________________
સમયસાર : આત્મખ્યાતિ
जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोहंपि । अण्णाणी तावदु सो कोधादिसु वट्टदे जीवो ॥६९॥ कोधादिसु वटुंतस्स तस्स कम्मस्स संचओ होदी ।
जीवस्सेवं बंधो भणिदो खलु सबदरसीहिं ॥७०॥ युग्मं ॥ અનંત વીરજ “જિનરાજનો” અથવા “શિવસુખ કારણ ઉપદિશી' - એ રાગ.
સઝાય આત્મા-આસ્રવ એ બેયનો, જ્યાં લગી વિશેષ ન જાણંત રે; ત્યાં લગી અજ્ઞાની જીવ તે, ક્રોધાદિમાં વર્તત રે... અજ્ઞાનથી કર્તા આતમા, જ્ઞાને અકર્તા જાણ રે... ૬૯ ક્રોધાદિમાં વર્તતા તેહને, સંચય કર્મનો હોય રે;
*બંધ એમ જીવનો નિશ્ચયે, સર્વદર્શી ભાખ્યો સો રે... અજ્ઞાનથી કર્તા. ૭૦ ગાથાર્થ - જ્યાં લગી આત્મા અને આસ્રવ એ બન્નેનો વિશેષ અંતર - તફાવત નથી જાણતો, ત્યાં લગી અજ્ઞાની તે જીવ ક્રોધાદ્રિમાં વર્તે છે. ૬૯
અને ક્રોધાદિમાં વર્તતાં તેને કર્મનો સંચય હોય છે, એમ જીવનો બંધ નિશ્ચય કરીને સર્વદર્શીઓથી કહેવામાં આવ્યો છે. ૭૦- ૫
- માત્મધ્યાતિ રીવા – यावन्न वेत्ति विशेषांतरं त्वात्मानवयोद्ध्योरपि । અજ્ઞાની તાવિત્ત શોધરિપુ વતિ નીવઃ III क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः संचयो भवति । जीवस्यैवं बंधो भणितः खलु सर्वदर्शिभिः ॥७०॥
आत्मभावना -
થાવત્ - જ્યાં લગી સાભાવયોર્કયોરપિ - આત્મા અને આસ્રવ એ બન્નેનો વિશેષાંતરે તુ - નિશ્ચય કરીને વિશેષાંતર - તફાવત નત્તિ • નથી જાણતો, તાવત્સ અજ્ઞાની નીવઃ - ત્યાં લગી તે અજ્ઞાની જીવ દ્રોધારિતુ વર્તતે - ક્રોધાદિમાં વર્તે છે. જોધાવ૬ વર્તમાનચ તસ્ય - ક્રોધાદિમાં વર્તમાન તેને ર્મા: સંવયો મવતિ - કર્મનો સંચય હોય છે, પર્વ નીવર્ચ વંધ: - એમ જીવનો બંધ સર્વશિમિ: વસ્તુ મળત: - સર્વદર્શિઓથી નિશ્ચય કરીને કહેવામાં આવ્યો છે. | તિ ગયા ભિમાવના ૬૭-૭૦. કથા માત્મા - જેમ આ આત્મા, તાત્યસિદ્ધસંવંધવ રામજ્ઞાનયો: - જેનો સંબંધ તાદાસ્પથી સિદ્ધ છે એવા આત્મા અને જ્ઞાનનો વિશેષાત્ - અવિશેષને લીધે મેમૂ વચન - ભેદ નહિ દેખતો, વિશંકમાત્મતથા જ્ઞાને વર્તત - અવિશંકપણે આત્મતાથી જ્ઞાનમાં વર્તે છે, તત્ર વર્તમાન - અને ત્યાં વર્તમાન - વર્તતો, જ્ઞાનશિયા: સ્વભાવમૂતત્વેનાપ્રતિષિદ્ધવ - જ્ઞાનક્રિયાના સ્વભાવભૂતપણાએ કરીને અપ્રતિષદ્ધપણાને લીધે, નાનાતિ - જાણે છે. તથા • તેમ સંયોગસિદ્ધસંવંઘયોરીભોઘાવો- જેનો સંબંધ સંયોગથી સિદ્ધ છે એવા પણ આત્મા અને ક્રોધાદિ આમ્રવનો, સ્વયમજ્ઞાનેન વિશેષમનાનન્ - સ્વયં - પોતે અજ્ઞાનથી વિશેષ નહિ જાણતો યાવત્ મેટું ન પરણ્યતિ - જ્યાં લગી ભેદ નથી દેખતો, તાવરગંજમાતા શોધવી વર્જતે - ત્યાં લગી અશંકપણે આત્મતાથી ક્રોધાદિમાં વર્તે છે, તત્ર વર્તમાનશ્ચ - અને ત્યાં વર્તમાન - વર્તતો શોધતિક્રિયા પરમાવમૂતભાતવિદ્ધપિ - ક્રોધાદિ ક્રિયાઓનું પરભાવભૂતપણાને લીધે - પ્રતિષિદ્ધપણું છતાં ભાવમૂતત્વય્યાસ - સ્વભાવભૂતપણાના અધ્યાસને લીધે સુગ્ગતિ રજૂતે મુલ્હતિ વેતિ - ક્રોધ કરે
૪૫૪