________________
સમયસાર : આત્મખ્યાતિ
તે આ પ્રકારે -
ववहारेण दु आदा करेदि घडपडरथाणि दवाणि । करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि ॥९८॥ વ્યવહારથી કરે આતમા, ઘટ પટ રથ પદાર્થ રે; કરણો કર્મો અહીં કરે, વિવિધ નોકર્મો સાથ રે....
અજ્ઞાનથી કર્તા આતમા, જ્ઞાને અકર્તા જાણ રે. ૯૮ ગાથાર્થ - વ્યવહારથી જ એમ આત્મા ઘટ-પટ-રથ દ્રવ્યો અને કરણો અને કર્મો અને વિવિધ નોકર્મો અહીં કરે છે. ૯૮
आत्मख्यातिटीका તથા હિ -
व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि ।
करणाणि च कर्माणि च णोकर्माणीह विविधाणि ॥९८॥ ચરિખ હિ . यतो यथायमात्मात्मविकल्पव्यापाराभ्यां
ततस्तथा घटादिपरद्रव्यात्मकं बहिःकर्म
क्रोधादिपरद्रव्यात्मकं समस्तमंतःकर्मापि कुर्वन् प्रतिभाति,
करोत्यविशेषादित्यस्ति व्यामोहः ॥९८||
આત્મખ્યાતિ ટીકાર્ય કારણકે જેમ આ આત્મા
તેથી કરીને તેમ (આ આત્મા) આત્મ વિકલ્પ - વ્યાપાર વડે ઘટાદિ પરદ્રવ્યાત્મક બહિર્કમ
ક્રોધાદિ પરદ્રવ્યાત્મક સમસ્ત અંતઃકર્મ પણ કરતો પ્રતિભાસે છે,
કરે છે - અવિશેષ છે માટે, એવો વ્યવહારીઓનો ખરેખર ! વ્યામોહ છે. ૯૮
आत्मभावना -
તથાદિ . તે જુઓ આ પ્રકારે - વ્યવહારે તુ - પણ વ્યવહારથી તો માત્મા • આત્મા ઘટાથાનું દ્રવ્યાણ - ઘટ-પટ-૨થ દ્રવ્યો, વરાળ ૨ મffજ mોમણિ વિવિધનિ - કરણો અને કર્મો અને વિવિધ કરશો દ રોતિ - અહીં - આ લોકને વિષે કરે છે. રૂતિ ગાથા મા ભણાવના //૬૮|| વ્યવહારીઓનો મોહ કેવા પ્રકારે છે ? તથાદિ - જુઓ ! આ પ્રકારે - યતો યથાયમાત્મા - કારણકે જેમ આ આત્મા આત્મવિશ્વવ્યાપારાયાં - આત્મવિકલ્પ અને આત્મવ્યાપાર વડે કરીને ઘર િવરદ્રવ્યાભર્જ વદિ સુર્વ તિમતિ - ઘટાદિ-ઘટ-પટ-૨થ આદિ પરદ્રવ્યાત્મક - પરદ્રવ્યમય બહિર્ક - બહિર્ગત - હારનું કર્મ કરતો પ્રતિભાસે છે - દીસે છે, તતઃ . તેથી કરીને તથા ધારિદ્રવ્યા – સમસ્તમંત: મffજ રોતિ - તેમ ક્રોધાદિ પરદ્રવ્યાત્મક - પદ્રવ્યમય સમસ્ત પણ અંતઃકર્મ - અંતર્ગત – અંદરનું કર્મ કરે છે - ગવિશેષાત્ - અવિશેષ છે. માટે, પરદ્રવ્યાત્મક બહિકમ કે પરદ્રવ્યાત્મક અંતઃકર્મ કરવામાં પરદ્રવ્યાત્મકપણા બા. કોઈ વિશેષ - તફાવત નથી માટે - રૂતિ વ્યવહારિdi હિ વ્યામોદ: - એવા પ્રકારે વ્યવહારીઓનો - વ્યવહાર અવલંબીઓનો સ્કુટપણે પ્રગટ વ્યામોહ - વિપર્યાસ બુદ્ધિરૂપ મતિ વિભ્રમ છે. તિ “ગાત્મધ્યાતિ' માત્મભાવના II૧૮
૫૯૮