________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૧૬
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ... મૂળ મારગ, નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ... મૂળ મારગ, જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધતા એકપણે અને અવિરુદ્ધ... મૂળ મારગ. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ... મૂળ મારગ,''
પરમતત્ત્વદેષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે સાધ્ય-સાધક ભાવથી ‘દ્વિધા' - બે ભાગમાં ભેંચાયેલો આત્મા એક જ ઉપાસ્ય છે એમ. અત્ર પ્રતિપાદન કરવામાં આવ્યું છે : થેનૈવ હિ ભાવેનાભા સાધ્યું સાધનં ૬ સ્વાત્’ નિશ્ચયે કરીને જે જ ભાવ વડે કરીને આત્મા સાધ્ય અને સાધન હોય તે ભાવ વડે કરીને જ આ નિત્ય ઉપાસ્ય છે
સદા ઉપાસવા યોગ્ય છે, એમ સ્વયં - પોતે વિચારી, અંતર અભિપ્રાય ધરી, સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે
‘સાધુના દર્શનજ્ઞાનવારિત્રાણિ નિત્યમુપાસ્યાનિ', એમ પરો પ્રત્યે - બીજાઓ પ્રત્યે વ્યવહારથી પ્રતિપાદન કરવામાં આવે છે અને તે ત્રણેય દર્શન જ્ઞાન ચારિત્ર પરમાર્થથી એક* આત્મા જ છે, તાનિ પુનસ્ત્રીન્થપિ પરમાર્થનાત્મક વ્ ।' શા માટે ? વ ંતર અભાવ છે માટે, વસ્વન્તરામાવાત્’. જેમ કોઈ દેવદત્તનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ દેવદત્તના સ્વભાવના ‘અનતિક્રમથી' - અનુલ્લંઘનથી દેવદત્ત જ છે વસ્તૃતર બીજી વસ્તુ નથી, તેમ આત્માની બાબતમાં પણ આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ ‘ગાત્મસ્વમાવનતિમાત’ આત્મસ્વભાવના અનતિક્રમથી અનુલ્લંઘનથી આત્મા જ છે વન્વંતર - બીજી વસ્તુ નથી. તેથી આ પરથી શું ? તતો ગાભા વોપાસ્ય:' તેથી આત્મા એક જ ઉપાસ્ય-ઉપાસના યોગ્ય છે એમ સ્વયમેવ-આપોઆપ જ ‘પ્રદ્યોતે’ છે - પ્રકૃષ્ટપણે પ્રકાશે છે અને તે કેવો છે ? તે ખરેખર ! સ્ફુટપણે નીચેના ૪ કળશોમાં બતાવાય છે તેવો. હવે અમૃતચંદ્રજીની આ પરમ પરમાર્થ ગંભીર સૂત્રાત્મક વ્યાખ્યાને પ્રસ્પષ્ટપણે સમજવા વિષે વિચાર કરીએ.
સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય ઉપાસ્ય : નિશ્ચયથી તે
ત્રણે આત્મા જ
–
-
-
-
-
-
-
ચેન્નૈવ દિ ભાવેનાભા સાધ્યું સાધનં ચ સ્વાત્ - સ્ફુટપણે જે જ ભાવે કરીને આત્મા સાધ્ય અને સાધન હોય, તેનૈવાયં નિત્યમુપાસ્ય કૃતિ સ્વયમાનૂપ - તે વડે કરીને જ આ નિત્ય-સદાય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે એમ સ્વયં-પોતે વિચાર કરી - અંતરમાં અભિપ્રાય ધરી, રેમાં વ્યવહારેળ પ્રતિપાવતે - પરોને - બીજાઓને વ્યવહારથી પ્રતિપાદવામાં - પ્રરૂપવામાં આવે છે, શું ? સાધુના વર્શનજ્ઞાનવારિત્રાણિ નિત્યમુપામ્યાનીતિ - સાધુએ દર્શન-જ્ઞાન-ચારિત્ર નિત્ય-સદાય ઉપાસ્ય-ઉપાસવા યોગ્ય છે એમ. તાનિ પુનસ્ત્રીવિ પરમાર્થનાત્મક વ - તે પુનઃ ત્રણેય પરમાર્થથી આત્મા એક જ છે, શાને લીધે ? વર્સ્વન્તરામાવાત્ - વસ્વન્તરના - બીજી કોઈ વસ્તુના અભાવને લીધે. યથા ટેવવત્તસ્ય વિત્ જ્ઞાનં શ્રદ્ધાનમનુવર્ણં ચ - જેમ કોઈ દેવદત્તનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ ટેવવત્ત વ ન વત્ત્વન્તર - દેવદત્ત જ છે, નહિ કે વસ્વન્તર - બીજી કોઈ વસ્તુઓને લીધે ? ટેવવત્તસ્ય સ્વમાવાનતિમાત્ - દેવદત્તના સ્વભાવના અનતિક્રમને લીધે - અનુલ્લંઘનને લીધે. તથાત્મર્ષિ - તેમ આત્માની બાબતમાં પણ ગાભનો જ્ઞાનં શ્રદ્ધાનમનુવર હૈં - આત્માનું જ્ઞાન શ્રદ્ધાન અને અનુચરણ સાલૈવ નવસ્વર - આત્મા જ છે, નહિં કે વસ્વન્તર - બીજી કોઈ વસ્તુ. શાને લીધે ? ગાભસ્વમાવાનતિમાત્ - આત્મસ્વભાવના અનતિક્રમને લીધે - અનુલ્લંઘનને લીધે. આ ઉપરથી શું ફલિત થાય છે ? તત ગાભા ઃ ડ્વોપાસ્ય કૃતિ સ્વયમેવ પ્રદ્યોતતે - તેથી આત્મા એક જ ઉપાસ્ય - ઉપાસવા યોગ્ય છે, એમ સ્વયમેવ – આપોઆપ જ પ્રદ્યોતે છે - પ્રકૃષ્ટપણે ઘોતે છે - પ્રકાશે છે. સ તિ - તે (આત્મા) ખરેખર ! કેવો છે ? તે નીચેના કળશોમાં કહીએ છીએ. ।। વૃત્તિ ‘આત્મજ્ઞાતિ' ટીજા ગાભમાવના (પ્રસ્તુત ગાથા) ||૧૬॥
૧૯૭
" एकमेव हि चैतन्यं शुद्धनिश्चयतोऽथवा ।
જોડવાશો વિાનાં તકલન્દેવસ્તુનિ ||'' - શ્રી પદ્મનંદિ પં.વિ. એકત્વ સપ્તતિ-૧૫