________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે શાતાના પ્રત્યાખ્યાનમાં કયું દૃષ્ટાંત છે? તે માટે હવે કહે છે -
जह णाण कोवि पुरिसो परदब्वमिणंति जाणिदुं चयदि ।
तह सवे परभावे णाऊण विमुंचदे णाणी ॥३५॥ કોઈ પુરુષ પરદ્રવ્ય આ રે, એમ જાણી ત્યજે જેમ;
સર્વ પરભાવો જાણીને રે, જ્ઞાની મૂકી દે તેમ. રે આત્મન્ !વંદ સમયસાર. ૩૫ ગાથાર્થ : જેમ ખરેખર ! ફુટપણે કોઈ પણ પુરુષ “આ પરદ્રવ્ય છે' એમ જાણી ત્યજી દે છે, તેમ સર્વ પરભાવોને જાણીને જ્ઞાની મૂકી દે છે.
आत्मख्याति टीका अथ ज्ञातुः प्रत्याख्याने को दृष्टांत इत्यत आह -
यथा नाम कोपि पुरुषः परद्रव्यमिदमिति ज्ञात्वा त्यजति । तथा सर्वान् परभावान् ज्ञात्वा विमुंचति ज्ञानी ॥३५॥
आत्मभावना -
મથ જ્ઞાતુ: પ્રત્યાધ્યાને કો કૃદંત ત્યત બાદ • હવે જ્ઞાતાના - શાયકના પ્રત્યાખ્યાન બા.માં ક્યું દેત છે તે માટે હવે કહે છે - યથા નામ કોઈ પુરુષ: પદ્રવ્યનિમિતિ જ્ઞાતા ચનતિ - જેમ ખરેખર ! કોઈ પણ પુરુષ પરદ્રવ્ય આ એમ જાણી ત્યજે છે, તથા જ્ઞાની સર્વાન ઘરમાવાનું જ્ઞાત્વા વિષુવતિ - તેમ જ્ઞાની સર્વ પરભાવોને જાણીને વિમુંચે છે - વિશેષ કરીને સર્વથા મૂકી દે છે. || રૂતિ ગાથા સામાવના //રૂ|. કથા હિ - તુ પુરુષ: જેમ ખરેખર ! ફુટપણે કોઈ પુરુષ, સંપ્રાંત્યા નછાવરીયં વીવરમાવાવ - સંભ્રાંતિથી - ભ્રમણાથી રજક-ધોબી પાસેથી પરકીય-પાકું ચીવર-ચીર-વસ્ત્ર લઈને, ગાત્મીયતિપત્યા પરિવાર શયાન: - આત્મીય પોતાની પ્રતિપત્તિથી - માન્યતાથી પરિધાન કરી - હેરી શયન કરી ગયેલો - સૂઈ ગયેલો છે. તે સ્વયમજ્ઞાની સસ્વયં-પોતે અજ્ઞાની સતો - અજ્ઞાની હોઈ સચેન તવંવતમત” વત્તાત્રનીશિયમો - અન્યથી તેનો અંચલ-છેડો આલંબીને - પકડીને બળથી નગ્ન કરાતો, કંકુ પ્રતિવૃષ્ણસ્વાર્ષદ રિવર્તિતતત્રં મામડ્યું - શીધ્ર પ્રતિબૂઝ જાગ ! પરિવર્તિત થયેલું - બદલાઈ ગયેલું આ હારું વસ્ત્ર આપી દે. સ૬ વાવયં શ્રધ્વન્ - એમ અસમૃદ્ - અનેકવાર વાક્ય શ્રવણ કરતાં, વિનૈઃ વિહૈઃ સુદુ પરીક્ટ - અખિલ - બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષીને, નિશ્ચિતમેતત્વરીતિ. જ્ઞાવ - નિશ્ચિતપણે ચોક્કસ - આ પરકીય - પારકું છે એમ જાણી, જ્ઞાની સન્ - જ્ઞાની સંતો - જ્ઞાની સતો હોતાં, મુંતિ તથીવરમવિર - તે ચીવરને ચીરને - વસ્ત્રને અચિરથી - ચિરકાળ લાંબો વખત લગાડ્યા વિના એટલે કે તરત જ મૂકી દે છે. આ જેમ દાંત તેમ દાષ્ટ્રતિક - તથા જ્ઞાતા - તેમ જ્ઞાતા પણ, સંપ્રાંત્યા પછીયાન્માવીના - સંભ્રાંતિથી - ભ્રમણાથી પરકીય - પારકા ભાવોને લઈને - ગ્રહણ કરીને, આત્મીયતપસ્યાભચંધ્યાચ યાન: • આત્મીય પ્રતિપત્તિથી - પોતાની માન્યતાથી આત્મામાં અધ્યાસી - માની બેસી શયન કરી ગયેલો - ઊંધી ગયેલો છે. તે સ્વયમજ્ઞાની સન - સ્વયં-પોતે અજ્ઞાની સતો - અજ્ઞાની હોતા, ગુરુ ‘રમાવવિવેવ વૈકીજિયનો - ગુથ્વી પરભાવ વિવેક કરી - પરભાવનો વિવેક - પૃથ ભાવ-ભિન્નપણું કરી એક કરાતો, કંકુ પ્રતિવૃષ્યવૈવ: સ્વત્વયHIભા - શીધ્ર પ્રતિબૂઝ - પ્રતિબોધ પામ ! ‘આ’ - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો આત્મા નિશ્ચય કરીને એક છે, ત્યરીતે વાવયં શ્રધ્વનું - એમ અસદ્ - અનેકવાર શ્રૌત - શ્રુતિ સંબંધી વાક્ય શ્રવણ કરતાં, વિસૈશ્ચિë: સુહુ રીફ્ટ અખિલ - બધા ચિહ્નોથી સારી પેઠે પરીક્ષીને, નિશ્ચિતમેતે પરમા તિ જ્ઞાત્વ - નિશ્ચિતપણે - ચોક્કસ આ પરભાવો છે એમ જાણી, જ્ઞાની સન્ - જ્ઞાની સતો - જ્ઞાની હોતો, મુવતિ સનું માવાનવિરત - સર્વ ભાવોને અચિરથી - ચિરકાળ - લાંબો વખત લગાડ્યા વિના એટલે કે તરત જ મૂકી દે છે. || તિ “માત્મધ્યાતિ' માત્મભાવના ||રૂI.
૩૦૨