SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ સમયસાર : આત્મખ્યાતિ આત્મખ્યાતિ ટીકાર્ય એકી સાથે બંધનોપાધિના સન્નિધાનથી પ્રધાવિત (વેગે દોડલા) અસ્વભાવભાવોના સંયોગવશે કરીને, વિશેષ (વિચિત્ર) આશ્રયથી ઉપરક્ત સ્ફટિકપણાની જેમ, સ્વભાવભાવની અત્યંત તિરોહિતતાએ (આચ્છાદિતતાએ) કરીને સ્વભાવની અત્યંત તિરોહિતતાએ (ઢંકાઈ જવાપણાએ) કરીને જેની સમસ્ત વિવેક જ્યોતિ અસ્તમિત થઈ છે (આથમી ગઈ છે), સ્વયં મહતુ અજ્ઞાનથી જેનું હૃદય વિમોહિત થયું છે, એવો જે ભેદ નહિ કરીને તે જ અસ્વભાવભાવોને સ્વીકારતો “પુદ્ગલ દ્રવ્ય આ હારૂં' એમ અનુભવે છે, તે નિશ્ચય કરીને અપ્રતિબુદ્ધ જીવ છે. હવે આને જ પ્રતિબોધવામાં આવે છે - રે દુરાત્મન્ ! આત્મપંસનું ! દુષ્ટાત્મા! આત્મઘાતી !) પરમ અવિવેક ઘમ્મર સતૃણાવ્યવહારિપણું (ખડખાવાપણું) છોડ ! છોડ ! સમસ્ત સંદેહ વિપર્યાસ અને અનધ્યવસાય જેણે દૂર નિરસ્ત કર્યા છે એવા વિશૈકજ્યોતિ સર્વજ્ઞશાનથી સ્ફટ કરાયેલું જીવદ્રવ્ય નિશ્ચય પ્રગટપણે નિત્ય ઉપયોગ લક્ષણવાળું છે. તે કેવી રીતે પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયું? કે જેથી પુદ્ગલ દ્રવ્ય આ હારૂં એમ તું અનુભવે છે ! કારણકે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય રૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થઈ ગયેલું હોય, તો જ “લવણના જલ'ની (“મીઠાના પાણીની જેમ “હારું આ પુદ્ગલ દ્રવ્ય' એવી અનુભૂતિ ખરેખર ! ઘટે, પણ તે તો કોઈ પણ પ્રકારે હોય નહિ. તે આ પ્રકારે - તેમ ક્ષારત્વલક્ષણવાળું લવણ (મીઠું) પાણી થતું નિત્ય ઉપયોગ લક્ષણ જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્યરૂપ થતું અને દ્રવત્વલક્ષણવાળું પાણી લવણ થતું અને નિત્ય અનુપયોગલક્ષણ પુદ્ગલ દ્રવ્ય જેવદ્રવ્યક્ષારત્વ - દ્રવત્વની ઉપયોગ-અનુપયોગના પ્રકાશતમસની જેમ સહવૃત્તિના અવિરોધને લીધે સહવૃત્તિના વિરોધને લીધે અનુભવાય છે : નથી અનુભવાતું. તેથી સર્વથા પ્રસાદ પામ ! (શાંત થા !). વિબોધ પામી “સ્વદ્રવ્ય આ મ્હારું' એમ અનુભવ ! i૨૩૨૪૨પા પુદ્ગલ દ્રવ્યરૂપ થઈ ગયેલું હોય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થઈ ગયેલું હોય, તàવ - તો જ - ત્યારે જ તિવાચો મિત્ર અનેવં પુરતદ્રવ્યમિત્યનુભૂતિ વિહત ઘરેત - લવણના ઉદકની જેમ - મીઠાના પાણીની જેમ મહારું આ પુદ્ગલ દ્રવ્ય એમ અનુભૂતિ ખરેખર ! તા ર થંનવના ચાલૂ - પણ તે તો કોઈ પણ પ્રકારે ન હોય. તથાદિ - જુઓ ! આ પ્રકારે યથા ક્ષારવર્તતક્ષણં તવMમુવમવત દ્રવર્તતક્ષણમુલ ૨ નવમવલ્ મનુભૂયતે - જેમ સારત્વ લક્ષણ - ખારાપણા લક્ષણ વાળું લવણ ઉદક રૂપ - પાણી રૂપ થતું અને દ્રવત્ લક્ષણ - પ્રવાહીપણા લક્ષણવાળું ઉદક-પાણી લવણ રૂપ થતું અનુભવાય છે. શાને લીધે ? ક્ષારતદ્રવત્વસંશવૃત્ત્વવિરોઘાત - લારત્વ-દ્રવત્વની - ખારાપણાની અને દ્રવપણાની - પ્રવાહીપણાની સહવૃત્તિના - સાથે વર્તવાપણાના અવિરોધને લીધે. આ દેશંત કહ્યું, તથા - તેમ દાષ્ટ્રતિક - नित्योपयोगलक्षणं जीवद्रव्यं पुद्गलद्रव्यीभवत् नित्यानुपयोगलक्षणं पुद्गलद्रव्यं च जीवद्रव्यीभवत् न अनुभूयते - नित्य ઉપયોગ લક્ષણ - સદા ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલ દ્રવ્ય રૂપ થતું અને નિત્ય અનુપયોગલક્ષણ - સદા અનુપયોગ લક્ષણવાળું પુદ્ગલ દ્રવ્ય જીવદ્રવ્ય રૂપ થતું નથી અનુભવાતું શાને લીધે ? ઉપયોનુપયોાયોઃ સદવૃત્તિવિરોથાત્ : ઉપયોગ અને અનુપયોગના સહવૃત્તિના - સાથે વર્તવાપણાના વિરોધને લીધે. કોની જેમ ? અછાશવમવિ - પ્રકાશ અને તમસુ - અંધકારની જેમ. આથી શું સાર ફલિત થયો? તત્ સર્વથા પ્રસીદ્ર - તેથી સર્વથા પ્રસાદ પામ, શાંત થા, હેઠો બેસ! વિષ્ણુ - વિબોધીને - વિશેષે કરી બોધ પામીને - અથવા જાગૃત થઈને, (પાઠાંતરે : વિવુથ્વસ્વ - વિબોધ પામ, વિશેષે કરી બોધ પામ ! - જાગૃત થા !) દ્રવ્ય અમેનિયનમવ - સ્વ દ્રવ્યને “હારું આ’ એમ અનુભવ ! | તિ “આત્મધ્યાતિ' રીવા आत्मभावना (प्रस्तुत गाथा) ||२३||२४||२५|| ૨૪૮
SR No.022415
Book TitleSamaysara Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year
Total Pages1016
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy