________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯
અમૃત જ્યોતિ” મહાભાષ્ય “ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ પ્રભાવ.”
- શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર, સૂત્ર-૭૮ જિમ ભૂત છાય જુત પુરુષ નિજ ભૂત ભાવકો ઈક કરે,
ત્યોં જીવ એહ અજ્ઞાન વસિ ત્રિવિધ કર્મબંધન લહે.” - શ્રી દેવચંદ્રજી કૃત દ્ર.પ્ર., ૨-૩૫ આ જે ઉપરમાં આટલું વિવરી દેખાડ્યું તે પરથી આ સ્થિત છે - “તત્ સ્થિત' - કે કર્તુત્વનું
મૂલ-પ્રભવસ્થાન અજ્ઞાન છે - “ર્વત્વમેતમજ્ઞાન', એમ આ ગાથામાં સવિકાર-સોપાણિકત પ્રતિપાદન કર્યું છે અને ભગવતી “આત્મખ્યાતિ'માં પરમર્ષિ ચૈતન્યપરિણામતાથી અશાનથી અમચંદ્રાચાર્યજીએ ભૂતાવિષ્ટ-ધ્યાનાવિષ્ટના અદૂભુત દૃષ્ટાંતથી સાંગોપાંગ જ તથાવિધ આત્મભાવનો બિબ-પ્રતિબિંબ ભાવથી તેનું અપૂર્વ વ્યાખ્યાન પ્રકાશ્ય છે. કારણકે ખરેખર ! કઃ કર્તુત્વ મૂલ અજ્ઞાન
હું ક્રોધ છું ઈત્યાદિની જેમ અને હું ધર્મ છું ઈત્યાદિની જેમ એમ-ઉક્ત
પ્રકારે આત્મા પરદ્રવ્યોને આત્મારૂપ કરે છે અને આત્માને પણ પરદ્રવ્ય રૂપ કરે છે, તેથી આ આત્મા તથાવિધિ - તથા પ્રકારના આત્મભાવનો કર્તા પ્રતિભાસે છે - દીસે છે. શાથી કરીને ? સવિકાર - સોપાધિરૂપ કરાયેલ ચૈતન્ય પરિણામતાએ કરીને, “વારસોઈઋત વૈતન્યરિણામતાં ' - સ્વભાવથી શું આ આત્મા તેવો સવિકાર - સોપાધિ રૂપ ચૈતન્યપરિણામી છે ? ના, અશેષ – સમસ્ત વસ્તુ સાથેના સંબંધથી વિધુર - વિહીન - રહિત “નિરુપધિ” – ઉપાધિરહિત વિશુદ્ધ ચૈતન્ય ધાતુમય છે - મામશેષવસ્તુસંવંવિદુરનિધિવિશુદ્ધચૈતન્યધાતુમયોપે છતાં સવિકાર -
'મયંવહરામખીરામનુષળવદારતા - અમાનુષને ઉચિત વિશિષ્ટ ચેષ્ટાના અવખંભથી - આધારથી નિર્ભર - ભરેલ એવા ભયંકર આરંભથી ગંભીર, એવી અમાનુષ વ્યવહારતાએ કરીને. તથા • તેમ, આ દાર્શતિક - અભિાઈ - આ આત્મા પણ, અજ્ઞાનદેવ - અજ્ઞાનને લીધે જ, મધ્યમવૌ પુરાત્માની પ્રીબુર્વન - ભાવ્ય-ભાવક એવા પરને અને આત્માને એક કરતો, તથાધિસ્થ ભાવી શ્ર પ્રતિમતિ - તથાવિધિ - તેવા પ્રકારના ભાવનો ર્જા પ્રતિભાસે છે. કેવી રીતે? વિછારનુભૂતિમાત્રમાવાનુંવિતરિત્રમાવ્યોધિિવવારક્રાંતિવૈતન્યરિણામવિવારતા - અવિકાર અનુભૂતિમાત્ર એવા ભાવકને અનુચિત - અયોગ્ય વિચિત્ર - નાના પ્રકારના ભાવ્ય એવા ક્રોધાદિ વિકારોથી કરંબિત - સંમિશ્રિત ચૈતન્ય પરિણામ વિકારતાએ કરીને. યથા વા - અથવા જેમ, એ દેશૃંતાંતર - સંપરીક્ષાવાઢિશેન - અપરીક્ષક આચાર્યના - ગુરુના આદેશથી મુઘ: શ્ચિત - મુગ્ધ - ભોળો કોઈ મહિષથ્થાનાવિદ : મહિષધ્યાનાવિષ્ટ - મહિષના - પાડાના ધ્યાનમાં આવિષ્ટ - પ્રવિષ્ટ થયેલો, અજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, મહિષાત્માની પક્કીબુર્વ • મહિષને - પાડાને અને આત્માને એક કરતો, માત્મનિ ગઝંઝષવિષાપ મહામદિષવાધ્યાસાત્ - આત્મામાં અથંકષ - આકાશને ચીરતા વિષાણ શિંગડાવાળા મહા મહિષપણાના અધ્યાસને લીધે - માની બેસવાપણાને લીધે, તમનુષો વિતાવરહાનિસરણતયા - માનુષોચિત - મનુષ્યને ઉચિત અપવરક - દ્વારમાંથી - ઓરડાના દ્વારમાંથી વિનિઃસરણની - બહાર નીકળવાની પ્રચ્ચતતાથી - છૂટી જવાપણાથી તથા વિધસ્થ માવસ્ય વાર્તા પ્રતિપતિ - તથાવિધ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. તથા - તેમ, આ દાણંતિક - કમાભાઈ - આ આત્મા પણ, જ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, યજ્ઞાયૌ પુરાત્માની કીર્વન - શેય-જ્ઞાયક એવા પરને અને આત્માને એક કરતો, સાનિ રદ્રવ્યાપ્યાસાત્ - આત્મામાં પરદ્રવ્યના અધ્યાસને લીધે - માની બેસવાપણાને લીધે, તથવિઘ0 માવસ્ય વાર્તા પ્રતિમતિ - તથાવિધિ - તથા પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. કેવી રીતે? (૧) નોદિવિષયીકૃતધર્માધારીછાતપુત્રીતનીવાંતરનિરુદ્ધદ્ધચૈતન્યધાતુતયા - નોઈદ્રિયના - મનના વિષયરૂપ કરાયેલ ધર્મ - અધર્મ - આકાશ - કાલ - પુગલ - જીવાંતરથી શુદ્ધ ચૈતન્ય ધાતુની નિરુદ્ધતાએ કરીને - નિતાંતપણે રુંધાઈ જવાપણાએ કરીને, (૨) તથા દ્રિવિષયકૃતાર્થતિરોહિતવતવધતા - તથા ઈદ્રિયોના વિષયરૂપ કરાયેલ રૂપી પદાર્થોથી કેવલ બોધની તિરોહિત કરીને ટંકાઈ જવાપણાએ કરીને, (૩) મૃતદેવતરમૂર્શિતપુરમામૃતવિજ્ઞાન તથા ૪ - અને મૃતક ફ્લેવરમાં પરમ અમૃત વિજ્ઞાનઘનની મૂર્શિતતાએ કરીને, મૂર્શિતપણાએ કરીને. || રતિ “આત્મતિ ' માભાવના ll૧દ્દો
૫૭૯