________________
સમયસાર : આત્મખ્યાતિ
: મુદ્રક :
: પ્રકાશક : શ્રી મનુભાઈ ભ. મોદી પ્રમુખ, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ સ્ટે. : અગાસ, પો.બોરીઆ - ૩૮૮ ૧૩૦
દુન્દુભી પ્રિન્ટર્સ
- ૫૪, મેઘદૂત ફૂલેટ, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૯ ફોન : ૪૦૪૧૮૬
૪
-
અમૃત જ્યોતિ મહાભાષ્ય કર્તાનું મંગલાચરણ
જય આત્મદેવ ! જય આત્મગુરુ !--- જય આત્મધર્મ જય આત્મગુરુ !... જય આત્મદેવ ! ૧ કુંદકુંદ તે દિવ્યાત્માએ, સમયસાર શુદ્ધાત્મ, જ્ઞાન ભાણ પ્રગટાવી જગમાં, પ્રગટ કર્યો સહજાત્મ... જય. ૨ દિવ્યાત્મા તે અમૃતચંદ્ર, ઝીલ્યો દિવ્ય પ્રકાશ, “આત્મખ્યાતિ' જ્યોન્ઝા વિસ્તારી, સોળે કળા પ્રભાસ... જય. ૩ સ્થળે સ્થળે ત્યાં અમૃત સંસ્કૃત, સ્થાપ્યા ળશો' દિવ્ય, ભવ્ય જીવોને અમૃત પીવા, આત્મા પ્રગટવા દિવ્ય... જય. ૪ દિવ્યાત્મા તે અમૃતચંદ્રનો, ભાસ ઝીલી ચિત્ પાત્ર, દાસ ભગવાન અમૃત જ્યોતિથી, વિવેચતો સત્ શાસ્ત્ર.. જય. ૫
(ભગવાનદાસ)
પુસ્તક પ્રાપ્તિસ્થાનઃ
શ્રી પરમત પ્રભાવક મંડલ હાથી બિલ્ડિંગ, “એ” બ્લોક, દૂસરા મજલા, રૂમ નં. ૧૮
ભાંગવાડી, ૪૪૮, કાલબાદેવી રોડ, બોમ્બે-૪૦૦ ૦૦૨
શ્રીમદ્ રાજચન્દ્ર આશ્રમ
સ્ટેશન : અગાસ પોસ્ટ : બોરીયા
વાયા : આણંદ પિન : ૩૮૮ ૧૩૦
ગુજરાત