________________
પૂર્વગઃ સમયસાર ગાથા-૧૨
આત્મખ્યાતિ ટીકાર્ય જેઓ ખરેખર ! નિશ્ચય કરીને)
પણ બીજાઓ જેઓ પર્યત પાકથી ઉત્તીર્ણ
પ્રથમ-દ્વિતીય આદિ પાક પરંપરાથી પચ્યમાન જાત્ય સુવર્ણસ્થાનીય
સુવર્ણ સ્થાનીય પરમ ભાવને અનુભવે છે,
અપરમ ભાવને અનુભવે છે, તેઓને,
તેઓને, પ્રથમ-દ્વિતીય આદિ પાક પરંપરાથી પચ્યમાન પર્યત પાકથી ઉત્તીર્ણ સુવર્ણ સ્થાનીય
જાત્ય સુવર્ણ સ્થાનીય અપરમ ભાવના અનુભવનશૂન્યપણાને લીધે, પરમ ભાવના અનુભવનશૂન્યપણાને લીધે, શુદ્ધ દ્રવ્યાદેશિતાએ કરીને
અશુદ્ધ દ્રવ્યાદેશિતાએ કરીને અસ્મલિત એક સ્વભાવવાળો એકભાવ
પ્રતિવિશિષ્ટ એકભાવનાવાળા અનેક ભાવ સમુદ્યોતિત કરતો
ઉપદર્શિત કરતો શુદ્ધ નય જ
વ્યવહાર નય ઉપરિતન એક પ્રતિવર્ણિકા સ્થાનીયપણાને લીધે વિચિત્ર વર્ગમાલિકાસ્થાનીયપણાને લીધે પરિજ્ઞાન કરાઈ રહેલો
પરિજ્ઞાન કરાઈ રહેલો પ્રયોજનવાનું છે :
તદાત્વે (ત્યારે) પ્રયોજનવાનું છે. આમ જ તીર્થનું અને તીર્થફલનું વ્યવસ્થિતપણું છે માટે. કહ્યું છે કે –
જો તમે જિનમત અંગીકાર કરતા હો, તો વ્યવહાર અને નિશ્ચય મ મૂકજો ! (કારણકે) એક (વ્યવહાર) વિના તીર્થ છેદાય છે, અને બીજ (નિશ્ચય) વિના તત્ત્વ છેદાય છે.
વર્તમાન દશરૂ૫ આત્મભાવને “દર્શિઓએ” - દેખનારાઓએ - સાક્ષાત અનુભવ પ્રત્યક્ષ કરનારાઓએ “જ્ઞાતવ્ય’ - જાણવો યોગ્ય છે. પણ જે તુ પર સ્થિતા ભાવે - જેઓ પરમ નહિ એવા “અપરમ” ભાવમાં સ્થિત છે તેઓનું શું? તો કે - તેઓ તો વ્યવહાશિત: પુનઃ - પુનઃ વ્યવહાર દેશિત હોય, વ્યવહારથી ઉપદેશ કરાયેલા એવા હોય. || તિ માયા આભાવના H૧૨ા. જે - જેઓ વતુ - ખરેખર ! માત્ર વાચજ્ઞાન રૂપે કહેવા માત્ર નહિ પણ તથારૂપ આત્મદશાથી પરમાર્થ સતપણે નિશ્ચયે કરીને પર્વતોનીf - પર્યત પાકોત્તીર્ણ, “પયંતના' - છેવટના પાકથી – અગ્નિતાપથી પકાવવાની પ્રક્રિયાથી “ઉત્તીર્ણ - પાર ઉતારેલ નાટ્યકાર્તસ્વરસ્થાનીયે - “જાત્ય’ - જાતિવંત “સુવર્ણ સ્થાનીય' - સુવર્ણ સ્થાને રહેલ અર્થાતુ જાતિવંત શુદ્ધ સુવર્ણ સમો પરમં માવે મનુવંતિ - પરમ ભાવ “અનુભવે છે', આત્માનુભવથી સંવેદે છે, તથારૂપ આત્માનુભાવદશાથી અનુભવપ્રત્યક્ષ કરે છે, તેવાં - તેઓને, પ્રથમકિતીયાઘનેપાછપરંપરામાનાર્તસ્વરાજુમવ સ્થાનીયાપરમમવાનુમવનશૂન્યવત્ - પ્રથમ - દ્વિતીયાદિ પાકપરંપરાથી પચ્યમાન સુવર્ણ સ્થાનીય અપરમ ભાવના અનુભવન - શૂન્યપણાને લીધે, અર્થાતુ હેલી-બીજી વગેરે અનેક પાક' - અગ્નિતાપથી પકાવવાની પ્રક્રિયાની પરંપરાથી' - એક પછી એક એમ અનુક્રમબદ્ધ શ્રેણીથી “પચ્યમાન’ - પકાવાઈ રહેલ “સુવર્ણ સ્થાનીય' - સુવર્ણસ્થાને રહેલ - સુવર્ણ સ્થાનરૂપ અપરમભાવના અનુભવનના - અનુભવવાના “શૂન્યપણાને લીધે' - સર્વથા અભાવપણાને લીધે, સુદ્ધના 4 - શુદ્ધનય જ રિજ્ઞાયમાનઃ - પરિજ્ઞાન કરાઈ રહેલો સર્વથા જાણવામાં આવી રહેલો પ્રયોગનવાનું - પ્રયોજનવાનું' - અત્યંત - પ્રબળ પ્રયોજનભૂત છે. શાને લીધે ? સરતનૈવિશાસ્થાનીયતાતુ - ઉપરિતન એક વર્ણિકા સ્થાનીયપણાને લીધે, “ઉપરિતન' - સૌથી ઉપરની – ઉપલી (Topmost) કમ્ - અદ્વિતીય - અદ્વૈત વર્ણિકા સ્થાનરૂપપણાને લીધે. કેવો છે આ શુદ્ધનય? સમુઘોતિનાર્વસિતૈજસ્વમવૈવકમાવઃ - અખલિત એક સ્વભાવવાળો એક ભાવ સમુદ્યોતિત કરતો, “અખલિત” - કદી પણ અલિત ન થતા - અખંડિત અય્યત “એક - અદ્વિતીય - અદ્વૈત શાયક સ્વભાવવાળા “એક' - અદ્વિતીય - અદ્વૈત ભાવને “સમુ' - સમ્યક પ્રકારે યથાવતુ તે છે તેમ
૧૨૭