________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૧
આત્મખ્યાતિ ટીકાર્થ વ્યવહાર નય સર્વ જ અભૂતાર્થ પણાને લીધે અભૂત અર્થ પ્રદ્યોતે (પ્રકાશે) છે. શુદ્ધનય એક જ ભૂતાર્થ પણાને લીધે ભૂત અર્થ પ્રદ્યોતે (પ્રકાશે) છે. તે આ પ્રકારે –
"वेदान्यशास्त्रविक्लेशं रसमध्यात्मशास्त्रवित् ।।
માણોનાનો િવરિ સંહારં તાઃ ” - શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસાર ૧. પાઠાંતર : મર્થ ને સ્થળે કચ્છ, ૨. પાઠાંતર નર્થ ને સ્થળે ૩૭ आत्म भावना -
ભૂતો વ્યવહારની નાનુર્તવ્ય તિ રે - વ્યવહાર નય ક્યા કારણથી અનુસર્તવ્ય નથી - અનુસરવો યોગ્ય નથી, તો કે - વ્યવહારોડમૂતાર્થ - વ્યવહાર “અભૂતાર્થ” - અસદૂભૂતાર્થ - અસત્યાર્થ અને મૂતા તિસ્તુ શુદ્ધનય: - ભૂતાર્થ' - સભૂતાર્થ શું? મૂતાર્થનશ્રિતઃ - ભૂતાર્થને આશ્રિત - આશ્રી રહેલો રવ7 - ખરેખર ! નિશ્ચય કરીને સી િવતિ નીવડ - જીવ સમ્યગુ દષ્ટિ હોય છે. ll૧૧ તિ માયા માત્મભાવના fl99 વ્યવહારનો દિ - વ્યવહાર નય ફુટપણે સર્વ ઈવ - સર્વ જ, સમૂતાઈવાન્ - “અભૂતાર્થપણાને લીધે’ - અસદુભૂતાર્થ પણાને લીધે, મૂતમર્થ પ્રદ્યોતતિ - “અભૂત' - અસભૂત અર્થ ‘પ્રદ્યોતે છે પ્રકાશે છે. શુદ્ધનય છ પૂતાર્થત્યાત્ પૂતમી પ્રદ્યોતથતિ : શુદ્ધનય એક જ ભૂતાર્થપણાને લીધે ભૂત અર્થ પ્રદ્યોતે છે. તથાદિ - તે જુઓ ! આ પ્રકારે - યથા - જેમ - પ્રવતપંસંવતન - તિરોહિત સદગૈાર્થમાવસ્ય પસૌનુમવિતા: પુરુષા: - પ્રબલ-પંકના - કાદવના “સંવલનથી - સંમિશ્રણથી – ઓતપ્રોત ગાઢ સંમિલનથી “તિરોહિત’ - તિરોભૂત થયેલો - ઢંકાઈ ગયેલો છે “સહજ’ - સ્વભાવભૂત અચ્છ નિર્મલ શુદ્ધ જલ રૂપ “એક - અદ્વિતીય - અદ્વૈત “અર્થભાવ' - પદાર્થ ભાવ - વસ્તુભાવ જેનો એવા પયના - જલના અનુભવિતા' - અનુભવનારા – પાન કરનારા પુરુષો, વંપરસોર્તિમજૂર્વતો - પંક-પયનો - કાદવનો ને પાણીનો “વિવેક' - વિવેચન - ભેદ - જૂદાપણું નહિ કરતાં, વદવોનાર્થવ તદ્દનુવંતિ - બહુઓ - ઘણાઓ “અનર્થ જ' - અર્થ રૂપ નહિં પીતાં અસ્વચ્છ મેલું ગંદુ ડોળાયેલું અનર્થ રૂપ જ પાણી પીએ છે. પણ - વિ7 - કોઈ તો અર્થવ તદ્દનુમવંતિ - “અર્થ જ’ - જેવું મૂલ અચ્છ શુદ્ધ વસ્તુરૂપ જલે છે તેવું અર્થ રૂપ જ તે જલ અનુભવે છે, ચોખ્ખું પાણી જ પીએ છે. શાને લીધે ? સ્વપુરુષારવિવિતસદશ્નાર્થમાવવાન્ - “સ્વ પુરુષકારથી' - પોતાના પુરુષાર્થથી “આવિર્ભાવિત’ આવિર્ભાવ કરાયેલ - પ્રગટ કરાયેલ ‘સહજ’ - સ્વભાવભૂત એક અર્થભાવત્વ પણાને લીધે. એમ શાથી કરીને કર્યું ? સ્વર વિકીર્તનિપાતમત્રોવનનિતપંચસો વિકતયા - “સ્વ કર વિકીર્ણ - પોતાના હાથે વેરેલ “કતકના' - નિર્મલી ચૂર્ણના “નિપાત માત્રથી' - નાંખવા માત્રથી “ઉપજનિત’ - ઉપજાવાયેલી પંકજલની - કાદવને પાણીની “વિવેકતાએ' - વિવેચનતાએ કરીને, પૃથક્તા-ભિન્નતાએ કરીને. તથા - તેમ - પ્રવતર્મસંવતનતિરોહિતસદગૈજ્ઞામાવસ્યાત્મનોઝનુમવિતર: પુરુષ : - “પ્રબલ - પ્રકૃષ્ટ બળવાન કમેના “સંવલનથી' - સંમિશ્રણથી - ઓતપ્રોત એકક્ષેત્રાવગાહ રૂપ ગાઢ સંમિલનથી “તિરોહિત’ - તિરોભૂત થયેલ - ઢંકાઈ ગયેલો છે ‘સહજ’ - સ્વભાવભૂત શુદ્ધ “એક' - અદ્વિતીય - અદ્વૈત શાયક ભાવ જેનો એવા આત્માના અનુભવિતા' - અનુભવનારા પુરુષો, માત્મવિશ્વવિવેછમબુર્વતો - આત્માને કર્મનો “વિવેક' - વિવેચન - ભેદ જુદાપણું નહિં કરતાં, વ્યવહારવિમોહિત હૃદય: - વ્યવહારથી “વિમોહિત' - વિશેષે કરીને મોહ પામેલ - વિમૂઢ બનેલ હૃદયવાળાઓ, પ્રદ્યોતમાનમાવવૈશ્વરૂણં તમનુવંતિ - “પ્રદ્યોતમાન' “પ્ર' પ્રકૃષ્ટપણે “ધોતમાન” - પ્રકાશમાન છે ભાવવૈશ્વરૂપ્ય' - ભાવોનું વિશ્વરૂપપણું જ્યાં એવો તે આત્મા અનુભવે છે. પણ - મૂતાઈર્શનg - “ભૂતાર્થદર્શીઓ' તો - સભૂતાર્થ – સત્યાર્થ દેખનારાઓ તો ઘોતમાનૈવજ્ઞાન્ ભવં તમનુવંતિ - “પ્રદ્યોતમાન' - પ્રકૃષ્ટપણે વોતમાન” - પ્રકાશમાન છે “એક - અદ્વિતીય - અદ્વૈત શાયક ભાવ જ્યાં એવો “તે' - આત્મા અનુભવે છે. શાને લીધે ? સ્વપુરુષારવિષિવિત સનૈજ્ઞાસ્વિભાવવત્ :
સ્વપુરુષક્રાથી પતાના - આત્માના પુરુષાર્થથી “આવિર્ભાવિત’ આવિર્ભાવ કરાયેલ - પ્રગટ કરાયેલ “સહજ’ - સ્વભાવભૂત એક - અદ્વૈત જ્ઞાયક સ્વભાવપણાને લીધે - એમ શાથી કરીને કર્યું ? વમતિનિતિતા શુદ્ધનયાનુયોધમત્રોવનનિતાત્મવિતા “સ્વમતિથી' - સ્વપ્રજ્ઞાથી - પોતાની બુદ્ધિથી “નિપાતિત' - નાંખેલ - નિક્ષેપ કરેલ “શુદ્ધનયના' - ભૂતાર્થ નયના “અનુબોધ માત્રથી' - જ્ઞાનીઓએ પ્રદર્શિત કરેલા બોધને “અનુ’ - અનુસાર - અનુકૂળ “બોધ' - યથાર્થ સમજણ માત્રથી “ઉપજનિત’ - ઉપજાવાયેલી આત્મ-કર્મની “વિવેકતાએ - વિવેચનતાએ કરીને, પૃથક્તાએ-ભિન્નતાએ કરીને. તત્ર - તેથી અત્રે, જે મૂતાઈશ્રયંતિ - જેઓ “ભૂતાઈને' - સબૂતાઈને - સત્યાર્થીને આઠે છે - ભજે છે, ત વ
૧૧૯