________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૩ અને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી -
जो जहि गुणो दव्वे सो अण्णझि दु ण संकमदि दवे । सो अण्णमसंकेतो कह तं परिणामए दव्वं ॥१०३॥ જે જે ગુણે દ્રવ્ય તેહ તો, અન્ય દ્રવ્ય ન સંકામંત રે;
અન્યમાં અસંક્રાંત કેમ તે, દ્રવ્ય તે પરિણાવંત રે... અજ્ઞાનથી. ૧૦૩ ગાથાર્થ - જે ગુણ જે દ્રવ્યમાં હોય છે, તે અન્ય દ્રવ્યમાં નથી સંક્રમતો, અન્યમાં અસંક્રાંત એવો તે દ્રવ્યને કેમ પરિણામાવે ?. ૧૦૩.
आत्मख्यातिटीका न च परभावः केनापि कर्तुं पार्येत -
यो यस्मिन् गुणे द्रव्ये सोन्यस्मिंस्तु न संक्रामति द्रव्ये ।
सोन्यदसंक्रांतः कथं तत्परिणामयति द्रव्यं ॥१०३॥ इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिंश्चिच्चिदात्मन्यचिदात्मनि वा द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्तस्मिन्नेव वर्तते न पुनः द्रव्यांतरं गुणांतरं वा संक्रामेत । द्रव्यांतरं गुणांतरं वाऽसंक्रामंश्च कथं त्वन्यं वस्तुविशेष परिणामयेत अतः परभावः केनापि न कर्तुं पार्येत ।।१०३।।
આત્મખ્યાતિટીકાર્ય અહીં નિશ્ચય કરી જે જેટલો કોઈ વસ્તુવિશેષ જે જેટલા કોઈ ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં વા ગણામાં સ્વરસથી જ અનાદિથી જ વૃત્ત (વર્તી રહેલો) છે. તે નિશ્ચયથી અચલિત વસ્તુસ્થિતિ સીમાના ભેદવાના અશક્યપણાને લીધે તેમાં જ વર્તે છે. પુનઃ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં સંક્રમે નહિ અને દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં અસંમતો તે અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ? એથી કરીને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી. ૧૦૩
आत्मभावना -
ન = પરમવ: ફ્રેના િતું ત - અને પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી - ધો - જે યસ્મિન ગુણે દ્રવ્ય - જે ગુણમાં દ્રવ્યમાં છે, ત તુ - તે તો નિશ્ચય કરીને અસ્મિન દ્રવ્ય - અન્ય દ્રવ્યમાં જ સંક્રાતિ - નથી સંક્રમ, સોડ સંક્રાંત: - અન્યમાં અસંક્રાંત એવો તે થે તત્ પરિમયતિ દ્રવ્ય - તે દ્રવ્યને કેમ પરિણમાવે. || રૂતિ ગાથા સાભાવના ||૧૦રૂ/. દ જિન યો યાવાન શ્ચિત્ વસ્તુવિશેષ - અહીં ખરેખર ! જે જેટલો કોઈ વસ્તુવિશેષ સ્મિનું વાવતિ મિશ્ચિત્ વિવાભન્વવિદ્યાત્મનિ વા દ્રવ્ય મુજે ૫ - જે જેટલા ચિદાત્મ વા અચિદાત્મ દ્રવ્યમાં અને ગુણમાં વરસત રવાનાલિત પર્વ વૃત્તઃ - સ્વરસથી જ - આપોઆપ જ અનાદિથી જ વૃત છે - વર્તી રહેલો છે, સ હતુ તભિન્નેવ વર્તત - તે નિશ્ચય કરીને તેમાં જ વર્તે છે. શાને લીધે ? તિતસ્ય વસ્તુસ્થિતિસીનો બેસુમશવત્વાન્ - અચલિત વસ્તુસ્થિતિ સીમાના - મર્યાદાના ભેદવાળા અશક્યપણાને લીધે. આમ તે તેમાં જ વર્તે છે, પણ ન પુન: દ્રવ્યાંતાં ગુiતાં વા સં%ામેત - પુનઃ દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં ન સંક્રામે દ્રવ્યાંતાં ગુid૬ વાગસંછાનં% - અને દ્રવ્યાંતરમાં વા ગુણાંતરમાં અસંક્રામતો - નહિ સંક્રામતો તે શું વન્ય વસ્તવિશેષ પરિણામત - અન્ય વસ્તુવિશેષને કેમ પરિણમાવે ? ગત: પરમાવઃ જેના ન તું પર્વેત - એથી પરભાવ કોઈથી પણ કરવો શક્ય નથી. | તિ “આત્મધ્યાતિ' ગાત્મભાવના //૦રૂા.
૬૧૧