________________
(શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૬૬)
૪૯૫. સમયસાર ગાથા-૭૬
૪૯૫-૪૯૯
પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તૃકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? | ૫૧૨. પુદ્ગલ કર્મને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તૃકર્મ ભાવ શું છે ? કે નથી ? પ્રાપ્ય, વિકાર્ય, નિર્વર્ત્ય વ્યાપ્ય લક્ષણ પુદ્ગલ કર્મ : પુદ્ગલ અંતર વ્યાપક પુદ્ગલ દ્રવ્ય સ્વયં અંતર વ્યાપક થઈ પુદ્ગલ પરિણામ કર્મ ને પરિણામે ઉપજે
કળશને વૃત્તિકા જેમ, જ્ઞાની અંતર વ્યાપક થઈ અંતર વ્યાપક થઈ બહિ:સ્થ પરબનો પરિણામ ન ગ્રહે, ન પરિણામે, ન ઉપજે જીવનો પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ નથી
૫૦૧-૧૦૩
૫૦૦, સમયસાર ગાથા-૭૭
સ્વપરિણામને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્તાકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? તો કે -
સ્વ પરિણામને જાણતા જીવનો પુદ્દગલ કર્મ સાથે કર્તૃકર્મ ભાવ નથી
પ્રાપ્ય,
પરિણામ કર્મના ત્રણ તબક્કા વિકાર્ય, નિર્વર્ય
વ્યાપ્ય લક્ષણ આત્મપરિણામ કર્મ : અંતર વ્યાપક પણે આત્મા કર્તા | ૫૨૨. શાની બહિ:સ્થ પરદ્રવ્યના પરિણામને ગ્રહતો નથી, પરિણમતો નથી, ઉપજતો નથી
૫૦૪, સમયસાર ગાથા-૭૮
૫૦૪-૫૦૬
પુદ્ગલ કર્મલને જાણતા જીવનો પુદ્ગલની સાથે કર્તાકર્મભાવ શું હોય છે ? શું નથી હોતો
?
-
પુદ્ગલ કર્મફળને જાણતા જીવનો પુદ્ગલ સાથે કર્ણા કર્મભાવ નથી
૫૦૭, સમયસાર ગાથા-૭૯
૫૧૦, સમયસાર કળશ-૫૦
૫૦૭-૫૦૯
જીવ પરિણામને, સ્વ પરિણામને અને સ્વ પરિણામ ફલને નહિ જાણતા પુદ્ગલ દ્રવ્યનો જીવની સાથે કર્તાકર્મ ભાવ શું હોય છે ? શું નથી હોતો ? તો કે
જીવ પરિણામ આદિને નહિ જાણતા પુદ્ગલ દ્રવ્યનો જીવ સાથે કર્મ ભાવ નથી. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ ?
૫૧૦-૫૧૧
૫૧૨-૫૧૬
વિજ્ઞાનાર્શિપ્ન પ્રકાશે ત્યાં લગી કન્નૂકર્મ મમતિ ભાસેઃ ભેદ જ્ઞાનની કરવત સમયસાર ગાથા-૮૦-૮૨ જીવ પરિણામ અને પુદ્ગલ પરિણામનું અન્યોન્ય નિમિત્તમાત્રપણે છેઃ તથાપિ તે બેનો કર્તા કર્મ નથી. જીવ પરિણામ પુદ્ગલ પરિણામનું પરસ્પર નિમિત્ત માત્રપર્ણ પણ કર્તાકર્મ ભાવ નહિ; પરસ્પર નિમિત્તમાત્રી ભવનથી જ બન્નેયનો પરિણામ
ભાવ
જીવ સ્વભાવ વડે સ્વભાવનો કર્તા કદાચિત્, પણ પુદ્ગલ ભાવોનો તો કદી પણ નહિ. ‘જીવ નવિ પુગ્ગલી, નૈવ પુગ્ગલ સદા શ્રી પુદ્ગલાધાર નિવ તાસ રંગી.' ઈ. દેવચંદ્રજી
૧૩૯
૫૧૭, સમયસાર ગાથા-૮૩
૫૧૭-૫૨૧ તેથી આ સ્થિત છે કે જીવનો સ્વપરિણામો જ સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવઃ નિશ્ચયથી જીવનો સ્વપરિણામો સાથે જ કર્તા કર્મભાવ અને ભોક્તા ભોગ્યભાવ ઉત્તરંગ-નિસ્તરંગ સમુદ્રનું દાંત : દાિિતક સસંસાર નિઃસંસાર સમયસાર ગાથા-૮૪ અજ્ઞાની વ્યવહાર : બહિર્ વ્યાપ્યવ્યાપકભાવથી કળશ કર્તા કુંભકાર, તેમ પુદ્ગલ કર્મ કર્તા જીવ અંતર્ વ્યાવ્યાપક ભાવથી મૃત્તિકા કળશ કર્તા : બહિર્ વ્યાપ્ય વ્યાપક ભાવથી કુંભકાર કળશ ક
જીવ
૫૨૨-૫૨૬
અંતર્ વ્યાખવ્યાપક ભાવથી પુદ્ગલ કર્મ કર્તા : બહિર્ વ્યાપ્યવ્યાપક ભાવથી અજ્ઞાનને લીધે પુદ્ગલ કર્મ અજ્ઞાનને લીધે જવ કર્તા-ભોક્તા
જીવ
કર્તા
૫૨૭, સમયસાર ગાથા-૮૫
-
આ અંગે ઉપાદાન નિમિત્તની સમ્યક્ તત્ત્વમીમાંસા કરતા અને અપૂર્વ પુરુષાર્થ જાગૃતિ પ્રેરતા શ્રીમદ્ રાજચંદ્રના ટંકોત્કીર્ણ વચનામૃત (જુઓ : શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા)
ક્રિયા પરિણામથી ભિન્ન નથી :
૫૨૭-૫૨૯