________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૯-૧૧૨ सामण्णपचया खलु चउरो भण्णंति बंधकत्तारो । मिच्छत्तं अविरमणं कसायजोगा य बोद्धव्या ॥१०९॥ तेसिं पुणो वि य इमो भणिदो भेदो दु तेरसवियप्पो । मिच्छादिट्ठीआदी जाव सजोगिस्स चरमंतं ॥११०॥ एदे अचेदणा खलु पुग्गलकम्मुदयसंभवा जह्मा । ते जदि करंति कम्मं णवि तेसिं वेदगो आदा ॥१११॥ गुणसण्णिदा दु एदे कम्मं कुवंति पचया जह्मा । तह्मा जीवोऽकत्ता गुणा य कुवंति कम्माणि ॥११२॥ સામાન્ય પ્રત્યયો ચાર તે, કહાય બંધકર્તાર રે; મિથ્યાત્વ અવિરમણ અને કષાય યોગ અવધાર રે.. અજ્ઞાનથી કર્તા આતમા. ૧૦૯ ને તેનો વળી ભેદ આ, તેર વિકલ્પોવંત રે; માંડીને મિથ્યાષ્ટિથી, સયોગિ ચરમ પર્યત રે... અજ્ઞાનથી. ૧૧૦ પુદ્ગલ કર્મોદય જન્ય આ, તેથી અચેતન આજ રે; તે જો કરે છે કર્મને, આત્મા તસ વેદક ના જ રે. અજ્ઞાનથી. ૧૧૧ “ગુણ” સંશિત આ પ્રત્યયો, એહ કરે છે કર્મ રે;
તેથી અકર્તા જીવ છે, ગુણો જ કરે છે કર્મ રે... અજ્ઞાનથી. ૧૧૨ ગાથાર્થ - નિશ્ચય કરીને સામાન્ય પ્રત્યયો ચાર બંધકર્તાઓ કહેવાય છે અને તે મિથ્યાત્વ અવિરમણ કષાય અને યોગ જણવા. ૧૦૦
અને તેઓનો વળી આ ભેદ તેર વિકલ્પવાળો કહ્યો છે – મિથ્યાષ્ટિ આદિ યાવતુ સયોગીના ચરમ પયત. ૧૧૦
આ (ગુણસ્થાનકો) નિશ્ચય કરીને અચેતન છે, કારણકે તેઓનો સંભવ (ઉદ્દભવ, જન્મ) પુગલ કર્મોદય થકી છે, એટલે) તેઓ જો કર્મ કરે છે, તો તેઓનો વેદક (વેદનારા) આત્મા નથી જ. ૧૧૧
પણ કારણકે “ગુણ” સંશિત આ પ્રત્યયો કર્મ કરે છે, તેથી જીવ અકર્તા છે અને ગુણો કર્મો કરે છે. ૧૧૨ आत्मभावना
સામાન્યપ્રત્યયઃ સવા વવાર: - નિશ્ચય કરીને સામાન્ય પ્રત્યયો ચાર વંધકર્તા: મળે? - બંધકર્તાઓ કહેવાય છે, મિઠાવમવિરમi Sાયો ૪ વોદ્ધવ્ય: - મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ જાણવા. ll૧૦૧II તેષાં પુનર વાય - અને તેઓનો પુનઃ આ ત્રયોદશવજન્ય: તુ મે મળત: - ત્રયોદશ વિકલ્પ - તેર ભેદવાળો ભેદ કહ્યો છે. મિથ્યાવૃંદાદ્રિ વત્ સોનિશ્ચરમાંત: - મિથ્યાષ્ટિ આદિ યાવતુ સયોગિના ચરમાંત. 990માં તે વેતન: ઉr - આ (તેર ભેદ) ખરેખર ! અચેતન છે, સ્માતુ પુનિવયસંવાદ - કારણકે પુદ્ગલ કર્મોદય થકી એનો સંભવ - ઉદ્ભવ - જન્મ છે (માટે), તે ય િ વતિ - તેઓ જે કર્મ કરે છે, તેષાં વેઢો માત્મા - તેઓનો વેદક આત્મા નથી. 1999માં યસ્માત - કારણકે ગુસંજ્ઞિતાતુ તે પ્રત્ય: - ગુણસંજિત આ પ્રત્યયો જ “ સુર્વતિ - કર્મ કરે છે, તસ્માન્ - તેથી નવોડdf - જીવ અકર્તા છે, પુશ્ચ મffજ સુવતિ - અને ગુણો - કર્મો કરે છે. 1992 તિ માયા ભાવના II૧૦૬-૧૧૨ સામાન્ય પ્રયા: ઉg રવારઃ - નિશ્ચયે કરીને ચાર સામાન્ય પ્રત્યયો યંધત્તર: "વંતે - બંધકર્તાઓ કહેવાય છે. પુણ્યાતવર્ગઃ - પુદ્ગલ કર્મનું નિ - ખરેખર ! નિશ્ચય કરીને પુત્યુતદ્રવ્યમેવૐ - પુદ્ગલ દ્રવ્ય જ એક કર્તુ છે,
૬૨૭