________________
સમયસાર : આત્મખ્યાતિ
૪૮૪
જાણીને અને તે (આગ્નવો) દુઃખના કારણો. છાણ મૂક્યું છે એવા સમુદ્રાવર્તનું દેત : (એમ જાણીને) જીવ તેમાંથી નિવૃત્તિ કરે છે.'
નિર્વિકલ્પ વિજ્ઞાનઘનભૂત આત્માની શીઘ જ્ઞાનમાત્ર થકી જ બંધ નિરોધ શી રીતે ?
આસ્રવ
નિવૃત્તિ આગ્નવો અશુચિ, અન્ય સ્વભાવ, દુઃખ કારણ : ૯
૪૭૯-૪૮૦ ભગવાન આત્મા જ શુચિ, અનન્ય સ્વભાવ,
જ્ઞાન અને આસ્રવ નિવૃત્તનું સમકાલપણું કેવી દુ:ખ
અકારણ
રીતે ભેદ જ્ઞાન થતા વેંત જ આસ્રવ નિવૃત્તિ. આગ્નવો જીવનિબદ્ધ પણ જીવ નથીઃ ક્રોધાદિ આસ્રવ નિવૃત્તિ નથી લાખવૃક્ષનું - -
દેતા તેને ભેદજ્ઞાનની અસિદ્ધિઃ જ્ઞાન ક્રોધાદિ આગ્નવો અધ્રુવ, જીવ જ ધ્રુવ : વાઈના વેગનું આસ્રવ નિવૃત્તિ અવિનાભાવી
દૃષ્ટાંત આત્મા-આસ્રવનું ભેદજ્ઞાન જ્ઞાન? કે અજ્ઞાન
આસવો અશરણ, જીવ જ સશરણ : કામ આ અંગે શ્રીમદ્ રાજચંદ્રજીના આ સંકોત્કીર્ણ વિકાર
દષ્ટાંત વચનામૃત છે કે - “પ્રવૃત્તિને આડે નિવૃત્તિનો
આગ્નવો દુઃખ, દુઃખફલ : જીવ જ અદુ:ખ વિચાર કરી શકતો એમ કહેવું એ માત્ર બહાનું
અદુઃખફલ છે. ઈ. “જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ પ્રવૃત્તિ જેવી
આવો જ વિવેક થતાં જ આસ્રવ નિવૃત્તિ : હોતી નથી. ઈ. - શ્રીમદ્ રાજચંદ્ર એ. ૪૦૧,
મેઘ પટલ વિખરાયે દિશા વિસ્તારનું દૃષ્ટાંત ૪૪૯ ઈ.
જેમ જેમ વિજ્ઞાનઘન તેમ તેમ આગ્નવ નિવૃત્તિ ૪૭૦. સમયસાર કળશ-૪૭ ૪૭૦-૪૭૧
શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર છે જ્ઞાન ઉદય થયે કર્તુકર્મ પ્રવૃત્તિ શી? બંધ શો?
કે - “બંધ મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને ‘થમવછાશ: રૃર્મપ્રવૃત્તઃ ?'
વિષે યથાર્થપણે આવી છે, તે દર્શન નિકટ 'हि भवति कथं वा
મુક્તપણાનું કારણ છે. ઈ.'
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૨૨ પૌતિઃ શર્મવશ્વઃ ?'
૪૮. સમયસાર કળશ-૪૮ ૪૭૨, સમયસાર ગાથા-૭૩
૪૮-૪૮૭ ૪૭૨-૪૭૮] કયા વિધિથી આ આસવોથી નિવર્સે છે ?
જ્ઞાની જગતનો સાક્ષી પુરાણ આ પ્રકાશે છે.
એક પુરાણ પુરુષને પુરાણ પુરુષની પ્રેમ ‘કદમો સુદ્ધો ઈ.
સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, અમને જ્ઞાનીની ક્રોધાદિ આસ્રવ નિવૃત્તિનો સંપૂર્ણ
પદાર્થ માત્રમાં રુચિ રહી નથી. ઈ.' વિધિ.
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૫૫ મદHથભિ' - હું આ દેહમાં અપ્રત્યયથી
૪૮૮. સમયસાર ગાથા-૭૫ ૪૮૮-૪૯૨ પ્રતીત થતો આત્મા ચિન્માત્ર જ્યોતિ
આત્મા જ્ઞાની થયેલો કેમ લક્ષાય ? વિજ્ઞાનઘનપણાને લીધે એક
આત્મા પુદ્ગલપરિણામરૂપ કર્મ-નોકર્મનો ષકારક પ્રક્રિયોત્તીર્ણ નિર્મલ અનુભૂતિ
અકર્તા : પુદ્ગલ પરિણામજ્ઞાનનો કર્તા માત્રપણાને
લીધે
શુદ્ધ
વ્યાપ્ય - વ્યાપક ભાવ ત્યાં કર્તાકર્મપણાનો કારક ચક્ર જ્ઞાયક ભાવમાં વિલગ્ન
નિશ્ચય સિદ્ધાંત : ઘટ-માટી, ઘટ-કુંભકાર દષ્ટાંત નિર્મમત: “જગના બે પગ, અહં મમ બે ઠગ.”
જ્ઞાની “જ્ઞાન ક્રિયા'નો જ વ્યાપક, પુદ્ગલ જ્ઞાનદર્શન સમગ્ર
પરિણામનો નહિ ગગનાદિવટુ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. '
૪૯૩. સમયસાર કળશ-૪૯ ૪૯૩-૪૯૪ સમસ્ત પરદ્રવ્ય નિવૃત્તિથી નિશ્ચય આત્મસ્થિતિ
વ્યાપ્ય-વ્યાપકતા તદાત્મામાં હોય, પરદ્રવ્ય નિમિત્તક ચંચલ તરંગ નિરોધવા અતદાત્મામાં પણ ન જ હોય. આત્મ
સંચેતન શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવોલ્ગાર
૧૩૮