________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્થ
કારણકે
જીવ પરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતું એવું
પુદ્ગલદ્રવ્ય
સ્વયં અંતર્ વ્યાપક થઈ
પરદ્રવ્યના પરિણામને ફલશને મૃત્તિકાની જેમ આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
નથી તેને ગ્રહતું, નથી તથાપ્રકારે પરિણમતું અને નથી તથાપ્રકારે ઉપજતું, પરંતુ
પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણ સ્વભાવ કર્મને
સ્વયં અંતર્ વ્યાપક થઈ, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
તેથી કરીને - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ્ય લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ કર્મ નહિ કરતા, (અને) જીવ પરિણામને સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા, એવા પુદ્ગલ દ્રવ્યનો જીવની સાથે કર્તા કર્મભાવ નથી. ૭૯
જીવ પરિણામ આદિને નહિ જાણતા પુદ્ગલદ્રવ્યનો જીવ સાથે કર્મભાવ નથી
તેને જ ગ્રહે છે, તથાપ્રકારે જ પરિણમે છે અને તથાપ્રકારે જ ઉપજે છે.
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
‘‘શ્રી જિનનો એવો અભિપ્રાય છે કે પ્રત્યેક દ્રવ્ય અનંત પર્યાયવાળું છે - જીવને અનંતા પર્યાય છે. પરમાણુને પણ અનંતા પર્યાય છે. જીવ ચેતન હોવાથી તેના પર્યાય પણ ચેતન છે અને પરમાણુ અચેતન હોવાથી તેના પર્યાય પણ અચેતન છે. જીવના પર્યાય અચેતન નથી અને પરમાણુના પર્યાય સચેતન નથી, એવો શ્રી જિને નિશ્ચય કર્યો છે અને તેમજ યોગ્ય છે, કેમકે પ્રત્યક્ષ પદાર્થનું સ્વરૂપ પણ વિચારતા તેવું ભાસે છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૮૮
અહો શ્રી સુમતિ જિન ! શુદ્ધતા તાહરી સ્વગુણપર્યાય રામી.'' - શ્રી દેવચંદ્રજી
પુદ્ગલકર્મને, સ્વપરિણામને અને પુદ્ગલ કર્મફલને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તા કર્મભાવ નથી એમ ઉ૫૨માં ત્રિભંગીથી સિદ્ધાંત નિશ્ચિત કર્યો. ત્યારે જીવ પરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા એવા પુદ્ગલદ્રવ્યનો જીવની સાથે કર્તૃકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો ? એ ચતુર્થ ભંગનો અત્ર પણ ગમિક સૂત્રનિબદ્ધ ગાથામાં ઉત્તર આપ્યો છે અને તેનું ઊંડુ તત્ત્વજ્ઞાન આત્મખ્યાતિકર્તા પરમર્ષિએ પરિસ્ફુટપણે પ્રકાશ્યું છે : પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના પરિણામને નથી ગ્રહતું, નથી પરિણમતું, નથી ઉપજતું. કેવું છે પુદ્ગલદ્રવ્ય ? જીવ પરિણામને, સ્વપરિણામને અને સ્વપરિણામફલને ન જાણતું એવું, કેવી રીતે નથી ગ્રહતું ઈ. ? સ્વયં-પોતે અંતર્ધ્યાપક થઈ મૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, સ્વયમંતવ્યાપ મૂત્વામિધ્યાંતેવુ વ્યાય, અર્થાત્ કૃત્તિકા જેમ કળશને આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે તેમ આ પુદ્ગલદ્રવ્ય પરદ્રવ્યના પરિણામને
પરિણમતું, નથી તથાપ્રકારે ઉપજતું, કિંતુ - પરંતુ પ્રાપ્ય વિાર્યાં નિર્વર્ત્ય ૬ બાબતક્ષણં - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ય એવું વ્યાપ્ય લક્ષણવાળા સ્વમાવું ર્મ - સ્વભાવ કર્મને સ્વયમંતવ્યાપરું ભૂત્વા - સ્વયં અંતર વ્યાપક થઈ, ગાવિમધ્યાંતેવુ વ્યાપ - આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તમેવ સ્મૃતિ તથૈવ નિતિ તથૈયોત્વઘતે ૬ - તેને જ ગ્રહે છે, તથાપ્રકારે જ પરિણમે છે અને તથાપ્રકારે જ ઉપજે છે. તત: - તેથી કરીને પ્રાપ્ય વિદ્યાર્ય નિર્વર્ત ૬ વ્યાપતક્ષનું વદ્રવ્યપરિખામ ર્માળુર્વાળસ્વ - પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવા વ્યાપ્ય લક્ષણવાળા પરદ્રવ્ય પરિણામ કર્મને નહિ કરતા, (અને) નીવપરિનામ સ્વપરિનામ સ્વપરિખામાં વાનાનત: - જીવપરિણામને સ્વપરિણામને અને સ્વપરિણામફલને નહિ જાણતા એવા પુાતદ્રવ્યસ્ય - પુદ્ગલદ્રવ્યનો નીવેન સહન Éમાવઃ - જીવની સાથે કર્તાકર્મભાવ નથી. || તિ
‘આત્મજ્ઞાતિ' ગાભમાવના ||૭||
૫૦૮