________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૪૩ ભેખ રે ઉતારો રાજા ભરધરી' - એ રાગ (ચાલુ)
(‘ચેતન ચકચકે' ઈત્યાદિ ધ્રુવપદ) એમ લક્ષણથી અજીવ તો, જીવથી ભિન્ન દીસંત રે, જ્ઞાની જનો આ અનુભવે, જે સ્વયં ઉલ્લસંત રે... ચેતન ચકચકે. ૧ તો ય અજ્ઞાનિનો મોહ નિરવધિ, વૃદ્ધિગત આ અપાર રે, ક્યમ રે ! નાચે? ભગવાન કરે, અમૃતચંદ્ર પોકાર રે... ચેતન ચકચકે. ૨
અમૃત પદ - ૪૪ ,
“સાહેબા વાસુપૂજ્ય જિર્ણોદા' - એ રાગ નાટક એક અનાદિ દેખો ! પુગલ નટડો તિહાં આ લેખો !.... ધ્રુવપદ. ચાલી રહ્યું અનાદિથી ખોટું, અવિવેક નાટક આ મોટું.. નાટક. ૧ તેમાં પુદ્ગલ નટડો નાચે, વર્ણાદિમાન વેષે માર્ચ, પણ બીજો કોઈ ત્યાં ન જ નાચે, પુદ્ગલ એક જ ત્યાં તો રાચે... નાટક. ૨ એહ જીવ તો રાગાદિ અશુદ્ધ, પુદ્ગલ વિકારથી વિરુદ્ધ, ચૈતન્ય ધાતુમય મૂર્તિ શુદ્ધ, ભગવાન અમૃત ભાખે બુદ્ધ... નાટક. ૩
वसंततिलका जीवादजीवमिति लक्षणतो विभिन्नं, ज्ञानी जनोनुभवति स्वयमुल्लसंतं । अज्ञानिनो निरवधिप्रविज्जूंभितोयं, मोहस्तु तत्कथमहो बत नानटीति ||४३।।
वसंततिलका अस्मिन्ननादिनि महत्यविवेकनाट्ये, वर्णादिमानटति पुद्गल एव नान्यः । रागादिपुद्गलविकारविरुद्धशुद्ध - चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।४४||
૭૪૪