________________
સમયસાર : આત્મખ્યાતિ
ઉક્તના સારસમુચ્ચયરૂપ સમયસાર કળશ (૮) પ્રકાશે છે -
_ अनुष्टुप् घृतकुंभाभिधानेपि कुंभो घृतमयो न चेत् । जीवो वर्णादिमजीवजल्पनेपि न तन्मयः ॥४०॥ નામ ઘીનો ઘડો' રાખે, ઘડો ઘીમય હોય ના; જીવ વર્ણાદિમદ્ ભાગે, જીવ તન્મય હોય ના. ૪૦ -
અમૃત પદ-૪૦ જીવ વર્ણાદિમય કદી હોય ના, ઘડો માટીનો ઘીમય હોય ના... ધ્રુવ પદ. ઘી ભર્યું માટીના ઘડા મહિ, તેથી “ઘીનો ઘડો' જ કહ્યો અહીં, પણ ઘડો ઘીમય કદી હોય ના, તેમ જીવ વર્ણાદિમય હોય ના... જીવ. ૧ જીવ રહ્યો વર્ણાદિમય પુદ્ગલે, તેથી વર્ણાદિસંત કહ્યો ભલે, પણ જીવ વર્ણાદિમય હોય ના, ભગવાન અમૃત સમય લોપાય ના... જીવ. ૨ અર્થ - “વૃત કુંભ” અભિધાને પણ કુંભ જે ધૃતમય નથી, તો વર્ણાદિમ જીવના જલ્પનમાં કહેવામાં) પણ જીવ તન્મય (વણદિમય) નથી.
અમૃત જ્યોતિ' મહાભાષ્ય દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે ? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે આત્મજ્ઞાન પ્રગટ્યું છે.” કલ્પિત ભાવમાં કોઈ રીતે ભૂલ્યા જેવું નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૬૪૩, ૩), ૯૫૭
(ઉપદેશ છાયા, ૪૪૭) જ્યોં ઘટ કહિયે ઘીવકી, ઘટકી રૂપ ન ઘીવ, ત્યાઁ વરનાદિક નામસીં, જડતા લહૈ ન જીવ.” - શ્રી બનારસીદાસજી કૃત સુ.સા.અ. ૯
ઉપરમાં ગદ્ય ભાગથી “આત્મખ્યાતિ'માં કહ્યું તેનો સાર દર્શાવતો આ સુંદર કળશ અમૃતચંદ્રજીએ પ્રકાશ્યો છે - “કૃતવૃંમમિધારિ દ્રુમો વૃતમય ન વેત' - “ધૃતકુંભ” - ઘીનો ઘડો કહેવામાં આવતાં પણ કુંભ - ઘડો જે વૃતમય નથી, ઘીનો બનેલો નથી, તો તે જ પ્રમાણે વર્ણાદિમતુ જીવના જલ્પનમાં - કથનમાં પણ જીવ તન્મય નથી, તે વર્ણાદિમય નથી, “જીવો વરિયાળીવનન્યને િર તન્મઃ |
આકૃતિ
પર્યાપ્તાદિ સૂક્ષ્મ-બાદર વ્યવહાર શરીરની જીવસંજ્ઞા
તત્ પ્રસિદ્ધિથી
કુંભે
કુંભ મૃણમય)
(જીવ જ્ઞાનમય)
તત્ પ્રસિદ્ધિથી જીવે વર્ણાદિમય જીવ
વ્યવહાર
ધૃતકુંભ વ્યવહાર
ન ધૃતમય
ન વર્ષાદિમય
૪૩૮