________________
સમયસાર : આત્મખ્યાતિ
જેમ વિચિત્ર વ્યંજનોના સંયોગથી ઉપજેલા તેમ વિચિત્ર જોયઆકારના સંમિશ્રિતપણાથી ઉપજેલ સામાન્યના તિરોભાવથી અને વિશેષના આવિર્ભાવથી સામાન્યના તિરોભાવથી અને વિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું લવણ
અનુભવાઈ રહેલું જ્ઞાન અબુદ્ધ વ્યંજનલુબ્ધોને સ્વાદમાં આવે છે, અબુદ્ધ જોયલોને સ્વાદમાં આવે પણ અન્ય સંયોગની શૂન્યતાથી ઉપજેલા પણ અન્ય સંયોગની શૂન્યતાથી ઉપજેલા સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી સામાન્યના આવિર્ભાવથી અને વિશેષના તિરોભાવથી સ્વાદમાં આવતું નથી,
સ્વાદમાં આવતું નથી, અને જેવિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું લવણ છે, અને જેવિશેષના આવિર્ભાવથી અનુભવાઈ રહેલું જ્ઞાન છે, તેજ સામાન્યના આવિર્ભાવથી પણ :
તેજ સામાન્યના આવિર્ભાવથી પણ (અનુભવાતું લવણ છે) :
અલુબ્ધ બુદ્ધોને (અનુભવાતું જ્ઞાન છે)
પણ અલુબ્ધ બુદ્ધોને તો - જેમ સૈધવ ખિલ્ય (મીઠાનો ગાંગડો) -
તેમ આત્મા પણ - અન્ય દ્રવ્યસંયોગના વ્યવચ્છેદથી
પર દ્રવ્યસંયોગના વ્યવચ્છેદથી કેવલ જે અનુભવાઈ રહેલો -
કેવલ જ અનુભવાઈ રહેલો - સર્વતઃ એક લવણરસાણાએ કરીને
સર્વતઃ એક વિજ્ઞાનઘનપણાએ કરીને લવણપણે સ્વાદમાં આવે છે :
જ્ઞાનપણે સ્વાદમાં આવે છે. ૧૫ आत्मभावना
ય: માત્માનું મવદ્ધસ્કૃષ્ટમનચમવશેષ પતિ - જે અબદ્ધસૃષ્ટ, અનન્ય, અવિશેષ આત્માને દેખે છે, તે અદ્દેશસૂત્રમતું નિનશાસનં સર્વ પતિ - અપદેશ સૂત્ર મળે છે જેનું એવું જિનશાસન સર્વ દેખે છે. // તિ નાથા ભાભાવના 19.
યમ્ - જે આ, ઉદ્ધસ્કૃEસ્યાનસ્થ નિયતસ્યાવિશેષચાસંયુવતી વામનો - અબદ્ધસ્કૃષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા આત્માની - મનુભૂતિઃ - અનુભૂતિ, સા વસુ - તે ખરેખર ! નિશ્ચય કરીને વિતી જિનશાસનસ્થાનુભૂતિઃ - “અખિલ” - સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. એમ શા માટે? શ્રુતજ્ઞાનસ્ય માત્મવત્ - શ્રુતજ્ઞાનનું સ્વયં-પોતે આત્મત્વ-આત્માપણું છે માટે. તેથી શું ? તો - તેથી કરીને જ્ઞાનાનુભૂતિદેવ માત્માનુભૂતિ - જ્ઞાનાનુભૂતિ જ આત્માનુભૂતિ છે, જ્ઞાનનો અનુભવ એ જ આત્માનો અનુભવ છે. વિતુ - પરંતુ તવાની • ત્યારે સામાન્યવિશેષાવિર્માવતિરોમાવાગ્યામ્ - અનુમૂયમનમf - સામાન્યના “આવિર્ભાવથી' - પ્રગટ ભાવથી અને વિશેષના તિરોભાવથી' - અપ્રગટ ભાવથી અનુભૂયમાન - અનુભવાઈ રહેલું છતાં જ્ઞાન ન વહતે - જ્ઞાન નથી સ્વદાતું - સ્વાદમાં આવતું. કોને ? વુદ્ધદુલ્લાનાં - અબુદ્ધલુબ્ધોને. “અબુદ્ધ' - અબૂઝ-અજ્ઞાની ‘લુબ્ધોને’ - લોભાઈ ગયેલા લોલુપોને. કેમ સ્વદાતું નથી? તથા દિ - જુઓ ! આ પ્રકારે - કથા . જેમ વિવિત્રભંગનસંથાપનાત સામાન્યવિશેષતરમાવાવિખ્યામ્ નમૂનાનું જીવU - ‘વિચિત્ર' - નાના પ્રકારના વ્યંજન' - મસાલાના સંયોગથી ઉપજેલ સામાન્યના “તિરોભાવથી' - અપ્રગટભાવથી અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રગટ ભાવથી અનુભૂષમાન - અનુભવાઈ રહેલું લવણ - મીઠું તોછાનામવૃદ્ધાનાં વ્યંગનrળાનાં સ્વતે - લોકોને “અબુદ્ધ' - અબૂઝ ‘યંજનલુબ્ધ' - મસાલા લોલુપ એવાઓને સ્વદાય છે - સ્વાદમાં આવે છે, ને પુનરીસંથાશ્ચતો નાતનામ વિશેષાવિવતિરોમાવાગ્યાં - પણ અન્ય સંયોગની “શૂન્યતાથી સંપૂર્ણ અભાવતાથી ઉપજેલ સામાન્યના “આવિર્ભાવ' - પ્રકટભાવથી અને વિશેષના “તિરોભાવ' - અપ્રકટભાવથી નહિ. ગ ચવ અને જે જ વિશેષાવિનાનુભૂમાનં તવાં - અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રકટભાવથી અનુભૂયમાન - અનુભવાઈ રહેલું લવણ છે, તદેવ - તે જ, સામાન્યાવિવેના - સામાન્યના “આવિર્ભાવથી” - પ્રકટભાવથી પણ. તથા - તેમ વિવિત્રણેયાવIRછવિતત્વોપનાતસમાવિશેષતિરોમાવાવિવાપાનું અનુમૂયમાનું જ્ઞાન - ‘વિચિત્ર' - નાના પ્રકારના જોયઆકારોથી “કરંબિતપણાથી' - સંમિશ્રિતપણાથી ઉપજેલ સામાન્યના “તિરોભાવથી' - અપ્રગટભાવથી અને વિશેષના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી અનુભૂયમાન - અનુભવાઈ રહેલું જ્ઞાન, વૃદ્ધાનાં યgધાનાં તે - અબુદ્ધોને શેયલુબ્ધ એવાઓને સ્વદાય છે - સ્વાદમાં આવે છે, ન પુનરાસંયોગશૂન્યતોપનાતસમાવિશેષાવિતિરો. પાવાગ્યાં - પણ અન્ય સંયોગની “શૂન્યતાથી' - સંપૂર્ણ અભાવતાથી ઉપજેલ સામાન્યના “આવિર્ભાવથી' - પ્રગટભાવથી અને વિશેષના “તિરોભાવથી’ - અપ્રગટ ભાવથી નહિ. મથ ઘ વ - અને જે જ વિશેષાવિનાનુભૂથમાનું જ્ઞાન -
૧૮૬