________________
જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંકઃ સમયસાર ગાથા-૩૯ થી ૪૩
आत्मख्याति टीका आत्मानमजानन्तो मूढास्तु परात्मवादिनः केचित् । जीवमध्यवसानं कर्म च तथा प्ररूपयंति ॥३९॥ अपरेऽध्यवसानेषु तीव्रमंदानुभागगं जीवं । मन्यते तथाऽपरे नोकर्म चापि जीव इति ॥४०॥ कर्मण उदयं जीवमपरे कर्मानुभागमिच्छति ।। તીત્વમંહત્વગુનાખ્યાં યઃ સ મતિ નીવઃ ૪રા जीवकर्मोभयं द्वे अपि खलु केचिद्जीवमिच्छंति । अपरे संयोगेन तु कर्मणां जीवमिच्छंति ॥४२॥ एवंविधा बहुविधाः परमात्मानं वदंति दुर्मेधसः । ते न परमार्थवादिनः निश्चयवादिभि निर्दिष्टाः ॥४३॥
ગામના -
માત્માનમનાનંતો - આત્માને નહિ જાણતા એવા મૂઢતુ પરાત્મવારિનઃ - નિશ્ચય કરીને મૂઢ પરાત્મવાદીઓ વિન્ - કોઈ મધ્યવસાનં સૂર્ય ૨ તથા નીયં પ્રરૂપતિ - અધ્યવસાનને અને કર્મને તથા પ્રકારે જીવ પ્રરૂપે છે, li૩લા
પરેડવાસાનેષુ તીવ્ર મંલાનુમા નીયં મચંતે - બીજાઓ અધ્યવસાનોમાં તીવ્ર-મંદ અનુભાગગતને જીવ માને છે, તથTS નો વાર નીવ તિ - તથા બીજાઓ નોકર્મને પણ જીવ એમ માને છે) II૪ના વર્મા ૩યં નીવ મ રે - કર્મના ઉદયને જીવ (ઈચ્છે છે), તીવ્રત્વમંઢવાગ્યાં : સ ગીવ: મવતિ - તીવ્રપણા - મંદાણા ગુણોથી જે તે જીવ હોય છે, તે નુમાન છંતિ - કર્માનુભાગને-કર્મના અનુભવને (બીજાઓ જીવ) ઈચ્છે છે, જરા વિતુ હતુ નીવડમર્વ ગરિ ગીનિષ્ઠતિ - કોઈ નિશ્ચય કરીને જીવ-કર્મ ઉભય બન્નેયને જીવ ઈચ્છે છે, મરે તુ વર્ષi સંજોગોન નીવનિર્ઝતિ - અને બીજાઓ તો કર્મોના સંયોગે કરીને જીવ ઈચ્છે છે, જરા જુવંવિધાઃ વવિઘાઃ ટુર્નોધ: - એવંવિધ-એવા પ્રકારના બહુવિધ-બહુપ્રકારના દુર્મધા-દુર્બુદ્ધિઓ પર સામાનં વહેંતિ - પરને આત્માને વદે છે, તે નિશ્ચયવારિધિ ન પરમાર્થત્વનિ: નિર્વિ: - તેઓ નિશ્ચયવાદીઓથી નથી પરમાર્થવાદીઓ નિર્દિષ્ટ-નિર્દેશાયેલા. / હરિ गाथा आत्मभावना ॥३९-४३॥ હતુ - અહીં - આ લોકને વિષે ખરેખર ! નિશ્ચય કરીને તરસધારણતક્ષTIછતનતુ વસ્તીવવેન - તેના (આત્માના) અસાધારણ લક્ષણના અક્લનને લીધે - નહિ કળવાપણાને લીધે ક્લીબપણાએ-ન-પુરુષત્વ રહિતપણાએ અશક્તપણાએ કરીને યંતવિમૂતા: સંતઃ - અત્યંત વિમૂઢ સત્તા, તાવિકમાભાનમગાનંતો વઘુવો તુ તાત્ત્વિક આત્માને ન જાણતા બહુઓ-ઘણાઓ વહુધા પરભવ્યાત્માનનિતિ પ્રતખંતિ - બહુ પ્રકારે પરને પણ “આત્મા’ એમ પ્રલપે છે - બકે છે. (૧) નૈસરિષષિત મધ્યવસાનમેવ નીવ: તિ તુ - નૈસર્ગિક-નિસર્ગજન્ય રાગ-દ્વેષથી કલ્માષિત-કલુષિત થયેલ-મલિન બનેલ અધ્યવસાન જ જીવ છે એમ કોઈ (પ્રલપે છે), શાને લીધે ? તથાવિષ્યવસાના તિરિવતત્વેન કન્યસ્થ અનુપન માનવત્ તથાવિધ - તથા પ્રકારના અધ્યવસાનથી અતિરિક્તપણે-અધિકપણે-અલગપણે - વધારાપણે - અન્યના અનુપલભ્યમાનપણાને લીધે - અનનુભૂયમાનપણાને લીધે - નહિ અનુભવાઈ રહ્યાપણાને લીધે, કોની જેમ? અંકIRચેવ વાર્થયાત્ - કાર્ણયથી - કૃષ્ણપણાથી - કાળાપણાથી અંગારની-કોલસાની જેમ. (૨) બનાવનંતપૂર્વારીપૂતાવ સંરક્રિયામાં શ્રીલ્ મૈવ નીવઃ તિ વિત્ - અનાદિ અનંત પૂર્વાપર રૂપ થયેલ અવયવવાળી એક સંસરણ ક્રિયા રૂપે ક્રીડતું-ક્રીડા-રમત કરતું કર્મ જ જીવ છે એમ કોઈ (પ્રલપે) છે, શાને લીધે ? fોતિવિતત્વેનાહ્યાનુપમ્પમાનત્યાન - કર્મથી અતિરિક્તપણે અન્યના અનુપલબ્ધમાનપણાને લીધે - નહિ અનુભવાવાપણાને લીધે. (૩) તીવ્રમંતાનુમમિઘમાનકુવંતરી રસનિર્મરાધ્યવસાનસંતાન પ્રવ નીવઃ તિ રિતુ - તીવ્ર-મંદ અનુભવથી ભિઘમાન-ભેદ પામતા દુરંત - જેનો અંત આણવો દુષ્કર છે અથવા જેનો અંત દુષ્ટ છે એવા રાગરસથી નિર્ભર-ભરપૂર અધ્યવસાનસંતાન જ - અધ્યવસાન સંતતિ જ - અધ્યવસાન - પરંપરા જ જીવ છે એમ કઈ (પ્રલપે છે). શાને લીધે ? તતોતિરિવાચાચાનુપત્તપ્યમાનવત્ - તેનાથી (અધ્યવસાનસંતાનથી) અતિરિક્ત - અધિક - અલગ - ભિન્ન અન્યના અનુપલભ્યમાનપણાને લીધે - નહિ અનુભવાવાપણાને લીધે. (૪) નવપુરાવસ્થારિબાવેન પ્રવર્તમાન
૩૫૫