________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય જેમ ફુટપણે સ્વેચ્છ
તેમ ફુટપણે લોક પણ ‘સ્વતિ’ એમ કહેવામાં આવ્યું,
“આત્મા” એમ કહેવામાં આવ્યું, તથાવિધ વાચ્ય-વાચક સંબંધના
યથાવસ્થિત આત્મસ્વરૂપના અવબોધથી (સમજણથી) બહિષ્કૃતપણાને લીધે પરિજ્ઞાનથી બહિષ્કતપણાને લીધે કંઈ પણ નહિ સમજતો સતો,
કંઈ પણ નહીં સમજતો સતો, મેષની જેમ અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ
મેષની જેમ અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ જોઈ જ રહે છે,
(મટકું માર્યા વિના ફાડેલી આંખે) જોઈ જ
રહે છે, પણ જ્યારે તે જ
પણ જ્યારે તે જ તે અને આ ભાષાના સંબંધનો
વ્યવહાર-પરમાર્થ પંથમાં એક અર્થ જાણનાર
સમ્યગુ બોધ-મહારથ પ્રસ્થાપિત કર્યો છે બીજથી કે તેનાથી જ
એવા બીજ રથીથી અથવા તેનાથી જ પ્લેચ્છ ભાષા લઈને
વ્યવહારપથ આશ્રીને સ્વસ્તિ' પદનું -
દર્શન-જ્ઞાન-ચારિત્રને અતે છે - પરિણમે છે
તે “આત્મા' “આપનો અવિનાશ હો !'
એવું “આત્મ’પદનું એવું અભિધેય (વાચ્યાર્થ) સમજાવાય છે, અભિધેય સમજાવાય છે, ત્યારે ઉદય પામતા અમંદ આનંદમય અશ્રુજલથી ત્યારે ઉદય પામતા અમંદ આનંદથી જેનું લોચન પાત્ર ઝળઝળી રહ્યું છે.
જેને અંતરમાં સુંદર બંધુર બોધતરંગ ઉલ્લસે છે એવો તે સદ્ય જ સમજી જ જાય છે :
એવો તે સદ્ય જ સમજી જ જાય છે.
કહેવામાં આવ્યું, ન િિ િતિષમાન - કિંચિત પણ - કંઈ પણ નહીં પ્રતિપન્ન કરતો - નહીં ગ્રહણ કરતો - નહીં સમજતો, પ્રેક્ષત વ - Dલે જ છે, જેઈજ રહે છે. કેવી રીતે ? કોની જેમ ? મેષ વનિમેષોનેજિતરફ, - મેષ-મેંઢા જેમ “અનિમેષ ઉન્મેષિત ચક્ષુએ' - ‘અનિમેષ' - નિમેષ વિના - મટકું માર્યા વિના ‘ઉન્મેષિત' ફાડેલી આંખે. શાને લીધે નથી પ્રતિપન્ન કરતો ? તથવિધવાવાવસંવંધ વદિતત્વા - “તથાવિધ' - તથા પ્રકારના વા-વાચક' - અભિધેય - અભિધાય સંબંધથી બહિસ્કૃતપણાને લીધે. યા તુ . પણ જ્યારે, સ વ - તે જ, મ્યુચ્છ જ “સ્વસ્તિ વિનાશ અવતો ભવતુ રૂલ્યધેયં પ્રતિપાદ્યતે - “સ્વસ્તિ' પદનું “આપનો અવિનાશ હો !” એમ અભિધેય - વાચ્યાર્થ પ્રતિપાદાય છે - સમાવાય છે, કોનાથી? કેવી રીતે ? ફ્લેખાષાસંવંધેજાઈનાન્ટેન તેનૈવ વા - તેની અને આની ભાષાના સંબંધના એક અર્થને જાણનારા અન્યથી વા તેનાથી જ - તે “વસ્તિ' કહેનારથી જ તૈચ્છમાં સમુદાય - મ્લેચ્છ ભાષાને લઈને, ત્યારે શું? તા સધ gવ તતિપત વ - ત્યારે “સઘજ’ - તરત જ - તત્પણ - શીઘ જ તે “પ્રતિપન્ન કરે જ છે - ગ્રહણ કરે જ છે, સમજે જ છે. કેવો સતો સમજે છે ? ૩ઘરમંતાનંતમયાશ્રુનતજ્ઞતન્વેનગ્રોવનપાત્ર: - ઉદય પામતા અમંદ આનંદમય અશ્રુજલથી જેનું લોચન પાત્ર - ચક્ષુ રૂપ ભાજન ઝળહળી રહ્યું છે એવો સતો, અર્થાતુ તેની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાય છે ને તેથી ઝળઝળીઓ આવે છે. તથા છિત તોછોકરિ - તેમ ફુટપણે લોક પણ “માત્મા’ તિહિતે સતિ - “આત્મા” એમ “અભિહિત અવે- કહેવામાં આવ્યું, વિનિરિ પ્રતિપમાન: pક્ષત gવ કિંચિત પણ - કંઈ પણ “નહિ પ્રતિપન્ન કરતો' - નહિ ગ્રહણ કરતો - નહીં સમજતો “પ્રેક્ષે જ છે' જોઈ જ રહે છે. કેવી રીતે? કોની જેમ ? વનિમેષોનેશિતવમુઃ - મેષ-મેંઢા જેમ “અનિમેષ ઉન્મેષિત ચલુએ' - અનિમેષ - નિમેષ વિના - મટકું માર્યા વિના “ઉન્મેષિત' - ફાડેલી આંખે. શાને લીધે નથી પ્રતિપન્ન કરતો? યથાવસ્થતામસ્વરૂપ જ્ઞાનવૃદિdવાત - યથાવસ્થિત - જેમ છે તેમ અવસ્થિત આત્મસ્વરૂપના “પરિશાનથી' - સર્વથા શાનથી બહિસ્કૃતપણાને લીધે. યા તુ - પણ જ્યારે સ વ - તે જ આત્મ અજ્ઞાન લોક, ડર્શનજ્ઞાનવારિત્રાખ્યતીત્યાત્યાત્મપસ્યાઘેલું પ્રતિપાદ્યતે - દર્શન-જ્ઞાન-ચારિત્રને “અતે છે -
૧૦૬