________________
સમયસાર : આત્મખ્યાતિ
વ્યાપ અરૂ વ્યાપકતા તનમય ગુણસંગ, પરભાવે સંગતા કહેવો અનીત હૈ, તદમે ભાવ હોત કરમકો કરતાર, અનાદિ અનંત જીવકો કહનેકો ભીતિ હૈ.”
- શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ ઉપરમાં જે “આત્મખ્યાતિ' ગદ્ય ભાગમાં કહ્યું તેના સારસમુચ્ચય - ઉપસંહારરૂપ આ કળશ અમૃતચંદ્રજીએ લલકાર્યો છે, વ્યાવ્યા છતાં તવાન ભવેત્ - આમ વ્યાપ્ય - વ્યાપકપણું તો તદાત્મામાં હોય, અતદાત્મામાં પણ ન જ હોય, નૈવાતિ , અને પુદ્ગલ ને આત્માનું તો તદાત્મપણું છે જ નહિ, અતદાત્મપણું જ છે, એટલે તેમાં વ્યાપ્ય-વ્યાપક ભાવનો સંભવ ક્યાંથી હોય ? અને વ્યાચ-વ્યાપમાવસંમવમૃતે આમ વ્યાય-વ્યાપક ભાવનો સંભવ ન હોય તો કર્તા-કર્મની સ્થિતિ પણ ક્યાંથી હોય ? હા ચૂર્વજસ્થિતિઃ ? અર્થાતુ પુદગલ કર્મની સાથે આત્માનો કર્તા ભાવ ક્ષણ પણ ક્યાંથી ટકે ? ન જ ટકે. દામવિવેવસ્મરમાં મારા મિતંતH: - એવા પ્રકારે ઉદ્દામ વિવેકરૂપ સર્વભક્ષી - સર્વ પ્રાસી મહસુથી મહા તેજઃભારથી - જ્ઞાન પ્રકાશ પરથી અજ્ઞાનરૂપ તમને- ગાઢ અંધકારને ભેદી નાંખ્યો છે એવો આ પુરુષ જ્ઞાની થઈ ત્યારે - તે વખતે કર્તુત્વશૂન્ય ઉલ્લસ્યો, જ્ઞાનમૂય તો તે પણ નલિતઃ ત્વશૂન્ય માનું | અર્થાતુ આવો જે જ્ઞાની થાય છે તેનો ત્યારે – તથારૂપ “જ્ઞાનદશા” પાયે કર્તાભાવ છૂટી જાય છે, એટલે તે કર્મને નામે મોટું મીંડુ મૂકાવે છે !
૪૪