________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૧૪૧ ચૈતન્ય રત્નાકર આ ઉછળે, ચૈતન્ય રત્નાકર આ ઉછળે, અખિલ ભાવ મંડલ રસ પીધો, તસ ભારે જાણે મદ્ય પીધો... ચૈતન્ય રત્નાકર. ૧ એવી અચ્છ અચ્છ ઉછળે જેની, સંવેદન વ્યક્તિઓ એની, એવો તે આ અભિન્ન રસવાળો, એક છતાં અનેકરૂપ ભાળો !.. ચૈતન્ય રત્નાકર. ૨ અભુત નિધિ આશ્ચર્ય ભરેલો, ઉત્કલિકાઓથી (મોળ-ઉછાળે) ઉછળી રહેલો, ભગવાન ચૈતન્યરત્નાકર આ, “અમૃતચંદ્ર અમૃત પદધર આ... ચૈતન્ય રત્નાકર. ૩
शार्दूलविक्रीडित अच्छाच्छाः स्वयमुच्छलंति यदिमाः संवेदनव्यक्तयो, निष्पीताखिलभावमंडलरसप्राग्भारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोप्यनेकीभवन्, वल्गत्युत्कलिकाभिरद्भुतनिधि श्चैतन्यरलाकरः ||१४१।।
૭૮૪