્ઞાતા - જાણનારો - જ્ઞાની હોય તે ૭૧૦ Page #862 -------------------------------------------------------------------------- ________________ - કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૭ શાની હોય તે કદી કર્મ કરે જ નહિ આ કદી પણ કર્મનો કર્તા - કરનારો નથી, એમ સ્થિત છે અખંડ નિશ્ચય છે - જ્ઞાતા ન તેંતિ તતઃ સ્થિત ૬, - આમ ‘રાપ્ ધાતુના ને છું' - ધાતુના સીધા સાદા વ્યાકરણના ક્રિયાપદના રૂપમાં જ ફલિત થતો કેવો અપૂર્વ તત્ત્વ ચમત્કાર દર્શાવ્યો છે ! ‘જ્ઞાન દૈષ્ટિ ચારિત્રમય, એક શુદ્ધ નિદોષ; સ્વસ્વરૂપ એકત્ર ભજિ, કહિ કરમકો સોષ,’’ આકૃતિ શમિ શાતા અકર્તા ડ ૭૧૧ - શ્રી દ્રવ્યપ્રકાશ, ૩-૭૭ અશાતા કર્તા Page #863 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કર્તા કર્મમાં નથી, કર્મ કર્તામાં નથી ઈ. છતાં મોહ શો ? એમ અપૂર્વ શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી અદ્ભુત તસ્વચમત્કૃતિ દર્શાવતો સમયસાર - કળશ (૯૮) લલકારે છે – શાહૂતવિક્રીડિત कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि नत्कर्तरि, द्वंद्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिः, र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किं ? ॥९८॥ કર્તા કર્મ મહીં ન છે નકી જ ના છે કર્મ કર્તા મહીં; આ જે દ્રઢ નિષેધ થાય અહિ તો શી કર્ણ કર્મ સ્થિતિ ? જ્ઞાતામાં નિત જ્ઞાતૃ કર્મ કરમે આ વ્યક્તિ વસ્તુસ્થિતિ, નેપચ્ચે અહિ તોય રે ! રભસથી આ મોહ શું નાટતો ? ૯૮ અમૃત પદ-૯૮ (રાગ ઉપરના પદ પ્રમાણે). કર્તતા કર્મ મહિ ન છે નિશ્ચયે, કર્મ પણ કર્તામાં છે ના જ... કર્તાપણું. ૧ કંદ્ર એહ નિષેધ જો થાય છે, કર્તા કર્મ-સ્થિતિ તો ક્યાં જ?... કર્તાપણું. ૨ જ્ઞાતા જ્ઞાતામતિ કર્મ કર્મમાં, વસ્તુસ્થિતિ આ વ્યક્તિ સદા જ... કર્તાપણું. ૩ તોય રે ! નેપથ્ય મોહ શું નાટતો? પોકારે અમૃત મુનિરાજ.. કર્તાપણું. ૪ - કર્તા-કર્મનું તત્ત્વ વિજ્ઞાન આ, ભાખ્યું “વિજ્ઞાનઘન” ભગવાન... કર્તાપણું. ૫ અમૃતચંદ્ર મુનિચંદ્ર અહો ! પ્રકાશ્યો જગમાં જ્ઞાન ભાણ... કર્તાપણું. ૫ અર્થ - કર્તા કર્મમાં છે નહિ, તે કર્મ પણ નિયતપણે કર્તામાં છે નહિ, એમ તંદ્ર જે વિપ્રતિષેધાય છે, તો કક્કર્મસ્થિતિ શી ? જ્ઞાતા જ્ઞાતામાં છે, કર્મ સદા કર્મમાં છે, એથી વ્યક્ત વસ્તુસ્થિતિ છે, તથાપિ આ મોહ અરે ! નેપથ્યમાં કેમ રભસથી (જોર શોરથી – આવેગથી) નાચી રહ્યો છે ? “અમૃત જ્યોતિ' મહાભાષ્ય “જે લોકમાં સાક્ષી કર્તા પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ, ૨-૧૮૬ સાધુ ભાઈ અપના રૂપ જબ દેખા... સાધુ. કરતા કૌન કૌન કુની કરની, કૌન માગેગો લેખા ?' - આનંદઘન પદ-૬૬ અત્રે આ અમૃત કળશમાં આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ કર્તકર્મ વિજ્ઞાન અદૂભુત વચન-વિન્યાસથી પ્રદ્યોતિત કર્યું છે, આત્મા કર્તા ચેતન છે અને પુલકર્મ જડ છે. જડ-ચેતનનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે નહિ, એટલે કુંભનો કહેવાતો કર્તા કુંભકાર જેમ કુંભમાં છે નહિ અને કુંભકારનું કહેવાતું કર્મ જેમ કુંભકારમાં છે નહિ, તેમ કર્મનો કહેવાતો કર્તા આત્મા કર્મમાં છે નહિ અને આત્માનું કહેવાતું કર્મ આત્મામાં છે નહિ. આમ વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે - તંf નાતિ નતિ નિયતં મffs તરિ - કર્તા કર્મમાં છે નહિ અને કર્મ કર્તામાં છે નહિ, એમ આ કંક – બન્ને વાત નિષેધવામાં આવે છે, તો પછી કÇકર્મસ્થિતિ શી ? કંä વિપ્રતિષ્મિતે ય િતવા વા વર્મસ્થિતિઃ | ચેતન આત્મા કર્તા ૭૧૨ Page #864 -------------------------------------------------------------------------- ________________ કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૮ અને જડ પુદ્ગલ તેનું કર્મ એ વસ્તુ ઉભવાનો અવકાશ જ ક્યાં છે ? શાતા-જાણનાર એવો આત્મા શાતામાં - આત્મામાં જ છે અને જણાનાર શેય કર્મ સદા કર્મમાં જ છે, જ્ઞાતા જ્ઞાતરિ શર્મ ળિ ના વ્યવતિ વસ્તુસ્થિતિઃ - એમ વ્યાપ્ય-વ્યાપક ભાવથી વ્યક્ત પ્રગટ વસ્તુસ્થિતિ છે. ત્રણે કાળમાં ન ફરે એવી અખંડ નિશ્ચયરૂપ વસ્તુ વ્યવસ્થા છે. નેપચ્ચે વત નાનીતિ રમસા મોદસ્તથા ચેષ ?િ તથાપિ - તો પણ અરે ! નેપથ્યમાં - પડદામાં રહેલો આ મોહ હજુ રભસથી - વેગથી કેમ નાટક કરી રહ્યો છે ? ખરું જોઈએ તો આટલું આટલું સ્પષ્ટ તત્ત્વ વિવેચન કર્યા પછી મોહ ન જ રહેવો જોઈએ અને નાચાનાચ કરતા મોહનું નાટક બંધ થઈ જવું જ જોઈએ. છતાં તે મોહ-નટ પોતાનું નાટક કરતો હોય તો તે માટે અમારું સખેદ આશ્ચર્ય છે ! આકૃતિ કત્ત કર્મ કરમ કરમક રજસો ન્યારા, જે ધ્યાવહિ ચેતના કિ ધારા; લહે નિત્ય પદ તેહ અનંત, સ્યાદ્વાદ સંત મહંત.” - મહામુનિ શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ', ૩-૭૬ ૭૧૩. Page #865 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ગથવા નાનટ્યતાં તથાપિ - અથવા મોહ ભલે નાટવે - નાટક કરે ! જ્ઞાન જ્ઞાન થાય ને પુદ્ગલ પુદ્ગલ થાય તેમ આ કેવલ જ્ઞાનજ્યોતિ ઝળહળે છે એવા ભાવનો આ અમૃત સમયસાર - કળશ (૯૯) અમૃતચંદ્રજી અપૂર્વ આત્મ ભાવોલ્લાસથી લલકારે છે . = मंदाक्रांता कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव, ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोपि । ज्ञानज्योति र्ज्वलितमचलं व्यक्तमंतस्तथोचै श्चिच्छक्तीनां निकर भरतोऽत्यंतगंभीरमेतत् ॥९९॥ કર્તા કર્તા જ્યમ ન બનતો કર્મ તે કર્મ ના જ, જ્ઞાન જ્ઞાન જ્યમ જ બનતું પુદ્ગલો પુદ્ગલો જ; જ્ઞાન જ્યોતિ જ્વલિત અચલા અંતરે વ્યક્ત તેમ; ચિત્રશક્તિના ભરર્થી અતિશે એહ ગંભીર એમ. ૯૯ અમૃત પદ-૯૯ અહો ! જ્ઞાન જ્યોતિ આ પ્રગટી ! કર્તા કર્મપણું સહુ વિઘટી. ૧ કર્તા કર્તા જેમ ન થાયે, કર્મ પણ કર્મ ન જ થાયે, જ્ઞાન જ્ઞાન જ જેમ જ હોયે, પુદ્ગલ પણ પુદ્ગલ હોયે... અહો ! જ્ઞાન. ૨ એમ જ્ઞાનજ્યોતિ જ્વલિત અચલ આ, વ્યક્ત અંતરમાં ઉદિત આ, ચિત્રશક્તિભરે ગંભીરા, ભાખે ભગવાન અમૃત ગિરા... અરો ! જ્ઞાન. ૩ અર્થ - અથવા ભલે નટવો - નાટક કરો - તથાપિ - જેમ કર્તા કર્તા ન થાય ને કર્મ પણ કર્મ ન થાય અને જેમ જ્ઞાન જ્ઞાન થાય, પુદ્ગલ પણ પુદ્ગલ થાય તેમ ચિશક્તિઓના નિકર ભરથી અત્યંત ગંભીર એવી આ અચલ જ્વલિત જ્ઞાનજ્યોતિ અંતરમાં અત્યંતપણે વ્યક્ત થઈ. ૯૯. ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ‘ભાસૈ જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર ‘‘શુદ્ધ બુદ્ધ ચિદાનંદ નિરદ્વંદ્વ ભી મુકુંદ, અફંદ અમોદ કંદ અનાદિ અનંત હૈ; નિરમલ પરબ્રહ્મ, પૂર ન પ૨મ જ્યોતિ, - પરમ અગમ અકીરિય મહાસંત રે.'' - ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૭૪ અત્રે આ અધિકારના આ અંતિમ કળશ કાવ્યમાં મોહના સર્વનાશના પરમ ઉપાયરૂપ અનુપમ જ્ઞાન-જ્યોતિની મુક્ત કંઠે સ્તુતિ કરતાં પરમ જ્ઞાનજ્યોતિ સ્વરૂપ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી જ્ઞાનનું પરમ અદ્ભુત માહાત્મ્ય પ્રકાશે છે ज्ञानज्योतिर्ज्वलितमचलं व्यक्तमंतस्तथोच्चै श्चिच्छक्तीनां નિર્મરતોડત્યંતનુંમીરનેત્ । ચિત્રશક્તિઓના નિકરભરથી - સમૂહભરથી જેનો તાગ ન મળી શકે એવી જે અત્યંત ગંભીર છે, એવી આ કદી પણ ચલાયમાન ન થાય એ ‘અચલ', ઝળહળતી – ઉગ્ર સ્વરૂપ તેજે જાજ્વલ્યમાન ‘જ્વલિત' જ્ઞાનજ્યોતિ અંતરમાં એવી તો ઉગ્રપણે વ્યક્ત - પ્રગટ થઈ, કે જેથી ૭૧૪ Page #866 -------------------------------------------------------------------------- ________________ કકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૯૯ કર્તા કર્તા થાય નહિ ને કર્મ કર્મ થાય નહિ અને જ્ઞાન તે જ્ઞાન થાય ને પુદ્ગલ તે પુદ્ગલ જ થાય. હર્તા વર્તાઈ મતિ ર યથા વરુ સ્મffપ નૈવ, જ્ઞાનં જ્ઞાનં મવતિ થી પુનઃ પુડ્ડાનો | અર્થાતુ આત્મા કેવલ જ્ઞાની બની કેવલ શાતા જ રહે ને કર્તા થાય નહિ અને કર્મ-કાશ્મણવર્ગણા કર્મ થાય નહિ અને જ્ઞાનમય આત્મદ્રવ્ય અને પુદ્ગલમય પુદ્ગલદ્રવ્ય બન્ને જૂદા પડી પોતપોતાના નિજ નિજ સ્વરૂપે સ્થિત થાય. જ્ઞાન જ્યોતિના અનુપમ પ્રભાવે કર્તુકર્મ ભાવથી મુક્ત થયેલો કેવલ જ્ઞાનસ્વરૂપ આત્મા કેવલ જ્ઞાનસ્વરૂપ જ રહે છે.* દશ્યને અદેશ્ય કર્યું અને અદેશ્યને દેશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.” “આત્માનું જેવું છે તેવું જ સ્વરૂપ તે જ યથાખ્યાત ચારિત્ર.” “પરમ વીતરાગોએ આત્મસ્થ કરેલું, યથાખ્યાત ચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસગપણું નિરંતર વ્યક્તાવ્યક્તપણે સંભારું છું.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૫૭, ૮૯૬ (ઉપદેશ છાયા) કેવલજ્ઞાન જ્યોતિ આમ કર્તા-કર્મનો વેષથી વિમુક્ત થયેલા જીવ-પુગલ નિદ્ધાંત થયા - આ અધ્યાત્મ નાટકની રંગભૂમિ પરથી રવાના થયા અને આમ જીવ-પુદ્ગલને કર્તા-કર્મનો વેષ ઉતરાવી નાંખી - યથાશતરૂપધર આત્મમગ્ન પરમ અધ્યાત્મ નાટ્યકાર અમૃતચંદ્રજીએ આ અધ્યાત્મ નાટકના દ્વિતીય અંકની પરમ અદભુત નાટકીય રીતિએ ભવ્ય પૂર્ણાહુતિ કરી. ૐ નમ: સિદ્ધ | | તિ નીવાળીવી છું વિવિમુવસ્તી નિયંતી છે. | તિ - શ્રીમદ્ કૃતિ વિચિતાયાં समयसारव्याख्यायामात्मख्यातौ कर्तृ कर्मप्ररूपको द्वितीयोऽकः ॥२॥ ॥ इति भगवती 'आत्मख्याति' उपरि स्वकृतौ डॉ. भगवानदासेन कृते 'अमृत पद' . समेत 'अमृत ज्योति' महाभाष्ये कतृकर्म प्ररूपको द्वितीयः अधिकारः ॥२॥ ૧૫ Page #867 --------------------------------------------------------------------------  Page #868 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ * કર્તા ઃ ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા એમ.બી.બી.એસ. પ, ચૌપાટી રોડ, (૫, કે.એમ. મુન્શી માગ), મુંબઈ-૭ ૭૧૭ Page #869 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ૭. ૮. ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ અનુક્રમણિકા ૨૦. ૨૧. ૨૨. ૨૩. ૨૪. ૨૫. ૨૬. ૨૭. ૨૮. ૨૯. ૩૦. ૩૧. ૩૨. ૩૩. ૩૪. પદ નમન હો સમયસાર પ્રતિ ! નિત્ય પ્રકાશો ! નિત્ય પ્રકાશો ! મ્હારી હોજો પરમ વિશુદ્ધિ ! સમયસાર સ્વરૂપ તેહ ભાળે ત્યાં લગી હોય ઉપયોગ વ્યવહારનો શુદ્ધ નય તણા આદેશથી રે અતઃ શુદ્ધ નય આધીનપણે રે દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી જબ આત્મજ્યોતિ આ પ્રગટે શુદ્ધ નય અભ્યુદય આ પામે ૪૬. અનુભવો આત્મસ્વભાવ રે આત્મન્ ! દેવ સ્વયં શાશ્વત આ આત્મા રે ! આત્મ અનુભૂતિ જ્ઞાન અનુભૂતિ (શુદ્ધ નયાત્મિકા) બન્ને એક જ જ્યોતિ પ૨મ તે હોજો અમને ! નિત્ય ઉપાસો ! નિત્ય ઉપાસો ! જ્ઞાનઘનો આ આત્મ ૧૬.-૧૯. દર્શન-જ્ઞાન-ચારિત્રથી |૪૭. ૪૮. પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે ૪૯. મીંડું મૂકાવે કર્મનું, જ્ઞાની કર્તૃત્વ શૂન્ય રે વિજ્ઞાન જ્વાલા જ્વલંત આ પ્રકાશતી ૫૧-૫૪. જડ ક્રિયા-કર્મ તે જડ કરે ૫૦. સાથિયે રે શુદ્ધાત્મા, આત્મજ્યોતિ અનુભવીએ અમે. શુદ્ધાતમ જે અનુભવ પાવે. ૫૫. ૫૬. અહમ્ અનાદિ ત્હારૂં બાળ રે આત્મભાવ જ કરે આત્મા, પર. જ્ઞાન ભોજન અજ્ઞાનથી બગાડતો અજ્ઞાને કર્તા થઈ આત્મા ત્યજો જગત હવે તો મોહ ! ૫૭. અલ્યા ! ક૨ અનુભવ ! અનુભવ તું ! ૫૮. કાંતિથી જે ન્હવરાવે છે ૫૯. જ્ઞાની હંસ જાણતો, કર્તૃત્વ ન આણતો ૬૦. જુઓ ! જ્ઞાનનો પ્રભાવ ! ૬૧. આત્મા આત્મને શાન કરતો ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. અહો ! નગરની અનુપમ શોભા ! અહો ! જિનવર રૂપની શોભા ! આત્મા દેહથી ભિન્ન પરમાર્થથી કોના બોધે બોધ ન ઉતરે ? ૩૫. ૩૬. ૩૭. અનુભૂતિ આવિર્ભૂત થઈ આ સર્વ પ્રદેશે સ્વરસથી ભરિયો, હું. થયો ઉપયોગ આત્મારામ. મજ્જન કરો રે મજ્જન કરો ! શાંતરસે. જ્ઞાન મનોનંદન આ વિલસે અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે. ૩૮. ૩૯. ૪૦. |૪૧. ૪૨. ૪૩. ૪૪. ૪૫. આત્મા અનુભવો આત્મા આત્મમાં રે ચિત્ શક્તિ એ ચેતન કેરૂં છે સર્વસ્વ જ સાર વર્ણાદિ આ નથી આત્માના, નથી રાગાદિ. ૭૧૮ નિર્માણ જેનાથી જે કાંઈ વર્ણાદિ સામગ્રી સમગ્ર પુદ્ગલનું નિર્માણ જીવ વર્ણાદિમય કદી હોય ના ચેતન ચકચકે આ અતિ, ચૈતન્ય લક્ષણ સાર. ચેતન ચકચકે આ અતિ, ચૈતન્ય લક્ષણે. ચેતન ચકકે આ અતિ. નાટક એહ અનાદિ દેખો ! પુદ્ગલ નટ. જ્ઞાન-ક૨વતથીજીવ–અજીવનોભેદ : કૌશલ. ॥ પ્રથમ અંક ॥ જુઓ ! જ્ઞાનજ્યોતિ આ સ્ફુરતી ઉગ્યું જ્ઞાન ભેદનું, ઉગ્યું. આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! જીવ જો પુદ્ગલ કર્મ કરે ના દ્રવ્ય પુદ્ગલ આ પરિણામી જીવ દ્રવ્ય છે આ પરિણામી જ્ઞાનમય જ ભાવ ક્યાંથી જ્ઞાનિનો જ્ઞાનમય જ્ઞાનિના ભાવો અજ્ઞાનમય ભાવોની ભૂમિકા વ્યાપી Page #870 -------------------------------------------------------------------------- ________________ ૬૯. અમૃત સાક્ષાત્ પીએ તે વિરલા પુરણય-પાપ અધિકાર ૭૦-૮૯. પક્ષા નિત ભેદતો, તત્ત્વ ચિત વેદતો ૧૦. જ્ઞાન-અમૃતચંદ્ર ઉદય આ પામે (૧) એક કહે બદ્ધ છે, અપર કહે તેમ ના ૧૦૧. શુદ્રિકા ઉદરે જોડલે જન્મ્યા શૂદ્ર સાક્ષાત્ (૨) એક કહે મૂઢ છે, અપર કહે તેમ ના ૧૦૨. કર્મ સર્વ નિશ્ચિત, બંધ માર્ગાશ્રિત (૩) એક કહે રક્ત છે, અપર કહે તેમ ના ૧૦૩. કર્મ સર્વ જ બંધનો હેતુ, (૪) એક કહે દ્વિષ્ટ છે, અપર કહે તેમ ના જ્ઞાન જ મોક્ષ તણો હેતુ (૫) એક કહે કરૂં છે, અપર કહે તેમ ના ૧૦૪. જ્ઞાન જ્ઞાનમાં ચરિયું (ફરિયું), (૬) એક કહે ભોજ્જ છે, અપર કહે તેમ ના એ જ અમૃત મુનિનું શરણું (૭) એક કહે જીવ છે, અપર કહે તેમ ના ૧૦૫. જ્ઞાનાત્મ ભવન અનુભૂતિ (૮) એક કહે સૂક્ષ્મ છે, અપર કહે તેમ ના ૨ ના ૧૦૬. જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ (૯) એક કહે હેતુ છે, અપર કહે તેમ ના કર્મ કરણ ન મોક્ષનો હેતુ ૧૦૭. ૧૦૮. કર્મકરણ ત્રિકારણે નિષેધ્યું (૧૦)એક કહે કાર્ય છે, અપર કહે તેમ ના (૧૧)એક કહે ભાવ છે, અપર કહે તેમ ના ૧૦૯. મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ ૧૧૦. કર્મ તો બંધનો હેતુ, (૧૨)એક કહે એક છે, અપર કહે તેમ ના જ્ઞાન એક જ મોક્ષહેતુ (૧૩)એક કહે સાંત છે, અપર કહે તેમ ના ૧૧૧. જ્ઞાની હંસ તે તરે, વિશ્વ સર ઉપર (૧૪)એક કહે નિત્ય છે, અપર કહે તેમ ના ૧૧.૨ જ્ઞાન જ્યોતિ પરમ આ ઉલસી (૧૫)એક કહે વાચ્ય છે, અપર કહે તેમ ના | ઈતિ પુણ્ય-કર્મ અધિકાર છે (૧૬)એક કહે વાચ્ય છે, અપર કહે તેમ ના આસવ અધિકાર (૧૭)એક કહે ચેત્ય છે, અપર કહે તેમ ના I૧૧૩. બોધ ધનુર્ધર જીતે (૧૮)એક કહે દેશ્ય છે, અપર કહે તેમ ના ૧૧૪. જ જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ (૧૯)એક કહે વેદ્ય છે, અપર કહે તેમ ના ૧૧૫. જ્ઞાની નિરાગ્નવ જ્ઞાયક એક જ (૨૦)એક કહે ભાત છે, અપર કહે તેમ ના ૧૬. નિત્ય નિરાગ્નવ આત્મા હોય ૯૦. એમ ઈચ્છાનુસારે બહુ પ્રકાર જ્યાં ૧૧૭. દ્રવ્ય પ્રત્યય સંતતિ સર્વે ૯૧. ચિન્મયો મહાનું તેજ જેહ, તે જ છું જ હું ૧૧૮. પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો ૯૨. ચતું સમયસાર અપારો ૧૧૯, રાગ-દ્વેષ-મોહનો. નો'ય સંભવ કદી ૯૩. પુરાણ પુરુષ આ પરમ પ્રકાશે ૧૨૦. શુદ્ધનય અધ્યાસીને જે, ૯૪. આત્મા ગતાનુગત કરે આત્મમાં સદા ઐકાગ્ર કળે છે. વિકલ્પક કર્તા કેવલ પરે ! ૧૨૧. શુદ્ધનયથી થઈ પ્રશ્રુત જે, જે કરે તે કેવલ કરતો રહે, બોધ દીએ છે મૂકી જણે તે રહે કેવલ જાણ ૧૨૨. શુદ્ધનય ના ત્યજવો કદીયે કરવાપણાની અંદર નિશ્ચયે, ૧૨૩. શાંત મહસું તે દેખે જગમાં જાણવાપણું ભાસે ના જ, ઈ. ૧૨૪. ઉન્મગ્ન થયું એ જ્ઞાન અમૃત આ કર્તા કર્મમાંહિ ન છે નિશ્ચયે, ઈતિ આસવ અધિકાર છે કર્મ પણ કર્તામાં છે ના જ સંવર અધિકાર અહો ! જ્ઞાન જ્યોતિ આ પ્રગટી ! ૧૨૫. ચિન્મય જ્યોતિ આ ઉલ્લસતી ઈતિ કર્તા-કર્મ અધિકાર ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો ૭૧૯ Page #871 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૫૬. ૧૨૭. શુદ્ધ આત્માનુભવે જે રહે છે ૧૫૫. નિઃશંક સતત સ્વયં સહજ તે શુદ્ધ આત્માનુભવ જે ભાવે જ્ઞાન સદા વિંદતો ૧૨૯. ભેદ વિજ્ઞાન આ ભાવવું વેદના એક આ એક અચલ જે, ૧૩૦. ભાવવું ભેદવિજ્ઞાન આ, અખંડ ધારે. જ્ઞાન સ્વયં વેદાયે ૧૩૧. ભેદ વિજ્ઞાનથી સિદ્ધ, એના અભાવે બદ્ધ૧૫૭. જે સત્ નાશ ન પામે, ૧૩૨. જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ જ્ઞાન સત્ સ્વયં તત્ | | ઈતિ સંવર અધિકાર | ૧૫૮. સ્વ રૂપ તે જ ખરે ! વસ્તુની ગુપ્તિ ૧૫૯. , પ્રાણોચ્છેદને મરણ વદે છે, નિર્જરા અધિકાર જ્ઞાન પ્રાણ આત્માના ૧૩૩. જ્ઞાનજ્યોતિ અપાવૃત તે તો |૧૬૦. એક જ જ્ઞાન અનાદિ અનંતું ૧૩૪. જ્ઞાનતણું સામર્થ્ય તેહ છે, ૧૬૧. સમ્યગુ દષ્ટિ તણા લક્ષણ આ વા વૈરાગ્ય તણું જ ખરે ! ૧૬૨. સમ્યગુ દેષ્ટિ નટરાજ, નાટક કરતો ૧૩૫. સેવક તો ય અસેવક જ્ઞાની ઈતિ નિર્જરા અધિકાર છે. ૧૩૬. સમ્યગુ દૃષ્ટિને નિયત હોય છે, બંધ અધિકાર જ્ઞાન-વૈરાગ્યની શક્તિ ૧૬૩. બંધનું નાટક ખતમ કરતો, ૧૩૭. હું તો સમ્યગુ દેષ્ટિ સ્વયં છું, જ્ઞાન નાયક આ ઊઠ્યો મને બંધ કરી ન હોય ૧૬૪. બંધનો હેતુ વિચારો રે સજ્જના ! ૧૩૮. આવો ! આવો ! અમૃત અમૃત આ ૧૬૫. અહો ! આ સમ્યગુ દષ્ટિ અબંધ ૧૩૯, પદ જ્ઞાન એક જ પદ ચાખો ! તો પણ નિરર્ગલ ચરવું તે, ૧૪૦. એક જ્ઞાયક ભાવથી ભરિયો જ્ઞાનીને ન જ ઈષ્ટ ૧૪૧. ચૈતન્ય રત્નાકર આ ઉછળે ૧૬૭. જે જાણે છે તે ન કરે છે, ૧૪૨. ક્લેશ કરો ભલે, ક્લેશ કરો કોઈ કરે તે જાણે ના જ ૧૪૩. યત્ન કરો રે યત્ન કરો ! જગ, ૬૮. પરનું કરે પર તે અજ્ઞાન છે રે પદ કળવા આ યત્ન કરો ! ૬૯. પરનું કરે પર તે અજ્ઞાન છે રે ૧૪૪. જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ ? ૧૭૦. અધ્યવસાન જ બંધ નિદાન છે રે ૧૪૫. પરિગ્રહ એમ ફગાવી, સમસ્ત જ. | |૧૭૧. અધ્યવસાનથી સર્વ કાંઈ આ, ૧૪૬. પૂર્વબદ્ધ નિજ કર્મ વિપાકે આત્મ કરે છે આત્મ ૧૪૭. વેદ્ય વેદક વિભાવ ચલત્વે ૨૨. તેઓ જ યતિઓ પણ ૧૪૮. જ્ઞાનીને કર્મ ન પરિગ્રહ ભાવ ૧૭૩. શુદ્ધ જ્ઞાનઘન નિજ મહિનામાં, ૧૪૯. જ્ઞાની તો અબંધ હોય ભાવ સંતો ધૃતિ ન કાં બાંધે ? ૧૫૦. ભલે ભોગ તું ! ભલે ભોગ તું! ||૧૭૪. રાગાદિ આ કોની કૃતિ રે ? ૧૫૧. જ્ઞાની સતો વસ ! જ્ઞાની સતત તું ! પરસંગ જ રાગાદિનું રે, ૧૫૨. કર્મ ફલ પરિત્યાગ જ જેનું, નિમિત્ત નિશ્ચય જાણ ! શીલ એક જ્ઞાની એવો વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની ૧૫૩. ફલ ત્યાગ્યું તે કર્મ કરે ના ૧૭૭. વસ્તુ સ્વભાવ ન જાણે અજ્ઞાની ૧૫૪. સમ્યગુદૃષ્ટિઓ જ સમર્થ, ૧૭૮. બંધ ઉમૂલી ભગવાન આ રે, સાહસ કરવા આવું આત્મા આત્મામાં સ્કૂર્જત ૧૬૬. ૧૭૫. ૧૭૬. ૭૨૦ Page #872 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯. ૧૮૦. ૧૮૧. ૧૮૨. ૧૮૩. ૧૮૪. ૧૮૫. ૧૮૬. ૧૮૭. ૧૮૮. ૧૮૯. ૧૯૦. ૧૯૧. ૧૯૨. ૧૯૩. ૧૯૪. ૧૯૫. ૧૯૬. ૧૯૭. ૧૯૮. ૧૯૯. ૨૦૦. ૨૦૧. જ્ઞાન જ્યોતિ અમૃત આ ઝળહળે ॥ ઈતિ બંધ અધિકાર | મોક્ષ અધિકાર જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ તીક્ષ્ણ પ્રજ્ઞા છીણી, સૂક્ષ્મ સંધિ પડી, આત્મ ને કર્મનો ભિન્ન કરતી ભેદી બધું ય જે ભેદી શકાય ના, એવો ચિદ્ જ છું હું શુદ્ધ અદ્વેતા પણ ચેતના ના છોડે, દર્શન જ્ઞાન દ્વિરૂપ ચિન્મય ભાવ જ ગ્રાહ્ય એક છે, પર ભાવ હેય જ છેક સેવો સદા આ સિદ્ધાંત મુમુક્ષુ ! અપરાધી જ બંધાય જગમાં અપરાધી જ બંધાય જગમાં સુખાસીનતાને પામેલા, પ્રમાદમાં જે પડી રહ્યા નીચે નીચે કાં પડતા પ્રમાદી, ઉંચે ઉંચે ન કાં ચડતા ? સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ હોતો ચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે, શુદ્ધ ભવન્ જ મૂકાય પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું II ઈતિ મોક્ષ અધિકાર | સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર જ્ઞાનપુંજ ઝગારા મારે કર્તૃત્વ સ્વભાવ ન ચિત્નો અકર્તા સ્થિત જીવ સ્વભાવે ભોક્તત્વ ન ચિતનો ત્યજો અજ્ઞાનિતા હે સજના ! શાની મુક્ત જ હોય ખરેખર ! અજ્ઞાન તમમ્ પટ (તિમિર પછેડો) ઓઢી પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો, સર્વ જ છે ન સંબંધ એક વસ્તુનો બીજા સાથે, સંબંધ સર્વ નિષિદ્ધ ૨૦૨. ૨૦૩. |૨૦૪. ૨૦૫. ૨૦૬. ' ૨૦૭. ૨૦૮. ૨૦૯. ૧૨૧૦. ૨૧૧. ૨૧૨. ૨૧૩. ૨૧૪. ૨૧૫. ૨૧૬. ૨૧૭. ૨૧૮. ૨૧૯. ૨૨૦. ૨૨૧. ૨૨૨. ૨૨૩. ૨૨૪. ૨૨૫. ૨૨૬. ૨૨૭. ૨૨૮. ૭૨૧ ભાવકર્મનો કર્તા જીવ નિશ્ચય આ સિદ્ધાંત જીવ જ ભાવકર્મનો કર્તા સ્યાદ્વાદ વિજયવંતો વર્ષે સાંખ્યો જેમ પુરુષ આર્હતો, અકર્તા જ મ સ્પર્શે ! નિત્ય અમૃત ઓઘ સિંચિતો ક્ષણિક એકાંતનો વાદ મ પ્રકાશજો ! આત્માને શોધતાં આત્મા જ ખોયો ! ચિત્ ચિંતામણિ માળ ચકાસે નિશ્ચય-વ્યવહાર દૃષ્ટિએ કરીએ તત્ત્વ વિચાર કર્તા તે જ નિશ્ચયે કર્મ જાણો સ્વભાવ ચળવવા આકુલ થઈ જીવડા ! અપર કોણ અપરનું શું કરે છે અહીં ? અન્ય કરે અન્યનું તેહ વ્યવહારથી, નિશ્ચયે તો બીજું કાંઈ ન માન્યું શુદ્ઘ દ્રવ્યમાં મતિ અર્થીને, તત્ત્વ શુદ્ધ અવધારો ! ચંદ્ર ભૂમિને ન્હવરાવે છે, ભૂમિ ચંદ્રની હોય નહિં જ્ઞાન જ્ઞાન ને જ્ઞેય જ્ઞેય જો સમ્યગ્દષ્ટિથી તત્ત્વદૃષ્ટિથી, રાગ ને દ્વેષ ખપાવો ! વસ્તુસ્થિતિ જીવ ! જોને રે ચેતન ! રાગ-દ્વેષ દોષ અજ્ઞાન દોષે રાગ જન્મમાં અન્ય દ્રવ્યનો, દોષ મૂઢ જો કાઢે સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! વર્તુ ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય આત્મમાં રે, મોહથી જે મેં કર્યું હતું રે, પ્રતિકર્મી. મોહ વિલાસ આલોચી આ રે ! ઉદયતું. મોહ ફગાવી પચ્ચખી રે, ભવિષ્યનું સહુ કર્મ. Page #873 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯. ૨૩૦. ૨૩૧. ૨૩૨. ૨૩૩. ૨૩૭. ૨૩૮. ૨૩૯. ૨૪૦. ૨૪૧. ૨૪૨. ૨૪૩. ૨૩૪. ૨૩૫. ૨૩૬. આત્મ સંધારણ પૂર્ણ આત્માનું, ૨૪૪. ૨૪૫. ૨૪૬. ૨૪૭. ૨૪૮. ૨૪૯. ૨૫૦. ૨૫૧. ૨૫૨. ૨૫૩. ૨૫૪. એમ સમસ્ત નિરસ્ત કરી, ત્રૈકાલિક કર્મ વિષ તરુ ફળો ગળો રે, ભોગવ્યા વિણ મ્હારા જ નિઃશેષ કર્મફલો તણો રે, એમ કર્યાથી સંન્યાસ નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર પ્રશમરસ પીઓ સતા હૈ ! અહીંથી કાળ અનંત ૨૫૮. ૨૫૯. ૨૬૦. ૨૬૧. પદાર્થ પ્રગટ જ્ઞાન સ્વરૂપના |૨૬૨. શુદ્ધ જ્ઞાનથન સંત, અન્યોથી અતિ ભિન્ન ૨૬૩. |૨૬૪. ૨૬૫. એમ આત્મામાં કીધું આહારક અહીં કેમ જ હોયે, સમયસાર : આત્મખ્યાતિ ૨૫૫. આત્મા આ અણાહારી લિંગ ન મોક્ષનિદાન જ્ઞાનીને દ્રવ્ય લિંગ મમકાર અંધ તે, દેખે ન સમયસાર. સમયસારથી ઉત્તર કંઈ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા, મોક્ષમાર્ગ આ એક મોક્ષમાર્ગ આ એક જગમાં દ્રવ્ય લિંગ મમકારી, દેખે ન સમયસાર. ૨૬૯. વ્યવહાર મૂઢને પરમાર્થભાન ના. ના, નિશ્ચયથી. સ્થિતિ કરવા સ્વ-ક્ષેત્રે પૃથક્ વિધ, ૫ર ક્ષેત્ર સ્થિત. ૨૫૭. ૨૫૬. પૂર્વ આલંબિયા, શેય નાશ સમયમાં. અર્થાલંબન તણા, કાળમાં જ જ્ઞાનનું. માની પરભાવથી, ભાવ પોતા તણો. અધ્યાસી આત્મમાં, ભવન સર્વ ભાવનું. નાશોત્પાદ મુદ્રિતા, વહતા જ્ઞાનાંશની. ટંકોત્કીર્ણ શુદ્ધ અતિ, બોધ વિસરાકૃતિ. અજ્ઞાનમૂઢો પ્રતિ, જ્ઞાનમાત્ર જ અતિ. તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી. એમ અનેકાંત તત્ત્વ, અનેક શક્તિસંપન્ન. દૃષ્ટિ અનેકાંત સંગતા, સ્વયં જ વસ્તુ વત્તુત. મોહ કરી વિણ જંપ, કેમ કરી જે પાત્ર. સ્યાદ્વાદ કૌશલ યુક્ત, સુનિશ્ચલ સંયમ યોગ. એક એહ જ જગચક્ષુ અક્ષય, અત્ર પૂર્ણતા પામે જ્ઞાન માત્ર આ તત્ત્વ આત્મનું ॥ ઈતિ સર્વ વિજ્ઞાન શુદ્ધ અધિકાર | સ્યાદ્વાદ અધિકાર સ્યાદ્વાદ શુદ્ધિ અર્થ બાહ્ય અર્થોથી પીવાયલું સર્વથા વિશ્વને જ્ઞાન માની, સ્વ તત્ત્વાશથી |૨૬૬. |૨૬૭. ૨૬૮. ૨૭૦. ૨૭૧. ૨૭૨. ૨૭૩. ૨૭૪. ૨૭૫. |૨૭૬. ૨૭૭. બાહ્ય અર્થો તણા, સ્વભાવે ઘણા શેયાકાર કલંકથી વિચિત્ર આ ચિતિતણું. ૨૭૮. પ્રત્યક્ષ આલેખિયા, સ્ફુટ જ દેખિયા. સર્વ દ્રવ્યો મયો પુરુષને માનતો ભિન્ન ક્ષેત્રે સ્થિતા, બોધ નિયત થતા. ૭૨૧ ચિત્ પિંડ ચંડિમ વિલસિ રહ્યું, વિકાસ હાસ ઉદાત્ત સ્યાદ્વાદ દીપિત પ્રકાશ માંહિ, લંસતું મહસ્ મહિત. ચિત્રાત્મ શક્તિ સમુદાયમયો, આત્મા એહ પ્રકાશ. જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ક્વચિત્ લસંતું રંગબેરંગી. એહ તરફ અનેકતા પામ્યો. એક તરફ કષાય કલિ અલંતો. જય સહજાત્મ સ્વરૂપી પુંજ. ઝલહળજો આ અમૃત જ્યોતિ ! (સંવિદ્ આદિકથી અક્ષય જે.) ॥ ઈતિ સ્યાદ્વાદ અધિકાર ॥ વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે હાવાં, કિંચિત્ ખરે ! ન કિંચિત્. ‘સ્વરૂપ ગુપ્ત’ અમૃતચંદ્ર સૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના. II ઈતિ અમૃત પદ ॥ Page #874 -------------------------------------------------------------------------- ________________ (પૂર્વરંગ) અમૃત પદ-૧* નમન હો સમયસાર પ્રતિ ! નમન હો સમયસાર પ્રતિ 1 પ્રગટ સ્વાનુભૂતિ દ્વારા એ, રહ્યો પ્રકાશી જેહ અતિ... નમન હો ! ૧ ચિત્ સ્વરૂપ છે સ્વભાવ જેનો, ભાવરૂપ જે વસ્તુ છતી, અન્ય સર્વ ભાવાંતર કેરો, પરિચ્છેદ જે કરે અતિ... નમન હો | ૨ આત્મખ્યાતિથી આત્મખ્યાત તે, અમૃતચંદ્રજી પરમ મતિ, દાસ ભગવાન અમૃત પદ રચતો, નમન કરે છે નિત્ય પ્રતિ. નમન હો ! ૩ અમૃત પદ ૨ - નિત્ય પ્રકાશો ! નિત્ય પ્રકાશો ! મૂર્તિ અનેકાન્તમયી પ્રકાશો ! પ્રત્યગ્ આત્માનું તત્ત્વ પ્રત્યગ્ આ, અંતઃ પેખતી નિત્ય પ્રકાશો !... નિત્ય. ૧ પરની સાથે એક ન અંતો, એમ નિષેધે જેહ એકાંતો, એક વસ્તુના અનેક અંતો, એમ પ્રરૂપે જે અનેકાંતો... નિત્ય પ્રકાશો ! ૨ પરની સાથે એક ન એવું, અનંત ધર્મી આતમ કેરૂં, તત્ત્વ નિરાળું જેહ નિહાળે, સર્વથી જૂદું સાવ અનેરૂં નિત્ય પ્રકાશો ! ૩ મૂર્તિ અનેકાંતમયી, તે પ્રકાશો ! સર્વ એકાંતનો કરતી પ્રણાશો, ભગવાન અમૃત ચેતન મૂર્તિ, મૂર્તિ અનેકાંતમી પ્રકાશો !... નિત્ય પ્રકાશો ! ૪ परमर्षि अमृतचंद्राचार्य कृत अद्भुत दिव्य समयसार कलश रचना नमः समयसाराय, स्वानुभूत्या चकासते । चित्स्वभावाय भावाय सर्व भावांतरच्छिदे ||१|| अनंतधर्मणस्तत्त्वं पश्यंती प्रत्यगात्मनः । अनेकान्तमयीमूर्त्ति नित्यमेव प्रकाशताम् ||२|| મહાકવિ અમૃતચંદ્ર વિરચિત અમૃત સમયસાર કલશનો યથાર્થ ભાવ ઝીલી ગૂર્જરીમાં ઉતારેલ ભાવોદ્ઘાટન રૂપ અમૃત પદ - ભગવાનદાસ ૭૨૩ Page #875 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૩ અવધૂ વૈરાગ બેટા જયા' - એ રાગ હારી હોજો પરમ વિશુદ્ધિ ! હારી હોજો પરમ વિશુદ્ધિ ! સમયસાર વ્યાખ્યાએ મહારી, હોજો પરમ વિશુદ્ધિ !... મહારી. ૧ અભિધાન જે મોહ ધરાવે, પર પરિણતિ નિપજવે, રાગ આદિની તાસ પ્રભાવે, સતત મલિનતા આવે... મહારી. ૨ તો પણ હું શુદ્ધ ચેતના, મૂર્તિ શુદ્ધ સ્વભાવે, સમયસાર કીર્તનથી ભગવાન, અમૃત અનુભવ પાવે... —ારી. ૩ (મતિની) परपरिणतिहेतो र्मोहनाम्नोऽनुभावा - दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः । मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते - भवतु समयसार व्यायैवानुभूतेः ।।३।। પર પરિણતિ હેતુ મોહ કેરા પ્રભાવે, સતત મલિન થાતી રાગ-દ્વેષાદિ ભાવે, મમ શુદ્ધ ચિમૂર્તિ શુદ્ધિ હોજો પરા જ, અનુભૂતિથી સમૈ આ સાર વ્યાખ્યાથી આ જ. ૭૨૪ Page #876 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૪ “સાહેબા વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ સમયસાર સ્વરૂપ તેહ ભાળે, જ્યોતિ પરમ તેહ નિહાળે, ઝળહળ જ્યોતિ અતિ ઝળહળતી, આતમ અનુભવ માંહિ ભળતી... સમયસાર. ૧ નય ઉભયનો ઝઘડો મિટાવે, “સ્માત' મુદ્રા અંક ધરાવે, એવા જિનવચને જે રમે છે, આપોઆપ જ મોહ વમે છે... સમયસાર. ૨ તેહ સમયસાર તતકાળે, પર જ્યોતિ પ્રગટ નિહાળે, નથી નવીન જે ઉપજેલી, પુરાણી જે છે જ રહેલી... સમયસાર. ૩ પક્ષ એકાંતિક જે ઝાલે, એવા દુર્નય પક્ષની જાલે, ખુદન (ખંડન) જેનું ન જ કોઈ કાળે, એવી ઝળહળ જ્યોતિ નિહાળે... સમયસાર. ૪ સમયસારનું દર્શન પામે, પ્રગટ આત્મ અનુભવ ધામે, અમૃતચંદ્ર સ્વરૂપ તે જ્યોતિ, દાસ ભગવાન લીએ તે ગોતી... સમયસાર. ૫ અમૃત પદ - ૫ ધાર તરવારની' - એ રાગ ત્યાં લગી હોય ઉપયોગ વ્યવહારનો, જ્યાં લગી ભૂમિકા પૂર્વ વ્યાપે, પૂરવ પદવીમહિ, પદ ધરે જે અહિં, તેહને હસ્ત અવલંબ આપે... ત્યાં લગી. ૧ યદ્યપિ એમ વ્યવહાર છે કામનો, પણ પછી તેહનો કંઈ ન કામો, જેહ પરમાર્થથી પરવિરહિતો, અંતરે પેખતા, તેહને તે નકામો... ત્યાં લગી. ૨ આ પરમ અર્થ તો શુદ્ધ ચેતન તણો, ચિત્ ચમત્કાર માત્ર પ્રભાસે, સકલ પરભાવવિરહિત ભગવાનની, મૂર્તિ અમૃતમયી જે પ્રકાશે... ત્યાં લગી. ૩ (મતિની) • માનવવિરોઘધ્વનિ ચાવવા, जिनवचसि रमंते ये स्वयं वांतमोहाः । सपदि समयसारं ते परंज्योतिरुच्चै - रनवमनयपक्षाक्षुण्णमीक्षत एव ॥४॥ व्यवरणनयः स्याद्यद्यपि प्राक्पदव्या - मिह निहितपदानां हंत हस्तावलंबः । तदपि परममर्थं चिच्चमत्कारमात्रं, परविरहितमंतः पश्यतां नैष किंचित् ।। ૨૫ Page #877 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૬ ‘મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ એક આત્મા હો અમને આ હો | રે... ધ્રુવપદ શુદ્ધ નય તણા આદેશથી 3, એક્ક્સમાં નિયત જે હોય... એક આત્મા. નિજ ગુણ પર્યાયને વ્યાપતો રે, પૂર્ણ વિજ્ઞાનઘન જે સ્કીય... એક આત્મા. ૧ સર્વ અન્ય દ્રવ્યોથી સર્વથા રે, જેહ વર્તે છે ભિન્ન સ્વરૂપ... એક આત્મા. એવા આત્માનું દર્શન જે અહીં રે, તે જ સમ્યગ્ દર્શન રૂપ... એક આત્મા. ૨ અને સમ્યગ્ દર્શન તે જ આત્મા રે, આત્મા સમ્યગ્ દર્શન પ્રમાણ... એક આત્મા. એમ નિયમથી અવધારવું રે, એવી નિશ્ચય નયની વાણ... એક આત્મા. ૩ તેથી નવ તત્ત્વો તણી સંતતિ રે, મૂકી દઈને તમામ... એક આત્મા. અમને એક હો આતમા આ અહીં હૈ, ભગવાન જે અમૃત ધામ... એક આત્મા. ૪ હ અમૃત પદ - ૭ મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ (એક આત્મા હો અમને આ અહો રે - એ ધ્રુવપદ ચાલુ) અતઃ શુદ્ધ નય આધીનપણે રે, પ્રત્યગ્ જ્યોતિ ભિન્ન પ્રકાશે એહ... એક આત્મા. નવ તત્ત્વ ગતત્વમાં ખરે રે ! એકપણું ન મૂકે જેષ્ઠ... એક આત્મા. ૧ જ્ઞાન રશ્મિ અમૃત આ પ્રસારતી હૈ, અનુભવ અમૃત રસ ઉદ્દામ... એક આત્મા. ભગવાન અમૃત જ્યોતિ એ પ્રકાશતી, નવ તત્ત્વ મધ્યે પણ આમ... એક આત્મા. ૨ હ शार्दूलविक्रीडित एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः, पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्व संततिमिमात्मायमेकोस्तु नः || ६ || ડ अनुष्टुप् अतः शुद्धानयायत्तं प्रत्यज्योति चकासति तत् । नवतत्त्वगतत्वेपि यदेकत्वं न मुंचति ||७|| ૭૨૬ Page #878 -------------------------------------------------------------------------- ________________ ८ અમૃત પદ ‘અવધૂ ! વૈરાગ બેટા જાયા' - એ રાગ દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી ! દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી... (ધ્રુવપદ) ચિરકાળથી જે નવતત્ત્વોમાં, ગઈ હતી છૂપાઈ, વર્ણમાલમાં નિમગ્ન સુવર્ણ શું, આજે પ્રગટ કરાઈ... દેખો ! ૧ અન્ય સર્વ ભાવોથી તે તો, ભિન્ન સતત દેખાતી, વિવિક્ત એવી પરમ જ્યોતિ તે, એકરૂપ પેખાતી... દેખો ! ૨ પ્રતિપદે ઉદ્યોતી રહેલી, એકરૂપ તે દેખો I ભગવાન આતમ જ્યોતિ એવી, અમૃત મૂર્ત્તિ લેખો... દેખો ! ૩ અમૃત પદ ‘અવધૂ ! કયા સોવે તન મઠમેં' - એ રાગ જબ આત્મ જ્યોતિ આ પ્રગટે, તબ દ્વૈત ભાવ સબ વિઘટે... જબ. ૧ (ધ્રુવપદ) નય લક્ષ્મીનો ઉદય ન જામે, પ્રમાણ અસ્ત જ પામે, ક્યાંઈ જાય નિક્ષેપ - ન લહીએ, બીજું તો શું કહીએ ?... જબ. ૨ સર્વેકષ આ ધામ સ્વભાવે, ભગવાન અનુભવ આવે, તબ તો ચૈત જ કાંઈ ન ભાસે, અમૃત જ્યોતિ પ્રકાશે... જબ. ૩ - 2 मालिनी चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं, प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥८॥ ૭૨૭ ਲ उदयति न नयश्रीरस्तमेति प्रमाणं क्वचिदपि च न विद्यो याति निक्षेपचक्रं । किमपरममिदध्मो धाम्नि सर्वंकषेऽस्मि - ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥ ९॥ ડ Page #879 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૦ થાશું પ્રેમ બન્યો છે રાજ' - એ રાગ શુદ્ધ નય અભ્યુદય આ પામે, નિશ્ચય દૃષ્ટિ ઠામે, આત્મસ્વભાવ પ્રકાશ કરતો, અનુભવ અમૃત ધામે... શુદ્ધનય. ૧ પરભાવોથી ભિન્ન અતિશે, પૂર્ણ સ્વરૂપ અવભાસે, આદિઅંતથી (માં) મુક્ત એક તે, આત્મસ્વભાવ પ્રભાસે... શુદ્ધનય. ૨ જાલ સકલ સંકલ્પ વિકલ્પની, વિલીન જ્યાં થઈ જાવે, આત્મસ્વભાવ અમૃતમય એવો, દાસ ભગવાન પ્રગટાવે. શુદ્ધનય. ૩ ડ અમૃત પદ - ૧૧ ‘મનડું કિમહી ન બાઝે રે હો કુંથુ જિન' - એ રાગ અનુભવો આત્મસ્વભાવ રે આત્મન્ ! અનુભવો આત્મ સ્વભાવ, સર્વ દિશે ઉદ્યોત કરતો, દેખો પ્રગટ આ સાવ રે... રે આત્મન્ ! અનુભવો. ૧ બદ્ધસૃષ્ટાદિ ભાવો સ્ફુટ આ, ઉપર તરે છે જેની, તો ય પ્રતિષ્ઠા ત્યાં ન જ પામે, સ્થિતિ કરે ત્યાં શેની... રે આત્મન્ ! ૨ કમલ દલ શું જલમાં આત્મા, અબદ્ધસ્પષ્ટ અલેપ, કૃતિકા દ્રવ્ય શું એહ અનન્ય, ન અન્ય પર્યય ક્ષેપ... રે આત્મન્ ! ૩ સમુદ્ર જેમ સદાયે આ તો, નિયત વ્યવસ્થિત હોય, પર્યાય દૈષ્ટિ છોડી કનક શું, અવિશેષ આ જોય... રે આત્મન્ ! ૪ અગ્નિ સંયોગે ઔષ્ય તોય, જલ શીતલ સ્વભાવે, કર્મ સંયોગ છતાં ત્યમ આ, અસંયુક્ત સ્વભાવ... રે આત્મન્ ! ૫ એમ અબદ્ધસૃષ્ટ અનન્ય, નિયત ને અવિશેષ, અસંયુક્ત આ નિશ્ચય વર્તે, આત્મસ્વભાવ અશેષ...: રે આત્મન્ ! ૬ એવો આત્મ સ્વભાવ અમૃત આ, ઝળહળતો ચોપાસે, મોહ ત્યજી જગ ભગવાન ભાખે, કરો અનુભવ અભ્યાસે... રે આત્મન્ | ૭ (ઉવપ્નાતિ) आत्मस्वभावं परभावभिन्न मार्पणमाद्यंतविमुक्तमेकं । विलीनसंकल्पविकल्पजालं प्रकाशयन् शुद्धनयोभ्युदेति ||१०|| ਨ (માપ્તિની) न हि विदधति बद्धस्पृष्टभावादयोऽमी, स्फुटमुपरि तरंतोप्येत्य यत्र प्रतिष्ठां । अनुभवतु तमेव द्योतमानं समांतात्, जगदपगतमोहीभूय सम्यक्स्वभावं ||११|| ડ ૭૨૮ Page #880 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૨ “મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ દેવ સ્વયં શાશ્વત આ આતમા રે, ઝળહળ જ્યોતિ નિહાળ ! દેવ. પ્રગટ અનુભવે પ્રકાશતો રે, જે આમ અંતર નિભાળ !... દેવ. ૧ ભૂત ભાવિ અને વર્તમાનનો રૂ. 4 કોઈ હથી હઠાવી મોહને રે, સુધી કરે અંતરમાં ભાળ... દેવ. ૨ તો આત્મા ત્યાં વ્યક્ત બિરાજતો રે, કરતો ધ્રુવ પદ આરામ... દેવ. એક આત્માનુભવે જ જેહનો રે, ગમ્ય હોય મહિમા ગુણધામ... દેવ. ૩ રહિત કર્મકલંકના પંકથી રે, જે રહ્યો સદા અકલંક... દેવ. એવો દિવ્યપણાથી શોભતો રે, દેવ આત્મા જ પોતે અશંક... દેવ. ૪ આત્મદેવ એવો ભગવાન આ રે, શાશ્વત સદા સ્થિતિવાન... દેવ. અહો ! જેઠ આરાધતાં પામીએ રે, પરમામૃત પદવી ઠાણ... દેવ. ૫ અમૃત પદ - ૧૩ થાશું પ્રેમ બન્યો છે રાજ' - એ રાગ આત્મ અનુભૂતિ જ્ઞાનઅનુભૂતિ, બન્ને એક જ જણો, આત્મા એક જ જ્ઞાન સ્વરૂપી, અનુભવમાં એ આણો... આત્મ અનુભૂતિ... ૧ શુદ્ધ નયાત્મક શુદ્ધ આત્મની, અનુભૂતિ જે અહીં જાણો, તે જ અનુભૂતિ જ્ઞાન તણી છે, નિશ્ચય એમ પ્રમાણો... આત્મ અનુભૂતિ. ૨ જ્ઞાન અને આત્મા એક જ એ, નિશ્ચય ધી અવધારી, આત્માને નિજ આત્મામાંહિજ, નિખૂકંપ અતિ ધારી... આત્મ અનુભૂતિ. ૩ જોતાં એક જ નિત્ય જ્ઞાનઘન, સર્વ દિશેય પ્રકાશે, ભગવાન અમૃત જ્યોતિ આ, આત્માનુભવ વિલાસે... આત્મ અનુભૂતિ. ૪ - શાર્દૂતવિક્રીડિતા भूतं भांतमभूतमेव रभसान्निर्भिद्य बंधं सुधी - र्यातः किल कोप्यहो कलयति व्याहत्य मोहं हठात् । आत्मात्मानुभवैकगम्यमहिमा व्यक्तोयमास्ते ध्रुवं, नित्यं कर्मकलंकपंकविकलो देवः स्वयं शाश्वतः ।।१२।। वसंततिलका आत्मानुभूतिरिति शुद्धनयात्मिका या, ज्ञानानुभूतिरियमेव किलेति बुद्ध्या । आत्मानमात्मनि निवेश्य सुनिष्पकंपा - मेकोस्ति नित्यमवबोधघनः समांतात् ||१३|| ૭૨૯ Page #881 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૪ “શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો - એ રાગ જ્યોતિ પરમ તે હોજો અમને ! જ્યોતિ પરમ તે હોજો ! અંતરમાં ને બહાર જ્વલંતી, નિત્ય પ્રકાશિત હોજો !... રે જ્યોતિ પરમ. ૧ અખંડિત જે વરતે સ્વભાવે, અનાકલિત પરભાવે, અનંત એવી ઝગમગ જ્યોતિ, અંત કદી જસ ના'વે... રે જ્યોતિ પરમ. ૨ સહજ સ્વભાવ વિના પ્રયાસે, અકૃત્રિમ જેહ ઉલ્લાસે, સહજાત્મસ્વરૂપે વિલસંતી, ભલે સદા તે પ્રકાશે... રે જ્યોતિ પરમ. ૩ ચેતના ઉછાળે ભરિયા, એકરસે ઉલ્લાસંતી, એકરસ સબરસની લીલા, સકલ કાલ દરશંતી.. રે જ્યોતિ પરમ. ૪ ચિદૂઘન એવી સકલ પ્રદેશે, ચૈતન્યરસ તે ઝરંતી, ભગવાન અમૃત જ્યોતિ તે, સહજ સ્વરૂપ વતી... રે જ્યોતિ પરમ. ૫ पृथ्वी वृत्त अखंडितमनाकुलं ज्वलदनंतमंतर्बहि । महः परममस्तु नः सहजमुद्विलासं सदा । चिदुच्छलननिर्भरं सकलकालमालंबते, यदेकरसमुल्लसल्लवणखिल्यलीलायितं |१४|| ૭૩૦ Page #882 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૫ જય જિનદેવા' - એ રાગ, રત્નમાલા નિત્ય ઉપાસો ! નિત્ય ઉપાસો ! શાનઘનો આ આત્મ, આત્મસિદ્ધિને ઈચ્છનારા રે, અહો ! મુમુક્ષુ મહાત્મ... નિત્ય ઉપાસો. ૧ જ્ઞાન અમૃત ઘન વૃષ્ટિ કરતો, પરમાનંદ પ્રધાન, સકળ પ્રદેશે એહ આતમા, જ્ઞાન જ્ઞાન ને શાન... નિત્ય ઉપાસો. ૨ સાધ્ય નિશ્ચયે આત્મા એહ જ, સાધક પણ છે આ જ, દ્વિધા સાધ્ય સાધક ભાવે છે, છતાં એક આત્મા જ... નિત્ય ઉપાસો. ૩ એવા સાધ્ય. આ સાધક ભાવે, સદા ઉપાસો આત્મ, જ્ઞાનઘનો અમૃત જ્યોતિ આ, ભગવાન પરમાત્મ... નિત્ય ઉપાસે. ૪ અમૃત પદ - ૧૬-૧૯ “પંથડો નિહાળું રે, બીજા જિન તણો રે' - એ રાગ દર્શન શાન ચારિત્રથી સાધિયે રે, શુદ્ધાત્મા નિજ સાધ્ય, રત્નત્રયીથી નિશ્ચય પામિયે રે, આત્મસ્વરૂપ અબાધ્ય... દર્શન. ૧ દર્શન-જ્ઞાન-ચારિત્રે ત્રણપણું રે, સ્વયં એક અતિ ચિત્ર, તેથી પ્રમાણથી એકી સાથમાં રે, આત્મા ચિત્ર-અચિત્ર દર્શન. ૨ દર્શન શાન ચારિત્ર એ ત્રણપણે રે, પરિણતપણે વિચિત્ર એક છતાં ત્રિસ્વભાવપણે કરી રે, છે વ્યવહારે ચિત્ર... દર્શન સર્વ અન્ય ભાવોને ધ્વસતા રે, સ્વભાવપણાથી પવિત્ર, એક પ્રગટ આ શાયક જ્યોતિથી, પરમાર્થથી અચિત્ર... દર્શન. ૪ ચિત્રપણામાં અચિત્રપણા મહીં રે, ચિત્રાચિત્રપણામાં જ, આત્માની ચિત્તાથી જ બસ થયું રે, બીજું જોઈએ ના જ... દર્શન. ૫ દર્શન જ્ઞાન ચારિત્રથી સાધ્યની રે, સિદ્ધિ - ન અન્ય પ્રકાર, એમ જ પ્રગટે અમૃત જ્યોતિ આ રે, ભગવાન સમયસાર... દર્શન. ૬ (ગુરુ) एष ज्ञानघनो नित्य-मात्मसिद्धिमभीप्सुभिः । साध्यसाधकभावेन, द्विधैकः समुपास्याताम् ||१५|| दर्शनज्ञानचारित्रै स्त्रित्वादेकत्वतः स्वयं । . मेचकोऽमेचकश्चापि सममात्मा प्रमाणतः ॥१६॥ दर्शनज्ञानचारित्रेस्त्रिभिः परिणतत्वतः । ऐकोऽपि विस्वभावत्वाद् व्यवहारेण मेचकः ॥१७|| परमार्थेन तु व्यक्तज्ञातुत्वज्योतिषैककः । सर्वभावांतरध्वंसिस्वभावत्वाद मेचकः ||१८|| आमनश्चिंतयैवालं मेचकामेचकत्वयोः । दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा ।।१९।। ૭૩૧ Page #883 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૦ આત્મજ્યોતિ અનુભવીએ, અમે આ આત્મજ્યોતિ અનુભવીએ... ધ્રુવપદ કોઈ પ્રકારે ત્રિવિધપણાને, ગ્રહતી તેહ છતાં યે, અપતિત જ જે એકપણાથી, એક સદાય જણાયે... અમે આ આત્મજ્યોતિ. ૧ ભાવમલ વિભાવ નહિ જ્યાં, એવી અચ્છ સદાયે, આત્મજ્યોતિ શુદ્ધ નિર્મળી, સતત જ અનુભવાયે... અમે આ આત્મજ્યોતિ. ૨ અનંત ચૈતન્ય ચિહ્નવંતી જે, પ્રગટ લક્ષણ જણાયે, એહ સતત અનુભવતાં નિશ્ચય, આત્મસિદ્ધિ પમાયે... અમે આ આત્મ. ૩ કારણ બીજો કોઈ પ્રકારે, સાધ્યસિદ્ધિ નવ થાય, - , ભગવાન આ આતમ અનુભવતાં, પરમામૃત સુખદાય... અમે આ આત્મ. ૪ અમૃત પદ - ૨૧ , “સુમતિ ચરણ કજ આતમ અરપણા' - એ રાગ શુદ્ધાતમ જે અનુભવ પાવે, “દર્પણ” જ્યમ અવિકાર'... સુજ્ઞાની. શુદ્ધ સ્વભાવે તેહ રહે છે, પામે ન કદી ય વિકાર... સુજ્ઞાની. ૧ ભેદવિજ્ઞાન તો મૂલ છે જેનું, એવી અનુભૂતિ સાર... સુજ્ઞાની. પોતાથી કે પરથી જે પામે, અચલિત કોઈ પ્રકાર... સુજ્ઞાની. ૨ તેહ અનંતા ભાવ સ્વભાવે, લહે ન વિકૃત ભાવ... સુજ્ઞાની. દર્પણ જેમ સદાય સ્વભાવે, રહે અવિકાર જ સાવ... સુજ્ઞાની. ૩ દર્પણમાંહી અર્પણ થાતા, ભાવ અનેક નિમગ્ન... સુજ્ઞાની. પણ પ્રતિબિંબિત તે ભાવોથી, મુકરે વિકાર ન લગ્ન... સુજ્ઞાની. ૪ તેમ અનંતા ભાવ સ્વભાવો, થાયે આત્મ નિમગ્ન... સુજ્ઞાની. એથી વિભાવ વિકાર લહે ના, ભેદજ્ઞાની આત્મમગ્ન... સુજ્ઞાની. ૫ એમ આદર્શ સમા આદર્શ, સ્વચ્છ નિર્મલ ને શુદ્ધ... સુજ્ઞાની. જ્ઞાની અમૃત જ્યોતિ અનુભવતા, ભગવાન તે નિત્ય બુદ્ધ... સુજ્ઞાની. ૬ (માલિની) कथमपि समुपात्तत्रित्वमप्येकताया, अपतितमिदमात्मज्योतिरुद्गच्छदच्छम् । सततमनुभवामोऽनंतचैतन्यचिह्न, ન વસ્તુ ન વસુ યહ્માન્યથા સાધ્યિિદ્ધ: //રના कथमपि हि लभंते भेदविज्ञानमूला - मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा । प्रतिफलनिमग्नानंतभावस्वभावै - मुकुरवदविकाराः सततं स्युस्ते एव ।।२१।। ૭૩૨ Page #884 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ ૨૨ ત્યજો જગત હવે તો મોહ ! ત્યજો જગત હવે તો મોહ ! આસંસારથી માંડી જેનો, છે અનાદિ પ્રરોહ... ત્યજો જગત. ૧ રસો રોચન રસિક જનોનું, જ્ઞાન ઉદય પામંતું, કરજો સુધારસ પાન રુચિથી, ચેતન અનુભવવંતું... ત્યજો જગત. ૨ આત્મા અનાત્મા સાથે એક તો, હોય ન કોઈ પ્રકારે, - વૃત્તિ તાદાત્મ્ય તેહશું ન પાવે, કોઈ કાળે પણ ક્યારે... ત્યજો જગત. ૩ નિશ્ચય એમ પ્રગટ જાણીને, ત્યજો જગત હવે મોહ, ભગવાન અમૃતરસ ચાખી આ, કરો નિજ પદ અધિરોહ... ત્યજો જગત. ૪ અમૃત પદ ૨૩ અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! અલ્યા ! કર અનુભવ ! અનુભવ તું ! કોઈ પ્રકારે મૃત્યુ પામી, તત્ત્વ કુતૂહલકામી... અલ્યા કર અનુભવ તું. ૧ મૂર્ત દેહનો પાર્શ્વવર્તી તું, મુર્ત્ત જો અનુભૌસે, તો આત્માને ભિન્ન સર્વથા, વિલંસતો તું જોશે... અલ્યા કર અનુભવ તું. ૨ મૂર્તિ સાથે એકપણાનો, મોહ તતક્ષણ ખોશે, ભગવાન અમૃતમય મૂર્તિનું, દર્શન તુજને હોશે... અલ્યા કર અનુભવ તું. ૩ (માલિની) त्यजतु जगदिदानीं मोहमाजन्मलीनं (लीढं), रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् । इह कथमपि नात्मानात्मना साकमेकं, किल कलयति काले क्वापि तादाम्यवृत्तिं ॥ २२ ॥ ਨ अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली स ननुभव भवमूर्तेः पार्श्ववर्त्ती मुहूर्तं । पृथगथ विलसतं समालोक्य येन त्यजसि झगिति मूत्या साकमेकत्वमोहं ॥ २३ ॥ ૭૩૩ Page #885 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત ૫૬ - ૨૪ રોળાવૃત્ત કાંતિથી જે હવરાવે છે દશે દિશાને યતિપતિ, ઢાંકી છે જે મહાતેજના તેજોને નિજ તેજ વતી; રૂપથી ચોરે જનમનને જે દિવ્ય ધ્વનિથી ‘અમૃત' ઝરે, અષ્ટોત્તર સહસ્ર લક્ષણા તીર્થંકરા તે વંઘ ખરે ! G અમૃત પદ - ૨૫ ‘હું તો વા૨ી પ્રભુ તુમ મુખની' - એ રાગ અહો ! નગરની અનુપમ શોભા ! અહો ! નગરની અનુપમ શોભા ! દેખત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા... અહો ! નગરની. ૧ ગઢથી ગગનને નગર ગળે આ, અનિતલ ઉપવનથી, પી જાતું પાતાલ જ જાણે, પરિખા વલય ગહનથી... અહો ! નગરની. ૨ જ્યમ નગરવર્ણન તે નૃપનું, વર્ણન કરવા નહિ ખપનું, ભગવાન જિન તન ગુણ ત્યમ ભણતાં, અમૃત આતમ ગુણ ન ગણતા. અહો!... ૩ હ (શાર્દૂતવિદ્રીડિત) कांत्यैव स्नपयंति ये दशदिशो धाम्ना निरुन्धंति ये, धामोद्दाममहस्विनां जनमनो मुष्णंति रुपेण ये । दिव्येन ध्वनिना सुखं श्रवणयोः साक्षात्क्षरंतोऽमृतं, वंद्यास्तेऽष्टसहलक्षणधरा स्तीर्थेश्वराः सूरयः ||२४|| ડ (મા) प्राकारकवलितांबरमुपवनराजीनिर्गीणभूमितलं । पिबतीव हि नगरमिदं परिखावलयेन पातालं ||२५|| 5 ૭૩૪ Page #886 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૬ (રાગ ઉપર પ્રમાણે). અહો ! જિનવર રૂપની શોભા ! અહો ! જિનવર રૂપની શોભા ! દેખત નિત્ય રહે જન થોભા, દેખત નિત્ય રહે જન થોભા... અહો ! જિનવર રૂપની. ૧ જે નિત્ય રહે અવિકારી, સુસ્થિત સવાંગ જ ધારી, અહો ! લાવણ્ય સહજ ભારી, અપૂર્વ અનન્ય પ્રકારી... અહો ! જિનવર રૂપની. ૨ સાગરવા ગંભીર જેવું, કંઈ ક્ષોભ ન પામે એવું, જિન તન અમૃતમય કરતું, દાસ ભગવાનનું મન હરતું... અહો ! જિનવર રૂપની. ૩ અમૃત પદ - ૨૭ મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ આત્મા દેહથી ભિન્ન પરમાર્થથી રે, એમ થયો સિદ્ધાંત નિર્ધાર... આત્મા. એકપણું છે દેહ ને આત્મનું રે, એમ ભલે ભણે વ્યવહાર... આત્મા. ૧ તોય નિશ્ચયથી દેહ આત્મનું રે, એકપણું કદી ન જ હોય... આત્મા. દેહ સ્તુતિથી સ્તોત્ર પુરુષનું રે, વ્યવહારે - ન તત્ત્વથી સોય... આત્મા. ૨ સ્તોત્ર નિશ્ચયથી ચૈતન્યનું રે, ચૈતન્ય સ્તુતિથી જ થાય... આત્મા. ને તે ચૈતન્ય સ્તુતિ એમ છે રે, જિતેંદ્રિય છે જિનરાય... આત્મા. ૩ જિતમોહ વળી જિનરાજજી રે, ક્ષીણમોહ પણ જિન તેમ. આત્મા. એવા શુદ્ધ ચેતન ગુણ વર્ણને રે, કહી સ્તુતિ નિશ્ચયથી એમ... આત્મા. ૪ તેથી તીર્થકર સ્તવ પ્રશ્નના, ઉત્તર બલે કરીને આમ... આત્મા. નો'ય એકપણું દેહ આત્મનું રે, ભાખે ભગવાન “અમૃત' નામ... આત્મા. ૫ (મા) नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं । अक्षोभमिव समुद्रं जिनेंद्ररूपं परं जयति ॥२६।। S | (શાર્દૂલવિકીડિત) एकत्वं व्यवहारतो न पुनः कायात्मनो र्निश्चया - त्रुः स्तोत्रं व्यवहारतोस्ति वपुषः स्तुत्या न तत्तत्त्वतः । स्तोत्रं निश्चयतश्चितो भवति चित्स्तुत्यैव सैवं भवे - नातस्तीर्थकरस्तवोत्तरबलादेकत्वमात्मांगयोः ॥२७।। ૭૩૫ Page #887 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૮ કોના બોધે બોધ ન ઉતરે? કોના બોધે બોધ ન ઉતરે? ૧ (ધ્રુવપદ) એમ તત્ત્વ પરિચયવંતાએ, આત્મ કાય એકતા એ, નય વિભાજન યુક્તિ પસાયે, ખુલ્લી સાવ કરાયે... કોના બોધે. ૨ બોધ કોના ન ઉતરે આજે, બોધ એક સ્કૂટતો આ જે, જે સ્વરસ રભાસથી કર્યો. ભગવાન અમૃતચંદ્ર વર્ણો.... કોના બોધે. ૩ S અમૃત પદ - ૨૯. અનુભૂતિ આવિર્ભત થઈ આ, અનુભૂતિ આવિર્ભત... ધ્રુવપદ. ૧ અનવમ પરભાવ ત્યાગ તણી આ, દષ્ટાંત દૃષ્ટિ અદ્ભુત, જ્યાં હજુ વૃત્તિમાં ના ઉતરે, વેગે અત્યંત જ ત... અનુભૂતિ. ૨ ત્યાં તો સકલ પરકીય ભાવોથી, ઝટ લઈને જ વિમુક્ત, આવિર્ભત સ્વયં જ થઈ આ, ભગવાન અમૃત ઉક્ત... અનુભૂતિ. ૩ (મતિની) इति परिचिततत्त्वैरात्मकायैकतायां, नयविभजनयुक्त्यात्यंतमुच्छादितायां । अवतरति न बोधो बोधमेवाद्य कस्य, स्वरसरभसकृष्टः प्रस्फुटनेक एव ।।२८|| अवतरति न यावद् वृत्तिमत्यंतवेगा - दनवमपरभावत्यागदृष्टांतदृष्टिः । झटिति सकलभावैरन्यदीय विमुक्ता, स्वयमियमनुभूति स्तावदाविर्भूव ॥२९।। ૭૩૬ Page #888 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૩૦ સર્વ પ્રદેશે સ્વરસથી ભરિયો, હું ચેતનરસ દરિયો.. (૨) ધ્રુવપદ. ૧ સર્વ દિશાએ સર્વ પ્રદેશ, સ્વરસથી નિર્ભર ભરિયો, ભાવ જેનો સ્વ સ્વયં તે ચેતું, હું અનુભવ રસ દરિયો.. સર્વ પ્રદેશે. ૨ સ્વયં સ્વને હું એક અનુભવું, દ્વૈતભાવ જ્યાં નહિ, એવો નિરંતર ચેતન ચેતું, ભાવ અદ્વૈત જ જ્યાંહિ... સર્વ પ્રદેશે. ૩ છે ન છે ન મુજ કોપણ મોહ, કોઈ પ્રકારનો ક્યાંહિ, ભગવાન અમૃતમય ચિંઘનનો, મહાનિધિ છું હું આંહિ... સર્વ પ્રદેશે. ૪ અમૃત પદ - ૩૧ થયો ઉપયોગ આત્મારામ, થયો ઉપયોગ આત્મારામ... ધ્રુવપદ. ૧ એમ અન્ય સર્વે ભાવો આ, જૂદા જ મુજથી છેક, જાણી આત્માથી કરી અળગા, પ્રગટ્ય ફુટ સુવિવેક... થયો ઉપયોગ આત્મારામ. ૨ સ્વયં જ આ ઉપયોગ ધરતો, આત્માને અહીં એક, પરમાર્થ પ્રકટ કરતા દર્શન, જ્ઞાન-ચારિત્રે છેક... થયો ઉપયોગ આત્મારામ. ૩. કરી પરિણતિ નિત્ય જ ધરતો, રત્નત્રયી પરિણામ, ઉપયોગ શુદ્ધ પ્રવૃત્ત થયો આ, થઈને આત્મારામ... થયો ઉપયોગ આત્મારામ. ૪ આત્મારામ નંદન આરામે, કરતો નિત આરામ, રમતો આત્મામાં અમૃત તે, ભગવાન આત્મારામ... થયો ઉપયોગ આત્મારામ. ૫ (સ્વાના) सर्वतः स्वरसनिर्भरभावं, चेतये स्वयमहं स्वमिहैकं । नास्ति नास्ति मम कश्चन मोहः, शुद्धचिद्घनमहोनिधिरस्मि ।।३०।। (મતિની) इति सति सह सवैरन्यभावे विवेके, स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकं । प्रकटितपरमाथै र्दशनज्ञानवृत्तैः, कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः ॥३१॥ ૭૩૭ Page #889 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ મજ્જન કરો રે મજ્જન કરો, શાંતરસે સહુ મજ્જન કરો ! લોક સુધી આ ઉછળતા રસમાં, લોક સાથે સહુ મજ્જન કરો !... મજ્જન. ૧ વિભ્રમનો પડદો ફૂલાવી, અમૃતરસે આ ઝૂલવતો, અમૃતચંદ્ર ઉલ્લાસાવ્યો ભગવાન, શાનસિંધુ ઉષ્મગ્ન થતો... મજ્જન. ૨ - ૭૩૮ ૩૨ (વસંતતિના) मजंतु निर्भरममी सममेव लोकाः, आलोकमुच्छलति शांतरसे समस्ताः । आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण, प्रोन्मोग्न एष भगवानावबोधसिंधुः ||३२|| ડ Page #890 -------------------------------------------------------------------------- ________________ જીવાજીવ અધિકાર અમૃત પદ - ૩૩ સિદ્ધચક્ર પદ વંદો રે ભવિકા' - એ રાગ જ્ઞાન મનોગંદન આ વિલસે, જ્ઞાન મનોગંદન આ, ધીર ઉદાત્ત અનાકુલ દીસે, મનોગંદન આ હસે રે.. સજ્જના ! જ્ઞાન. ૧ જીવ અજીવ વિવેક કરંતી, દૃષ્ટિ વિશાલા આપે, પાર્ષદ જનને પ્રતીત પમાડી, ભેદજ્ઞાનને થાપે રે... સજ્જના ! જ્ઞાન. ૨ આસંસારથી બદ્ધ બંધનના, વિધિ તણા વિધ્વંસે, વિશદ્ધ સ્કર્ટતું જ્ઞાન અહો ! આ, ફુટપણે જ વિલંસે... રે સજ્જના ! જ્ઞાન. ૩. આત્મામાંહિ રમણ કરતું, આત્મારામ એ જ્ઞાન, ધામ અનંતું જેનું પ્રકાશે, એવું તે ધામ મહાન... રે સજ્જના ! જ્ઞાન. ૪ પ્રત્યક્ષ અમૃતચંદ્ર જ્યોતિથી, નિત્ય ઉદિત ભગવાન, એવું અહો ! આ અનાકુલ વિલસે, મનોગંદન (આહ્વાદતું) આ શાન... રે સજ્જના ! જ્ઞાન. ૫ અમૃત પદ - ૩૪ અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે, અલ્યા ! વિરમ વિરમ ! અલ્યા રે ! બીજા નકામા કોલાહલનું, કામ રે! શું છે ત્યારે ?... અલ્યા. ૧ આપોઆપ ચૂપચાપ થઈ તું, લે ષટ્ માસ નિહાળી, ને જે હૃદય સરોવરમાંહિ, પુદ્ગલથી નિરાળી... અલ્યા. ૨ જ્યોતિ રૂપ પુરુષની તુજને, ભાસે શું અનુપલબ્ધિ ? કે ભગવાન અમૃત જ્યોતિની, ભાસે શું ઉપલબ્ધિ ?... અલ્યા. ૩ . (શાર્દૂલવિહીતિ) जीवाजीवविवेकपुष्कलदृशा प्रत्याययत्पार्षदा - नासंसारनिबद्धबंधनविधिध्वंसाद्विशुद्धं स्फुटत् । आत्माराममनंतधाम महसाध्यक्षेण नित्योदितं, धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनो हादयत् ॥३३॥ (મતિની) विरम किमपरेणाकार्यकोलाहलेन, स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकं । हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो, ननु किमनुपलब्धि भांति किंचोपलब्धिः ।।३४।। ૭૩૯ Page #891 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૩૫ ‘ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે' - એ રાગ આત્મા અનુભવો આત્મા આત્મમાં રે, છોડી સમસ્ત અનાત્મ... (૨) ધ્રુવપદ. ૧ ચિત્ શક્તિથી ખાલીખમ બધું રે, છાંડી દઈ ઝટ સાવ, ને સ્ફુટતર ચિત્ શક્તિ માત્ર આ રે, સ્વ અવગાહી ભાવ... આત્મા. ૨ વિશ્વની ઉપર ચારુ ચરંત આ રે, આત્મ સાક્ષાત્ અનંત, પરમાત્મા આત્મામાં અનુભવો રે, ભગવાન અમૃત સંત... આત્મા. ૩ મ્ય અમૃત પદ ‘ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ - ૩૬ ચિત્ શક્તિ એ ચેતન કેરૂં, છે સર્વસ્વ જ સાર... ધ્રુવપદ. અનંત સ્વ સંપદ્ આત્માની, ચિત્ શક્તિ અવધાર... ચિત્ શક્તિ. ૧ ચિત્ શક્તિથી વ્યાપ્ત જેહનો, છે સર્વસ્વ જ સાર, આટલો જ છે જીવ તેહ આ, નિશ્ચયથી નિરધાર... ચિત્ શક્તિ. ૨ ચિત્ શક્તિથી અતિરિક્ત આ, ભાવો જે સઘળા ય, પૌદ્ગલિક જ તે ભગવાન ભાખે, અમૃતચંદ્ર મુનિરાય... ચિત્ શક્તિ. ૩ मालिनी सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं, स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रं । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनंतं ||३५|| ડ अनुष्टुप् चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयं । अतोतिरिक्ताः सर्वेपि भावाः पौद्गलिका अमी ||३६|| ડ ૭૪૦ Page #892 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૩૭ “ઋષભ નિણંદશું પ્રીતડી' - એ રાગ વર્ણાદિ આ નથી આત્મના, નથી રાગાદિ પણ કોઈ ય વિભાવ.. (ધ્રુવપદ) વર્ણાદિ રૂપી પુદ્ગલ ગુણો, તે તો પ્રગટપણે હોયે પરભાવ.. વર્ણાદિ. ૧ રાગાદિ આત્મસ્વભાવ ના, ચિત્ વિકાર તે વિકૃત ચેતન વિભાવ, તેથી વર્ણાદિ રાગાદિ ભાવ આ, આત્માને સર્વે હોયે ભિન્ન ભાવ... વર્ણાદિ. ૨ તેથી અંતરે તત્ત્વથી દેખતાં, તે ભાવ તો કો પણ હોય ન દેષ્ટ, દષ્ટ એક જ હોય આત્મા, ભગવાન અમૃત જયોતિ સુસ્પષ્ટ... વર્ણાદિ. ૩ અમૃત પદ - ૩૮ રોળાવૃત્ત 'નિર્માણ થાયે જેનાથી જે કાંઈ પણ આ વિશ્વમાંહિ, તે તો તે જ નિશ્ચય હોય, કોઈ પ્રકારે અન્ય નહિં; મ્યાન ઘડ્યું સોનાથી તે તો સોનું દેખે લોક અહિં, પણ તલવાર ન કોઈ પ્રકારે - ભગવાન અમૃત વસ્તુ કહી. - શનિની वर्णाद्या वा रागमोहादयो वा, भिन्ना भावाः सर्व एवास्य पुंसः । तेनैवांतस्तत्त्वतः पश्यतोऽमी, नो दृष्टाः स्युर्दृष्टमेकं परं स्यात् ||३७|| उपजाति निर्वयते येन यदत्र किंचित् - तदेव तत्स्यान्न कथंचनान्यत् । रुक्मेण निर्वृत्तमिहासिकोश, Tયંતિ હમે ન થંવનાહિં ||રૂ૮ : ૭૪૧ Page #893 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૩૯ વર્ણાદિ સામગ્રી સમગ્રા, પુદ્ગલનું નિર્માણ, ખરે! એક પુદ્ગલનું નિર્માણ, તેથી પુદ્ગલ માત્ર જ હો આ ! પણ આત્મા તો ના જ, (કારણ) તેથી અન્ય વિજ્ઞાનઘનો તે, ભગવાન અમૃત આ જ... વર્ણાદિ. અમૃત પદ - ૪૦ જીવ વર્ણાદિમય કદી હોય ના, ઘડો માટીનો ઘીમય હોય ના.. (ધ્રુવપદ).. જીવ. ૧ ઘી ભર્યું માટીના ઘડા મહિ, તેથી “ઘીનો ઘડો' જ કહ્યો અહીં. પણ ઘડો ઘીમય કદી હોય ના, તેમ જીવ વર્ણાદિમય હોય ના... જીવ. ૨ જીવ રહ્યો વર્ણાદિમય પુદ્ગલે, તેથી વર્ણાદિસંત કહ્યો ભલે, પણ જીવ વર્ણાદિમય હોય ના, ભગવાન અમૃત સમય લોપાય ના... જીવ. ૩ उपजाति वर्णादिसामग्र्यमिदं विदंतु, निर्माणमेकस्य हि पुद्गलस्य । ततोस्त्विदं पुद्गल एव नात्मा, વત: સ વિજ્ઞાન નcતોચ: //રૂBIT. अनुष्टुप् घृतकुंभामिधानेपि कुंभो घृतमयो न चेत् । जीवो वर्णादिमजीवजल्पनेपि न तन्मयः ॥४०।। ૭૪૨ Page #894 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૪૧ ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ ચેતન ચડ્યેકે આ અતિ, ચૈતન્ય લક્ષણે સાર રે... ચેતન. (ધ્રુવપદ) અચલ અનાદિ અનંત જે, સ્વસંવેદ્ય ફુટ ધાર રે... ચેતન ચકચકે. ૧ એવું ચૈતન્ય જીવ આ સ્વયં, ચકચકતું નિરધાર રે, ભગવાન અમૃત જ્યોત તે, પ્રગટ સમયસાર રે.. ચેતન ચકચકે. ૨ અમૃત પદ - ૪૨ ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ ચેતન ચડ્યેકે આ અતિ, ચૈતન્ય લક્ષણે સાર... ચેતન. (ધ્રુવપદ) વર્ણાદિ સહિત, આ વા વર્ણાદિ રહિત રે, એમ અજીવ બે પ્રકારનો, તેથી જ અહીં એ રીત રે.. ચેતન ચકચકે. ૧ ઉપાસી અમૂર્ણપણું જગત આ, જીવ તત્ત્વ દેખે ના જ રે, એમ આલોચી વિવેચકો, આલંબો ચૈતન્ય આ જ રે... ચેતન ચકચકે. ૨ અતિવ્યાપિ જે ન વર્તતું, જાતું લક્ષણ વ્હાર રે, અવ્યાપિ પણ જે છે નહિ, એવું સમુચિત સાર રે... ચેતન ચકચકે. ૩ ચૈતન્ય એહ આલંબજો, જીવ તત્ત્વ જે સાર રે, વ્યક્તપણે વ્યંજિત કરે, ભગવાન અમૃત ધાર રે... ચેતન ચકચકે. ૪ अनुष्टुप् अनाद्यनंतमचलं स्वसंवेद्यमिदं स्फुटं । जीवः स्वयं तु चैतन्यमुच्चै श्चकचकायते ।।४१।। S शार्दूलविक्रीडित वर्णाधैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो, नामूर्त्तत्वमुपास्य पश्यति जगजीवस्य तत्त्वं ततः । इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा, व्यक्तं व्यंजितजीवतत्त्वाचलं चैतन्यमालम्ब्यतां ।।४२।। ૭૪૩ Page #895 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૪૩ ભેખ રે ઉતારો રાજા ભરધરી' - એ રાગ (ચાલુ) (‘ચેતન ચકચકે' ઈત્યાદિ ધ્રુવપદ) એમ લક્ષણથી અજીવ તો, જીવથી ભિન્ન દીસંત રે, જ્ઞાની જનો આ અનુભવે, જે સ્વયં ઉલ્લસંત રે... ચેતન ચકચકે. ૧ તો ય અજ્ઞાનિનો મોહ નિરવધિ, વૃદ્ધિગત આ અપાર રે, ક્યમ રે ! નાચે? ભગવાન કરે, અમૃતચંદ્ર પોકાર રે... ચેતન ચકચકે. ૨ અમૃત પદ - ૪૪ , “સાહેબા વાસુપૂજ્ય જિર્ણોદા' - એ રાગ નાટક એક અનાદિ દેખો ! પુગલ નટડો તિહાં આ લેખો !.... ધ્રુવપદ. ચાલી રહ્યું અનાદિથી ખોટું, અવિવેક નાટક આ મોટું.. નાટક. ૧ તેમાં પુદ્ગલ નટડો નાચે, વર્ણાદિમાન વેષે માર્ચ, પણ બીજો કોઈ ત્યાં ન જ નાચે, પુદ્ગલ એક જ ત્યાં તો રાચે... નાટક. ૨ એહ જીવ તો રાગાદિ અશુદ્ધ, પુદ્ગલ વિકારથી વિરુદ્ધ, ચૈતન્ય ધાતુમય મૂર્તિ શુદ્ધ, ભગવાન અમૃત ભાખે બુદ્ધ... નાટક. ૩ वसंततिलका जीवादजीवमिति लक्षणतो विभिन्नं, ज्ञानी जनोनुभवति स्वयमुल्लसंतं । अज्ञानिनो निरवधिप्रविज्जूंभितोयं, मोहस्तु तत्कथमहो बत नानटीति ||४३।। वसंततिलका अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये, वर्णादिमानटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध - चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।४४|| ૭૪૪ Page #896 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૪૫ “જ્ઞાનને ઉપાસીએ - કૂચનો રાગ શાન કરવતથી જીવ અજીવનો, ભેદ કૌશલ અભ્યાસીએ.... જ્ઞાન. (ધ્રુવપદ). ૧ જીવ અજીવ બે દ્રવ્યની જોડલી, અનાદિની આ જોડી, જ્ઞાન-કરવતથી કાષ્ઠ શું સ્ફટ બે, ફાડ પાડી તે ત્રોડી... જ્ઞાન. ૨ જીવ અજીવ આ ફુટ વિઘટના, એમ હજુ ન જ્યાં પામિયા, ત્યાં તો જગતમાં વ્યાપિ રહેલા, ચેતન રસ તો જામિયા... જ્ઞાન. ૩ એવી જગત વ્યાપિ વ્યક્ત વિકસતી, ચિત્માત્ર શક્તિથી પોતે, જ્ઞાતુદ્રવ્ય અતિરસથી પ્રકાશિયું, ભગવાન અમૃત જ્યોતે... જ્ઞાન. ૪ मंदाक्रांता इत्थं ज्ञानक्रकचकलनापाटनं नाटयित्वा, जीवाजीवौ स्फुटविघटनं नैव यावत्प्रयातौ । विश्वं व्याप्य प्रसभविकसद्ध्यक्तचिन्मात्रशक्त्या, ज्ञातृद्रव्यं स्वयमतिरसात्तावदुच्चै श्चकासे ||४५|| ૭૪૫ Page #897 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ કર્તૃકર્મ અધિકાર અમૃત પદ ૪૬ જુઓ ! જ્ઞાન જ્યોતિ આ સ્ફુરતી, (૨) કર્ત્ત કર્મ પ્રવૃત્તિ ઝૂલતી... જુઓ ! જ્ઞાનજ્યોતિ... (ધ્રુવપદ) ૧ હું ચિદ છું એક અહીં કર્તા, કર્મ ક્રોધ આદિ આ મ્હારૂં, કર્તૃકર્મ પ્રવૃત્તિ એવી, અશોની શમવતી વારુ... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૨ પૃથક્ દ્રવ્ય નિરુપધિ ભાસે, એવું સાક્ષાત્ વિશ્વ પ્રકાશે, પરમોદાત્ત ધીર તે અતિશે, ભગવાન અમૃત જ્યોતિ દીસે... જુઓ ! જ્ઞાનજ્યોતિ. ૩ . હ અમૃત પદ - ૪૭ ‘જીવ્યું ધન્ય તેહનું’ – એ રાગ ઉગ્યું શાન ભેદનું, ઉગ્યું જ્ઞાન ભેદનું... ધ્રુવપદ પર પરિણતિ સઘળી છંડતું, ખંડતું ભેદવાદના પાશ... ઉગ્યું જ્ઞાન ભેદનું. પામ્યું ઉદય જ્ઞાન અખંડ આ, ઝગમગ પ્રચંડ પ્રકાશ... ઉગ્યું શાન. ૧ કર્તા કર્મના કાર્યતણો કહો, કેમ હોય અહિ અવકાશ... ઉગ્યું જ્ઞાન. પુદગલમય કર્મના બંધનો, કેમ હોય વળી અહીં પાશ ?... ઉગ્યું જ્ઞાન. ૨ કર્તા મઢ્યો કમ પણ ફિટિયું, ફિટ્સે અજ્ઞાનનું અંધાર... ઉગ્યુ શાન. છૂટયું કર્મનું બંધન આકરૂં, જીવન્મુક્ત તણો અવતાર... ઉગ્યું જ્ઞાન. ૩ આત્મખ્યાતિ'માં આત્મખ્યાતિ કરી, અમૃત ખ્યાતિ પામ્યા એ અપાર... ઉગ્યું જ્ઞાન. ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્ર તે, વર્ષાવી અમૃતરસધાર... ઉગ્યું જ્ઞાન. ૪ मंदाक्रांता एकः कर्त्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी, इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिं । ज्ञानज्योतिः स्फुरति परमोदात्तमत्यंतधीरं, साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वं ||४६ || ડ मलिनी परपरिणतिमुज्झत् खंडयभेदवादा निदमुदितमखंडं ज्ञानमुश्चंडमुच्चैः । ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ||४७ || હ ૭૪૬ - Page #898 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ ૪૮ - એ રાગ (રત્નમાલા) પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે, પુરાણ પુરુષ આ શાની પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે... પુરાણ. ૧ એમ પરભાવ પ્રપંચ હરીને, પરદ્રવ્યથી ૫૨ નિવૃત્તિ કરીને, ‘જય જય આરિત આદિ જિણંદા’ વિજ્ઞાનઘન સ્વભાવ ધરંતો, સ્વને અભયથી આસ્થા કરંતો... પુરાણ. ૨ અજ્ઞાને કરી અત્ર પ્રવર્ત્ય, કર્તા કર્મ ક્લેશથી નિવૃર્યો, પુરાણ પુરુષ આ જ્ઞાની પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે... પુરાણ. ૩ જ્ઞાની થયેલો અહીંથી પ્રકાશે, સાક્ષી જગત્નો સ્વરૂપે પ્રભાસે, પુરુષ પુરાણો વિજ્ઞાનઘન આ, વરષે ભગવાન અમૃત ઘન આ... પુરાણ. ૪ અમૃત પદ - ૪૯ ધન્ય રે ! દિવસ આ અહો ! અથવા ‘ભેખ રે ઉતારો રાજા ભરથરી !' - એ રાગ. મીંડુ મૂકાવે કર્મનું, જ્ઞાની કર્તૃત્વ શૂન્ય રે, ભગવાન અમૃતચંદ્રની, અમૃત વાણી એ સુણ્ય રે... મીંડુ મૂકાવે કર્મનું. ૧ વ્યાપ્ય - વ્યાપકતા નિશ્ચયે, તદાત્મામાં જ હોય રે, અતદાત્મમાં તો કદી, વ્યાપ્ય - વ્યાપકતા નો'ય રે... મીંડું. ૨ વ્યાપ્ય-વ્યાપક એ ભાવના, વિના સંભવ એમ રે, કર્તા-કર્મના ભાવની, સ્થિતિ શી ? કહો કેમ રે... મીંડું. ૩ એમ ઉદ્દામ વિવેકથી, સર્વભક્ષી (ગ્રાસી) મહાતેજ રે, તે મહટ્ના મહાભારથી, તમમ્ ભેદતો એ જ રે... મીંડું. ૪ જ્ઞાની થઈ ત્યારે લસી રહ્યો, પુરુષ આ કર્તૃત્વ શૂન્ય રે, ભગવાન અમૃતચંદ્રની, ‘આત્મખ્યાતિ’ અનન્ય રે... મીંડું. પ शार्दूलविक्रीडित इत्येवं विरचय्य संप्रति परद्रव्यान्निवृत्तिं परां, स्वं विज्ञानघनस्वभावमभयास्तिघ्नुवानः परं । अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं, ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ||४८|| ਲ शार्दूलविक्रीडित व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि, व्याप्यव्यापकभावसंभवमृते का कर्तृकर्मस्थितिः । इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिंदंस्तमो, ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान् ||४९|| ડ ૭૪૭ Page #899 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૫૦ અમૃત પદ વિજ્ઞાન જ્વાલા જ્વલંત આ પ્રકાશતી, વિજ્ઞાન જ્વાલા જ્વલંત આ પ્રકાશતી... (ધ્રુવપદ). ૧ જ્ઞાની સ્વ-પરપરિણતિ જાણતો, પુદ્ગલ કંઈ પણ તે જ ન જાણતો, અંતર વ્યારૃ વ્યાપ્યત્વ ન વેદતો, ધૈયનો નિત્ય અત્યંત છે ભેદ તો... વિજ્ઞાન, ૨ કર્તા આત્મા પુદ્ગલ કર્મ એ અતિ, હૃયની કર્તા કર્મ-ભ્રમની મતિ, ત્યાં લગી અજ્ઞાનથી ભાસતી, વિજ્ઞાન જ્વાલ જ્યાં લગી ન પ્રકાશતી... વિજ્ઞાન. ૩ ભેદ અદય કરવત શું ઝટ ઉપજાવતી, ભગવાન અમૃત જ્યોતિ ઉલ્લાસતી... વિજ્ઞાન, ૪ અમૃત પદ ૫૧, ૫૨, ૫૭, ૫૪ ધન્ય રે દિવસ આ અહો !' - એ રાગ - જડ ક્રિયા-કર્મ તે જડ કરે, ચેતન ક્રિયા કર્મ ચેતંન રે... (ધ્રુવપદ) ભગવાન અમૃત ભાખિયું રે, તત્ત્વ ચિંતામણિ રતંન રે... જડ ક્રિયા-કર્મ. ૧ પરિણમે જેહ કર્તા હોય તે, પરિણામ તે કર્મ હોય રે, પરિણતિ જે તે ક્રિયા-ત્રણે, ભિન્ન વસ્તુતાએ નો'ય રે... જડ ક્રિયા-કર્મ. ૨ એક જ પરિણમે છે સદા, પરિણામ એકનો સદાય રે, એકની પરિણતિ હોય છે, અનેક પણ એક જ હોય રે... જડ ક્રિયા-કર્મ. ૩ બે પરિણમે ન નિશ્ચયે, (કારણ) પરિણામ બેનો ન હોય રે, બેની પરિણતિ હોય ના, (કારણ) અનેક અનેક જ સદાય રે... જડ ક્રિયા-કર્મ. ૪ એકના કર્તા બે હોય ના, એકના કર્મ બે નો’ય રે, એકની ક્રિયા બે હોય ના, (કારણ) એક અનેક ન હોય રે... જડ ક્રિયા-કર્મ. ૫ તત્ત્વ વિજ્ઞાન એ ભાખિયું, અર્ચિત્ય ચિંતામણિ સમાન રે, ભગવાન અમૃતચંદ્રજી, ‘વિજ્ઞાનઘન' અભિધાન રે... જડ ક્રિયા-કર્મ. ૬ 55 स्रग्धरा ज्ञानी जानन्नपीमां स्वपरपरिणतिं पुद्गलश्चाप्यजानन्, व्याप्त व्याप्यत्वमंतः कलयितुमसहो नित्यमत्यंतभेदात् । अज्ञानात्कर्तृकर्मभ्रममतिरनयो भाति तावन्न यावत्, विज्ञानार्चि श्चकासति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ||५०|| ਲ आर्या यः परिणमति स कर्त्ता यः परिणामो भवेत्तु तत्कर्म । या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया ॥ ५१|| एकः परिणमतिः सदा परिणामो जायते सदैकस्य । एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः ||५२|| नोभौ परिणमतः खलु परिणामो नोभयोः प्रजायेत । उभयोर्न परिणतिः स्याद्यदनेकमनेकमेव सदा ||५३ || नैकस्य हि कर्तारौ द्वौ स्तो द्वे कर्मणी न चैकस्य । नैकस्य च क्रिये द्वे एकमनेनः यतो न स्यात् ॥५४॥ ઇ ડ ડ ડ ૭૪૮ Page #900 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૫ અહમ્ અનાદિ હારૂં બાળ રે... ભાન તને કેમ ના'વે ? જ્ઞાન અમૃત જ્યોતિ આ ભાળ રે... ભાન તને કેમ ના'વે ? ૧ પર હું કરૂં હું કરૂં હું કરૂં... ભાન તને. એવું અહમૂનું તમારું આકરૂં... ભાન તને. ૨ અનાદિથી આ વેગે દોડતું... ભાન તને. મોહી જીવનો કેડો ન છોડતું. ભાન તને. ૩ વાયું વારી શકાય ન બાધતું. ભાન તને. અહં બ્રહ્મરાક્ષસ શું વાધતું... ભાન તને. ૪ વિલય એક વાર થઈ જાય રે... ભાન તને. ફરી બંધન તો શું થાય રે... ભાન તને. ૫ જ્ઞાનઘન આત્મ સુજાણને... ભાન તને. સુણી ભગવાન અમૃત વાણને.. ભાન તને. ૬ शार्दूलविक्रीडित आसंसारत एव धावति परं कुर्वेहमित्युच्चकैः, दुर्वारं ननु मोहिनामिह महाहंकाररूपं तमः । तद् भूतार्थपरिग्रहेण विलयं यद्येकवारं व्रजेत्, तत्किं ज्ञानघनस्य बंधनमहो भूयो भवेदात्मनः ||५५।। ૭૪૯ Page #901 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૫૬ ‘ભેખ રે ઉતારો રાજા ભરથરી' - એ રાગ આત્મભાવ જ કરે આત્મા, પર સદા પરભાવજી, આત્મા જ ભાવ આત્મના, પરના તે પરભાવજી... આત્મભાવ જ કરે. આત્મા. ૧ આત્મભાવ તે ભલે શુદ્ધ હો, ભલે અશુદ્ધ વિભાવજી, પણ તે સર્વનો કર્તા ખરે ! આત્મા જ નિશ્ચય ભાવજી..... આત્મભાવ. ૨ વર્ણ-૨સ-ગંધાદિ ગુણમયા, પુદ્ગલ રૂપ અનેકજી, કર્મ નોકર્મ એ સર્વનો, કર્તા પુદ્ગલ એકજી... આત્મભાવ. ૩ ભેદ જ્ઞાનનો સમજાવશે, એ નિશ્ચય સિદ્ધાંતજી, ભગવાન અમૃતચંદ્રજી, દઈ સમર્થ દૃષ્ટાંતજી... આત્મભાવ. ૪ અમૃત પદ - ૫૭ જ્ઞાન ભોજન અજ્ઞાનથી બગાડતો, શાને રાગનો રંગ લગાડતો, ગજ શું ખડ આ ખરેખર ! ખાય રે, મિષ્ટ ભોજન શું ખડ મિલાય રે... જ્ઞાનભોજન. ૧ ખટમીઠો શ્રીખંડ આ ખાઈને, ખટમીઠા રસથી ન ધરાઈને, અતિવૃદ્ધિથી દોહે ગાયને, દૂધ રસાળું પીવા ધાયને ખડખાવાપણું આ છોડને, જ્ઞાનભોજનમાં મનને જોડને ! ભગવાન અમૃતચંદ્રની આ વાણને, અમૃતમયી સદાય પ્રમાણને !... જ્ઞાનભોજન. ૩ જ્ઞાનભોજન. ૨ अनुष्टुप् आत्मभावान्करोत्यात्मा, परभावान्सदा परः । आत्मैव ह्यात्मनो भावाः परस्य पर एव ते ॥५६॥ ડ वसंततिलका अज्ञानतस्तु सतॄणाभ्यवहारकारी, ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः । पीत्वा दधीक्षु मधुराम्लरसातिगृद्धया, गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालं ॥ ५७॥ ડ ૭૫૦ Page #902 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૫૮ અજ્ઞાને કર્તા થઈ આત્મા, આકુળ થઈ અકળાય... ધ્રુવપદ. અજ્ઞાને મૃગ મૃગજલ પીવા, જલબુદ્ધિથી ધાય, અજ્ઞાને અંધારે રજુ, માની સાપ પલાય... અજ્ઞાને કર્તા. ૧ અજ્ઞાને જ વિકલ્પ ચક્રના, કરણ ચાકડે ચડાય, વાયે હેલે ચડતા સાયર શું, હાય હિલોળા ખાય... અજ્ઞાને કર્તા. ૨ શુદ્ધ જ્ઞાનમય છતાંય પોતે, જન આ કર્તા થાય, ભગવાન અમૃત જ્યોતિ ભૂલી, આકુળ થઈ અકળાય... અજ્ઞાને કર્તા. ૩ અમૃત પદ - ૫૯ ધાર તરવારની સોહલી દોહલી” – એ રાગ જ્ઞાની હંસ જાણતો, કર્તુત્વ ન આણતો, જાણે પણ કાંઈ પણ ના કરે છે, શુદ્ધ ચૈતન્ય ધાતુ પરે રૂઢ તે, શુદ્ધ અમૃત અનુભવ ધરે છે... શાની હંસ. ૧ હંસ જ્યમ નીર ને ક્ષીર વિવેચતો, નીર ને ક્ષીર વિવેક આ, તેમ જ શાને કરી વિવેચકતા ધરી, પર અને આત્મ વિશેષ જાણે.. જ્ઞાની હંસ. ૨ તેહ અચલા ખરે ! ચૈતન્ય ધાતુ પરે, નિત્ય અધિરૂઢ થઈને રહે છે, તેહ જાણે જ છે કંઈ ન કરે જ છે, એમ ભગવાન અમૃત કહે છે... શાની હંસ. ૩ શર્ટૂનવિકીડિત अज्ञानान्मृगतृष्णकां जलधिया धावंति पातुं मृगा, अज्ञानात्तमसि द्रवंति भुजगाध्यासेन रज्जौ जनाः । अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरंगाब्धिवत्, शुद्धज्ञानमया अपि स्वयममी कर्वीभवंत्याकुलाः ॥५८|| वसंततिलका ज्ञानाद्विवेचकतया तु परात्मनो र्यो, जानाति हंस इव वाःपयसोर्विशेषं । चैतन्यधातुमचलं स सदाधिरूढो, जानीत एव हि करोति न किंचनापि ||५९|| ૭૫૧ Page #903 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - દo “શ્રી સુપાર્શ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ' - એ રાગ જુઓ ! જ્ઞાનનો પ્રભાવ ! જુઓ જ્ઞાનનો પ્રભાવ, કરે નાશ કર્તૃભાવ, જુઓ જ્ઞાનનો પ્રભાવ !... ૧ અગ્નિ ઉષણતા જણાય, જલ શીતતા ગણાય, એમ વ્યવસ્થા કરાય, જ્ઞાન પ્રભાવે કળાય.. જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૨ મીઠું મરચું ભભરાય, લવણ સ્વાદ અવરાય, સ્વાદભેદ દૂર થાય, શાને લવણ કળાય... જુઓ જ્ઞાનનો પ્રભાવ! ૩ સ્વરસે વિકસતી નિત, ચૈતન્ય ધાતુ તણી રીત, અને ક્રોધાદિની રીત, શાને જણાયે સુરીત.. જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૪ ભેદજ્ઞાનને પ્રભાવ, ભેદતી જ કર્તૃભાવ, ભગવાન અમૃત સ્વભાવ, જ્ઞાનજ્યોતિ એ જમાવ... જુઓ જ્ઞાનનો પ્રભાવ ! ૫ અમૃત પદ - ૧ આત્મા આત્મને જ્ઞાન કરતો, કાં અજ્ઞાન કરંત, એમ આત્મા આ આત્મભાવનો, કર્તા ખરે ! હવંત... આત્મા આત્મને જ્ઞાન કરતો. ૧ પણ પરભાવનો કર્તા તે તો, કોઈ કાળે પણ નો'ય, ભગવાન અમૃતચંદ્રની એવી, અમૃત વાણી જય... આત્મા આત્માને શાન કરતો. ૨ અમૃત પદ - ૨ આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! આત્મ સ્વયં છે જ્ઞાન, જ્ઞાન સિવાય બીજું જ કહો શું, અત્ર કરે તે જ્ઞાન ?... આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! ૧ પરભાવનો કર્તા આ આત્મા, તે તો આ અજ્ઞાન, વ્યવહારીઓનો મોહ જ છે આ, કહે અમૃત ભગવાન... આત્મા જ્ઞાન સ્વયં જ ખરેખર ! ૨ मंदाक्रांता ज्ञानादेव ज्वलनपयसोरोषण्यशैत्यव्यवस्था, ज्ञानादेवोल्लसति लवणस्वादभेदव्युदासः । ज्ञानादेव स्वरसविकसन्नित्यचैतन्यधातोः, क्रोधादेश्च प्रभवति भिदा भिंदती कर्तृभावं ॥६०|| अनुष्टुप् अज्ञानं ज्ञानमप्येवं, कुर्वन्त्रात्मानमंजसा | स्यात्कर्तात्मात्मभावस्य, परभावस्य न क्वचित् ॥६१।। आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किं | परभावस्य कत्मिा मोहोयं व्यवहारिणां ।।६२।। Page #904 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ ૬૩ ‘ભૈયા ! જીવ જો પુદ્ગલ કર્મ કરે ના, વિષમ આ સંસાર' - એ રાગ કોણ કરે છે તેહ ? નિશ્ચય ને વ્યવહાર તણી તો, વાત અટપટી એહ... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૧ ગુરુદેવ ! આશંકા એ થાતી, વાત ન મુજ સમજાતી, કર્તા-કર્મની વાત અતિશે, અટપટી આ દેખાતી... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૨ તીવ્ર વેગી હે શિષ્ય ! એ ત્યારો, મોહ હણવાને કાજે, - પુદ્ગલ કર્મનો કર્તા કહિએ, સાંભળજે અહિં આ જે... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૩ ભગવાન અમૃતચંદ્રની અમૃત, વાણી આ સાંભળજે, મોહ વિષે ઉતારી અનાદિ, અમૃત પંથે પળજે... જીવ જો પુદ્ગલ કર્મ કરે ના... ૪ અમૃત પદ - ૬૪ ‘સાહેબા ! વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ દ્રવ્ય પુદ્ગલ આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી, એમ પુદ્ગલ પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ... દ્રવ્ય પુદ્ગલ. ૧ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જેહ ભાવ આત્માનો કરે છે, તેનો તેહ જ કર્ત્ત ઠરે છે, ભગવાન અમૃતચંદ્ર વદે છે... દ્રવ્ય પુદ્ગલ. ૨ वसंततिलका जीवः करोति यदि पुद्गलकर्म नैव, कस्तर्हि तत्कुरुत इत्यभिशंकयैव । एत र्हि तीव्ररयमोहनिबर्हणाय, संकीत्यते श्रणुत पुद्गलकर्मकर्तृ ||६३|| ડ उपजाति स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य, स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं, यमात्मनस्तस्य स एव कर्त्ता ||६४ || હ્ર ૭૫૩ Page #905 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૫ “સાહેબા ! વાસુપૂજ્ય જિગંદા’ - એ રાગ જીવ દ્રવ્ય છે આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી.. (૨) ૧ એમ જીવની પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ, અંતરાય જેમાં ન આવે, એવી નિરંતરાયા સ્વભાવે... જીવ દ્રવ્ય છે આ પરિણામી. ૨ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જેહ ભાવ સ્વનો કરે છે, મા - - - કર્તા તેનો જ તેહ ઠરે છે, ભગવાન અમૃતચંદ્ર વદે છે... જીવદ્રવ્ય છે. આ પરિણામી. ૩ અમૃત પદ - દદ જ્ઞાનમય જ ભાવ ક્યાંથી જ્ઞાનિનો, બીજે ખરે ! ના હોય રે, અજ્ઞાનમય સૌ અજ્ઞાનિનો, ક્યાંથી ? બીજો ના હોય રે... જ્ઞાનમય જ ભાવ. ૧ સમાધાન કરતા આ ભગવાન, જ્ઞાની અમૃત ભાખે રે, શાની વિના બીજું કોણ એનું, રહસ્ય આવું દાખે રે... જ્ઞાનમય જ ભાવ. ૨ उपजाति स्थितेति जीवस्य निरंतराया, स्वभावभूता परिणामशक्तिः ।। तस्यां स्थितायां स करोति भावं, यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ॥६५।। आर्या ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्वः कुतोयमज्ञानिनो नान्यः ॥६६॥ ૭૫૪ Page #906 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ ૬૭ જ્ઞાનમય જ્ઞાનિના ભાવો, અજ્ઞાનિના અજ્ઞાન રે. (૨) ધ્રુવપદ. ૧ જ્ઞાનીના ભાવો તે સર્વે, જ્ઞાનથી ઘડિયા હોય રે, અજ્ઞાનીના સર્વ તેહ તો, અન્નાને ઘડિયા જોય રે... જ્ઞાનમયા જ્ઞાનિના ભાવો. ૨ - સુવર્ણના ભાવો તે સર્વે, સુવર્ણ ઘડિયા જેમ રે, જ્ઞાનીના ભાવો સર્વે તે, શાને ઘડિયા તેમ રે...... જ્ઞાનમયા જ્ઞાનિના ભાવો. ૩ લોહ તણા ભાવો તે સર્વે, લોહે ઘડિયા જેમ રે, અજ્ઞાનીના ભાવો સર્વે, ઘડ્યા અજ્ઞાને તેમ રે...... જ્ઞાનમય જ્ઞાનિના ભાવો. ૪ ભગવાન અમૃત જ્યોતિ પ્રગટ્યું, ભાવ અજ્ઞાન વિલાય રે, જ્ઞાન ભાવ વિલાસ વિલસતો, આત્મા સ્વરૂપ સમાય રે... જ્ઞાનમય જ્ઞાનિના ભાવો. ૫ અમૃત પદ Fe અજ્ઞાનમય ભાવોની ભૂમિકા, વ્યાપી સદા અજ્ઞાની રે, - દ્રવ્ય કર્મ નિમિત્ત ભાવોની, લહે હેતુતા આણી રે... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૧ મિથ્યાત્વ અવિરતિ કષાય યોગો, દ્રવ્ય કર્મના હેતુ રે, તેના હેતુ આત્મભાવનો, હોય અજ્ઞાન હેતુ રે...... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૨ અજ્ઞાન ભાવ તે આત્મચંદ્રને, ગ્રસતો જાણે કેતુ રે, ભગવાન અમૃત જ્યોતિ ઝગે ત્યાં, કિહાં રહે એ હેતુ રે... અજ્ઞાનમય ભાવોની ભૂમિકા. ૩ अनुष्टुप् ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवंति हि । सर्वेप्यज्ञाननिर्वृत्ताः भवंत्यज्ञानिनस्तु ते ॥ ६७ ॥ ડ अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकां । द्रव्यकर्मनिमित्तानां, भावानामेति हेतुतां ||६८|| ડ ૭૫૫ Page #907 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૬૯ અમૃત સાક્ષાત્ પીએ તે વિરલા, અમૃત સાક્ષાત્ પીએ તે હીરલા. (૨). ધ્રુવપદ. ૧ નય પક્ષનું ગ્રહણ જે મૂકી, પક્ષપાતથી જાય છે ચૂકી, સ્વરૂપ દુર્ગમાં ગુપ્ત ભરાઈ, સ્વરૂપ ગુપ્ત વસે છે સદાઈ... અમૃત સાક્ષાત્. ૨ વિકલ્પ જાલ જટિલથી છૂટી, શાંતચિત્ત થયેલા અખૂટી, અમૃત સાક્ષાત્ તેઓ જ પીવે, ભગવાન અમૃત જ્યોતિ જીવે... અમૃત સાક્ષાત. ૩ અમૃત પદ - ૭૦-૮૯ ધાર તરવારની, સોહલી દોહલી' - એ રાગ. પક્ષ નિત ભેદતો, તત્ત્વ ચિત વેદતો, અમૃત અનુભવ કરે તત્ત્વવેદી... ધ્રુવપદ. એક કહે બદ્ધ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વ વેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૦ એક કહે મૂઢ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વ વેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૧ એક કહે રક્ત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિતું ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૨ એક કહે દ્વિષ્ટ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વ વેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૩ उपजाति य एव मुक्त्वा नयपक्षपातं, स्वरूपगुप्ता निवसंति नित्यं । विकल्पजालच्युतशांतचित्ता, स्त एव साक्षादमृतं पिबन्ति ।।६९।। एकस्य बद्धो न तथा परस्य, चिति द्वयो तिति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपात स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।७०।। एकस्य मूढो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्त त्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्याति नित्यं खलु चिच्चिदेव ।।७१।। एकस्य रक्तो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७२।। एकस्य द्वियो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्याति नित्यं खलु चिच्चिदेव ।।७३।। ૭૫૬ Page #908 -------------------------------------------------------------------------- ________________ એક કહે કર્યુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને પક્ષ નિત. ૭૪ એક કહે ભોક્યું છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને. પક્ષ નિત. ૭૫ એક કહે જીવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૬ એક કહે સૂક્ષ્મ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને. પક્ષ નિત. ૭૭ એક કહે હેતુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૮ એક કહે હેતુ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૭૯ एकस्य कर्ता न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७४ || एकस्य भोक्ता न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७५ || एकस्य जीवो न तथा परस्य, चिति द्वयो द्वाविति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७६ || एकस्य सूक्ष्मो न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥७७॥ एकस्य हेतुर्न तथा परस्य चिति द्वयो द्वविति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७८|| एकस्य कार्यं न तथा परस्य चिति द्वयो द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||७९ || ૭૫૭ Page #909 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ એક કહે ભાવ છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૦ એક કહે એક છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૧ એક કહે સાંત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત્ અરે ! ચિત જ નિત્ય તેને.. પણ નિત. ૮૨ એક કહે નિત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્વવેદન ઝૂક્યો, ચિત ખરે ! ચિત જ નિત્ય તેને પણ નિત. ૮૩ એક કહે વાચ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૪ એક કહે નાના છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત બે એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ નિત્ય તેને... પક્ષ નિત. ૮૫ एकस्य भावो न तथा परस्य, चिति द्वयो द्वाविति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||८|| एकस्य चैको न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||८१॥ एकस्य सांतो* न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्त स्याति नित्यं खलु चिच्चिदेव ।।८२।। एकस्य नित्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८३|| एकस्य वाच्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ||८४।। एकस्य नाना न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिंच्चिदेव ||८५|| * પાઠાંતર : શાંત ૭૫૮ Page #910 -------------------------------------------------------------------------- ________________ એક કહે ચેત્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૬ એક કહે દેશ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિત ખરે ! ચિત જ છે નિત્ય તેને.. પક્ષ નિત. ૮૭ એક કહે વેદ્ય છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બેને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન ઝૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૮ એક કહે ભાત છે, અપર કહે તેમ ના, ચિતે પક્ષપાત ને એમ બને, પક્ષપાતે ચૂક્યો, તત્ત્વવેદન મૂક્યો, ચિત્ ખરે ! ચિત જ છે નિત્ય તેને... પક્ષ નિત. ૮૯ S S S (૭૦-૮૯) અમૃત પદ - ૯૦ ધાર તરવારની' - એ રાગ (ચાલુ) એમ ઈચ્છાનુસારે બહુ પ્રકાર જ્યાં, વિકલ્પ અનલ્પની જાલ જામે, . એવી નય પક્ષની, જટિલ નિજ કક્ષની, મોટી અટવી વટાવી વિરામે પક્ષ નિત. ૧ બહાર ત્યમ અંતરે, સમરસ જ રસ ધરે, એવો સ્વભાવ તે સ્વભાવ પામે, માત્ર અનુભૂતિ જ્યાં, એક અમૃતમયી, આત્મ ભગવાન તે આત્મધામે. પક્ષ નિત. ૨ एकस्य चेत्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८६।। एकस्य दृश्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपाती । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८७|| एकस्य वेद्यो न तथा परस्य, चिति द्वयो विति पक्षपाती । यस्तत्त्वावेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ॥८८|| एकस्य भावो न तथा परस्य, चिति द्वयो विति पक्षपातौ । यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव ।।८९।। S S S (૭૮-૮૯) वसंततिलका स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला - मेवं व्यतीत्य महती नयपक्षकक्षा । अंतर्बहिसमरसैकरसस्वभावं, स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रं ||१०|| ૭૫૯ Page #911 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૯૧ - ચામર છંદ (નારા વ) ચિન્મયો મહાનું તેજ જેહ તે જ છું જ હું, આ વિકલ્પ ઈદ્રાલ સર્વ તત્કણે કહ્યું.. ચિન્મયો મહાનું તેજ. ૧ ઈન્દ્રજાલ ઉછળત આ અનંત રંગથી, પુષ્કલા અતિચલા વિકલ્પના તરંગથી... ચિન્મયો મહાન તેજ. ૨ તે નિરસ્ત જેનું માત્ર વિસ્કુરણ ક્ષણે કરે, તેહ ચિન્મય મહમ્મહ તેજ હું ખરે !... ચિન્મયો મહાનું તેજ. ૩ જ્યોતથી મહંત તે અમૃત સદા ઝરંત તે, ભગવાન હું ભવંત તે અમૃત પદે ઠરંત તે... ચિન્મયો મહાનું તેજ. ૪ અમૃત પદ - ૯૨ ચેતું સમયસાર અપારો, જેનો કદીય ન આવે પારો... ચતું સમયસાર. ૧ ચિત્ સ્વભાવે સભર જે ભરિયો, ભાવ અમૃતનો છે દરિયો, પરભાવનો છે જ્યાં અભાવ, સ્વભાવનો સદા છે ભાવ... ચતું સમયસાર. ૨ એવો અનુભવતાં વિણ પાર, ચેતું સમયસાર અપાર, બંધ પદ્ધતિ સકલ ફગાવી, ભગવાન અમૃત જ્યોતિ જગાવી... ચેતું સમયસાર. ૩ रंथोद्धता इंद्रजालमिंदमेवमुच्छल - पुष्कलच्चलविकल्पवीचिभिः । यस्य विस्फुरणमेव तत्क्षणं, 57મતિ તf વિન્મદ: ૬રા (થા-૭૪૨). વાતા ' चित्स्वभावभरभावितभावा - ऽभावभावपरमार्थतयैकं । बंधपद्धतिमपास्य समस्तां, રેતયે સમયસારમાં III (-૧૪૩) ૭૬૦ Page #912 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૩ રત્નમાલા પુરાણ પુરુષ આ પરમ પ્રકાશે, ભગવાન્ આત્મા અમૃત પ્રભાસે... ધ્રુવપદ. વિણ નયપક્ષો અચલો જ સાવ, આક્રામંતો અવિકલ્પ ભાવ... પુરાણ પુરુષ આ. ૧ સાર સમયનો જેહ જણાતો, ગુપચુપથી સ્વયં સ્વાદ કરાતો... પુરાણ પુરુષ આ. ૨ વિજ્ઞાન એકરસ પુણ્ય આ ભરિયો, પુરાણ પુરુષો અમૃત દરિયો.. પુરાણ પુરુષ આ. ૩ જ્ઞાન ભગવાનું આ દર્શન આ છે, જે કંઈપણ તે એક જ આ છે... પુરાણ પુરુષ આ. ૪ અમૃત પદ - ૯૪ આત્મા ગતાનુગત કરે આત્મમાં, આત્મા ગતાનુગત કરે આત્મમાં... ધ્રુવપદ. ૧ ચૂકે નિજ પ્રવાહથી દૂરે, ભમતો વિકલ્પ જાલના પૂરે, વિવેક-નિમ્ન ગમનથી દૂરથી, દોરાયો નિજ પ્રવાહે જોરથી... આત્મા ગતાનુગત કરે. ૨ આત્મા વિજ્ઞાનૈકરસે ઘનો, આત્મા તÊકરસીને આણતો, ગતાનુગતતા નિજ આત્મમાં, પામે જલ શું અમૃત ભગવાનમાં... આત્મા ગતાનુગત. ૩ અમૃત પદ - ૯૫ જીવ્યું ધન્ય તેહનું રે' - એ રાગ કર્તાપણું બાળ તું ! – ધ્રુવપદ વિકલ્પક કર્તા કેવલ પરે ! વિકલ્પ કેવલ કર્મ ભાસ ! બાળ કર્તાપણું બાળ તું!... ૧ કર્તા-કર્મપણું સવિકલ્પનું, પામે નહિ કદી થવા નાશ... કર્તાપણું બાળ તું !.. ૨ शार्दूलविक्रीडित आक्रमन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना, सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयं । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्, ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोप्येयं ।।१३।। S दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौधाच्युतो, दूरादेव विवेकनिम्नगमनानीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसितामात्मानमात्माहरन्, आत्मन्येव सदा गतानुगततामायात्वयं तोयवत् ॥९४।। अनुष्टुप् विकल्पकः परं कर्ता, विकल्पः कर्म केवलं | न जातु कर्म कर्मत्वं, सविकल्पस्य नश्यति ।।९५।। Page #913 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૯ જીવ્યું ધન્ય તેહનું રે' - એ રાગ કર્તાપણું બાળ તું.. ધ્રુવપદ જે કરે તે કેવલ કરતો રહે, જાણે તે રહે કેવલ જાણ... કર્તાપણું બાળ તું. ૧ જે કરે તે ક્વચિત્ ન જાણતો, જાણે તે ક્વચિત્ કરે ન જાણ... કર્તાપણું બાળ તું. ૨ અમૃત પદ - ૯૭. (રાગ - ઉપરના પદ પ્રમાણે) કરવાપણાની અંદર નિશ્ચયે, જાણવાપણું ભાસે ના જ... કર્તાપણું બાળ તું !. ૧ જાણવાપણા અંદર નિશ્ચયે, કરવાપણું ભાસે ના જ... કર્તાપણું બાળ તું!. ૨ તેથી જાણવાપણું કરવાપણું, બન્ને ભિન્ન ભિન્ન તું જાણ... કર્તાપણું બાળ તું!. ૩ તેથી જ્ઞાતા ન કર્તા સ્થિત એ, ભગવાન અમૃતચંદ્રની વાણ... કર્તાપણું બાળ તું!. ૪ रथोद्धता यः करोति स करोति केवलं, यस्तु वेत्ति स तु वेत्ति केवलं । य करोति न हि वेत्ति स क्वचित, यस्तु वेत्ति न करोति स क्वचित् ॥९६।। इंद्रवज्रा ज्ञप्तिः करोतौ न हि भासतेंतः, ज्ञप्तौ करोति न हि भासतेंतः । ज्ञप्तिः करोति श्च ततो विभिन्ने, ज्ञाता न कर्तेति ततः स्थितं च ॥१७॥ ૭૬૨ Page #914 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૯૮ (રાગ - ઉપરના પદ પ્રમાણે) કર્તા કર્મમહિ ન છે નિશ્ચયે, કર્મ પણ કર્તામાં છે ના જ... કર્તાપણું બાલ તું !. ૧ દ્રઢ એહ નિષેધ જે થાય છે, કર્તા કર્મસ્થિતિ તો ક્યાં જ... કર્તાપણું બાલ તું !. ૨ શાતા શાતામહિં કર્મ કર્મમાં, વસ્તુસ્થિતિ આ વ્યક્તિ સદા જ... કર્તાપણું બાલ તું!. ૩ તો ય રે ! નેપથ્ય મોહ શું નાટતો? પોકારે અમૃત મુનિરાજ... કર્તાપણું બાલ તું!. ૪ કર્તા-કર્મનું તત્ત્વવિજ્ઞાન આ, ભાખ્યું “વિજ્ઞાનઘન” ભગવાન... કર્તાપણું બાલ તું !. ૫ અમૃતચંદ્ર મુનિચંદ્ર અહો ! પ્રકાશ્યો જગમાં જ્ઞાનભાણ... કર્તાપણું બાલ તું!. ૬ અમૃત પદ - ૯૯ અહો ! જ્ઞાનજ્યોતિ આ પ્રગટી ! કર્તાપણું સહુ વિઘટી... અહો ! જ્ઞાનજ્યોતિ. ૧ કર્તા કર્તા જેમ ન થાયે, કર્મ પણ કર્મ ન જ થાયે, જ્ઞાન જ્ઞાન જ જેમ જ હોયે, પુદ્ગલ પણ પુદ્ગલ હોય... અહો ! જ્ઞાનજ્યોતિ. ૨ એમ જ્ઞાનજ્યોતિ જ્વલિત અચલ આ, વ્યક્ત અંતરમાં ઉદિત આ, ચિત્ શક્તિભારે ગંભીરા, ભાખે ભગવાન અમૃત ગિરા... અહો ! શોનજ્યોતિ. ૩ | ઈતિ કર્તા-કર્મ અધિકારી II शार्दूलविक्रीडित कर्ता कर्मणि नास्ति नास्ति कर्मापि तत्कर्तरि, द्वंद्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थिति - नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किं ।।९८|| मंदाक्रांता कर्ता कर्ता भवति न यथा कर्म कर्मापि नैव ज्ञानं ज्ञानं भवति च यथा पुद्गलः पुद्गलोवि । ज्ञानज्योति चलितमचलं व्यक्तमंतस्तथाच्चै . श्चिच्छक्तीनां निकरभरतोऽत्यंतगंभीरमेतत् ।।१९।।१४४।। છે તે અંર્તા-વર્ષ માં | ૭૬૩ Page #915 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ પુણ્ય-પાપ અધિકાર અમૃત પદ - ૧૦૦ જ્ઞાન-અમૃતચંદ્ર ઉદય આ પામે, જ્ઞાન અમૃતચંદ્ર ઉદય આ પામે.... (ધ્રુવપદ) ઘન અમૃતરસનો જામે, ઘન અમૃતરસનો જામે, મોહરજ નિર્ભર જે ગાળે, સુધારસવર્ષિ તરબોળે.. જ્ઞાન અમૃતચંદ્ર. ૧ તે કર્મ શુભાશુભ ભેદ, ય ભેદપણું જ નિવેદે, તેને ઐક્ય જ જેહ પમાડે, ભેદ વિભ્રમ સર્વ ભગાડે... જ્ઞાન અમૃતચંદ્ર. ૨ એવો મોહરજે ગાળંતો, જ્ઞાન-અમૃતચંદ્ર ઉદતો, ભગવાન અમૃતરસ વરવંતો, કર્મ કલિ સકલ કરíતો... જ્ઞાન અમૃતચંદ્ર. ૩ અમૃત પદ - ૧૦૧ - “જ્ઞાનને ઉપાસીએ” – એ રાગ. શુદ્રિકા ઉદરે જોડલે જન્મ્યા, શૂદ્ર સાક્ષાત્ બે બાલ, જાતિ ભેદ ભ્રમે ભમી રહ્યા છે, જુઓ ! જુઓ ! તસ હાલ... શુદ્રિકા ઉદરે. ૧ એક તો ઉછર્યું ઘરે બ્રાહ્મણના, બીજું શૂદ્રના ઘેર, તે તે જાતિરૂપ માને પોતાને, જુઓ સંગતનો ફેર !... શુદ્રિકા ઉદરે. ૨ એક ત્યજે છે દૂરથી મદિરા, ધરી બ્રાહ્મણત્વ અભિમાન, બીજે મદિરાથી ન્હાય છે નિત્ય, શૂદ્રપણું નિજ માન... શુદ્રિકા ઉદરે. ૩ . પણ આ બન્ને તો શુદ્રિકા ઉદરે, જોડલે જન્મ્યા બે બાલ, સાક્ષાત્ શૂદ્રો આ ભમી રહ્યા છે, જાતિ ભેદ ભ્રમે હાલ.. શુદ્રિકા ઉદરે. ૪ સ્વભાવોક્તિમય અન્યોક્તિથી કહ્યું, ભગવાન અમૃતચંદ્ર, પુણ્ય-પાપ એક પુદ્ગલ જાતિ, મર્મ સમજી લ્યો આનંદ... શુદ્રિકા ઉદરે. ૫ द्रुतविलंबित तदथ कर्म शुभाशुभभेदतो, द्वितयतां गतमैक्यमुपानयन् । ग्लपितनिर्भरमोहरजा अयं, स्वयमुदेत्यवबोधसुधाप्लवः ||१००|| मंदाक्रांता एको दूरात्त्यजति मदिरां बाह्मणत्वाभिमाना - दन्यः शूद्रः स्वय महमिति स्नाति नित्यं तयैव । द्वावप्येतौ युगपदुदरान्निर्गतौ शूद्रिकायाः, शूद्रौ साक्षातथच चरतो जातिभेदभ्रमेण ||१०१।। ૭૬૪ Page #916 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૦૨ ધાર તરવારની' - એ રાગ કર્મ સર્વ નિશ્ચિત, બંધ માર્ગાશ્રિત, તેથી અભેદ તે એક હોય, તેથી તે તો સ્વયં, કર્મ સમસ્ત એ, બંધનો હેતુ અભેદ જોયે.. કર્મ સર્વ. ૧ શુભ વા અશુભ હો, પુણ્ય વા પાપ હો, બંધનો હેતુ તે સર્વ ઈષ્ટ, કેવલ પુદ્ગલમયા, બંધના માર્ગને, આશ્રતું સર્વ તે તો અનિષ્ટ... કર્મ સર્વ. ૨ હેતુ સ્વભાવ અનુભવ આશ્રય તણો, હોય અત્રે સદાયે અભેદ, તેહ કારણ થકી, અત્ર નિશ્ચય નકી, કર્મનો હોય ના કોઈ ભેદ... કર્મ સર્વ. ૩ શુભ વા અશુભ વા, જીવ પરિણામ તે, કેવલ અજ્ઞાન રૂપ એક છેક, એકપણું તસ સતે, કારણ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૪ શુભ વા અશુભ વા, પુગલ પરિણામ તે, કેવલ પુદ્ગલમયા એક છેક, એકપણું તત સતે, સ્વભાવ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક કર્મ સર્વ. ૫ શુભ વા અશુભ વા, સકલ ફલપાક એ, કેવલ પુદ્ગલમયો એક છેક, એકપણું તત સતે, અનુભવ અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૬ શુભ વા અશુભ વા, કેવલ પુદ્ગલમયો, આશ્રતો બંધનો માર્ગ છેક, એકપણું સસ સતે, આશ્રય અભેદથી, શુભ અશુભ સર્વ તે કર્મ એક... કર્મ સર્વ. ૭ હેતુ સ્વભાવ અનુભવ આશ્રયતણો, એમ હોતાં સદાયે અભેદ, કર્મ એકપણું સતે, શુભ અશુભ કર્મનો, નિશ્ચયે હોય ના કોઈ ભેદ.. કર્મ સર્વ. ૮ કર્મ સર્વ નિશ્ચિત, બંધ માર્ગાશ્રિત, તેથી અભેદ તે એક હોય, તેથી તે તો સ્વય, કર્મ સમસ્ત એ, બંધનો હેતુ અભેદ જોયે. કર્મ સર્વ. ૯ બેડી હો લોહની, અથવા સુવર્ણની, તોય તે હોય બેડી જ બેડી, પુણ્ય પાપ બંધ બે, છોડી અમૃત ભજો, આત્મ ભગવાન આ મોક્ષ કેડી... કમ સર્વ. ૧૦ उपजाति हेतुस्वभावानुभवाश्रयाणां, सदाप्यभेदान्न हि कर्मभेदः । तद्वंधमार्गाश्रितमेकमिष्ट, स्वयं समस्तं खलु बंधहेतुः ।। ૭૬૫ Page #917 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૦૩ કર્મ સર્વ જ બંધનો હેતુ, જ્ઞાન જ મોક્ષતણો હેતુ, જ્ઞાન જ વિહિત શિવહેતુ, કહે સર્વજ્ઞો શિવસેતુ. કર્મ સર્વ જ બંધનો હેતુ. ૧ કર્મ સર્વ જ બંધનો હેતુ, અવિશેષથી જાણ જ એ તું, એમ સર્વવિદોએ ભાખ્યું, શુદ્ધ પ્રગટ તત્ત્વ એ દાખ્યું... કમ સર્વ જ બંધનો હેતુ. ૨ લોહ સુવર્ણ બેડી શું એમાં, શુભ અશુભ ભેદ તું લે મા ! કર્મ સર્વ જ તેથી નિષેધ્યું, જ્ઞાન જ શિવહેતુ બોધ્યું.. કર્મ સર્વ જ બંધનો હેતુ. ૩ ભગવાન સર્વજ્ઞ અમૃત વાણી, શિવસુખ અમૃતની ખાણી, ભવ્યહિત સુવિહિત અમૃત એ, સુવિહિત શેખર “અમૃત' એ... કર્મ સર્વ જ બંધનો હેતુ. ૪ અમૃત પદ - ૧૦૪ જ્ઞાન જ્ઞાનમાં ચરિયું (ફરિય), એ જ અમૃત મુનિનું શરણું, ત્યાં નિરત સ્વયં તે વેદ, પરમ અમૃત જ્ઞાનનું ઝરણું.. જ્ઞાન એ જ મુનિનું શરણું. ૧ સર્વ સુકૃત દુષ્કૃત નિષેધ્ય, નૈષ્કર્મ પ્રવૃત્તિ વધે, મુનિઓ ન હોય અશરણા, તે તો નિશ્ચય હોયે સશરણા... જ્ઞાન એ જ મુનિનું શરણું. ૨ જ્ઞાન જ્ઞાનમાં પાછું ફરિયું, તે જ ત્યારે મુનિનું શરણું, ત્યાં નિરત સ્વયં તે વેદે, પરમ અમૃત જ્ઞાનનું ઝરણું... જ્ઞાન એ જ મુનિનું શરણું. ૩ ભગવાન આતમ અમૃતચંદ્ર, વર્ષે કેવલ જ્ઞાન નિત્યંદ, અનુભવ અમૃતરસી મુનિચંદ્ર, ભગવાન તે અમૃતચંદ્ર જ્ઞાન એ જ મુનિનું શરણું. ૪ स्वागता कर्म सर्वमपि सर्वविदो यद्, बंधसाधनमुशन्त्यविशेषात् । तेन सर्वमपि तत्प्रतिषिद्धं, ज्ञानमेव विहितं शिवहेतुः ।।१०३।। शिखरिणी निषिद्धे सर्वस्मिन् सुकृतदुरिते कर्मणि किल, प्रवृत्ते नैष्कर्थे न खलु मुनयः सन्त्यशरणाः । तदा ज्ञाने ज्ञानं प्रतिचरितमेषां हि शरणं, स्वयं विन्दन्त्येते परममृतं तत्र निरताः ।।१०४।। Page #918 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૦૫ જ્ઞાનાત્મભવન અનુભૂતિ, જ્ઞાનાત્મભવન અનુભૂતિ, એ જ શિવસુંદરીની દૂતિ, એ જ શિવસુંદરીની દૂતિ... જ્ઞાનાત્મભવન. ૧ જે આ જ્ઞાનાત્મભવન ભાસે, ધ્રુવ અચલ અત્યંત આભાસે, શિવનો નિશ્ચય આ હેતુ, શિવ સ્વયં જ તેહ આ હેતુ... જ્ઞાનાત્મભવન. ૨ એથી અન્ય બંધનો હેતુ, બંધ સ્વયં જ તેહ આ હેતુ, તેથી જ્ઞાનાત્મપણું ભવન, તે નિશ્ચય છે અનુભવન... જ્ઞાનાત્મભવન. ૩ શાનાત્મભવન અનુભૂતિ, એ જ શિવસુંદરીની તિ, ભાખી જ્ઞાનભવનની ભૂતિ, ભગવાન અમૃતચંદ્ર વિભૂતિ... જ્ઞાનાત્મભવન. ૪ અમૃત પદ - ૧૦૬ જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષ સંકેતુ, જ્ઞાનભવન જ મોક્ષ સંકેતુ... જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૧ શાનભવન તે જ્ઞાન ભાવે, જ્ઞાનનું ભવન જે થાવે, જ્ઞાનભવન જ એક જ્યાં હોય, અન્ય ભવન ન કંઈ પણ જોયે.. જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૨ શાનભવન તે શાન સ્વભાવે, વૃત્ત વૃત્તિ શું વર્તે સદાયે, જ્ઞાન સ્વભાવ કદી ના જાયે, કેવલ જ્ઞાન ભવનમાં ધાયે... જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૩ શાનભવન મોહેતુ આથી, એક દ્રવ્ય સ્વભાવપણાથી, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, ભગવાન અમૃત શાને રહે તું... જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ. ૪ शिखरिणी यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमामाति भवनं, शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिवं इति । अतोन्यद्धंधस्य स्वयमपि यतो बंध इति तत्, ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितं ।।१०५।। अनुष्टुप वृत्तं ज्ञानस्वभावेन, ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ||१०६।। ૭૬૭ Page #919 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૦૭ કર્મકરણ ન મોક્ષનો હેતુ, કર્મકરણ ન મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, જ્ઞાનભવન જ મોક્ષસંકેતુ... કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૧ જ્ઞાનભવન જ તે જ્ઞાન ભાવે, જ્ઞાનનું ભવન જે થાવે, જ્ઞાનભવન જ એક જ્યાં હોયે, અન્ય ભવન ન કંઈ પણ જોયે.... કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૨ જ્ઞાનભવન તે કર્મસ્વભાવે, વૃત્ત વૃત્તિ શું ન કદાયે, જ્ઞાનસ્વભાવ કદી ના જાયે, કર્મ કરણમાં કદી ન ધાયે... કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૩ કર્મકરણ ન મોહેતુ આથી, અન્ય દ્રવ્ય સ્વભાવપણાથી, જ્ઞાનભવન જ મોક્ષનો હેતુ, ભગવાનું અમૃત જ્ઞાને વહે તું.. કર્મકરણ ન મોક્ષનો હેતુ. ૪ અમૃત પદ - ૧૦૮' કર્મકરણ ત્રિકારણે નિષેધ્યું, મોક્ષ લક્ષ્ય જ્ઞાનભવને વેવ્યું, કર્મકરણ ત્રિકારણે નિષેધ્યું, મોક્ષ લક્ષ્ય જ્ઞાનભવને વેબુ... કર્મકરણ. ૧ મોહેતુ તિરોધાન કરતું, બંધ પણું સ્વયં તસ ઠરતું, મોક્ષ હેતુ તિરોધાયિ ભાવ, કર્મ તેથી નિષેધ્યું સાવ... કર્મકરણ. ૨ દર્શન જ્ઞાન ચારિત્ર ભાવ, મોક્ષ હેતુ એ આત્મસ્વભાવ, તેનું કર્મ કરે તિરોધાન, કર્મ તેથી નિષેધ્યું જાણ !... કર્મકરણ. ૩ કર્મ બેડી પુરુષને બાંધે, સંસાર કારાગૃહમાં ગોંધે, સ્વયં બંધપણું છે આમ, તેથી કર્મ નિષેધ્યું તમામ... કર્મકરણ. ૪ સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્ર. કર્મ ઉદય કરે વિપરીત. મોક્ષહેતુ તિરોધાયિ ભાવ, કર્મ તેથી નિષેધ્યું સાવ.. કર્મકરણ. ૫ કર્મકરણ ત્રિકારણે એમ, નિષેધ્યું સર્વથા તેમ, ભગવાન અમૃત અમૃતવાણી, જ્ઞાનભવને લ્યો એ માણી... કર્મકરણ. ૬ अनुष्टुप् वृत्तं कर्मस्वभावेन, ज्ञानस्य भवनं न हि । द्रव्यांतरस्वभावत्वान्मोक्षहेतु न कर्म तत् ।।१०७|| मोक्षहेतुतिरोधानाद्वंधत्वात्स्वयमेव च । मोक्षहेतुतिरोधायिभावत्वात्तनिषेध्यते ।।१०८।। S ૭૬૮ Page #920 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૦૯ “વીતરાગ જય પામ' - એ રાગ મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ, મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ, સદા કાર્ય જેથી ઉદ્ધતરસ, પામે જ્ઞાન પ્રભાસ... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૧ પુય-પાપની પછી કથા શી ? ક સર્વ સંન્યાસ, શુભાશુભ કર્મ ભેદ જ શ્યો ત્યાં, નિષ્કર્મ જ્યાં અભ્યાસ... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૨ સમ્યકત્વાદિ નિજ સ્વભાવના, ભવન થકી ઉદ્દામ, હેતુ હોતું મોક્ષતણું આ, જ્ઞાન જ અમૃત ધામ... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૩ પ્રતિબદ્ધ નૈષ્કર્મ સાથમાં, ઉદ્ધતરસ આ જ્ઞાન, અનુભવ અમૃત પાન કરતું, દોડે સ્વયં ભગવાન... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૪ નિષ્કર્મ એવું ઉદ્ધતરસ આ, જ્ઞાન સંવેગે દોડે, ભગવાન અમૃત ધામ મોક્ષમાં, મુમુક્ષુને નિત જોડે... મુમુક્ષુને સર્વ કર્મ સંન્યાસ. ૫ અમૃત પદ - ૧૧૦ ધાર તરવારની' - એ રાગ કર્મ તો બંધનો હેતુ નિશ્ચય ઠરે, જ્ઞાન એક જ પરે ! મોક્ષ હેતુ, એહ નિશ્ચય સદા હૃદયમાં જે ધરે, તે મુમુક્ષુ લહે મોક્ષ સેતુ... કર્મ તો બંધનો હેતુ. ૧ જ્યાં લગી જ્ઞાનની કર્મવિરતિ જ તે, પાક સમ્યકપણે ના જ પામે, - ત્યાં લગી કર્મ ને જ્ઞાનનો સમુચ્ચયો, પણ કર્યો કો ક્ષતિ ન એહ ઠામે.... કર્મ તો બંધનો હેતુ. ૨ કિંતુ આ કર્મ ને જ્ઞાનના સમુચ્ચયે, કર્મ જે અવશથી ઉલ્લસે છે, તે તો બંધાર્થ કેવલ અહીં હોય છે, એહ નિશ્ચય સદાયે લસે છે. કર્મ તો બંધનો હેતુ. ૩ અત્ર મોક્ષાર્થ તો સ્થિત એક જ પરમ, જ્ઞાન વિમુક્ત જે આપ આપે, કેવલ જ્ઞાન વિણ અન્ય જ્યાં ભાવ ના, એવું આ જ્ઞાન ભવબંધ કાપે... કર્મ તો બંધનો હેતુ. ૪ એહ નિશ્ચય સદા હૃદયમાં જે ધરે, તે જનો અનુક્રમે કર્મ વામી, કેવલ જ્ઞાન ભગવાન સ્થિત અનુભવે, પરમ અમૃત તે આત્મરામી.. કર્મ તો બંધનો હેતુ. ૫ शार्दूलविक्रीडित संन्यस्तव्यमिदं समस्तमपि तत्कर्मैव मोक्षार्थिना, संन्यस्ते सति तत्र का किल कथा पुण्यस्य पापस्य वा । सम्यक्वादिनिजस्वभावभवनान्मोक्षस्य हेतुर्भव - नेष्कर्म्यप्रतिबद्धमुद्धतरसं ज्ञानं स्वयं धावति ||१०९।। यावत्पाकमुपैति कर्मविरति निस्य सम्यक् न सा, कर्मज्ञानसमुच्चयोऽपि विहितस्तावन्न काचित् क्षतिः । किं त्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्म बंधाय त - न्मोक्षाय स्थितमेकमेव परमं विमुक्तं स्वतः ।।११०॥ Page #921 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૧૧ ધાર તરવારની” - એ રાગ જ્ઞાની હંસ તે તરે, વિશ્વ સર ઉપરે, જ્ઞાન સંતત સ્વયં તે ભવંતા, કર્મ કદી ના કરે, વશ પ્રમાદને ખરે ! જે કદી થાય ના સત્ય સંતા... શાની હંસ. ૧ મગ્ન કર્મ પંક એ, અન્ન જન ૨ક તે, જય ભવજલ ડૂબી આ અપારા, કર્મનયના જ અવલંબને તત્પરા, જ્ઞાન જાણે ન જેઓ બિચારા... જ્ઞાની હંસ. ૨ મગ્ન તે પણ વળી ડૂબે ભવજલ પડી, જ્ઞાનનય ઈચ્છતા વચન અંગે,. જ્ઞાનવાર્તા કરા મંદ ઉદ્યમ ધરા, જે જનો વર્તતા અતિ સ્વચ્છેદે... જ્ઞાની હંસ. ૩ વિશ્વ સર ઉપરે જ્ઞાની હંસ તે તરે, જ્ઞાન સતત સ્વયં જે ભવંતા, કર્મ કદી ન કરે, વશ પ્રમાદને ખરે ! જે કદી થાય ના સત્ય સંતા... જ્ઞાની હિંસ. ૪ તરતાં એમ આવડે, તેહ ભવજલ તરે, તે ઉદાસીન રહી મોજ માણે, તરતાં નહીં આવડે, તેહ ભવજલ બૂડે, કર્માંક મગ્ન તે, દુઃખ ખાણે... જ્ઞાની હંસ. ૫ વિશ્વ માનસ સરે, મુનિ ઉદાસીન ખરે ! પરમ તે હંસ, આનંદ માણે, ભગવાન અમૃત તણી વાણી અમૃત તણો, જાણતો હોય તે મર્મ જાણે... જ્ઞાની હંસ. ૬ અમૃત પદ - ૧૧૨ “સંરંભ આરંભ સમારંભ' - એ રાગ જ્ઞાનજ્યોતિ પરમ આ ઉલસી, જ્ઞાન જ્યોતિ પરમ આ ઉલસી, મોહતમઃ કવલ જે કરતી, આતમ અમૃતથી ભરતી... જ્ઞાન જ્યોતિ પરમ આ ઉલસી. ૧ ભેદોન્માદ બપ્રરસભરથી, પીતમોહ નટવતું ધરથી, એવું કર્મ સકલ પણ બલથી, કરી મૂલ ઉમૂલન મૂલથી... જ્ઞાન જ્યોતિ પરમ આ. ૨ હેલાથી ઝટ ઉન્મીલતી, નિજ સકલ કલાથી ખીલતી, એવી પરમ કલા શું કેલિ, આરંભતી જેહ અકેલી... જ્ઞાન જ્યોતિ પરમ આ. ૩ જ્ઞાન જ્યોતિ પરમ એ ઉલસી, જ્ઞાન જ્યોતિ પરમ એ ઉલસી, મોહતમઃ કવલ જે કરતી, આતમ અમૃતથી ભરતી... શાન જ્યોતિ પરમ આ. ૪ સકલ કલા અવિકલ કળતી, કેવલ જ્ઞાન પ્રકાશે ઝળહળતી, શાન જ્યોતિ ઉલસી આનંદે, ભગવાન આત્મ અમૃતચંદ્ર... જ્ઞાન જ્યોતિ પરમ આ. ૫ | ઈતિ પુણ્ય-પાપ અધિકાર शार्दूलविक्रीडित मग्ना कर्मनयावलम्बनपरा ज्ञानं न जानंति ये, मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वछंदमंदोद्यमाः । विश्वस्योपरि ते तरंति सततं ज्ञानं भवंतः स्वयं, ये कुर्वंति न कर्म जातु न वशं यांति प्रमादस्य च ||१११।। मंदाक्रांता भेदोन्मादभ्रमररसभरानाट्यत्पीतमोहं, मूलोन्मूलं सकलामपि तत्कर्म कृत्वा बलेन । हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि ज्ञानज्योतिः कवलिततमः प्रोजजृम्भे भरेण ||११२।। | રતિ કુખ્યાપfષઃ ૭૭૦ Page #922 -------------------------------------------------------------------------- ________________ આસવ અધિકાર અમૃત પદ - ૧૧૩ બોધ ધનુર્ધર જીતે, દુર્જય બોધ ધનુર્ધર જીતે, રણ રંગભૂમાં આસવ યોદ્ધો, બોધ ધનુર્ધર જીતે... બોધ ધનુર્ધર જીતે. ૧ મદભર નિર્ભર મંથર પગલે, ગજેંદ્ર શું મદમાતો, ડોલત ડોલત આસ્રવ આવે, રણરસથી છલકાતો... બોધ ધનુર્ધર જીતે. ૨ મૂછે તાલ દેતો સહુ જનને, ગર્વ થકી પડકારે, માઈ પૂત હો આવો સામે, તૃણ શું જગ તુચ્છકારે... બોધ ધનુર્ધર જીતે. ૩ તસ પડકાર ઝીલીને સંવર, યોદ્ધો આવે સામો, બોધ ધનુષ ટંકાર કરંતો, ગર્જાવે રણધામો... બોધ ધનુર્ધર જીતે. ૪ સાગર પેટ ન પાણી હાલે, નખશિખ આસ્રવ ભાળે, મચ્છર શું ચપટીમાં ચોળે, રણરંગે રગદોળે... બોધ ધનુર્ધર જીતે. ૫ ભગવાન અમૃત આત્મજ્યોતિના, જ્ઞાન કિરણના બાણે, આસ્રવ યોદ્ધાને રણ જીતી, અનુભવ અમૃત માણે... બોધ ધનુર્ધર જીતે. ૬ હ અમૃત પદ ૧૧૪ ‘ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ - જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ, જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ...(૨) જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૧ રાગ દ્વેષ ને મોહ વિહોણો, ભાવ જીવનો સાવ, જ્ઞાનમયો ને જ્ઞાનમયો જે ભાવ... જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૨ દ્રવ્યકર્મ આસ્રવ ઓઘોને, સર્વ રુંધતો સાવ, ભગવાન અમૃતચંદ્ર વદે આ, ભાવારૢવ અભાવ... જ્ઞાનીને આસ્રવ ભાવ અભાવ. ૩ द्रुतविलंबित अथ महामदनिर्भरमंथरं, समररंगपरागतास्रवं । अयमुदारगभीरमहोदयो, जयति दुर्जयबोधधनुर्धरः ॥ ११३॥ ડ शालिनी भावो रागद्वेषमोहै विना यो, जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव । रुंधन् सर्वान् द्रव्यकर्मास्रवौघान् एषोऽभावः सर्वभावास्रवाणां ।।११४।। 5 ૭૭૧ Page #923 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૧૫ શાની નિરાગ્નવ જ્ઞાયક એક જ, જ્ઞાનમયો એક ભાવ, જ્ઞાની એક ભાવ સદા તે, નિત્ય નિરાગ્નવ સાવ... જ્ઞાની નિરાઝવ શાયક. ૧ ભાવાઝવનો સાવ અભાવ જ, સ્વ પુરુષાર્થથી પ્રપન્ન, દ્રવ્યાગ્નવથી વસ્તુસ્વભાવે, આપોઆપ જ ભિન્ન... જ્ઞાની નિરાગ્નવ લાયક. ૨ નિત્ય નિરાગ્નવ જ્ઞાયક એવો, જ્ઞાની તે ભગવાન, અનુભવ અમૃત નિત્ય નિમગ્નો, કરે જ્ઞાનામૃત પાન... જ્ઞાની નિરાસ્રવ જ્ઞાયક. ૩ અમૃત પદ - ૧૧૬ નિત્ય નિરાગ્નવ આત્મા હોયે, જ્યારે જ્ઞાની ભવંત, આસ્રવ સર્વ સંવરતો અમૃત, જ્ઞાનભવન વિલસંત... નિત્ય નિરાગ્નવ. ૧ બુદ્ધિપૂર્વક રાગ સમગ્ર જ, સ્વયં સંન્યાસ કરંત, અબુદ્ધિપૂર્વક તે જીતવા વારે વાર સ્વશક્તિ સ્પૃશત... નિત્ય નિરાસવ. ૨ ઉચ્છેદતો પરિવૃત્તિ જ્ઞાનની, આત્મા પૂર્ણ ભવંત, નિત્ય નિરાગ્રવ હોય ત્યારે, જ્યારે જ્ઞાની હવંત... નિત્ય નિરાગ્નવ. ૩ ટંકોત્કીર્ણ અમૃત એવી એ, અમૃત વાણી મહંત, ભગવાન અમૃતચંદ્ર ભાખી, દાખી વિરલા સંત... નિત્ય નિરાન્સવ. ૪ उपजाति भावास्रवाभावमयं प्रपन्नो, द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो, निरास्रवो ज्ञायक एक एव ||११५|| शार्दूलविक्रीडित संन्यस्य निजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं, वारंवारमबुद्धिपूर्वमपि जेतुं स्वशक्ति स्पृशन् । उच्छिंदत् परिवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् - आत्मा नित्यनिरास्रवः भवति ज्ञानी यदा स्यात्तदा ।।११६।। ૭૭૨ Page #924 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ દ્રવ્ય પ્રત્યય સંતતિ સર્વે, હોય જીવંતી તોયે, નિત્ય નિરાસ્રવ જ્ઞાની ક્યાંથી ? એમ મતિ જો હોયે... દ્રવ્ય પ્રત્યય સંતતિ. ૧ આતમ અનુભવ અમૃત સિંધુ, નિત્ય નિમજ્જન કરતા, ભગવાન શાની નિત્ય નિરાસ્રવ, જો ! આ રીતે ઠરતા... દ્રવ્ય પ્રત્યય સંતતિ. ૨ ૧૧૭ અમૃત પદ - : ૧૧૮ પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો, ભલે ન સત્તા છોડે, આત્મ સમયને અનુસરતા, રહ્યા સંયોગે જોડે... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૧ તો પણ સર્વ જ રાગ દ્વેષ ને, મોહ ઉદાસીનતાથી, જ્ઞાનીને કદી કર્મબંધ તો, અવતરતો નહિ આથી... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૨ આત્મ અનુભવ અમૃત રસમાં, નિત્ય નિમગ્ના જ્ઞાની, ભગવાન બ્હાર ન નીકળે તેને, પ્રત્યય કરે શી હાનિ ?... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૩ અમૃત પદ - ૧૧૯ ધાર તરવારની સોહલી' - એ રાગ રાગ-દ્વેષ-મોહનો, નો'ય સંભવ કદી, જ્ઞાનીને એમ છે જ્ઞાની વાચો, રાગ કદી ના કરે, દ્વેષ કદી ના ધરે, મોહ કદી ના જ તે જ્ઞાની સાચો... રાગ-દ્વેષ મોહનો. ૧ તેહ કારણ થકી, બંધ ન એને નકી, તે જ રાગાદિ છે બંધહેતુ, અમૃત અનુભવ ૨સે, જ્ઞાની ભગવાન લસે, ભવજલે અનુભવામૃત જ સેતુ... રાગ-દ્વેષ મોહનો, ૨ अनुष्टुप् सर्वस्यामेव जीवंत्यां, द्रव्यप्रत्ययसंतती । कुतो निरास्रवः ज्ञानी, नित्यमेवेति चेन्मतिः ||११७ || ਲ मालिनी विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः, समयमनुसरतो यद्यपि द्रव्यरूपाः । तदपि सकलरागद्वेषमोहव्युदासा दवतरति न जातु ज्ञानिनः कर्मबंधः ||११८ || ડ ૭૭૩ - अनुष्टुप् रागद्वेषविमोहानां, ज्ञानिनो यदसंभवः । तत एव न बंधोस्य, ते हि बंधस्य कारणं ।। ११९ ।। છ Page #925 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૨૦ અમૃત પદ - શુદ્ધ નય અધ્યાસીને જે, સદા એકાગ્ર કળે છે, બંધ વિહૂણો સાર સમયનો, નિશ્ચય તે નિરખે છે. શુદ્ધનય અધ્યાસીને જે. ૧ ઉદ્ધત બોધ છે ચિહ્ન જ જેનું, તે નય શુદ્ધ અધ્યાસી, ઐકાગ્યને જ સદૈવ કળતા, જે અનુભવ અભ્યાસી... શુદ્ધનય અધ્યાસીને જે. ૨ રાગાદિથી મુક્તમના તે, સતત ભવંતા સંતા, ભગવાન અમૃત બંધ વિહૂણો, સમયસાર દેખંતા... શુદ્ઘનય અધ્યાસીને જે. ૩ ડ અમૃત પદ ૧૨૧ શુદ્ધનયથી થઈ પ્રચ્યુત જે, બોધ એ મૂકી, કર્મબંધને બાંધે છે તે, સ્વરૂપ પદથી ચૂકી... શુદ્ઘનયથી થઈ પ્રચ્યુત જે. ૧ શુદ્ધ સ્વરૂપે લઈ જાતા તે, શુદ્ધનયથી જે ચૂકી, રાગાદિનો યોગ લહે છે, બોધ બધોય મૂકી... શુદ્ઘનયથી થઈ પ્રચ્યુત જે. ૨ ભગવાન અનુભવ અમૃત છાંડી, કર્મ બંધ તે બાંધે, પૂર્વબદ્ધ દ્રવ્યાસવથી જ્યાં, ચિત્ર વિકલ્પો સાંધે... શુદ્ધનયથી થઈ પ્રચ્યુત જે. ૩ - હ અમૃત પદ ૧૨૨ તાત્પર્ય અત્ર જાણો ! - શુદ્ઘનય ના ત્યજવો કદીયે, શુદ્ઘનય આશ્રિત આત્માને, શુદ્ધ દશામાં આણો !... શુદ્ધનય ના ત્યજવો કદીયે. ૧ બંધ ન તેનો અત્યાગે છે, બંધ જ તેના ત્યાગે, ભગવાન અનુભવ અમૃત સિંધુ, શુદ્ઘનય ના ત્યાગે... શુદ્ધનય ના ત્યજવો કદીયે. ૨ वसंततिलका अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्न मैकाग्रमेव कलयन्ति यदैव ये तु । रागादिमुक्तमनसः सततं भवंतः, पश्यंति बंधविधुरं समयस्य सारं ||१२० || ડ प्रच्युत्य शुद्धनयतः पुनरेव ये तु, रागादियोगमुपयान्ति विमुक्तबोधाः । कर्मबंधहि बिभ्रति पूर्वबद्ध द्रव्यास्रवैः कृतविचित्रविकल्पजालम् ||१२१|| ડ अनुष्टुप् इदमेवात्र तात्पर्यं, हेयो शुद्धनयो न हि । नास्ति बंधस्तदत्यागात्, तत्त्यागाद्वंध एव हि ॥१२२॥ ૭૭૪ Page #926 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૨૩ શાંત મહસ્તે દેખે જગમાં, શાંત મહસ્તે દેખે, શુદ્ધનયે જે સ્થિતિ કરતાં, શુદ્ધ જ્ઞાનઘન પેખે... જગમાં શાંત મહસું તે દેખે. ૧ ધીરોદાર મહિમાવંતો, જેહ અનાદિ અનંતો, એવા બોધે ધૃતિ ધરંતો, શુદ્ધનયો આ સંતો... જગમાં શાંત મહસું તે દેખે. ૨ કૃતી જનોએ કદી ન ત્યજવો, નિશ્ચય દેઢ આ ભજવો, સર્વકષ કર્મોનો આ તો, શુદ્ધનયો નિત સજવો... જગમાં શાંત મહસું તે દેખે. ૩ - શુદ્ધનયે ત્યાં સ્થિતિ કરતા, તે જ્ઞાની ભગવંતા, સ્વ રશ્મિચક્ર બહાર નીકળતું, ઝટ સંહરી લઈ સંતા.. જગમાં શાંત મહસું તે દેખે. ૪ પૂર્ણ જ્ઞાનઘન ઓઘ અચલ એક, શાંત મહસુ દેખતા, ભગવાન અમૃતચંદ્ર જ્યોતિનું, પૂર્ણ સ્વરૂપ પેખતા... જગમાં શાંત મહસું તે દેખે. ૫ અમૃત પદ - ૧૨૪ ઉન્મગ્ન થયું એ જ્ઞાન અમૃત આ, ઉન્મગ્ન થયું જ્ઞાન, લોક પર્યત અતુલ આ પ્રગટ્ય, ભગવાન કેવલજ્ઞાન... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૧ રાગાદિ આમ્રવનો સાવ જ, વિગમ શીઘ થતાં જ, નિત્યોદ્યોતી વસ્તુ પરમ કંઈ, અંતર દેખતાં જ... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૨ ઉન્મગ્ન થયું આ જ્ઞાન અતુલ આ, ઉન્મગ્ન થયું જ્ઞાન, અમલ અચલ અમૃત આ એવું, ઉન્મગ્ન થયું જ્ઞાન... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૩ ફારસ્કાર સ્વરસ વિસરથી, પ્લાવતું ભાવ તમામ, લોક પર્યત અમૃત આ પ્રગટ્ય, ભગવાન કેવલજ્ઞાન... અમૃત આ ઉન્મગ્ન થયું જ્ઞાન. ૪ / તિ માત્ર અથવા // - शार्दूलविक्रीडित धीरोदारमहिम्न्यनादिनिधने बोधे निबघ्नन् धृति, त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वंकषः कर्मणां । तत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्वहिः पूर्ण ज्ञानघनौघमेकमचलं पश्यंति शांतं महः ।।१२३।। मंदाक्रांता रागादीनां झटिति विगमात् सर्वतोप्यास्रवाणां, नित्योद्योतं किमपि परमं वस्तु संपश्यतोऽन्तः । स्फारस्फारैः स्वरसविसरै प्लावयत्सर्वभावा - नालोकांतादचलमतुलं ज्ञानमुन्मस्नेमेतत् ||१२४।। - S || હરિ માનવ અધિક | ૭૭૫ Page #927 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સંવર અધિકાર અમૃત પદ - ૧૨૫ ચિન્મય જ્યોતિ આ ઉલ્લસતી, ચિન્મય જ્યોતિ આ ઉલ્લસતી, નિજરસ પ્રાગભારે લસબસતી, નિજ રસ પ્રાગુભારે લસલસતી.. ચિન્મય જ્યોતિ. ૧ વિરોધિ આસંસારથી મંડી, તે સંવર યોદ્ધો ખંડી, જયથી એકાંતે જ અખંડી, થઈ ગયો અતીવ ઘમંડી.... ચિન્મય જ્યોતિ. ૨ એવો આસ્રવ પાડી હેઠો, નિત્ય વિજય લહી જે બેઠો, તે સંવર સંપાદંતી, ચિન્મય જ્યોતિ ઉલ્લાસંતી.. ચિન્મય જ્યોતિ. ૩ પરરૂપથી થઈ વ્યાવૃત્તા, સમ્યક સ્વરૂપે નિયત પ્રવૃત્તા; નિજ રસ પ્રાગુભારે લસલસતી, ભગવાન અમૃત જ્યોતિ સ્કુરતી.. ચિન્મય જ્યોતિ. ૪ અમૃત પદ - ૧૨૬ ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો, ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો, શુદ્ધ જ્ઞાન અમૃત વરવંતો, દૈતય્યત આનંદો સંતો !... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૧ ચિદ્ રૂપતા ધરતું જ્ઞાન, જડરૂપતા રાગ અજ્ઞાન, એવા જ્ઞાન અને આ રાગ, એ બેનો કરી વિભાગ... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૨ ભેદજ્ઞાન તીક્ષણ કરવતથી, કરી કાષ્ઠ શું ફાડ સતતથી, અંતરુ દારુણ દારણ કરતું, ભેદજ્ઞાન અમલ ઉદયંત... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૩ સંતો દૈતયુત આનંદો! ફગાવી સૌ પરભાવ ફંદો, શુદ્ધ જ્ઞાન ઘનૌઘ અધ્યાસી, એક અમૃત ધામે વાસી... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૪ “આત્મખ્યાતિ” સૂત્ર સર્જતાં, ભગવાન અમૃત ગર્જતા, એ દિવ્ય વાણી ઉચતા, નાટક સમયસારમાં સંતા... ભેદજ્ઞાન ચંદ્ર ઉદયતો. ૫ शार्दूलविक्रीडित आसंसारविरोधिसंवरजयैकांतावलिप्तास्रव - न्यक्कारप्रतिलब्धनित्यविजयं संपादयत्संवरं । व्यावृत्तं पररूपतो नियमितं सम्यक् स्वरूपे स्फुर - ज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जम्भते ।।१२५।। S चैद्रूप्यं जडरूपतां च दधदोः कृत्वा विभाग द्वयो - रंतारुणदारणेन परितो ज्ञानस्य रागस्य च । भेदज्ञानमुदेति निर्मलमिदं मोदध्वमध्यासिताः, शुद्धज्ञानघनौघमेकमधुना संतो द्वितीयच्युताः ॥१२६|| ૭૭૬ Page #928 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ ૧૨૭ ‘સાહેબા વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ શુદ્ધ આત્મા જ તેહ લહે છે, શુદ્ધાત્માનુભવે જે રહે છે, શુદ્ધાત્માનુભવે છે જે રહે છે, શુદ્ધ આત્મા જ તેહ લહે છે... શુદ્ધ. ૧ - શુદ્ધ અંતર આતમ શોધે, કેમે કરી ધારાવાહી બોધે, ધ્રુવ બોધ પ્રવાહે વહે છે, શુદ્ધાત્મા અનુભવતો રહે છે... શુદ્ધાત્માનુભવે જે રહે છે. ૨ આત્મારામ ઉદય તો વહંતો, શુદ્ધ આત્મા જ આત્મ લહંતો, પરપરિણતિ રોધે રહંતો, ભગવાન અમૃત એમ મહંતો... શુદ્ધાત્માનુભવે જે ૨હે છે. ૩ ડ અમૃત પદ - ૧૨૮ ‘સાહેબા વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ અક્ષય કર્મમોક્ષ તે પાવે, શુદ્ધ આત્માનુભવ જે ભાવે, શુદ્ધ આત્મલાભ જ જે લાવે, અક્ષય કર્મમોક્ષ તે પાવે... શુદ્ધ આત્માનુભવ. ૧ ભેદ વિજ્ઞાન શક્તિ પ્રભાવે, નિજ મહિમારત જે થાવે, શુદ્ધ તત્ત્વાનુભવ તે પાવે, નિત્ય શુદ્ધાત્મ લાભ જ લાવે... શુદ્ધ આત્માનુભવ. ૨ મગ્ન શુદ્ધાત્મ અનુભવ પૂરે, પરદ્રવ્ય સમસ્તથી દૂરે, સ્થિત અચલિત ભાવે શૂરે, કર્મચક્ર સકલ તે ચૂરે... શુદ્ધ આત્માનુભવ. ૩ પરદ્રવ્યથી દૂર રહંતાં, એમ શુદ્ધાત્મ અનુભવે સંતા, કર્મક્ષયે અક્ષય પદ પામે, વ્હોંચે ભગવાન અમૃત ધામે... શુદ્ધ આત્માનુભવ. ૪ मालिनी यदि कथमपि धारावाहिना बोधनेन, ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते । तदयमुदयदात्माराममात्मानमात्मा, परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति ||१२७|| ડ निजमहिमरतानां भेदविज्ञानशक्त्या, भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः । अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां, भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ||१२८|| હ ૭૭૭ Page #929 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૨૯ “ચંદ્ર પ્રભુ મુખ ચંદ રે સખી દેખણ દે' - એ રાગ ભેદ વિજ્ઞાન આ ભાવવું સુણો સંતા રે ! ભાવનું આ અત્યંત... રે ગુણવંતા રે, શદ્ધ તત્ત્વ અનુભવવું... સણો સંતો રે ! સંવર સંપાદત... ૨ ગુણવંતા રે. ૧ શુદ્ધ તત્ત્વ ઉપલંભતાં... સુણો સંતો રે ! ભેદવિજ્ઞાને માત્ર... રે ગુણવંતા રે. ૨ ભેદવિજ્ઞાન તે કારણે... સુણો સંતા રે ! ભાવવું આ અત્યંત... રે ગુણવંતા રે, ભગવાન અમૃત એમ ભણે... સુણો સંતા રે ! સ્વરૂપ સંવૃત સંત... રે ગુણવંતા રે. ૩ - અમૃત પદ - ૧૩૦ (રાગ - ઉપરના પદ પ્રમાણે). ભાવવું ભેદ વિજ્ઞાન આ... સુણો સંતા રે ! અખંડ ધારે સદાય... રે ગુણવંતા રે. ત્યાં લગી જ્યાં લગી જ્ઞાન આ... સુણો સંતા રે ! જ્ઞાને પ્રતિષ્ઠિત થાય... રે ગુણવંતા ૨. ૧ “આતમ-ભાવના ભાવતાં'... સુણો સંતા રે ! “જીવ લહે કેવળજ્ઞાન'... રે ગુણવંતા રે. ભેદવિજ્ઞાને પાવતાં... સુણો સંતા રે ! ભગવાન અમૃત જ્ઞાન... રે ગુણવંતા રે. ૨ અમૃત પદ - ૧૩૧ (રાગ - ઉપરના પદ પ્રમાણે) ભેદ વિજ્ઞાનથી સિદ્ધ... રે સુણો સંતા રે. જે કોઈ થયા સિદ્ધ... 3 ગુણવંતા ૨. એના અભાવે બદ્ધ રે... સુણો સંતા છે. જે કોઈ રહ્યા બદ્ધ... રે ગુણવંતા રે. ૧ નિશ્ચય આ સિદ્ધાંત... રે સુણો સંત રે. એમાં કોઈ ન બ્રાંત... રે ગુણવંતા રે; ભગવાન અમૃત જ્ઞાનમાં...૨ સણો સંતા રે, હો જો સદા વિશ્રાંત... ૨ ગુણવંત ૨. ૨ उपजाति संपद्यते संवर एव साक्षात्, शुद्धात्मतत्त्वस्य किलोपलंभात् । स भेदविज्ञानत एव तस्मा - तद्भेदविज्ञानमतीव भाव्यं ।।१२९।। अनुष्टुप भावयेद् भेदविज्ञानमिदमच्छिन्नधारया । । तावद्यावत्पराच्युत्वा, ज्ञानं ज्ञाने प्रतिष्ठितं ।।१३०|| भेदविज्ञानतः सिद्धाः, सिद्धा ये किल केचन । अस्यैवाभावतो बद्धा, बद्धा ये किल केचन ||१३१॥ Page #930 -------------------------------------------------------------------------- ________________ અમૃત ૫૬ - ૧૩ જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ, શાશ્વત ઉદ્યોતવંતુ, સ્વરૂપ દુર્ગે સંવૃત સ્થિત આ, સહાત્મસ્વરૂપ સંતુ... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૧ ભેદ જ્ઞાન ઉચ્છલના કલને, શુદ્ધ તત્ત્વ અનુભવને, રાગ ગ્રામના પ્રલયન ક્રરણે, કર્મ તણા સંવરણે... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૨ આત્મામાંહિ જ તોષ ધરંતું, અમલાલોક ભવંતુ, પરમ એક અમ્યાન જ સંતુ, પ્લાન કદી ન હવંતુ... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૩ જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ, શાશ્વત ઉદ્યોતવંતુ, ભગવાન "અમૃત જ્યોતિ' પુનિત આ, કેવલ જ્ઞાને ફુરતુ... જ્ઞાન જ્ઞાનમાં નિયત ઉદિત આ. ૪ | કૃતિ સંવર મધaR || मंदाक्रांता भेदज्ञानोच्छलनकलनाच्छुद्धत्त्त्वोपलंभात्, सगग्रामप्रलयकरणात् कर्माणां संवरेण । बिभ्रत्तोषं परममलालोकमम्लानमेकं, ज्ञान ज्ञाने नियतमुदितं शाश्वतोद्योतमेतत् ।।१३२।। | વિ શંકર મer Page #931 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ નિર્જરા અધિકાર અમૃત પદ - ૧૩૩ જ્ઞાન જ્યોતિ અપાવૃત તે તો, રાગાદિથી મૂચ્છ ન પામે, જ્ઞાન જ્યોતિ અપાવૃત તે તો, અમૃત અનુભવ જામે... જ્ઞાનજ્યોતિ અપાવૃત. ૧ રાગાદિ આમ્રવરોધથી પર સંવર, નિજ ધુરા ધારતો, કર્મ આગામી સમસ્ત ભરથી, દૂરથી સ્થિતો સંધતો... જ્ઞાનજ્યોતિ અપાવૃત. ૨ પૂર્વબદ્ધ તો તે હવે દહવા, અત્યંત નિર્જરા વિકાસે, ભગવાન અમૃતચંદ્રની વાણી, અનુભવ અમૃત પ્રકાશે... જ્ઞાનજ્યોતિ અપાવૃત. ૩ અમૃત પદ - ૧૩૪ જ્ઞાન તણું સામર્થ્ય તેહ છે, વા વૈરાગ્ય તણું જ પરે ! કર્મોથી જે કર્મ ભોગ'તાં, કોઈ ન બંધન સ્પર્શ કરે... જ્ઞાન તણું સામર્થ્ય તેહ. ૧ ભોગી છતાં ય યોગી એ તો, શાની સાચો જેહ ઠરે, ભગવાન અનુભવ અમૃત સિંધુ, નિત્ય નિમજ્જન તેહ કરે.. જ્ઞાન તણું સામર્થ્ય. ૨ शार्दूलविक्रीडित रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा परः संवरः, कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुधन स्थितः । प्रारबद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा, ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभि मूंछति ॥१३३।। अनुष्टुप् तद् ज्ञानस्यैव सामर्थ्य विरागस्य च वा किल । यत्कोऽपि कर्मभिः कर्म भुंजानो ऽपि न बध्यते ॥१३४।। ૭૮૦ Page #932 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૩૫ સેવક તો ય અસેવક જ્ઞાની, ભોગી છતાંય અભોગી ખરે ! અચરિજકારી અદ્ભુત ઘટના, જોગી વિરલા સત્ય કરે... સેવક તોય અસેવક જ્ઞાની. ૧ વિષય સેવને પણ વિષયનું, સ્વફલ ભોગવે જે ન નરો, જ્ઞાન વૈભવ વિરાગતા તણા, બલ થકી અદ્ભુત ખરા !... સેવક તોય અસેવક જ્ઞાની. ૨ સેવક તોય અસેવક તેથી, ભોગી છતાંય અભોગી ઠરે, પૂર્વ કર્મથી પ્રેરિત જ્ઞાની, ચિઠ્ઠીનો ચાકર જ ખરે !... સેવક તોય અસેવક જ્ઞાની. ૩ લાભ હાનિનો સ્વામી શેઠ જ, વાણોતર ના કદીય ખરે ! ભગવાન જ્ઞાની અનુભવ અમૃત, સિંધુ નિત્ય નિમગ્ન કરે !... સેવક તોય અસેવક જ્ઞાની. ૪ અમૃત પદ - ૧૩૬ સમ્યગુ દૃષ્ટિને નિયત હોય છે, જ્ઞાન વૈરાગ્યની શક્તિ, સ્વ વસ્તુત્વ કળવા સુસમર્થ, જુઓ ! આમ તસ વ્યક્તિ... સમ્ય દેષ્ટિને નિયત હોય છે. ૧ સ્વરૂપ ગ્રહવા પરરૂપ ત્યાગથી, એ સ્વ વસ્તુત્વ પ્રવ્યક્તિ, કળવા સમર્થ નિયત હોય છે, સમ્યગુ દષ્ટિની શક્તિ... સમ્યગુ દષ્ટિને નિયત હોય છે. ૨ આ સ્વ આ પર એમ તત્ત્વથી, જાણી પ્રગટ વિભક્તિ, સ્વમાં વિરામે પરથી વિરમે, સર્વ રાગ યોગથી વિરક્તિ... સમ્યગુ દેષ્ટિને નિયત. ૩ જ્ઞાન-વૈરાગ્યની અદ્ભુત એવી, સમ્યગુ દૃષ્ટિની શક્તિ, ભગવાન જ્ઞાની અમૃતચંદ્રની, અનુભવ સિંધુ સક્તિ... સમ્ય દષ્ટિને નિયત. ૪ रथोद्धता नाश्नुते विषयसेवनेऽपि यत्, स्वं फलं विषयसेवनस्य ना । ज्ञानवैभवविरागताबलात्, सेवकोऽपि तदसावसेवकः ।।१३५|| मंदाक्रांता सम्यग्दृष्टे भवति नियतं ज्ञानवैराग्यशक्तिः, स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या | यस्माद् ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च, स्वस्मिन्त्रास्ते विरमति परात् सर्वतो रागयोगात् ।।१३६।। ૭૮૧ Page #933 -------------------------------------------------------------------------- ________________ સમયસર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૩૭ હું તો સમ્યગુ દેષ્ટિ સ્વયં છું, મને બંધ કદી ન હો, એમ ઉંચું ફૂલેલું વદન, પુલકિત થઈ જે જોયે... હું તો સભ્ય દૃષ્ટિ. ૧ તે રાગીઓ પણ આચરતા, ફાંકો ભલે તે ઘતા, આલંબોને ભલે સમતિ પરતા, પાષા અદ્યાપિ હવંતા... હું તો સમ્યગુ દૃષ્ટિ. ૨ આત્મા-અનાત્મા અવગમ વિરહે, તેનું સમ્યક્ત ઘર છે ખાલી, ભગવાન અમૃતચંદ્ર ગર્જે છે, તે તો વાત કરે છે ઠાલી... હું તો સભ્યનું દૃષ્ટિ. ૩ અમૃત પદ - ૧૩૮ દીઠો દરિશન શ્રી પ્રભુજીનો' - એ રાગ આવો ! આવો ! અમૃત અમૃત આ, પદ અમૃત આ અહિ દેખો ! આ અનાદિ સંસારથી માંડી, પ્રતિપદે રાગી પેખો !... આવો ! આવો ! અમૃત અમૃત આ. ૧ મત સદા મોહમદિરા પાને, સુખ રહ્યા જે સ્થાને, અપદ અપદ તે અંધો દેખો ! આવો આવો અહિં પદ આ લેખો !... આવો! આવો ! અમૃત આ. ૨ શુદ્ધ શુદ્ધ જ્યાં ચૈતન્ય ધાતુ, સ્વ રસભરે રસમાતું, સ્થાયિ ભાવપણાને પામે, ભગવાન અમૃત પદ ધામે... આવો ! આવો ! અમૃત અમૃત આ. ૩ मंदाक्रांता सम्यग्दृष्टिः स्वयमयमहं आतु बंधो न मे स्या - दित्युत्तानोत्पुलकवदना रागिणोप्याचरंतु । आलंबता समितिपरतां ते यतोद्यापि पापा, आत्मानात्मावगमविरहात्संति सम्यक्त्वरिक्ताः ॥१३७।। आसंसाराप्रतिपदममी रागिणो नित्यमत्ताः, सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वंमंधाः । एतैतेतः पदमिवमिदं यत्र चैतन्यधातुः, शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वति ।।१३८।। ૪૨ Page #934 -------------------------------------------------------------------------- ________________ અમૃત ૫૪ - ૧૩૯ ‘૨વામી સુજાત સુહાયા’ એ રાગ પદ જ્ઞાન એક જ પદ ચાખો ! પદ અમૃત એક જ પદ ચાખો ! બીજું બધું ય ફગાવી નાંખો, શાન અમૃત પદ સ્થિર રાખો... પદ જ્ઞાન એક જ. ૧ વિપદોનું અપદ પદ એવું, એક જ તે સ્વાદ લેવા જેવું, પદો અન્ય જે પદની પાસે, અપદો જ ખરેખર ! ભાસે... પદ શાન એક જ. ૨ ભગવાન અમૃતચંદ્રની વાણી, સુણી અનુભવ અમૃત ખાણી, અનુભવ જીભે લેશે જે જાણી, જ્ઞાન પદ લેશે તે માણી... પદ શાન એક જ. ૩ અમૃત પદ ૧૪૦ એક શાયક ભાવથી ભરિયો, મહાસ્વાદ લેતો જ્ઞાન દરિયો, સ્વાદ દ્વન્દ્વમય ખમી ન શકતો, નિજ વસ્તુ વૃત્તિ જ વેદતો... પદ શાન એક જ. ૧ આત્મા આત્માનુભવ અનુભાવે, વિવશ સ્થિત થયો સ્વ સ્વભાવે, વિશેષોદય ભ્રષ્ટતાવંતા, સામાન્યને સ્ફુટ કળતા... પદ જ્ઞાન એક જ. ૨ સકલ જ્ઞાન એકતા પમાડે, ભગવાન અમૃત આત્મ જગાડે, અમૃતચંદ્રે મુનીન્દ્રે ભાખ્યું, દાસ ભગવાને અનુવદી દાખ્યું... પદ શાન એક જ. ૩ अनुष्टुप् एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदं । अपदान्येव भासते पदान्यन्यानि यत्पुरः || १३९ || હ शार्दूलविक्रीडित एकं ज्ञायकभावनिर्भर महास्वादं समासादयन्, स्वादं द्वंद्वमयं विधातुमसहं स्वां वस्तुवृत्तिं विंदम् । आत्मात्मानुभवानुभावविवशो भृश्यद्विशेषोदयं, सामान्यं कलयत्किलैष सकलं ज्ञानं नयत्येकर्ता ॥ १४० ॥ * ૩૮૩ Page #935 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૪૧ ચૈતન્ય રત્નાકર આ ઉછળે, ચૈતન્ય રત્નાકર આ ઉછળે, અખિલ ભાવ મંડલ રસ પીધો, તસ ભારે જાણે મદ્ય પીધો... ચૈતન્ય રત્નાકર. ૧ એવી અચ્છ અચ્છ ઉછળે જેની, સંવેદન વ્યક્તિઓ એની, એવો તે આ અભિન્ન રસવાળો, એક છતાં અનેકરૂપ ભાળો !.. ચૈતન્ય રત્નાકર. ૨ અભુત નિધિ આશ્ચર્ય ભરેલો, ઉત્કલિકાઓથી (મોળ-ઉછાળે) ઉછળી રહેલો, ભગવાન ચૈતન્યરત્નાકર આ, “અમૃતચંદ્ર અમૃત પદધર આ... ચૈતન્ય રત્નાકર. ૩ शार्दूलविक्रीडित अच्छाच्छाः स्वयमुच्छलंति यदिमाः संवेदनव्यक्तयो, निष्पीताखिलभावमंडलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोप्यनेकीभवन्, वल्गत्युत्कलिकाभिरद्भुतनिधि श्चैतन्यरलाकरः ||१४१।। ૭૮૪ Page #936 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ ૧૪૨ ‘વીર સુતો કાં સુતા રહ્યા છો ?' એ રાગ ક્લેશ કરો ભલે ક્લેશ કરો કોઈ, કર્મો કરી ભલે ક્લેશ કરો !... ધ્રુવપદ. ૧ દુષ્કર અતિશય મોક્ષ પરાŽખ, કર્મો કરી ભલે ક્લેશ કરો ! મહાવ્રત-તપ ભારથી ભાંગી (ભગ્ન), કોઈ ભલે ચિર ક્લેશ કરો !... ક્લેશ કરો. ૨ - એમ અનેક પ્રકારે ક્લેશે, ભલે અતિશય તે મથતા, કિંતુ જ્ઞાનગુણ વિના જ્ઞાનપદ, પામવા ન જ સમર્થ થતા... ક્લેશ કરો. ૩ જેહ જ્ઞાનપદ નિરામય જ આ, સ્વયં જ સંવેદાઈ રહ્યું, જેહ જ્ઞાનપદ મોક્ષ જ સાક્ષાત્, ભગવાન અમૃતચંદ્રે કહ્યું... ક્લેશ કરો. ૪ હ અમૃત પદ - ૧૪૩ - યત્ન કરો રે યત્ન કરો ! જગ, પદ કળવા આ યત્ન કરો ! કર્મથી દુર્લભ જેહ સુલભ છે, સહજ સ્વ બોધ કલાથી ખરો !... યત્ન કરો. ૧ = તેથી આ નિજ બોધ કલાના, બળથી કળવા યત્ન કરો ! સતત જગત આ પદ પામીને, ભગવાન પદ અમૃત વરો !... યત્ન કરો. ૨ शार्दूलविक्रीडित क्लिश्यतां स्वयमेव दुष्करतरै र्मोक्षोन्मुखैः कर्मभिः, क्लिश्यतां च परे महाव्रततपोभारेण भग्ना चिरं । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं, ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमंते न हि || १४२ || હ द्रुतविलंबित पदमिदं ननु कर्मदुरासदं, सहजबोधकलासुलभं किल । तत इदं निजबोधकलाबलात्, कलयितुं यततां सततं जगत् || १४३ || ២ ૭૮૫ Page #937 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આખ્યાતિ અમૃત પર્દ - ૧૪૪ બેડો બાઈ બૂડતો તારશે રે' - એ રાગ જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ ? શાનીને પપરિગ્રહનું શું કામ ? નિજ પર ભેદ જાણીને જેણે, ગ્રહ્યો નિજ આતમરામા.. જ્ઞાનીને પ૨પરિગ્રહનું શું કામ ?. ૧ અચિંત્ય શક્તિનો સ્વામી છે, સ્વયમેવ જ જ દેવ, ચિંતામણિ ચિન્માર્ગે જ ચેતન, એહ અહો ! સ્વયમેવ જ્ઞાનીને પસ્પરિગ્રહનું શું કામ?. ૨ સર્વાર્થ સિદ્ધાત્મપણાથી જે, સર્વાર્થ સિદ્ધ થઈ દેવ, ભગવાને અમૃતચંદ્ર કરે શું, અન્ય પરિગ્રહ લેવી?... જ્ઞાનીને પરપરિગ્રહનું શું કામ?. ૩ અમૃત પદ - ૧૪૫ પરિગ્રહ એમ ફગાવી, સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી, સામાન્યથી સ્વ પર અવિકનો, હેતુ નિશ્ચય ભાવી. સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી. ૧ અજ્ઞાન આ છોડી દઉં એવું, એવું મનમાં લાવી, હવે વિશેષે તે જ છાંડવા, એહ પ્રવો સુભાવી સમસ્ત જ પરિગ્રહ એમ ફગાવી. ૨ ભગવાન અમૃતચંદ્ર શાની છે, નિત્ય શુદ્ધ સ્વભાવી, અનુભવ અમૃતરસ સિંઘુમાં, આત્મા દિયે માવી... સમસ્ત જ પરિગ્રહ. ૩ उपजाति अचिंत्यशक्तिः स्वयमेव देव - श्चिन्मात्रचिंतामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते, જ્ઞાની વિચિસ્થ in j૪૪ वसंततिलका इत्थं परिग्रहमपास्थ समस्तमेव, सामान्यतः स्वपरयौरविवेकहेतुः । अज्ञानमुज्झितुमना अधुना विशेषादे भूयस्तमेव परिहर्तुमय प्रवृत्तः ।।१४५।। Page #938 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૪s રીળા વૃત્ત પૂર્વબહ નિજ કર્મવિપાકે, શાનિને યદિ હોય ઉપભોગ, હો જે ભલે ! પણ રોગ વિયોગે, પામે પરિગ્રહ ભાવ પ્રયોગ. ૧ આતમ અનુભવ અમૃતસરમાં, પરેમ હંસ જે નિત્ય મંત, ભગવાન શાની અમૃતરસી તે, પરિગ્રહ વિષ સદા વસંત. ૨ અમૃત પદ - ૧૪૭ વૈદ્ય વેદક વિભાવે ચલત્વે, કલિત જ મ વેદાય, તેથી સર્વથી વિરક્તિ પામે, શાની ન કાંધે કાં થ... વેદ્ય વેદક. ૧ વેદ, વેદ્ય કંઈ પણ કાંક્ષે, મેં ક્યાં હાજર થાય, વેદક ત્યાં તો ચાલી ગયો છે, વેદક અવર જણાય. વેદ્ય વેદક. ૨ કાંતિ વેદ્ય જ્યાં હોય ત્યારે, કાંક્ષમારો ના હોય, ને જ્યાં કાંક્ષનારો તે હોય, વેદ્ય બીજું ત્યાં જોય. વેદ્ય વેદક. ૩ વેદ્ય વેદકનું ચક્ર આ એમ જે, ફરતું ફરતું જાય, વેદક બીજે વેદ્ય જ બીજો, અનવસ્થા જ જણાય... વેદ્ય વેદક: ૪ વેદ્ય વૈદકનું તે વિજ્ઞાન એ, શાની વેદતો આપ, વૈદ્ય વૈદકનો સંબંધ છે તેથી, ખાય નહિ ભૂલ થાપ... વેદ્ય વેદક. ૫ વૈદ્ય વૈદકનું તત્ત્વ વિજ્ઞાન એ, વિજ્ઞાનધન ભગવાન, અમૃતચંદ્ર મુનિચંદ્ર ભાખ્યું, કરવા અમૃત પાન... વેદ્ય વેદક. ૬ स्वागती वृत्तं - पूर्ववद्धनिजकर्मविपाकाद्-ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्व च रागवियोगा - नमेति न परिग्रहभावः ।।१४६।। वेधवेदकभावचलत्वा-द्वेधते न खलु कांक्षितमैव । तेन कांक्षिति में किचन विद्वान, सर्वतीप्यतिविरक्तिमुपैति ।।१४७|| Page #939 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૪૮ શાનીને કર્મ ન પરિગ્રહ ભાવ, જ્ઞાનિને કર્મ ન પરિગ્રહ ભાવ, કર્મ પરિગ્રહભાવ ન પામે, પામે નહિં અહિં સાવ... શાનિને કર્મ ન પરિગ્રહ ભાવ. ૧ રાગરસથી ખાલીખમ તે, ખાલી ઘટ શું ભાવ ! રાગરસથી કોરા જ્ઞાની, કોરા ધોકાડ સાવ. જ્ઞાનિને કર્મ ન પરિગ્રહ ભાવ. ૨ રાગમુક્તિ અકષાયિત વચ્ચે, સ્વીકૃત જ લોટ બહાર, પણ અંતમાં પેસે જ નહિં, રહે બહારની બહાર.. શાનિને કર્મ ન પરિગ્રહ ભાવ. ૩ કર્મ પરિગ્રહભાવથી નિશ્ચયે, શાની ન જ લેપાય, અસંગ જ્ઞાની ભગવાન અમૃત, સ્વરૂપમાં જ સમાય... જ્ઞાનિને કર્મ ન. ૪ અમૃત પદ - ૧૪૯ જ્ઞાની તો અબંધ હોય ભાવ, શાની તો અબંધ હોય ભાવ, રાગરસથી ખાલી તે તો, ખાલીખમ ઘટ જેમ સાવ... જ્ઞાની તો અબંધ. ૧ રાગરસ વર્જન શીલ જ્ઞાની, તેનો સહજ સ્વભાવ, સ્વરસથી જ સર્વ રાગરસ, જ્ઞાની ત્યજ છે સાવ... જ્ઞાની તો અબંધ. ૨ સકલ કર્મથી ના લેપાયે, કર્મ મધ્યે પતિતો ય, ભગવાન અમૃતચંદ્ર વદે છે, જ્ઞાની એવો હોય... જ્ઞાની તો અબંધ હોય ભાવ. ૩ ज्ञानिनो न हि परिग्रहभावं, कर्म रागरसरिक्ततयैति । रागयुक्तिरकषायितवस्त्रे स्वकृतैव हि बहि टुंठतीह ।।१४८।। ज्ञानवान् स्वरसतोऽपि यत स्यात्, સર્વરારક્ષવર્તનશીતઃ | लिप्यते सकलकर्मभिरेष, कर्ममध्यपतितोऽपि ततो न ||१४९|| ૭૮૮ Page #940 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૫૦ ભલે ભોગ તું ! ભલે ભોગ તું ! શાનિ અહો ! અબંધ, પરાપરાધ જનિતો તુજને, છે નહિ અહિ કો બંધ... ભલે ભોગ તું. ૧ જેવો તેવો જેનો જે છે, સ્વભાવ અહિં તસ વશથી, અન્યાદશ કો રીતે કરવો, શક્ય નથી તે પરથી... ભલે ભોગ તું. ૨ અજ્ઞાન કો પણ રીત ન ભવતું, સંતત જ્ઞાન ભવતું, પરાપરાધજનિત અહિં તુજને, બંધન કો ન હવંતું... ભલે ભોગ તું. ૩ હારા વાંકે બંધન તુજને, નહિ કો પરના વાંકે, ભગવાન જ્ઞાન અમૃત પીતો તું, ભોગવ જે ઉદયાંકે... ભલે ભોગ તું. ૪ અમૃત પદ - ૧૫૧ જ્ઞાની સતો વસ ! જ્ઞાની સંતત તું. જ્ઞાની અહો ! અબંધ. સ્વ અપરાધ થકી નહિ તો તું. ધ્રુવ પામીશ જ બંધ... જ્ઞાન સતો વસ. ૧ શાની ! કર્મ કદી કરવું ઉચિત ના, કિંચિત્ કથાય તથાપિ, યદિ કહે જો ભોગું છું હું, પર હારૂં ન કદાપિ... જ્ઞાન તો વસ. ૨ તો નિશ્ચય તું દુર્ભક્ત જ છો, ભોગ લાલસા ભારી, છોડી કદાપિ ન છૂટે એવી, ભોગ કુટેવ જ હારી... જ્ઞાન સતો વસ. ૩ યદિ કહે જો બંધ ઉપભોગે, પરનો ભોગ ન હારે, તો કામચાર વિચાર અરે ! તે, શું અહિં છે નહિ ત્યારે... શાન સતો વસ. ૪ જ્ઞાની સતો વસ નહિ તો પામીશ, બંધ સ્વના અપરાધે, ભગવાન જ્ઞાન અમૃત પીતો તું, રહે સ્વરૂપે સમાધે... જ્ઞાન સતો વસ. ૫ - શાર્દૂલવિક્રીડિત यादृक् तादृगिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः, कर्तुं नैष कथंचनापि हि परैरन्यादृशः शक्यते । अज्ञानं न कथंचनापि हि भवेत् ज्ञानं भवत् संततं, ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बंधस्तव ।।१५०।। S ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते, भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवास्ति भोः । बंधः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते, ज्ञानं सन् वस बंधमेष्यपरथा स्वस्यापराधातध्रुवं ।।१५१।। ૭૮૯ : Page #941 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૫ર કર્મ ફલ પરિત્યાગ જ જેનું, શીલ એક જ્ઞાની એવો, કર્મ કરતો પણ કર્યોથી, બંધાય ન સ્વયમેવો... કર્મકલ પરિત્યાગ જ જેનું. ૧ કર્તાને કર્મ બળથી સ્વફલથી, યોજે ન જઈને સામે, કર્મતણું ફળ લેવા ઈચ્છે, તે જ કર્મલ પામે... કર્મલ પરિત્યાગ જ જેનું. ૨ જ્ઞાન સતો રાગરચના ત્યજતો, તેથી સુનિજન એવો, કર્મ કરતો પણ કર્મોથી, બંધાય ન સ્વયમેવો... કર્મકલ પરિત્યાગ જ જેનું. ૩ કર્મકલ પરિત્યાગ જ જેવું, શીલ એક જ્ઞાની એવો, ભગવાન અમૃતચંત સુનદ્રો, સહજાન્મસ્વરૂપ દેવો... કર્મફલ પરિત્યાગ જ જેનું. ૪ અમૃત પદ - ૧૫૩ ફુલ ભાગ્યું તે કર્મ કરે ના, પ્રતીતિએ અમે એવું, એને ય ક્યાંયથી કર્મ કંઈ અવશે, આવી પડે તે લેવું... ફૂલ ત્યાખ્યું છે. ૩ આવી પશે તે શ્ચિત અકંપ, પૂરમ જ્ઞાન સ્વભાવે, જ્ઞાની કર્મ શું કરે? કરે ન શું? કોણ જાણે એ ભાવે ?... ફલ ત્યાખ્યું છે. હું કર્મકલ પરિત્યાગી એવા, કર્મ કરે ના જ્ઞાની, ભગવાન અમૃતચંદ્ર સુનીતા, જ્ઞાન અમૃતના પાની... ફલ ભાગું તે. છે, शार्दूलविक्रीडित करिं स्वफलेन यत्किल बलालमैव नो योजयेत्, कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः । ज्ञानं संस्तपास्तरचनो नो बध्यते कर्मणा, कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः ।।१५२।। व्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं, कित्वस्यापि कुतोऽष्ठि किंचिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकंपपरमज्ञानस्वभावे स्थितो, ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ||१५३।। Page #942 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૫૪ “ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ સમ્ય દૃષ્ટિઓ જ સમથ, સાહસ કરવા આવું, નિઃશંક નિર્ભય અમૃત જ્ઞાને, આતમ અમૃત ભાવુ.... સમ્ય દષ્ટિઓ સમર્થ. ૧ રૈલોક્ય આખું ભયથી ચળતું, માર્ગ ત્યજે છે જેનો, એવું વજ પડતું ત્યારે, એમ ન ફરકે વાળ એનો... સમ્પન્ દેષ્ટિઓ જ સમર્થ સાહસ. ૨ ત્યારે પણ ના લેશ ડરતા, સમ્યગુ દેષ્ટિ બંકા, નિસર્ગ નિર્ભયતાથી તે તો, સર્વ જ ત્યજીને શંકા... સમ્પ દુચિઓ જ સમર્થ. ૩ અવધ્ય બોધ વધુ સ્વ જાણતા, બોધથી મૃત ન થાતા, નિશાંક નિર્ભય અમૃત જ્ઞાને, ભગવાવ અમૃત માતા... સભ્ય દષ્ટિઓ જ સમર્શી. ૪ સમ્યગુ દૃષ્ટિઓ જ સમર્થો, સાહસ કરવા આવું, નિઃશંક નિર્ભય અમૃત જ્ઞાને, આતમ અમૃત ભાવુ... સમ્યગુ દૃષ્ટિઓ જ સમર્થ. ૫ અમૃત પદ - ૧૫૫ નિઃશંક સતત સ્વયં સહજ છે, જ્ઞાન સદા વિદેતો, સહજત્મસ્વરૂપી જ્ઞાની આ, સમ્યગુ દેષ્ટિ સંતો, નિશંક સતત સ્વયં સહજ તે. ૧ લોક શાશ્વતો એક એહ છે, વિવિક્ત આત્મા કરો, સંપૂર્ણપણે સકલ વ્યક્ત આ, અન્ય સર્વથી અનેરો... નિઃશંક સતત સ્વયં સહજ છે. ૨ ચિત્ લોક જ સ્વયમેવ કેવલો, એકલો જે આલોકે, લોક અપર આ તેથી અપરો, હારો ન કો આ લોકે... નિઃશંક સતત સ્વયં સહજ છે. ૩ તો આ લોક તણો જ્ઞાનીને, ભય ક્યાંથી જ ભૂવંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા હિંદુતો... નિલાંક સતત સ્વયં સહજ તે. ૪ ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગુ દૃષ્ટિ સંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિદતો... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૫ - શાર્દૂનવિક્રીડિત सम्यादृष्टय एव साइसमिदं कर्तुं क्षमंते परं, यद्वजेऽपि पतत्यमी भयचलालोक्यमुक्ताध्वनि । सर्वामेव निसर्गनिर्भयतया शंकां विहाय स्वयं, जानंतः स्वमवध्यबोधवपुषं बोधाच्चयवंते न हि ।।१५४|| लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तामनः, चिल्लोकं वयमेव केवलमयं यल्लोकसत्येककः । लोकोऽयं न तवापरस्तपरस्तस्यास्ति तभीः कुतो, निधांकः सततं स्वयं सहजं ज्ञानं सदा विवति ||१५५।। ૩૯૧ Page #943 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૫૬ વેદના એક આ એક અચલ જે, શાન સ્વયં વેદાયે, નિર્ભેદ વેદ-વેદકના બલથી, અનાકુલોથી સદાયે... નિઃશંક સતત સ્વયં સહજ તે. ૧ અન્ય થકી આગત વેદનાનો, સંભવ ના જ હવંતો, તેથી વેદના તણો શાનિને, ભય ક્યાંથી જ ભવંતો ?... નિઃશંક સતત સ્વયં સહજ છે. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિદતો, ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગુ દેષ્ટિ સંતો.. નિઃશંક સતત સ્વયં સહજ તે. ૩ અમૃત પદ - ૧૫૭ - - જે સત્ નાશ ન પામે, નિયત તે, વસ્તુ સ્થિતિ આ વ્યક્તા; જ્ઞાન સત સ્વયં તત, તેનું શું, ત્રાણ કરવા પર શકતા ?.. નિઃશંક સતત સ્વયં સહજ તે..૧ એથી આના અત્રાણ તણો, સંભવ કંઈ ન હવંતો; તેથી અત્રાણ તણો જ્ઞાનીને, ભય ક્યાંથી જ ભવંતો.. નિઃશંક સતત સ્વયં સહજ તે...૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદતો; ભગવાન અમૃત સહજ સ્વરૂપ, સમ્યગૃષ્ટિ..સંતો નિઃશંક સતત સ્વયં સહજ તે..૩ અમૃત પદ - ૧૫૮ સ્વરૂપ તે જ ખરે ! વસ્તુની, ગુમિ પરમ આ હોયે, સ્વરૂપમાં કારણ બીજો કો, શક્ત પેસવા નો'યે... નિઃશંક સતત સ્વયં. ૧ અકૃત જ્ઞાન તે સ્વરૂપ પુરુષનું, નિશ્ચય એમ જ હોય, એથી અગુપ્તિ એક જ્ઞાનની, અહીં કોઈ પણ નો'યે... નિઃશંક સતત સ્વયં. ૨ તેથી અગુમિ તણો- જ્ઞાનિને, ભય ક્યાંથી જ ભવંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિદતો... નિઃશંક સતત સ્વયં. ૩ ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગુ દષ્ટિ સંતો, નિઃશંક સતત સ્વયં સહજ તે, શાન સદા વિંદતો... નિઃશંક સતત સ્વય. ૪ एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते, निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः । नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विदंति ॥१५६।। यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिः, ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किंचन भवेत्तभीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विदंति ।।१५७।। स्वं रूपं किल वस्तुनोऽस्ति गुप्तिस्वरूपे न य - च्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरुपं च नुः । अस्यागुप्तिरतो न काचन भर्वेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५८।। O ૭૯૨ Page #944 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ અમૃત પદ પ્રાણોચ્છેદને મરણ વદે છે, જ્ઞાન પ્રાણ આત્માના, સ્વયં જ તે તો શાશ્વતતાથી, છેદાતું જ કદા ના... નિઃશંક સતત. ૧ એથી એના મરણ તણો તો, સંભવે કંઈ ન હવંતો, તેથી મરણ તણો જ્ઞાનિને, ભય ક્યાંયથી જ ભવંતો ?... નિઃશંક સતત. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદંતો, ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગ્ દૃષ્ટિ સંતો... નિઃશંક સતત. ૨ - અમૃત પદ - ૧૬૦ એક જ જ્ઞાન અનાદિ અનંતું, સિદ્ધ સ્વતઃ આ આંહિ; જેટલું તેટલું આ અચલ સદાયે, દ્વિતીયોદય અહિં નાંહિ.નિઃશંક, ૧ તેથી આકસ્મિકનો અત્રે, સંભવ કંઈ ન હવંતો; તેથી આકસ્મિકનો શાનિને, ભય ક્યાંથી જ ભવંતો ?.. નિઃશંક. ૨ નિઃશંક સતત સ્વયં સહજ તે, જ્ઞાન સદા વિંદંતો; ભગવાન અમૃત સહજ સ્વરૂપી, સમ્યગ્દષ્ટિ સંતો-નિઃશંક સતત.૩ प्राणोच्छेदमुदाहरति मरणं प्राणः किलास्यात्मनो, ज्ञानं तत्स्वयमेव शाश्वततया नो छिद्यते जातुचित् । तस्यातो मरणं न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५९॥ હ एकं ज्ञानमनाद्यनंतमचलं सिद्धं किलैतत्स्वतो, यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो, निशंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१६०|| ડ ૭૯૩ Page #945 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૬૧ સમ્યગુદૃષ્ટિ તણા લક્ષણ આ, સકલ જ કર્મ હણતા, સમયે સમયે નિર્જરા તણો, મહાપ્રાસાદ ચણતા... સમ્યગુ દેષ્ટિ તણા લક્ષણ. ૧ ટંકોત્કીર્ણ સ્વરસથી ભરિયો, જ્ઞાન અમૃતનો દરિયો, તેના સર્વસ્વ તણો ભાગી આ, સમ્યગુદૃષ્ટિ વરિયો.. સમ્યગુ દેષ્ટિ તણા લક્ષણ. ૨ એને આમાં પુનઃ જરાયે, બંધ કર્મનો નો'યે, પૂર્વોપાત્ત જ તે અનુભવતાં, નિયત નિર્ભર હોય... સમ્યગુ દેષ્ટિ તણા લક્ષણ. ૩ જ્ઞાન અમૃતનું પાન કરતા, સમ્યગુ દેષ્ટિ સંતા, ભગવાન અમૃત શાની પામે, નિર્જરા ગુણ અનંતા... સમ્યગૃ દૃષ્ટિ તણા લક્ષણ. ૪ S અમૃત પદ - ૧૬૨ સમ્યગુદૃષ્ટિ નટરાજ, નાટક કરતો રે, વ્યાપી ગગનાભોગ, રંગ નાટક કરતો રે... સમ્યગુ દષ્ટિ નટરાજ નાટક. ૧ અષ્ટ સ્વ અંગે સંગતો, આ માચે રે, ધંત એમ નવ બંધ, યોગી સાચે રે... સમ્યગુ દૃષ્ટિ નટરાજ નાટક. ૨ પૂર્વબદ્ધ ક્ષય આણતો, આ વિલાસે છે, નિર્જરા જોગણી જ્વાલને, ઉલ્લાસે છે... સમ્ય દષ્ટિ નટરાજ નાટક. ૩ અતિરસથી છલકત, સ્વયં આ માચે રે, આદિમધ્યાંતથી મુક્ત, શાન થઈ સાચે રે... સમ્યગુ દેષ્ટિ નટરાજ નાટક. ૪ વ્યાપી ગગનભોગ, રંગ નાટક કરતો, સમ્યગુ દેષ્ટિ શું અધ્યાત્મ નાટક કરતો... સમ્યગુ દેષ્ટિ નટરાજ નાટક. ૫ વિશ્વરંગ વ્યાપી શ્રીરંગ ઉલ્લાસે રે, કેવલ જ્ઞાનશ્રી સંગ, રંગે રાચે રે... સમ્યગ્ર દૃષ્ટિ નટરાજ નાટક. ૬ જ્ઞાન બ્રહ્મ બ્રહ્માંડ વ્યાપી સાચે રે, પરબ્રહ્મ જિન સાક્ષાત્, શું આ માચે રે... સમ્યગુ દષ્ટિ નટરાજ નાટક. ૭ સમ્યગુ દૃષ્ટિ ભગવાને, સતુ આ સાચે રે, સમ્યગુ દેષ્ટિ ભગવાન, અમૃતે વાચે રે... સમ્યગ્ર દૃષ્ટિ નટરાજ નાટક. ૮ | હરિ નિત ગાથાર | मंदाक्रांता टंकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः, सम्यग्दृष्टे यदिह सकलं घ्नंति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाकर्मणो नास्ति बंधः, पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निजरैव ।।१६१|| S रुंधन् बंधं नवमिति निजैः संगतोऽष्टाभिरंगैः, प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोजम्मणेन । सम्यग्दृष्टिः स्वयमतिरसादिमध्यांतमुक्तं, ज्ञानं भूत्वा नटति गगनाभोगरंगं विगाह्य ||१६२।। | નિ પાર ૭૯૪ Page #946 -------------------------------------------------------------------------- ________________ બંધ અધિકાર અમૃત પદ ૧૬૩ બંધનું નાટક ખતમ કરતો, જ્ઞાન નાયક આ ઊઠ્યો, શાન-અમૃતચંદ્ર વ૨હંતો, શાન અમૃત રસ વૂક્યો... બંધનું નાટક. ૧ રાગ-ઓડકારો આવે તે, મોહ મહારસ પાતો, - જગત સકલને પ્રમત્ત કરતો, બંધ મહામદ માતો... બંધનું નાટક. ૨ ૨સભારે નિર્ભર જ ભરેલું, ભવનાટક ભજવા'તો, ક્રીડંતો જે જગ બંધંતો, બંધ આવો આ ફગા'તો... બંધનું નાટક. ૩ આનંદામૃત નિત ભોજંતી, સહજાવસ્થા નાટતો, ધીરોદાર અનાકુલ એવો, જ્ઞાન નાયક પ્રગટાતો... બંધનું નાટક. ૪ સહજ સમાધિ સુખ પ્રગટાવી, અંતરમાં મલકાતો, કર્મ ઉપાધિ સકલ ફગાવી, નિરુપાધિ ઉલસાતો... બંધનું નાટક. પ ઉંચી ઉંચી જ્ઞાનદશાને, ફરસી ઉન્માતો, ભગવાન શાન અમૃતચંદ્ર એવો, જ્ઞાન અમૃતરસ પાતો... બંધનું નાટક. ૬ शार्दूलविक्रीडित रागोद्गारमहारसेन सकलं कृत्वा प्रमत्तं जगत्, क्रीडतं रसभारनिर्भरमहानाट्येन बंधं धूनत् । आनंदामृतनित्यभोजि सहजावस्थां स्फुटं नाटयत्, धीरोदारमनाकुलं निरुपधिज्ञानं समुन्मज्जति ॥ १६३॥ હ ૭૯૫ Page #947 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૧૬૪ - ‘શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો' બંધનો હેતુ વિચારો રે સજના ! બંધનો હેતુ વિચારો... (૨) ધ્રુવપદ. ૧ કાર્મણ વર્ગણા વ્યાપ્ત જગત્ આ, બંધ કરનાર ન થાવે, જો થાવે તો સિદ્ધ ભગવાનને, બંધનો પ્રસંગ આવે... રે સજના ! બંધનો. ૨ મન વચ કાયા કર્મ ચલનરૂપ, બંધ કરનાર ન થાવે, જો થાવે તો યથાખ્યાત સંયત, જ્ઞાની પણ બંધ પાવે. રે સજના !, ૩ - એ રાગ કરણો પણ અનેક પ્રકારના, બંધ કરનાર ન થાવે, જો થાવે તો કેવલ જ્ઞાની, ભગવંતો ય બંધ પાવે. રે સજના !. ૪ સચિત્તાચિત્ત વસ્તુ ઉપધાતો, બંધ કરનાર ન થાવે, જો થાવે તો સમિતિ પરાયણ, સાધુને પણ બંધ આવે... રે સજના I. ૫ આ ઉપયોગભૂમિ આત્મા જે, રાગાદિથી ઐક્ય પાવે, તેહજ કેવલ બંધનો હેતુ, સ્નેહામ્બંગ જ્યમ થાવે. રે સજના !. ૬ સ્નેહાભ્યક્ત દૃષ્ટાંતે બંધનું, તત્ત્વવિજ્ઞાન દિખાવે, નિષ્ઠુષ યુક્તિથી સમજાવી, ભગવાન અમૃત ગાવે રે સજના !. ૭ पृथ्वीवृत्त न कर्मबहुलं जगन्न चलनात्मकं कर्म वा, न नैककरणानि वा न चिदचिद्वधो बंधकृत् । यदैस्यमुपयोगभूः समुपयाति रागादिभिः, स एव किल केवलं भवति बंधहेतु नृणाम् || १६४|| હ ૭૯૬ Page #948 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૬૫ ભૈયા ! વિષમ આ સંસાર” - એ રાગ અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ, અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ, જેને પરનો કંઈ ન સંબંધ, અહો ! આ સમ્યગુ દષ્ટિ અબંધ... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૧ કર્મ વર્ગણા વ્યાપ્ત થયેલો, ભલે જ હો તે લોક, પરિસ્પન્દાત્મક કર્મ ભલે હો, મન વચ કાયા યોગ... અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૨ કરણો હો તે ભલે અહીં તે, ભલે ચિદચિત્ ધ્વસ, તોય અહો ! આ સમ્યગુ દૃષ્ટિ, ક્યાંયથી ન પામે બંધ.. અહો ! આ સમ્યગુ દેષ્ટિ અબંધ. ૩ રાગાદિક ઉપયોગ ભૂમિએ, લઈ જાતો ન સુજાણ, કેવલ જ્ઞાનપણે પરિણમતો, ભવનું અથાતો) કેવલ જ્ઞાન.. અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ. ૪ એવું અદ્ભુત સમગ્ર દષ્ટિ, આત્મનું ચિત્ર ચરિત્ર, ભગવાન અમૃતચંદ્ર ગાયું, દોરી તત્ સત્ ચિત્ર... અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ. ૫ અમૃત પદ - ૧૬૬ (રાગ - ઉપરનો પદ પ્રમાણે) તો પણ નિરર્ગલ ચરવું તે, જ્ઞાનીને ન જ ઈષ્ટ, નિરર્મલા સ્વચ્છંદ પ્રવૃત્તિ તે, બંધાયતન અનિષ્ટ... અહો ! આ સમ્ય દષ્ટિ અબંધ. ૧ ઈચ્છા-કામરહિતપણે જે, કીધું કર્મ અકામ, તે જ અકારણ મત જ્ઞાનિને, બીજું તો બંધ ધામ... અહો ! આ સમ્યગુ દષ્ટિ અબંધ. ૨ સ્વછંદનો ઈજારો દીધો, લીધો જ્ઞાની ના જ, આખલા જેવી સ્વચ્છંદ પ્રવૃત્તિ, અખિલની કહી ના જ... અહો ! આ સમ્યગુ દૃષ્ટિ અબંધ. ૩ (કારણ) કરે છે અને જાણે છે તે, બન્ને શું ન વિરુદ્ધ, સીધો સાદો પ્રશ્ન પૂછે એ, ભગવાન અમૃત બુદ્ધ... અહો ! આ સમ્યગુ દૃષ્ટિ. ૪ शार्दूलविक्रीडित लोकः कर्मततोऽस्तु च परिस्पन्दात्मकं कर्म तत्, तान्यस्मिन् करणानि संतु चिदचिदव्यापादनं चास्तु तत् । रागादीनुपयोगभूमिमनयन् ज्ञानं भवन् केवलं, बंधं नैव कुतोप्युपेत्यमहो सम्यग्दात्मा ध्रुवं ।।१६५।। पृथ्वीवृत्त - तथापि न निरर्गलं चरितुमिष्यते ज्ञानिनां, तदायतनमेव सा किल निरर्गला व्यापृतिः । अकामकृत कर्म तन्मतमकारणं ज्ञानिनां, द्वयं न हि विरुध्यते किमु करोति जानाति च ।।१६६।। ૭૯૭ Page #949 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ ૧૬૭ અમૃત પદ (રાગ – ઉપરના અમૃત પદ પ્રમાણે) કરે તે જાણે ના જ, જે જાણે છે તે ન કરે છે, નિશ્ચયથી છે એમ ખરેખર ! કર્મ છે તે તો રાગ... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૧ રાગ તે તો છે જ્ઞાની ભાખે, અજ્ઞાનમય અધ્યવસાય, મિથ્યાદૃષ્ટિને જ તે હોયે, તે જ બંધહેતુ સદાય... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૨ નિષ્ઠુષ યુક્તિથી એ ભાખ્યું, ભગવાન અમૃતચંદ્ર, મર્મ તેનો સમજી જઈ જ્ઞાની, વર્ષે ન કદી સ્વચ્છંદે... અહો ! આ સમ્યક્ દૃષ્ટિ અબંધ. ૩ અમૃત પદ - ૧૬૮ ‘પંથડો નિહાળું રે બીજા જિન તણો રે' - એ રાગ ૫૨નું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન, સર્વ સ્વકીય કર્મોદયથી થતું રે, જાણે ન જન અજ્ઞાન... પરનું કરે પર તેને. ૧ સર્વ સદૈવ સ્વકીય જ કર્મના રે, ઉદય થકી અહીં થાય, મરણ જીવિત દુઃખ સુખ સર્વ એ રે, નિયત જ એમ સદાય... પરનું કરે પર તેને. ૨ જીવિત આયુ ઉદયે હોય છે રે, મરણ આયુક્ષય હોય, સુખ સાતોદય જોય... પરનું કરે તે અજ્ઞાન છે. ૩ દુઃખ અસાતા ઉદયે હોય છે રે, પણ પુરુષ પર જે પરનું કરે રે, તે તો ખરેખર ! છે અજ્ઞાન આ રે, જાણ નિશ્ચય એ મુખ્ય... પરનું કરે પર તે. ૪ મરણ જીવિત દુઃખ સૌખ્ય, ત્રણ કાળે પણ ન ચળે એહવી રે, નિશ્ચય વાર્તા આમ, ટંકોત્કીર્ણ અક્ષર આ વર્ણવી રે, ભગવાન અમૃત સ્વામ... પરનું કરે પર તે. ૫ वसंततिलका जानाति यः स न करोति करोति यस्तु, जानात्ययं न खलु तत्किल कर्म रागः । रागं त्वबोधमयमध्यवसायमाहु मिथ्यादृशः स नियतं स हि बंधहेतुः || १६७ || ડ सर्वं सदैव नियतं भवति स्वकीय - कर्मोदयान्मरणजीवितदुःखसौख्यं । अज्ञानमेतदिह यत्तु परः परस्य, कुर्यात् पुमान् मरणजीवितदुःखसौख्यं || १६८|| ડ ७८८ Page #950 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૬૯ “પંથડો નિહાળું રે, બીજ જિન તણો રે' - એ રાગ પરનું કરે પર તે અજ્ઞાન છે રે, કહે નિશ્ચય ભગવાન, પણ અહંકાર રસે વહ્યા જતા રે, જાણે ન જન અજ્ઞાન.... પરનું કરે પર તે. ૧ એવા આ પામી અજ્ઞાનને રે, પર થકી પરના જેહ, મરણ જીવિત દુઃખ સુખ સર્વ એ રે, દેખે છે અહીં એહ... પરનું કરે પર તે અજ્ઞાન. ૨ હું કરૂં હું કરું તે અહંકૃતિ રસે રે, કરવા કર્મ ચહંત, આત્મઘાતી તે મિથ્યાદેષ્ટિઓ રે, નિયતપણે જ હવંત... પરનું કરે પર તે અજ્ઞાન. ૩ હુંકાર વિષ હોંસે પીતા રે, કરતા આત્મની ઘાત, પોતે પોતાના વૈરી બને રે, કેવી ખરી આ વાત'... પરનું કરે પર તે અજ્ઞાન. ૪ અજ્ઞાન વિષ નમાવી કરાવવા રે, પરમ જ્ઞાનામૃત પાન, ભગવાન અમૃતચંદ્ર આ કહી રે, અમૃત અમૃત વાણ... પરનું કરે પર તે અજ્ઞાન. ૫ અમૃત પદ - ૧૭૦ “પંથડો નિહાળું રે બીજ જિન તણો રે' - એ રાગ અધ્યવસાન જ બંધ નિદાન છે રે, કહે નિશ્ચય ભગવાન, અજ્ઞાનમય આ અધ્યવસાન કરે રે, મિથ્યાષ્ટિ અજ્ઞાન... અધ્યવસાન જ બંધ નિદાન. ૧ મિથ્યાદેષ્ટિને વિપર્યય થકી રે, બંધહેતુ તે હોય, અધ્યવસાન જે એનું દેખાય છે રે, અજ્ઞાનાત્મક સોય... અધ્યવસાન જ બંધ નિદાન. ૨ પરનું કરે પર જે એમ દેખતો રે, મિથ્યાદેષ્ટિ અજ્ઞાન, વસ્તુ સ્વરૂપ વિપર્યય દેખતો રે, તેથી કરે અધ્યવસાન... અધ્યવસાન જ બંધ નિદાન. ૩ ઉંધા ચશમાથી અહીં દેખતાં રે, ઉંધુ બધું દેખાય, કમળાથી અકળાતાં રોગીને રે, પીળું પીળું જ કળાય... અધ્યવસાન જ બંધ નિદાન. ૪ અધ્યવસાન આ મિથ્યાષ્ટિને, વિપર્યય થકી આમ, બંધહેતુ હોય નિશ્ચય એ વદે રે, ભગવાન અમૃત સ્વામ... અધ્યવસાન જ બંધ નિધાન. ૫ अज्ञानमेतदधिगम्य परात्परस्य, पश्यंति ये मरणजीवितदुःखसौख्यं । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते, मिथ्यादृशो नियतमात्महनो भवंति ||१६९|| अनुष्टप मिथ्यादृष्टेः स एवास्य बंधहेतुर्विपर्ययात् । य एवाध्यवसायो यमज्ञानात्मा दृश्यते ।।१७०।। ૭૯૯ Page #951 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૭૧ “ભૈયા વિષમ આ સંસાર' - એ રાગ અધ્યવસાનથી સર્વ કાંઈ આ, આત્મ કરે છે આત્મ, તત્ત્વતણું એ સત્ત્વ વદે છે, અમૃતચંદ્ર મહાત્મ... અધ્યવસાનથી સર્વ કાંઈ આ. ૧ બંધાવું મૂકાવું પર કું, હોય ભલે અધ્યવસાન, અર્થક્રિયા તે ના જ કરે છે, મિથ્યા જ તેથી જાણ... અધ્યવસાનથી. ૨ (કારણ કે) તસ સદ્ભાવે ય સ્વના અરાગ કે, વીતરાગ ભાવ અભાવ, નથી બંધાતો નથી મૂકાતો, નિશ્ચય એ છે સાવ... અધ્યવસાનથી. ૩ તસ અભાવે ય સ્વના સરાગ કે, વીતરાગ ભાવ સદ્ભાવ, બંધાય છે કે મૂકાય છે તે, નિશ્ચય એ છે સાવ... અવ્યવસાનથી. ૪ એમ નિષ્ફળ આ અધ્યવસાનથી, વિમોહિત મૂઢાત્મ,, એવું કંઈ પણ છે જ નહિં જે, આત્મ કરે ન ઓત્મ... અધ્યવસાનથી. ૫ અધ્યવસાનથી સર્વ કાંઈ આ, આત્મ કરે છે આત્મ, તત્ત્વ તત્ત્વ ભાખે, આ ભગવાન અમૃતચંદ્ર મહાત્મ... અધ્યવસાનથી. ૬ अनुष्टुप् अनेनाध्यवसायेन, निष्फलेन विमोहितः । तत्किंचनापि नैवास्ति, नात्मात्मानं करोति यत् ॥१७१।। ૮૦૦ Page #952 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ ૧૭૨ ‘વીતરાગ જય પામ' – એ રાગ તેઓ જ યતિઓ જાણ, જગમાં તેઓ જ યતિઓ જાણ 1 મોહકંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ !... જગમાં તેઓ જ યતિઓ. ૧ જેહ અધ્યવસાય પ્રભાવે, મોહિત એહ મૂઢાત્મ, વિશ્વથી વિભક્ત તો ય વિશ્વરૂપ, આત્મ કરે છે આત્મ... જગત્માં તેઓ જ યતિઓ. ૨ ‘હું ને મારૂં’ જગના પગ બે, એ જેના ફરજંદ, એવો અધ્યવસાય જ નિશ્ચય આ, મોહતણો એક કંદ... જગમાં. ૩ મોહકંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ ! ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્રે, ભાખી અમૃત વાણ... જગમાં તેઓ જ યતિઓ. ૪ - અમૃત પદ - ૧૭૨ ‘સેવક કિમ અવગણીએ હો મલ્લિજિન' - એ રાગ શુદ્ધ જ્ઞાનધન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ? સમ્યગ્ નિશ્ચય આક્રમીને આ, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?.. રે સંતો સ્વરૂપે ધૃતિ ન કાં બાંધે. સર્વત્ર અવધ અધ્યવસાન સહુ ત્યાજ્ય, કહ્યું જિને જે સાર; તે તો નિખિલ ત્યજાવ્યો માનું, અન્યાશ્રયી વ્યવહાર.. રે સંતો સ્વરૂપે. ૨ સંતો સ્વરૂપે. ૩ તો પછી સર્વ વ્યવહાર જ છાંડી, અન્યાશ્રયી વિણ કંપ; સમ્યનિશ્ચય એક જ આંહિ, આક્રર્મી આ નિષ્કપ રે.. શુદ્ધ શાનધન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ? ભગવાન અમૃતચંદ્ર પુકારે, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?.. રે સંતો સ્વરૂપે. ૪ ડ इन्द्रवज्रा विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा - दात्मानमात्मा विदधाति विश्वं । मोहैककंदोध्यवसायः एष, नास्तीह येषां यतयस्त एव || १७२ || હ शार्दूलविक्रीडित सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैः, तन्मन्ये व्यवहार एव निखिलोप्यन्याश्रयस्त्याजितः । सम्यङ् निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं, शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति धृतिं ॥ १७३॥ ܗ ૮૦૧ Page #953 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૭૪ ‘દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ રાગાદિ આ કોની કૃતિ રે, ભાખો અહો ગુરુદેવ ! શંકા સહજ મુજ અંતરે રે, ઊઠતી આ સ્વયમેવ... રાગાદિ આ કોની કૃતિ. ૧ રાગાદિ તે તો અહિં કહ્યા રે, નિશ્ચય બંધનિદાન, તે શુદ્ધ ચિન્માત્ર જ્યોતિથી રે, ભિન્ન ભાખ્યા ભગવાન... રાગાદિ આ. ૨ આત્મા પર વા શું અહીં રે, તેનું હોય નિમિત્ત ? સમાધાન આ શંકનું રે, સમજાવોજી સુરીત... રાગાદિ આ કોની કૃતિ. ૩ શિષ્યથી એમ પ્રેરિત થતાં રે, શ્રી સદ્ગુરુ ભગવાન, ટંકોત્કીર્ણ અક્ષર વદે રે, અમૃત અમૃત વાણ... રાગાદિ આ કોની કૃતિ. ૪ અમૃત પદ ૧૭૫ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે' - એ રાગ - પરસંગ જ રાગાદિનું રે, નિમિત્ત નિશ્ચય જાણ ! વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળઝળતો જ્યું ભાણ... રે ચેતન ! પર સંગ નિમિત્ત જાણ ! ૧ આત્મા કદી સ્વ રાગાદિનો રે, પામે ન નિમિત્ત ભાવ, સૂર્યકાંત જ્યમ ના લહે રે, સ્વયમેવ દ્રવ ભાવ... રે ચેતન ! પર સંગ નિમિત્ત, ૨ સૂર્યકાંત દ્રવે છે લહી રે, સૂર્યકિરણ નિમિત્ત, પરસંગ નિમિત્ત લહી દ્રવે રે, આત્મ દ્રવ્ય તે રીત... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૩ પરભાવ નિમિત્તે ઉપજતા રે, આ રાગાદિ વિભાવ, ઔપાધિક તે સર્વ છે રે, પણ ન જ આત્મસ્વભાવ... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૪ વસ્તુ સ્વભાવ આ ઉદયતો રે, ઝળઝળતો જ્યું ભાણ, ટંકોત્કીર્ણ અમૃત કહી રે, ભગવાન અમૃત વાણ... રે ચેતન ! પર સંગ નિમિત્ત. ૫ उपजाति रागादयो बंधनिदानमुक्ता-स्ते शुद्धचिन्मात्रमहो ऽतिरिक्ताः । आत्मा परो वा किमु तन्निमित्त- मिति प्रणुन्नाः पुनरेवमाहुः || १७४|| હ न जातु रागादिनिमित्तभाव - मात्मात्मनो याति यथार्ककांतः । तस्मिन्निमित्तं परसंग एव, वस्तुस्वभावोऽयमुदेति तावत् ॥ १७५ ॥ ડ ૮૦૨ Page #954 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૭૬ સેવક કિમ અવગણીએ? હો મલ્લિજિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, સહજત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, એહ તત્ત્વ ચિત્ત આણે... રે જ્ઞાની વસ્તુ સ્વભાવ સ્વ જાણો. ૧ સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૨ એમ સહજાત્મસ્વરૂપે આત્માનો, જાણો શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રચ્યવતો ના, જ્ઞાની શુદ્ધ સ્વભાવ... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ સ્વ જાણે. ૩. એથી કરી રાગાદિ વિભાવો, તે આત્મા ના ન કરતો, એથી કરી ન કારક કર્મોનો, નિશ્ચય તે અહિં ઠરતો... રે જ્ઞાની ! વસ્તુ સ્વભાવ. ૪ વસ્તુ સ્વભાવ સ્વ જાણે જ જ્ઞાની, વસ્તુ સ્વભાવ સ્વ જાણે, ભગવાન અમૃત આ આત્માનું, સહજ સ્વરૂપ જ માણે... રે શાની! વસ્ત સ્વભાવ. ૫ અમૃત પદ - ૧૭૭ “સેવક કિમ અવગણીએ તો મલ્લિ જિન !' - એ રાગ વસ્તુ સ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે, સહાત્મસ્વરૂપે શુદ્ધ જ આત્મા, તત્ત્વ એ ચિત્ત આણે... અજ્ઞાની વસ્તુ સ્વભાવ ન જાણે. ૧ સ્ફટિક જેમ કેવલ આ આત્મા, સ્વયં તો શુદ્ધ સ્વભાવ, પર નિમિત્તથી પ્રચ્યવતો તે, પામે રાગાદિ વિભાવ... અજ્ઞાની વસ્તુ સ્વભાવ ન જાણે. ૨ એમ સહજત્મસ્વરૂપે આત્માનો, જાણી ન શુદ્ધ સ્વભાવ, શુદ્ધ સ્વભાવથી પ્રચ્યવતો આ, અજ્ઞાની અશુદ્ધ સ્વભાવ... અજ્ઞાની. ૩ તેથી કરી રાગાદિ વિભાવો, તે આત્માના કરતો, એથી કરી કારક કર્મોનો, નિશ્ચય તે અહિં ઠરતો.. અજ્ઞાની. ૪ વસ્તુસ્વભાવ ન જાણે અજ્ઞાની, વસ્તુ સ્વભાવ ન જાણે, ભગવાન, અમૃત આ આત્માનું સ્વરૂપ સ્વરૂપને માણે... અજ્ઞાની. ૫ ___ अनुष्टुप् इति वस्तुस्वभावं स्वं, ज्ञानी जानाति तेन स । रागादीन्नात्मनः कुर्यान्नातो भवति कारकः ।।१७६।। इति वस्तुस्वभावं स्वं, नाज्ञानी वेत्ति तेन सः । रागादीनात्मनः कुर्यादतो भवति कारकः ।।१७७।। ૮૦૩ Page #955 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૭૮ દુઃખ દોહગ દરે ટળ્યા રે' - એ રાગ બંધ ઉમૂલી ભગવાન આ રે, આત્મા આત્મામાં ફૂજીત, પૂર્ણ એક જ્ઞાન અનુભવતણું રે, અમૃત પાન કરત... બંધ ઉમૂલી ભગવાન આ. ૧ આલોચી એમ દ્રવ્ય-ભાવનો રે, નિમિત્ત-નૈમિત્તિક ભાવ, વિવેચી તે પરદ્રવ્ય ખરે ! રે, બળથી સમગ્ર જ સાવ.. બંધ ઉમૂલી ભગવાન આ. ૨ તે પરદ્રવ્યમૂલ બહુ રે, ભાવ સંતતિ અનંત, એકી સાથે જડમૂળથી રે, ઉભૂલવા ઈચ્છત... બંધ ઉમૂલી ભગવાને આ. ૩ જય છે આ આત્મા પ્રતિ રે, પૂર્ણ એક સંચિત્ વાન, નિર્ભર વહતી સંવિદનું રે, કરતો અનુભવ પાન... બંધ ઉમૂલી ભગવાન આ. ૪ જેથી ઉમૂલી બંધનો રે, આત્મામાં આત્મ ભગવાન, અમૃત જ્યોતિ સ્વર્જતો રે, ચિહ્નગને જ્યમ ભાણ... બંધ ઉમૂલી ભગવાન આ. ૫ અમૃત પદ - ૧૭૯ ધન ધન શાસન શ્રી જિનવરતણું' - એ રાગ. જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, સાધુ આ એવી સદ્ધ, પ્રસર એનો જેમ અન્ય ન આવરે, કોઈ પણ નિત્ય અબદ્ધ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૧ કારણો પ્રગટ રાગાદિક આ, બંધતણા જ નિદાન, તેનો ઉદય જે અદય વિદારતી, તમન્ વિદારે ક્યું ભાણ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૨ કાર્ય વિવિધ બંધરૂપ આ, આત્માને બંધનકાર, તેને હમણાં ધક્કા મારી સદ્ય રે, આત્મઘરથી કાઢી હાર... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૩ જ્ઞાનજ્યોતિ અમૃત આ એહવી, તિમિર ખપાવી તમામ, શદ્ધ ચિદાકાશ મળે ઝળહળે, શાશ્વત અમૃત ધામ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૪ જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, સાધુ આ એવી સત્રદ્ધ, પ્રસર એનો જેમ અન્ય ન આવરે, કોઈ પણ – નિત્ય અબદ્ધ... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૫ જ્ઞાનજ્યોતિ અમૃત આ ઝળહળે, વિજ્ઞાનઘન ભગવાન, કર્મઘનોથી કદી અવરાય ના, વધે અમૃતઘન જ્ઞાન... જ્ઞાનજ્યોતિ અમૃત આ. ૬ _ રૂતિ વંઘ નથR || शार्दूलविक्रीडित इत्यालोच्य विवेच्य तत्किल परद्रव्यं समग्रं बला - त्तन्मूलां बहुभावसंततिमिमामुद्धार्तुकामः समं । आत्मानं समुपैति निर्भरवहत्पूर्णैकसंविधुतं, येनोन्मूलितबंध एष भगवानात्मात्मनि स्फूर्जति ॥१७८।। मंदाक्रांता रागादीनामुदयं दारयत्कारणानां, कार्यं बंधं विविधमधुना सद्य एव प्रणुध । ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेत - तद्वद्यद्व-असरमपरः कोऽपि नास्यावृणोति ।।१७९।। ૮૦૪ Page #956 -------------------------------------------------------------------------- ________________ મોક્ષ અધિકાર અમૃત પદ - ૧૮૦ વીતરાગ જય પામ' એ રાગ (કલ્યાણ રાગ) જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ ! જયવંતું કૃતકૃત્ય ! કૃતકૃત્યે જે અમૃત શાને, કરી લીધું સહુ કૃત્ય... જયવંતું કૃત્ય કૃત્ય જ્ઞાન આ. ૧ પ્રજ્ઞા-કરવત બંધ-પુરુષને, દ્વિધા કરી જે જ્ઞાન, સાક્ષાત મોક્ષે લઈ જતું આ પુરુષ અનુભવ ધામ... જયવતું કૃતકૃત્ય શાન આ. ૨ સરસ સહજ પરમાનંદે જે, હમણાં ઉન્મજ્જત, કત્ય સકલ કરી લીધું એવું, પરમ પૂર્ણ જયવંત... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૩ કૃતકૃત્ય એવું પરમ પૂર્ણ આ, સૂત્રધાર આ જ્ઞાન, આત્મખ્યાતિ' સૂત્રકારે ગાયું, અમૃતચંદ્ર ભગવાન... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૪ બંધ-પુરુષને ભિન્ન કરતું, સૂત્રધાર શું જ્ઞાન, સાક્ષાત્ મોક્ષ સહજત્મસ્વરૂપી, અનુભવ અમૃત પાન... જયવંતું કૃતકૃત્ય જ્ઞાન આ. ૫ અમૃત પદ - ૧૮૧ ધાર તરવારની સોહલી દોહલી જિનતણી ચરણ સેવા” -: તીર્ણ પ્રજ્ઞા છીણી, સૂક્ષ્મ સંધિ પડી, આત્મ ને કર્મને ભિન્ન કરતી, છીણી સૂતારની, જેમ સંધિ પડી, કાષ્ઠના સ્પષ્ટ બે ભાગ કરતી.. તીક્ષ્ણ. ૧ પ્રજ્ઞા છીણી તી આ, નિપુણ સાવધાનથી, આવી કેમે કરી પાડવામાં, અંતઃસંધિ બંધમાં, આત્મ ને કર્મના, સૂક્ષ્મમાં પડતી સવેગ આમાં... તા. ૨ આત્મને મગ્ન કરતી, અતિ ઉલ્લસતા, સ્થિર વિશદ ધામ ચૈતન્યપૂરે, બંધને અજ્ઞાન ભાવમાં, નિયમિતો, કરતી તે સર્વથા ખૂબ દૂરે... તીર્ણ. ૩ આત્મ ને બંધને, કરતી ભિન્ન ભિન્ન આ, આમ પ્રજ્ઞા છીણી તીણ ભારી, પ્રજ્ઞા છીણી મહિમ આ, અમૃત ભગવાન આ, ગાયો મહા ચિત્ ચમત્કારકારી... તીક્ષ્ણ પ્રણા છીણી. ૪ આ શિવણિી , द्विधाकृत्य प्रज्ञाक्रकचदलनाद्वंधपुरुषौ, नयन्साक्षात्मोक्षं पुरुषमुपलभैकनियतं । इदानीमुन्मजत् सहजपरमानंदसरसं, परं पूर्ण ज्ञानं कृतसकलकृत्यं विजयते ।।१८०॥ स्रग्धरा प्रज्ञा छेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः, सूक्ष्मेंतःसंधिबंधे निपतति रभसादात्मकर्मोभयस्य । आत्मानं मग्नमंतः स्थिरविशदलसद्धाग्नि चैतन्यपूरे, बंधं चाज्ञानभावे नियमितमभितः कुर्वति भिन्नभिनौ ।।१८१॥ S ૮૦૫ Page #957 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૮૨ “જ્ઞાનને ઉપાસીએ' - એ રાગ. ભેદી બધું ય જે ભેદી શકાય ના, એવો ચિત્ જ છું હું શુદ્ધ, ચિનુદ્રાની જ્યાં મુદ્રા અંકિત છે, એવો સિદ્ વિભુ હું વિશુદ્ધ... ભેદી બધુંય. ૧ સ્વલક્ષણ બલે ભેદી બધું યે, ભેદી ના જેહ શકાય, ચિત જ કેવલ તે શુદ્ધ છું હું એહવો, નિશ્ચય એમ કળાય... ભેદી બધુંય જે. ૨ ટંકોત્કીર્ણ ચિમ્મુદ્રાની જેમાં, મુદ્રા અંકિત છે એવો, નિર્વિભાગ છે મહિમા મહા જસ, શુદ્ધ હું છું ચિત્ દેવો. ભેદી બધુંય જે. ૩ ભેદાય કારકો ગુણો ભલે વા, ધર્મો ભલે જ ભેદાય, પણ ભેદ કાંઈ પણ છે જ નહિ અહિ, વિભુ વિશુદ્ધ ચિત્ માંય.. ભેદી બધુંય જે. ૪ રાજમુદ્રા શી ચિન્મુદ્રાનો આ, ટંકોત્કીર્ણ મહિમાન, ટંકોત્કીર્ણ અમૃત વાણી ગાયો, અમૃતચંદ્ર ભગવાન... ભેદી બધુંય જે. ૫ બાત છ અવી, • 1 - - - - - અમૃત પદ - ૧૮૩ ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ. અદ્વૈતા પણ ચેતના ના છોડે, દર્શન જ્ઞાન દ્વિરૂપ, સામાન્ય-વિશેષ જાણે એવું, તેનું સહજ સ્વરૂપ... અદ્વૈતા પણ ચેતના. ૧ અદ્વૈતા પણ ચેતના જો છોડે, જગતમાં દે શક્તિ દ્વિરૂપ, સામાન્ય વિશેષના વિરહે તો તે, છોડે અસ્તિત્વ સ્વરૂપ... અદ્વૈતા પણ ચેતના. ૨ તે અસ્તિત્વનો ત્યાગ જ હોતાં, ચિત્ની ય જડતા હોય, વ્યાપક વિના વ્યાપ્ય આત્મા તો, અંત જ પામે સોય... અદ્વૈતા પણ ચેતના. ૩ તેથી નિયત | શક્તિ રૂપ આ, ચિત્ નિયત જ હોય, ભગવાન અમૃતચંદ્ર ભાખી, તત્ત્વ-સંકલના સોય.. અદ્વૈતા પણ ચેતના. ૪ शार्दूलविक्रीडित भित्त्वा सर्वमपि स्वलक्षणबलाद् भेतुं न यच्छक्यते, चिन्मुद्रांकितनिर्विभागमहिमा शुद्धश्चिदेवास्म्यहं । भिद्यते यदि कारकाणि यदि वा धर्मा गुणा वा यदि, भियंतां न भेदास्ति काचन विभौ भावे विशुद्ध चिति ।।१८२।। अद्वैतापि हि चेतना जगति चेद् दृग्ज्ञप्तिरूपं त्यजे- तत्सामान्यविशेषरूपविरहात्सास्तित्वमेव त्यजेत् । तत्त्यागे जडता चितोऽपि भवति व्याप्यो विना व्यापकादात्मा चांतमुपैति तेन नियतं दृग्ज्ञप्तिरूपास्ति चित् ॥१८३।। ૮૦૬ Page #958 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૮૪ ચિન્મય ભાવ જ ગ્રાહ્ય એક છે, પર ભાવ હેય જ છેક... (૨). ચિન્મય ભાવ જ. ૧ ચિન્મય એક જ ભાવ ચિનો, ચિન્મય એક જ ભાવ, ભાવો પરા જે તે ખરેખર ! પરો તણા છે ભાવ... ચિન્મય એક જ ભાવ. ૨ ગ્રાહ્ય જ તેથી ચિન્મય ભાવ જ, પર ભાવો હેય છેક, ભગવાન અમૃત કળશે ભાખ્યો, એવો પરમ વિવેક... ચિન્મય એક જ ભાવ. ૩ અમૃત પદ - ૧૮૫ સેવક કિમ અવગણીએ? હો મલ્લિ જિન !' - એ રાગ. સેવો સદા આ સિદ્ધાંત મુમુક્ષુ ! એવો સદા આ સિદ્ધાંત, ચિન્મય જ્યોતિ હું પર હું ના, એ સિદ્ધાંત અબ્રાંત... રે મુમુક્ષુ ! સેવા સદા આ સિદ્ધાંત. ૧ ઉદાત્ત ચિત્ત ચરિત મોક્ષાર્થી, સેવો સિદ્ધાંત જ આજ, શુદ્ધ ચિન્મય આ એક જ છું હું, જ્યોતિ પરમ સદા જ... રે મુમુક્ષુ ! સેવો સદા આ સિદ્ધાંત. ૨ પૃથગુ લક્ષણ વિવિધ ઉલસે જે, ભાવો આ તે હું ના જ, કારણ સમગ્ર જ ભાવો તો, મહારે તો પરદ્રવ્ય આ જ... રે મુમુક્ષુ ! એવો સદા આ સિદ્ધાંત. ૩ ત્રણે કાળે ય ચળે નહિ એવો, સિદ્ધાંત એક અખંડ, અમૃત કળશે નિશ્ચય ગાયો, ભગવાન અમૃતચંદ્ર.. રે મુમુક્ષુ ! એવો આ સિદ્ધાંત. ૪ इंद्रवज्रा - एकश्चिन्मय एव भावो, भावा परे ये किल ते परेषां, ग्राह्यस्ततश्चिन्मय एव भावो, भावा परे सर्वत एव हेयाः ।।१८४।। शार्दूलविक्रीडित सिद्धांतोऽयमुदात्तचरित्रै मर्मीक्षार्थिभिः सेव्यतां, . शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्यहं । एते ये तु समुल्लसंति विविधा भावा पृथग्लक्षणा - स्तेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि ।।१८५।। ૮૦૭ Page #959 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૮૬ “વીતરાગ જય પામ ! જગત ગુરુ ! વીતરાગ જય પામ” - એ રાગ. અપરાધી જ બંધાય જગતમાં, અપરાધી જ બંધાય, અનપરાધી અપરાધ ન કરતો, તે તો ન જ બંધાય... જગતમાં અપરાધી જ બંધાય. ૧ પદ્રવ્યનું ગ્રહણ કરતો, અપરાધી જ બંધાય, સ્વદ્રવ્યમાં સંવૃત તે મુનિ તો, અનપરાધી ન બંધાય... જગતમાં અપરાધી જ બંધાય. ૨ પરદ્રવ્યનું ગ્રહણ કરતો, તે અપરાધી ઘોર, બંધાઈશ હું રખે શંકતો, ડરતો ફરતો ચોર... જગતમાં અપરાધી જ બંધાય. ૩ પદ્રવ્ય ગ્રાહી અપરાધી, અનારાધકો સોય, સ્વદ્રવ્ય સ્થાયિ અણ અપરાધી, આરાધક તે હોય... જગતમાં અપરાધી જ બંધાય. ૪ શુદ્ધોપયોગે રમણ કરંતા, શ્રમણ તે આતમરામ, સ્વ દ્રવ્યમાં સંસ્કૃત સાધુને, બંધશંકાનું ન નામ... જગતમાં અપરાધી જ બંધાય. ૫ સ્વ દ્રવ્યના દુર્ગે જઈ બેઠો, પરદ્રવ્ય ન સ્પર્શત, ભગવાન અમૃત અનુભવ કરતો, તે સાચો મુનિ સંત.. જગતમાં અપરાધી જ બંધાય. ૬ अनुष्टुप् परद्रव्यग्रहं कुर्वन्, बध्यतैवापराधवान् । बध्येतानपराधो न, स्वद्रव्ये संवृतो मुनिः ॥१८६।। ૮૦૮ Page #960 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૮૭. વીતરાગ જય પામ' - એ રાગ અપરાધી જ બંધાય જગતમાં, અપરાધી જ બંધાય... જગતમાં. ૧ સાપરાધી તે અનંત બંધને, નિરંતર જ બંધાય, નિરપરાધી તે તો બંધનને, સ્પર્શે ના જ કદાય... જગતમાં બંધાય. ૨ રાધ સાધ્ય સાધિત આરાધિત, એક અર્થ જ છે એહ, * અપગત જે ભાવનો રાધ થયો આ, જન અપરાધી તેહ જગતમાં... જગતમાં. ૩ તે અપરાધ જ અપગત જેનો, અહિ તે નિરપરાધ, સતત સાધ્યલક્ષી તે સાધુ, સાધક સાચો સાધ... જગતમાં બંધાય. ૪ શદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય નહિ એ સાર, સાપરાધી તે અનારાધકો, નિશ્ચયથી અવધાર... જગતમાં બંધાય. ૫ શુદ્ધ આત્મસિદ્ધિનો જેને, લક્ષ્ય સતત એ સાર, નિરપરાધી તેને આરાધક, નિશ્ચયથી અવધાર... જગતમાં બંધાય. ૬ પર દ્રવ્ય પરિગ્રહણ કરતો, આત્મ અશુદ્ધ ભજીત, સાપરાધી અનારાધક તે, બંધાય બંધને અનંત... જગતમાં બંધાય. ૭ પરદ્રવ્ય પરિહરણ કરતો, આત્મ શુદ્ધ સેવંત, નિરપરાધી આરાધક તે તો, કદીય ન જ બંધંત... જગતમાં બંધાય. ૮ નિરાપરાધી એવો આરાધક, સાચો સાધુ તે સંત, શુદ્ધોપયોગે રમણ કરતો, સાચો શ્રમણ હવંત... જગતમાં બંધાય. ૯ શુદ્ધ આત્મસેવી વતો, આરાધનાથી આમ, ભગવાન અમૃત્ત અનુભવ પામે, મુનિ તે આત્મારામ... જગતમાં બંધાય. ૧૦ मालिनी अनवरतमनंतै बध्यते सापराधः, स्पृशति निरपराधो बंधनं जातु नैव । नियतमयमशुद्धं स्वं भजन् सापराधो, भवति निरपराधः साधुशुद्धात्मसेवी ॥१८७।। ૮૦૯ Page #961 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૧૮૮ વીર સુતો કાં સૂતા રહ્યા છો ?’ - એ રાગ સુખાસીનતાને પામેલા, પ્રમાદમાં જે પડી રહ્યા, ક્રિયા પ્રતિક્રમણાદિ ત્યજી જે, આલસ ગર્લે સડી રહ્યા... સુખરસીનતાને. ૧ સુખાસીનતામાં બિરાજતા તે, આથી સર્વ હણાઈ ગયા, ચાપલ તેનું થયું પ્રલીન તે, શુષ્કજ્ઞાની ડૂબાઈ ગયા... સુખાસીનતાને. ૨ વાચાજ્ઞાનીનું આલંબન, ખોટું ઉન્મૂલિત થયું, સાચા જ્ઞાનીનું આલંબન, સાચું ઉન્મીલિત થયું... સુખાસીનતાને. ૩ આલાન સ્થંભ શું આત્મસ્થંભમાં, મન-ગજ આલાનિત થયો, - આ સંપૂર્ણ વિજ્ઞાનઘનાનો, અનુભવ જ્યાં લગ પ્રગટ થયો... સુખાસીનતાને. ૪ વિજ્ઞાનધન આ અમૃતચંદ્રે, ટંકોત્કીર્ણ નિનાદ ધર્યો, ભગવાન અમૃત સંસ્કૃત કળશે, તત્ત્વતણો ટંકાર કર્યો... સુખાસીનતાને. ૫ अतो हता प्रमादिनो गताः सुखासीनतां, प्रलीनं चापलमुन्मीलितमालंबनं । आत्मन्येवालानितं चित्त मासंपूर्णविज्ञानघनोपलब्धेः || १८८|| Õ ૮૧૦ - Page #962 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૮૯ સેવક કિમ અવગણીએ? હો મલ્લિ જિન !' - એ રાગ નીચે નીચે કાં પડતા પ્રમાદી, ઉંચે ઉંચે ન કાં ચડતા ? (૨)... પ્રમાદી. ૧ સ્વરૂપ-ભષ્ટતા પ્રમાદ ભજતાં, નીચે નીચે કેમ પડતા ? સ્વરૂપ સ્થિરતા અપ્રમાદ ભજતાં, ઉંચે ઉંચે ન કેમ ચડતા ?... પ્રમાદી. ૨ શુદ્ધ આત્માના ભાન વિના જ્યાં, પ્રતિક્રમણ જ વિષ ભાખ્યું, ત્યાં અપ્રતિક્રમણ અજ્ઞાની જનનું, કેમ અમૃત જાય દાખું?.. પ્રમાદી. ૩ તો જન નીચે નીચે પડતાં, કેમ કરે છે પ્રમાદ? કેમ ન ઉંચે ઉંચે ચડતાં, થઈને જ નિષ્પમાદ?. પ્રમાદી. ૪ સ્વરૂપથી ભ્રષ્ટતા પામતા તે, નીચે નીચે કેમ પડતા? સ્વરૂપમાં સ્થિરતા ધરતા તે, ઉંચે ઉંચે ન કેમ ચડતા ?... પ્રમાદી. ૫ સ્વરૂપ ભ્રષ્ટતા પ્રમાદ છોડી, સ્વરૂપમાં સ્થિર થાવા, ભગવાન અમૃત વાણી પોકારી, કરુણાથી અમૃત પાવા. પ્રમાદી. ૬ वसंततिलका यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं, तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात् । तत्किं प्रमाद्यति जनः प्रपतन्नोधोऽधः, किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्पमादः ||१८९।। Page #963 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૯૦ સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ હોતો, શીઘ મોક્ષને પામે, સ્વભાવ અનુભવ અમૃત પાને, પહોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત મુનિ. ૧ પ્રમાદકલિત અલસ રે ! આંહી, કેમ હોયે શુદ્ધ ભાવ, કારણ કષાય ભર ગૌરવથી, પ્રમાદ અલસતા સાવ... સ્વભાવ નિયમિત મુનિ. ૨ એથી સ્વરસ નિર્ભર સ્વભાવે, નિયમિત મુનિ હોતો, પરમ શુદ્ધતાને પામે ને, અલ્પકાળે જ મુકાતો... સ્વભાવ નિયમિત મુનિ. ૩. ભગવાન અમૃત અમૃત કળશે, અનુભવ અમૃત પાને, સ્વભાવ નિયમિત મુનિ શુદ્ધ જ હોતો, પહોંચે અમૃત ધામે... સ્વભાવ નિયમિત. ૪ અમૃત પદ - ૧૯૧ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ’ - એ રાગ ચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે, શુદ્ધ ભવન (હોતો) જ મૂકાય, પદ્રવ્ય ત્યજી રતિ ધારતો રે, સ્વ દ્રવ્યમાં જ સદાય... રે ચેતન શુદ્ધ ભવનું જ મૂકાયચૈતન્ય અમૃત પૂર મગ્ન તે રે... ૧ અશુદ્ધિકારી પરદ્રવ્યને રે, ત્યજી સ્વયં જ સમગ્ર, સ્વદ્રવ્ય રતિ જે પામતો રે, ચેતતો તે એક અગ્ર... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૨ તે સર્વ જ અપરાધથી રે, નિયત થયેલો ચુત, બંધ ધ્વંસને પામીને રે, નિત્ય મુદિત અભુત... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૩ આત્મ અમૃત જ્યોતિ થકી રે, અચ્છ અતિ ઉચ્ચલંત, ચૈતન્ય અમૃત પૂરથી રે, પૂર્ણ તે મહિમાવંત... રે ચેતન ! શુદ્ધ ભવનું જ મૂકાય. ૪ એવો શુદ્ધોપયોગે સ્થિતો રે, શુદ્ધ ભવનું જ મૂકાય, ભગવાન અમૃત તે વદે રે, શુદ્ધોપયોગી મુનિરાય... રે ચેતન શુદ્ધ ભવનું જે મૂકાય.. ૫ पृथ्वीवृत्त प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः, कषायभरगौरवादलसता प्रमादो यतः । अतः स्वरसनिभर नियमितः स्वभावे भवन्मुनिः परमशुद्धतां व्रजति मुच्यते चाचिरात् ।।१९०।। शार्दूलविक्रीडित त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं, स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बंधध्वंसमुप्येत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्चल - चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते ॥१९१।। ૮૧૨ Page #964 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૯૨ પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું, મોક્ષ અક્ષયને કળતું એવું, પૂર્ણ જ્ઞાન ઝળહળતું... પૂર્ણ જ્ઞાન. ૧ અચળ મહિમામહિં આત્માના, લીન થયેલું ન ચળતું, બંધ છેદથી મોક્ષ અક્ષયને, અતુલને જે કળતું... પૂર્ણ શાન. ૨ નિત્ય ઉદ્યોત જે સ્ફુટિત થયેલી, સહજ અવસ્થા ધરતું, પરમાણુ ય ન અશુદ્ધિ એવું, એકાંત શુદ્ધ જ ઠરતું... પૂર્ણ શાન. ૩ એકાકાર સ્વરસભરથી જે, ગંભીર ધીર અતિ ઠરતું, સ્વના અચલ મહિમામાં લીનું, પૂર્ણ જ્ઞાન ઝળહળતું... પૂર્ણ શાન. ૪ પૂર્ણ જ્ઞાન જ્વલિત આ એવું, મોક્ષ અક્ષયને કળતું, ભગવાન આ અમૃત આત્માના, સહજાત્મસ્વરૂપે ભળતું... પૂર્ણ જ્ઞાન. ૫ ॥ इति मोक्ष अधिकार || ( समयसार शास्त्रे समयसार कलशे ) ડ मंदाक्रांता - -बंधच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत - न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकांतशुद्धं । एकाकारस्वरसभरतोऽत्यंतगंभीरधीरं, पूर्णं ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि ॥ १९२॥ ડ ॥ इति मोक्ष अधिकारः ॥ ( समयसार शास्त्रे समयसार कलशे ) ૮૧૩ Page #965 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર અમૃત પદ - ૧૯૩ જ્ઞાનકુંજ ઝગારા મારે, જ્ઞાન પુંજ ઝગારા મારે... (ધ્રુવપદ) સમ્યક પ્રલય પમાડી સઘળા, કર્તા ભોક્તાદિ ભાવો પ્રબળા. બંધ મોક્ષ કલ્પના ચૂરી, પ્રતિપદે થયેલો દૂરી... જ્ઞાનકુંજ ઝગારા મારે. ૧ શુદ્ધ બુદ્ધ આ સકલ પ્રદેશે, પ્રતિપદ બુદ્ધ અમૃત ગવષે, - - સ્વરસ વિસરે પૂરણ ભરિયો, પુણ્ય અચલ જ્યોતિ જે ઠરિયો... જ્ઞાનકુંજ. ૨ ટંકોત્કીર્ણ અમૃત સ મહિમા, અહો ! પ્રકટ રહ્યો આ મહિમાં, જ્ઞાનકુંજ સ્કૂર્જતો એવો, કહે ભગવાન અમૃત દેવો... જ્ઞાનકુંજ. ૩ S અમૃત પદ - ૧૯૪ રાગ - ઉપરના પદ પ્રમાણે. કર્તૃત્વ સ્વભાવ ન ચિતનો, ભોફ્તત્વ ન જ્યમ - એ રીતનો, કર્તા જીવ અજ્ઞાન પ્રભાવે, અકર્તા અજ્ઞાન અભાવે... કતૃત્વ સ્વભાવ ન. ૧ જ્ઞાની કર્તા ન હોય સ્વભાવે, અજ્ઞાની કર્તા હોય વિભાવે, ભગવાન અમૃતની એ યુક્તિ, જે સમજે તે પામે મુક્તિ... કર્તૃત્વ સ્વભાવ ન. ૨ અમૃત પદ - ૧૯૫ “સાહેબા વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ અકર્તા સ્થિત જીવ સ્વભાવે, અમૃત પદ આ ગાવે... (ધ્રુવપદ) ૧ એમ જીવ આ સ્વરસથી વિશુદ્ધો, “અકર્તા સ્થિત’ ભાખે બુદ્ધો, હુરતા ચિતુ જ્યોતિ કરથી, ધોળે ભુવન-ભવન આ ભરથી... અકર્તા સ્થિત. ૨ તો યે ખરે ! અહિ જે એનો યે, પ્રકૃતિઓથી બંધ તે હોય, તે તો ફરી રહ્યો આ મહીમાં, અજ્ઞાનનો ગહન કો મહિમા... અકર્તા સ્થિત. ૩ એમ સખેદાશ્ચર્ય દર્શતા, ભગવાન અમૃતચંદ્ર વદંતા, અકર્તા સ્થિત જીવ સ્વભાવે, અમૃત પદ આ ગાવે... અકર્તા સ્થિત. ૪ मंदाक्रांता नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्तादिभावान्, दूरीभूतः प्रतिपदमयं बंधमोक्षप्रक्लप्तैः । શુદ્ધઃ શુદ્ધઃ વરસવિસર પૂર્ણ પુષ્યાવતાર્ચ - દૃોલ્હીfટમહિના ટૂર્નતિ જ્ઞાનકુંગ: l/963II अनुष्टुप् कर्तृत्वं न स्वभावोस्य, चितो वेदयितृत्ववत् । अज्ञानादेव कर्तायं, तदभावादकारकः ।।१९४।। शिखरिणी अकर्ता जीवोऽयं स्थित इति विशुद्धः स्वरसतः, स्फुरच्चिज्योतिर्भि छुरितभुवनाभोगभवनः । तथाप्यस्यासौ स्याद्यदिह किल बंधः प्रकृतिभिः, स खल्वज्ञानस्य स्फुरति महिमा कोपि गहनः ।।१९५|| ૮૧૪ Page #966 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૧૯૬ ‘જ્ઞાન પુંજ ઝગારા મારે' - એ રાગ ભોક્તત્વ સ્વભાવ ન ચિતનો, કર્તૃત્વ ન જ્યમ - એ રીતનો, ભોક્તા જીવ અજ્ઞાન પ્રભાવે, અભોક્તા અજ્ઞાન અભાવે... ભોક્તત્વ સ્વભાવ. ૧ જ્ઞાની ભોક્તા ન હોય સ્વભાવે, અજ્ઞાની ભોક્તા હોય વિભાવે, ભગવાન અમૃતની એ યુક્તિ, જે સમજે તે પામે મુક્તિ... ભોક્તત્વ સ્વભાવ. ૨ મ્ય અમૃત પદ ૧૯૭ ત્યજો અજ્ઞાનિતા હે સજના ! ભજો જ્ઞાનિતા હે સજના !... ધ્રુવપદ. અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવે નિરતો, જ્ઞાની પ્રકૃતિ સ્વભાવે વિરતો... ત્યજો અજ્ઞાનિતા. ૧ અજ્ઞાની પ્રકૃતિ સ્વભાવે નિરતો, તેથી વેદક નિત્યે ઠરતો, જ્ઞાની પ્રકૃતિ સ્વભાવે વિતો, તેથી વેદક કદી ન ઠરતો... ત્યજો અજ્ઞાનિતા. ૨ એવો નિયમ નિરૂપી નિપુણા, ત્યજો અજ્ઞાનિતા સુજના 1. ભજો જ્ઞાનિતા નિજ અમલા, શુટ્ઠકાત્મમય મહમાં અચલા... ત્યજો અજ્ઞાનિતા. ૩ વિજ્ઞાનધન ઈતિ અમૃતવર્ષી, ભગવાન અમૃત ધારા વર્ષી, ત્યજો અજ્ઞાનિતા હે સજના ! ભજો જ્ઞાનિતા હે સજના !... ત્યજો અજ્ઞાનિતા. ૪ - ડ અમૃત પદ - ૧૯૮ ‘જાગી અનુભવ પ્રીત - સુહાગણ' - એ રાગ. જ્ઞાની મુક્ત જ હોય, ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય... (ધ્રુવપદ). ૧ શાની કર્મ કરતો નાંહિ, વળી વેદંતો ના જ, તેહ કર્મનો સ્વભાવ કેવલ, જાણે નિશ્ચય આ જ... ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય. ૨ કેવલ જાણતાને કરવા, વેદવાનો ય અભાવ, તેથી શુદ્ધ સ્વભાવે નિયતો, જ્ઞાની મુક્ત જ સાવ... ખરે ! જ્ઞાની મુક્ત જ હોય. ૩ કેવલ શાને વિલસંતો તે, પામે કેવલજ્ઞાન, જીવંતો પણ મુક્ત તેહ છે, કહે અમૃત ભગવાન... ખરેખર ! જ્ઞાની મુક્ત જ હોય. ૪ ડ अनुष्टुप् भोक्तृत्वं न स्वभावोऽस्य, स्मृतः कर्तृत्ववच्चितः । अज्ञानादेव भोक्तायं तदभावादवेदकः || १९६ || હ शार्दू अज्ञानी प्रकृतिस्वभावनिरतो नित्यं भवेद्वेदको ज्ञानी तु प्रकृतिस्वभावविरतो नो जातुचिद्वेदकः । इत्येवं नियमं निरूप्य निपुणैरज्ञानिता त्यज्यतां, शुद्धैकात्ममये महस्यचलितैरासेव्यतां ज्ञानिता ।।१९७ । ડ वसंततिलका ज्ञानी करोति न न वेदयते च कर्म, जानाति केवलमयं किल तत्स्वभावं । जानन्परं करणवेदनयोरभावात्, शुद्धस्वभावनियतः स हि मुक्त एव || १९८।। ડ ૮૧૫ Page #967 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૧૯૯ અજ્ઞાન તમન્સ પટ (તિમિર પછેડો) ઓઢી, ગયા અજ્ઞાન નિંદે પોઢી, કર્તા આત્માને જે દેખે, દ્રવ્યકર્મ કરનારો લેખે... અજ્ઞાન તિમિર પછેડો ઓઢી. ૧ મુમુક્ષુ ય તે મોક્ષ ન પામે, સામાન્ય જન શું ભવ ભામે, દ્રવ્યલિંગી કરે ખૂબ કરણી, પણ પામે ન મોક્ષની વરણી... અજ્ઞાન તિમિર. ૨ લોક લૌકિક કિરિયા કરતો, અલૌકિકતા ન ઉતરતો, મુનિ અલૌકિક કિરિયા કરતો, લૌકિકતા ન જ ઉતરતો... અજ્ઞાન તિમિર. ૩ મન વચ કાયાની કરણી, દ્રવ્ય ક્રિયા કર્મની ધરણી, દ્રવ્ય કર્મના પાકની લરણી, ક્યમ હોયે મોક્ષ વિતરણી?... અજ્ઞાન તિમિર. ૪ મન વચ કાયા છે અનાત્મા, તસ કર્મે ન દેખાય આત્મા, દ્રવ્ય કર્મ પરાશ્રિત કરતાં, મોક્ષ આત્માશ્રિત ન વરતા... અજ્ઞાન તિમિર. ૫ કર્મ કરતાં કર્મ ન છૂટે, બંધનથી બંધ ન તૂટે, ----- કર્મ છોડ્ય કર્મો છૂટે, અબંધથી બંધન તૂટે.. અજ્ઞાન તિમિર પછેડો. ૬ તેથી કર્તા જ આત્મા માને, તે પહોંચે ન મોક્ષસ્થાને, એમ ભગવાન અમૃત બોલે, અજ્ઞાન તમ પટ ખોલે... અજ્ઞાન તિમિર પછેડો. ૭. S - અમૃત પદ - ૨૦૦ પદ્રવ્ય ને આત્મતત્વનો, સર્વ ન છે સંબંધ, કર્તા-કર્મપણાનો ત્યાં તો, ક્યાંથી હોય સંબંધ.. પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૧ કર્તા-કર્મપણાનો જ્યાં તો, હોય સંબંધ અભાવ, ત્યાં તો તનુ કર્તુતા કેરો, ક્યાંથી હોય જ ભાવ ?... પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૨ આત્મદ્રવ્યને પરની સાથે, લેવા દેવા ના જ, ભગવાન અમૃત ભાખે, તો યે મૂઢ માને કર્તતા જ !... પરદ્રવ્ય ને આત્મ તત્ત્વનો. ૩ अनुष्टुप् ये तु कर्तारमात्मानं, पश्यंति तमसा तताः ॥ सामान्यजनवत्तेणां, न मोक्षोऽपि मुमुक्षतां ।।१९९।। नास्ति सर्वोऽपि संबंधः, परद्रव्यात्मतत्त्वयोः । कर्तृकर्मत्वसंबंधाभावे, तत्कर्तृता कुतः ॥२००|| ૮૧૬ Page #968 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૦૧ એક વસ્તુનો બીજી સાથે, સંબંધ સર્વ નિષિદ્ધ, ત્રણે કાળમાં નિશ્ચય એવો, સિદ્ધાંત સ્વયં સિદ્ધ... એક વસ્તુનો. ૧ તેથી આ કર્તા છે આનો, આનું છે આ કર્મ, ક કર્મ ઘટના એ છે ના, વસ્તુભેદે – આ મર્મ... એક વસ્તુનો. ૨ તેથી મુનિઓ ને જન સર્વે, દેખો અકર્તી તત્ત્વ, ભગવાન અમૃતચંદ્ર, તત્ત્વ તણું એ સત્ત્વ... એક વસ્તુનો. ૩ અમૃત પદ - ૨૦૨ “ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ ભાવકર્મનો કર્તા જીવ જ, નિશ્ચય આ સિદ્ધાંત..(૨). ધ્રુવપદ. ૧ તત્ત્વ અકર્તી વસ્તુ સ્વભાવે, આ નિશ્ચય વાર્તા જ, વસ્તુ સ્વભાવ નિયમ આ એવો, જેઓ કળતા ના જ... ભાવકર્મનો કર્તા. ૨ અજ્ઞાને જસ મગ્ન મહમ્ છે, અબૂઝ એવા તેહ, અરે ! બિચારા કર્મ કરે છે, તેથી જ નિશ્ચય એહ.. ભાવકર્મનો કર્તા. ૩ ભાવકર્મનો કર્તા ચેતન, થાયે આપોઆપ, ભગવાન અમૃત નિશ્ચય ભાખે, બીજો કોઈ ન થાપ.. ભાવકર્મનો. ૪ वसंततिलका एकस्य वस्तुन इहान्यतरेण सार्द्ध, संबंध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति.न. वस्तुभेदे, पश्यत्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वं ॥२०१।। ये तु स्वभावनियमं कलयंति नेम - मज्ञानमग्नमहसो बत ते वराकाः । कुर्वति कर्म तत एव हि भावकर्म - कर्ता स्वयं भवति चेतन एव नान्यः ।।२०२।। ૮૧૭ Page #969 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૨૦૩ જીવ જ ભાવકર્મનો કર્તા, તસ કર્મ તેનું જ અનુસર્ના... ધ્રુવપદ. ૧ કર્મ કાર્ય જ નિશ્ચય હોયે, તેથી અણકીધું નો'યે... જીવ જ ભાવકર્મનો કર્તા. ૨ જીવ પ્રકૃતિ બે ય મળીને, તે કીધું ન હોય ભળીને, કારણ અન્ન પ્રકૃતિને અંગ, સ્વકાર્ય ફલ ભોગ પ્રસંગ... જીવ જ. ૩ એક પ્રકૃતિની કૃતિ, તે નો'યે, કારણ અચિપણું ત્યાં હોયે, તેથી જીવ જ કર્મનો કર્તા, તસ કર્મ તે ચિત્ અનુસર્જા... જીવ જ. ૪ કારણ પુદ્ગલ નો'યે શાતા, કહે ભગવાન અમૃત ખ્યાતા, આત્મખ્યાતિમાં વ્યાખ્યાતા, આત્મખ્યાતિથી વિખ્યાતા... જીવ જ. ૫ ડ અમૃત પદ ૨૦૪ સ્યાદ્વાદ વિજયવંતો વર્તે, સુણ સ્યાદ્વાદ સિદ્ધાંત... (ધ્રુવપદ) સમ્યક્ તત્ત્વ વિચાર કરીને, ત્યજ મિથ્યાત્વ એકાંત... સ્યાદ્વાદ. ૧ કર્મને જ કર્તા કલ્પીને, આત્મઘાતી જન સ્રાંત, - આત્માનું કર્તૃત્વ ફગાવી, ભજતા કો એકાંત... સ્યાદ્વાદ. ૨ ‘કર્તા આત્મા જ કથંચિત્' આ, અચલિત અનેકાંત, શ્રુતિ કરાઈ કોપિત તેથી, ભજતાં એ એકાંત... સ્યાદ્વાદ. ૩ ઉદ્ધત મોહથી મુદ્રિત જેની, બુદ્ધિ એવી ભ્રાંત, તસ બોધની સંશુદ્ધિ અર્થે, કહિયે આ સિદ્ધાંત... સ્યાદ્વાદ. ૪ સ્યાદ્વાદ સાથે પ્રતિબંધથી, લબ્ધ વિજય વિભ્રાંત, ભગવાન અમૃત સ્તવતા એવી, વસ્તુ સ્થિતિ અનેકાંત... સ્યાદ્વાદ. ૫ ડ शार्दूलविक्रीडित कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्यो द्वयो - रज्ञायाः प्रकृते स्वकार्य फलभुक् भावानुषंगात्कृतिः । नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो, जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः || २०३ || ડ कर्मैव प्रवितक्यं कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां, कर्तात्मैव कथंचिदित्यचलिता कैश्चिच्छुतिः कोपिता । तेषामुद्धतमोहमुद्रितीधया बोधस्य संशुद्धये, स्याद्वादप्रतिबंधलब्धविजया वस्तुस्थितिः स्तूयते ||२०४ || ડ ૮૧૮ Page #970 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૦૫ સાંખ્યો જેમ પુરુષ આહતો, અકર્તા જ મ સ્પર્શે ! અનેકાંત સિદ્ધાંત આહંતો, સમ્યક આમ વિમર્શી... અનેકાંત સિદ્ધાંત. ૧ ભેદજ્ઞાનથી અધઃ દશામાં, કર્તા પુરુષ આ લેખો, ભેદજ્ઞાનથી ઊર્ધ્વ દશામાં, પુરુષ અકર્તા દેખો !... અનેકાંત સિદ્ધાંત. ૨ ભેદજ્ઞાનને પાણી નિયતો, ઉદ્ધત બોધ સુધામે, અર્જા જ પ્રત્યક્ષ પેખજો, આત્મા આતમરામે... અનેકાંત સિદ્ધાંત. ૩ કર્તા ભાવ જ મૃત જ્યાં અચલો, આત્મા એક જ જ્ઞાતા, ભગવાન અમૃત સ્વયં દેખજો, અનુભવ અમૃત પાતા... અનેકાંત સિદ્ધાંત. ૪ અમૃત પદ - ૨૦૬ નિત્ય અમૃત ઓઘ સિંચિતો, ચિત્ ચમત્કાર “અમૃત' સંતો ! નિત્ય અમૃત” પ્રતિપદ ગાવે, અનુભવ અમૃત સિંધુ વહાવે... નિત્ય અમૃત. ૧ અહિં ક્ષણિક આત્મા કો કલ્ય, કર્તા-ભોક્તા વિભેદ જ જલ્પ ! વાદ ક્ષણિક એકાંત વહંતા, મોહ મૂચ્છમહિ સીક્રેતા... નિત્ય અમૃત. ૨ તસ મોહમૂચ્છ લે ખેંચી, નિત્ય અમૃત ઓથે સિંચી, ચિત્ ચમત્કાર જ પોતે આ, પદ ભગવાન નિત્ય અમૃત આ... નિત્ય અમૃત. ૩ शार्दूलविक्रीडित माऽकर्तारममौ स्पृशतु पुरुषं सांख्या इवाप्यार्हताः, कर्तारं कलयंतु तं किल सदा भेदावबोधरधः । ऊद्धर्वं तूद्धतबोधधामनियतं प्रत्यक्षमेनं स्वयं, ___-पश्यंतु च्युतकर्तृभावत्वचलं ज्ञातारमेकं परं ।।२०६।। मालिनी क्षणिकमिदमिहैकः कल्पयित्वात्सतत्त्वं, निजमनसि विधत्त कर्तृभोक्त्रोर्विभेदं । अपहरति विमोहं तस्य नित्यामृतोघैः, स्वयमयभिश्चिचंच्चिमत्कार एव ।।२०६।। ૮૧૯ Page #971 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૨૦૭ ‘ધાર તરવારની' એ રાગ (અથવા સરિવણી) ક્ષણિક એકાંતનો વાદ મ પ્રકાશજો ! વાદ સ્યાદ્વાદ અમૃત પ્રકાશો 1... ધ્રુવપદ. ૧ વૃત્તિનો અંશ તે સમય વર્તે અને વસ્તુની વૃત્તિ ત્રયકાળવર્તી, વૃત્તિનો અંશ તે વૃત્તિથી ભિન્ન નહિં, વૃત્તિ અંતર્ રહ્યો તેહ વર્તી... ક્ષણિક એકાંત તો. ૨ અંશ તે પૂર્ણમાં પૂર્ણ તે અંશમાં, વંશ તે પર્વમાં પર્વ તે વંશમાં, અંગ તે દેહમાં દેહ તે અંગમાં, અંશ વ્યતિરેક હંસ અન્વય વંશમાં... ક્ષણિક એકાંત તો. ૩ પ્રવાહ ક્રમવત્તિ પરિણામો સદા, એક પ્રવાહ વૃત્તિ પરોવ્યા, એક જ દ્રવ્ય મુક્તાવલીમાં, ભિન્ન પર્યાય મોતી પરોવ્યા... ક્ષણિક એકાંત તો. ૪ વૃત્તિ-અંશ નાશથી વત્તિમાન નાશ નહિં, વૃત્તિમાન વૃત્તિમાં નિત્ય વર્તે રહી, એમ વૃત્તિ અંશ ભિન્નતા છે ખરી, ભિન્નતા છે ન એક પ્રવાહે વહી... ક્ષણિક. ૫ તેથી એકાંતથી વૃત્તિ અભેદથી, નાશ એકાંત કલ્પી, કરે અન્ય ભોગવે અન્ય એકાંત આ, મા પ્રકાશો જ ! મિથ્યાત્વ જલ્લી... ક્ષણિક. ૬ લીએ લાલો અને ભરે હરદાસ એ, ન્યાય અન્યાય એવો ન કીજે ! વદે અનુવદી આ દાસ ભગવાન એ, ન્યાય યાાદ અમૃત પીજે. ક્ષણિક. ૭ હ - अनुष्टुप् वृत्यंशभेदतोऽत्यंतं, वृत्तिमन्नाशकल्पनात् । अन्यः करोति भुक्तेऽन्य, इत्येकांतश्चकास्तु मा ॥२०७॥ G ૮૨૦ Page #972 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૦૮ “જ્ઞાનીને ઉપાસીએ' - એ રાગ આત્માને શોધતાં આત્મા જ ખોયો, અંધે મારગ ના જોયો... (ધ્રુવપદ). ૧ આત્મા પરિશુદ્ધ ઈચ્છવા રે જાતાં, આત્મા સમૂળગો ખોયો ! બેસવાની ડાળને કાપતાં, મૂરખનો જોટો જગતમાં ન જોયો !... આત્માને શોધતાં. ૨ પર્યાયને દ્રવ્ય માની લઈ મૂઢડે, પર્યાય દ્રવ્યને લેખિયું, અતિવ્યાપ્તિ ગ્રહી અતિતાર્કિકડે ! તત્ત્વ સમ્યક ના દેખિયું... આત્માને શોધતાં. ૩ એક પર્યાય જો અન્ય પર્યાયથી, અન્વય સંબંધ બાંધશે, રખે તો બલથી કાળ ઉપાધિના, અશુદ્ધિ અધિક ત્યાં સાધશે !... આત્માને. ૪ કાળ ભેદે એમ દ્રવ્ય અન્વયમાં, માની લઈ જ અશુદ્ધિ ! દ્રવ્યવંશ લોપતાં આત્માના વંશને, લોપતા કોઈ અબુદ્ધિ !... આત્માને. ૫ વર્તમાન સમયવર્તી પર્યાયને, માત્ર અમે તો માનીએ, ક્ષણવર્તી તેથી વસ્તુ ક્ષણિક છે, એ જ પરમાર્થ સહુ જાણીએ... આત્માને. ૬ શુદ્ધ જુસૂત્ર નયથી પ્રેરાઈને, એમ ક્ષણિક તે વાદીઓ, ક્ષણિક એકાંતથી કલ્પી ચૈતન્યને, જલ્પ અબુદ્ધ દુર્વાદીઓ... આત્માને. ૭ ચૈતન્યને એમ ક્ષણિક પ્રકલ્પતા, આત્મા જ કોઈએ છાંડિયો ! નિઃસૂત્ર મુક્તફલને જ દેખતાં, હાર જ્યમ અબુદ્ધ છડિયો !... આત્માને. ૮ નાશ નિરન્વય માની નિરાત્મા, વાદી ન આત્મા જ માનતા ! મૂળને ઉચ્છેદી શાખાને શોધતા, આકાશ પુષ્પ તે પામતા !... આત્માને. ૯ સૂત્ર વિહોણા મોતી વિકૃખંલા, છૂટા છૂટા જ જે દેખતા, તેહ ઉદ્ભૂખલ મુક્તાફલોનો, હાર અખંડ કેમ લખતા?. આત્માને શોધતાં. ૧૦ ચૈતન્ય અન્વય-સૂત્ર વિહોણા, પર્યાય મોતી જ પેખતા, નિરાત્મવાદી તે ચૈતન્ય-મોતીનો, હાર આત્મા ક્યમ દેખતા ?.. આત્માને. ૧૧ આત્મા લેવા જતાં આત્મા ગુમાવિયો, અહો ! કોઈની આ બુદ્ધિ, ક્ષણિક એકાંતની જાલ જટિલ એ, એમ વિદારજો સુબુદ્ધિ... આત્માને શોધતાં. ૧૨ તત્ત્વામૃત બૃત અમૃત કળશમાં, મંથી તત્ત્વાબ્ધિ વસાવ્યો, ભગવાન અમૃતચંદ્ર સુદર્શને, સ્યાદ્વાદ સિંધુ લસાવ્યો.. આત્માને શોધતાં. ૧૩ शार्दूलविक्रीडित आत्मानं परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं प्रपद्यांधकैः, कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा परैः । चैतन्यं क्षणिकं प्रकृल्प्य पृथुकैः शुद्धर्जसूत्रेरितै - रात्माव्युज्झित एव हारवरहो निस्सूत्रमुक्तेक्षिभिः ।।२०८।। ૮૨૧ Page #973 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૦૯ - “ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ ચિત્ ચિંતામણિ માળા ચકાસે, અમને બધે આ એક, ભગવાન અમૃતચંદ્ર પ્રકાશે, અનુભવ અમૃત છેક... ચિત્ ચિંતામણિ માળા. ૧ કર્તા ને ભોક્તાનો યુક્તિ, વશ હો ભેદ અભેદ ! ' હો કર્તા તે ભોક્તા મ વા હો, વસ્તુ જ ચિંતવો અભેદ... ચિત્ ચિંતામણિ માળા. ૨ સૂત્ર શું આત્મામાંહિ પરોવી, ચિત્ ચિંતામણિ માલ, અમને તો સર્વ જ પ્રકાશે, એક સદા ત્રણ કાળ... ચિતું ચિંતામણિ માળા. ૩ નિપુણોથી પણ જે ભેદવી, શક્ય નહિ કો કાળ, ચિત્ ચિંતામણિ માળા એવી, ભગવાન અમૃત ભાળ... ચિત્ ચિંતામણિ માળા. ૪ તત્ત્વ ચિંતામણિ પ્રતિપદ ગૂંથી, તત્ત્વ ચિંતામણિ માલ, તત્ત્વચિંતામણિ અમૃતચંદ્ર, અમૃત પાયું રસાલ... ચિતું ચિંતામણિ માલા. ૫ અમૃત પદ - ૨૧૦ પિયા પર ઘર મત જાવો રે' - એ રાગ નિશ્ચય-વ્યવહાર દૃષ્ટિએ રે, કરીએ તત્ત્વ વિચાર, ભગવાન અમૃત સ્વામીએ રે, દેર્યો સ્પષ્ટ પ્રકાર... નિશ્ચય વ્યવહાર. ૧ કેવળ વ્યવહાર દૃષ્ટિએ રે, કર્તા કર્મ વિભિન્ન, નિશ્ચયે વસ્તુ જો ચિતીએ રે, કર્તા કર્મ અભિન્ન... નિશ્ચય વ્યવહાર. ૨ - કર્તા કર્મ સદા એક છે રે, ઈષ્ટ નિશ્ચયથી જ આમ, દૃષ્ટિ સાપેક્ષ વિવેક કહ્યો રે, ભગવાન અમૃત સ્વામ.... નિશ્ચય વ્યવહાર. ૩ S शार्दूलविक्रीडित कर्तु र्वेदयितुश्च युक्तिवशतो भेदोऽस्त्वभेदोपि वा, कर्ता वेदयिता च मा भवतु वस्त्वेव संचिंत्यतां । प्रोता सूत्र इवात्मनीह निपुणैर्भर्तुं न शक्या क्वचि - श्चिचिंतामणिमालिकेयमभितोप्येका चकास्त्येव नः ॥२०९।। रथोद्धता व्यावहारिकदृशैव केवलं, कर्तृ कर्म च विभिन्नमिष्यते । निश्चयेन यदि वस्तु चिंत्यते, कर्तृ कर्म च सदैकमिष्यते ॥२१०॥ ૮૨૨ Page #974 -------------------------------------------------------------------------- ________________ - ૬, અમૃત પદ - ૨૧૧ ધાર તરવારની' એ રાગ કર્તા તે જ નિશ્ચય કર્મ જાણો અહીં, કર્તા ને કર્મનો ભેદ જાણો નહિં... (ધ્રુવપદ). ૧ જે જ પરિણામ છે પ્રગટ અહિ વસ્તુનો, તે જ તો નિશ્ચય કર્મ હોયે, તે પરિણામ તો, અપરનો હોય ના, પરિણામીનો જ તે નિયત હોય... કર્તા તે જ નિશ્ચયે કર્મ જાણે... અહીં. ૨. આમ પરિણામ તે કર્મ અહિ નિશ્ચયે. ને પરિણામી તે હોય કર્તા, કર્તાથી શૂન્ય તો કર્મ કદી હોય ના, કર્મથી શૂન્ય તો નો'ય કર્તા... કર્તા તે જ નિશ્ચય કર્મ જાણે. ૩ કર્મ-પરિણામ વિણ એકતાથી અહીં, સ્થિતિ કદી વસ્તુની હોય નાંહિ, તેથી ભગવાન અમૃત કહે યુક્તિથી, કર્તા તે જ નિશ્ચય કર્મ આહિ... કર્તા તે જ નિશ્ચય કર્મ જાણે. ૪ અમૃત પદ - ૨૧૨ સ્વભાવ ચળાવવા આકુલ થઈ જીવડા ! ક્લેશ કરે કાં મોહથી?.. (ધ્રુવપદ). ૧ ફુટતી અનંતી શક્તિ ધરાવતી, વસ્તુ લોટે ભલે હારમાં, હાર આળોટે પણ અંદર ના પેસતી, અન્ય વસ્તુ કો અન્યમાં... સ્વભાવ. ૨ સ્વભાવનિયત જ વસ્તુ સર્વ ઈષ્ટ છે, જાણી લે એમ અમોહથી, સ્વભાવ ચળાવવા આકલ થઈ જીવડા ! ક્લેશ કરે કાં મોહથી ?... સ્વભાવ. ૩ તત્ત્વ અમૃતસિંધુ મંચ્યો વિબુદ્ધથી, ભગવાન અમૃતચંદ્રથી, અનુભવ અમૃત કળશે, કળશે આ, પીઓ પીઓ આનંદથી... સ્વભાવ. ૪ ननु परिणाम एव किल कर्म विनिश्चयतः, स भवति नापरस्य परिणामिन एव भवेत् । न भवति कर्तृशून्यमिह कर्म न चैकतया, स्थितिरिह वस्तुनो भवतु कर्तृ तदेव ततः ।।२११।। बहि टुंठति यद्यपि स्फुटदनंतशक्तिः स्वयं, तथाप्यपरवस्तुनो विशति नान्यवस्त्वंतरं । स्वभावनियतं यतः सकलमेव वस्त्विष्यते, स्वभावचलनाकुलः किमिह मोहितः क्लिश्यते ॥२१२।। ૮૨૩ Page #975 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ‘ધાર તરવારની’ એ રાગ અપર કોણ અપરનું શું કરે છે અહીં ? હોય ભલે લોટતો બ્હાર માંહી... (ધ્રુવપદ). ૧ વસ્તુ એક અન્ય વસ્તુ તણી છે નહિં, વસ્તુ તે વસ્તુ તેથી જ આંહિ... અપર કોણ. ૨ અપર કોણ અપરનું શું કરે છે અહીં, હોય ભલે લોટતો બ્હાર માંહી, નિશ્ચયથી આમ છે વસ્તુસ્થિતિ જ ખરે ! ત્રણે કાળે તિહાં ફેર નાંહિ... અપર કોણ. ૩ ભગવાન અમૃત જ આ વસ્તુ નિજ છોડીને, જાય પર વસ્તુ ‘વિષે' શું દોડી ? ફૂલ આકાશના સૂંઘવા ઈચ્છતો, ઈચ્છે કદન્ન પરમાત્ર છોડી ?... અપર કોણ. ૪ ભગવાન અમૃત તણી, વાણી અમૃત સુણી, જીવ ! પર વસ્તુમાં જા ન ક્યાંહી... અપર કોણ. ૫ 75 - - અમૃત પદ - ૨૧૪ ધાર તરવારની' ૨૧૩ - G અન્ય કરે અન્યનું તેહ વ્યવહારથી, નિશ્ચયે તો બીજું કાંઈ ન માન્યું... (ધ્રુવપદ). ૧ અન્ય કરે અન્ય વસ્તુનું કંઈ પણ કરે, તેહ વ્યવહાર દરે જ માન્યું, સ્વયં પરિણામિની અન્ય વસ્તુતણું, અન્યથી નો'ય પરિણામ આપ્યું... અન્ય કરે અન્યનું. ૨ એમ નિશ્ચય છતાં અન્ય તે અન્યનું, ૮૨૪ એ રાગ કંઈ પણ જે કરે એમ માન્યું, વ્યાવહારિક દૃષ્ટિએ જ એહ તો ઈષ્ટ છે, એમ શાની જનોએ પ્રમાણ્યું... અન્ય કરે અન્યનું. ૩ કિંતુ નિશ્ચય થકી અન્ય છે કાંઈ ના, ભગવાન અમૃતે એમ જાણ્યું... અન્ય કરે અન્યનું. ૪ ડ रथोद्धता वस्तु चैकमिह नान्यवस्तुनो, येन तेन खलु वस्तु वस्तु तत् । निश्चयोयमपरोऽपरस्य कः, किं करोति हि बहिर्लुठन्नपि ॥ २१३॥ ડ यत्तु वस्तु कुरुतेऽन्यवस्तुनः, किंचनापि परिणामिनं स्वयं । व्यावहारिकदृशैव तन्मतं, नान्यदस्ति किमपीह निश्चयात् ॥ २१४ || Page #976 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૧૫ શુદ્ધ દ્રવ્યમાં મતિ અર્પીને, તત્ત્વ શુદ્ધ અવધારો ! દ્રવ્યાંતરને ચુંબન કરવા, આકુલ મતિ કાં ધારો ?.. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૧ શુદ્ધ દ્રવ્યના નિરૂપણમાંહી, મતિ અર્પિત છે જેની; શુદ્ધાતમ અનુભવ અનુભવતાં, ભ્રાંતિ રહે તસ શેની ?.. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૨ તે સુમતિને અનુભવ નેત્ર, તત્ત્વ સમ્યક દેખતા;. એક દ્રવ્યગત દ્રવ્યાંતર કંઈ, કદી ન ભાસે સંતા !... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૩ અને જ્ઞાન જે ય જાણે, તે તો નિશ્ચય એનો; શુદ્ધ સ્વભાવ ઉદય છે સહજ, સંશય એમાં શેનો ?... શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૪ દ્રવ્યાંતરને ચુંબન કરવા, આકુલ મતિને ધારી; તત્ત્વથી જર્ની ઔવે છે શાને ? તત્ત્વને ન આ અવધારી.. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૫ ભગવાન અમૃતચંદ્ર ભાખ્યું, તત્ત્વનું તત્ત્વ પૂકારી; અમૃત કળશે વિશ્વપાવની શાન ગંગ અવતારી. શુદ્ધ દ્રવ્યમાં મતિ. ૬ અમૃત પદ - ૨૧૬ વીર સુતો કાં સુતા રહ્યા છો” - એ રાગ ચંદ્ર ભૂમિને જુવરાવે છે, ભૂમિ ચંદ્રની હોય નહિ, આત્મચંદ્ર આ વિશ્વ પ્રકાશ, વિશ્વ આત્માનું હોય નહિં... ચંદ્ર ભૂમિને નહવરાવે છે. ૧ શુદ્ધ દ્રવ્યના સ્વ રસ ભવનથી, સ્વભાવનું શું શેષ રહ્યું ? અન્ય દ્રવ્ય જો થાય તેહનો, સ્વભાવ શું? એ જાય કહ્યું.. ચંદ્ર ભૂમિને નહવરાવે છે. ૨ ચંદ્ર ભૂમિને ત્વવરાવે પણ, ભૂમિ ચંદ્રની હોય નહિ, જ્ઞાન શેયને કળે સદાયે, શેય જ્ઞાનનું હોય નહિ. ચંદ્ર ભૂમિને શ્વવરાવે છે. ૩ આત્મ ચંદ્ર આ વિશ્વ પ્રકાશે, જ્ઞાન ચંદ્રિકા વિશ્વ ભરી, વિશ્વ આત્માનું નોય કદીયે, જ્ઞાન આત્મમાં રહ્યું કરી... ચંદ્ર ભૂમિને હવરાવે છે. ૪ ભગવાન અમૃતચંદ્ર એવી, જ્ઞાન ચંદ્રિકા વિશ્વ ભરી, અમૃત કળશે અમૃત પીવા, વિશ્વ સકલને ભેટ ધરી... ચંદ્ર ભૂમિને ન્ડવરાવે છે. ૫ S शार्दूलविक्रीडित शुद्धद्रव्यनिरूपणार्पितमतेस्तत्त्वं समुत्पश्यतो, नैकद्रव्यगतं चकास्ति किमपि द्रव्यांतरं जातुचित् । ज्ञानं ज्ञेयमवैति यत्तु तदयं शुद्धस्वभावोदयः, किं द्रव्यांतरचुंबनाकुलधियस्तत्त्वाच्च्यते जनाः ।।२१५|| मंदाक्रांता शुद्धद्रव्यस्वरसभवनात्किं स्वभावस्य शेष - मन्यद्रव्यं भवति यदि बा तस्य किं स्यात्स्वभावः । ज्योत्स्नारूपं स्नपयति भुवं नैव तस्यास्ति भूमि . निं ज्ञेयं कलयति सदा ज्ञेयमस्यास्ति नैव ।।२१६।। ૮૨૫ Page #977 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૧૭ જ્ઞાન જ્ઞાન ને શેય જોય જો, રાગ દ્વેષદ્વય ઉદય ટળે. ધ્રુવપદ. ૧ રાગદ્વેષદ્વય ઉદય ત્યાં લગી, જ્યાં લગી જ્ઞાન ન જ્ઞાન થતું, અને શેય પણ શેયપણાને, પુનઃ નિશ્ચયે પામી જતું.. જ્ઞાન જ્ઞાન ને શેય જોય જે. ૨ જ્ઞાન જ્ઞાન ભાવ જ હો તેથી, અજ્ઞાન ભાવ તિરસ્કરતો, ભાવ અભાવ તિરોહિત કરતો, જેથી પૂર્ણ સ્વભાવ થતો. શાન જ્ઞાન ને શેય જોય જે. ૩ આવી રહસ્ય ચાવી દર્શાવી, રાગદ્વેષ દ્વય દૂર કરવા, ભગવાન અમૃતચંદ્ર અમૃત, કળશે અનુભવરસ પીવા... જ્ઞાન જ્ઞાન ને ય જોય . ૪ અમૃત પદ - ૨૧૮ સમ્યગુંદષ્ટિ તત્ત્વદષ્ટિથી, રાગ ને દ્વેષ ખપાવો ! સહજ સ્વરૂપી આતમની આ, જ્ઞાનજ્યોતિ પ્રજલાવો... રે ચેતન ! રાગ ને દ્વેષ ખપાવો !. ૧ રાગ દ્વેષ દ્વય નિશ્ચય થાય, જ્ઞાન જ અજ્ઞાન ભાવે, અજ્ઞાન પરિણામે પરિણમતો, આત્મા જ રાગ દ્વેષ થાવે... રે ચેતન ! ૨ વસ્તુત્વ પ્રત્યે દષ્ટિ ઠેરાવી, દેખવામાં જો તે આવે, ન કિંચિત્ બને તે હોવે, દીસે ન વસ્તુ સ્વભાવે... રે ચેતન ! ૩ (તેથી) તે બે ફુટતાં જ સમ્યગુદષ્ટિ, તત્ત્વદષ્ટિથી ખપાવો ! જેથી પૂર્ણ અચલ અર્ચિ સહજા, જ્ઞાનજ્યોતિ પ્રજલાવો... રે ચેતન ! ૪ - રાગ દ્વેષ દ્વયને ક્ષય કરવા, રહસ્ય ચાવી આ આવી, ભગવાન અમૃતચંદ્ર અત્રે, અમૃત કળશે બતાવી... રે ચેતન ! રાગ ને દ્વેષ ખપાવો ! ૫ मंदाक्रांता रागद्वेषद्वयमुदयते तावदेतन यावद्, ज्ञानं ज्ञानं भवति न पुनर्बध्यतां याति बोध्यं । ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यकृताज्ञानभावं, भावाभावौ भवति तिरयन्येन पूर्णस्वभावः ॥२१७|| रागद्वेषाविह हि भवति ज्ञानमज्ञानभावात्, तौ वस्तुत्वप्रणिहितदृशा दृश्यमानौ न किंचित् । सम्यग्दृष्टिः क्षपयतु ततस्तत्त्वदृष्ट्या स्फुटतौ, ज्ञानज्योतिलति सहजं येन पूर्णाचलार्चिः ॥२१८|| ૮૨૬ Page #978 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૧૯ વસ્તુ સ્થિતિ જીવ ! જેને, રે ચેતન ! વસ્તુ સ્થિતિ તું જેને ! અન્ય દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યમાં, ઉપજાવે અહિં કોને... રે ચેતન ! વસ્તુ સ્થિતિ. ૧ રાગદ્વેષ ઉપજાવણ કારૂં, દ્રવ્ય અન્ય ના દીસે, અન્ય દ્રવ્ય પ્રત્યે તો તું શાને, જીવ ! જીવ એ રાગ રીસે? રે ચેતન ! વસ્તુ સ્થિતિ તું જેને !. ૨ સર્વ દ્રવ્યની ઉત્પત્તિ તો, અંતરમાં જ પ્રકાશે, સ્વ સ્વભાવથી જ વ્યક્ત સર્વથા, વસ્તુસ્થિતિ એ ભાસે... રે ચેતન !. ૩. અન્ય દ્રવ્ય પ્રતિ રાગ દ્વેષ તો, જીવ ! કરે તું શાને ? ભગવાન અમૃત અમૃત કળશે, અનુભવ અમૃત પાને.. રે ચેતન ! વસ્તુ સ્થિતિ તું જેને !. ૪ અમૃત પદ - ૨૨૦ રાગ-દ્વેષ દોષ અજ્ઞાન દોષે, રાગ દ્વેષ તુજ દોષે, પરનો દોષ ન કાંઈ જ એમાં, પર પ્રતિ કાં રોષે ?... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧ રાગદ્વેષ દોષની જે ચેતન ! થાયે પ્રસૂતિ આંહિ, કંઈ પણ તેમાં દૂષણ પરોનું, નિશ્ચયથી છે નહિ. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૨ સર્પત ત્યાં સર્પ શું અપરાધી, સ્વયં અબોધ જ હારો, પર પર દોષ આરોપિત કરતાં, છૂટે ન ચોર બિચારો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૩ વિદિત હો આ નિશ્ચય વાર્તા ! પામો અસ્ત અબોધ ! “છું હું બોધ' એ ભગવાન અમૃત, બોધ્યો અમૃત સુબોધ... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૪ शालिनी रागद्वेषोत्पादकं तत्त्वदृष्टया, नान्यद् द्रव्यं वीक्ष्यते किंचनापि । सर्वद्रव्योत्पत्तिरंतश्चकासति, व्यक्तात्यंतं स्वस्वभावेन यस्मात् ॥२१९।। __ मालिनी यदिह भवति रागद्वेषदोषप्रसूतिः, कतरदपि परेषां दूषणं नास्ति तत्र | स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो, भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥२२०|| ૮૨૭ Page #979 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૨૧ રાગ જન્મમાં અન્ય દ્રવ્યનો, દોષ મૂઢ જે કાઢે, વસ્તુસ્થિતિ અશાન કુશસ્ત્ર, જ્ઞાન શિર જ તે વાઢે... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે. ૧ , અન્ય દ્રવ્યને જ નિમિત્તતા જે, રાગ જન્મમાં માને, શુદ્ધ બોધથી હીન તે સાવ, અંધ બુદ્ધિ જ અજ્ઞાને... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે ૨ મોહ વાહિની પ્રવાહમહિં રે, અરે ! વહ્યા તે જાતા, મોહવાહિની પાર ઉતરવા, કદીય સમર્થ ન થાતા.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૩ ઉપાદાન વસ્તુથી જ જન્મે, વસ્તુમાં જ વસ્તુભવો, હો તે સહજ સ્વભાવી ભાવો, વા વિકૃત વિભાવો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૪ રાગ સ્વભાવ ન આતમ કેરો, તે તો વિભાવ અનેરો, પણ વિકત પણ તેહ વિભાવો, ભાવ જ ચેતન કેરો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૫ નિમિત્ત માત્ર જ તેમાં કદાપિ, અન્ય દ્રવ્ય ભલે થાવે, તો ય ઉપાદાન આતમ પોતે, તેહ વિભાવ જનમાવે... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૬ જીવ ભાવ જ છે રાગ તે તેથી, પણ તે ઉપાધિક ભાવો, પર નિમિત્તે ઉપજેલો પણ, હોય ન જીવ સ્વભાવો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૭ અજ્ઞાની આ ભેદ ન જાણે, પર નિમિત્ત જ મુખ્ય માને, ઉપાદાનને ગૌણ ગણીને, પરને પ્રધાન લેખીને.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે. ૮ નય ભેદ સાપેક્ષ મૂઢ ન જાણે, પરને જ નિમિત્ત ઠઠાડી, દોષ પોતાનો જ દુષ્ટ ઉડાડી, પરને જ દીએ ઓઢાડી.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષે. ૯ પરને જ જોખમદાર ગણે તે, રાગદ્વેષ કેમ મૂકે? પોતે ન જોખમદાર ગણે તે, વસ્તુસ્થિતિ તે ન કેમ ચૂકે?... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧૦ મોહ નદીમાં એમ તણાતાં, મોહમાં ગળકાં ખાતા, મોહ નદીનો પાર બિચારા, કેમ અજ્ઞાની પાતા?.. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧૧ દૂર કરી ઉપાદાન અશુદ્ધિ, રાગાદિ દુષ્ટ વિભાવો, ભગવાન અમૃત પ્રગટાવો, શુદ્ધ ચિત્ સ્વસ્વભાવે... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧૨ રથોદ્ધતા - रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयंति ये तु ते । उत्तरंति न हि मोहवाहिनीं, शुद्धबोधविधुरांधबुद्धयः ।।२२१।। ૮૨૮ Page #980 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૨૨ સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ? સહજ સ્વરૂપ કાં ચૂકો રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?... (ધ્રુવપદ). ૧ પૂર્ણ એક અટ્યુત શુદ્ધ જ જેનો, બોધ મહિમ આ જામે, બોધ એવો આ બોમ્બ થકી તો, વિક્રિયા કાંઈ ન પામે.... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૨ તહીંથી અહીંથી ઉભય દિશથી, જુઓ ! દગંત આ ઠામે, જેમ પ્રકાશ્ય થકી અહીં દીવો, વિક્રિયા કાંઈ ન પામે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૩ મગન છગનનું કાંડું પકડી, જેમ પ્રયોજે ખાસ, તેમ પ્રકાશ્ય ન દીપ પ્રયોજે, અલ્યા ! મને તું પ્રકાશ... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૪ લોહસૂચિ લોહચુંબક ખેંચી, જાય જ્યમ ચુંબક પાસે, તેમ સ્વસ્થાનથી ચુત થઈ દીવો, જાય ન પ્રકાશ્ય પાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૫ પ્રકાશ્ય હો વા મા હો પાસે, દીપ સ્વયં જ પ્રકાશે, સહજ જ વસ્તુસ્વભાવે વસ્તુ, સર્વ સ્વયં અવભાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૬ પરથી ઉપજાવાવા ન કો શક્ય, પર ઉપજાવવા ન શક્ત, વસ્તુ જ સહજ સ્વભાવે પરિણમે, નિજ પરિણતિ જ ફક્ત... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૭ જ્ઞાનને તેમ ન જોય પ્રયોજે, “અલ્યા ! મને તું પ્રકાશ !' શાન પણ સ્વસ્થાનથી ચુત થઈને, જાય નહિં જ શેય પાસે.. રે ચેતન-! ઉદાસીનતા કાં મૂકો?. ૮ શેય પાસે હો વા મા પાસે, જ્ઞાન સ્વયં જ પ્રકાશે, સહજ જ વસ્તુસ્વભાવ જ એવો, શાન સ્વયં અવભાસે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૯ એમ ન જોયથી જ્ઞાન વિકારી, જ્ઞાન હોય ન જોય, પ્રકાશ્યથી નો'ય દીપ વિકારી, દીપથી નો'ય પ્રકાશ્ય... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૧૦ એમ વસ્તુસ્થિતિ બોધ વિહોણી, બુદ્ધિ છે અહીં જેની, રાગદ્વેષમયા કેમ તે થાયે, જન એવા અજ્ઞાની... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો?. ૧૧ સહજ ઉદાસીનતા કાં મૂકે? સહજ સ્વરૂપ કાં ચૂકે? સહજાત્મસ્વરૂપ અમૃત મૂકી, પરરૂપ “વિષે કાં ઝૂકે રે... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૧૨ નિષ્કારણ કરુણાથી આવી, અમૃત વાણી પુકારી, ભગવાન અમૃત અમૃત કળશે, મુમુક્ષુ લિઓ વિચારી... રે ચેતન ! ઉદાસીનતા કાં મૂકો ?. ૧૩ शार्दूलविक्रीडित पूर्णकाच्युतशुद्धबोधमहिमा बोधो न बोध्यादयं, यायात्कामपि विक्रियां तत इतो दीपः प्रकाश्यादिव । तद्वस्तुस्थितिबोधवंध्यधिषणा एते किमज्ञानिनो, रागद्वेषमयीभवंति सहजा मुंचन्त्युदासीनतां ||२२२।। Page #981 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૨૩ “સેવક કેમ અવગણીએ ?' - એ રાગ જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો !... (ધ્રુવપદ) ચિત્ જ્યોતિ ચમકતી રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો !... જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! ૧ રાગ ને દ્વેષ વિભાવથી જેનું, મુક્ત થયું મહાતેજ, સ્વભાવ નિત્ય સ્પર્શત સુએ જે, સહજ સ્વરૂપની સેજ... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૨ ભૂત-ભાવિના કર્મ સકલથી, થયા વિકલ જે સંતા, વર્તમાન સમય કર્મ ઉદયથી, ભિન્ન સદા વર્તતા... રે ચેતન જ્ઞાન સંચેતના ચેતો. ૩ એમ ત્રિકાળ સંબંધી સર્વે, કર્મતણા “સંન્યાસી', નૈષ્કર્મ પામી જે ધર્મસ્વામી, સાચા થયા “સંન્યાસી'... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૪ એમ ચારિત્રગિરિના શૃંગે, થયેલા આરૂઢ દૂરે, ચારિત્ર વૈભવના બલથી જે, ઝીલતા ચૈતન્ય પૂરે... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૫ જ્ઞાનની સંચેતના તે ચેતે, ચિત્ અર્ચિથી ચમકતી, ચેતનના સ્વરસથી આ ભુવનો, જે અભિષેક કરંતી... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૬ શુદ્ધ ચૈતન્યમૂર્તિ જે સાક્ષાત્, મહાત્મસ્વરૂપ સ્વામી, ભગવાન અમૃત ભાખી ગયા એ, વાણી અમૃત ધામી... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૭ - અમૃત પદ - ૨૨૪ જ્ઞાન સંચેતના ચેતો રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો !... ધ્રુવપદ. ૧ જ્ઞાન ચેતના ચેતતાં નિત્ય, જ્ઞાન અતિ શુદ્ધ શોધ, અજ્ઞાન ચેતનાથી દોડતો, બંધ નિરુધ બોધ... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૨ જ્ઞાન ચેતન અમૃતરસ એવો, ભગવાન અમૃતચંદ્ર, અમૃત કળશે પદ પદ ભરિયો, પી પી ભવ્ય આનંદ... રે ચેતન ! જ્ઞાન સંચેતના ચેતો. ૩ S शार्दूलविक्रीडित रागद्वेषविभावमुक्तमहसो नित्यं स्वभावस्पृशः, पूर्वागामिसमस्तकर्मविकला भिन्नास्तदात्वोदयात् । दूरारूढचारित्रवैभवबलाच्चंचच्चिदचिर्मयीं, विंदन्ति स्वरसभिषिक्तभुवनां ज्ञानस्य संचेतना ॥२२३|| a उपजाति ज्ञानस्य संचेतनयैव नित्यं, प्रकाशते ज्ञानमतीव शुद्धं । अज्ञानसंचेनतया तु धावन्, बोधस्य शुद्धिं निरुणद्धि बंधः ॥२२८|| ૮૩૦ Page #982 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૨૫ સિદ્ધચક્ર વંદો' - એ રાગ વનું ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ, ત્રિયોને ત્રિવિધ ત્રિકાળનું રે, પરિહરી સર્વ કર્મ... વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે. ૧ મનથી વચનથી કાયથી રે, કર્યું કરાવ્યું જેહ, કરતાં પણ વળી અન્યને રે, મેં અનુમોડ્યું જેહ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. ૨ ભૂત ભાવી વર્તમાનનું રે, ત્રિકાળ વિષયી કર્મ, સર્વ જ તેહ હું પરિહરી રે, આલંબું પરમ નિષ્કર્મ... વતું ચૈતન્યાત્મ આત્મમાં રે. ૩ S અમૃત પદ - ૨૨૬ (રાગ - ઉપર પ્રમાણે - “સિદ્ધચક્ર પદ વંદો) મોહથી જે મેં કર્યું હતું રે, પ્રતિક્રમી સહુ તે કર્મ, વનું ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે. તિ પ્રતિમ વન્ય સમાપ્ત . आर्या कृतकारितानुमन स्त्रिकालविषयं मनोवचनकायैः । परिहत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलंबे ||२२५।। मोहाद्यदहमकार्षं समस्तमपि कर्म तत्प्रतिक्रम्य । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ॥२२६।। इति प्रतिक्रमण कल्पः समाप्तः ॥ ૮૩૧ Page #983 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૨૭ પૂર્વોક્ત) (ઢાળ મોહ વિલાસ આલોચી આ રે, ઉદયનું સહુ કર્મ, વર્તુ ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રે. - ॥ इति आलोचना कल्प समाप्त ॥ ડ અમૃત પદ ૨૨૮ - મોહ ફગાવી પચ્ચખી રે, ભવિષ્યનું સહુ કર્મ, વર્તુ ચૈતન્યાત્મ આત્મમાં રે, આત્માથી નિત્ય નિષ્કર્મ... વત્તું ચૈતન્યાત્મ આત્મમાં રે. ॥ इति प्रत्याख्यानकल्प समाप्तः ॥ ડ मोहविलासविजृंभितमिदमुदयत्कर्म सकलमालोच्य | आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्ते ||२२७|| ડ ॥ કૃતિ આનોષનાઃ સમાસઃ || प्रत्याख्याय भविष्यत्कर्म समस्तं निरस्तसंमोहः । आत्मनि चैतन्यात्मनि निष्कर्मणि नित्यमात्मना वर्तें ||२२८|| ડ ॥ કૃતિ પ્રાધ્યાન કહ્યુંઃ સમાસઃ ॥ ૮૩૨ Page #984 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૨૯ (ઢાળ - એ જ). એમ સમસ્ત નિરસ્ત કરી રે, સૈકાલિક આ કર્મ, શુદ્ધનય અવલંબતો રે, એવો હું આ નિષ્કર્મ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. મોહ વિલીન જેનો થયો રે, થયો જે રહિત વિકાર, એવો હું અવલંબુ હવે રે, આત્મા ચિન્માત્ર જ સાર... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. અમૃત પદ - ૨૩૦ - (ઢાળ - એ જ). કર્મ વિષત ફળો ગળો રે, ભોગવ્યા વિણ મ્હારા જ, સંચેતું છું હું અચલ આ રે, ચૈતન્યાત્મ આત્મા જ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મમાં રે. અમૃત પદ - ૨૩૧ (ઢાળ - પૂર્વોક્ત) નિઃશેષ કર્મફલો તણો રે, એમ કર્યાથી સંન્યાસ, સર્વ ક્રિયાંતર વિહારથી રે, વૃત્તિ નિવૃત્ત થઈ જાસ... વર્લ્ડ ચૈતન્યાત્મ અત્મિમાં રે. ૧ એવા મુજને ચૈતન્ય લક્ષણું રે, આત્મતત્ત્વ ભજતાં જ, અચલને અત્યંત અનંતપણે રે, વહ કાલાવલી આ જ... વર્લ્ડ ચૈતન્યાત્મ આત્મામાં રે. ૨ ચૈતન્યાત્મ આત્મમાં વર્તવા રે, આત્મભાવના આ આમ, ભાવી અપૂર્વ જ ભાવથી રે, ભગવાન અમૃત સ્વામ. વર્ણ ચૈતન્યાત્મ આત્મમાં રે નિત્ય ૩ - उपजाति समस्तमित्येवमपास्य कर्म, त्रैकालिकं शुद्धनयावबंली । विलीनमोहो रहितो विकार - श्चिन्मात्रमात्मानमथावलंबे ||२२९|| आर्या विलगंतु कर्मविषतरुफलानि मम भुक्तिमंतरेणैव । संचेतयेऽहमचलं चैतन्यात्मानमात्मानं ॥२३०।। वसंततिलका निरशेषकर्मफलसंन्यसनान्ममैवं, सर्वक्रियांतरविहारनिवृत्तवृत्तेः ।। चैतन्यलक्ष्म भजतो भृशमात्मतत्त्वं, कालावलीयमचलस्यवहत्वनंता ॥२३१॥ ૮૩૩ Page #985 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૩૨ “થાશું પ્રેમ બન્યો રે રાજ' - એ રાગ નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર, નિષ્કર્મ શર્મ તે પામે, (ધ્રુવપદ) કર્મ વિષ તરુ ફલ ત્યજે તેને, અનુભવ અમૃત જામે... નિષ્કર્મ શર્મ. ૧ અજ્ઞાન ભાવમાં પૂર્વે વાવેલા, વિષમ જે વિષવેલા, તેને ઉગેલા વિષફળ હાવાં, આવ્યા ઉદય આ વેળા... નિષ્કર્મ શર્મ. ૨ કર્મના બીજ પૂર્વે વાવ્યા તે, હાલ ઉદય ફળ લાવ્યા, લેવા હોય તે લીએ ફળો તે, ખાય ભલે મન ભાવ્યા... નિષ્કર્મ શર્મ. ૩ ન લેવા હોય તે કેમ લીએ ને ? કેમ પરાણે પાયે ? --- ખાવા હોય તે ખાય ભલે તે, ન ખાવા હોય ન ખાયે... નિષ્કર્મ શર્મ. ૪ આત્માને જ હું વેદું કેવલ, કર્મફલ ન જ વેઠું, જેહ તે કર્મફલ કેમ જ વેદે ? ભેદ જાણે જાણભેદું. નિષ્કર્મ શર્મ. ૫ એમ સ્વત એવ સ્વ અમૃતફળથી, તૃપ્ત થયેલો જેહ, તે પૂર્વકમ વિષદ્ધમોના, ફળ ન ભોગવતો તેહ... નિષ્કર્મ શર્મ. ૬ નિષ્કર્મ શર્મ તે પામે દશાંતર, અનુભવ અમૃત જામે, એવી ઓર દશા પ્રાપ્ત ભગવાન આ, પહોંચે અમૃત ધામે.. નિષ્કર્મ શર્મ તે પામે... નિષ્કર્મ શર્મ. ૭ અમૃત પદ - ૨૩૩ (“ધન્ય રે દિવસ આ અહો !' - એ રાગ, અથવા શાંતિજિન એક મુજ વિનંતિ) પ્રશમ રસ પીઓ સંતા રે ! અહીંથી કાળ અનંત રે, જ્ઞાન ચેતના સ્વ આત્મની, સાનંદ નટાવંત રે... પ્રશમ રસ પીઓ રે. ૧ વિરતિ કર્મથી કર્મફલની, અવિરત ભાવી, અત્યંત રે, અખિલ અજ્ઞાન ચેતનાતણું, નટાવી પ્રલયન સંત રે... પ્રશમ રસ પીઓ રે. ૨ સ્વરસ પરિગત સ્વભાવને, પૂર્ણ કરી અત્યંત રે, જ્ઞાન ચેતના સ્વ આત્મની, સાનંદ નટાવંત રે... પ્રશમ રસ પીઓ રે. ૩ પ્રશમ રસ પીઓ સંત રે, અહીંથી કાળ અનંત રે, ભગવાન અમૃતચંદ્ર એ, પ્રશમામૃત વરષત રે... પ્રશમ રસ પીઓ રે. ૪ वसंततिलका यः पूर्वभावकृतकर्मविषद्रुमाणां, भुंक्ते फलानि न खलु स्वत एव तृप्तः । आपातकालरमणीयमुदरम्यं, निष्कर्मशर्ममयमेति दशांतरं सः ।।२३२।। ત્ર ધરા - अत्यंतं भावयित्वा विरतिमविरतं कर्मणस्तत्फलाच्च, प्रस्पष्टं नाटयित्वा प्रलयनमखिलज्ञानसंचेतनायाः । पूर्णं कृत्वा स्वभावं स्वरसपरिगतं ज्ञानसंचेतनां स्वां, सानंदं नाटयंतः प्रशमरसमितः सर्वकालं पिबंतु ॥२३३।। ૮૩૪ Page #986 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૩૪ “પ્રશમ રસ પીઓ સંત રે - ધ્રુવપદ, પદાર્થ પ્રગટ શાન સ્વરૂપના, પ્રથનતણું સંત રે, અહીંથી પદાર્થ વિસ્તારના અવગુંઠને પ્રકાશિત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૧ વિના કૃતિએ એક સર્વથા, અનાકુલ જે જ્વલંત રે, સમસ્ત વસ્તુ વ્યતિરેકના, નિશ્ચયથી અત્યંત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૨ વિવેચિત એવું જ્ઞાન આ, આંહી અવતિષ્ઠત રે, વિશાનઘન ભગવાન આ, અમૃત વૃષ્ટિ વરષત રે... પ્રશમરસ પીઓ સંત રે. ૩ અમૃત પદ - ૨૩૫ ચંદ્ર પ્રભુ મુખચંદ્ર રે સખી દેખા દે' - એ રાગ શુદ્ધ જ્ઞાનઘન સંત... ચેતન ચિતવ રે ! અન્યોથી અતિ ભિન્ન. ચેતન ચિંતવ રે, આત્મનિયત અત્યંત... ચેતન ચિંતવ રે ! પૃથગુ વસ્તુત્વ ધરંત... ચેતન ચિંતવ રે... ૧ ન ત્યાગ ન જ આદાન.. ચેતન ચિંતવ રેલેવું મૂકવું ન પત્ર... ચેતન ચિંતવ રે, એવું અમલ આ જ્ઞાન.. ચેતન ચિંતવ રે તેવું અવસ્થિત અત્ર... ચેતન ચિંતવ રે... ૨ (ક) શુદ્ધ જ્ઞાનઘનો યથા. ચેતન ચિંતવ રે ! મહિમા એનો મહાન... ચેતન ચિંતવ રે, નિત્ય ઉદયવંતો તથા.. ચેતન ચિંતવ રે ! સ્થિતિ કરે સ્વસ્થાન.. ચેતન ચિતવ રે... ૩ આદિ મધ્ય ને અંત... ચેતન ચિંતવ રે ! વિભાગથી જે મુક્ત... ચેતન ચિંતવ રે, સહજ સ્કાર સુરંત... ચેતન ચિંતવ રે ! પ્રભા ભાસુરે યુક્ત... ચેતન ચિંતવ રે... ૪ શુદ્ધ જ્ઞાનઘન આમ... ચેતન ચિંતવ રે ! સહજાત્મસ્વરૂપ ધામ... ચેતન ચિંતવ રે, વિજ્ઞાનઘન” સુનામચેતન ચિંતવ રે ! ભગવાન અમૃત સ્વામ... ચેતન ચિંતવ રે. ૫ S वंशस्थ वृत्त - इतः पदार्थप्रथनावगुंठनाद, विना कृतेरेकमनाकुलं उचलत् । समस्तवस्तुव्यतिरेकनिश्चयात्, विवेचितं ज्ञानमिहावतिष्ठते ॥२३४|| . शार्दूलविक्रीडित अन्येभ्यो व्यतिरिक्तमात्मनियतं बिभ्रत्पृथग्वस्तुता - मादानोज्झनशून्यमेतदमलं ज्ञानं तथावस्थितं । मध्याद्यंतविभागमुक्तसहजस्फारप्रभाभासुरः, शुद्धज्ञानघनो यथास्य महिमा नित्योदितस्तिष्ठति ॥२३५।। ૮૩૫ Page #987 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૩૬ “જ્ઞાનને ઉપાસીએ' - એ રાગ આત્મસંધારણ પૂર્ણ આત્માનું, એમ આત્મામાં કીધું, કૃતકૃત્ય ભગવાન આત્માએ, અનુભવ અમૃત પીધું... આત્મ સંધારણ પૂર્ણ આત્માનું. ૧ મૂકવા યોગ્ય તે મૂકી દીધું બધું, શેષ રહેવા ન કંઈ દીધું, ગ્રહવા યોગ્ય તે ગ્રહી લીધું બધું, શેષ રહેવા ન કંઈ દીધું... આત્મ સંધારણ. ૨ આત્મશક્તિ દળ આત્મ બહાર જતું, સંહૃત તે સકલ કરી લીધું, આત્માને પૂર્ણ જ આત્મામાં ધારી, આત્મ સંધારણ કીધું... આત્મ સંધારણ પૂર્ણ આત્માનું. ૩ જ્ઞાનતણો રત્નાકર ભરિયો, શેય ઉલેચી જાતો ! આંધળો સીંદરી વણતો જાયે ને, પાડો તે જાયે ખાતો ... આત્મ સંઘારણ પૂર્ણ આત્માનું. ૪ અનંત શક્તિનો સ્વામી આ આત્મા, શક્તિ ન અંગ સમાતી,. આત્માથી વ્હારમાં શક્તિ આત્માની, જાતી'તી જે વેડફાતી... આત્મ સંધારણ. ૫ રંત કરી આત્મામાં, સંભૂત સર્વ તે કીધી. આત્માની શક્તિ પાછી ખેંચી તે, આત્મામાં સમાવી... આત્મ સંધારણ પૂર્ણ આત્માનું. ૬ પરભાવ નિમિત્તે ભજતો વિભાવને, આત્મ સ્વભાવ સ્વ છોડી, તે પરભાવને દીધી તિલાંજલિ, દીધા સ્વભાવ જ જોડી... આત્મ સંધારણ. ૭ સ્વભાવમાં ધારણ કરી આત્મા, પૂર્ણ પ્રગટ તે કીધો, આત્મા અમૃતચંદ્ર ભગવાન, અનુભવ અમૃત પીધો... આત્મ સંધારણ. ૮ આત્મ સંધારણ પૂર્ણ આત્માનું, એમ આત્મામાં કીધું, કૃતકૃત્ય ભગવાન આત્માએ, અનુભવ અમૃત પીધું... આત્મ સંધારણ. ૯ , उपजाति उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् - तथात्तमादेयमशेषतस्तत् । यदात्मानः संहृतसर्वशक्तेः, पूर्णस्य संधारणमात्मनीह ॥२३६।। ૮દ Page #988 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૩૭ ઝેર ગયા ને વેર ગયા' - (રોળા વૃત્ત). આહારક અહીં કેમ જ હોયે, આત્મા આ અણાહારી? પદ્રવ્ય ન આહરણ કરતો, કેમ હોયે દેહધારી?.. આહારક. ૧ પરદ્રવ્યથી એમ સર્વથા, શાન સર્વદા જૂદું, જેમ હતું તેમ રહ્યું અવસ્થિત, સમય મર્યાદા જૂદું... આહારક. ૨ કેમ આહારક તે તો હોય, પરદ્રવ્ય આહરતું? જેથી એના દેહની શંકા, ચિંતકનું મન કરતું... આહારક. ૩ પરનું પરમાણુ ય આહરે ના, આત્મા આ અણાહારી, તો પછી ભગવાન અમૃત આત્મા, કેમ હોયે દેહધારી ?... આહારક. ૪ ( અમૃત પદ - ૨૩૮ લિંગ ન મોક્ષનિદાન જ્ઞાનીને, લિંગ ન મોક્ષ નિદાન, જ્ઞાનમયો આ આત્મા જ્ઞાતા, લિંગ દેહમય જાણ !... જ્ઞાનીને લિંગ ન મોક્ષ નિદાન. ૧ શુદ્ધ જ્ઞાનનો દેહ જ છે ના, એમ નિશ્ચયથી જાણ ! તેથી દેહમય લિંગ શાતાને, હોય ન મોક્ષ નિદાન... જ્ઞાનીને લિંગ ન. ૨ બાહ્ય વેષમય લિંગ તેહ તો, હોય દેહ આશ્રિત, ને આત્માનો દેહ ન હોય, તો તસ લિંગ શી રીત?... જ્ઞાનીને લિંગ ન. ૩ મોક્ષમાર્ગ તો આત્માશ્રિત છે, હોય ન દેહાશ્રિત, તો દેહાશ્રિત લિંગ આત્મને, મોક્ષહેતુ શી રીત?.. જ્ઞાનીને લિંગ ન મોક્ષ નિદાન. ૪ તેથી આગ્રહ સર્વ લિંગનો, કરે મુમુક્ષુ ત્યાગ, જિન ભગવાન અમૃત આ ભાખ્યો, મોક્ષમાર્ગ વીતરાગ.. જ્ઞાનીને લિંગ ન મોક્ષ નિદાન. ૫ अनुष्टुप् व्यतिरिक्तं परद्रव्यादेवं, ज्ञानमवस्थितं । कथमाहारकं तत्त्स्यायेन देहोऽस्य शंक्यते ।।२३७।। एवं ज्ञानस्य शुद्धस्य, देह एव न विद्यते । ततो देहमयं ज्ञातुर्न लिंग मोक्षकारणं ॥२३८॥ ૮૩૭ Page #989 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૩૯ દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા, મોક્ષમાર્ગ આ એક, દર્શન-જ્ઞાન-ચારિત્રમય આત્મા, મોક્ષમાર્ગ આ એક... દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા. ૧ દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રય એ તો, આત્મા જેનો છેક, એવું તત્ત્વ આત્માનું એ તો, મોક્ષમાર્ગ આ એક... દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા. ૨ દર્શન શાન ચારિત્રમય આત્મા, એ જ મોક્ષનો માર્ગ, સદા સેવ્ય સહજાત્મસ્વરૂપી, મુમુક્ષુએ એક માર્ગ... દર્શન શાન ચારિત્રમય આત્મા. ૩ ભગવાન અમૃતચંદ્ર એવી, કરી ઉદ્ઘોષણા આ જ, દ્રવ્યલિંગના આગ્રહ કેરૂં, મમત્વ ત્યજવા કાજ... દર્શન જ્ઞાન ચારિત્રમય આત્મા. ૪ અમૃત પદ - ૨૪૧ “વીતરાગ જય પામ' - (કલ્યાણ) એ રાગ મોક્ષ માર્ગ આ એક જગતમાં, મોક્ષ માર્ગ આ એક; દર્શનચારિત્રાત્મા જે, આત્મા નિયત આ છેક.. જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૧ ત્યાં જ સ્થિતિને પામે છે જે, ધ્યાને અનિશ તે ધ્યાન; તે જ નિત્ય ચેતે છે કરતો, અનુભવ અમૃત પાન...જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૨ આત્માથી અન્ય જ દ્રવ્યાંતરને, લેશ નહિ સ્પર્શત.. જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૩. તેહ અવશ્ય જ અલ્પ સમયમાં, વિંદે સમયનો સાર; નિત્યો દયવંતો વર્ષતો, ભગવાન અમૃત ઘાર...જગતમાં મોક્ષમાર્ગ આ એક. ૪ अनुष्टुप् दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः । एक एव सदा सेव्यो, मोक्षमार्गो मुमुक्षुणा ।।२३९।। शार्दूलविक्रीडित एषो मोक्षपथो य एष नियतो दृग्ज्ञप्तिवृत्तात्मकः, तत्रैव स्थितिमेति यस्तमनिशं ध्यायेच्च तं चेतति । तस्मिन्नेव निरंतरं विहरति द्रव्यांतराण्यस्पृशन्, सोऽवश्यं समयस्य सारमचिरान्नित्योदयं विंदति ॥२४०।। ૮૩૮ Page #990 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૪૧ “વીતરાગ જય પામ' - એ રાગ દ્રવ્યલિંગ મમકારી વ્યવહારી, દેખે ન સમયસાર, વ્યવહાર માર્ગ જ આઝંતા તે, મોક્ષમાર્ગથી બહાર... વ્યવહારી દેખે ન સમયસાર, ૧રત્નત્રયીમય આત્મા એક જ, મોક્ષમાર્ગ ત્યજી આ જ, આત્મરથને પ્રસ્થાપે છે, જે વ્યવહાર પથમાં જ... વ્યવહારી દેખે ન સમયસાર. ૨ તત્ત્વાવબોધથી શ્રુત થયેલા, તે કરતાં વ્યવહાર, અનાદિથી તો યે અદ્યાપિ, દેખે ન સમયસાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૩ કદી ન ખંડિત થાતો અખંડો, એક અચલ અવધાર, નિત્ય ઉદ્યોત ધરંતો નિગ્ધ, સમય તણો જે સાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૪ અતુલ છે આલોક જ જેનો, એવો આ લોકે સાર, સ્વભાવની ઝળહળ પ્રભાનો, જિહાં મહા પ્રાગુભાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૫ સમયસાર ભગવાન અમૃતનું, દર્શન ન લહે સાર, વ્યવહાર પથ આશ્રિત ધરે જે, દ્રવ્યલિંગ મમકાર... વ્યવહારી દેખે ન સમયસાર. ૬ ભગવાન અમૃતચંદ્રની એવી, ટંકોત્કીર્ણ આ વાણ, વ્યવહારપથ આગ્રહ-તમભેદી, અમૃત પથનો ભાણ... વ્યવહારી દેખે ન સમયસાર. ૭ शार्दूलविक्रीडित ये त्वेनं परिहत्य संवृतिपथप्रस्थापितेनात्मना, लिंगे द्रव्यमये वहति ममतां तत्त्वावबोधच्युताः । नित्योद्योतमखंडमेकमतुलालोकं स्वभावप्रभा - प्राग्भारं समयस्य सारममलं नाद्यापि पश्यति ॥२४१।। ૮૩૯ Page #991 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૪૨ વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના, જુઓ ! ઢંગ અજ્ઞાનના ! ધાન્ય છાંડી તે ખાડે છે ફોતરાં, મંડાણ એ મહા મોહના... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૧ વ્યવહારમાં વિમૂઢ દૃષ્ટિ છે જેહની, એવા વ્યવહારમૂઢ દૃષ્ટિ, કળતા નહિં અહિં પ્રકટ પરમાર્થને, ભાનુને જેમ ઘેડ દષ્ટિ... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૨ તુષના બોધથી બુદ્ધિ વિમુગ્ધ છે, એવા જનો મુગ્ધ બુદ્ધિ, તુષને કળે અહિં કળે ન તંડુલને, મુગ્ધ બાલ શું મુગ્ધ બુદ્ધિ!... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૩ ફોતરાંને અહીં ધાન્ય માનીને, મુગ્ધ ધાન્યને છાંડતા, ધાન્ય કદી પણ પામે નહીં તે, રહે તે ફોતરાં જ ખાંડતા !.. વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૪ વ્યવહારને તેમ માની પરમાર્થ જે, પરમાર્થ ધાન્યને છાંડતા, પરમાર્થને કદી પામે નહીં તે, વ્યવહાર ફોતરાં ખાંડતા.. વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૫ બાળો ભોળો બાલ ભોળવાઈ રમકડે, રત્નને જેમ અહીં છાંડતો ! ભોળવાઈ તેમ આ વ્યવહાર રમકડે, પરમાર્થ રત્નને છાંડતો !... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૬ લાકડાનો ઘોડો સાચો માનીને, મુગ્ધ બાલ આરોહતો, ખોટો વ્યવહાર તેમ સાચો માનીને, મુગ્ધ બાલ આ રોહતો !... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૭ અભૂતાર્થ વ્યવહારને ભૂતાર્થ માનતાં, પરમાર્થને જે છાંડતા, વ્યવહાર મૂઢ તે કેમ ભૂતાર્થમાં, પરમાર્થમાં પદ માંડતા?... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૮ સાર સમયનો છોડી નિસારમાં, વ્યવહારમાં જે મોહે, ભગવાન સમયનો સાર અમૃત તે, કેમ વિમૂઢ તે રોહે... વ્યવહાર મૂઢને પરમાર્થ ભાન ના. ૯ અમૃત પદ - ૨૪૩ દ્રવ્યલિંગ મમકાર અંધ છે. દેખે ન સમયસાર. આંખ મીંચેલો જેમ ન દેખે, વસ્તતણો વિસ્તાર... દ્રવ્યલિંગ મમકાર અંધ. ૧ દ્રવ્યલિંગ મમકારથી જેની, દૃષ્ટિ ગઈ જ મીચાઈ, તેઓથી સમયસાર દેખાય ના, છતી આંખે જ અંધાઈ... દ્રવ્યલિંગ મમકાર અંધ. ૨ (કારણ) દ્રવ્યલિંગ અહીં અન્ય થકી છે, સ્વ થકી એક જ (આ) જ્ઞાન, દ્રવ્યલિંગ મમ(ત) મૂકો મુમુક્ષુ ! કહે અમૃત ભગવાન... દ્રવ્યલિંગ મમકાર અંધ. ૩ D वैतालिक वृत्त व्यवहारविमूढदृष्ट्यः, परमार्थ कलयंति नो जनाः । तुषबोधविमुग्धबुद्ध्यः कलयतीह तुषं न तंडुलं ।।२४२।। रथोद्धता द्रव्यलिंगममकारमीलितैः, दृश्यते समयसार एव न । द्रव्यलिंगमिह यत्किलान्यतो, ज्ञानमेकमिदमेव हि स्वतः ।।२४३।। S ૮૪૦ Page #992 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૪૪ સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચયથી આ જાણ ! સ્વરસ વિસરના કર પ્રસરતો, જ્ઞાન તણો આ ભાણ. સમયસારથી ઉત્તર કંઈ ના. ૧ બસ બસ બહુ બહુ બડબડ કરતા, દુર્વિકલ્પથી તમામ ! અનલ્પ દુર્વિકલ્પો કેરી, જાલ જટિલનું ન કામ... સમયસારથી ઉત્તર કંઈ ના. ૨ નિત્ય અહીં ચેતાઓ નિશે, પરમાર્થ જ આ એક, અનુભવ અમૃતરસનું નિત્ય, પાન કરાઓ છેક... સમયસારથી ઉત્તર કંઈ ના. ૩ સ્વરસ વિસરથી પૂર્ણ જ્ઞાનની, વિહૂર્તિ માત્ર સ્તુરંત, સમયસારથી ઉત્તર કંઈ ના, નિશ્ચય એમ દીસંત... સમયસારથી ઉત્તર કંઈ ના. ૪ સર્વથી ઉત્તર સમયસાર છે, ભગવાન અમૃતધામ, સર્વ સમયમાં સાર સમય આ, સહજાત્મસ્વરૂપ સ્વામ... સમયસારથી ઉત્તર કંઈ ના. ૫ मालिनी अलमलमतिजल्पैर्दुविकल्पैरनल्पै - रयमिह परमार्थश्चिंत्यतां नित्यमेकः । स्वरसविसरपूर्णज्ञानविस्फूर्तिमात्रा - न खलु समयसारादुत्तरं किंचिदस्ति ॥२४४|| ૮૪૧ Page #993 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૪૫ એક એહ જગચક્ષુ અક્ષય, અત્ર પૂર્ણતા પામે, વિજ્ઞાનઘન આનંદમય, અધ્યક્ષ, દેખાડતું જે સામે. એક એહ જગચક્ષુ અક્ષય. ૧ “સમયસાર જગચક્ષુ વિના તો, જગમાં બધે અંધારું, જગમાં વસ્તુ કાંઈ ન દીસે, ગોથાં ખાય બિચારું... એક એહ જગચક્ષુ અક્ષય. ૨ “સમયસાર' જગચક્ષુ વિના, જગ અંધ માર્ગમાં ચાલે, ઉત્પથ કુપથે કેઠા ખાતું, અંધ શું કાંઈ ન ભાળે... એક એહ જગચક્ષુ અક્ષય. ૩ “સમયસાર' જગચક્ષુ આ તો, જગત સકલ દેખાડે, જ્ઞાનપ્રકાશ રેલાવી જગમાં, સર્વ પ્રકાશ પમાડે... એક એહ જગચક્ષુ અક્ષય. ૪ સમયસાર જગચક્ષુ જગમાં, સાચો માર્ગ બતાવે, જગને સાક્ષાત્ દેદા કરતું, સન્માર્ગે જ ચલાવે... એક એહ જગચક્ષુ અક્ષય. ૫ સમયસાર” જગચક્ષ આ તો, દિવ્ય ચક્ષુ જગ અપ્યું, કુંદકુંદ’ દિવ્ય દષ્ટાએ, આત્મ સર્વસ્વ સમપ્યું... એક એહ જગચક્ષુ અક્ષય. ૬ આ જગચક્ષુના સર્જનમાં, આત્મવિભવ સહ અર્પ, એકત્વવિભક્ત આત્મ દર્શાવું', પ્રતિજ્ઞા જેણે તર્પી... એક એહ જગચક્ષુ અક્ષય. ૭ “સમય પ્રાભૃત” આ જગચક્ષુનું, જગને પ્રાભૃત અર્પ, મહાજ્ઞાન દાનેશ્વરીએ જે, ઋષિ ઋણ દીધું તર્પી... એક એહ જગચક્ષુ અક્ષય. ૮ આ પ્રાભૂતમાં “આત્મખ્યાતિ'નું, પ્રાભૃત મહા ઉમેરી, જ્ઞાનદાનેશ્વરી અમૃતચંદ્ર, જગચક્ષુ કાંતિ ઉદેરી... એક એહ જગચક્ષુ અક્ષય. ૯ આત્મવૈભવ સર્વસ્વ સમર્પ, મુની અમૃતચંદ્ર, આ જગચક્ષુની દિવ્ય પ્રભાને, ઓર વધારી ઉમંગે... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૦ દિવ્ય દા આ અમૃતચંદ્ર, દિવ્ય દૃષ્ટિ અહીં અર્પ સમયસાર’ જગચક્ષુ કેરી, ખ્યાતિ પ્રતિપદ તર્પી... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૧ દિવ્ય દૃષ્ટા આ જગગુરુ યુગલે, દિવ્ય ચક્ષુ આ દીધું, સમયસાર' આ “આત્મખ્યાતિથી, જગ ઉદ્યોતિત કીધું. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૨ એક અદ્વૈત આ શુદ્ધ આત્મનું, ખ્યાપન કરતું ચલુ, એક અદ્વૈત સકલ જગમાં આ, જગગુરુનું જગચહ્યુ.. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૩ કેવળ જ્ઞાનમય શુદ્ધ આત્માનું, દર્શન કરતું સાક્ષાત્, કેવળજ્ઞાનમય જગચક્ષુ આ, દેખે જગ સહુ સાક્ષાત્... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૪ __अनुष्टुप् इदमेकं जगच्चक्षुरक्षयं याति पूर्णतां । विज्ञानघनमानंदमयमध्यक्षतां नयत् ।।२४५।। S ૮૪૨ Page #994 -------------------------------------------------------------------------- ________________ સર્વ પ્રદેશે જ્ઞાનમયો જે, વિજ્ઞાનઘન આ આત્મા, પર પરમાણુ ન પેસે એવો, વિજ્ઞાનઘન ચિદાત્મા... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૫ પ્રત્યક્ષ કરતું જગને આપ્યું, દિવ્ય ચક્ષુ આ સાક્ષાત્, કુંદકુંદ ને અમૃતચંદ્ર, વિજ્ઞાનઘને સાક્ષાત્... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૬ કદી પણ ક્ષય ન જ પામે, એવું અક્ષય આ જગચક્ષુ, પ્રત્યક્ષ જગ સહુ દેખે એવું, દેખો સદા મુમુક્ષુ... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૭ અક્ષયનિધિ આ કાળ અનંતે, કદી ન ખૂટ્યો ખૂટે, ભલે અનંત અનંત મુમુક્ષુ, લૂટાય તેટલો લૂટે !... એક એહ જગચક્ષુ અક્ષય. ૧૮ અક્ષયનિધિ આ જ્ઞાનરત્નથી, ભરિયો અમૃત દરિયો, અક્ષયનિધિ આ કુંદકુંદ ને, અમૃતચંદ્ર ધરિયો.. એક એહ જગચક્ષુ અક્ષય. ૧૯ અક્ષયનિધિ જગચક્ષુ એવું, “સમયસાર આ શાસ્ત્ર, જ્ઞાનપૂર્ણ થયું પૂર્ણ પૂર્ણ આ, “આત્મખ્યાતિ'નું પાત્ર.. એક એહ જગચક્ષુ અક્ષય. ૨૦ પૂર્ણ પ્રકાશનું પૂર્ણ થયું આ, તો ય રહ્યું આ પૂર્ણ ! પૂર્ણથી પૂર્ણ આ નીકળ્યું તોયે, પૂર્ણ શેષ આ પૂર્ણ... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૧ કુંદકુંદને અમૃતચંદ્ર, મંથી સિંધુ સમય શાસ્ત્ર, જ્ઞાનામૃતથી પૂર્ણ ભર્યું આ, પૂર્ણ કળશ આ પાત્ર... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૨ પૂર્ણ આનંદથી પૂર્ણ આનંદમય, વિજ્ઞાનઘન આ આત્મા, પ્રત્યક્ષ કરતું આ જગચક્ષુ, અણું દિવ્ય આ મહાત્મા. એક એહ જગચક્ષુ અક્ષય. ૨૩ વિજ્ઞાનના ઘન વર્ષતો, આ આત્મા આ ઘન વિજ્ઞાન, ગાયો સાક્ષાત્ “વિજ્ઞાનઘન' આ, અમૃતચંદ્ર ભગવાન... એક એહ જગચક્ષુ અક્ષય. ૨૪ - તેનું ૮૪૩ Page #995 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૪૬ જ્ઞાનમાત્ર આ તત્વ આત્મનું, વ્યવસ્થિત છે એમ, અખંડ એક અચલ અબાધિત, સ્વસંવેદ્ય જે તેમ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૧ જ્ઞાન સિવાય કોઈ અન્ય ભાવ તો, હોય નહીં જે ઠામ, એવું કેવલ જ્ઞાનમાત્ર આ, તત્ત્વ આત્મનું આમ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૨ જ્ઞાન તે જ છે આત્મા એવું, તત્પણારૂપ આ તત્ત્વ, જ્ઞાન તે જ એ આત્મા કેરા, સ્વરૂપતણું આ સત્ત્વ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૩ જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું, વ્યવસ્થિત છે આમ, વસ્તુ વ્યવસ્થાથી નિશ્ચયથી, જેમ છે તેમ તમામ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૪ ત્રણે કાળ ખંડિત ના એવું, હોયે જેહ અખંડ, દ્વૈત ભાવ જ્યાં વિલયે એવું, એક અદ્વૈત પ્રચંડ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૫ પરભાવથી કદી ચળે ન એવું, અચલ અચલ શું ગાઢ, સ્વભાવ કદી બાધિત ન એવું, અવ્યાબાધ અબાધ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૬ સ્વથી સંવેદિત થાય એવું, સ્વસંવેદ્ય સુનામ, સહજાત્મસ્વરૂપ આત્મતત્ત્વ તે, જ્ઞાન અમૃતરસ ધામ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૭ ભગવાન અમૃતચંદ્ર ભાખ્યું, તત્ત્વતણું આ સત્ત્વ, દાસ ભગવાને અનુવદી તે, વિવેચિયું તત્ તત્ત્વ... જ્ઞાનમાત્ર આ તત્ત્વ આત્મનું. ૮ ॥ इति सर्वज्ञानविशुद्ध अधिकार ॥ अनुष्टुप् इतीदमात्मनस्तत्त्वं, ज्ञानमात्रमवस्थितं । अखंडमेकमलं, स्वसंवेद्यमबाधितं ।।२४६।। S | | તિ સર્વજ્ઞાનવિશુતાધારઃ | ८४४ Page #996 -------------------------------------------------------------------------- ________________ | ચાલ્વાદ અધિકાર || અમૃત પદ - ૨૪૭. સ્યાદ્વાદ શુદ્ધિ અર્થ... ચેતન ચિંતન રે, વસ્તુતત્ત્વ વ્યવસ્થાય.. ચેતન ચિંતવ રે. ઉપાય-ઉપેય ભાવ... ચેતન ચિંતવ રે, પુનઃ જરાક ચિંતવાય... ચેતન ચિંતવ રે. ૧ ગંતવ્ય સ્થાન તે મોક્ષ... ચેતન, શુદ્ધાત્મા મોક્ષઉપાય... ચેતન. સ્યાદ્વાદથી થાય સિદ્ધ... ચેતન, શુદ્ધાત્મા જ સિદ્ધ થાય... ચેતન. ૨ એમ સ્યાદ્વાદ સિદ્ધાંત... ચેતન, સિદ્ધિ અપૂર્વ કરંત... ચેતન. “આત્મખ્યાતિ'માં ખ્યાત... ચેતન, ભગવાન અમૃતચંદ્ર... ચેતન. ૩ S અમૃત પદ - ૨૪૮ ધાર તરવારની સોહલી' - એ રાગ બાહ્ય અર્થોથી પીવાયલું સર્વથા, ત્યક્ત નિજ વ્યક્તિથી રિક્ત થાતું, વિશ્રાંત પરરૂપમાંહિ જ થયેલું અરે ! જ્ઞાન પશુનું બધેથી સીદાતું... બાહ્ય અર્થોથી પીવાયેલું સર્વથા. ૧ જેહ તત્ તે અહીં, સ્વરૂપી તત્ સહી, એમ સ્યાદ્વાદીનું જ્ઞાન થાતું, દૂર ઉન્મગ્ન ઘન સ્વભાવના ભર થકી, પૂર્ણ સમુન્મજ્જતું ઘટ ભરાતું'... બાહ્ય અર્થોથી પીવાયેલું સર્વથા. ૨ अनुष्टुप् अत्र स्याद्वादशुद्ध्यर्थं, वस्तुतत्त्वव्यवस्थितिः । उपायोपेयभावश्च, मनाक् भूयोऽपि चिंत्यते ।।२४७।। भवंति चात्र श्लोकाः शार्दूलविक्रीडित बाह्याथैः परिपीतमुज्झतनिजप्रव्यक्तिरिक्तीभव - द्विश्रांतपररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन - दूरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मजति ॥२४८|| Page #997 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ ૨૪૯ ધા૨ તરવારની’ - એ રાગ વિશ્વને શાન માની સ્વ તત્ત્વાશથી, વિશ્વને દેખતો જે ફરે છે, વિશ્વમય થઈ જ અજ્ઞાની તે તો પશુ, પશુ શું સ્વચ્છંદ ચેષ્ટા કરે છે... જેહ તત્ તેહ તત્ નાંહિ પરરૂપથી', એમ જે હોય સ્યાદ્વાદદર્શી, વિશ્વથી ભિન્ન તે અવિશ્વ વિષે ઘડ્યા, તેના સ્વ તત્ત્વનો હોય સ્પર્શી... - ડ અમૃત પદ - ૨૫૦ (ધા૨ તરવારની' – એ રાગ ચાલુ) બાહ્ય અર્થો તણા, ગ્રહણ સ્વભાવે ઘણા, વિચિત્ર ઉલ્લાસતા સર્વ ઠામે, શેયાકા૨ો થકી, વિશીર્ણ શક્તિ પશુ, ત્રૂટતો સર્વતઃ નાશ પામે... અમૃત પદ ૨૫૧ વિશ્વને શાન માની સ્વતત્ત્વાશથી. ૧ એક દ્રવ્યત્વથી, નિત્ય સમુદિતથી, ભેદભ્રમ ધ્વંસતો સ્યાદ્વાદી, જ્ઞાન એક દેખતો, અનુભવન જસ છતો બાધતો અત્ર કોઈ ન વાદી... ડ - - વિશ્વને જ્ઞાન માની સ્વ તત્ત્વાશથી. ૨૪૯ - ૮૪૬ બાહ્ય અર્થો તણા ગ્રહણ સ્વભાવે. ૧ (ધાર તરવારની’ એ ચાલુ રાગ) શેયાકાર કલંકથી ચિત્ર આ ચિતિ તણું, પ્રક્ષાલન કલ્પના જેહ પ્રીચ્છે... શેયાકાર કલંકથી ચિત્ર. એક આકા૨ ક૨વાની ઈચ્છાથી તે, સ્ફુટ પણ જ્ઞાન પશુ ના જ ઈચ્છે... શેયાકાર કલંકથી ચિત્ર. ૧ કિંતુ અનેકાંતવિત્ અનેકતા તેહની, પર્યાયોથી થતી અત્ર લેખે, વૈચિત્ર્યમાંય અવિચિત્રતાગત સ્વતઃ, જ્ઞાન ક્ષાલિત થયેલું જ દેખે... શેયાકાર કલંકથી ચિત્ર. ૨ ਨ બાહ્ય અર્થો તણા ગ્રહણ સ્વભાવે. ૨ विश्वं ज्ञानमिति प्रतर्क्स सकलं दृष्ट्वा स्वतत्त्वाशया भूत्वा विश्वमयः पशुः पशुरिव स्वच्छंदमाचेष्टते । यत्तत्तत्पररूपतो न तदिति स्याद्वाददृर्शी पुनर्विश्वाद्भिन्नमविश्वविश्वघटितं तस्य स्वतत्त्वं स्पृशेत् ॥ २४९|| 乃 बाह्यार्थग्रहणस्वभावभरतो विश्वश्विचित्रोल्लस ज्झेयाकारविर्शीणं शक्तिरभितस्त्रुट्यन् पशुर्नश्यति । एकद्वव्यतया सदाप्युदितया भेदभ्रमं ध्वंसय नेकं ज्ञानमबाधितानुभवनं पश्यत्यनेकांतवित् ॥ २५० ॥ ડ ज्ञेयाकारकलंकमेचकचितिप्रक्षालनं कल्पय - नेकाकारचिकीर्षया स्फुटमपि ज्ञानं पशुर्नेच्छति । वैचित्र्येप्यविचित्रतामुपगतं ज्ञानं स्वतः क्षालितं, पर्यायैस्तदनेकतां परिमृशन् पश्यत्यनेकांतवित् ॥२५१|| ડ Page #998 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૫૨ પ્રત્યક્ષ આલેખિયા, ફુટ જ સ્થિર દેખિયા, પરદ્રવ્યાસ્તિત્વથી અહીં ઠગાયો. સ્વદ્રવ્ય ન જ દેખતો શૂન્ય સર્વથા થતો, પશુ જ તે નાશ નિષે જ પાયો... પ્રત્યક્ષ આલેખિયા... ૧ સ્વદ્રવ્ય અસ્તિત્વથી, નિરૂપી નિપુણત્વથી, જીવે સ્યાદ્વાદવાદી જ આ તો. સદ્ય સમુન્નતા, વિશુદ્ધ અતિ પ્રગટતા, બોધ મહા મહથી પૂર્ણ થતો... પ્રત્યક્ષ આલેખિયા... ૨ અમૃત પદ - ૨૫૩ (“ધાર તરવારની' - એ રાગ ચાલુ) સર્વ દ્રવ્યોમયા પુરુષને માનતો, વાસિતો દુષ્ટ દુર્વાસનાથી, સ્વદ્રવ્ય ભ્રમથી પરદ્રવ્ય વિશ્રામતો, પશુ ખરે ! એમ અજ્ઞાનતાથી.. સર્વ દ્રવ્યોમાયા. ૧ સ્યાદ્વાદી તો સમસ્ત વસ્તુમાં, નાસ્તિતા જાણતો જ પરદ્રવ્યાત્મતાથી, નિર્મલા શુદ્ધ નિજ બોધ મહિમાયતો, સ્વદ્રવ્ય જ આશ્રતો આત્મતાથી... સર્વ દ્રવ્યોમયા. ૨-૨૫૩ અમૃત પદ - ૨૫૪ (“ધાર તરવારની” – એ રાગ ચાલુ) ભિન્ન ક્ષેત્રે સ્થિતા, બોધ નિયત થતા, વ્યાપારે નિષ્ઠ હોતો સદાયે, પશુ એવો સર્વતઃ બહાર પડતો પુરુષ, પેખતો રહી સદાયે સદાય... ભિન્ન ક્ષેત્રે સ્થિતા. ૧ સ્વક્ષેત્રાસ્તિત્વથી નિરુદ્ધ જસ રસ તે, સ્યાદ્વાદી નિષ્ઠતો આત્મમાંહી, ખીલા જેમ ખાત નિત, બોધમાં નિયત છે, જેની વ્યાપાર શક્તિ જ આંહી.. ભિન્ન ક્ષેત્રે સ્થિતા. ૨ प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावंचितः, स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता, स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।।२५२।। सर्वद्रव्यमयं प्रपद्य पुरुष दुर्वासनावासितः, स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति । स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां, जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ॥२५३|| भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा, सीदत्येव बहिर् पतंतमभितः पश्यन्पुमांसं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुनः, स्तिष्ठत्यात्मनि खाधबोतव्यापारशुक्तिर्भवन् ॥२५४॥ ૮૪૭ Page #999 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૫૫ (ધાર તરવારની’ એ રાગ ચાલુ) સ્થિતિ કરવા સ્વ-ક્ષેત્રે પૃથવિધ પ૨ - ક્ષેત્ર સ્થિત અર્થનો ત્યાગ કરતો, તુચ્છ થઈને પશુ નાશને પામતો, ચિદાકારો સઅર્થો જ વામતો... પશુ નાશને પામતો. ૧ સ્યાદ્ાદી તો પર-ક્ષેત્રમાં નાસ્તિતા, જાણતો તે વસંતો સ્વધામે, અર્થો ત્યાગ્યા છતાં, ન અનુભવે તુચ્છતા, પરથી આકાર કર્યંત વિરામે સ્યાદ્ાદી તો પરક્ષેત્રમાં નાસ્તિતા જાણતો. ૨ રડ - ૨૫૬ અમૃત પદ (ધાર તરવારની’ એ રાગ ચાલુ) પૂર્વ આલંબિયા, શેય નાશ સમયમાં, જ્ઞાનનો જાણતો નાશ આંહિ, ખાલીખમ અબુઝ તે, અત્યંત તુચ્છો પશુ સીદતો કાંઈ કળતો જ નાંહિ... - - આનું અસ્તિત્વ, કળતો જ નિજ કાળથી, તિષ્ઠતો પૂર્ણ સ્યાદ્વાદવેદી, બાહ્ય વસ્તુઓ ભલે, ફરી ફરી ઉપજી, વિનશતી હોય તો યે અભેદી... સ્યાદ્વાદવેદી આનું અસ્તિત્વ કળતો જ નિજ કાળથી. ૨ પશુ સીદતો કાંઈ કળતો જ નહિ. ૧ 5 અમૃત પદ ૨૫૭ (ધાર તરવારની' - એ રાગ ચાલુ) અર્થાલંબન તણા, કાળમાં જ જ્ઞાનનું, કળતો અસ્તિપણું બાહ્ય ઠામે, શેય આલંબને, લાલસુમન થકી, ભ્રમણ કરતો, પશુ નાશ પામે. પશુ નાશ પામે, જ્ઞેય આલંબને લાલસુ મન થકી. ૧ આનું નાસ્તિત્વ, કળતો જ પરકાળથી, તિષ્ઠે સ્યાદ્વાદી તો આત્મમાંહિ, ખોડેલ ખીલા સમો, ખાત નિત સહજ આ, જ્ઞાન એક પુંજ થાતો જ આંહિ... - ૮૪૮ સ્યાદ્વાદી તો આત્મામાંહિ તિષ્ઠે, ૨ હ स्वक्षेत्रस्थितये पृथग्विधपरक्षेत्रस्थितर्थोज्झनात्, तुच्छीभूय पशुः प्रणश्यति चिदाकारान्सहार्थै र्वमन् । स्याद्वादी तु वसन् स्वधामनि परक्षेत्रे विदन्नास्तितां त्यक्तार्थोऽपि न तुच्छतामनुभवत्याकारकर्षी परात् || २५५|| ડ पूर्वालंबितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन्, सीदत्येव न किंचनापि कलयन्नत्यंततुच्छः पशुः । अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनः पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि ॥ २५६ ॥ ડ अर्थालंबनकाल एवं कलयन् ज्ञानस्य सत्त्वं बहि ज्ञेयालंबनलालसेन मनसा भ्राम्यन् पशुर्नश्यति । नास्तित्वं परकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुनस्तिष्ठत्यात्मनि खातनित्यसहजज्ञानैकपुंजीभवन् ॥ २५७|| હ Page #1000 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૫૮ (“ધાર તરવારની' - એ રાગ ચાલુ) માની પરભાવથી, ભાવ પોતા તણો, નિત્ય બહિરુ વસ્તુ વિશ્રાંત થાતો, સ્વભાવ મહિમા મહીં એકાંત નિશ્ચતનો, પશુ જ તે નાશને પામી જાતો. પશુ જ સ્વભાવ મહિમામહીં એકાંત નિશ્ચતનો. ૧ નિયત સ્વભાવના, ભવન રૂપ જ્ઞાનથી, સર્વથી જેહ વિભક્ત થાતો. સાદૂવાદી તે ન નાશ પ્રત્યય જેહને, સ્પષ્ટ સહજત્મસ્વરૂપ જણાતો... સ્વાદુવાદી તે ન નાશ પ્રત્યય જેહને સ્પષ્ટ સહજત્મસ્વરૂપ જણાતો. ૨ - અમૃત પદ - ૨૫૯ (“ધાર તરવારની' - એ રાગ ચાલુ) અધ્યાસી આત્મમાં, ભવન સર્વ ભાવનું. શુદ્ધ સ્વભાવથી અંત થાતો, સર્વત્ર અનિવારિતો, ગતભયા પશ થતો, ક્રીડતો સ્વૈર વિહાર આ તો. પશુ અધ્યાસી આત્મામાં ભવન સર્વ ભાવનું. ૧ સ્યાદવાદી તો સ્વ સ્વભાવ આરૂઢ થઈ, લસલસંતો વિશુદ્ધો જ આહિ, પરતણા ભાવથી, ભાવ નિજ હોય ના, એમ નિષ્કપ અવલોક માંહિ... સાદુવાદી તો સ્વસ્વભાવ આરૂઢ થઈ, વિશુદ્ધો જ આહિ. ૨ અમૃત પદ - ૨૬૦ (“ધાર તરવારની' - એ રાગ ચાલુ) નાશોત્પાદ મુદ્રિતા, વહતા જ્ઞાનાંશની, નાનાત્મતા તણા, એહ ઠામે, નિર્શાનના રંગમાં, ક્ષણ ભંગ સંગમાં, પતિત પ્રાયે પશુ, નાશ પામે... પશુ ક્ષણ ભંગ સંગમાં, પતિત પ્રાયે નાશ પામે. ૧ સ્યાદવાદી તો ચિદાત્માથી ચિદુ વસ્તુ તે ચિંતતો નિત્ય ઉદિત આ તો, ટંકોત્કીર્ણ જ ઘના, સ્વભાવ મહિમાયતો, જ્ઞાની જીવે જ આ જ્ઞાની હોતો... સ્યાદ્વાદી તો ચિદાત્માથી ચિદ્ વસ્તુ તે ચિંતતો. ૨ विश्रांतः परभावभावकलनानित्यं बहिर्वस्तुषु, नश्येत्येव पशुः स्वभावमहिमन्येकांतनिश्चेतनः । सर्वस्मानियतस्वभावभवनाज्ज्ञानाद्विभक्तो भवन्, स्याद्वादी तु न नाशमेति सहजस्पष्टीकृतप्रत्ययः ॥२५८|| अध्यास्यात्मनि सर्वभावभवनं शुद्धस्वभावच्युतः, सर्वत्राप्यनिवारितो गतभयः स्वैरं पशुः क्रीडति । स्याद्वादी तु विशुद्ध एव लसति स्वस्य स्वभावं भरा - दारूढः परभावभावविरहव्यालोकनिष्कंपितः ॥२५९।। S प्रादुर्भावविराममुद्रितवहज्ज्ञानांशनानात्मना निर्ज्ञानात्क्षणभंगसंगपतितः प्रायः पशु नश्यति । . स्याद्वादी तु चिदात्मना परिमृशंश्चिद्वस्तु नित्योदितं, टंकोत्कीर्णघनस्वभावमहिमज्ञानं भवन् जीवति ।।२६०|| ૮૪૯ Page #1001 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૬૧ (ધાર તરવારની’ - એ રાગ ચાલુ) ટંકોત્કીર્ણ શુદ્ધ અતિ, બોધ વિસરાકૃતિ, આત્મના તત્ત્વની આશ ધારી, ઉછળતી અચ્છ ચિત્ પરિણતિથી ભિન્ન કંઈ, વાંચ્છતો પશુ જ અબુઝ ભારી... પશુ જ અચ્છ ચિત્ પરિણતિથી ભિન્ન કંઈ વાંચ્છતો. ૧ જ્ઞાન તો નિત્ય અનિત્યતા પરિગમે પણ તે ઉજ્જવલું અત્ર પામે, યાદ્વાદી વૃત્તિના, ક્રમથી તદ્ અનિત્યતા ચિંતતો માત્ર ચિત્ વસ્તુ પામે. ૨ અમૃત - ૨૬૨ (ધાર તરવારની’ એ રાગ ચાલુ) અજ્ઞાનમૂઢો પ્રતિ, જ્ઞાનમાત્ર જ અતિ, આત્મનું તત્ત્વ તો આ પ્રસાધે, એવો અનેકાંત આ, અનુભવાયે સ્વયં, જેને એકાંત કો ના જ બાધે... અજ્ઞાન મૂઢો પ્રતિ આત્મનું તત્ત્વ. ૧ તત્ અતત્ સત્ અસત્, નિત્ય અનિત્યવત્, એક અનેક અનેકાંત એવું, વિશુદ્ધ બે શક્તિનું, જ્યાં પ્રકાશન ઘણું, વસ્તુનું તત્ત્વ તે જાણી લેવું... અજ્ઞાન મૂઢો પ્રતિ, આત્મનું તત્ત્વ તો આ પ્રસાધે. ૨ શેય ને જ્ઞાનનો, એક છે અંત ના, એમ એકાંત વિધ્વંસનારી, નીતિ અનેકાંત આ, જ્ઞાનમાત્ર આત્મનો, શુદ્ધ અનુભૂતિની અર્ધનારી... અજ્ઞાન મૂઢો પ્રતિ, આત્મનું તત્ત્વ તો આ પ્રસાધે. ૩ મ્ય टंकोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया, वांछत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किंचन । ज्ञानं नित्यमनित्यता परिगमेऽप्यासादयत्युज्ज्वलं, स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तु वृत्तिक्रमात् ॥२६१|| 75 अनुष्टुप् इत्यज्ञानविमूढानां ज्ञानमात्रं प्रसाधयन् । આત્મતત્ત્વમનેાંતઃ, સ્વયમેવાનુમૂત્તે ।।૨૬૨॥ ડ ૮૫૦ Page #1002 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૬૩ (“ધાર તરવારની એ રાગ ચાલુ) તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી, સ્વને સ્વયં વ્યવસ્થાપનારો, શાસન જૈન અલંધ્ય વ્યવસ્થિત છે, આ અનેકાંત સિદ્ધાંત સારો... તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી. ૧ આ અનેકાંતની, જયપતાકા મહા, અત્ર ફરકાવી આ વિશ્વ રંગે, જૈન શાસન તણો, ડંકો વગડાવિયો, એમ ભગવાન અમૃતચંદ્ર... તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી. ૨ ચૌદ પૂર્વો તણો, સાર સંપૂર્ણ આ, ચૌદ આ અમૃત કળશે સમાવ્યો, તત્ત્વ ચિંતામણિ “વિજ્ઞાનઘન” “અમૃત', નામનો સુજશ જગમાં જમાવ્યો... તત્ત્વ અનેકાંતની, એમ વ્યવસ્થા થકી. ૩ અમૃત પદ - ૨૬૪ - “ચંદ્રપ્રભ મુખચંદ્ર - એ રાગ એમ અનેકાંત તત્વ... ચેતન ! ચિંતવ રે, અનેક શક્તિ સંપન્ન... ચેતન ! ચિંતવ રે. ધ્રુવપદ. ૧ એમ નિજ શક્તિ અનેક... ચેતન ! ચિંતવ રે, તેથી સુનિર્ભર સાવ... ચેતન ! ચિંતવ રે, જ્ઞાનમાત્રમયતા એક... ચેતન ! ચિંતવ રે, છોડે ન જ જે ભાવ.. ચેતન ! ચિંતવ રે. ૨ ક્રમ અક્રમથી વિવર્તતા.. ચેતન ! ચિંતવ રે, વિવર્તથી ચિત્ર એક... ચેતન ! ચિંતવ રે, દ્રવ્ય પર્યયમય વર્તતાં... ચેતન ! ચિંતવ રે, ચિત્ વસ્તુ તે છેક... ચેતન ! ચિંતવ રે. ૩ જ્ઞાનમાત્ર એક હવંત... ચેતન ! ચિંતવ રે, શક્તિ અનેક ધરંત... ચેતન ! ચિંતવ રે, ભગવાન અમૃત સંત... ચેતન ! ચિંતવ રે, અમૃત વાણી વદત... ચેતન ! ચિંતવ રે. ૪ अनुष्टुप् एवं तत्त्वव्यवस्थित्या, स्वं व्यवस्थापयन् स्वयं । अलंध्यं शासनं जैनमनेकांतो व्यवस्थितः ॥२६३।। वसंततिलका इत्याद्यनेकनिजशक्तिसुनिर्भरोऽपि, यो ज्ञानमात्रमयतां न जहाति भावः । एकंक्रमाक्रमविवर्तिविवर्तचित्रं, तद् द्रव्यपर्ययमयं चिदिहास्ति वस्तु ॥२६४|| ૮૫૧ Page #1003 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૫ “ચંદ્રપ્રભ મુખચંદ' એ રાગ દૃષ્ટિ અનેકાંત સંગતા... ચેતન ! ચિંતવ રે, સ્વયં જ વસ્તુ વર્તત... ચેતન ! ચિંતવ રે, વ્યવસ્થિતિ અતંગતા... ચેતન ! ચિંતવ રે, એમ જે અવલોકંત... ચેતન ! ચિંતવ રે. ૧ સ્યાદ્વાદ શુદ્ધિ અંગતા... ચેતન ! ચિંતવ રે, અધિક લહી તે સંત... ચેતન ! ચિંતવ રે, જિન નીતિ ન જ લંઘતા. ચેતન ! ચિંતવ રે, નિશ્ચય જ્ઞાની હતા. ચેતન ! ચિંતવ રે. ૨ વસ્તુ તત્ત્વ ન એકાંત.. ચેતન ! ચિંતવ રે, છે નિશ્ચય અનેકાંત... ચેતન ! ચિંતવ રે, તેમાં જે વિશ્રાંત... ચેતન ! ચિંતવ રે, ભગવાન અમૃત શાંત... ચેતન ! ચિંતવ રે. ૩ અમૃત પદ - ૨૬૬ (“ચંદ્રપ્રભ મુખ ચંદ’ એ રાગ ચાલુ) મોહ હરી વિણ જંપ... ચેતન ચિંતવ રે, કેમ કરી જે પાત્ર.. ચેતન ચિંતવ રે. નિજ ભાવમયી અકંપ... ચેતન ચિંતવ રે, ભૂમિ આક્ષે જ્ઞાનમાત્ર... ચેતન ચિંતવ રે. ૧ સાઘકપણું તે પામતા... ચેતન ચિતવ રે, સિદ્ધો તેહ હવંત... ચેતન ચિંતવે રે. મૂઢો તો આ ન જ પામતા... ચેતન ચિંતવ રે, ભવમાં પરિભ્રમંત... ચેતન ચિતવ રે. ૨ સાધક સિદ્ધની આ વાત.... ચેતન ચિતવ રે, ભગવાન અમૃતચંદ્ર... ચેતન ચિતવ રે. અમૃત કળશે આખ્યાત... ચેતન ચિંતવ રે, સંભૂત અનુભવ કંદ... ચેતન ચિંતવ રે. ૩ वसंततिलका नेकांतसंगतदृशा स्वयमेव वस्तु - तत्त्वव्यवस्थितिरिति प्रविलोकयंतः । स्याद्वादशुद्धिमधिकामधिभ्य संतो, ज्ञानीभवंति जिननीतिमलंघयन्तः ।।२६५।। ये ज्ञानमात्रनिजभावमयीमकंपां भूमिं श्रयंति कथमप्यपनीतमोहाः । ते साधकत्वमधिगम्य भवंति सिद्धाः, मूढास्त्वमूमनुपलभ्य परिभ्रमंति ॥२६६।। ૮૫૨ Page #1004 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૬૭ (‘ચંદ્રપ્રભ મુખચંદ' એ રાગ ચાલુ) સ્યાદ્વાદ કૌશલ યુક્ત... ચેતન ચિતવ રે, સુનિશ્ચલ સંયમ યોગ... ચેતન ચિતવ રે, સ્વને નિત્ય ઉપયુક્ત... ચેતન ચિતવ રે, ભાવે જે સઉપયોગ... ચેતન ચિંતવ રે. ૧ આ જ્ઞાન ભૂ આશ્રય કરે... ચેતન ચિંતવ રે, અહીં તે એક જ માત્ર... ચેતન ચિંતવ રે, જ્ઞાન-ક્રિયાના પરસ્પરે... ચેતન ચિંતવ રે, તીવ્ર મૈત્રીના પાત્ર... ચેતન ચિંતવ રે. ૨ સ્યાદ્વાદ ને સંયમ તણી... ચેતન ચિંતવ રે, ભગવાન અમૃતચંદ્ર... ચેતન ચિતવ રે, અમૃત કળશે અતિ ભણી... ચેતન ચિતવ રે, સંભૂત અનુભવ કંદ.. ચેતન ચિંતવ રે. ૩ અમૃત પદ - ૨૬૮ (“ચંદ્રપ્રભ મુખચંદ' - એ રાગ ચાલુ) ચિત્ પિંડ ચંડિમ વિલસિ રહ્યું... ચેતન ચિંતવ રે, વિકાસ દાસ ઉદાત્ત... ચેતન ચિંતવ રે, શુદ્ધ પ્રકાશ ભરે ભર્યું... ચેતન ચિંતવ રે, જેનું થયું સુપ્રભાત... ચેતન ચિંતવ રે. ૧ આત્મ આ થાય ઉદિત... ચેતન ચિંતવ રે, તેને જ અચલચિ રૂ૫.:: ચેતન ચિંતવ રે, સદા આનંદ સુસ્થિત... ચેતન ચિંતવ રે, અઅલિત જ એક રૂપ... ચેતન ચિંતવ રે. ૨ આત્માનું આ દિવ્ય ગાન... ચેતન ચિંતવ રે, ભગવાન અમૃતચંદ્ર... ચેતન ચિંતવ રે, અમૃત કળશે રસપાન.. ચેતન ચિંતવ રે, સંભૂત અનુભવ કંદ... ચેતન ચિતવ રે. ૩ स्याद्वादकौशलसुनिश्चलसंयमभ्यां, यो भावयत्यहरहः स्वामिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री - पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥२६७।। चित्पिंडचंडिमविलासिविकासहास : . शुद्धःप्रकाशभरनिर्भरसुप्रभातः । आनंदसुस्थितसदास्खलितैकरूप - स्तस्येव चायमुदयत्यचलार्चिरात्मा ॥२६८|| ૮૫૩ Page #1005 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૭૧ . ર૦૧ “ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ. જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું, જ્ઞાનમાત્ર આ ભાવ, શેયતણો જ્ઞાનમાત્ર જ આ તો, શેય નહિ જ આ સાવ... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૧ શેય જ્ઞાનના કલ્લોલોથી, કૂદી રહ્યું છે જેય, જ્ઞાન-ય-જ્ઞાતૃમદ્ એવું, વસ્તુમાત્ર તે શેય... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૨ જ્ઞાન શેયમાં અટપટ એવાં, અદ્ભુત અમૃત વાત, ભગવાન અમૃતચંદ્ર અમૃત, કળશે કરી પ્રખ્યાત... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૩ અમૃત પદ - ૨૭૨ ક્વચિત્ લસંતું રંગબેરંગી, ક્વચિત્ વસંતું જેહ અરંગી, ક્વચિત્ રંગબેરંગી અરંગી, સહજ તત્ત્વ મુજ વિપુલ તરંગી... ક્વચિત્ લસંતું. ૧ કાચ પાંદડી જેમ અરંગી, પ્રકાશ યોગે રંગબેરંગી, રંગબેરંગી વળીય અરંગી, તેમ તત્ત્વ મમ ચિત્ર તરંગી... ક્વચિત્ લસંતું. ૨ તો ય અમલ મતિ જેહ અરંગી... તન મન કરે ન મોહ કુરંગી, ફુરંત તે શક્તિચક્ર સુરંગી, પરસ્પર સુસંહત શક્તિ તરંગી... ક્વચિત્ લસંતું. ૩ શક્તિચક્ર તો એક સુભંગી, શક્તિ તિહાં ચમકે બહુરંગી, પ્રકટ પરસ્પર ગાઢ પ્રસંગી, રહી સુસંહત એક રસરંગી... ક્વચિત્ લસંતું. ૪ ભગવાન અમૃત ભાખી અસંગી, સહજાત્મસ્વરૂપની બહુભંગી, અમૃત કળશે અનુભવરંગી, પાન કરે જન તત્ત્વ તરંગ... ક્વચિત્ લસંતું. ૫ शालिनी योऽयं भावो ज्ञानमात्रोऽस्मि, ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गज् - ज्ञानज्ञेयज्ञातृमद्वस्तुमात्रः ॥२७१।। पृथ्वीवृत्त क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं, क्वचिन् पुनरमेचकं सहजमेव तत्त्वं मम । तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः, परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ॥२७२।। ૮૫૫ Page #1006 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૭૧ “ભૈયા ! વિષમ આ સંસાર' - એ રાગ. જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું, જ્ઞાનમાત્ર આ ભાવ, શેયતણો જ્ઞાનમાત્ર જ આ તો, શેય નહિ જ આ સાવ... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૧ શેય જ્ઞાનના કલ્લોલોથી, કૂદી રહ્યું છે જેય, જ્ઞાન-શેય-જ્ઞાતૃમદ્ એવું, વસ્તુમાત્ર તે ય... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૨ જ્ઞાન શેયમાં અટપટ એવાં, અભુત અમૃત વાત, ભગવાન અમૃતચંદ્ર અમૃત, કળશે કરી પ્રખ્યાત... જ્ઞાનમાત્ર આ ભાવ જેહ હું. ૩ અમૃત પદ - ૨૭૨ ક્વચિત લસંતું રંગબેરંગી, ક્વચિત્ લસંતું જેહ અરંગી, ક્વચિત્ રંગબેરંગી અરંગી, સહજ તત્ત્વ મુજ વિપુલ તરંગી... ક્વચિત્ લસંતું. ૧ કાચ પાંદડી જેમ અરંગી, પ્રકાશ યોગે રંગબેરંગી, રંગબેરંગી વળીય અરંગી, તેમ તત્ત્વ મમ ચિત્ર તરંગી... ક્વચિત્ લjતું. ૨ તો ય અમલ મતિ જેહ અરંગી... તસ મન કરે ન મોહ કુરંગ, હુરંત તે શક્તિચક્ર સુરંગી, પરસ્પર સુસંહત શક્તિ તરંગી... ક્વચિત્ લjતું. ૩ શક્તિચક્ર તો એક સુભંગી, શક્તિ તિહાં ચમકે બહુરંગી, પ્રકટ પરસ્પર ગાઢ પ્રસંગી, રહી સુસંહત એક રસરંગી... ક્વચિત્ લસંતું. ૪ ભગવાન અમૃત ભાખી અસંગી, સહજાત્મસ્વરૂપની બહુભંગી, અમૃત કળશે અનુભવરંગી, પાન કરે જન તત્ત્વ તરંગ... ક્વચિત્ લસંતું. ૫ शालिनी योऽयं भावो ज्ञानमात्रोऽस्मि, ज्ञेयो ज्ञेयज्ञानमात्रः स नैव । ज्ञेयो ज्ञेयज्ञानकल्लोलवल्गज् - જ્ઞાનશે જ્ઞાતૃમદ્રસ્તુત્ર: /ર૭ll. S पृथ्वीवृत्त क्वचिल्लसति मेचकं क्वचिन्मेचकामेचकं, क्वचिन् पुनरमेचकं सहजमेव तत्त्वं मम । तथापि न विमोहयत्यमलमेधसां तन्मनः, परस्परसुसंहतप्रकटशक्तिचक्रं स्फुरत् ।।२७२।। ૮૫૫ Page #1007 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૭૩ સાહેબા વાસુપૂજ્ય જિનંદ્રા' - એ રાગ. એહ તરફ અનેકતા પામ્યો, એહ તરફ નિત એકતા જામ્યો, એહ તરફ ક્ષણભંગ વિરામ્યો, એહ તરફ ધ્રુવ ઉદયથી રામ્યો... એહ તરફ. આતમ કેરો વૈભવ અદ્ભુત સહજાત અનેરો. ૧ એક તરફ પર વિસ્તાર વિસ્તાર્યો, એહ તરફ નિજ પ્રદેશે ધાર્યો, અહો ! અદ્ભુત વૈભવ આ ભારી, આત્માનો સહજ અચરિજદારી... એહ તરફ. આતમ કેરો વૈભવ અદ્ભુત સહજ અનેરો. ૨ સહજાત્મસ્વરૂપી આતમ કેરો, વૈભવ અદ્ભુત સહજ અનેરો, ભગવાન અમૃતચંદ્ર ગાયો, અમૃત કળશે અનુભવ પાયો... એહ તરફ. આતમ કેરો વૈભવ અદ્ભુત સહજ અનેરો. ૩ અમૃત પદ - ૨૭૪ એક તરફ કષાય કલિ અસંતો, એક તરફ શાંતિદલ લસંતો, એક તરફ ભવ ચાબુક (ફટ) વગંતો, એક તરફ મુક્તિ સ્પર્શ લગતો... આત્માનો સ્વભાવમહિમા જયંતી. ૧ એક તરફ ત્રય લોક હુરંતો, એક તરફ ચિત્ આ ચમકતો, અદ્ભુતથી અદ્ભુત એ સંતો ! આત્માનો સ્વભાવ મહિમા જયંતો. આત્માનો સ્વભાવ મહિમા જયંતી. ૨ સ્વભાવ મહિમા એમ અનંતો, સહજાત્મ સ્વરૂપનો હોય સંતો, અદ્ભુતથી યે અદ્ભુતવંતો, ભગવાન અમૃત કળશે વહંતો... આત્માનો સ્વભાવ મહિમા જયંતો. ૩ पृथ्वीवृत्त इतो गतमनेकतां दधदितः सदाप्येकता - मितः क्षणविभंगुरं ध्रुवमितः सदैवोदयात् । इतः परमविस्तृतं धृतमितः प्रदेशै निजै - रहो सहजमात्मनस्तदिदमद्भुतं वैभवं ॥२७३।। कषायकलिरेकतः स्खलति शांतिरस्तयेकतो, भवोपहतिरेकतः स्पृशति मुक्तिरप्येकतः । जगत्रियमेकतः स्फुरति चिच्चकास्त्येकतः, स्वभावमहिमात्मनो विजयतेऽद्भुताद्भुतः ॥२७४।। ૮૫૬ Page #1008 -------------------------------------------------------------------------- ________________ અમૃત પદ - ૨૭૫ રત્નમાલા જય સહજાત્મસ્વરૂપી પુંજ ! ચિત્ ચમત્કારે ચેતન યુંજ ! જય જ્ઞાનપુંજે મજ્જત્ ત્રિલોકી, સ્ખલન્ વિકલ્પો સકલ આલોકી... જય. સહજાત્મસ્વરૂપી પુંજ ! ૧ સ્વરસ વિસરથી પૂર્ણ અખંડ, તત્ત્વ તણો જ્યાં અનુભવ કંદ, જય સહજાત્મસ્વરૂપી પુંજ ! ચિત્ ચમત્કારી ચેતન યુંજ... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૨ સ્વરૂપથી બ્હારે કદીય ન જાતી, સ્વરૂપમાંહિ સતત સમાતી, નિયમિત એવી અર્ચિણ્ જેની, એક સ્વરૂપે નિત્ય જ લીની... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૩ ચમકંતો ચેતન ચમકારે, ચિત્ ચમકાવે ચિત્ ચમત્કારે, ચિત્ ચમત્કારી આતમ એવો, જય સહજાત્મસ્વરૂપી દેવો... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૪ ચિત્ ચિંતામણિમય સંગીતા, ‘આત્મખ્યાતિ’ આ ‘અમૃત ગીતા’, તત્ત્વ ચિંતામણિ અમૃતચંદ્ર, તત્ત્વ ચિંતામણિમય સુછંદે... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૫ તત્ત્વ ચિંતામણિ શિલા સંયોજી, ‘આત્મખ્યાતિ' આ પ્રાસાદ યોજી, તત્ત્વ કળાના અનુપમ શિલ્પી, અમૃત દાખી કળા અનલ્પી... જય સહજાત્મસ્વરૂપી. ૬ તત્ત્વ ચિંતામણિમય પ્રાસાદ, તત્ત્વ ચિંતામણિ અમૃત પ્રસાદ, પ્રાસાદ શ્રૃંગે કળશ ચઢાવ્યા, સર્વાંગે સુવર્ણ મઢાવ્યા... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૭ સહજસ્વરૂપી અમૃતચંદ્ર, ભગવાન શાનામૃત રસકંદ, તસ ચંદ્રિકા રેલી આનંદે, સહજસ્વરૂપી અમૃતચંદ્રે... જય સહજાત્મસ્વરૂપી પુંજ. ૮ 5 मालिनी जयति सहजपुंजः पुंजमज्जत्रिलोकी स्खलदखिलविकल्पऽप्येक एव स्वरूपः । स्वरसविसरपूर्णाच्छिन्नतत्त्वोपलंभः, प्रसभनियमितार्चिश्चिच्चमत्कार एषः || २७५ ॥ ડ ૮૫૭ - Page #1009 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૭૬ રત્નમાલા ઝળહળજો આ અમૃતજ્યોતિ ! ઝળહળજો આ અમૃતજ્યોતિ ! કદી ન ચળતા એહ ચિદાત્મા, આત્મ-હિં આત્માથી આત્મા, સતત નિમગ્નો જેહ ધરતી, મોહ સમસ્તો ધ્વસ્ત કરંતી.. ઝળહળજો આ અમૃતજ્યોતિ. ૧ અમૃત કૃતિ અમૃતરસ પૂર્ણા, “આત્મખ્યાતિ' આ કરતી પ્રપૂર્ણા, --- પુલકિત થાતી સાત્ત્વિક હર્ષ, ઉદિત થઈ જે અમૃતવર્ષી... ઝળહળજો આ અમૃત જ્યોતિ. ૨ ઝળહળતી જે સ્વરૂપ સુતેજે, સર્વ જ્યોતિથી અતિશયિ તેજે, આત્મ-અમૃતચંદ્રની ખ્યાતિ, પદ પદ કરતી વિશ્વવિખ્યાતિ... ઝળહળશે આ અમૃતજ્યોતિ. ૩ અનાવચ્છિના જે સર્વ દેશકાળે, સર્વ દિશાથી સર્વ નિહાળે, દૂર દૂરથી આકર્ષણ કરતી, ચિદ્ ગગને જે નિત ચમકતી.. ઝળહળજે આ અમૃતજ્યોતિ. ૪ અમૃતચંદ્રજ્યોતિ તેહ મુદામાં, ઝળહળજો આ સર્વ દિશામાં, વિભાવ ટળ્યાથી વિમલ સદા જે, સ્વભાવ ભળ્યાથી પૂર્ણ વિરાજે... ઝળહળજો આ અમૃતજ્યોતિ. ૫ પ્રતિપંથિ જેનો નહિ જગમાં, શિવપથ દર્શિ જે પદપદમાં, નિઃસપત્ન એવો ભાસ સ્વભાવ, પ્રગટ પ્રકાશ્યો પરમ પ્રભાવ... ઝળહળજો આ અમૃતજ્યોતિ. ૬ અમૃતચંદ્ર જ્યોતિ તેહ મુદામાં, ઝળહળજે આ સર્વ દિશામાં, અનુભવ અમૃતરસ વરવંતી, ચકોર ચિતોને નિત હરખંતી... ઝળહળજો આ અમૃતજ્યોતિ. ૭ પરમ શ્રત પ્રભાવન કરતો, અમૃત કળશે અમૃત ભરતો, “આત્મખ્યાતિ અમૃતપદ ધરતો, ભગવાન આ અમૃત પદ વરતો... ઝળહળજો આ અમૃતજ્યોતિ. ૮ આત્મખ્યાતિ' અમૃત ગ્રંથ એવો, નિગ્રંથ ગૂંથ્યો અમૃત દેવો, તત્ત્વકળાથી પૂરણ ઝીલ્યો, સકલ કળાથી “ચંદ્ર' શું ખીલ્યો !... ઝળહળજો આ અમૃતજ્યોતિ. ૯ જ્ઞાન ચંદ્રિકા દિવ્ય રેલાવી, આત્મ-અમૃતચંદ્ર પ્રભાવી, પરંબ્રહ્મ અમૃતચંદ્ર આવી, શબ્દબ્રહ્મની આ સૃષ્ટિ સર્જવી... ઝળહળજો આ અમૃતજ્યોતિ. ૧૦ “આત્મખ્યાતિ'નો ગાતા સુજશો, પદ પદ સ્થાપ્યા અમૃત કળશો, ભવ્યજનોને અમૃત પીવા, અમૃત કીર્તિના અમૃત દીવા... ઝળહળજો આ અમૃતજ્યોતિ ! ૧ અમૃતમંથન અમૃતચંદ્ર, તત્ત્વસિંધુનું કરી ઉછરંગે, અમૃતકળશે અમૃતસિંધુ, સંભૂત કીધો અનુભવ ઈદુ... ઝળહળજો આ અમૃતજ્યોતિ ! ૧૨ मालिनी अविचलितचिदात्मन्यात्मनात्मानमात्म - न्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहं । उदितममृतचंद्रज्योतिरेतत्समंता - ज्ज्वलतु विमलपूर्णं निःसपलस्वभावं ॥२७६।। S ૮૫૮ Page #1010 -------------------------------------------------------------------------- ________________ ચૌદ પૂર્વ સારો સમયસારો, “આત્મખ્યાતિ' મંથે લઈ તસ સારો, અમૃતકળશે અમૃત જમાવ્યો, વિજ્ઞાનઘન તે અમૃત સમાવ્યો... ઝળહળજી આ અમૃતજ્યોતિ ! ૧૩ જ્ઞાન દાનેશ્વરી શ્રીકુંદકુંદે, શુદ્ધોપયોગી મહામુનિ ઈદ, સમયતણું આ પ્રાભૃત કીધું, જગગુરુ જગને પ્રાભૃત દીધું... ઝળહળશે આ અમૃતજ્યોતિ ! ૧૪ આત્મખ્યાતિથી કરી તસ ખ્યાતિ, દિવ્ય સ્વાત્માની કરતી વિખ્યાતિ, મહાપ્રાભૃત તે કીધું સુછંદે, અમૃતચંદ્ર મહામુનિચંદ્ર... ઝળહળજો આ અમૃતજ્યોતિ ! ૧૫ જ્ઞાન દાનેશ્વરી જગગુરુ જોડી, જગમાં જેની જડતી ન જોડી, દાસ ભગવાન આ કહે જોડી, જુગ જુગ જીવો જગગુરુ જોડી... ઝળહળજો આ અમૃતજ્યોતિ ! ૧૬ “આત્મખ્યાતિ'ની અમૃત જ્યોતિ, ઉદિત થઈ અમૃતજ્યોતિ, ટીકા ભગવાનની ‘અમૃતજ્યોતિ, જ્વલો જગમાં આ અમૃતજ્યોતિ!. ઝળહળજો આ અમૃતજ્યોતિ! ૧૭ સંવિદ્ આદિકથી અક્ષય જે, ક્ષય કદી ય ન પામે, તેથી સહજાત્મસ્વરૂપી જે આ, ગવાય “અક્ષય' નામે... સંવિદ્ આદિકથી અક્ષય જે. ૧ કર્મથી મુક્ત-અમુક્ત દશામાં, જે હોય સદા એકરૂપ, તે સંવિદ્ આદિ ગુણધર્મોથી, અક્ષય સહજ સ્વરૂપ... સંવિદ્ આદિકથી અક્ષય જે. ૨ એવા અક્ષય પરમાત્મા છે, જ્ઞાનમૂર્તિ હું નમતો, સહજાત્મસ્વરૂપ ભગવાન અમૃત, શુદ્ધ ચિખૂર્તિ રમતો.. સંવિદ્ આદિકથી અક્ષય જે. ૩ | તિ ચાલાતિ વિકાર છે अनुष्टुप् मुक्तामुक्तैकरूपो यः, कर्मभिः संविदादितः । अक्षयं परमात्मानं, ज्ञानमूर्तिं नमाम्यहं ।।१।। ૮૫૯ Page #1011 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૭૭ વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે હાવાં, કિંચિત્ ખરે ! ન કિંચિત, વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે હાવાં, કિંચિત્ અરે ! ન કિં ચિત?... વિજ્ઞાનઘન ઓધ મગ્ન તે. ૧ જેમાંથી થયું દૈત પૂર્વમાં, સ્વ-પર સમય સ્વરૂપ, જેહ થકી સ્વ-પરનું અંતર, થયું અહીં યરૂપ.. વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૨ રાગ-દ્વેષનો પરિગ્રહ હોતાં, પરનું પાણી નિમિત્ત, જેહ થકી અહીં ક્રિયા-કારકો, ઉપજ્યા'તા આ રીત... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૩ વ્યવહારે થઈ પરનો કર્તા, પરનું કર્મ કરંત, પરનું કરણ પ્રહતો પરને, પર વડે પ્રકરંત... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૪ પરનું પરને દાન કરતો, પરાર્થ સંપ્રદાન, પરનું દ્રીકરણ કરી કરતો, પરમાંથી અપાદાન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૫ પરનું અધિકરણ પણ પૂર્વે, પરમાંહિ જ કરંત, પરનું ક્રિયાકરણ એમ કરતું, કારક ચક્ર અનંત... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૬ પર પર કરતો પરથી પરાર્થે, પરમાંથી પરમાં જ, પર ક્રિયાકર ષકારકની, વહી ઉલટી ગંગા જ !... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૭ આત્મબાધક એમ ષકારકનું, ચાલ્યું મહા દુશ્ચક્ર, સાધક ચક્રથી વિપરીત રીતે, વિષ ક્રિયા વિષચક્ર.. વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૮ એ વિષક્રિયાનું ફળ વસમું, વિષમય સકલ અનંત, તે ભોગવતાં જેહ થકી આ, અનુભૂતિ ખિન્ન અત્યંત... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૯ - વિજ્ઞાનઘન ઓઘ મગ્ન હવે તે, કિંચિત્ અરે કિંચિતુ, વિજ્ઞાનઘન ઓઘ મગ્ન હવે તે, કિંચિત્ અરે ! ન કિંચિત્ ?.. વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૦ આત્મા આત્માને જ કરતો, આત્માથી જ આત્માર્થ, આત્મામાંથી આત્મામાંહિ, પામ્યો હાવાં પરમાર્થ... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૧ આત્મસાધક એ પર્ કારકનું, ચાલ્યું સુલટું સુચક્ર, ઉલટી ગંગા સુલટી થાતાં, અંત પામ્યું ભવચક્ર. વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૨ ભૂતકાળની કથની તે તો, ગઈ ગૂજરી એ વાત ! ગઈ તિથિ બ્રાહ્મણ ના પૂછે, ભૂત અભૂતાર્થ જ ભૂત !. વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૩ शार्दूलविक्रीडित यस्माद्वैतमभूत्पुरा स्वपरयोभूतं यतोऽत्रांतरं, रागद्वेषपरिग्रहे सति यतो जातं क्रियाकारकैः । भुंजाना च यतोऽनुभूतिरखिलं खिन्ना क्रियायाः फलं, तद्विज्ञानघनोघमग्नमधुना किंचिन्न किंचित्खलु ||२७७।। ૮૬૦ Page #1012 -------------------------------------------------------------------------- ________________ ગગનનગર ને મૃગજલ શી, તે ઈંદ્રજાલ વિસરાલ, વિજ્ઞાનઘનમાં મગ્ન થતાં ચિત્, કિં ચિત્ ન કિંચિત્ ભાળ !... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૪ ચિહ્નન વિજ્ઞાનઘનના ઓધે, વિજ્ઞાનઘન આ મગ્ન, પરમાણુ ન પેસે એવો, ઘન વિજ્ઞાન અભગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૫ વિજ્ઞાન ઘનના ઓધ-સામાન્ય, વિજ્ઞાનઘન આ મગ્ન, વિશેષ સામાન્યે લય થાતાં, ‘અહં' થયો સહુ ભગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૬ વિજ્ઞાનધનના ઓઘ–પટલમાં, વિજ્ઞાનઘન આ મગ્ન, વિજ્ઞાન-અમૃત ઘન વતો, શુદ્ધ ચેતના અભગ્ન... વિજ્ઞાનધન ઓઘ મગ્ન તે. ૧૭ વિજ્ઞાનઘનના ઓઘ-સમૂહે, ‘વિજ્ઞાનઘન' આ મગ્ન, શુદ્ધ ચૈતન્યના પૂર પ્રવાહે, કાળ અનંતો લગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૮ વિજ્ઞાનઘનના ઓઘ-સમૂહે, ‘વિજ્ઞાનઘન’ આ મગ્ન, જ્યોતિમાં ‘અમૃત જ્યોતિ' ભળતાં, થઈ અક્ષય અભગ્ન... વિજ્ઞાનઘન ઓઘ મગ્ન તે. ૧૯ ‘વિજ્ઞાનઘન’ અમૃતચંદ્રે તે, અનુપમ તત્ત્વવિજ્ઞાન, અમૃતકળશે સંભૂત કીધું, અહો ! જ્ઞાની ભગવાન !... વિજ્ઞાનધન ઓઘ મગ્ન તે. ૨૦ ડ ૮૬૧ Page #1013 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ અમૃત પદ - ૨૭૮ ‘શ્રી સીમંધર જિનવર સ્વામી' - એ રાગ ‘સ્વરૂપ ગુપ્ત’ અમૃતચંદ્રસૂરિનું, કિંચિત્ કર્ત્તવ્ય જ છે ના, ‘સ્વરૂપગુપ્ત' અમૃતચંદ્ર સૂરિનું, કિં ચિત્ કર્ત્તવ્ય જ છે ના ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧ સ્વશક્તિથી જ સત્ વસ્તુ તત્ત્વની, સૂચના જેથી ધરાઈ, એવા શબ્દોથી સમય તણી આ, વ્યાખ્યા એહ કરાઈ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૨ સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું, કિંચિત્ કર્તવ્ય જ છે ના, સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું, કિં ચિત્ કર્તવ્ય જ છે ના ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૩ ‘સ્વરૂપગુપ્ત' અમૃતચંદ્ર સૂરિ તે, સ્વરૂપ તેજે જ પ્રતપતા, ગ્રહ મંડલમાં ‘સૂરિ’ સમા જે, સૂરિમંડલમાં તપતા... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૪ ભલે સ્વરૂપથી ગુપ્ત રહ્યા તે, ‘આત્મખ્યાતિ’ વ્યાખ્યાતા, તો ય સ્વરૂપથી પ્રગટ જગતમાં, અમૃત કળશ સંગાતા... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. પ સ્વરૂપગુપ્ત તે અમૃતચંદ્રનું, સ્વરૂપ રહે ક્યમ છાનું ? ઘનથી અમૃતવર્ષી ચંદ્રનું, તેજ છુપે અહીં શાનું ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૬ વિજ્ઞાનના ઘન વષઁતા તે, ‘વિજ્ઞાનઘન' સ્વરૂપી, પર પરમાણુ પ્રવેશે ન એવા, ‘ઘન વિજ્ઞાન’ અનુપી... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૭ શબ્દો તે તો પુદ્ગલમયા છે, પરમાણુના છે ખેલા, વાચક શક્તિથી તે વાચે, વાચ્ય અર્થના મેળા... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૮ તે શબ્દે આ વ્યાખ્યા કીધી, વાચ્ય-વાચક સંબંધે, અમે એમાં કાંઈ પણ ન કર્યું છે, અમ ચિત ત્યાં કેમ બંધે ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૯ વ્યાપ્ય-વ્યાપક ભાવે તે શબ્દ, વ્યાખ્યા ભલે આ કીધી, જડ શબ્દોને જોડાવાની, શક્તિ અહીં કોણ દીધી ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૦ અમૃતચંદ્ર નિમિત્ત વિના શબ્દો, જોડાત જડ ક્યાંથી ? પરબ્રહ્મવાચી શબ્દબ્રહ્મ આ, અહીં સર્જાત જ શ્યાથી ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૧ પ્રજ્ઞા સમજણ કાંઈ ન જડમાં, તે તો અચેત બિચારો, પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્ર કળાનો, આ તો ચિત્ ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૨ ન કિંચિત્ કર્તવ્ય જ અમારૂં, નિર્મમ મુનિ ભલે ભાખે, ન કિંચિત્ કર્તવ્ય જ તમારૂં, ચિત્ ચમત્કાર આ દાખે ?... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૩ उपजाति स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै व्याख्या कृतेयं समयस्य शब्दैः । स्वरूपगुप्तस्य न किंचिदस्ति, कर्त्तव्यमेवामृतचंद्रसूरेः ॥२७८॥ G ૮૬૨ Page #1014 -------------------------------------------------------------------------- ________________ શબ્દ પુદ્ગલ પરિગ્રહત્યાગીનો, ભલે ‘ન કિંચિત્' કારો, પદે પદે આત્મખ્યાતિમાં, તેનો ‘ન કિં ચિત્' ચમત્કારો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૪ ગ્રંથ સકલની ગ્રંથિ વિચ્છેદી, એવા મહાનિદ્રંથ, શુદ્ધોપયોગી શ્રમણ કયે છેડે, બાંધે ગ્રંથનો ગ્રંથ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૫ અહો નિસ્પૃહતા ! અહો નિર્મમતા ! અહો પરિગ્રહ લોપ, ભગવાન અમૃતચંદ્રે દાખ્યો, અહો અહંત્વ વિલોપ... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૬ અમૃતચંદ્ર મુનીંદ્ર જેનું, છાંડ્યું મમત્વ તે શબ્દો, આલંબી આ દાસ ભગવાને, ગોઠવિયા તે શબ્દો... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૭ ‘દાસ ભગવાન’ એ નામ ધારીએ, ધાડ એમાં શી મારી, સાગર અંજલિ સાગર દીધી, બુધ લ્યો સ્વયં વિચારી... સ્વરૂપગુપ્ત અમૃતચંદ્ર સૂરિનું. ૧૮ ( ૮૩ Page #1015 -------------------------------------------------------------------------- ________________ સમયસાર : આત્મખ્યાતિ મુંબઈ શ્રી સમયસાર' (ડૉ. ભગવાનદાસ લેખિત) છપાઈ દાનમાં આવેલ રકમ ૨કમ રૂ. નામ ગામ | રકમ રૂ. રકમ રૂ. નામ ગામ ૧,૦૯,૦૦૦-૦૦ એક મુમુક્ષુ ભાઈ તરફથી અમદાવાદ, ૫૦૧-૦૦ સ્વ. મેઘજી ગોવિંદજી શાહ ૧૧,૦૦૦-૦૦ ભાણજી પૂનશી ગાલા તથા હાચેતનભાઈ વી. શાહ આણંદ બાઇયાબાઈ ભારાજી ૫૦૧-૦૦ સ્વ. ડૉ. ભાઉલાલ પૂનશી ભાટે ગાલા ચેરિ. ટ્રસ્ટ ઘાટકોપર હા. અંજુબેન ચેતનભાઈ વી. શાહ આણંદ . ૧૦,૦૦૦-૦૦ શ્રીમદ્ રાજચંદ્ર મંદિર, ૫૦૧-૦૦ સ્વ. કુંવરબેન ભાઉલાલ ભાટે સાગર વિહાર, ચોપાટી મુંબઈ હા, રીદ્ધીબેન ચેતનભાઈ શાહ મારાંદ ૫,૦૦૦-૦૦ અનસુયાબેન તથા ૫૦૧-૦૦ ઝવેરબેન ટોકરશી શાહ આશ્રમ ડૉ. વિનોદભાઈ દફતરી મુંબઈ ૫૦૧-૦૦ દેવકાબેન જીવરાજભાઈ શાહ મુંબઈ ૪,૦૦૦-૦૦ એક મુમુક્ષુ ભાઈ તરફથી વરોરા (નાગપુર) ૫૦૧-૦૦ નિર્મળાબેન તથા હરીશભાઈ શાહ ૨,૫૦૧-૦૦ ગુણવંતીબેન પોપટલાલ શાહ મુંબઈ પરિવાર ૨,૦૦૧-૦૦ સાકરબેન તથા મૂળચંદભાઈ શાહ આશ્રમ ૧૦૧-૦૦ શંકરભાઈ વેટીભાઈ પટેલ ઈન્દોર ૨,૦૦૦-૦૦ મોતીબેન શાંતિલાલ મહેતા આશ્રમ ૫૦૧-૦૦ સ્વ. ઉત્તમચંદ હરગોવિંદદાસ શાહ ભાવનગર ૧,૦૧૧-૦૦ શાહ ધરમચંદ સુમેરમલ એન્ડ કંપની ગુડીવાડા ૫૦૧-૦૦ ગં. સ્વ. શારદાબેન જયંતિલાલ દોશી રાજકોટ ૧,૦૦૦-૦૦ મગનભાઈ જેસંગભાઈ તથા ૫૦૧-૦૦ મણીભાઈ ફૂલાભાઈ પટેલ હુબલી ચંચળબેન મગનભાઈ પટેલ બોરી ૫૦૧-૦૦ બાબુલાલ ભુદરજી કોઠારી મુંબઈ ૧,૦૦૦-૦૦ જયંતિભાઈ અંબાલાલ તથા ૫૦૧-૦૦ મહેન્દ્રકુમાર જોઈતાલાલ મહેતા મુંબઈ મનહરભાઈ અંબાલાલ પટેલ બોરીઆ ૫૦૧-૦૦ સુદર્શનાબેન મહેન્દ્રકુમાર મહેતા મુંબઈ ૧,૦૦૦-૦૦ મણીભાઈ અંબાલાલ પટેલ નાર ૫૦૧-૦૦ અશોકભાઈ પરીખ સૂરત ૧,૦૦૦-૦૦ સવિતાબેન મણીભાઈ પટેલ નાર ૫૦૧-૦૦ ડાહ્યાભાઈ નારણભાઈ વીન ૧,૦૦૦-૦૦ ભૂપેન્દ્રભાઈ મણીભાઈ પટેલ નાર ગોકળભાઈ પટેલ કુટુંબીજનો સીમરડા ૧,૦૦૦-૦૦ પુષ્પાબેન સુભાષચંદ્ર પટેલ લંડન ૫૦૧-૦૦ ચંપાલાલજી સરેમલજી લુક્કડ માધવનગર ૧,૦૦૦-૦૦ ઇન્દુબેન મદનચંદજી બહિરા જોધપુર ૫૦૧-૦૦ ખમ્માદેવી ચંપાલાલજી લુક્કડ માધવનગર ૧,૦૦૦-૦૦ નરેન્દ્રભાઈ વી. પટેલ કરમસદ ૫૦૧-૦૦ મીઠાલાલ ચંપાલાલજી લુક્કડ માધવનગર ૧,૦૦૧-૦૦ સુભાષભાઈ ધનરાજજી મુથા નાગપુર ૫૦૧-૦૦ શાંતાદેવી મીઠાલાલજી લુક્કડ માધવનગર ૧,૦૦૦-૦૦ પૂર્ણિમાબેન કૌશિકભાઈ મહેતા એન્ટવર્પ ૫૦૧-૦૦ દિલીપકુમાર ચંપાલાલજી લુક્કડ માધવનગર ૧,૦૦૦-૦૦ ડૉ. અલકાબેન દિપકભાઈ તુરખીયા મુલુંડ ૫૦૧-૦૦ મંજુtવી દિલીપકુમાર લુક્કડ માધન વગર ૧,૦૦૦-૦૦ નીનાબેન વી. ઝવેરી નવસારી ૫૦૧-૦૦ નિર્મલકુમાર ચંપાલાલજી લુક્કડ માધવનગર ૭૦૧-૦૦ સ્વ. જશરાજજી હુન્ડીયા ઇન્દોર ૫૦૧-૦૦ ભાગ્યવંતી નિર્મલકુમાર લુક્કડ માધવનગર ૫૫૧-૦૦ શાન્તાબેન, સવિતાબેન, ભક્તિબેન ભાદરણ ૫૦૧-૦૦ નવીનકુમાર મીઠાલાલ લુક્કડ માધવનગર ૫૧૧-૦૦ સ્વ. ધનીબેન રતીલાલ મોમાયા આશ્રમ ૫૦૧-૦૦ દર્શનકુમાર મીઠાલાલ લુક્કડ માધવનગર ૫૦૦ , અંબાલાલ પટેલ કાવીઠા ૫૦૧-૦૦ ચમેલીકુમારી મીઠાલાલ લુક્કડ માધવનગર દy૧૦ લીટરલાલ જૈન હુબલી ૫૦૧-૦૦ નિકીતાકુમારી મીઠાલાલ લુક્કડ માધવનગર -૦૦ નારણભેરભભાઈ પટેલ કાવીઠા ૫૦૧-૦૦ સોનુ મીઠાલાલ લુક્કડ માધવનગર * ૫૦૧-૦% પુષ્પાદેવી સ જજી ચૌધરી સેલમ ૫૦૦-૦૦ લીલાવતીબેન મહાસુખલાલ મણીયાર માટુંગા ૧૦-૮૦ પરેશભાઈ ભાઈ પટેલ ઓબ્લેન્ડ Page #1016 -------------------------------------------------------------------------- _