________________
કક્નકર્મ પ્રરૂપક દ્વિતીય અંક સમયસાર ગાથા-૯૧
આત્મખ્યાતિ ટીકાર્ય આત્મા જ સ્કુટપણે આત્માથી તથા પરિણમનથી નિશ્ચયે કરીને જે ભાવ કરે છે, તેનો આ કર્તા હોય - સાધકની જેમ; તે નિમિત્ત સતે, પુદ્ગલ દ્રવ્ય કર્મપણે સ્વયમેવ પરિણમે છે. તે આ પ્રકારે - જેમ સાધક
તેમ આ અજ્ઞાનને લીધે આત્મા તથાવિધ ધ્યાન ભાવે
મિથ્યાદર્શનાદિ ભાવે આત્માથી પરિણમી રહેલો
આત્માથી પરિણમી રહેલો ધ્યાનનો કર્તા હોય,
મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા હોય, અને તે ધ્યાન ભાવ
અને તે મિથ્યાદર્શનાદિ ભાવ સકલ સાધ્યભાવની અનુકૂળતાએ કરીને સ્વાનુભૂલતાએ કરીને નિમિત્ત માત્રીભૂત સતે,
નિમિત્ત માત્રીભૂત સતે, સાધક કર્તા વિના જ,
આત્માકર્તા વિના જ, સ્વયમેવ વિષOાતિઓ બાધાય છે,
પુદ્ગલ દ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્ત્રીઓ વિડંબાય છે, બંધો ધ્વસાય છે :
સ્વયમેવ પરિણમે છે. ૯૧ “અમૃત જ્યોતિ' મહાભાષ્ય જીવ વિભાવપરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે અને સ્વભાવ પરિણામમાં વર્તે તે વખતે કર્મ બાંધે નહિ.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩ ઉપદેશછાયા “પર વિભાવ અનુગત ચેતનથી, કર્મે તે અવરાય.” - શ્રી દેવચંદ્રજી
ઉપરમાં આત્માનું મિથ્યાદર્શનાદિ ત્રિવિધ પરિણામ વિકારનું કર્તાપણું કેમ હોય છે તે તત્ત્વ વૈજ્ઞાનિક રીતે કહ્યું; આ કર્તાપણું સતે કર્મ વર્ગણાયોગ્ય પુદ્ગલ દ્રવ્ય “સ્વત એવ' - આપોઆપ જ કર્મપણે પરિણમે છે, એમ અત્ર આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે અને તે ભગવતી “આત્મખ્યાતિ'માં સાધકના દૃષ્ટાંતથી બિંબ–પ્રતિબિંબ ભાવે સાંગોપાંગ વિવરી દેખાડી પરમષિ અમૃતચંદ્રાચાર્યજીએ ઓર સમર્થિત કર્યું છેઃ આત્મા ફુટપણે “ગાત્મના' - આત્માથી - પોતાથી તથા પરિણમનથી - “તથા રિણમન' - તથા પ્રકારે - તેવા પ્રકારે પરિણમનથી જે ભાવ નિશ્ચય કરીને કરે છે તેનો આ કર્તા હોય. કોની જેમ ? સાધકની જેમ. અને તે નિમિત્ત સતે - હોતાં પુદગલ દ્રવ્ય કર્મપણે ? આપોઆપ પરિણમે છે. તે આ પ્રકારે - જેમ સાધક ખરેખર ! તથાવિધિ - તથા પ્રકારના ધ્યાનભાવે આત્માથી પરિણામી રહેલો ધ્યાનનો કર્તા હોય; અને તે ધ્યાનભાવ સકલ સાધ્યભાવની અનુકુળતાથી નિમિત્ત માત્રીભૂત સતે - “નિમિત્તાત્રીમૂતે સતિ' - માત્ર-કેવલ નિમિત્ત રૂપ હોતાં, સાધક કર્તા વિના જ -
અનુકૂલતાએ કરી નિમિત્ત માત્ર રૂપ થયેલ સતે, ધક્કે સ્તનંતપ - સાધક કર્તા સિવાય પણ, સ્વયમેવ - સ્વયમેવ, સ્વયં જ, આપોઆપ જ વધ્યતે વિષOાતો - વિષધ્યાતિઓ - ઝેરના ફેલાવા બાધિત થાય છે, વિહેંચંતે વોષિતો - પોષિતો-સ્ત્રીઓ વિડબિત થાય છે, áઅંતે વંધા: - બંધો ધ્વસાય છે, નાશ પામે છે. તથા • તેમ, આ દાણતિક - લયમાત્મા - આ આત્મા, અજ્ઞાનાત્ - અજ્ઞાનને લીધે, મિથ્થાનાવિવેનાના રણમાનો - મિથ્યાદર્શનાદિ ભાવે આત્માથી પરિણમી રહેલો નિદર્શનારિબાવચ વાર્તા ચાલૂ - મિથ્યાદર્શનાદિ ભાવનો કર્તા હોય; તfહ્મસુ મિર્શનાવી ભાવે - અને તે મિથ્યાદર્શનાદિ ભાવ થાનુબૂનિતથી નિમિત્તાત્રીમૂત્તે સતિ - સ્વઅનુકૂળતાએ કરી નિમિત્ત માત્ર રૂપ થયેલ સતે, માતાનું સ્તરમન્તરેTI - આત્મા કર્તા સિવાય પણ, Iકડ્યું - પુદ્ગલ દ્રવ્ય મોહનીયાટિ વેન - મોહનીય આદિ કર્મપણે સ્વયમેવ - સ્વયમેવ - સ્વયં જ - આપોઆપ જ રિઝમતે - પરિણમે છે. // તિ “આત્મતિ ' નામાવના Irell
૫૫૯