SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૭૬ પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તૃકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? તો કે - वि परिणमइ ण गिइ उपज्जइ ण परदव्वपज्जाये । ाणी जातो व हु पुग्गलकम्मं अणेयविहं ॥७६॥ પરદ્રવ્ય પર્યાયે ન પરિણમે, ગ્રહે ન ઉપજે ના જ રે; જ્ઞાની અનેકવિધ જાણતો, પુદ્ગલકર્મ છતાં જ રૈ... અજ્ઞાનથી. કર્તા. ૭૬ ગાથાર્થ - અનેક પ્રકારનું પુદ્ગલકર્મ સ્ફુટપણે જાણતો છતાં જ્ઞાની પરદ્રવ્ય પર્યાયોમાં નથી પરિણમતો, નથી ગ્રહતો, નથી ઉપજતો. ૭૬ आत्मख्याति टीका पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये । ज्ञानी ज्ञानत्रपि खलु पुद्गलकर्मानेकविधं ॥७६॥ આકૃતિ જ્ઞાની જીવ પુદ્ગલ પરિણામકર્મ પુ. કર્તા અંતર્ધ્યાપક પ્રાપ્ય વિકાર્ય નિર્વર્ય આદિ મધ્ય અંત કૃત્તિકા કળશ ૪૯૫ આદિ-મધ્ય-અંતમાં વ્યાપક आत्मभावना - - पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवति પુદ્ગલ કર્મ જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તા કર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? તિ શ્વેત્ - એમ જો પૂછો તો - પુલૢાતÉગનેવિધ નાનત્રષિ હતુ જ્ઞાની - પુદ્ગલકર્મ અનેકવિધ જાણતો છતાં ખરેખરા શાની - વરદ્રવ્યપર્યાય નહિ નિતિન વૃદ્ધાતિ ન ઉત્પતે - પરદ્રવ્ય પર્યાયમાં નથી જ પરિણમતો, નથી ગ્રહતો, નથી ઉપજતો. II તિ ગાયા આભમાવના ।।૭।। પુાનપરિણામ વર્મ નાનત્રપિ હિજ્ઞાની - પુદ્ગલ પરિણામકર્મને સ્ફુટપણે જાણતો છતાં જ્ઞાની, ન તં સ્મૃતિ ન તથા મિતિ ન તથોત્વઘતે હૈં - નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. કેવું છે તે પુદ્ગલ પરિણામકર્મ ? પ્રાચં વિદ્યાર્યં નિર્વર્યં ચ વ્યાપનક્ષનું - પ્રાપ્ય - પ્રાપ્ત થવા યોગ્ય - વિકાર્ય - વિકાર પામવા યોગ્ય અને નિર્વર્ય - નિર્વર્તન - સર્જન પામવા યોગ્ય ઉત્પન્ન થવા યોગ્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું. તે પુદ્ગલ પરિણામકર્મ કયા કર્તાથી કરાઈ રહ્યું છે ? પુત્તતદ્રવ્યન વિમાનં - પુદ્ગલ દ્રવ્યથી ક્રિયમાણ - કરાઈ રહ્યું છે. કેવા પુદ્ગલદ્રવ્યથી કેવી રીતે કરાઈ રહ્યું છે ? સ્વયમંતવ્યાપઝેન ભૂત્વાતિમધ્યાંતેવુ વ્યાપ્ત - સ્વયં-પોતે અંતરવ્યાપક-અંદરમાં વ્યાપક થઈ આદિ - મધ્ય - અંતમાં વ્યાપીને, તં ગૃહાતા તથા પરિણમતા તોઘમાનેન ૬ - તેને - પુદ્ગલ – પરિણામકર્મને ગ્રહતા, તથા પ્રકારે પરિણમતા અને તથા પ્રકારે ઉપજતા એવા પુદ્ગલ દ્રવ્યથી. આમ આવી રીતે અંતર વ્યાપક થઈ પુદ્ગલ દ્રવ્યથી કરાઈ રહેલા પુદ્ગલ પરિણામ કર્મને જાણતા છતાં, જ્ઞાની સ્વયમંતવ્યાર્વજો મૂત્વા જ્ઞાની સ્વયં - પોતે અંતર વ્યાપક થઈ, વહિ સ્વસ્ય પરદ્રવ્યસ્ય પરિબળમાં મૃત્તિા ઋત્તશમિવામિથ્યાંતેવુ વ્યાપ્ય - બહિ:સ્થ - વ્હારમાં સ્થિતિ કરતા પરદ્રવ્યના પરિણામને, કલશને મૃત્તિકાની જેમ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, નથી તેને ગ્રહતો, નથી તથા પ્રકારે પરિણમતો અને નથી તથાપ્રકારે ઉપજતો. કારણકે આમ છે તેથી શું ફલિત થયું ? તતઃ પ્રાપ્ય વિાર્ય નિર્વર્ય હૈં વ્યાપનક્ષમાં પદ્રવ્યપરિનામ ર્માળુર્વાળસ્વ જ્ઞાનિનો - તેથી કરીને પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું (વ્યાપ્ય લક્ષણવાળું) પરદ્રવ્ય પરિણામકર્મ નહિ કરતા જ્ઞાનિનો, પુત્પાતર્મ નાનતોપિ - પુદ્ગલકર્મને જાણતાં છતાં, પુર્વીલેન સહન Íર્મમાવ: - પુદ્ગલની સાથે કર્તૃ કર્મ ભાવ નથી. ।। તિ ‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ।।૭।।
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy