________________
તેના,
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૩
આત્મખ્યાતિ ટીકાર્ય આ આત્મા પ્રગટપણે જ્ઞાનથી પર અને આત્માના પરસ્પર વિશેષનું નિર્વાન સતે, પરને આત્મા નહિ કરતો ને આત્માને પર નહિ કરતો, સ્વયં જ્ઞાનમીભૂત એવો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે આ પ્રકારે - તથાવિધ અનુભવસંપાદનમાં સમર્થ
અને તેના નિમિત્તે એવી રાગદ્વેષ-સુખ દુઃખાદિ રૂપ
તથાવિધ અનુભવ પુદ્ગલપરિણામ અવસ્થા, કે જે - શીતોષ્ણ અનુભવસંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુલ પરિણામ અવસ્થાની જેમ, પુદ્ગલથી અભિન્નપણાએ કરીને
આત્માથી અભિન્નપણાએ કરીને આત્માથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે પુદ્ગલથી નિત્યમેવ અત્યંત ભિન્ન છે
તેના, – પરસ્પર વિશેષનું વિજ્ઞાન થકી નિર્વાન સતે નાના– વિવેકને લીધે, શીતોષણ રૂપની જેમ આત્માથી પરિણામવા અશક્ય એવા રાગદ્વેષ-સુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્માથી જરા પણ નહિ પરિણમી રહેલો (આત્મા) જ્ઞાનનું જ્ઞાનપણું પ્રકટ કરતો સ્વયં જ્ઞાનમયીભૂત એવો, “આ હું જાણું જ છું, રંજાય છે તો પુદગલ' ઈત્યાદિ વિધિથી જ્ઞાન વિરુદ્ધ એવા સમગ્ર જ રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. ૯૩
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “અજ્ઞાન મટ્ય બધી ભૂલ મટે, સ્વરૂપ જાગૃતિમાન થાય.”
“જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મોહને પેસવા દેતા નથી. તેઓનો જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૬૪૩, ૯૫૭, (ઉપદેશ છાયા) સામાવના :
જ્ઞાનાતુ - પણ શાન થકી તો ન ર્મ પ્રમવતીયાદ - કર્મ પ્રભવતું નથી - પ્રભવ - જન્મ પામતું નથી, જન્મતું નથી, એમ કહે છે - રમાત્માનમથુર્વન - પરને આત્મા અ-કરતો - ન કરતો, માત્માનમ૨ પ૨મબુર્વક્ - અને આત્માને પણ પર અ-કરતો - ન કરતો, સ જ્ઞાનમયો નીવ: - તે જ્ઞાનમય જીવ શર્માનારો મવતિ - કર્મોનો અકારક-અકર્તા હોય છે. || તિ નાથા ભાભાવના ll૧૩/l
દિ જ્ઞાનાવામા - નિશ્ચયે કરીને જ્ઞાન થકી આ આત્મા THવ પ્રતિમતિ - કર્મોનો અર્તા પ્રતિભાસે છે. કેવો આત્મા? સ્વયં જ્ઞાનવમૂત: - સ્વયં - પોતે જ્ઞાનમય થઈ ગયેલો. કેવી રીતે ? પરમાત્માનમત્રાત્માનં પરમજુર્વનું - પરને આત્મા ન કરતો અને આત્માને પર ન કરતો. આમ જ્ઞાનયમ થઈ ગયેલો આ આત્મા કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તથાદિ - જુઓ ! આ પ્રકારે - તથવિધાનુભસંપાદનમ: - તથાવિધિ - તથા પ્રકારના અનુભવના સંપાદનમાં સમર્થ એવી રાષસુdદુ:વાહિયાઃ પુનાતરામાવસ્થાથઃ - રાગદ્વેષ-સુખ-દુઃખાદિ રૂપ પુદ્ગલ પરિણામ અવસ્થા કે જે, શીતોષ્ઠનુમવસંપાનસમય: શીતોષ્ટTયા: પુત્તરમાવસ્થા ફુવ - શીતોષ્ણ અનુભવના સંપાદનમાં સમર્થ શીતોષ્ણ પુલપરિણામ અવસ્થાની જેમ; - પુત્રીના મિત્રત્વેન - પુદ્ગલથી અભિન્નપણાએ કરી ગાભનો નિત્યમેવાભંતમિત્રાયા: - આત્માથી નિત્યે જ અત્યંત ભિન્ના - જૂદી છે; તેના, અને તગ્નિમિત્તે - તેના નિમિત્તે તથવિધાનુમવસ્ય - તથાવિધિ - તથા પ્રકારનો અનુભવ કે જે, યાત્મનો મિત્રત્વેન - આત્માથી અભિન્નપણાએ કરી તાન્નિત્યમેવાતંતમિત્ર0 - પુદ્ગલથી નિત્યે જ અત્યંત ભિન્ન - જૂદો છે, તેના, - જ્ઞાનાવરસ્પરવિશેષવિજ્ઞને સતિ - જ્ઞાન થકી પરસ્પર વિશેષનું નિર્ણાન -
૫૬૭