________________
સમયસાર : આત્મખ્યાતિ
ચિત્ અન્વયનો પ્રતિભાસ છતાં અધ્યવસાનાદિ પુદ્ગલસ્વભાવો કેમ? તો કે -
अट्ठविहं पि य कम्मं सव्वं पुग्गलमयं जिणा बिंति । जस्स फलं तं बुचइ दुक्खं ति विपञ्चमाणस्स ॥४५॥ આઠે પ્રકારના કર્મ સર્વને રે, જાણે પુદ્ગલમય જિનરાય... પુદ્ગલ.
જે વિપાક પામતાનું ફલ જે રે, તે “દુઃખ' એમ કહેવાય... પુદ્ગલ. ૪૫ ગાથાર્થ - આઠ પ્રકારનું પણ કર્મ સર્વ પુદ્ગલમય જિનો કહે છે, જે વિપાક પામી રહેલનું ફલ દુઃખ” એમ કહેવાય છે.
___ आत्मख्याति टीका कथं चिदन्वयप्रतिभासेप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत् - अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना विदंति । यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य ॥४५॥
अध्यवसानादिभावनिर्वर्त्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञज्ञप्तिः । तस्य तु यैद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्षण सौख्याख्यात्मस्वभावविलक्षणत्वात्किल दुःखं तदंतःपातिन एव किलाकुलत्वलक्षणा अध्यवसानादिभावाः । ततो न ते चिदन्वयत्वविभ्रमेप्यात्मस्वभावाः किंतु पुद्गलस्वभावाः ।।४५||
આત્મખ્યાતિ ટીકાર્ય અધ્યવસાનાદિ ભાવોનું નિર્તક (સર્જનકાર-નીપજાવનાર) અષ્ટવિધ પણ કર્મ સમસ્ત જ પુદ્ગલમય છે, એમ ફુટપણે સકલશની શક્તિ (જાણપણું) છે અને વિપાક કાષ્ઠાધિરૂઢ (વિપાક કોટિએ ચઢેલ) તેના કુલપણે જે અભિલપાય છે, તે - અનાકલત્વલક્ષણ સૌખ્ય નામના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે - નિશ્ચય કરીને દુઃખ છે,
તવંતઃપતિનઃ (તે દુઃખના અંતઃપાતિજ) નિશ્ચય કરીને આકુલત્વલક્ષણ અધ્યવસાનાદિ ભાવો છે, તેથી તેઓ ચિટ્સન્વયપણાના વિભ્રમે પણ આત્મસ્વભાવો નથી, કિંતુ પુદ્ગલ સ્વભાવો છે. आत्मभावना -
થે વિશ્વ પ્રતિમા મથ્યવસાન ઃ પુરાતત્વમાવા ત વેત્ - ચિત્ અન્વયના પ્રતિભાસમાં પણ અવ્યવસાનાદિ પુદ્ગલ સ્વભાવો કેમ? એમ જ પૂછો તો -
વિઘમર ૨ વર્ષ - અને અષ્ટવિધ - અષ્ટ પ્રકારનું પણ કર્મ સવ નિના: કુતિમાં ર્વિલંતિ - જિનો પુદ્ગલમય કહે છે, રસ્થ વિમાનચ છત જે વિપમાનનું - વિપાક પામી રહેલનું ફલ, તત્ દુઃતિ ૩nતે - તે “દુ:ખ' એમ કહેવાય છે. || તિ નયા ગાભાવના I૪૬ો. ગષ્યવસાન બાવનિર્વર્તમવિઘમર ૪ ર્મ - અને અધ્યવસાનાદિ ભાવોનું નિર્વતક - સર્જક - નીપજાવનાર અષ્ટવિધ - આઠ પ્રકારનું પણ કર્મ સમસ્તમેવ સમસ્ત જ ઉત્તમતિ - “પુદ્ગલમય' એમ વિરુત સંજ્ઞપ્તિ - ફુટપણે આપ્ત પ્રવાહ પ્રમાણે નિશ્ચય કરીને સકલશ શક્તિ છે - સર્વજ્ઞનું જાણપણું છે. ત૨ તુ કપાવાથી મઢિચ તત્વેનામત? - અને તેના - વિપાકકાષ્ઠાએ - ઉદય કોટિએ અધિરૂઢના - ચઢેલના ફલપણે જે અભિલપાય છે - કહેવાય છે, તત્ વિરુત ટુઃઉં - તે ખરેખર ! નિશ્ચય કરીને દુઃખ છે, શાને લીધે ? બનાવ્યુત્તવતક્ષાસૌઠાધ્યાત્મમાવતક્ષાત્વાન્ - અનાકુલપણા લક્ષણવાળા “સૌખ્ય” આખ્ય - “સુખ' નામનાના આત્મસ્વભાવથી વિલક્ષણપણાને લીધે - વિપરીત - વિરુદ્ધ લક્ષણપણાને લીધે. તવંતઃતિન gવ - તેના - તે દુઃખના અંતઃપાતી જ - અંદરમાં પડનારા જ છિનાળુનવલમધ્યવસાનનિવાઃ - ખરેખર ! નિશ્ચયે કરીને આકુલપણા લક્ષણવાળા અધ્યવસાનાદિ ભાવો છે. તતો . તેથી, શું ? ન તે વિયત્વવિપ્રને માત્મસ્વનાવા - તેઓ
૩૭૦