________________
સમયસાર : આત્મખ્યાતિ “જીવ નવિ પુગલી નૈવ પુગલ કદા, પુગ્ગલાધાર નવિ તાસ રંગી; પર તણો ઈશ નહિ અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે ન કદા પરસંગી.. અહો સુમતિ જિન.”
- શ્રી દેવચંદ્રજી આમ સર્વ સમયનું પ્રત્યેકનું એકત્વ તો ઉપરોક્ત રીતે સુપ્રતિષ્ઠિત છે અને તે જ સુંદર છે, તો પછી જીવ સમયનું આવું દ્વિવિધપણું ક્યાંથી ઘટે? માટે વિસંવાદિની બંધકથાથી ઉપજતું દ્વિવિધપણું કાંઈ સુંદર દેખાતું નથી, એથી સમયનું એકત્વ અવસ્થિત રહે છે – શતઃ સમયચૈવત્વમેવાવતિને ' ,
૩૪