________________
સમયસાર : આત્મખ્યાતિ
यथा यथा विज्ञानघनस्वभावो भवति
यथा यथानवेभ्यश्च निवर्तते, तथा तथा वेभ्यो निवर्तते,
तथा तथा विज्ञानघनस्वभावो भवति (८) तावद्विज्ञानघनस्वभावो भवति
तावदानवेभ्यश्च निवर्त्तते यावत् सम्यगासवेभ्यो निवर्तते,
यावत् सम्यग्विज्ञानघनस्वभावो भवतीति ज्ञानास्रवनिवृत्योः समकालत्वं ||७४||
આત્મખ્યાતિ ટીકાર્ય (૧)લાક્ષા-વૃક્ષની જેમ
નહિ કે વધ્ય-ઘાતક સ્વભાવપણાને લીધે
અવિરુદ્ધ સ્વભાવપણાના અભાવને લીધે નિશ્ચય કરી જીવનિબદ્ધ છે આસવો :
જીવ જ. (૨)અપસ્મારના (વાઈના) વેગની જેમ વર્તમાન - હીયમાનપણાને લીધે
ધ્રુવ છે નિશ્ચય કરી અધ્રુવ છે આસ્રવો :
ચિત્માત્ર જીવ જ. (૩)શીત દાહજ્વરના આવેશની જેમ ક્રમથી ઉજ્જુભમાનપણાને (વધવાપણાને) લીધે નિત્ય છે નિશ્ચય કરી અનિત્ય છે આમ્રવો :
વિજ્ઞાનઘનસ્વભાવી જીવ જ. (૪)બીજ નિર્મોક્ષક્ષણે ક્ષીયમાણ દારુણ સ્મરસંસ્કારની (કાયા) જેમ
સશરણ છે ત્રાણ (રક્ષણ) કરવાના અશક્યપણાને લીધે સ્વયં ગુપ્ત સહજ ચિતશક્તિવાળો જીવ જ. નિશ્ચયે કરી અશરણ છે આસ્રવો : (પ)નિત્યમેવ આકુલ સ્વભાવપણાને લીધે અદુઃખ છે નિશ્ચય કરી દુ:ખો જ છે આમ્રવો :
નિત્યમેવ અનાકુલ સ્વભાવી જીવ જ. (૬)આયતિમાં(પરિણામે)આકુલપણાના ઉત્પાદક અદુઃખ ફલ છે પુદ્ગલ પરિણામના હેતુપણાને લીધે
સકલ જ પુદ્ગલ પરિણામના અહેતુપણાને લીધે નિશ્ચયે કરી દુઃખ ફલો જ છે આગ્નવો :
જીવ જ. (૭)- એવા વિકલ્પાનેતર જ જેનો કર્મ વિપાક શિથિલિત (શિથિલ - ઢીલો થઈ ગયેલો) છે એવો (જ્ઞાની ઘનઘઘટના (મેઘરચના) વિઘટિત થયેલ દિગાભોગની (દિશા વિસ્તારની) જેમ નિરર્ગલ પ્રસરવાળો (અનિયંત્રિત ફેલાવવાળો) સતો,
સહજ વિજભૂંભમાણ (ઉલ્લસતી, વિકસતી જતી) ચિતુશક્તિતાએ કરીને છે, પણ પુન: નીવ ઇવ - જીવ જ નથી, શાને લીધે ? વિરુદ્ધત્વમાવવામાંવત્ - અવિરુદ્ધ - અવિપરીત સ્વભાવપણાના અભાવને લીધે. (૨) મધ્રુવ: ઉત્થામ્રવ. - આઝવો ખરેખર ! નિશ્ચય કરીને અધ્રુવ - અસ્થાયિ છે, શાને લીધે ? વર્તમાનદીમાનવાત - વર્તમાન - હીયમાનપણાને લીધે, વધવાપણા - ઘટવાપણાને લીધે, કોની જેમ? અપમાનરવ - અપસ્મારના - વાઈના વેગની જેમ; આમ આગ્નવો અધ્રુવ છે, પણ ધ્રુવ: - ધ્રુવ તો વિનાત્રો નીવ ઇવ - ચિન્માત્ર - ચૈતન્યમાત્ર જીવ જ છે. (૩) નિત્ય: વત્વાન્નવા- આઝૂવો ખરેખર ! નિશ્ચય કરીને અનિત્ય છે, શાને લીધે ? મેળોäમમાળવાન્ - ક્રમથી ઉજ્જુભમાનપણાને લીધે - ઉલ્લભાયમાનપણાને - વિકસાયમાનપણાને લીધે, કોની જેમ ? શીતવાહન્વરવેશવત્ - શીત દાહજ્વરના - ટાઢીઆ તાવના આવેશની જેમ; આમ આસ્રવો અનિત્ય છે, પણ નિત્યો - નિત્ય તો વિજ્ઞાન નસ્વમાવો નીવ ઇવ - વિજ્ઞાનઘનસ્વભાવ જીવ જ છે. (૪) મશરy: ઉત્થાવાડ -
૪૮૦