________________
પૂર્વરંગ સમયસાર કળશ-૨૦ અપતિત છે - “Uતીયા તિત', એકપણાથી જે પતિત નથી - પડેલ નથી, એવી આ ઉદય પામી
રહેલી સ્વચ્છ – “કલ્ચ્છ ૭મું - નિર્મલ-શુદ્ધ આત્મજ્યોતિ - “ભિખ્યોતિ' આ અને . શતા શિલાછી અમે સતત-નિરંતર અનુભવીએ છીએ - “સતત મનમવાનો અને તે કેવી આત્મજ્યોતિ અમે સતત અનુભવીએ છીએ ? ‘અનંતર્વતન્યવિહં - અનંત ચૈતન્ય ચિહ્નવંતી એવી, અનુભવીએ છીએ દ્રવ્યથી - ક્ષેત્રથી - કાળથી - ભાવથી જેનો અંત નથી એવું અનંત
ચૈતન્ય-ચેતનપણું એજ જેનું ચિહ્ન ઓળખવાનું ખાસ વિશિષ્ટ લક્ષણ છે એવી. એવી આ આત્મજ્યોતિ અનુભવવાનું કારણ શું છે ? કારણકે - “વતુ ન હતુ સ્માઃ ચા. સાધ્યસિદ્ધિ:' - ખરેખર ! ખરેખર ! અન્યથા - બીજા કોઈ પણ પ્રકારે સાધ્ય એવા આત્માની સિદ્ધિ આત્મસિદ્ધિ નથી, કેવલ નિર્મલ શુદ્ધ આત્માનુભવથી જ આત્મસિદ્ધિ છે, આ ત્રણે કાળમાં ન ફરે એવો અખંડ નિશ્ચય સિદ્ધાંત છે, અને “ર વસ્તુ ન ઉત્ત’ - “ખરેખર ! ખરેખર !' એમ “વીસાથી' - બે વાર ઉચ્ચારણથી આ અખંડ નિશ્ચય સિદ્ધાંત અંગેનો પોતાનો તીવ્ર સંવેગમય - પરમ આત્મસંવેદનરૂપ ભાવાવેશમય આત્મનિશ્ચય અત્રે દિવ્ય દૃષ્ટા આત્મા અમૃતચંદ્રજીએ આ દિવ્ય સુવર્ણ કળશનાદથી પોકારીને જાહેર કર્યો છે.
સુદ્ધ સુવૃંદ અફંદ અમંદ આનંદકો કંદ સદા સુખધારી, ઐસો અનોપમ આતમજ્ઞાન સુધાધર કુંડ મૈ જીલે અપારી; અનાદિ અજ્ઞાન કે ભમ લગ્યો યહ કર્મ કલંકકો મૈલ પખારી, સંત લહે નિરવાન કો થાનક દર્શન જ્ઞાન ચરિત્રસૈ ભારી.”
- શ્રી દેવચંદ્રજી કૃત દ્રવ્યપ્રકાશ ૩-૬૧ આજે સમસ્ત ઉપરમાં વિસ્તારથી વિવરી દેખાડ્યું તે પરથી ફલિત થાય છે કે, શુદ્ધ
આત્મતત્ત્વ એ જ અભેદ રત્નત્રયીરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે અને કથંચિ ત્રિલક્ષણ છતાં દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્મધર્મરૂપ - આત્મગુણપર્યાયરૂપ ભેદરત્નત્રયી એકરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પણ આત્માથી અભિન્ન હોઈ તે આત્મારૂપ નિશ્ચય મોક્ષમાર્ગના જ એ જ શ્રામય શોપયોગ અંગભૂત છે. આમ નિશ્ચય મોક્ષમાર્ગરૂપ શુદ્ધ આત્મતત્ત્વનું કથંચિતું -
કોઈ અપેક્ષાએ દર્શન-શાનચારિત્ર એ આત્મધર્મની - આત્મગુણપર્યાયની ભેદવિવક્ષા કરતાં ત્રણપણું છે, છતાં એક આત્મદ્રવ્યપણાની અપેક્ષાએ તે એક જ્ઞાયકભાવરૂપ એકપણાથી પડ્યું નથી – શ્રુત થયું નથી, એકપણું તો કાયમ જ છે, અર્થાત્ દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ત્રણપણું પણ એક ગ્લાયક સ્વભાવી આત્માથી અભેદ છે, એટલે આ આત્મારૂપ એકરૂપ નિશ્ચય - મોક્ષમાર્ગ કથંચિત ત્રિરૂપ (ત્રિલક્ષણ) છતાં એકતા સાથે સંલગ્ન છે (linked, tied up). દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે યુગપ-એકીસાથે પ્રાપ્ત થઈ અભેદ આત્મપરિણામને પામી જ્યારે તેવું ઐકશ્ય થાય એ જ શ્રામય અથવા શુદ્ધોપયોગ અથવા નિશ્ચય મોક્ષમાર્ગ છે અને એ જ, “એ ત્રણે અભેદ પરિણામથી રે. જ્યારે વર્તે તે આત્મારૂપ” ત્યારે તે મારગ જિનનો પામિયો રે', “કિંવા પામ્યો તે નિજસ્વરૂપ' - એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ અપૂર્વ આત્મભાવોલ્લાસથી સંગીત કરેલો જિનનો મૂળ માર્ગ છે. -
આ અંગે - આગમજ્ઞાન તત્ત્વાર્થ શ્રદ્ધાન અને સંયતપણાનું યૌગપદ્ય (વ્યવહાર મોક્ષમાર્ગ) અને આત્મજ્ઞાનનું યૌગપદ્ય (એક સાથ હોવાપણું) જ્યાં સિદ્ધ છે એવા સંતપણાનું - ઐકાગ્ય લક્ષણ શ્રામાય' જેનું બીજું નામ છે તેનું - મોક્ષમાર્ગપણે સમર્થન કરતાં “પ્રવચનસાર'ના ચારિત્ર અધિકારની*
"दंसणणाणचरित्तेसु तीसु जुगवं समुठ्ठिदो जो दु । થયા તોત્તિ મતો સામvoi તસ રિપુogi ||” - શ્રી કુંદકુંદાચાર્યજી કૃત “પ્રવચનસાર’ ગા. ૪૨
૨૧૭