________________
સમયસાર : આત્મખ્યાતિ
जह णाम कोवि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि । तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण ॥१७॥ एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो । अणुचरिदब्बो य पुणो सो चेव दु मोक्खकामेण ॥१८॥ (युगलम्) જ્યમાં કોઈ પુરુષ રાયને રે, જાણીને સદહતઃ પછી અનુચરે તેહને રે, અર્થાર્થી પ્રયત્નવંત... રે આત્મન ! વંદો સમયસાર ૧૭ ત્યમ જીવરાજા જાણવો રે, સદ્હાવો પણ તેમ,
અનુચરવો વળી તેહને રે, મોક્ષ કામીએ એમ.. રે આત્મન્ ! વંદો સમયસાર ૧૮ ગાથાર્થ : જેમ કોઈ પુરુષ રાજને જાણીને સદહે (શ્રદ્ધ) છે, પછી અર્થાર્થી એવો તે તેને પ્રયત્નથી અનુચરે છે, તેમ જીવ-રાજા જાણવો યોગ્ય છે, સહવો (શ્રદ્ધવો) યોગ્ય છે અને મોક્ષકામીએ પુનઃ તે જ અનુચરવો યોગ્ય છે. ૧૭-૧૮
आत्मख्याति टीका यथा नाम कोपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्धाति । ततस्तमनुचरति पुनरार्थिकः प्रयत्नेन ॥१७॥ एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः । अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन ॥१८॥
आत्मभावना -
કથાનામ કોઈ પુરુષ: - જેમ ખરેખર ! કોઈ પુરુષ નાનું જ્ઞાત્વા શ્રઘતિ - રાજાને જાણી શ્રદ્ધે છે, તતસ્તમનુવતિ - પછી તેને અનુચરે છે, કેવી રીતે? પ્રવનેન - પ્રયત્નથી - પ્રકૃષ્ટ યત્નથી. કેવો પુરુષ? મર્યાર્થિ: - અથર્થિક - અર્થનો અર્થી, ધનનો કામી એવો. પર્વ દિ નીવરીંગઃ - એમ જ જીવરાજા જ્ઞાતવ્યસ્તર્થવ શ્રદ્ધાંતવ્ય: - જ્ઞાતવ્ય - જાણવો યોગ્ય તેમજ શ્રદ્ધાંતવ્ય - શ્રદ્ધવો યોગ્ય અનુવરતા પુનશ્ચય - અને તે જ પુનઃ અનુચરિતવ્ય - અનુચરનો યોગ્ય છે. કોણે? મોક્ષાબેન - મોક્ષ કામીએ, મોક્ષની કામના - ઈચ્છા જેને છે. એવાએ II તિ તથા સામાવના 9૭-૧૮ યથા હિ શ્ચિત પુરુષોડથથી - જેમ સ્કુટપણે કોઈ પુરુષ અર્થાર્થી - અર્થનો અર્થી - કામી એવો પ્રયત્નન પ્રથમેવ રામાનં નાની- પ્રયત્નથી - પ્રકૃષ્ટ યત્નથી પ્રથમ જ રાજને જાણે છે, તતસ્તવ શ્રદ્ધતે - પછી તેને જ શ્રદ્ધે છે, તતસ્તમેવાનુવતિ - પછી તેને જ અનુચરે છે, તથાભના મોક્ષાર્થના - તેમ આત્માએ મોક્ષાર્થી - મોક્ષના અર્થી એવાએ પ્રથમમેવાત્મા જ્ઞાતિવ્ય: - પ્રથમ જ આત્મા જ્ઞાતવ્ય છે - જાણવો યોગ્ય છે, તત: સ વ શ્રદ્ધાંતવ્ય: - પછી તે જ શ્રદ્ધાંતવ્ય-શ્રદ્ધવો - શ્રદ્ધા કરવો યોગ્ય છે, તત: સ થવાનુઘરિતવ્ય - અને પછી તે જ અનુચરિત-અનુચરવો યોગ્ય છે. શા માટે? સપ્ટસિદ્ધેસ્તથા થપપજ્યનુત્તિપ્યાં - સાધ્ય સિદ્ધિની તથોપપત્તિ - તેવા પ્રકારે ઘટમાનતા અને અન્યથા અનુપપત્તિ - અન્ય પ્રકારે અઘટમાનતા છે માટે. તત્ર - તેમાં. યાત્મનો - જ્યારે આત્માને તથતિવ્રત્યયનક્ષvi શ્રદ્ધાનું ઉલ્લંવતે - “તથા - “તેમ' એવું પ્રત્યયલક્ષણ - પ્રતીતિ લક્ષણવાળું શ્રદ્ધાન ઉચ્છવે છે – એકદમ ઉપજે છે, કેવું શ્રદ્ધાન? કયમમનુભૂતિરિત્યાત્મજ્ઞાનેન સંજીમાનમેવ - “આ હું અનુભૂતિ' એવા આત્મજ્ઞાન સાથે સંગચ્છમાન જ - સંગત થતું જ એવું. આ હું અનુભૂતિ ? એવું આત્મજ્ઞાન શાથી ? મનુભૂથમાનાનેHવસંરેરિ પરમવિવેકૌશલ્તન • અનુભૂયમાન - અનુભવાઈ રહેલા અનેક ભાવોના સંકરમાં - સંમિશ્રણમાં - શંભુ મેળામાં પણ પરમ વિવેક કૌશલથી - વિવેક કુશલપણાથી. આવા આત્મજ્ઞાન સંગાથે તેવું શ્રદ્ધાન ઉપ્લવે છે, ત્યારે શું ? તાત્માનુવરામુત્સવમાનમાત્માનું સાધતિ - ત્યારે આત્માનુચરણ - આત્માને અનુ-અનુસરતું ચરણ-આચરણ એટલે કે આત્મચારિત્ર ઉલ્લવતું - એકદમ ઉત્પન્ન થતું આત્માને સાધે છે. આવું આત્માનુચરણ શાને લીધે ? સમસ્ત માવતરવિવેક્રેન નિશંવમેવાળાનું શવચત્વાન્ - સમસ્ત ભાવાંતર-બીજા બધાના ભાવના વિવેકથી -
૨૦૮