________________
સમયસાર : આત્મખ્યાતિ तिविहो एसुवओगो अप्पवियपं करेदि धम्माई । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥९५॥ ધર્માદિ આત્મ વિકલ્પ કરે, ઉપયોગ ત્રિવિધો એહ રે;
તે આત્મભાવ ઉપયોગનો, કર્તા હોય છે તેહ રે... અજ્ઞાનથી. ૯૫ ગાથાર્થ - ત્રિવિધ એવો આ ઉપયોગ ધમંદિરૂ૫ આત્મવિકલ્પ કરે છે, તે ઉપયોગરૂપ આત્મભાવનો કર્તા હોય છે. ૯૫
आत्मख्यातिटीका त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकं ।
कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य ॥१५॥ एष खलु सामान्येनाज्ञानरूपो मिथ्यादर्शनाज्ञानाविरतिरूपस्त्रिविधः सविकारश्चैतन्यपरिणामः परस्परमविशेषदर्शनेनाविशेषज्ञानेनाविशेषविरत्या च समस्तं भेदमपहृत्य ज्ञेयज्ञायकभावापन्नयोः परात्मनोः सामान्याधिकरण्येनानुभवनाद्धर्मोहमधर्मोहमाकाशमहं कालोहं पुद्गलोहं जीवांतरमहमित्यात्मनो विकल्पमुत्पादयति । ततोयमात्मा धर्मोहमधर्मोहमाकाशमहं कालोहं पुद्गलोहं जीवांतरमहमिति भ्रांत्या सोपाधिना चैतन्यपरिणामेन परिणमन् तस्य सोपाधिचैतन्यपरिणामत्वरूपस्यात्मभावस्य कर्ता स्यात् । ततः स्थितं कर्तृत्वमूलमज्ञानं ।।९५||
આત્મખ્યાતિટીકાર્ય આ નિશ્ચય કરીને સામાન્યથી અજ્ઞાનરૂપ એવો મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રિવિધ-સવિકાર ચૈતન્યપરિણામ, પરસ્પર અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદને અપહૃત કરી (છુપાવી, ઓળવી), શેય-જ્ઞાયક ભાવાપન્ન (ભાવને પામેલા) પર-આત્માના સામાન્ય આધિકરણ્યથી અનુભવનને લીધે - “હું ધર્મ, હું અધર્મ, હું આકાશ, હું કાળ, હું પુદ્ગલ, હું જીવતર એમ આત્માનો વિકલ્પ ઉપજાવે છે, તેથી કરીને આ આત્મા “હું आत्मभावना -
ત્રિવિધ વ ૩૫યો 1: - ત્રિવિધ - ત્રણ પ્રકારનો આ ઉપયોગ માત્મવિઝર્વ કરોતિ ઘવિરું - આત્મવિકલ્પ કરે છે “હું ધર્માદિક છું' (એમ), - તે ઉપયોગ તસ્ય ઉપયોગી સાભમાવસ્ય - તે ઉપયોગરૂપ આત્મભાવનો છ મતિ - કર્તા હોય છે. / રૂતિ થા માત્મભાવના III પણ ઉg - નિશ્ચય કરીને આ સામાન અજ્ઞાનરૂપી - સામાન્યથી અજ્ઞાન રૂપ એવો મિથ્યા નાજ્ઞાનાવિરતિષત્રિવિધ સવિકારશૈતન્યરિણામ: - મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રિવિધ સવિકાર ચૈતન્ય - પરિણામ, ઘમઘહમાચ્છાશમધું છાતોÉ પુત્રાનોરું નીવાંતરમદું રૂટ્યાત્મનો વિઋત્યમુતિ - ધર્મ હું, અધર્મ હું, આકાશ હું, કાલ હું, પુદ્ગલ હું, જીવાંતર - અન્ય જીવ હું એવો આત્માનો વિકલ્પ ઉપજાવે છે. કેવી રીતે ? શાને લીધે ? પુરસ્પરમવિષદર્શનનાવિશેષ જ્ઞાનેનવિશેષવિત્યા 7 સમસ્ત મેમyધુત્વ - પરસ્પર-એકબીજા સાથે અવિશેષ - દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ વિરતિથી સમસ્ત ભેદને અપહૃત કરી - છૂપાવી – ઓળવી દઈ - ઢાંકી દઈ, યજ્ઞાપાવાપન્નયો: વરાત્મનો: સામાનાધિરન્થનાનુમવનાતુ - શેયજ્ઞાયકભાવાપન્ન - શેયજ્ઞાયકભાવને પામેલા પર અને આત્માના સામાન આધિકરણ્યથી - અધિકરણપણાથી અનુભવનને લીધે - અનુભવવાપણાને લીધે. આમ આવો વિકલ્પ ઉપજવે છે તેથી શું? તતો - તેથી જયમાત્મા - આ આત્મા - ઘટમધદમાવકાશમર્દ છાતોદં પુસ્તિોટું નીવાંતરમતિ પ્રાંત્યા - ધર્મ હું, અધર્મ હું, આકાશ હું, કાલ હું, પુદ્ગલ હું, જીવાંતર - અન્ય જીવ હું એવી ભ્રાંતિથી - સોપાધના ચૈતન્યપરિણામેન રિમન - સોપાધિ ચૈતન્ય પરિણામથી પરિણમતો, તસ્ય સોપાર્વત પરિણામસ્વરૂપસ્યાત્મમાવી 7 સતિ - તે સોપાધિ ચૈતન્યપરિણામપણારૂપ આત્મભાવનો કર્તા હોય. તત: સ્થિતં કર્તૃત્વમૂતમજ્ઞાનં - તેથી કર્તુત્વનું મૂલ અજ્ઞાન સ્થિત છે. | તિ “બાત્મતિ' નામાવના. ૨૬II
૫૭૪