________________
સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય
તેમ સમીરનું સંચરણ-અસંચરણ નિમિત્ત છે જેનું પુદ્ગલ કર્મવિપાકનો સંભવ-અસંભવ નિમિત્ત
એવી ઉત્તરંગ - નિસ્તરંગ એ બે અવસ્થાને વિષે છે જેનું પણ.
એવી સસંસાર-નિઃસંસાર એ બે અવસ્થાને વિષે પણ સમીર અને સમુદ્રના વ્યાપ્ય વ્યાપક ભાવના પુદ્ગલ કર્મ અને જીવના વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે
અભાવને લીધે, કર્તા કર્મપણાની અસિદ્ધિ સતે,
કર્તાકર્મપણાની અસિદ્ધિ સતે, સમુદ્ર જ
જીવ જ સ્વયં અંતરુ વ્યાપક થઈ
સ્વયં અંતરૂ વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં
આદિ-મધ્ય-અંતમાં ઉત્તરંગ-નિસ્તરંગ અવસ્થાને વ્યાપીને
સસંસાર-ર્નિસંસાર અવસ્થાને વ્યાપીને ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને (પોતાને) કરતો, સસંસાર વા નિઃસંસાર આત્માને કરતો આત્માને એકને જ કરતો પ્રતિભાસે છે,
આત્માને એકને જ કરતો, ભલે પ્રતિભાસો ! નહિ કે પુનઃ અન્યને;
મ પુનઃ અન્યનેઃ અને જેમ તે જ
અને તેમ આ જ ભાવ્ય-ભાવક ભાવના અભાવ થકી
ભાવ્ય ભાવક ભાવના અભાવ થકી પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને લીધે,
લીધે ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને અનુભવતો સસંસાર વા નિઃસંસાર આત્માને અનુભવતો આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો! નહિ કે પુનઃ અન્યનેઃ
મ પુનઃ અન્યને. ૮૩.
અવસ્થાઓને વિષે, તે બે અવસ્થાનું નિમિત્તે શું થાય છે? સમીરસંવાસંવરવિત્તિયોf - સમીરનું - પવનનું સંચરણ - સંચરવું અસંચરણ - ન સંચરવું જેનું નિમિત્ત છે એવી એ બે અવસ્થાને વિષે પણ - સમીરપરાવરિયોવ્યાપ વ્યાપમાવાખાવાન્ - સમીર-પવન અને પારાવારના - સમુદ્રના વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, અર્વશ્રર્મવાસિદ્ધી - કર્તા-કર્મપણાની અસિદ્ધિ સતે - પરીવાઇવ : પારાવાર જ, સમુદ્ર જ, સ્વયમંતવ્યો મૂવા - સ્વયં-પોતે અંતરુ વ્યાપક થઈ, મનિષ્ણાંતેવુ - આદિ-મધ્ય-અંતમાં ઉત્તરંનિસ્તાવથે ચાર - ઉત્તરંગ નિસ્તરંગ એ બન્ને અવસ્થાને વ્યાપીને, ઉત્તરનાં વાત્માનં મુન્ - ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને કરતો, માત્માનો મેવ સુર્યનું પ્રતિમતિ - આત્માને - પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, ન પુનરત - નહિ કે બીજને. થથા સ વ ૧ - અને જેમ તે જ - સમુદ્ર જ, મધ્યમવમાનામાવા - ભાગ્ય ભાવક ભાવના અભાવ થકી રમાવી રેTIનુમવતુમશવચવાનું • પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને લીધે, ઉત્તરંનિહતાં ત્યાત્માનમનુમવન - ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને અનુભવતો, માત્માનમેજમેવાનુમવત્ પ્રતિમતિ - આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, પુનરવત્ - નહિ કે પુનઃ અન્યને. તથા . તેમ, જેમ આ દૃષ્ટાંત તેમ આ દાર્શતિક - સસંરનિસંસારાવસ્થયો: • સસંસાર - સંસાર સહિત નિઃસંસાર-સંસારરહિત એ બે અવસ્થાઓ વિષે - તે બે અવસ્થાનું નિમિત્ત શું છે ?- પુતf વિપાકસંપવાસંમનિમિત્તાવીરપિ - પુદ્ગલ કર્મવિપાકનો સંભવ - અસંભવ નિમિત્ત છે જેનું એવી એ બે અવસ્થાને વિષે
૫૧૮