________________
સમયસાર : આત્મખ્યાતિ
અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ-ભાવના “પરાવર્તાથી” - ફેરાથી - આંટાથી જેણે “બ્રાંતિ” - બમણા સમુપક્રાંત કરી છે, (૨) “એકછત્રી કૃત વિશ્વતાએ કરીને’ - વિશ્વના ત્રણે જગતના એકછત્ર રૂપ કર્યાપણાએ કરીને મહતું એવા મોહ-ગ્રહથી “ગો' - બળદની જેમ જે “વહાવાઈ રહ્યો છે - હંકારાઈ રહ્યો છે, (૩) “પ્રસભપણે' - અત્યંતપણે - બળાત્કારે-જોરશોરથી “ઉજ્જૈભિત' - ઉત્કટપણે વૃદ્ધિ પામેલ “તૃષ્ણાલંકપણાએ કરીને’ - તૃષ્ણાના તીવ્ર પીડન પણાએ કરીને જેની અંતર આધિ - અંતર વેદના અથવા અંતરને મથી નાંખે એવો અંતર્માથી વ્યક્ત - પ્રકટ થયેલ છે, (૪) ઉછળી ઉછળીને કરાંઝી - કરાંઝીને “મૃગતૃષ્ણા રૂપ” - મૃગજલ રૂપ થઈ રહેલા “વિષય ગ્રામને” - વિષયરૂપ ગામડાને અથવા વિષય સમૂહને ‘ઉપરુંધી રહ્યો છે. ઉપ-નિકટ સંધી ઘેરો ઘાલી રહ્યો છે. આવા આ સકલ જીવલોકને વિસંવાદિની કામભોગાનુબદ્ધ કથા યથોક્ત પ્રકારે અનંતવાર શ્રુતપૂર્વ - પરિચિતપૂર્વ - અનુભૂત પૂર્વ છે, પણ આ - નિર્મલ “વિવેક આલોકથી' - વિવેક પ્રકાશથી “વિવિક્ત' - પૃથક - ભિન્ન - અલગ એવું કેવલ-માત્ર એકત્વ-એકપણું નથી. કદાચિત પણ શ્રુતપૂર્વ નથી. કદાચિત પણ પરિચિતપૂર્વ નથી. કદાચિત પણ અનુભૂતપૂર્વ કેવું છે. આ એકત્વ ? “નિત્ય વ્યક્તતાથી' - સદા વ્યક્તપણાથી - પ્રગટપણાથી “અંતઃપ્રકાશમાન” - અંતરમાં પ્રકાશી રહેલું છતાં, “કષાયચક્રની' સાથે - કષાય સમૂહની સાથે “એકી ક્રિયામાણપણાને લીધે' - એકરૂપ કરાઈ રહ્યાપણાને લીધે અત્યંત “તિરોભૂત” સતું, તિરસ્કૃત આવૃત - ઢંકાયેલું હોતું – એવું હોઈ કદાચિત્ પણ નથી શ્રુતપૂર્વ ઈ. એમ શાથી કરીને ? (૧) “સ્વની - પોતાની અનાત્મજ્ઞતા' - આત્મજ્ઞાનરહિતતાએ કરીને (૨) અને પર - બીજા આત્મજ્ઞોના - આત્મજ્ઞાનીઓના “અનુપાસનને' લીધે - અનારાધાનને લીધે. એથી કરીને એકપણાનું સલભપણું નથી, અર્થાતુ દુર્લભપણું છે.
આ આત્મા પૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે, તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે. અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે.”
આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી ભૂલ થતી આવી છે, જેથી હમણાં થાય એમાં આશ્ચર્ય લાગતું નથી.
તવિરવતયા મહેતા મોદપ્રદેશ રિવ વાહ્યમાનસ્ય - “એકછત્રી કૃત વિશ્વતાએ કરીને’ - વિશ્વના-ત્રણે જગત ના એક છત્ર રૂપ કર્યાપણાએ કરીને મહતુ એવા મોહ-ગ્રહથી “ગો' - બળદની જેમ જે “વહાવાઈ” - હંકારાઈ રહ્યો છે, અત એવ - () Bસપોઝમેતૃતંત્વેન વ્યવક્તાંતરાધેઃ (8ી. વ્યવત્તાન્તથ) “પ્રસભપણે” - અત્યંતપણે - બળાતુ કારે - જોર શોરથી “ઉજ્જૈભિત' - ઉત્કટપણે વૃદ્ધિ પામેલ “તૃષ્ણાલંકપણાએ કરીને' - તૃષ્ણાના તીવ્ર પીડનપણાએ કરીને જેની “અંતર આધિ' - અંતરંગ વેદના “વ્યક્ત' - પ્રકટ થયેલી છે, (પાઠ: જેનો અંતમધ વ્યક્ત થયેલ છે), અત એવ - (૯) ૩ત્તીસંખ્ય “મૃતૃમાન - મૃગજલ રૂપ થઈ રહેલા “વિષય ગ્રામને’ - વિષયરૂપ ગામડાને અથવા વિષય સમૂહને “ઉપસંધી રહ્યો છે' - ઘેરો ઘાલી રહ્યો છે. આવા આ જીવલોકને આવી કામભોગાનુબદ્ધ કથા યથોક્ત પ્રકારે અનંતવાર શ્રુતપૂર્વ - પરિચિતપૂર્વ - અનુભૂતપૂર્વ છે, પણ હું તુ . આ, નિર્મતવત્તાતો વિવિવર્ત જેવમેન્દ્ર - નિર્મલ “વિવેક આલોકથી' - વિવેક પ્રકાશથી ‘વિવિક્ત' - પૃથક-ભિન્ન-અલગ એવું કેવલ' - માત્ર “એકત્વ' - એકપણું ન વિણ શ્રુતપૂર્વ ન વાવ fપતપૂર્વ ન
કનુભૂતપૂર્વ નથી કદાચિતું પણ “શ્રુતપૂર્વ' - પૂર્વે સાંભળેલું નથી. કદાચિતું પણ “પરિચિત પૂર્વ” - પૂર્વે પરિચય કરેલું નથી. કદાચિતું પણ “અનુભૂતપૂર્વ - પૂર્વે અનુભવેલું. એમ શાથી કરીને? ચાનાત્મજ્ઞતથા રેષામાત્મજ્ઞનામનુપાસના “સ્વની' - પોતાની “અનાત્મજ્ઞતાએ' - આત્મઅજ્ઞાનતાએ કરીને અને “પર' બીજા આત્મજ્ઞોનાં - આત્મજ્ઞાનીઓના “અનુપાસનને' - અનારાધાનને લીધે. એકત્વ વિવિક્ત છતાં કેમ પ્રકાશતું નથી ? નિત્યવ્યવસ્તયાંત: પ્રકાશમાનમft - “નિત્ય વ્યક્તતાથી” - સદા વ્યક્તપણાથી - પ્રગટપણાથી “અંત:પ્રકાશમાન” - અંતરમાં પ્રકાશી રહેલું છતાં, ઋષાયવશ્લેષા સદૈક્રિયાત્વિા યંતં તિરોહિત સત્ : કષાયચક્ર' - કષાય સમૂહ સાથે
એકીક્રિયમાણપણાને લીધે' - એકરૂપ કરાઈ રહ્યાપણાને લીધે અત્યંત “તિરોભૂત' - તિરોભાવ પામેલ - તિરસ્કૃત-આવૃત-ઢંકાયેલું “સતું' હોઈને - આવું એકત્વ આમ યથોક્ત કારણથી આ સકલ જીવલોકને કદી પણ નથી શ્રુતપૂર્વ - પરિચિતપૂર્વ - અનુભૂત પૂર્વ. ગત અઠવી ન સુતપર્વ - એથી કરીને “એકત્વનું' - એકપણાનું સુલભપણું નથી, અર્થાતુ દુર્લભપણું છે. ll તિ માત્મઘાતિ ગાત્મભાવના ||૪||
૭૨