________________
८
અમૃત પદ ‘અવધૂ ! વૈરાગ બેટા જાયા' - એ રાગ
દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી ! દેખો ! આત્મજ્યોતિ ઝળહળતી... (ધ્રુવપદ) ચિરકાળથી જે નવતત્ત્વોમાં, ગઈ હતી છૂપાઈ,
વર્ણમાલમાં નિમગ્ન સુવર્ણ શું, આજે પ્રગટ કરાઈ... દેખો ! ૧ અન્ય સર્વ ભાવોથી તે તો, ભિન્ન સતત દેખાતી,
વિવિક્ત એવી પરમ જ્યોતિ તે, એકરૂપ પેખાતી... દેખો ! ૨
પ્રતિપદે ઉદ્યોતી રહેલી, એકરૂપ તે દેખો I
ભગવાન આતમ જ્યોતિ એવી, અમૃત મૂર્ત્તિ લેખો... દેખો ! ૩
અમૃત પદ
‘અવધૂ ! કયા સોવે તન મઠમેં' - એ રાગ
જબ આત્મ જ્યોતિ આ પ્રગટે, તબ દ્વૈત ભાવ સબ વિઘટે... જબ. ૧ (ધ્રુવપદ)
નય લક્ષ્મીનો ઉદય ન જામે, પ્રમાણ અસ્ત જ પામે,
ક્યાંઈ જાય નિક્ષેપ - ન લહીએ, બીજું તો શું કહીએ ?... જબ. ૨
સર્વેકષ આ ધામ સ્વભાવે, ભગવાન અનુભવ આવે,
તબ તો ચૈત જ કાંઈ ન ભાસે, અમૃત જ્યોતિ પ્રકાશે... જબ. ૩
-
2
मालिनी
चिरमिति नवतत्त्वच्छन्नमुन्नीयमानं, कनकमिव निमग्नं वर्णमालाकलापे । अथ सततविविक्तं दृश्यतामेकरूपं, प्रतिपदमिदमात्मज्योतिरुद्योतमानम् ॥८॥
૭૨૭
ਲ
उदयति न नयश्रीरस्तमेति प्रमाणं
क्वचिदपि च न विद्यो याति निक्षेपचक्रं । किमपरममिदध्मो धाम्नि सर्वंकषेऽस्मि - ननुभवमुपयाते भाति न द्वैतमेव ॥ ९॥
ડ