________________
કત્તકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૮૩
અમૃત જ્યોતિ” મહાભાષ્ય દ્રવ્યુથી દ્રવ્ય મળતું નથી, એમ જણનારને કંઈ કર્તવ્ય કહી શકાય નહિ. પણ તે ક્યારે ? સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે યથાવસ્થિત સમાયે, સ્વદ્રવ્ય સ્વરૂપે પરિણામે પરિણમી અન્ય દ્રવ્ય પ્રત્યે કેવળ ઉદાસ થઈ, કૃતકૃત્ય થયે કંઈ કર્તવ્ય રહેતું નથી એમ ઘટે છે અને એમ જ છે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૩૮૪), ૪૭૧ જૈસે નીરનિધિ નીર સમીર કી ભીર સેતી, ઉછરે ઉત્તર અતિ ચંચલતા વિલસે, ડીલત નદી કો નાથ ચપલ કલોલ સાથ, રેચ ન સુથિર હોઈ અકુલતા મિલસે, તૈસે એ ચેતન ભૂપ અમલ અડોલ રૂપ, અખંડ અનંત જ્ઞાન સુદ્ધ રસમેં વસે, સોઈ જીવ કર્મ પ્રેર્યો મોહ કે પવન ઘેર્યો, ફેર્યો ફિરે મમતાસો ક્ષોભ ભાવકો ધસે.”
- દ્રવ્યપ્રકાશ', ૨-૨ ઉપરમાં જે કહ્યું તે પરથી આ નિશ્ચય સિદ્ધાંત સ્થિત છે કે જીવનો સ્વપરિણામો સાથે જ કર્તા
કર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ છે, એમ અત્ર શાસ્ત્રકર્તા પરમર્ષિએ નિશ્ચયથી જીવનો તત્ત્વવિનિશ્ચય કર્યો છે અને તે સમુદ્ર-સમીરના સચોટ દૃષ્ટાંતથી સાંગોપાંગ સ્વપરિણામો સાથે જ ' બિંબ-પ્રતિબિંબ ભાવથી વિવરી દેખાડી આત્મખ્યાતિકર્તા પરમર્ષિએ અનંત. કિર્તા-કર્મભાવ અને ગુણવિશિષ્ટ બળવાનપણે પરિપુષ્ટ કર્યો છે, “સમીરનું' - પવનનું સંચરણ -
અસંચરણ - સંચરવું - ન સંચરવું જેનું નિમિત્ત છે એવી ‘ઉત્તરંગ” ઉંચા
તરંગવાળી અને “નિસ્તરંગ' - તરંગ વગરની એ બન્ને અવસ્થાઓમાં સમુદ્ર જ સ્વયં-પોતે અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં - શરૂઆતમાં વચ્ચમાં અને છેવટમાં ઉત્તરંગ - નિતરંગ અવસ્થાને વ્યાપીને ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને - પોતાને કરતો આત્માને એકને જ કરતો પ્રતિભાસે છે - દેખાય છે, નહિ કે બીજને. એમ શું હોઈને ? સમીર - પવન અને સમુદ્રના કર્તા-કર્મપણાની અસિદ્ધિ હોઈને, “સમીરપરાવરિયો: રૃર્મત્વાદ્ધિી ', શાને લીધે ? વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે - “વ્યા વ્યાપમાવામવાત'. - અને તે જ સમુદ્ર ઉત્તરંગ વા નિસ્તરંગ આત્માને-પોતાને અનુભવતો આત્માને એકને જ અનુભવતો પ્રતિભાસે છે - દીસે છે, નહિ કે બીજાને. શાથી ? પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાથી - અસંભાવ્યપણાથી - ‘પૂરમાવસ્ય રેTIનુમવિતશાવત', શાને લીધે ? ભાવ્ય-ભાવક ભાવના અભાવને લીધે - નહિ હોવાપણાને લીધે, ભમવમવમાવાતું'- તેમ પુદગલકર્મ વિપાકનો - પુદ્ગલ કર્મ - ઉદયનો સંભવ - અસંભવ જેનું નિમિત્ત છે એવી “સસંસાર' : સંસારસહિત અને નિઃસંસાર' - સંસાર રહિત એ બન્ને અવસ્થાઓમાં - દશાઓમાં જીવ જ સ્વયં-પોતે અંતર વ્યાપક થઈ આદિ-મધ્ય-અંતમાં સસંસાર - નિઃસંસાર અવસ્થાને વ્યાપીને સસંસાર વા નિઃસંસાર આત્માને - પોતાને કરતો આત્માને એકને જ કરતો ભલે પ્રતિભાસો - ભલે દેખાઓ ! મ કે બીજને. એમ શું
પણ - પુતછનીવયોવ્યાયવ્યાપમાવામાવાન્ - પુદ્ગલકર્મ અને જીવના વ્યાખવ્યાપક ભાવના અભાવને લીધે, શ્રર્ઝવર્ગવાસી - કર્તા-કર્મપણાની અસિદ્ધિ સતે, નીવ વ - જીવ જ, મંતવ્યાજો મૂત્વા - સ્વયં - પોતે અંતર વ્યાપક થઈ, સાનિધ્ધાંતપુ આદિ-મધ્ય-અંતમાં સસંસાનિસંસાર વચ્ચે વ્યાણ . સસંસાર-નિઃસંસાર બન્ને અવસ્થા વ્યાપીને સસંસાર નિસંસાર વાત્માનં કુર્વ - સસંસાર વા નિઃસંસાર આત્માને કરતો ગાત્માનમેયમેવ દુર્વનું પ્રતિપાતુ - આત્માને એકને જ કરતો ભલે પ્રતિભાસો, મા પુનર - મ પુનઃ અન્યને, તથા મેવ - અને તેમ આ જ - જીવ જ, માવ્યખાવમાવા મવાત - ભાવ્ય ભાવક ભાવના અભાવ થકી ઘરમાવસ્ય પરેTIનુપવિતુમશવચવાતુ - પરભાવના પરથી અનુભવવાના અશક્યપણાને લીધે, સસંસારું નિસંસા૨વાત્માન મનમવન - સસંસાર વા નિઃસંસાર આત્માને અનુભવતો, માત્માનપેમેવાનુમવત્ પ્રતિમાનુ - આત્માને એકને જ અનુભવતો ભલે પ્રતિભાસો ! પુનરખ્યત્ - મ પુનઃ અન્યને. // તિ “ગાત્મળતિ' સામાવના ||૮૩|
૫૧૯