________________
અમૃત પદ
૧૨૭
‘સાહેબા વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ શુદ્ધ આત્મા જ તેહ લહે છે,
શુદ્ધાત્માનુભવે જે રહે છે, શુદ્ધાત્માનુભવે છે જે રહે છે, શુદ્ધ આત્મા જ તેહ લહે છે... શુદ્ધ. ૧
-
શુદ્ધ અંતર આતમ શોધે, કેમે કરી ધારાવાહી બોધે,
ધ્રુવ બોધ પ્રવાહે વહે છે, શુદ્ધાત્મા અનુભવતો રહે છે... શુદ્ધાત્માનુભવે જે રહે છે. ૨ આત્મારામ ઉદય તો વહંતો, શુદ્ધ આત્મા જ આત્મ લહંતો,
પરપરિણતિ રોધે રહંતો, ભગવાન અમૃત એમ મહંતો... શુદ્ધાત્માનુભવે જે ૨હે છે. ૩
ડ
અમૃત પદ - ૧૨૮
‘સાહેબા વાસુપૂજ્ય જિણંદા' - એ રાગ અક્ષય કર્મમોક્ષ તે પાવે,
શુદ્ધ આત્માનુભવ જે ભાવે,
શુદ્ધ આત્મલાભ જ જે લાવે, અક્ષય કર્મમોક્ષ તે પાવે... શુદ્ધ આત્માનુભવ. ૧
ભેદ વિજ્ઞાન શક્તિ પ્રભાવે, નિજ મહિમારત જે થાવે,
શુદ્ધ તત્ત્વાનુભવ તે પાવે, નિત્ય શુદ્ધાત્મ લાભ જ લાવે... શુદ્ધ આત્માનુભવ. ૨
મગ્ન શુદ્ધાત્મ અનુભવ પૂરે, પરદ્રવ્ય સમસ્તથી દૂરે,
સ્થિત અચલિત ભાવે શૂરે, કર્મચક્ર સકલ તે ચૂરે... શુદ્ધ આત્માનુભવ. ૩
પરદ્રવ્યથી દૂર રહંતાં, એમ શુદ્ધાત્મ અનુભવે સંતા,
કર્મક્ષયે અક્ષય પદ પામે, વ્હોંચે ભગવાન અમૃત ધામે... શુદ્ધ આત્માનુભવ. ૪
मालिनी
यदि कथमपि धारावाहिना बोधनेन, ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते ।
तदयमुदयदात्माराममात्मानमात्मा, परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति ||१२७||
ડ
निजमहिमरतानां भेदविज्ञानशक्त्या, भवति नियतमेषां शुद्धतत्त्वोपलंभः । अचलितमखिलान्यद्रव्यदूरे स्थितानां,
भवति सति च तस्मिन्नक्षयः कर्ममोक्षः ||१२८||
હ
૭૭૭