________________
સમયસાર : આત્મખ્યાતિ
૩. (૧) પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન ગંધ ગુણપણાને લીધે,
(૨) પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અગંધગુણપણાને લીધે,
(૩) પરમાર્થથી પુદ્ગલદ્રવ્યના સ્વામિપણાના અભાવથી બેંદ્રિયના અવભ (ઓથ) વડે અગંધનને લીધે,
(૪)સ્વભાવથી ક્ષાયોપમિક ભાવોના અભાવથી ભારેંદ્રિયના અવલંબ વડે અગંધનને લીધે, (૫)સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલ ગંધ પરિણામાપક્ષપણે અગંધનને લીધે,
(૬) અને સકલ શેય-શાયકના તાદાત્મ્યના નિષેધ થકી ગંધ પરિચ્છેદ પરિણતપણામાં પણ સ્વયં ગંધ રૂપે અપરિણમનને લીધે, અગંધ. તથા -
૪. (૧) પુદ્ગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન સ્પર્શગુણપણાને લીધે,
(૨) પુદ્ગલ દ્રવ્યના ગુણોથી ભિન્નપણાએ કરીને સ્વયં અસ્પર્શ ગુણપણાને લીધે, (૩) પરમાર્થથી પુદ્ગલ દ્રવ્યના સ્વામિપણાના અભાવથી દ્રવ્યેદ્રિયના અવદંભ વડે અસ્પર્શનને લીધે,
(૪)સ્વભાવથી ક્ષાયોપશમિક ભાવોના અભાવથી ભારેંદ્રિયના અવલંબ વડે અસ્પર્શનને લીધે, (૫) સકલ સાધારણ એક સંવેદન પરિણામ-સ્વભાવપણા થકી કેવલ સ્પર્શવેદના
પરિણામાપન્નપણે અસ્પર્શનને લીધે,
(૬) અને સકલ શેય-શાયકના તાદાત્મ્યના નિષેધ થકી - સ્પર્શ પરિચ્છેદ પરિણતપણામાં પણ - સ્વયં સ્પર્શરૂપે અપરિણમનને લીધે, અસ્પર્શ. તથા -
૫. (૧) પુદ્દગલ દ્રવ્યથી અન્યપણાએ કરીને અવિદ્યમાન શબ્દ પર્યાયપણાને લીધે,
સ્વયમલિતતોસંવતનશૂન્યોપનાયમાનનિર્મતાનુભૂતિતવા - સ્વયં-પોતે અખિલ લોકના સંવલનથી શૂન્ય એવી ઉપજી રહેલી અત્યંત અસંસ્થાનપણાને લીધે નિર્મલ અનુભૂતિતાએ કરીને - અનુભવનપણાએ કરીને અત્યંતમસંસ્થાનત્વાચ
-
અનાકારપણાને લીધે, એમ ઉક્ત ચાર કારણને લીધે અનિર્દિષ્ટ સંસ્થાન છે. ૭. અવ્યવક્તઃ - અવ્યક્ત છે, વ્યક્ત-પ્રગટ નહિ એવો છે. શાને લીધે ? (૧) ષદ્દવ્યાભળતોળાવ્યાર્ વ્યવક્તાર્ અન્યત્વાત્ - ષદ્ભવ્યાત્મક. લોકથી - જ્ઞેય એવા વ્યક્તથી અન્યપણાને લીધે, (૨) હ્રાયવાવું માવાવું વ્યવસ્તાપ્ ગન્યાત્ - કષાયચક્રથી - ભાવક એવા વ્યક્તથી અન્યપણાને લીધે, (૩) વિજ્ઞામાન્યનિમન્નસમસ્તવ્યક્તિત્વાત્ - ચિત્ સામાન્યમાં નિમગ્ન સમસ્ત વ્યક્તિત્વને લીધે - વ્યક્તિપણાને લીધે, (૪) ક્ષળિત્તિમાત્રામાવાત્ - ક્ષણિક વ્યક્તિ-પ્રગટતા માત્રના અભાવને લીધે, (૫) વ્યવક્તાવ્યઋવિમિશ્રપ્રતિમાક્ષેવિ - અસ્પર્શપન્નાને લીધે, (૬) અને સ્વયમેવ हि बहिरंतः स्फुटमनभूयमानत्वेपि - સ્વયમેવ - આપોઆપ જ નિશ્ચયે કરીને બહારમાં અંતરમાં સ્ફુટ અનુભૂયમાનપણામાં પણ અનુભવાઈ રહેવાપણામાં પણ વ્યક્તોપેક્ષળેન પ્રદ્યોતમાનવા - વ્યક્તના ઉપેક્ષણથી પ્રદ્યોતમાનપણાને લીધે - પ્રકૃષ્ટપણે ઘોતમાનપણાને - પ્રકાશમાનપણાને લીધે, એમ ઉક્ત ષટ્કારણ કલાપને લીધે અવ્યક્ત છે.
.
૮. સત્તિાપ્રહણ: - અલિંગ ગ્રહણ છે. શાને લીધે ? એમ પૂર્વોક્ત પ્રકારે રસરૂપાંધસ્પર્શશધ્વસંસ્થાનવ્યવત્તામાવેપિ - રસ-રૂપ-ગંધ-સ્પર્શ - શબ્દ - સંસ્થાન - વ્યક્તત્વના અભાવમાં પણ, સ્વસંવેદ્દનવત્તેન નિત્યમાત્મપ્રત્યક્ષત્વે સતિ - સ્વ સંવેદનબલથી - આત્માનુભવ સામર્થ્યથી નિત્ય આત્મ પ્રત્યક્ષપણું સતે, અનુમેયમાત્રામાવાત્ - અનુમેય માત્રપણાના અભાવને લીધે - કેવલ અનુમાનથી જણાવા યોગ્ય પણાના અભાવને લીધે. આમ અષ્ટ પ્રકારનું નકારાત્મક (Negative) વ્યતિરેક લક્ષણ કહી, છેવટનું હકારાત્મક (Positive) અન્વય લક્ષણ કહ્યું -
૯. ચેતનાનુળદ્ય - અને ચેતનાગુણ - ચેતના ગુણવાળો છે. શાને લીધે ? સ્વયંમનુમૂયમાનેનચેતનાનુબેન નિત્વમેવ અંતઃ प्रकाशमानत्वात् - સ્વયં-આપોઆપ અનુભૂયમાન - અનુભવાઈ ૨હેલા ચેતના ગુણથી નિત્યમેવ-સદાય અંતઃ પ્રકાશમાનપણાને લીધે. કેવો છે આ ચેતનાગુણ ? (૧) સમસ્ત વિપ્રતિપત્તિપ્રમાથિના - સમસ્ત વિપ્રતિપત્તિનો - વિરુદ્ધ વિપરીત માન્યતાનો પ્રમાથી - પ્રકૃષ્ટપણે મથી નાંખનારો - પ્રલય કરનારો, (૨) વિવેચનનસમર્પિતસર્વસ્વન - વિવેચકજનને - વિવેક કરનાર જનને સર્વસ્વ સમર્પિત કર્યું છે જેણે એવો, વિવેકી લોકને આત્મતત્ત્વનું સર્વ ‘સ્વ’ - ધન
૩૮૪