________________
પૂર્વરંગઃ સમયસાર ગાથા-૨૩ થી ૨૫ जीवद्रव्यं । तत्कथं पुद्गलद्रव्यीभूतं येन पुद्गलद्रव्यं ममेदमित्यनुभवसि ? यतो यदि कथंचनापि जीवद्रव्यं पुद्गलद्रव्यीभूतं स्यात् पुद्गलद्रव्यं च जीवद्रव्यीभूतं स्यात्, तदैव लवणस्योदकमिव ममेदं पुद्गलद्रव्यामित्यनुभूति किल घटेत, तत्तु न कथंचनापि स्यात् । तथाहि - यथा
न तथा क्षारत्वलक्षणं लवणमुदकीभवत्
नित्योपयोगलक्षणं जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् द्रवत्वलक्षणमुदकं च लवणीभवत्
नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् क्षारत्वद्रवत्वसहवृत्त्यविरोधादनुभूयते
उपयोगानुपयोगयोः प्रकाशतमसोरिव
सहवृत्तिविरोधादनुभूयते । તત્સર્વથા પ્રસીદ ! વિધ્યસ્વ, સ્વદ્રવ્યું મને મિત્વનુભવ ll૨રૂાર૪રપl आत्मभावना
કથા પ્રતિયુદ્ધોધના વ્યવસાય: - હવે અપ્રતિબુદ્ધના બોધનાર્થે - બોધ કરવા અર્થે વ્યવસાય - અજ્ઞાનમોહિતમતિઃ તથા વઘુમાવસંયુવત: નીવ: - અશાનથી મોહિત - મોહ પામી ગયેલી મતિ-બુદ્ધિ છે જેની એવો તથા પ્રકારે બહુભાવ સંયુક્ત જીવ, વમવદ્ધ ૨ પુતં દ્રવ્ય મન રૂટું મતિ - બદ્ધ - જીવ સાથે બંધાયેલું અને અબદ્ધ - નહીં બંધાયેલું પુદ્ગલ દ્રવ્ય હારૂં આ કહે છે. ૨૩તેને શાસ્ત્રકર્તા આચાર્યજી મધુર ઉપાલંભથી સીધો પ્રશ્ર (Poser) કરે છે - સર્વજ્ઞાનડ્રો નીવઃ નિત્ય ૩૫ તલ: - સર્વજ્ઞ જ્ઞાનથી દષ્ટ - સાક્ષાત્ કુતુ જીવ નિત્ય-સદાય ઉપયોગ લક્ષણવાળો છે, સ થે પુરાનીપૂતો લૂકસિ મેટું - તે પુદ્ગલ દ્રવ્ય રૂપ કેવી રીતે થઈ ગયો? - કે જેથી તું હારું આ કહે છે! રજા
ર લ પુનિકળીભૂત: તરત નીવર્તમi - જે તે જીવ પુદ્ગલ દ્રવ્ય રૂપ થઈ ગયો અને) ઈતર-પુદ્ગલ દ્રવ્ય જીવપણું પામી ગયું, ત૬ વવનું શવતઃ યન્સમેટું પુતિં દ્રવ્યું - તો કહેવાને શક્ત - શક્તિમાન હો કે મહારૂં આ પુગલ દ્રવ્ય. ll૨પા ત પ ગાભાવના //ર૩ર૪ર૯ો. તાવ સ્વભાવમાવાન વીર્વાદ: પુતદ્રવ્યું મને મિત્વનુમતિ વિનાપ્રતિવૃદ્ધો નીવ: • તે જ અસ્વભાવ ભાવોને સ્વીકારતો - “સ્વ” રૂપ કરી બેસતો ખરેખર ! નિશ્ચય કરીને અપ્રતિબુદ્ધ - પ્રતિબોધ નહિ પામેલો અબૂઝ જીવ પુદ્ગલ દ્રવ્યને “મહાકું આ’ એમ અનુભવે છે. કેવો છે અપ્રતિબુદ્ધ જીવ? કદના પથમજ્ઞાનેન વિનોદિતાલયો - મહતું એવા સ્વયં અજ્ઞાનથી વિમોહિત - વિશેષે કરીને મોહ પામેલું છે હૃદય જેનું એવો. તે મહતુ અજ્ઞાનથી વિમોહિત હદય શાથી?
સ્તતિ સમસ્તવિવેકળ્યોતિ :- અસ્તમિત-અસ્ત પામી ગયેલ છે સમસ્ત વિવેક જ્યોતિ જેની એવો છે તેથી, એમ હેતુવિશેષણ છે. વિવેક જ્યોતિ શાથી અસ્ત પામી ગઈ ? અત્યંતતિરોહિતભાવમાવતયા - અત્યંત તિરોહિત સ્વભાવ ભાવનાથી, અત્યંત સર્વથા સ્વભાવ ભાવના તિરોહિતપણાથી - આચ્છાદિતપણાથી - કંકાઈ જવાપણાથી, કોની જેમ ? વિશેષા વિચિત્રા) જોષરવત્ત: રિશ્નોપત વ - વિશેષ (વિચિત્ર) આશ્રયથી ઉપરક્ત - ઉપરંજન પામેલ સ્ફટિક પાષાણની જેમ. સ્વભાવ ભાવનું તિરોહિતપણું શાથી થયું? અસ્વભાવમાવાનાં સંયોગાવશાત્ - અસ્વભાવભાવોના સંયોગ વશથી. અસ્વભાવ ભાવો ક્યાંથી? યુરા વિધ0 વંધનો: ત્રિધાન પ્રવિતાનામ્ - યુગપતુ - એકીસાથે અનેક વિધિ - અનેક પ્રકારની બંધન ઉપાધિના સરિધાનથી - નિકટપણાથી પ્રધાવિત - પ્રષ્ટિપણે - જોરશોરથી દોડેલા એવા છે. આવા અસ્વભાવભાવોને પ્રેમ છવા ભેદ નહીં કરીને સ્વીકુળ: - સ્વીકારતો તે પ્રતિબદ્ધ જીવ પુદ્ગલ દવ્યને મ્હારૂં આ એમ અનુભવે છે. ગથાયમેવ તિવષ્ય : હવે આને જ પ્રતિબોધવામાં આવે છે - જે કુરાભન માત્મસન્ ! નદીકિ નદીહિ પરમવિવેવસ્મરસZTગવારિત્વ : ૨ દુરાત્મા ! આત્મઘાતી ! પરમ અવિવેકથી ઘસ્મર-ખાઉધરૂં એવું સતૃણ અવ્યવહારિપણું - ખડ સાથે મિશ્ર અન્ન ખાવાપણું છોડી દે ! છોડી દે! સર્વ જ્ઞાનેન સ્કુટીકૃતં તિનિત્યોપયોતિષ નીવ - સર્વજ્ઞ શાનથી સ્ફટ કરાયેલું એવું નિશ્ચયે કરીને પ્રગટપણે નિત્ય ઉપયોગ - લક્ષણવાળું જીવ દ્રવ્ય છે. કેવું છે સર્વજ્ઞ જ્ઞાન ? ટૂનિસ્તસમસ્તસંવેવિસાનધ્યવસાયેન વિઐળ્યોતિષા - સમસ્ત સંદેહ વિપર્યાસ અને અનવ્યવસાય જેણે દૂર નિરસ્ત કર્યા છે - ફગાવી દીધા છે એવું વિશૈકજ્યોતિ - વિશ્વની એક - અદ્વિતીય જ્યોતિ. આવા સર્વશ શાનથી સ્ફટ કરાયેલું નિત્ય ઉપયોગલક્ષણ જીવ દ્રવ્ય છે, ત૬ થે પુલ્તદ્રવ્યપૂતં યેન પુત્રતિદ્રવ્યું મનેમિયનુમવસ - તે કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું? કે જેથી પુદ્ગલ દ્રવ્ય “મહારૂં આ' એમ તું અનુભવે છે ! થતો • કારણકે કે - જે ઘંવનાશિ - કોઈ પણ પ્રકારે ગવદ્રવ્ય પુરાતદ્રવ્યમૂર્ત ચત્ પુત્રતિદ્રવ્યું જ નીવડ્રથમૂતં થાતુ - જીવ દ્રવ્ય
૨૪૭