________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય (વિવેચન)
‘‘શુદ્ધ ચૈતન્ય પદમાં’’ સિદ્ધાલયે બિરાજમાન છે, એવા સિદ્ધ ભગવાન, (તેને) હું પરમ ભક્તિથી નમસ્કાર કરૂં છું.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૯૪, ૭૫૭
“શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે;
અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુતિ ગતિ ગામી રે. - શ્રી આનંદઘનજી
અત્રે શાસ્ત્રારંભે શાસ્ત્રર્તા પરમર્ષિ કુંદકુંદાચાર્યજીએ સર્વ સિદ્ધોને વંદન રૂપ મંગલ કરી, શ્રુત કેવલિભાષિત આ સમય પ્રાભૂત શાસ્ત્ર રચવાની મહા પ્રતિજ્ઞા કરી છે, અને ‘આત્મખ્યાતિ” સૂત્ર કર્તા પરમર્ષિ ભગવત્ અમૃતચંદ્રાચાર્યજીએ 'થ સૂત્રાવતાર:' એમ પરમ ગૌરવપૂર્ણ શબ્દોથી આ મંગલ સૂત્રની પરમાદરથી ભવ્ય રજુઆત (grand presentation) કરી છે. અર્થાત્ 'અર્થ'
અમૃતચંદ્રજીની અદ્ભુત સૂત્રાત્મક પરમાર્થથન અમૃત વ્યાખ્યા
અથ - અથ - મંગલ વાચક આદિવાચક હોઈ આ પરમ મંગલમયી ભગવતી આખ્યાતિ' સૂત્ર રૂપ મહાટીકાનો મંગલ પ્રારંભ પ્રકાશે છે. પ્રથમત વ - પ્રથમથી જ, આદિથી જ, માવતઃ સત્તાનું માવદપાવામાં સ્વાતિ પાલન પ નિશ્ચય (પાતું. નિપાય) - ભગવંત સર્વસિતોને ભાવવ-વ્યસ્તવ વડે સ્વાત્મામાં અને પરાત્મામાં નિહિત કરીને (પાઠાર-નિખાત કરીને), અભેદ ભક્તિરૂપ ભાવસ્તવથી અને વંદનાદિ ભેદભક્તિ રૂપ દ્રવ્યસ્તવથી પોતાના આત્મામાં અને પરના આત્મામાં સ્થાપન કરીને - સ્થાપીને, કેવા છે આ સિદ્ધો ? ગવર્નસંધાં ચશમાપન્નાનું - અપવર્ગ શિકા - અપવર્ગ સંજ્ઞા છે. જેની એવી પથાર્થનામા મોક્ષ નામની ગતિને પામેલા. - કૈવી છે આ અપવર્ગ ગતિ ? (૧) ધ્રુવત્વમવતમ્યમાનાં - ‘ધ્રુવપજ્ઞાને’ - સદા સ્થિરપણાને અવલંબી રહેલી, શાથી ? સ્વમાવમાવભૂતતા - સ્વભાવથી ભાવ ભૂતપણાએ કરીને. (ર) અવતત્વમુપાતાં - અચલપણાને પામેલી. શાથી ? અનાતિ માવાંતર પપરિવૃત્તિ વિશ્રાંતિવશેન અનાદિ ભાવાંતર પર પરિવૃત્તિની વિશ્રાંતિ વશે કરીને. અનાદિ ‘ભાવાંતર' - સ્વભાવથી અન્ય એવા પરભાવ-વિભાવ રૂપ પર પરિવૃત્તિની' - પરના ઘેરાવાની-પર આવરણની વિિિત' - વિરામતાના વશે કરીને' - આધીનપન્નાએ કરીને. (૩) અવિદ્યમાનૌવસ્થામ્ - ‘ઔપમ્ય’ *પમ્પ - ઉપમા આપવા યોગ્ય ઉપમાન અવિદ્યમાન છે એવી. શાથી ? अखिलोपमान विलक्षणाद्भुत-माहात्म्यत्वेन અખિલ ઉપમાનથી વિલક્ષણ અદ્ભુત માહાત્મ્યપન્નાએ કરીને, જેના વડે ઉપમા આપી શકાય એવા 'અખિલ સર્વે ઉપમાનથી ‘વિલક્ષણ' - વિશિષ્ટ લક્ષણવાળા અદ્ભુત-આશ્ચર્યકારી માહાત્મ્યપણાએ - મહિયાપન્નાએ કરીને, આવી સિદ્ધગતિને પામેલા સિદ્ધોને શા માટે સ્વાત્મામાં-પરાત્મામાં નિશિત કરી એ માટે ચૈતુ વિશેષજ્ઞ કહ્યું - શિવે સાધ્વાનના પ્રતિદ્વંદ-સ્થાવાનું- સિધ્ધત્વ સિદ્ધપણે સાધ્ય-સાધવા યોગ્ય આત્માના 'પ્રતિદ્વંદસ્થાનીય' - આદર્શ સ્થાનીય - આદર્શ રૂપ છે, માટે આવી સિદ્ધ આત્માની ગતિને પામેલા આવા સિદ્ધોને સ્વાત્મામાં – પરાત્મામાં સ્થાપીને શું?
-
સ્ય સમયપ્રજાશય પૂવવવવવસ્ય પરિભાષામુપર્યંતે - આ ‘સમય પ્રકાશક' - આત્મારૂપ સમયનો પ્રકાશ કરનારા 'પ્રામૃત' નામના અસંતુ પ્રવચન અવયવનું પરિભાષણ ઉપક્રમાય છે, 'પરિ' - સૂત્રને પરિંગત અથવા સર્વથા સૂત્રનું ચોમાસ વૃત્તિની-વાડની જેમ વીંટી લેતું-આવરી લેતું એવું ‘ભાષણ' - વ્યાખ્યાન ઉપક્રમાય' છે - ઉપક્રમ કરાય છે, સૂત્રબદ્ધ અનુક્રમથી અનુક્રમે પ્રારંભવામાં આવે છે. કેવું છે આ પ્રાભૂત ? પ્રમાળતાનુ તપ - પ્રમાણતાને - પ્રમાણપણાને પામેલું એવું. શાથી ? (૧) અનાિિનવ-શ્રુતપ્રાશિત વન ‘અનાદિનિધનં - અનાદિ અનંત શાશ્વત શ્રુતથી ‘પ્રકાશિત’ પણાએ કરીને, પ્રકાશવામાં આવેલું છે. જેથી કરીને (૨) નિધિન્નોર્થ સાર્થસાલા બેવસિપ્રળીતવેન - નિખિલ સમસ્ત અર્થસાર્થ' - પદાર્થ સમૂહને ‘સાક્ષાત્કારિ' - સાક્ષાતૃ-પ્રત્યક્ષ કરનારા કેવલીએ ‘પ્રણીતપન્નાએ કરીને', પ્રણીત કરવામાં આવેલું છે, તેથી કરીને, (૩) શ્રુતòવતીનિ: સ્વયમનુમભિરમિહિતવેન ૬ - અને શ્રુત કેવલીઓથી ‘સ્વયં' - પોતે અનુભવતા એવાઓથી - 'અભિહિતપણાએ' - કથિતપણાએ કરીને, કહેવામાં આવેલું છે તેથી કરીને. આમ આવા પ્રમાણતા પામેલા આ સમય પ્રાભૂતનું પરિભાષણ શા વડે કરવામાં આવે છે ? માવવાવા દ્રવ્યવાના Tભાવવાચાથી અને દ્રવ્યવાચાથી અર્થાત્ આત્મામાં ઊઠતા શ્રુત વિક્લ્પ રૂપ - શ્રુત જ્ઞાનોપયોગ રૂપ ભાવ-ભાષાથી - આત્મભાષાથી અને તે ઉપયોગથી પ્રેરિત વચનયોગરૂપ દ્રવ્યભાષાથી - પુદ્ગલ ભાષાથી. શા માટે કરવામાં આવે છે ? સ્વપરણ્યોરનાવિમોહબ્રહાળાવ - સ્વ-પરના અનાદિ મોહના પ્રાણાર્થે ‘સ્વ-પરના' - પોતાના અને પરના આત્માના અનાદિ મોહના 'પ્રહાસાર્થે – પહાણ-પ્રકૃષ્ટ હાસ-નાશાય અર્થે, આત્યંતિક ક્ષીણતા અર્થે ॥૧॥ કૃત્તિ ‘આત્મધ્વાતિ’
ગાભભાવના ||9||
૨૫
-