________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૬
‘મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ
એક આત્મા હો અમને આ હો | રે... ધ્રુવપદ
શુદ્ધ નય તણા આદેશથી 3, એક્ક્સમાં નિયત જે હોય... એક આત્મા.
નિજ ગુણ પર્યાયને વ્યાપતો રે, પૂર્ણ વિજ્ઞાનઘન જે સ્કીય... એક આત્મા. ૧ સર્વ અન્ય દ્રવ્યોથી સર્વથા રે, જેહ વર્તે છે ભિન્ન સ્વરૂપ... એક આત્મા. એવા આત્માનું દર્શન જે અહીં રે, તે જ સમ્યગ્ દર્શન રૂપ... એક આત્મા. ૨
અને
સમ્યગ્ દર્શન તે જ આત્મા રે, આત્મા સમ્યગ્ દર્શન પ્રમાણ... એક આત્મા. એમ નિયમથી અવધારવું રે, એવી નિશ્ચય નયની વાણ... એક આત્મા. ૩ તેથી નવ તત્ત્વો તણી સંતતિ રે, મૂકી દઈને તમામ... એક આત્મા.
અમને એક હો આતમા આ અહીં હૈ, ભગવાન જે અમૃત ધામ... એક આત્મા. ૪
હ
અમૃત પદ - ૭
મૂળ મારગ સાંભળો જિનનો રે' - એ રાગ
(એક આત્મા હો અમને આ અહો રે - એ ધ્રુવપદ ચાલુ)
અતઃ શુદ્ધ નય આધીનપણે રે, પ્રત્યગ્ જ્યોતિ ભિન્ન પ્રકાશે એહ... એક આત્મા.
નવ તત્ત્વ ગતત્વમાં ખરે રે ! એકપણું ન મૂકે જેષ્ઠ... એક આત્મા. ૧
જ્ઞાન રશ્મિ અમૃત આ પ્રસારતી હૈ, અનુભવ અમૃત રસ ઉદ્દામ... એક આત્મા. ભગવાન અમૃત જ્યોતિ એ પ્રકાશતી, નવ તત્ત્વ મધ્યે પણ આમ... એક આત્મા. ૨
હ
शार्दूलविक्रीडित
एकत्वे नियतस्य शुद्धनयतो व्याप्तुर्यदस्यात्मनः, पूर्णज्ञानघनस्य दर्शनमिह द्रव्यांतरेभ्यः पृथक् । सम्यग्दर्शनमेतदेव नियमादात्मा च तावानयं तन्मुक्त्वा नवतत्त्व संततिमिमात्मायमेकोस्तु नः || ६ ||
ડ
अनुष्टुप्
अतः शुद्धानयायत्तं प्रत्यज्योति चकासति तत् । नवतत्त्वगतत्वेपि यदेकत्वं न मुंचति ||७||
૭૨૬